________________
[ શ્રી વર-વચનામૃત
૩૩૬
कडमेव गहाय नो कलिं,
નો તી નો વેવ ટાવર | ૨૦ | एवं लोगम्मि ताइणा, | ગુફા રે ધખે છે ! तं गिण्ह हियति उत्तम,
મિવ રેસવાય પણ . ૨૮ [ સુ છુ૧, અ૦ ૨, ઉ૦ ૨, ગા. ૨૩-૨૪ ]
જુગાર ખેલવામાં નિપુણ જુગારી જુગાર ખેલતી વખતે જેમ “કૃત” નામના પાસાને જ ગ્રહણ કરે છે, પણ “કલિ” “ત્રેત્તા” કે “દ્વાપર ” ને ગ્રહણ કરતે નથી અને અપરાજિત રહે છે, તેમ પંડિત પુરુષ આ લેકમાં જગત્રાતા સર્વએ જે ઉત્તમ અને અનુત્તર ધર્મ કહ્યો છે, તેને જ પોતાના હિતને માટે ગ્રહણ કરે. બાકીના બધા ધર્મોને તેઓ એ રીતે છેડી દે કે જે રીતે કુશળ જુગારી કૃત” સિવાયના અન્ય પાસાઓને છેડી દે છે. झाणजोगं समाहटु,
___ कायं विउस्सेज्ज सव्वसो । तितिक्खं परमं नच्चा,
आमोक्खाए परिव्वएज्जासि ॥ १९ ॥
[ સૂ૦ મુ. ૧, અ ૮, ગા. ૨૬ ] પંડિત પુરુષ ધ્યાનયોગને ગ્રહણ કરે, દેહભાવનાનું સર્વથા વિસર્જન કરે, તિતિક્ષાને ઉત્તમ સમજે અને શરીર પડતાં સુધી સંયમનું પાલન કરતે રહે.