________________
૨૧૦
अणावायमसंलोए, अणावाए चेव होइ
आवायमसंलोए,
आवाए चेव
अणावायम संलोए, समे असिरे वावि,
[ શ્રી વીર–વચનામૃત
परस्सणुवघाइए
संलोए । સંજોપ || ||
1
અાિમિ ૨ ॥ ૨ ॥
विच्छिन्ने दूरमोगाढे, नासन्ने विलवज्जिए । उच्चाराईणि
तस पाणीय रहिए,
મેÒિ || ૨૩ ||
[ ઉત્ત॰ અ॰ ૨૪, ગા૦ ૧૬-૧૭–૧૮
(૧) જ્યાં કેાઈ આવતું ન હોય અને દેખતુ પશુ ન હાય, ( ૨ ) જ્યાં કેાઈ આવતુ' ન હોય, પણ દેખતું હાય, (૩) જયાં કેાઈ આવતુ. હાય પણ દેખતુ' ન હેાય, અને (૪) જયાં કાઈ આવતું પણ હોય અને દેખતું પણ હાય, આવા ચાર પ્રકારનાં સ્થાનામાંથી જ્યાં કોઈ આવતુ ન હોય અને દેખતું પણ ન હોય તથા જીવેાની ઘાત થવાને સભવ ન હાય, જે સ્થાન સમ હોય, ઢંકાયેલુ ન હોય અને થોડા સમયથી અચિત્ત થયેલુ' હાય, વળી જે સ્થાન વિસ્તૃત ાય, નીચે લાંબે સુધી અચિત્ત હાય, ગ્રામાદિની સમીપ ન હાય, ઊદર વગેરેના દરથી રહેત તથા પ્રાણી અને ખીજથી રહિત હાય, ત્યાં સાધુએ મલાદિના ત્યાગ કરવા.
'
एयाओ पंच समिईओ, समासेण वियाहिया । एत्तो य तओ गुत्तीओ, वोच्छामि अणुपुव्वसो ||२४|| [ ઉત્ત॰ અ૦ ૨૪, ગા૦ ૧૯