________________
ધારા ત્રીશમી ખાલ અને પંડિત
एए बाले यपकुब्बमाणे, आवट्टई कम्मसु पावसु । १ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૧૦, ગા॰ ૫] બાળ જીવ આ પૃથ્વીકાય આદિ જીવાની સાથે દુર્વ્યવહાર કરતા પાપકથી ખરડાય છે.
रागदोस स्सिया बाला, पावं कुव्वंति ते बहुं ॥ २ ॥ [ સ્॰ શ્રુ॰ ૧, અ॰ ૮, ગા• ૮ ] આધીન થઈ ઘણું"
બાળજીવે રાગ અને દ્વેષને
પાપ કરે છે.
વિ॰ જે આત્માએ સત્ અને રહિત છે, અજ્ઞાની છે, તેમને માટે પ્રયાગ છે.
અસના વિવેકથી
અહીં ખાલ શબ્દના
जावन्तऽविन्जा पुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुप्पन्ति बहुसो मूढा, संसारम्मि अणन्तए || ३ || [ઉત્ત॰ અ॰ }, ગા 1
જે અવિદ્યાપુરુષા છે, તે સર્વો દુઃખને ભાગવનારા છે. તે મૂઢા અન ́ત સંસારમાં ઘણી વાર પરિભ્રમણ કરે છે. વિટ અવિદ્યા એટલે મિથ્યાત્મ કે જ્ઞાનરહિત અવસ્થા. તેનાથી યુક્ત જે પુરુષા તે અવિદ્યાપુરુષા. તાત્પર્ય કે જે પુરુષા માહ–મિથ્યાત્વના કારણે સાચુ