Page #1
--------------------------------------------------------------------------
________________
ધિ સમયસાર સિદ્ધિ
ભાગ-૨
श्री महावीर कंदकुद दिगंबर जैन परमागममंदिर
www.AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री सीमंधरदेवाय नमः। श्री निज शुद्धात्मने नमः।
સમયસા સિદ્ધિ
ભાગ-૨
અધ્યાત્મયુગપુરુષ પ. પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીના સમયસારજી શાસ્ત્ર ઉપરના ૧૯ મી વખતના ગાથા ૧૩ થી ૩૮ તથા તેના શ્લોકો ઉપર થયેલા ઓગણસાંઈઠ મંગલમયી પ્રવચનો.
(ઃ પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન : શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ યોગીનિકેતન પ્લોટ “સ્વરચિ” સવાણી હોલની શેરીમાં,
નિર્મલા કોન્વેન્ટ રોડ રાજકોટ - ૩૬૦ ૦૦૫. ટેલી નં. (૦૨૮૧) ૩૧૦૦૫૦૮
Page #3
--------------------------------------------------------------------------
________________
કહાન સંવત
વીર સંવત ૨૫૩૦
વિક્રમ સંવત | ૨૦૬૦
ઈ. સ. ૨૦૦૪
૨૪
ન પ્રકાશન
પર્વાધિરાજ પર્યુષણના અનંત ચતુર્દશીના મંગળ દિને
તા. ૨૭–૯–૦૪ ભાદરવા સુદ – ૧૪
પ્રથમ આવૃત્તિ - ૧000 પડતર કિંમત - રૂા.૧૬O/- મૂલ્ય - રૂા. ૫૦/
પ્રાપ્તિ સ્થાન રાજકોટઃ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ-૩૬૦ ૦૦૧. ટેલી નં. ૨૨૩૧૦૭ શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ યોગીનિકેતન પ્લોટ “સ્વરચિ” સવાણી હોલની શેરીમાં, નિર્મલા કોન્વેન્ટ રોડ,
રાજકોટ - ૩૬૦ ૦૦૫. ટેલી નં. (૦૨૮૧) ૩૧૦૦૫૦૮ મુંબઈ : શ્રી શાંતિભાઈ ઝવેરી
૮૧,નિલામ્બર, ૩૭,પેડર રોડ, મુંબઈ-૪૦૦૦ર૬. ટેલી નં. ૨૩૫૧૬૬૩૬/૨૩૫૨૪૨૮૨
શ્રી મહેન્દ્રભાઈ મહેતા “સાકેત” સાગર કોપ્લેક્ષ, સાંઈબાબા નગર, જે.બી.ખોટ સ્કૂલ પાસે, બોરીવલી (વે)
મુંબઈ - ૪૦૦ ૦૯૨ ટેલી નં. ૨૮૦૫૪૦૬૬ કલકતા : શ્રી પ્રકાશભાઈ શાહ
૨૩/૧, બી. જસ્ટીસ દ્વારકાનાથ રોડ, ખાલસા સ્કૂલ સામે, ભવાનીપુર, કલકતા -૨૦.
ટેલી નં. ૨૪૮૫૩૭૨૩ સુરેન્દ્રનગર: ડો.દેવેન્દ્રભાઈ એમ. દોશી
જૂના ટ્રોલી સ્ટેશન સામે, દર્શન મેડીકલ સ્ટોર સામે, સુરેન્દ્રનગર.
ટેલી નં. ૨૩૧૫૬૦ અમદાવાદ: વિનોદભાઈ આર. દોશી
૨૦૫, કહાન કુટીર ફલેટ, દિગંબર જૈન મંદિર સામે, નવરંગપુરા, અમદાવાદ. ટેલી નં. ૨૬૪૨૨૬૭૮
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Shree Simandhar Kundkund Kahan Aadhyatmik Trust - Rajkot. India who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Samaysaar Siddhi Part - 2 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
I
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રસ્તાવના
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।।
મહાવિદેહક્ષેત્રમાં સદેહે વિહરમાન ત્રિલોકનાથ વીતરાગ સર્વજ્ઞ ૫૨મદેવાધિદેવ શ્રી સીમંધર ભગવાનની દિવ્ય દેશનાનો અપૂર્વ સંચય કરી ભરતક્ષેત્રમાં લાવના૨ સીમંધર લઘુનંદન, જ્ઞાન સામ્રાજ્યના સમ્રાટ, ભરતક્ષેત્રના કળિકાળ સર્વજ્ઞ એટલે કે શુદ્ધાત્મામાં નિરંતર કેલિ કરનાર હાલતાં ચાલતાં સિદ્ધ આચાર્ય શ્રી કુંદકુંદદેવ થયા. જેઓ સંવત ૪૯ માં સદેહે મહાવિદેહક્ષેત્રમાં ૮ દિવસ ગયા હતા. મહાવિદેહક્ષેત્રમાં ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના શ્રીમુખેથી વહેતી શ્રુતામૃતરૂપી જ્ઞાનસરિતાનો તથા શ્રુતકેવળીઓ સાથે થયેલી આધ્યાત્મિક સૂક્ષ્મ ચર્ચાનો અમૂલ્ય ભંડાર સંઘરીને ભરતક્ષેત્રમાં આવી પંચપ૨માગમ આદિ આધ્યાત્મિક શાસ્ત્રોની રચના કરી. તેમાંનું એક શ્રીસમયસારજી દ્વિતીય શ્રુતસ્કંઘનું સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ શાસ્ત્ર છે. જેમાં શ્રી કુંદકુંદાચાર્યે ૪૧૫ માર્મિક ગાથાઓની રચના કરી છે. આ શાસ્ત્ર સૂક્ષ્મ દૃષ્ટિપ્રધાન ગ્રંથાધિરાજ છે.
શ્રી કુંદકુંદાચાર્ય બાદ એક હજાર વર્ષ પછી અધ્યાત્મના અનાહત પ્રવાહની પરિપાટીમાં આ અધ્યાત્મના અમૂલ્ય ખજાનાના ઊંડા હાર્દને સ્વાનુભવગત કરી શ્રી કુંદકુંદદેવના જ્ઞાનહૃદયને ખોલનાર સિદ્ધપદ સાધક મુનિવર સંપદાને આત્મસાત કરી નિજ સ્વરૂપ સાધનાના અલૌકિક અનુભવથી પંચપરમાગમાદિનું સિદ્ધાંત શિરોમણિ શાસ્ત્ર સમયસારજી છે તેની ૪૧૫ ગાથાની ટીકા કરવાનું સૌભાગ્ય તથા તેમાં રહેલા સૂક્ષ્મ ને ગૂઢ રહસ્ય ને તેનો મર્મ અપૂર્વ શૈલીથી આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે “આત્મખ્યાતિ” નામક ટીકા કરી ખોલ્યો ને તેના ઉ૫૨ ૨૭૮ માર્મિક મંગળ કળશો તથા પરિશિષ્ટની રચના કરી.
આ શાસ્ત્રનો ભાવાર્થ જયપુર સ્થિત સૂક્ષ્મજ્ઞાન ઉપયોગી પંડિત શ્રી જયચંદજીએ
કરેલો છે.
વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ પ્રાયે; લોપ થયો હતો. મિથ્યાત્વનો ઘોર અંધકા૨ છવાયેલો હતો. જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો મૃતપ્રાયઃ થયા હતા. ૫૨માગમો મોજૂદ હોવા છતાં તેના ગૂઢ રહસ્યોને સમજાવના૨ કોઈ ન હતું. તેવામાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી વીરપુરુષ અધ્યાત્મમૂર્તિ, અધ્યાત્મસૃષ્ટા, આત્મજ્ઞસંત અધ્યાત્મ યુગપુરુષ, નિષ્કારણ કરુણાશીલ, ભવોદધિ તારણહાર, ભાવિ તીર્થાધિરાજ ૫૨મ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો ઉદય થયો.
