________________
[ શ્રી વિર-વચનામૃત
-
~-
~~
~
~
~~~~
~~~
~
~~
~~~~
~
~~
~
~~
~~
~
~
दोसस्स हेउं अमणुन्नमाहु ॥ १३ ॥
[ ઉત્તઅo ૩૨, ગા૦ ૩૬ ] શબ્દને ગ્રહણ કરનારી શ્રોતેન્દ્રિય કહેવાય છે. શ્રોતેન્દ્રિયને ગ્રાહ્ય વિષય શબ્દ છે. મનેz (પ્રિય) શબ્દ રાગનું કારણ બને છે, અમનેઝ (અપ્રિય) શબ્દ દ્વેષનું કારણ બને છે. सहेसु जो गिद्धिमुवेइ तिव्वं,
अकालिअं पावइ से विणासं । रागाउरे हरिणमिए व्व मुद्धे,
સદે તિજો સમુ મરવું છે ૨૪
[ ઉત્ત, અo ૩૨, ગા૦ ૩૭]. જેમ સુંદર શબ્દનું શ્રવણ કરવામાં વૃદ્ધ થયેલું રાગાતુર હરણ અકાળે મરણ પામે છે, તેમ શબ્દમાં અત્યંત આસક્તિ ધરાવનાર અકાળે વિનાશને પામે છે.
વિ. ત્યાર પછી ચક્ષુરિન્દ્રિય માટે જે કંઈ કહ્યું છે, તે શ્રોતેન્દ્રિયદિ બધી ઈન્દ્રિયેને એક સરખું લાગુ પડે છે. गंधस्स घाणं गहणं वयंति ।
ઘારિત અને વયંતિ रागस्स हेउं समणुन्नमाहु, दोसस्स हे अमणुनमाहु ॥ १५ ॥
ઉત્ત. અ૦ ૩૨, ગા૦ ૪૯ ] ગંધને ગ્રહણ કરનારી ઘ્રાણેન્દ્રિય કહેવાય છે. ઘણે- નિયને ગ્રાહ્ય વિષય ગંધ છે. મનેઝ ગંધ રાગનું કારણ