________________
ધારા સત્તરમી સાધુના આચાર
१ ॥
पुढविं भित्ति सिलं लेलं, नेव भिदे न संलिहे । तिविहेण करणजोगेणं, संजए सुसमाहिए ॥ [ શ. અ॰ ૮, ગા ૪ ] સમાધિવત સંયમી પુરુષ-પૃથ્વી, ભીંત, પાષાણુ, શિલા તથા ઈંટાને ત્રણ કરણ અને ત્રણ યાગથી તારુ નહિ, તેમજ તેના ટુકડા કરે નિહ.
ત્રણ
વિભું કરવું, કરાવવું અને કરનારને અનુમેદવું એ ત્રણ કરણ કહેવાય છે. મન, વચન અને કાયા એ ચેગ કહેવાય છે. એટલે સાધુ મન, વચન, કાયાથી આ ક્રિયા કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, તેમજ કાઈ કરતા હાય તા તેની અનુમેદના પણ કરે નહિ. सुद्धyढव न निसीए, ससरक्खंमि अ आसणे । पमज्जितु निसीइज्जा, जाइत्ता जस्स उग्गहं ॥ २ ॥ [ દશ. અ૦ ૮, ગા॰ ૫ ]
તેમ સજીવ પૃથ્વી પર કે ધૂળથી ખનેલા આસન પર બેસે નિહ. જો બેસવાની જરૂર હાય àા માલીકની આજ્ઞા લઈ અચિત્ત પૃથ્વી પર પ્રમાના કરીને બેસે. सीओदगं न सेविज्जा, सिलावु उसिणोद्गं तत्तफासुयं, पडिगाहिज्ज
हिमाणि य ।
संजए ॥ ३ ॥ સંત્રણ | રૂ|| [ શ. અ॰ ૮, ગા ૬ ]