________________
[ શ્રી વીર–વચનામૃત
चित्तभित्तिं न निज्झाए, नारिं वा सुअलंकियं । મન્નર પિવ વકૂળ, રિદ્ધિસિમા ॥ ૩૪ || [દશ॰ અ॰ ૮, ગા॰ ૫૫ ]
પર
સાધક શ્રૃંગારપૂર્ણ ચિત્રાથી સજ્જિત દીવાલનું તથા સારી રીતે અલંકૃત થયેલી નારીનું એકીટશે નિરીક્ષણ ન કરે. કદાચ તેના પર ષ્ટિ પડી જાય તા સૂર્યની તરફ ગયેલી નજરની માફક તેને તરત જ હઠાવી લે.
अदंसणं चेव अपत्थणं च,
अचिंतणं चेव अकित्तणं च ।
इत्थीजणस्साऽऽरियज्झाणजुग्गं,
हियं सया बंभवए रयाणं ।। ३५ ।। [ઉત્ત॰ અ૦ ૩૨, ગા૦ ૧૫] બ્રહ્મચર્ય વ્રતમાં લીન અને ધર્મધ્યાનને ચાગ્ય સાધુ સ્ત્રીઓને રાગાષ્ટિએ જુએ નહિ, તેની અભિલાષા કરે નહિ, તેનું મનથી ચિંતન કરે નહિ, તેમજ વચનથી એનાં વખાણુ કરે નહિ, એ તેનાં હિતમાં છે.
जइ तं काहिसी भावं,
जा जा इच्छसि नारिओ । वायाविद्धो व्व हडो,
अट्ठिअप्पा भविस्ससि ॥ ३६ ॥ [ ઉત્ત॰ અ૦ ૨૨, ગા૦ ૪૫]
હે સાધક! જે જે સ્ત્રીએ તારી નજરે પડે તેના લેગની અભિલાષા કર્યાં કરીશ, તેા હવાથી હાલતા હડવૃક્ષની