જેમણે આ આચાર્યોના જ્ઞાનહૃદયમાં સંચિત ગૂઢ રહસ્યોને પોતાના જ્ઞાનવૈભવ દ્વારા શ્રુતામૃત રસપાન કરી આચાર્યોની મહામહિમ ગાથાઓમાં ભરેલા અર્થગાંભીર્યને સ્વયંની જ્ઞાનપ્રભા દ્વારા સરળ સુગમ ભાષામાં ચરમસીમાએ મૂર્તિમંત કર્યા.
મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાનના ઘોર તિમિરને નષ્ટ કરવા એક તેજોમય અધ્યાત્મ
Page #6
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દીપકનો સુવર્ણમય ઉદય થયો. જેમણે પોતાની દિવ્યામૃત ચૈતન્યરસીલી વાણી દ્વારા શુદ્ધાત્મસિંધુના અસ્મલિત સાતિશય શુદ્ધ પ્રવાહને વહેતો કર્યો. તેઓશ્રીએ જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અતિ સ્પષ્ટપણે, અવિરુદ્ધતાપૂર્વક ભવ્યજીવોને ભવતાપવિનાશક પરમશાંતિ પ્રદાયક પ્રવચનગંગા દ્વારા તેઓશ્રી પોતાની સાતિશય વાણીથી રેલાવતા રહ્યા. વિરોધીઓના વિરોધનો પણ જંગલમાં ફરતા કેસરી સિંહની જેમ અધ્યાત્મના કેસરી સિંહુ બની નિડરપણે છતાં નિષ્કારણ કરૂણાવંત ભાવે સામનો કરી વિરોધીઓ પણ “ભગવાન આત્મા” છે તેવી દૃષ્ટિથી જગતના જીવો સમક્ષ અધ્યાત્મના સૂક્ષ્મ ન્યાયોને પ્રકાશિત કર્યા.
શ્રી સમયસારજી શાસ્ત્ર પૂ. ગુરુદેવશ્રીના હાથમાં સંવત ૧૯૭૮ ના ફાગણ માસમાં આવ્યું. આ સમયસારજી હાથમાં આવતાં જ ઝવેરીની પારખુ નજર સમયસારના સૂક્ષ્મ ભાવો ઉપર પડી અને તેમાં દૃષ્ટિ પડતાં, સહજ જ અંતરના ઊંડાણમાંથી કરૂણાશીલ કોમળ હૃદય બોલી ઊઠ્યું. અરે ! આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબદ્ધ કેમ થાય તેનું સંપૂર્ણ રહસ્ય ને શુદ્ધાત્માનો સંપૂર્ણ ખજાનો આ શાસ્ત્રમાં ભરેલો છે.
આ શાસ્ત્રનું રહસ્ય ખરેખર તો અધ્યાત્મ યુગપુરુષ પૂ. કાનજીસ્વામીના હાથમાં આ શાસ્ત્ર આવ્યા બાદ જ ચરમસીમાએ પ્રકાશિત ને પ્રદર્શિત થયું. ૪૫-૪૫ વર્ષ સુધી સુવર્ણપૂરીમાં “સોનગઢ” મુકામે અધ્યાત્મની હેલી નીતરતી ચાલી.
પૂ. ગુરુદેવશ્રીએ ૧૯૭૮ થી ૧૯૯૧ (૧૩) વર્ષ સુધી ગુસમંથન કરી જ્ઞાનવૈભવનો સંપૂર્ણ નિચોડ આ શાસ્ત્રમાંથી શોધી કાઢયો અને ફરમાવ્યું કેછે સમયસાર તો દ્વિતીય શ્રુતસ્કંધનું સર્વોત્કૃષ્ટ સર્વોચ્ચ આગમોનું પણ આગમ છે. છે સમયસાર તો સિદ્ધાંત શિરોમણિ –અદ્વિતીય અજોડ ચક્ષુ ને આંધળાની આંખ છે. છે સમયસાર તો સંસાર વિષવૃક્ષને છેદવાનું અમોઘ શાસ્ત્ર છે. છે સમયસાર તો કુંદકુંદાચાર્યથી કોઈ એવું શાસ્ત્ર બની ગયું. જગતના ભાગ્ય કે આવી ચીજ ભરતક્ષેત્રમાં રહી ગઈ. ધન્યકાળ ! સમયસારની એક એક ગાથા ને આત્મખ્યાતિ ટીકાએ આત્માને અંદરથી ડોલાવી નાખ્યો છે. સમયસારની આત્મખ્યાતિ જેવી ટીકા દિગંબરમાં પણ બીજા કોઈ શાસ્ત્રોમાં નથી. એના એક એક પદમાં કેટલી ગંભીરતા, ખોલતાં બોલતાં પાર ન
આવે એવી વાત અંદર છે. છે સમયસાર તો સત્યનું ઉદ્ઘાટન છે. ભારતનું મહારત્ન છે. જી સમયસાર જેના થોડા શબ્દોમાં ભાવોની અભુત ને અગાધ ગંભીરતા ભરેલી છે. છે સમયસાર તો ભરતક્ષેત્રનો પ્રવચનનો સર્વોત્કૃષ્ટ બાદશાહ છે. આ સાર શાસ્ત્ર કહેવાય. છે સમયસાર તો જગતના ભાગ્ય, સમયસારરૂપી ભેટર્ણ જગતને આપ્યું. સ્વીકાર નાથ! હવે સ્વીકાર ! ભેટ પણ દે, એ પણ સ્વીકારે નહીં? સમયસાર તો વૈરાગ્યપ્રેરક પરમાર્થ સ્વરૂપને બનાવનાર વીતરાગી વીણા છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્યે એકલા અમૃત રેડયા છે અમૃત વહેવરાવ્યા છે. છે સમયસાર એકવાર સાંભળીને એમ ન માની લેવું કે આપણે સાંભળ્યું છે. એમ નથી
બાપુ! આ તો પ્ર... વચનસાર છે એટલે આત્મસાર છે વારંવાર સાંભળવું. જી સમયસાર ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી અને ઊંચામાં ઊંચી સતને પ્રસિદ્ધ કરનારી ચીજ છે. ભરતક્ષેત્રમાં સાક્ષાત કેવળજ્ઞાનનો સૂર્ય છે. સમયસારે કેવળીના વિરહ
ભૂલાવ્યા છે. છે સમયસારની મૂળભૂત એક એક ગાથામાં ગજબ ગંભીરતા પાર ન પડે એવી ચીજ
છે. એક એક ગાથામાં હીરામોતી ટાંકેલા છે. છે સમયસારમાં તો સિદ્ધના ભણકારા સંભળાય છે. શાશ્વત અસ્તિત્વની દૃષ્ટિ કરાવનારું પરમહિતાર્થ શાસ્ત્ર છે. સમયસાર એ તો સાક્ષાત પરમાત્માની દિવ્યધ્વનિ, ત્રણ લોકના નાથની આ દિવ્યધ્વનિ છે.
આવા અપૂર્વ સમયસારમાંથી પૂ. ગુરુદેવશ્રીએ પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્માને અનુભવીને ફરમાવ્યું કે આત્મા આનંદનો પહાડ છે. જ્ઞાયક તો મીઠો મહેરામણ આનંદનો ગંજ ને સુખનો સમુદ્ર છે. ન્યાયોનો ન્યાયાધીશ છે. ધર્મનો ધોધ એવો ધર્મી છે. ધ્રુવ પ્રવાહ છે. જ્ઞાનની ધારા છે. ત્રણ લોકનો નાથ ચૈતન્યવૃક્ષ અમૃતફળ છે. વાસ્તવિક વસ્તુ છે. સદાય વિકલ્પથી વિરામ જ એવો નિર્વિકલ્પ જેનો મહિમા છે એવો ધુવધામ ધ્રુવની ધખતી ધગશ છે. ભગવાન આત્મા ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ ને કામધેનુ છે. ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે. અનંત ગુણોનું ગોદામ-શક્તિઓનું સંગ્રહાલય ને સ્વભાવનો સાગર છે.
