________________
૨૪
[ શ્રી વીર–વચનામૃત
એવી હોય તે કલ્પનીય અને ન લઈ શકાય એવી હાય
તે અકલ્પનીય.
नाइउच्चे व नीए वा, नासन्ने નાપુરું પડ્યું વિજ્યું,
नाइदूरओ ।
કાફેન્દ્ર સંજ્ઞઃ ॥ ૨૮ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૩૪ ]
દાતાથી અતિ ઊંચે નહિ, અતિ નીચે નહિ, અતિ દૂર નહિ કે અતિ નિકટ નહિ એવી રીતે ઊભા રહીને ભિક્ષાથી સાધુ પ્રાસુક (ચિત્ત) અને માટે બનાવેલું) આહાર ગ્રહણ કરે.
પરકૃત ( બીજાને
--
दुहं तु भुंजमाणाणं एगो तत्थ निमंतए । दिज्जमाणं न इच्छिजा, छंद से पडिलेहए ॥ २९ ॥ [ શ. અ॰ ૫, ઉ. ૧, ગા૦ ૩૭ ]
ગૃહસ્થના ઘરમાં એ વ્યક્તિ ભાજન કરી રહી હૈાય અને તેમાંથી એક વ્યકિત નિમ'ત્રણ કરે તે સાધુ તેને લેવાની ઈચ્છા ન કરે. ખીજાના અભિપ્રાય પણ જીએ. તાત્પર્ય કે બંનેની ઈચ્છા હાય તાજ તેમની પાસેથી આહાર-પાણી ગ્રહણ કરે.
गुव्विणीए उवण्णत्थं, विविधं पाणभोयणं । મુનમાાં વિવખિન્ના, મુત્તલેસ હિન્નુર્ ॥ ૨૦ ॥ [ દશ. અ॰ ૫, ૩૦ ૧, ગા૦ ૩૯ ]
ગર્ભવતી સ્ત્રીને માટે બનાવેલા વિવિધ પ્રકારના માહાર–પાણી તે જો ખાઈ રહી હૈાય તેા શિક્ષાથી સાધુ