________________
૨૫૬.
-
- - - -
-
-
- -
w
w
wwwwwwww
અપરિગ્રહ ] जं किंचुवक्कम जाणे, आउखेमस्स अप्पणो । तस्सेव अन्तराखिप्पं, सिक्ख सिक्खेज्ज पण्डिए ॥ ४ ॥
* [ સુ. બુ૧, અ૮, ગા૧૫ ] પંડિત પુરુષ કેઈ પણ રીતે પિતાના આયુષ્યને ક્ષયકાળ જાણે તે એની પહેલા શીધ્ર સંલેખનારૂપ શિક્ષાને ગ્રહણ કરે.
खवेत्ता पुव्वकम्माइं, संजमेण तवेण य । सब्बदुक्खपहीणट्ठा, पक्कमन्ति महेसिणो ॥ ५ ॥
[ ઉત્તઅ. ૨૮, ગા. ૩૬ ] મહર્ષિએ સંયમ અને તપ દ્વારા પૂર્વકને ક્ષય કરી સર્વ દુઃખોથી રહિત એવું જે મેક્ષિપદ છે, તેને માટે પ્રયત્ન કરે છે. तवनारायजुत्तेणं, भित्तूणं कम्मकंचुयं । मुणी विगयसंगामो, भवाओ परिमुच्चए ॥ ६ ॥
[ ઉત્ત. અ. ૯, ગા. ૨૨ ] તપરૂપી બાણથી સંયુક્ત મુનિ કર્મરૂપી કવચને ભેદીને કર્મ સાથેના યુદ્ધને અંત લાવે છે અને ભવપરંપરાથી મુક્ત થાય છે.
एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणो । सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिओ ॥ ७ ॥
[ ઉત્તઅ૩૦, ગા૦ ૩૭ ] જે પંડિત મુનિ બાહ્ય અને અત્યંતર એવા બે. પ્રકારનાં તપનું સમ્યક્ આચરણ કરે છે, તે સર્વે સંસારથી. શીવ્ર મુક્ત થઈ જાય છે.