________________
ધારા ત્રીશમી વીર્ય અને વીરતા
दुहा वेयं सुक्खायं, वीरियं ति पवुच्चई
किं नु वीरस्स वीरतं, कहं चेयं पवुच्चई ॥ १ ॥ ॰ શ્રુ॰ ૧, અ॰ ૮, ગા॰ ૧ ]
[
વીર્ય એ પ્રકારનુ કહેવુ છે. ( આ વિધાન સાંભળી મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે હે પૂજ્ન્મ!) વીર પુરુષની વીરતા શી છે? અને કયા કારણે તે વીર કહેવાય છે? (તે કૃપા કરીને જણાવે.)
कम्ममेगे पवेदेन्ति, अकम्मं वा वि सुव्वया ।
एएहि दोहि ठाणेहिं जहिं दीसन्ति मच्चिया ॥। २ ।। [ સૂ॰ શ્રુ ૧, અ૦૮, ગા॰ ૨ ]
(ઉત્તરમાં ભગવાન કહે છે : ) હું સુન્નતી ! કાઈ કને વી કહે છે અને કાઈ અકને વીય કરે છે. છે મૃત્યુલેાકના બધા પ્રાણી આ બે ભેદોમાં વિભક્ત છે.
વિ- વીય એ આત્માના મૂળ ગુણ છે, પણ તેનું સ્ફુરણ જે અવસ્થામાં થાય છે, તેના પરથી તેના બે ભેદ્દો પડે છેઃ સક`વીય અને અકવી . આત્મા ક જન્ય ઔયિક ભાવમાં વતતા હાય ત્યારે જે વી તુ સ્ફુરણ થાય તે સકમ કે ખાલવીય` કહેવાય છે અને.