________________
સાધુધ –સામાન્ય ]
૧૭૭
મમતાના ત્યાગ કરી શકે છે. જેના ચિત્તમાં મમત્વ નથી, તે જ સ'સારનાં ભયસ્થાનાને જોઈ શકે છે.
वत्थगन्धमलंकारं, इथिओ इत्थिओ सयणाणि य । अच्छन्दा जे न भुंजन्ति, न से चाइ त्ति वुच्चइ ॥ ४४ ॥ [ શ. અ॰ ૨, ગા॰ ૨ ]
જે વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, પલ`ગ વગેરેને પરવશતાને કારણે ભાગવી શકતા નથી, તેને સાચા ત્યાગી અર્થાત્ સાધુ કહી શકાતા નથી.
जे य कंते पिए भोए, लद्धे विपिठ्ठिकुव्वई । साहीणे चयइ भोए, से हु चाइ त्ति वुच्चइ ॥ ४५ ॥ [ શ. અ૦૨, ગા॰ ૩ ]
જે મનેાહર અને ઇષ્ટ કામભેાગેા પ્રાપ્ત થવા છતાં તેના ત્યાગ કરે છે, તથા સ્વાધીન ભાગેાને પણ ભાગવતે નથી, તે જ સાચા ત્યાગી અર્થાત્ સાધુ કહેવાય છે.
जीवका असमारभन्ता,
मोसं अदत्तं च असेवमाणा । परिम्ग इत्थिओ माणमायं,
एयं परिन्नाय चरन्ति दन्ता ॥ ४६ ॥ [ ઉત્ત. અ૰૧૨, ગા૦ ૪૧ ]
ઈન્દ્રિયાનુ દમન કરનાર સાધુ પુરુષો છ કાયના જીવાના સમારભ કરતા નથી, મૃષાવાદ અને અદત્તનું સેવન કરતા નથી, તેમજ પરિગ્રહ, સ્ત્રી, માન અને માયાના ત્યાગ કરીને વિચરે છે.
૧૨