________________
ભિક્ષુની ઓળખાણ ] जो सहइ हु गामकंटए,
ગોસ-પદાર-તખબાબો ચ।
મચ-મેવ-સદ્-સવદાસે,
समसुह- दुक्खसहे अ जे स भिक्खू ॥। ११ ॥ [ શ॰ અ॰ ૧૦, ગા॰ ૧ થી ૧૧ ] ઇન્દ્રિયસમૂહને અણગમતા પ્રસંગા, કોઈએ કરેલા. આક્રોશ ( ગુસ્સા ), કાઇ એ કરેલા ( દંડાદિના) પ્રહાર, કોઇએ કરેલું અપમાન, (વૈતાલ વગેરેએ કરેલા ) ભય'કર શબ્દો અને અટ્ટહાસ્યને શાંત ભાવે સહન કરી લેતા હોય, તથા સુખ-દુઃખમાં સમવૃત્તિ રાખતા હોય, તેને જ સાચા ભિક્ષુ જાણવા.
असइ वोसचतदेहे,
अक्कुठे व हए लूसिए वा ।
पुढवीसमे मुणी हविज्जा,
૨૩૦
अनियाणे अकोउहल्ले जे स भिक्खू ||१२|| [દશ॰ અ॰ ૧૦, ગા॰ ૧૩ ]
જે સદા દેહભાવનાથી રહિત હોય, જે આવેશ થવા છતાં, માર પડવા છતાં કે ઘાયલ થવા છતાં પૃથ્વીની જેમ ક્ષમાશીલ હોય, જે નિયાણુ. ખાંધતા ન હોય કે નાચ– ગાન આદિમાં ઉત્સુકતા દાખવતા ન હોય, તેને જ સાચા ભિક્ષુ જાણવા.
अभिभूय कायेण परीसहारं,
समुद्धरे जाइपहाउ अप्पयं ।