________________
અષ્ટ-પ્રવચનમાતા ]
૨૧૧
આ પાંચ સમિતિઓને અહી સક્ષેપથી કહી. હવે ત્રણ ગુપ્તિએને અનુક્રમે કહુ છું.
-
सच्चा तहेव मोसा य, सचमोसा तहेव य । चउत्थी असज्रमोसा य, मणगुत्ती चउव्हिा ||२५|| [ ઉત્ત॰ અ॰ ૨૪, ગા૦ ૨૦ ]
મનાગુપ્તિ ચાર પ્રકારની છેઃ (૧) સત્યા, (૨) અસત્યા, (૩) મિશ્રા અને (૪) અસત્યાક્રૃષા.
વિ- આ મન (૧) સત્ય વિષયમાં, (૨) અસત્ય વિષયમાં, (૩) અસત્ય અને અ અસત્ય વિષયમાં, તેમ જ (૪) સત્ય પણ નહિ અને અસત્ય પણ નહિ, એમ ચાર પ્રકારના વિષયામાં પ્રવર્તે છે. તે દરેકના નિગ્રહ કરવા તે તે પ્રકારની મનાગુપ્તિ છે.
ચ ।
संरंभसमारंभे, आरंभम्मिय तदेव मणं पवत्तमाणं तु, निअत्तिज्ज जयं जई ||२६|| [ ઉત્ત॰ અ॰ ૨૪, ગા૦ ૨૧ ]
સચમી પુરુષ સર’ભ, સમારભ અને આરભમાં પ્રવૃત્ત થતાં મનનું નિય’ત્રણ કરે.
વિ॰ આરભુ એટલે જીવિરાધના. તે માટેને સ’કલ્પ તે સ`રભ અને તે અગે જરૂરી પ્રવૃત્તિ તે સમાર’ભ, मणो साहसिओ भीमो, दुस्सो परिधावई ||२७|| [ ઉત્ત॰ અ॰ ૨૩, ગા॰ ૫૮ ]
મન એક સાહસિક, ભયકર અને દુષ્ટ ઘોડા જેવુ છે. તે ચારે તરફ દોડે છે.