________________
[ શ્રી વીર–વચનામૃત
અયત્નાએ ચાલનારા પુરુષ ત્રસ-સ્થાવર જીવાની હિંસા કરે છે, જેથી ક`બધન થાય છે અને તેનું ફળ કડવુ હાય છે.
૧૨૬
अजय चिट्टमाणो उ, पाणभूयाई हिंसइ । વન્વર્ પાચ મં, તે તે હોય્ દુચ & ॥ ૨૮ ॥ [ શ॰ અ॰ ૪, ગા॰ ર ] અયત્નાએ ઊભા રહેનારા પુરુષ ત્રસ-સ્થાવર જીવાની હિંસા કરે છે, જેથી કમ'ખ'ધન થાય છે અને તેનું ફળ કડવુ હાય છે.
अजयं आसमाणो उ, पाणभूयाई हिंसइ । અન્ન પાચ જન્મ, તે ને હોર્ તુä š | ૩૧ ||
[ શ॰ અ॰ ૪, ગા૦ ૩ ] અયત્નાએ બેસનારા પુરુષ ત્રસ—સ્થાવર જીવાની પ્રહસા કરે છે, જેથી ક`બધન થાય છે અને તેનું ફળ ઋતુ હોય છે,
अजयं सयमाणो उ, पाणभूयाई हिंसइ ।
बन्धइ पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥ ४० ॥
[ શ॰ અ॰ ૪, ગા॰ ૪ ] અયત્નાએ સૂનારા પુરુષ સ-સ્થાવર જીવાની હિંસા કરે છે; જેથી કધન થાય છે અને તેનુ ફળ કડવુ હાય છે.
अजयं भुजमाणो उ, पाणभूयाई हिंसइ । -बन्धइ पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥ ४१ ॥ [ • ૦ ૪, ગા॰ ૫ ]