________________
२८१
[ શ્રી વર-વચનામૃત અને માનસિક દુઃખે છે, તે બધા કામગની આસક્તિમાંથી પેદા થયેલાં છે. માત્ર વીતરાગ જ તેને અંત પામી શકે છે.
अट्टदुहट्टियचित्ता, जह जीवा दुक्खसागरमुर्विति । जह वेरग्गमुवगया, कम्मसमुग्गं विहाडंति ॥ ३१ ।।
[ ઔપ૦ સુત્ર ૩૪ ] જે જીવને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવતું નથી, તે આર્ત-રૌદ્ર ધ્યાન ધરતાં ધરતાં જન્મ-જન્માંતર સુધી દુઃખના દરિયામાં ડૂબકાં માર્યા કરે છે. આથી ઉલટું જે આત્મા વૈરાગ્યને પામેલા છે, તે કર્મસમૂહને જોતજોતામાં નષ્ટ કરી નાખે છે.