________________
૨૦૪
[ શ્રી વીર–વચનામૃત
પશુઓને એ વાત દેખાતી નથી સમજાતી નથી, તે પેાતાના હિતને નહિ જાણનારા પશુ ભયંકર પાશવાળા પ્રદેશમાં પહાંચી પગપાશથી અધાય છે અને ત્યાં જ ધાતને પામે છે.
વંતુ સમળા છો, મિત્રિી બારિયા । અજિનું સંતિ, સંાિરું અસંજિનો || o ||
धम्मपन्नवणा जा सा, तु संकंति मूढगा 1 ગામારૂં ન સંતિ, વિચત્તા ગોવિયા ૫૬૦।। सव्वप्यगं विउकस्सं सव्वं णूमं विहूणिया । અત્તિયં અમ્મસ, યમદમિત્તે જી ॥ શ્o ૫ जे एयं नाभिजाणंति, मिच्छदिट्टी अणारिया । मिगा वा पासबद्धा ते घायमेसंति णंतसो ॥ १२ ॥
[ સૂ॰ બ્રુ. ૧, અ॰ ૧, ઉ ૨, ગા૦ ૧૦ થી ૧૩] આવી રીતે કેટલાક શ્રમણેા કે જે મિથ્યાર્દષ્ટિ તથા અનાય છે, તે શ’કારહિત સ્થાનમાં શ ́કા કરે છે અને શક્તિ સ્થાનમાં અશકિત રહે છે.
વળી મૂઢ વિવેકશૂન્ય અને શાસ્ત્રજ્ઞાનથી રહિત આ લાકે જે સાચી ધર્મ પ્રરૂપણા છે, તેમાં શ`કા કરે છે અને આરભ-સમારભનાં કામેમાં શ`કા કરતા નથી.
લાભ, માન, માયા અને ક્રોધને છેડી મનુષ્ય કરહિત થઈ શકે છે, પણ અજ્ઞાની મૂર્ખ મનુષ્ય એ વાતને છેડી દે છે.
જે ખ'ધન–મુક્તિના ઉપાયને જાણતા નથી, તે મિથ્યા