________________
સાધુના આચાર ]
૧૯૩
છૂપાઈને દિરા પીએ છે, તેના દાષાને જુએ તથા તેના માયાચારનું વર્ણન કરું છું, તે સાંભળેા.
बड्ढई सुंडिया तरस, माया मोसं च भिक्खुणो । अयसो य अनिव्वाणं, सययं च असाहुया || ३५ ॥ [ શ॰ અ॰ ૫ ૩૦ ૨, ગા૦ ૩૮ ]
મંદિરાપાન કરનાર સાધુમાં આસક્તિ, માયા, મૃષાવાદ, અપયશ, અતૃપ્તિ આદિ દોષો વધતા જ રહે છે. તેની અસાધુતા પણ સતત વધતી જ રહે છે.
आयरिए नाराहेइ, समणे आवि तारिसो । નિત્યાવિ નું રિતિ, નેળ નાળતિ તાäિ || ૨૬ [ શ॰ અ॰ ૫, ૩૨, ગા॰ ૪૦ ]
વિચારમૂઢ મદિરા પીનારા સાધુ ન તે। આચાય ની સેવા કરી શકે છે અને ન તા સાધુએની. જ્યારે ગૃહસ્થ લેકે એમ જાણે છે કે આ સાધુ તે મદિરાપાન કરનારા છે, ત્યારે તેઓ પણ એની નિદા કરે છે.
तवं कुव्वइ मेहावी, पणीयं वज्जए रसं । मज्जप्पमायविरओ, तवस्सी અપાતો | રૂદ્ધ 1} [ શ॰ અ॰ ૫, ૦૨; ગા૦ ૪૨ ] મેધાવી સાધુ સ્નિગ્ધ રસાને છેડીને તપ કરે છે. તે મદ્યપાન અને પ્રમાદથી વિરત થયેલે નિરભિમાની
તપસ્વી હોય છે.
मणोहरं चित्तधरं, सकवार्ड पंडुरुल्लोयं,
चित्तधरं, मल्लधूवेण वासयं ।
૧૩
મળલાવિન વત્ત્વક્ || ૩૮ || [ ઉત્ત॰ અ૦ ૩૫, ગા૦ ૪ ]