________________
૨૩૨
[ શ્રી વીર–વચનામૃત હેય, તેની સાધુ નિંદા ન કરે. તે નિસ્પૃહભાવથી કેવલ સંયમયાત્રાના નિર્વાહ માટે દાતા દ્વારા નિ:સ્વાર્થ ભાવે દેવાયેલા પ્રાસુક આહારનું દશે ટાળીને ભજન કરે.
अलोले न रसे गिद्धे, जिब्भादंते अमुच्छिए । ન સટ્ટાપ મુનિજા, વળદ્રુપ મહામુખી ઉકા
[ ઉત્તઅ૦ ૩૫, ગા. ૧૭ ] સાધુ જીહૂવાને લુપી ન બને, રસમાં વૃદ્ધ ન બને, જીવાને વશમાં રાખે અને મૂચ્છરહિત બને તે સ્વાદને માટે ભેજન ન કરે, માત્ર સંયમનિર્વાહને માટે જ ભજન કરે