________________
૨૫૭
વિનય (ગુરુસેવા) ]
आणाऽनिदेसकरे, गुरूणमणुववायकारए । पडणीए असंवुद्धे, अविणीए त्ति वुचई ॥ १५ ॥
[ ઉત્તઅ૦ ૧, ગા૦ ૩] જે શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન કરનારે ન હોય, ગુરુની નિકટ રહેતું ન હોય (ગુરુકુળવાસી ન હોય) ગુરુના મને ભાવથી પ્રતિકૂલ રીતે વર્તતે હેય તથા તત્ત્વજ્ઞાનથી રહિત હોય તે અવિનીત કહેવાય છે.
अह चउदसहिं ठाणेहिं, वइमाणे उ संजए। अविणीए वुच्चई सो उ, निव्वाणं च न गच्छइ ॥ १६॥ अभिक्खणं कोही हवइ, पबन्धं च पकुव्वई । मेत्तिज्जमाणो वमइ, सुयं लभ्रूण मज्जई ॥ १७ ।। अवि पावपरिक्खेवी, अवि मित्तेसु कुप्पई । सुप्पियस्साऽवि मित्तस्स, रहे भासइ पावगं ॥ १८ ॥ पइण्णवादी दुहिले, थद्धे लुद्धे अणिग्गहे। असंविभागी अचियत्ते, अविणीए त्ति वुच्चई ॥१९॥
[ ઉત્ત૦ અ ૧૧, ગા. ૬, ૭, ૮, ૯ ] અહીં વર્ણવેલાં ચૌદ સ્થાનમાં વર્તતે સંયમી અવિનીત કહેવાય છે. તે નિર્વાણ પ્રાપ્ત કરી શકતો નથી. (૧) જે શિષ્ય વારંવાર ક્રોધ કરતે હોય, (૨) જેને ક્રોધ જલ્દી શાંત થતું ન હોય, (૩) જે મૈત્રીભાવને છેડનારે હોય, (૪) વિદ્યા મેળવીને અભિમાન કરતે હેય, (૫) કોઈ પ્રકારની
ખલના થતા આચાર્યાદિને તિરસ્કાર કરનારો હોય, (૬) મિત્રો પર પણ કેપ કરનારે હોય, (૭) અત્યંત પ્રિય ૧૭