સનાતન દિગંબર મુનિઓએ પરમાત્માની વાણીનો ધોધ ચલાવ્યો છે. જૈનધર્મ સંપ્રદાય વાડો ગચ્છ નથી વસ્તુના સ્વરૂપને જૈન કહે છે.
પૂ. ગુરુદેવશ્રીએ શાસ્ત્રના અર્થ કરવાની જે પાંચ પ્રકારની પદ્ધતિ શબ્દાર્થ, મતાર્થ, આગમાર્થ, નયાર્થ ને ભાવાર્થ છે તે અપનાવીને કયાં કઈ અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે તેનું યથાર્થ જ્ઞાન આપણને મુમુક્ષુ સમુદાયને કરાવ્યું. આ પ્રવચનગંગામાં ઘણા આત્માર્થીઓ પોતાના નિજ સ્વરૂપને પામ્યા, ઘણા સ્વરૂપની નિકટ આવ્યા ને આ વાણીના ભાવો ગ્રહણ કરીને ઘણા આત્માર્થીઓ જરૂર આત્મદર્શન પામશે જ. તેની નિરંતર અમૃત ઝરતી વાણીમાં જ તેમની અસાધારણ પ્રતિભાનો ખ્યાલ આવે છે.
પૂ. ગુરુદેવશ્રી સમયસારમાં ફરમાવે છે કે સમયસાર બે જગ્યાએ છે એક પોતાનો શુદ્ધાત્મા છે તે સમયસાર છે ને ઉત્કૃષ્ટ નિમિત્તપણે સમયસારજી શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્મા બતાવવામાં આવ્યો છે. એક એક ગાથાના અર્થ કરતાં પૂ. ગુરુદેવશ્રી એવા ભાવવિભોર થઈ જાય છે કે તેમાંથી તેને નીકળવું મુશ્કેલ પડે છે.
પૂ. બહેનશ્રી ચંપાબહેન વચનામૃતમાં પૂ. ગુરુદેવશ્રી વિશે ફરમાવે છે કે પૂ. ગુરુદેવશ્રીનું દ્રવ્ય તો અલૌકિક ને મંગળ છે. તેમનું શ્રુતજ્ઞાન ને વાણી આશ્ચર્યકારી છે. તેઓશ્રી મંગળમૂર્તિ, ભવોદધિ તારણહાર ને મહિમાવંત ગુણોથી ભરેલા છે. તેમણે
Page #8
--------------------------------------------------------------------------
________________
IV
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો, તેમનો અપાર ઉપકાર છે તે કેમ ભૂલાય ? પૂ. ગુરુદેવશ્રીને તીર્થકર જેવો ઉદય વર્તે છે. પૂ. ગુરુદેવશ્રીએ અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો બીજાને માર્ગ બતાવ્યો તેથી તેમનો મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે.
પૂ. બેન શાંતાબેન ફરમાવે છે કે જેમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પરમાત્માનો સાક્ષાત્ ઉપકાર છે તેવી જ રીતે ભરતક્ષેત્રમાં પૂ. ગુરુદેવશ્રીનો એટલો જ ઉપકાર છે કારણ કે જે ભવનો અંત તીર્થંકરદેવની સમીપમાં ન આવ્યો તે ભવનો અંત જેમના પ્રતાપે થાય તે પરમકૃપાળુ સગુરુદેવને અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર હો. નમસ્કાર હો. - પૂ. નિહાલચંદ્રજી સોગાની કે જેઓને પૂ. ગુરુદેવશ્રીનું એક જ પ્રવચન સાંભળતા ભવના અભાવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સોનગઢ સુવર્ણપૂરી મુકામે થઈ. તેઓ ફરમાવે છે કે પૂ. ગુરુદેવના એક કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. બધી વાતનો ખુલાસો પૂ. ગુરુદેવશ્રીએ તૈયાર કરી આપ્યો છે તેથી કોઈ વાત વિચારવી પડતી નથી. નહિં તો સાધક હોય તો પણ બધી તૈયારી કરવી પડે.
“શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ”ની રચના સ્વ. ચંદુલાલ ખીમચંદ મહેતાના સ્મરણાર્થે બેન સરોજબેન ચંદુલાલ મહેતા પરિવાર રાજકોટ દ્વારા કરવામાં આવી છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રકાશિત કરવાનું કાર્ય કરવામાં આવશે.
આ પરિવારને આદરણીય પૂ. શ્રી લાલચંદભાઈ મોદી-રાજકોટ દ્વારા જ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશની પ્રેરણા તથા આધ્યાત્મિક મહામંત્રોનું રસપાન થયું હોય આ પરિવાર તેમનો અત્યંત ઋણી છે. પૂ. લાલચંદભાઈ હંમેશા આ પરિવારને કહેતા કે તમો બધા પૂ. ગુરુદેવશ્રીના ભવભ્રમણનો થાક ઊતારનારા મૂળત્ત્વને સાંભળી ને સમજો. તેઓશ્રી ફરમાવતા કે તને “જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી” તેમ અમે જાણીએ છીએ, હવે તો સ્વીકાર કરી લે. આવા આવા ઘણા મહામંત્રો જેમાં બાર અંગનો સાર ભરેલો છે તેવા મહામંત્રો તથા પૂ. ભાઈશ્રીની અધ્યાત્મની સૂક્ષ્મ સિદ્ધાંતિક સચોટ શૈલીથી જ આ પરિવાર અધ્યાત્મમાં ઓતપ્રોત થયો હોય તેઓશ્રીનો અત્યંત આભારી છે.
આવા અપૂર્વ અનુપમ શ્રી સમયસારજી શાસ્ત્રની જીવ અધિકારની પૂર્ણતારૂપે ૧૩ થી ૩૮ ગાથા તથા તે ઉપરના શ્લોકો ઉપર પૂ. ગુરુદેવશ્રીના ૧૯ મી વખતના સળંગ પ્રવચનો નં. પ૩ થી ૧૧૧ સમયસાર સિદ્ધિ ભાગ-રમાં અક્ષરશ: પ્રકાશિત કરવામાં આવ્યા છે. પૂ. ગુરુદેવશ્રીએ જાહેરસભામાં સમયસાર ૧૯ વખત વાંચ્યું અને ખાનગીમાં તો સેંકડો વખત વાંચ્યું છે. અને અંદરમાં તો તેમને આમાં કેટલો માલ દેખાણો હશે. કોઈવાર દોઢ વર્ષ કોઈવાર બે વર્ષ કોઈવાર અઢી વર્ષ તેમ ૧૯ વખત ૪૫ વર્ષમાં જાહેરમાં વાંચ્યું છે. આ પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સોનગઢ સુવર્ણપૂરીમાં થયેલી સાધનાના નિચોડરૂપ માખણ છે. જેમ જેમ જ્ઞાનીની જ્ઞાન સ્થિરતા વૃદ્ધિગત્ત થતી જાય છે તેમ તેમ એકને એક ગાથાના પ્રવચન પણ ફરી લેવામાં આવે તો નવા નવા
Page #9
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભાવો આવે છે. તેથી જ ૧૮ મી વારના પ્રવચનો પ્રકાશિત થયા હોવા છતાં આ અંતિમ પ્રવચનો પ્રકાશિત કરવાનો ભાવ આવેલ છે. ટોટલ ૪૮૭ પ્રવચનો ૧ થી ૧૧ ભાગમાં ક્રમબદ્ધ શૃંખલારૂપે પ્રકાશિત થશે.
