________________
વિનય (ગુરુસેવા) ]
૨૫૯
આ આઠ કારાથી સાધુ શિક્ષાશીલ કહેવાય છેઃ (૧) તે વારવાર હસનારા ન હોય, (૨) નિર'તર ઇન્દ્રિયાને કાબૂમાં રાખનારા હાય, (૩) ખીજાના માં ભેઢાય એવાં વચને ઉચ્ચારનારે ન હાય, (૪) શીલરહિત ન હાય, (૫) શીલ વારવાર બદલનારા ન હોય, (૬) ખાવાપીવામાં કે વિષયેામાં અતિ લાલુપ ન હાય, (૭) શાંત વૃત્તિના હાય અને (૮) સત્યપરાયણ હોય. આવા ગુણુવાળાને શિક્ષાશીલ કહેવાય છે.
मणोगयं वक्क्यं, जाणित्तायरियस्स
त्तं परिगिज्झ वायाए,
वित्ते अचोइए निच्चं,
| L
વિનીત શિષ્ય આચાયના મનેાગત ભાવે। જાણીને અથવા તેમનાં વચને સાંભળીને પેાતાનાં વચનાથી તેના સ્વીકાર કરે અને કાર્ય દ્વારા તેનું આચરણ કરે.
पिं हवई चोइए ।
जोवट्ठ सुकयं,
कम्मुणा [ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૪૩]
વાચક્ષુ || ૨૪ ||
किच्चाई कुव्वई सया ।। २५ ।। [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૪૪ ]
પણુ સદા
પ્રેરણા કરી વિશેષ શુ
• ?
રીતે કરે છે.
વિના
વિનીત શિષ્ય ગુરુએ પ્રેરણા કર્યા કાર્યોંમાં પ્રવર્તે છે; અને ગુરુએ સારી રીતે હાય તા તે કાય શીઘ્ર સ`પાદન કરે છે. ગુરુના ઉપદેશ અનુસાર તે સઘળાં કાર્યો સારી