________________
અહિંસા ]
संबुज्झमाणे उ नरे मइमं,
पावाउ अप्पाण निवट्टएज्जा ।
हिंसयसूयाई दुहाई मत्ता,
वेरानुबन्धीणि मह भयाणि ॥ १० ॥
[ સૂ॰ શ્રુ ૧, અ॰ ૧૦, ગા૦ ૨૧ ] દુઃખા હિ'સાથી જન્મેલાં છે, વેરને બાંધનારાં— વધારનારાં છે અને મહાલય'કર છે, એમ જાણીને સમજણુવાળા મતિમાન મનુષ્ય પેાતાની જાતને હિંસાથી અટકાવે. सयं तिवाय पाणे, अदुवाऽन्नेहिं घायए । हान्तं वाऽणुजाणाइ, वेरं वड्ढइ अप्पणो ॥ ११ ॥ [ ॰ શ્રુ॰ ૧, અ॰ ૧, ૩૦ ૧, ગા૦ ૩ ] પરિગ્રહમાં આસક્ત અનેલા મનુષ્ય પાતે પ્રાણીને હણે છે, અથવા ખીજા પાસે હણાવે છે, અથવા હણનારને પેાતાનું અનુમાદન આપે છે, અને એમ કરીને પેાતાનુ વેર વધારે છે.
વિ॰ જેમ હિ'સાનુ` ક્ષેત્ર વધે છે, તેમ વૈરના વિસ્તાર થાય છે, કારણ કે જે જે પ્રાણીઓને હણવામાં આવે છે, તે બધા પેાતાનું વેર લેવા ઇચ્છે છે; એટલે પેાતાનું હિત ઈચ્છનાર આત્માએ કોઈ પણ પ્રાણીને સ્વય' હણુવુ' નહિ, ખીજા પાસે હણાવવુ' નહિ કે કાઈ હણુતા હાય તેા તેનું અનુમેાદન કરવું નહિ.
अणेलिसस्स खेयन्ने,
ન વિજ્યેન્ગ મેળવ્ [ ॰ શ્રુ॰ ૧, અ૦
૧૧૭
૨ ||
૧૫, ગા૦ ૧૩ ]