________________
બ્રહ્મચય ]
અબ્રહ્મચર્ય અધમ નું મૂળ છે, તેમજ મહાન દોષોનુ સ્થાન છે, તેથી નિગ્રથા તેના ત્યાગ કરે છે.
૧૪૫
इथिओ जे न सेवन्ति आइमोक्खा हु ते जणा ॥ ११ ॥ [ સૂ. બ્રુ. ૧, અ૦ ૧૫, ગા॰ ૯ ]
જે પુરુષા સ્ત્રીઓનુ સેવન કરતા નથી, તે મેાક્ષમાગ માં અગ્રેસર થાય છે.
વિ- એ જ રીતે જે સ્ત્રીઓ પુરુષનું સેવન કરતી નથી, તે પણ મેાક્ષમામાં અગ્રેસર થાય છે. બ્રહ્મચયવ્રત પુરુષ તથા સ્ત્રી બંનેને માટે સમાન હિતકર છે. जे विन्नवणा हिजो सिया,
सतिण्णेहि समं वियाहिया ।
तम्हा उडूढं ति पासहा, अदक्खु कामाई
रोगवं ॥ १२ ॥
[ ક્રૂ છુ. ૧, અ॰ ૨, ૩૦ ૩, ગા૦ ૨ ]
કામને રોગરૂપ સમજી જે સ્ત્રીઓથી પરાભવ પામતા નથી, તે પુરુષ મુક્ત પુરુષના જેવા જ છે. સ્ત્રીત્યાગ પછી જ મેાક્ષનાં દન સુલભ છે.
जेहिं नारीणं संजोगा, पूयणा पिट्ठओ कया ।
सव्वमेयं निराकिच्चा, ते ठिया सुसमाहिए ॥ १३ ॥ [ સૂ. બ્રુ. ૧, અ॰ ૩, ૩૦ ૪, ગા॰ ૧૭ ]
જે પુરુષોએ સ્ત્રીસંસગ અને કામશૃંગારને છોડી દ્વીધા છે, તે સમસ્ત વિઘ્નાને જિતી ઉત્તમ સમાધિમાં નિવાસ કરે છે.
૧૦