________________
૨૪૦
[ શ્રી વીર–વચનામૃત હોય, જે પ્રત્યેક આત્મા પોતે કરેલાં પુણ્ય કે પાપનાં સંસ્કાર પ્રમાણે ઘડાય છે એમ જાણ હોય અને તેથી જ જે પિતાની જાતની બડાઈ કરતે ન હોય, તેને જ
સાચે બિનાની જાતને એમ જાણવા Bય કે પ
न जाइमत्ते न य रूवमत्ते,
न लाभमत्ते न सुएण मत्ते । मयाणि सव्वाणि विवज्जइत्ता, - ધમણ ને ર મિવરવૂ . ૨૮ w
દશ અ. ૧૦, ગા° ૧૯]. જે જાતિમદ, રૂપમદ, લાભમદ, શ્રતમદ, તેમજ બીજા પણ મદ વજીને ધર્મધ્યાનમાં મગ્ન રહેતે હોય, તેને જ સાચે ભિક્ષુ જાણો. पवेयए अज्जपयं महामुणी,
ધ ટિમો વચ fu . . निक्खम्म वज्जेज्ज कुसीललिंगं, न यावि हासंकुहए जे स भिक्खू ॥ १९॥
[ દશ અ૦ ૧૦, ગા૦ ૨૦] જે મહામુનિ આર્યમાર્ગને જાણકાર હોય, જે સંયમ ધર્મમાં સ્થિર રહેતું હોય અને બીજાને પણ સંયમધર્મમાં સ્થિર રાખતા હોય, જે સંસાર છોડયા પછી દુરાચારીને વેશ ધારણ કરતા ન હોય તથા કેઈની હાંસી-ઠઠ્ઠામશ્કરી ઉડાવતે ન હોય, તેને જ સાચો ભિક્ષુ જાણ.