________________
[ શ્રી વીર–વચનામૃત
વિ અહીં ક્રમ એવા છે કે પ્રથમ દીક્ષાવૃદ્ધને આમ ત્રણ કરે, પછી તેનાથી ઉતરતા ક્રમવાળાને આમ ત્રણ કરે, પછી તેનાથી ઉતરતા ક્રમવાળાને આમંત્રણ કરે. એ રીતે સહુને આમંત્રણ કરે.
૨૩૦
अह कोइ न इच्छिज्जा, तओ भुंजिज्ज एक्कओ । બાજો માળે સાદૂ, નચ બÇિાવિચ ॥ ૪૮ દ [દશ॰ અ॰ ૫, ૩૦ ૧, ગા૦ ૯૬ ]
જો કોઈ સાધુ આહારના ઇચ્છુક ન હેાય તેા એ સાધુપુરુષ એકલા જ પહેાળા મુખવાળા પ્રકાશયુક્ત પાત્રમાં, વસ્તુ નીચે ન પડે એ રીતે, યતનાપૂર્ણાંક આહાર કરે.
पडिग्गहं संलिहित्ता णं, लेवमायाए संजए । દુધ વા સુધ વા, સવ્વ મુને ન છન્નુ || ૪o || [ દશ અ॰ ૫, ૬૦ ૨, ગા॰ ૬ ]
ગોચરીમાં દુર્ગંધવાળા કે સુગ ંધવાળા અર્થાત્ ખરાખ કે સારો જે આહાર આવ્યેા હાય, તે બધા સાધુપુરુષ આરેાગી જાય, તેમાંનું કંઈ પણ છાંડે નહિ પાત્રને જે આહાર ચાટેલા હાય, તે પણ છેલ્લા અંશ સુધી આંગળીથી ચાટી જાય.
सुकडं त्ति सुपक्कित्ति, सुच्छिन्ने सुहडे मडे । सुणिट्टिए सुलट्ठि न्ति, सावज्जं वज्जए मुणी || ५० ॥ [ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૩૬ ]
આ સારુ મનાવ્યુ છે, આ સારું પકાવ્યુ છે, આ