________________
૨૩૯
ભિક્ષની ઓળખાણ ] કુટુંબમાં ફરી નિર્દોષ ભિક્ષા લેતે હોય, જે સંયમને બગાડનારા દોષથી દૂર ભાગતે હોય, જે વસ્તુને કય, વિક્રય કે સંચય કરતે ન હોય, જે વિરક્ત હોય અને જે રાગ-દ્વેષવાળા સર્વ સંબંધથી દૂર હોય તેને જ સાચે ભિક્ષુ જાણો. अलोल भिक्खू न रसेसु गिद्ध,
उंछ चरे जीविय नामिकंखे । इड्ढि च सकारण-पूयण च, चए ठियप्पा अणिहे जे स भिक्खू ॥ १६ ॥
[ દશ અ૦ ૧૦, ગા૦ ૧૭] જે અચપળ હોય, રસોને લાલચુ ન હોય, ઉંછવૃત્તિથી ફરતે હોય, જે જીવિતવ્ય અંગે મેહવાળી તત્પરતા દાખવતે ન હોય, જે પિતાનાં ધામધૂમ, સત્કાર અને પૂજાને ત્યાગ કરનારે હય, જેને આત્મા સ્થિર હોય અને આકાંક્ષા વગરનું હોય, તેને જ સાચો ભિક્ષુ જાણો. न परं वइज्जासि अयं कुसीले,
ઝ ન તં વરૂણી | जाणिय पत्तयं पुण्ण-पावं, अत्ताणं न समुक्कसे जे स भिक्खू ॥ १७ ॥
દશ૦ અ૦ ૧૦, ગા. ૧૮ ] આ કુશીલ છે” એમ જે બીજાને કહેતે ન હોય, સામે માણસ જેથી ક્રોધે ભરાય એવાં વચન બેલ ન