પૂ. ગુરૂદેવશ્રી ફરમાવે છે કે પાંચમાં આરાના છેડા સુધી જે કોઈ જીવ સમ્યગ્દર્શન પામશે તેને આ વીતરાગની વાણી નિમિત્ત થશે. આ વાણી સીધી સીમંધર ભગવાનની વાણી છે. આમાં એક અક્ષર ફરે તો બધું ફરી જાય.
આ સમગ્ર પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની સી. ડી. ઉપરથી અક્ષરશઃ ઊતારવામાં આવેલા છે. ત્યારબાદ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કૌંસ કરી વાક્યો પૂરા કરેલાં છે. ટેઈપ ઉપરથી ઊતરાવવાનું કાર્ય તથા તેને ચેક કરવાનું કાર્ય આત્માર્થી ભાઈશ્રી ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી-સુરેન્દ્રનગર દ્વારા થયેલ છે. ભાષા તથા વ્યાકરણ શુદ્ધિ શ્રી દેવશીભાઈ ચાવડારાજકોટ દ્વારા થયેલ છે ત્યારબાદ સમગ્ર પ્રવચનો ફરીથી સી. ડી. ઉપરથી સાંભળી ચેક કરી સંપૂર્ણ પ્રૂફરીડિંગનું કાર્ય શ્રી ચેતનભાઈ મહેતા-રાજકોટ દ્વારા પૂર્ણ થયેલ છે. તે બદલ સંસ્થા સર્વેનો આભાર માને છે. આ પ્રવચનોનાં પ્રકાશનમાં કાંઈ ક્ષતિ ન રહે તે માટે અમોએ વારંવાર પ્રવચનો સાંભળી લખાણ શુદ્ધિ કરી છે છતાં કોઈ પણ ક્ષતિ રહી હોય તો તે અમારો દોષ છે તે બદલ અમો ક્ષમા ચાહીએ છીએ.
સમયસાર સિદ્ધિ” ભાગ-૨ના પ્રવચનોનું સમગ્ર કૉપ્યુટરાઈઝડ ટાઈપસેટિંગનું કાર્ય શ્રી નિલેશભાઈ તથા શ્રી દેવાંગભાઈ વારીયા-રાજકોટ દ્વારા તથા પુસ્તક પ્રિન્ટિંગ બાઈડિંગનું સંપૂર્ણ કાર્ય શાર્પ ઓફસેટવાળા શ્રી ધર્મેશભાઈ શાહ–રાજકોટ દ્વારા તથા કલર પેઈજનું કામ ડોટ એડવાળા શ્રી કમલેશભાઈ સોમપુરા-રાજકોટ દ્વારા થયું હોય સંસ્થા તેમનો આભાર માને છે.
પૂ. ગુરુદેવશ્રીએ આ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે. અધ્યાત્મની હેલી વરસાવી મોક્ષના માંડવા રોપ્યા છે. આવા અતિ અપૂર્વ માર્મિક શાસ્ત્રની ગાથાઓના ખૂબ જ સરળ ભાષામાં આચાર્યોના ગૂઢભાવોને રજૂ કરી મુમુક્ષુ જગત ઉપર અપૂર્વ ઉપકાર કર્યો છે. “ભગવાન આત્મા” કહીને પ્રત્યેક જીવને વીતરાગી કરુણાથી સંબોધન કરનાર પૂ. ગુરુદેવશ્રી અમ બાળકોના અનંત અનંત ઉપકારી ધર્મપિતા છે. બસ તેમનો ઉપકાર તો આપણે સૌ તેમણે બતાવેલા શુદ્ધાત્માનું રસપાન કરીને જ વાળી શકીએ.
સમયસાર સિદ્ધિ ભાગ-૨ માટે શ્રી શાંતીલાલ માધવજી મહેતા – લોઅર પરેલ મુંબઈ. હું. અમીતાબેન ભરતભાઈ શાહ. બોરીવલી – મુંબઈ તરફથી સહ્યોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે. આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે.
ટ્રસ્ટી શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ
રાજકોટ
Page #10
--------------------------------------------------------------------------
________________
: અનુક્રમણિકા :)
તારીખ
કલશ નં.
પ્રવચન
પેઈજ નં. ]
શ્લોક-૫
--
|
Oclocl’oc
W |
શ્લોક-૬
-
૧૩
૫૪ ૫૫ ૫૬ ૫૭
૧૦/૦૮/૭૮ ૧૨/૦૮/૭૮ ૧૩/૦૮/૭૮ ૧૪/૦૮/'૭૮
૨૨૨ ૩૨
૪૧
શ્લોક-૭
૫૧ ૫૧
૫૮
|
૧૫/૦૮/'૭૮
|
ગાથા-૧૩
૫૯
૬૧ ૬૩
૫૮ ૫૯ ૬૦ ૬૧
| | | |
૧૫/૦૮/૭૮ ૧૬/૦૮/'૭૮ ૧૭/૦૮/૭૮ ૧૮/૦૮/'૭૮ ૧૯/૦૮/૭૮
| | | |
૭૩
બ્લોક-૮
૬૨ ૬૩ ૬૪ ૬૫ - ૬પ
૧૯/૦૮/૭૮ ૨૦/૦૮/૭૮ ૨૧/૦૮/૭૮ ૨૨/૦૮/૭૮
- ૨૨/૦૮/'૭૮
૮૩ ૯૪ ૧૦૧ ૧૦૩ ૧૦૬ ૧૧૬ ૧૨૭ ૧૨૯ ૧૨૯ ૧૩૯ ૧૩૯ ૧૪૫
શ્લોક-૯
|
| | |
શ્લોક-૧૦
m
૬૬
|
૨૩/૦૮/૭૮
|
ગાથા-૧૪
|
|
૬૭ ૬૮ ૬૯ ૭૦
૨૩/૦૮/૭૮ ૨૪/૦૮/૦૮ ૨૫/૦૮/'૭૮ ૨૬/૦૮/૭૮ ૨૭/૦૮/૭૮
૧૪૮ ૧૫૪ ૧૬૫ ૧૭૬
શ્લોક-૧૧
૭૧
૨૮/૦૮/૭૮
શ્લોક-૧૨
૧૮૬ ૧૯૭ ૧૯૮ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૪
૭૨ -
|
૨૮/૦૮/'૭૮ ૨૯/૦૮/'૭૮
-
| |
શ્લોક-૧૩
|
]
Page #11
--------------------------------------------------------------------------
________________
કલશ નં.
ગાથા-૧૫
શ્લોક-૧૪
ગાથા-૧૬
શ્લોક ૧૫-૧૬ ૧૭
શ્લોક-૧૮-૧૯
ગાથા-૧૭-૧૮
શ્લોક-૨૦
ગાથા-૧૯
શ્લોક-૨૧
ગાથા ૨૦ થી ૨૨
શ્લોક-૨૨
ગાથા ૨૩ થી ૨૫
શ્લોક-૨૩
પ્રવચન નં.
૭૨
૭૨
૭૩
૭૪
૭૫
-
૭૫
૭૬
૭૭
७८
૭૯
८०
८०
૮૧
૮૧
૮૨
૮૩
૮૩
8|૪|||||||||૨
ล
તારીખ
૨૯/૦૮/’૭૮
૨૯/૦૮/’૭૮
૩૦/૦૮/’૭૮
૩૧/૦૮/’૭૮
૦૧/૦૯/’૭૮
૦૧/૦૯/’૭૮
૦૨/૦૯/’૭૮
૦૩/૦૯/’૭૮
૦૫/૦૯/’૭૮
૦૬/૦૯/’૭૮
૦૮/૦૯/’૭૮
૦૮/૦૯/’૭૮
૦૯/૦૯/’૭૮
૦૯/૦૯/’૭૮
૧૦/૦૯/’૭૮
૧૧/૦૯/’૭૮
૧૧/૦૯/’૭૮
૧૧/૦૯/’૭૮
૧૨/૦૯/’૭૮
૧૨/૦૯/’૭૮
૧૨/૦૯/’૭૮
૧૩/૦૯/’૭૮
૧૪/૦૯/૧૭૮
૧૫/૦૯/૨૭૮
૧૫/૦૯/૭૮
પેઈજ નં.
