________________
સાધુધમ–સામાન્ય ]
तसाणं थावराणं च, सुहुमाणं बायराण य ।
गिकम्म समारंभ,
संजओ
૧૬૭
વિજ્ઞક્_|| શ્॰ ||
[ ઉત્ત॰ અ॰ ૩૫, ગા૦ ૯ ]
ગૃહાદિ બનાવવામાં ત્રસ, સ્થાવર, સૂક્ષમ અને બાદર જીવાના વધ થાય છે, તેથી સંયમી સાધુ ગૃહકાય સમાર’ભનું
પિરવ ન કરે.
तव
भत्तपाणेसु
पयणपावणेसु य ।
पाणभूयद यट्ठाए, न पए न પંચાવઽ || ૧૧ || [ ઉત્ત॰ અ. ૩૫ ગા. ૧૦ ] તે જ રીતે ભેજન રાંધવા—રધાવવામાં જીવવધ પ્રત્યક્ષ દેખાય છે, તેથી પ્રાણીએ અને ભૂતાની દયા માટે સાધુ સ્વય* રાંધે નહિ, તેમજ બીજા પાસે રધાવે પણ નહિ. एगया अचेलए होइ, सचेले या वि एगया ।
',
एअं धम्महियं णच्चा, पाणी णो परिदेवए ।। १२ ।। [ ઉત્ત॰ અ॰ ૨, ગા॰ ૧૩ ]
સાધુ કદી વસ્ત્રરહિત હાય છે અને કદી વસ્ત્ર સહિત. બંને અવસ્થાએને ધમ માં હિતકારી જાણી તેને ખેદ ન કરે.
कण्णसोक्खेहिं सद्देहिं, पेमं नाभिनिवेस |
दारुणं कक्कसं फासं, कारण अहियास ॥ १३ ॥ [દશ॰ અ॰ ૮, ગા॰ ૨૬ ]
સાધક કાનને પ્રિય લાગનારા શબ્દો પર આસક્ત ન થાય તથા દારુ અને કર્કશ સ્પર્ધાને કાયાથી (સમભાવ પૂર્ણાંક) સહન કરે.