________________
૩૦ ૩
m
n
onnnnnnnnnnnnnnnnnnnnnnn
વિષય ] પણ ડું ય સુખ ક્યાંથી મળે? વળી તેને મેળવવામાં દુઃખ છે અને તેને ઉપભેગ કરવામાં ઘણું દુઃખ છે.
एमेव रूवम्मि गओ पओसं,
વેરૂ દુ રુપરંપરાનો | पदुट्ठचित्तो य चिणाई कम्मं, ગં છે પુજો હોર્ વિવાર | ૨૨ |
[ ઉત્ત, અ ૩૨, ગા. ૩૩ ] આ રીતે અમનોજ્ઞ રૂપમાં દ્વેષ કરનાર જીવ પણ દુઃખની પરંપરા પામે છે અને દુષ્ટ ચિત્તથી કર્મનું ઉપાર્જન કરે છે. તે કમ ભેગવતી વખતે દુઃખદાયક થાય છે. रूपे विरत्तो मणुओ विसोगो,
एएण दुक्खोहपरंपरेण । न लिप्पए भवमझे वि सन्तो, जलेण वा पुक्खरिणीपलासं ।। १२ ।।
[ ઉત્ત, અ૦ ૩૨, ગા૦ ૩૪ ] રૂપથી વિરક્ત થયેલે મનુષ્ય શેકરહિત થઈ જાય છે. જેમ જલમાં રહેવા છતાં કમલપત્ર જળથી લેવાતું નથી, તેમ સંસારમાં રહેવા છતાં તે વિકત પુરુષ દુખસમૂહથી લેપાત નથી. सदस्स सोयं गहणं वयंति ।
सोयस्स सदं गहणं वयंति । रागस्स हेउं समणुन्नमाहु,