૨૧૪
૨૧૮
૨૨૦
૨૨૪
૨૩૫
૨૪૬
૨૫૪
૨૫૪
૨૫૭-૨૫૮
૨૫૯
૨૬૯
૨૭૦
૨૮૦
૨૮૧
૨૯૧
૨૯૯
૩૦૩
૩૦૩
૩૦૯
૩૧૭
૩૧૮
૩૨૦
૩૨૯
૩૩૧
૩૩૧
૩૩૪
૩૩૬
૩૪૨
૩૪૩
૩૪૩
૩૪૮
૩૫૦
૩૫૪
૩૬૩
૩૭૨
૩૭૫
૩૭૬
Page #12
--------------------------------------------------------------------------
________________
| કલશ નં.
|
પ્રવચન નં.
તારીખ
પેઈજ ને. |
૩૮૧
ગાથા-૨૬ શ્લોક-૨૪
૧૫/૦૯/ ૭૮
૩૮૨
૩૮૪
ગાથા-૨૭ થી ૩૦ શ્લોક-૨૫-૨૬
८८
૨૧/૦૯/૦૮
ગાથા-૩૧
૮૯
૯o ૯૧
૨૨/૦૯/૭૮ ૨૪/૦૯/'૭૮ ૨૫/૦૯/૭૮
ગાથા-હર
૯૨
૨૫/૦૯/૦૮ ૨૬/૦૯/૦૮ ૨૭/૦૯/૦૮ ૨૮/૦૯/૭૮
૯૩
૯૪
ગાથા-૩૩
८४
૨૮/૦૯/'૭૮ ૨૯/૦૯/૭૮
૯૫
શ્લોક-૨૭
૯૫
૨૯/૦૯/૦૮ ૩૦/૦૯/૭૮
|
શ્લોક-૨૮
|
૩૮૮ ૩૯૮ ૩૯૯ ૪૦૮ ૪૧૫ ૪૨૨ ૪૨૩ ૪૨૫ ૪૩૩ ૪૪૨ ४४७ ४४८ ૪૫૨ ૪૬O ૪૬O ૪૬૧ ૪૬૩ ૪૬૪ ૪૭૧ ૪૭૯ ૪૮૦ ૪૮૨ ૪૯૦ ૫OO ૫૦૨ ૫૦૩ ૫૧૧ ૫૧૭ ૫૧૭ ૫૨૧ ૫૨૫ ૫૨૬ ૫૩૨ ૫૪૨
| |
૩૦/૦૯/૦૮ ૦૧/૧૦/'૭૮
| |
ગાથા-૯૪
'
૦૧/૧૦/૭૮ ૦૩/૧૦/'૭૮ ૦૪/૧૦/૭૮ ૦૫/૧૦/૭૮
૧૦૦
ગાથા-૩૫
૦૫/૧૦/૭૮ ૦૬/૧૦/૭૮
શ્લોક-૨૯
| -
૧૦૦ ૧૦૧
- ૧૦૧ ૧૦૨
| |
|
0૬/૧૦/'૭૮ ૦૭/૧૦/'૭૮
ગાથા-૩૬
૧૦૨ ૧૦૩ ૧૦૪
૦૭/૧૦/૭૮ ૦૮/૧૦/'૭૮ ૧૦/૧૦/૭૮
|
(3)
Page #13
--------------------------------------------------------------------------
________________
કલશ નં.
શ્લોક-૩૦
ગાથા-૩૭
શ્લોક-૩૧
ગાથા-૩૮
શ્લોક-૩૨
પ્રવચન નં.
૧૦૪
૧૦૫
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૭
૧૦૮
૧૦૯
૧૧૦
૧૧૧
(4)
તારીખ
૧૦/૧૦/’૭૮
૧૧/૧૦/’૭૮
૧૧/૧૦/’૭૮
૧૨/૧૦/’૭૮
૧૩/૧૦/’૭૮
૧૩/૧૦/’૭૮
૧૪/૧૦/’૭૮
૧૫/૧૦/’૭૮
૧૭/૧૦/’૭૮
૧૮/૧૦/’૭૮
પેઈજ નં.
૫૪૯
૫૫૦
૫૫૩
૫૫૯
૫૬૦
૫૬૪
૫૭૨
૫૮૦
૫૮૦
૫૮૩
૫૮૪
૫૯૫
૬૦૪
૧૫
૧૫
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી સમયસા૨જી-સ્તુતિ
(હરિગીત )
સંસારી જીવનાં ભાવમ૨ણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હ્રદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રામૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટુપ )
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી )
અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃત૨સ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રિડિત )
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રશાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવી૨નો, વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
સુણ્યે તને જાણ્યે તને
તું રુચતાં
(વસંતતિલકા )
રસનિબંધ શિથિલ થાય,
હૃદય જ્ઞાની તણાં જગતની રુચિ આળસે
સકલજ્ઞાયકદેવ
રીઝતાં
જણાય;
સૌ,
રીઝે.
(અનુષ્ટુપ )
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી સદગુરુદેવ-સ્તુતિ)
(હરિગીત) સંસાર સાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુકહાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના.
(શિખરિણી) સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞાતિમાં હી દરવ-ગુણ-પર્યાય વિલાસે; નિ જા લે બીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિઠ્ઠન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત). હૈયું “સત્ સત્ જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; - રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંત તિલકા). નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું, હે જ્ઞાનપોષક સુધે ધ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્ત્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુના નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું-મનરથ મનનો; પૂરજો શક્તિશાળી ! --------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી સમયસાર
( શ્લોક - ૫ ) હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધનયની (વ્યવહારની) પ્રધાનતામાં જીવાદિ તત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે તો અહીં એ જીવાદિ તત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યકત્વ થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે; તેમાં પહેલાં શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો તોપણ તે કાંઈ વસ્તુભૂત નથી :
(માલિની). व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हन्त हस्तावलम्बः। तदपि परममर्थं चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित् ।।५।। શ્લોકાર્થઃ- [ વ્યવ૬૨T-ના:] જે વ્યવહારનય છે તે [ યદ્યપિ] જોકે [ રૂદ પ્રાવપર્વવ્યાં] આ પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી) [નિદિત-પલાનાં] જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, [7] અરેરે! [સ્તાવનડુ: ચાત] હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે,[તવ્-પિJતોપણ[ વિ-મારમાત્ર પર-વિરહિત પર કર્થ મન્ત: પશ્યતાં] જે પુરુષો ચૈતન્ય-ચમત્કાર-માત્ર પદ્રવ્યભાવોથી રહિત (શુદ્ધનયના વિષયભૂત) પરમ અર્થ'ને અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તરૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે તેમને [ps:] એ વ્યવહારનય [ વિન્વિત ] કાંઈ પણ પ્રયોજનવાન નથી.
ભાવાર્થ-શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈ પણ પ્રયોજનકારી નથી. ૫.
