________________
૧૮૫
तँ एवमेवं लालप्पमाणं,
:
हरा हरंतित्ति कहं [ ઉત્ત॰ અ॰
આ મારું નથી;
આમ કર્યું"
છે, '
આ મેં નથી કયું; ' આ પ્રકારે વ્યાકુલ ખનેલા પુરુષનુ* આયુષ્ય રાત્રિ અને દિવસરૂપી લૂટારા લૂંટા
કરે છે, ત્યાં પ્રમાદ કેમ કરાય ?
'
આ મારું છે,
" 6
[ શ્રી વીર–વચનામૃત
પ્રમાણ ॥ ૨॥
૧૪, ગા૦ ૧૫]
असंखयं जीवियं मा पमायए,
जरोवणीयस्स हु नत्थि ताणं । एवं विजाणाहि जणे पमत्ते,
जे पावकम्मेहि धणं मणुस्सा, समाययन्ती अमई
, 6
कं नु विहिंसा अजया गहिन्ति ? || ३ | [ ઉત્ત॰ અ॰ ૪, ગા॰ ૧]
જીવન તૂટયા પછી સધાતું નથી અને જરાવસ્થા આવી પહોંચી કે તેનાથી ખચાવ થઈ શકતા નથી, એમ જાણીને પ્રમાદ ન કરી. જેએ પ્રમત્ત છે, સયમ વિનાના છે અને વિવિધ રીતે હિંસા કરનારા છે, તે અંતસમયે કાને શરણે જવાના ?
पहाय ते पासपयट्टिए नरे,
वेराणुबद्धा
હાય |
नरयं
વૃત્તિ || ૪ ||
[ ઉત્ત॰ અ૦ ૪, ગા॰ ૨]
જે મનુષ્યેા કુમતિ ધારણ કરીને પાપ કર્મો વડે