________________
મેાક્ષમા ]
આત્માને થતા સીધા જ્ઞાનને પરાક્ષ કહે છે. શાસ્ત્રકારાએ સ'વ્યવહારિક પ્રત્યક્ષ અને સબ્યવહારિક પરાક્ષ તરીકે તેની નોંધ લીધી છે.
एयं पंचविहं नाणं, पज्जवाणं य सव्वेसिं,
दव्वाण य गुणाण य । नाणं नाणीहि देखियं ॥ ४ ॥
[ ઉત્ત॰ અ॰ ૨૮, ગા૦ ૫]
સર્વ દ્રવ્યે, સર્વાં ગુણેા અને સવ* પાંચાનું સ્વરૂપ જાણવા માટે જ્ઞાનીએએ આ પાંચ પ્રકારનું જ્ઞાન ખતાવ્યું છે. વિષ્ટ આ કથનનું તાત્પર્ય એ છે કે કોઈ પણ જ્ઞેય વસ્તુ આ પાંચ જ્ઞાનની મર્યાદા બહાર નથી.
પાંચ જ્ઞાનનું સ્વરૂપ તથા તેની પ્રક્રિયા નદિસૂત્ર તથા વિશેષાવશ્યકભાષ્યમાં વિસ્તારથી જણાવી છે. તે અંગે વર્તમાન ભાષામાં જાણવા ઈચ્છનારે અમારું લખેલું ‘ જ્ઞાનેાપાસના ’( ધ મેાધ ગ્રંથમાળાનું પુસ્તક આઠમુ) જોવુ.
जीवाऽजीवा बंधो य, पुणं पावाऽसवो तहा । -संवरो निज्जरा मोक्खो, संते ए तहिया नव ॥ ५ ॥ [ઉત્ત॰ અ. ૨૮, ગા૦ ૧૪]
૫
(૧) જીવ, (૨) અજીવ, (૩) ખંધ, (૪) પુણ્ય, (પ) પાપ, (૬) આશ્રવ, (૭) સવર, (૮) નિર્જરા અને (૯) મેાક્ષ આ નવ તત્ત્વા છે.
વિ॰ આ જગતમાં જે કઈ જાણવા ચાગ્ય છે, તેન જ્ઞેય તત્ત્વ કહેવામાં આવે છે; જે કઈ છેાડવા ચાગ્ય છે,