Page #17
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૫૩ શ્લોક-૫ તા.૮-૮-૦૮ બુધવાર, શ્રાવણ સુદ-૫ સં. ૨૫૦૪
સમયસાર ૪ થો કળશ ચાલી ગયો છે. બે લીટી હતી. હવે આચાર્ય, શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમકિતનું સ્વરૂપ કહે છે. એટલે શું કહ્યું? – કે પહેલાં એમ કહ્યું હતું કે જ્ઞાન સ્વરૂપ આત્મા અથવા જ્ઞાન દર્શન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા. એવો ભેદ સમજાવ્યો હતો. પણ એ ભેદ કોઇ ચીજ નથી. જ્ઞાનસ્વરૂપ આત્મા એને સમજાવવા કહ્યું છે કે આ જ્ઞાન તે આત્મા એવો ભેદ પાડીને સમજાવ્યું હતું. એ વ્યવહાર છે. વ્યવહાર આવે ખરો વચ્ચે પણ એ આદરણીય નથી એમ કહે છે. સમજાણું કાંઈ? આ આત્મા ચૈતન્ય સ્વરૂપ, એવો જે ચૈતન્ય સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ એવો જે ગુણી ગુણીનો ભેદ પાડીને વાત કરવી, એવું કથન જે આવે એ પહેલું વ્યવહારમાં હસ્તાવલંબ તરીકે આવે, પણ એ આદરણીય નથી. આહાહા ! આવી વાત છે. આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી, નિશ્ચય સમક્તિનું સ્વરૂપ કહે છે. એટલે ત્રિકાળી જે વસ્તુ છે, અનંતગુણનો પિંડ, તે નિશ્ચય સમકિતનો વિષય છે. ધ્રુવ સ્વરૂપ જે ચિદાનંદ ભગવત્ જ્ઞાયક સ્વભાવ એ જ સમ્યગ્દર્શનનો વિષય છે, નિશ્ચય સમ્યકત્વ એના દ્રવ્યને લક્ષે થાય છે. સાચું સમકિત, સત્ય દર્શન, ચોથું ગુણસ્થાન, આહાહા ! એ ત્રિકાળી જ્ઞાયક ભગવત્ સ્વરૂપ એને આશ્રયે થાય છે. એથી અહિંયા નિશ્ચયનયને મુખ્ય કરી(ને) સમકિતની વ્યાખ્યા કરેલ છે. આહાહા!...
અશુદ્ધનયની પ્રધાનતામાં વાદિતત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું (છે), ભેદ પાડીને વાત કરી હતી, એ વ્યવહાર પણ એ વાસ્તવિક છે નહીં. આહાહા ! તો અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમક્તિ થાય તેમ કહે છે. ઝીણો વિષય છે. આહા ! નવના ભેદ પાડીને કથન નવનું (કર્યું) પણ (છે) એકનું કથન, આ વસ્તુ છે અભેદ, એમાં આ જ્ઞાન તે આત્મા એવો જે ભેદ પાડવો તે જ એક નિમિત્ત ને વ્યવહાર (તેને) હસ્તાવલંબ કહેવામાં આવે છે. પણ તે અનુસરવા લાયક નથી. આહાહાહા ! આવું સ્વરૂપ છે. એ વ્યવહારની મુખ્યતામાં કહ્યું હતું. તો અહીં જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમકિત થાય એમ કહે છે. આહાહા! ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે. તેમાં પહેલા શ્લોકમાં તેમ કહે છે, વ્યવહાર કથંચિત્ કહ્યો હતો પ્રયોજનવાન, જાણવા માટે કહ્યું હતું પણ આદરવા માટે બિલકુલ પ્રયોજનવાન નથી. આહાહા ! કાંઈ વસ્તુભૂત નથી. એમ કહે છે.
ત્યાં આપણે અગીયારમી ગાથામાં આવ્યું હતું. જિનવચનમાં વ્યવહારને ભેદને હસ્તાવલંબ જાણી ઘણો કહ્યો છે. ધનાલાલજી! શું કીધું? વ્યવહારને હસ્તાવલંબ જાણી જિનવાણીમાં ઘણો કહ્યો છે, પણ એનું ફળ સંસાર છે. એ આ હસ્તાવલંબ. આહાહા ! જયચંદ પંડિતમાં આવી ગયું છે ૧૧મી ગાથાના ભાવાર્થમાં. કે ભેદનો પક્ષ તો અનાદિનો છે જગતને, અને ભેદના પક્ષની વાતો પરસ્પર અન્યોન્ય કર્યા કરે છે, અને જિનવાણીમાં પણ ભેદના પક્ષને, હસ્તાવલંબ જાણી ઘણો કહ્યો છે, પણ ત્રણેયનું ફળ સંસાર છે. આ ગજબ વાત છે. ( શ્રોતા:- ભગવાને કહ્યું છે એનું ફળ સંસાર?) ભગવાને કહ્યું છે, એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. એને ઠેકાણે નિમિત્તથી લાભ થાય? નિમિત્ત તો રાગ છે, એ તો રાગ છે, ગુણ ગુણીનો ભેદ છે એ રાગ છે. આહાહા! એ
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્લોક - ૫ જણાવ્યું પણ એ આદરણીય નથી. આહાહાહા !
કેમકે નિશ્ચયથી દ્રવ્ય સ્વભાવ એવો છે, ભગવાન આત્માનો ગુણ સ્વભાવ એવો છે કે, વિકારપણે પરિણમન રહિત થવું એ એનો ગુણ છે. શું કહ્યું? વિકારપણે જે પરિણમે છે, ષકારક રૂપે, વિકૃત અવસ્થા તેથી રહિતપણું થવું એ એનો ભાવ નામનો ગુણ છે. ભાવ નામનો એક ગુણ છે. વિકૃતપણા(ના) પરિણમનથી રહિત થવું એ એનો ગુણ છે. વિકૃતપણાથી સહિત થવું એવો એનો કોઇ ગુણ નથી. આહાહાહા ! અનંતગુણ છે, પણ એમાં કોઈ એવો ગુણ નથી કે વિકારપણે ગુણ થાય એવો કોઇ ગુણ નથી. આહાહાહા! એટલે એનામાં એક ગુણ એવો છે કે ષકારકરૂપે પરિણતિ જે વિકૃત અવસ્થા વ્યવહારની રાગની થાય જેને હસ્તાવલંબ કહે છે. આહાહાહાહા ! એનાથી રહિતપણે પરિણમન (થાય) એવો એનો એ ગુણ છે. એ વ્યવહારથી થાય એવો તો ગુણ એનામાં નથી. કેમ કે અનંતા ગુણો નિર્મળપણે પરિણમે એવા ગુણ છે. કોઇ ગુણ વિકારપણે પરિણમે એવો કોઈ ગુણ આત્મામાં અનંતમાં છે જ નહીં, સમજાણું કાંઇ? આ વાત ઝીણી બાપુ બહુ! અત્યારે તો ફેરફાર એટલો થઈ ગયો, કે વ્યવહારના રાગપણે પરિણમન (થાય) એવો કોઇ જીવનો ગુણ નથી. જીવનો ગુણ તો ભગવાન આત્માનો ગુણ, એ ગુણનો ગુણ, વિકાર રહિત પરિણમન થવું તે ગુણનો ગુણ છે. ધનાલાલજી!( શ્રોતાઃ- ગુણનો ગુણ?) એ ગુણનું કાર્ય. ગુણનો ગુણ (એટલે ગુણનું કાર્ય ). આહાહાહા!
આવી ચીજ છે, ભાઈ !ભગવાન આત્મા રાગના વ્યવહાર રત્નત્રયના રાગથી પરિણમન રહિત એવો એનો ગુણ છે. કેમકે વિકૃતરૂપે વ્યવહાર દયા દાન આદિપણે પરિણમવું એવો કોઈ ગુણ અનંતગુણમાં એકેય ગુણ નથી. પણ એ રહિત પરિણમવું એવો એક ગુણ છે. આહાહાહાહા ! ઝીણી વાત બહુ બાપુ! સમજાણું કાંઈ ? એથી અહીં કહે છે, ટીકાકાર એની વાત કરે છે. વ્યવહારનય હવે.
(માનિની) व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हन्त हस्तावलम्बः। तदपि परममर्थं चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित्।।५।। ન એષકિંચિત ન એષકિંચિત. આહાહાહા!
