________________
૧૭૨
[ શ્રી વીરવચનામૃત
तत्थ दंडेण संवीते, मुठ्ठिणा अदु फलेण वा । नाईणं सरई बाले, इत्थी वा कुद्धगामिणि ॥ २८ ॥
[સ. બુ. ૧, અ. ૩, ઉ. ૧, ગા. ૧૬ ] અનાર્ય દેશમાં અનાર્ય પુરુષે સાધુને લાઠી, મુક્કા કે લાકડાના પાટિયા વગેરેથી મારે-જૂડે છે. તે વખતે અ૫ પરાક્રમી પુરુષ કોધથી ઘર બહાર નીકળી ગયેલી અને બંધુબાંધવનું સ્મરણ કરતી સ્ત્રીની જેમ પિતાને બંધુ-બાંધવનું મરણ કરે છે. न वि ता अहमेव लुप्पए,
____ लुप्पन्ती लोगसि पाणिणो । एवं सहिएहि पासए,
अनिहे से पुढे हियासए ।। २९ ।।
[મુ. ૧, અ. ૨, ઉ. ૧, ગા. ૧૩] કષ્ટ આવી પડતાં જ્ઞાની પુરુષ ખેદરહિત મનથી એ વિચાર કરે કે “હું જ આ બધાં કષ્ટથી પીડિત નથી, પરંતુ દુનિયામાં બીજા પણ પીડિત છે.”
एए भो कसिणा फासा, फरुसा दुरहियासया । हत्थी वा सरसंवित्ता, कीवावस गया गिहं ॥ ३० ॥
[ સ. શ્રુ. , અ૦ ૩, ઉ૦ ૧, ગા. ૧૭ ] હે શિષ્ય ! આ બધા પરિષહે કષ્ટદાયી અને સહ છે. આવા પ્રસંગે કાયર પુરુષ બાણેના પ્રહારથી ઘાયલ થયેલા હાથીની જેમ ગભરાઈને ગૃહવાસમાં ચાલ્યા જાય છે.