હવે એનો શ્લોકાર્થ, વ્યવહારનય એ કળશ ટીકાકારે તો એનો અર્થ એવો કર્યો છે, વ્યવહારનયનો તો કથનમાત્ર! વ્યવહારનય એટલે કથનમાત્ર! વસ્તુ નહીં. ભાઈ ! કળશ ટીકાકારે છે ને આ પાંચમો, પાંચમો શ્લોક છે. ઘણીવાર કહેવાઈ ગયું છે, આ તો જુદા-જુદા હોયને સાંભળનારા વ્યવહારનય જેટલું કથનમાત્ર, કહેવામાત્ર! વસ્તુ નહીં, કથન, કારણકે રાગ ચાહે તો દેવગુરુની શ્રદ્ધાનો રાગ કે પંચમહાવ્રતનો રાગ કે શાસ્ત્ર તરફના પરદ્રવ્ય તરફનાં વલણવાળા ભણવાનો (કે) જાણવાનો રાગ, એ પણે થવું એવો કોઈ જીવમાં ગુણ નથી. આહાહાહા! એ પણે ન થવું એવો જીવનો ગુણ છે. સમજાણું કાંઈ આમાં? આ તો લોકો કહે
Page #19
--------------------------------------------------------------------------
________________
૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે ને કે વ્યવહા૨થી નિશ્ચય થાય પણ એ વસ્તુમાં વ્યવહા૨ છે જ નહીં, એને નિશ્ચય થાય ક્યાંથી આવ્યું? વ્યવહા૨નું પરિણમન જ નિશ્ચયનો કોઈ ગુણ નથી. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા ! એ તો ભગવાન વિકારના વિકલ્પ જે વ્યવહાર રત્નત્રયનો શુભાગ જેને હસ્તાવલંબ કહ્યો જિનવાણીમાં, એ પણ બંધનું કારણ છે. આહાહાહાહા ! અને બંધના કારણરૂપે થવું એવો કોઈ જીવમાં અનંત, અનંત, અનંત, અનંત, અનંત ગુણો છે. અનંત, અનંત, અનંત, અનંત, જેની સંખ્યાની હદ નથી. આકાશના ક્ષેત્રની જેમ ક્યાંય દ નથી, કે ક્યાં થઈ રહ્યું આકાશ ? એમ અનંતગુણની હદ નથી. કે આ ગુણ, હવે આ આ-આ છેલ્લો અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંતમાં છેલ્લો ( ગુણ ક્યો ? ) એવી કોઈ હદ નથી. આહાહાહાહા ! આકાશનો ક્યાં અંત ? શું છે આ ? અનંતગુણા અનંત જોજન, અનંત જોજન અનંતને અનંત ગુણે કે હવે આકાશ થઈ રહ્યું એમ છે ? આહાહા ! જેના ક્ષેત્રનો પણ અંત નથી. એવો જે ક્ષેત્રનો “A” ક્ષેત્ર જાણનાર ભગવાન ક્ષેત્ર “A” છે આ તો. એના ગુણની સંખ્યાની કોઈ હદ નથી, કે અનંત, અનંત, અનંત, અનંતમાં આ આ આ અનંતમાં, અનંતમાં, અનંતમાં, અનંતમાં, છેલ્લો આ આવ્યો ! આહાહાહાહા ! એવો જે અનંતગુણનો રાશિ પ્રભુ, જે સમ્યગ્દર્શનનો વિષય. આહાહાહા ! કેમ કે એ સત્ય એટલું ને એવડું છે. તેને તે રીતે પ્રતીતમાં જ્ઞાન કરીને લેવું એને સત્યદર્શન જેવું સત્ય છે, તેવું દર્શન થયું. સમજાણું કાંઈ ? આહાહા ! એ અહીં કહે છે, વ્યવહાર પડેલો કહેવામાં આવ્યો. જો કે પહેલી પદવીમાં સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી એણે ગુણનો ભેદનો વિકલ્પ એને સમજાવવો પડે ( છે ). આહાહા ! કે જો આ આત્મા, એ જ્ઞાનસ્વરૂપ છે, દર્શનસ્વરૂપ છે, એવો જે ભેદનો વિકલ્પ પહેલો એ જ્ઞાનનો અંગ ગણીને, સમ્યગ્નાનનો અંગ નહીં. પણ વ્યવહારુ જ્ઞાનનો અંગ ગણીને, તેમાં લખ્યું છે કળશ ટીકામાં. સમજાણું કાંઈ ? એવું આવે પહેલું. આહાહા !
હસ્તાવલંબ જાણી, છે? “જેમણે પોતાનો પગ માંડેલો છે. એવા પુરુષોને, અરેરે! હસ્તાવલંબ કહ્યો છે.” આચાર્યો ખેદથી કહે છે, અરેરે ! એને નવતત્ત્વની શ્રદ્ધા ને ગુણ ગુણીના ભેદની વાત, એવી વાત આવે, અરેરે ! પણ એ તો ખેઠનું કા૨ણ છે. એ આત્માને લાભનું કા૨ણ નથી. આહાહાહા ! જેને વીતરાગે કહેલો વ્યવહારનો વિષય. આહાહા ! એ હસ્તાવલંબ જાણીને કર્યો છે ઘણો, આહાહા ! ચ૨ણાનુયોગમાં આવ્યું હતું પ્રવચનસાર. હે પંચાચાર ! જ્ઞાનાચાર ! વિનયથી ભણવું, અક્ષરોને આમ કરવા યોગદાન કરવું, એ બધું જ્ઞાન વ્યવહારાચાર તું મારું સ્વરૂપ નથી. દર્શાનાચાર, નિઃશંક, નિઃકાંક્ષ એવો વ્યવહાર સમકિતના આચાર આઠ એ તું મારું સ્વરૂપ નથી. પંચમહાવ્રત ને પાંચ સમિતિ ગુપ્તિ એવા અઠ્ઠયાવીસ મૂળ ગુણ એ વિકલ્પ તું મારું સ્વરૂપ નથી હોં, પણ મારી પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી તું છે, પાંચેય આચાર છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને તપાચાર વ્યવહારના. આહાહા ! એ જે વ્યવહાર કહ્યા છે ભગવાને ત્યાં, અર્થમાં તો એવું આવ્યું છે કે, તેં તારા પ્રસાદથી પૂર્ણ જ્યાં સુધી ન પામું (ત્યાં સુધી ) એ વ્યવહા૨ના કથન છે. (શ્રોતાઃ- ખરેખર મારૂં સ્વરૂપ નથી.) આવું સ્વરૂપ છે. આહાહા !...
હું પૂર્ણાનંદને પ્રાપ્ત ન થાઉં ત્યાં સુધી તારો આવો ભાવ હોય છે એટલું બસ ! પણ છે એ બંધનું કા૨ણ છે. અને બંધના કારણનો જે ભાવ, આહા ! એ અનંતા, અનંતા, અનંતા, ગુણોનો ડુંગ૨ ગુણનો ગોદામ, અનંત ગુણનો ગોદામ પ્રભુ (છે ). જેનાં અનંતની અનંતનો અંત નહીં
Page #20
--------------------------------------------------------------------------
________________
૫
શ્લોક – ૫
એવા અનંત ગુણનો ગોદામ, ( આત્મામાં ) એવો કોઈ ગુણ નથી કે વ્યવહા૨૫ણે પરિણમે, રાગપણે એવો કોઈ ગુણ નથી. આહાહાહાહા ! આવું સ્વરૂપ છે ભાઈ ! કોઈ વાદવિવાદે પાર ૫ડે એવું નથી. આહાહા ! સમજાણુ કાંઈ ? એ અહીં કહે છે. પહેલે જ્યાં સુધી સાંભળે છે ત્યાં સુધી એનું લક્ષ ત્યાં રહે છે ભેદમાં. આહાહા !
“એવા પુરુષોને હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે” નિમિત્તપણે જણાવ્યું છે. આહાહાહા ! તોપણ આહાહા ! જે પુરુષો ચૈતન્ય-ચમત્કારમાત્ર, ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કા૨, ચમત્કાર એનો શું અર્થ. આહાહા ! જેને ત્રણકાળના સમયથી આકાશના પ્રદેશો અનંતગુણા, એનાથી અનંતગુણા તો આત્માના ગુણ ( છે ). આહાહા ! અને તે ચૈતન્ય ચમત્કાર છે. એવો કોઇ અનંત ગુણનો પિંડ પ્રભુ કોઈ ચમત્કારી ચીજ છે. આહાહાહા ! અરે એની વાતની ખબર ન પડે, એ વસ્તુની દૃષ્ટિ ન કરે, એનું જ્ઞાન ન કરે અને બહા૨ની વાતમાં મરી જાય કરીને, આ વ્રત કર્યાં ને તપ કર્યાં ને, આહાહા ! આકરું કામ છે. એ વ્યવહા૨ વ્રત, તપપણે પરિણમવું એવો એનામાં કોઇ ગુણ નથી. એવો જે ભગવાન આત્મા ચિત્ત-ચમત્કાર વસ્તુ. આહાહા ! જેનો વિશ્વાસ કરતાં જેની દૃષ્ટિ કરતાં ચૈતન્ય ચમત્કારનાં અનંત ગુણો પર્યાયમાં વ્યક્તપણે ઊછળીને વ્યક્ત પ્રગટ થાય. આહાહાહા ! કહો દેવીલાલજી ! આવું સ્વરૂપ છે ભાઈ ! આહાહાહા ! જેની શક્તિઓના સંગ્રહની સંખ્યાનો પાર નથી, ક્ષેત્ર ભલે શરી૨ પ્રમાણે હો, પણ એની શક્તિઓના માપનું કોઇ માપ નથી. કોઈ માપ નથી તેનું જ્ઞાન માપ કરી લે છે. આહાહાહા ! શું કહ્યું ઈ ? ભગવાન આત્મા અનંત અનંત શક્તિ( ઓ ) ની સીમા નથી. આહાહા ! કોઈ એની હદ નથી. સીમા નથી કહેતાં કે આ મારું ખેતર આટલા સીમાવર્તી છે. આટલા ( જોજનમાં ) સીમાવર્તી છે કે ૨૫–૫૦ જોજનમાં છે. એમ આ ગુણની કોઇ સીમા નથી. આહાહાહા ! એવા ગુણની સીમા વિનાનો પ્રભુ ( અસીમ ) જેને વ્યવહા૨૫ણે પરિણમવું આવા અનંતા–અનંતા ગુણો પણ કોઈ એવો ગુણ નથી કે વ્યવહા૨ના રાગપણે પરિણમે એવો કોઈ ગુણ નથી. આહાહાહાહા !
હા, એમાં લીધું છે ને ભાઈ ૩૯-૪૦ શક્તિ નહીં ? ૩૯ શક્તિમાં ‘ભાવ’ લીધો આ, કે ષટ્કા૨કના પરિણમનથી પરિણમતી વિકૃત અવસ્થા એનાથી રહિતપણે થવું એવો એનામાં ગુણ છે. ‘ભાવ’ અને ‘ક્રિયા’ શક્તિ, ષટ્કારકના શુદ્ધ પરિણમનપણે પરિણમવું એ એનો ગુણ છે ૪૭ શક્તિ. આહા ! ગજબ કામ ૪૭ શક્તિએ તો, આહાહાહાહા ! અરે ભાઈ શ્રોતા તું જ્ઞાનમાં લક્ષ તો લે ! આહાહા ! એ અમાપ ચીજને જ્ઞાનની પર્યાયમાં માપ લઇ લે. આહાહાહા ! ( શ્રોતાઃઅમાપનું માપ ક૨ ) અમાપનું માપ કર તું, તો એ સમ્યજ્ઞાન કહેવાય. આહાહાહા ! સમજાણું કાંઇ ? માર્ગ બાપા વીતરાગ માર્ગ એટલે જિનવર માર્ગ એટલે દિગંબર માર્ગ એટલે આત્મ માર્ગ કોઇ અલૌકિક છે. આહાહા !
અહીં કહે છે જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર એ ચૈતન્ય ચમત્કાર માત્ર જેમાં રાગનો તો અભાવ છે, નિમિત્તનો તો અભાવ છે, પણ જેમાં વર્તમાન પ્રગટ પર્યાયનો પણ જેમાં અભાવ છે. (શ્રોતાઃ- ચૈતન્યનો શું ચમત્કાર છે) એ પોતેજ ચમત્કારી છે ચીજ જ. ચમત્કારી છે. ( શ્રોતાઃ- શી રીતે રહે) અલ્પક્ષેત્રમાં રહે છતાં અલોક લોકને જાણે પર્યાય. આહાહાહાહા!
અલ્પક્ષેત્રમાં ને અલ્પકાળમાં એક સમયની પર્યાય હોય, છતાં અમાપ એવા ગુણનો
Page #21
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દરિયો પ્રભુ એને એ જાણે, જેનું ક્ષેત્રનું માપ નથી કયાંય અંત નથી, એને પણ જાણે, જેના કાળની શરૂઆત નથી, ક્યારે? કયાં? આહાહાહાહા ! એને પણ જાણે. એવો જે જ્ઞાનનો પર્યાય એને ચૈતન્ય ચમત્કાર તરફ જ્યાં વાળ્યો. આહાહાહા ! આહાહાહા! ઝીણી વાત છે. પ્રભુ શું થાય? આ તો અનંતકાળમાં એણે એક સેકન્ડ કર્યું જ નથી. (શ્રોતા- સાંભળ્યું નથી) એવું સાંભળ્યું નથી, આ શું છે? આ તે આ? મારો નાથ અંદર ચૈતન્ય ચમત્કારથી ભરેલો, એ કોઇ વિકારને કરે ને પરનું કરે ને પરથી પોતામાં કંઇ થાય એવી એ ચીજ જ નથી. આહાહા! આહા!
જે પુરુષો, પુરુષો એટલે આત્મા, પુરુષો જ કરે એવું કાંઈ નથી. જે પુરુષો ચૈતન્યચમત્કાર-માત્ર, આહાહા! જેમાં વ્યવહારનું પરિણમન કરવું એવો તો ગુણ નથી, પણ જેમાં વર્તમાન પર્યાય છે તે તેમાં (ધ્રુવમાં) નથી. આહાહા ! જે, જે જ્ઞાનની પર્યાયે અમાપને માપમાં લઇ લીધો છે, એ પર્યાય પણ એમાં નથી. આહાહાહા! એવો જે ચૈતન્ય ચમત્કાર, આહાહા! “માત્ર”, “માત્ર' શબ્દ છે ને? ચૈતન્ય માત્ર એટલે કોઇ રાગ નહીં, વિકલ્પ નહીં, પર્યાય નહીં, ભેદ નહીં, આહાહા ! “પદ્રવ્ય ભાવોથી રહિત શુધ્ધનયના વિષયભૂત” આહાહાહા ! જેને ૧૧મી ગાથામાં ભૂતાર્થ કહ્યો, છઠ્ઠી ગાથામાં જેને જ્ઞાયક કહ્યો. આહાહાહા!ચૈતન્ય-ચમત્કારમાત્ર, પારદ્રવ્ય ભાવોથી ( રહિત) પહેલો તો અતિ કીધું, ચૈતન્ય-ચમત્કાર માત્ર વસ્તુ, વસ્તુ, વસ્તુ, વસ્તુ હવે પરદ્રવ્યોથી રહિત, નાસ્તિ કીધું. રાગાદિથી રહિત. આહાહા! “પરમ અર્થને અંતરંગમાં” આહાહા ! એવો પરમ પદાર્થ પ્રભુ, જેની શક્તિના ગુણના સંગ્રહનો માપ નથી. આહા....આ તે શું છે આ? ઓલા ક્ષેત્રનું માપ નથી, કાળનું માપ નથી, અહીં ગુણનું માપ નથી, છતાં ક્ષેત્ર તો આટલું છે, શરીર પ્રમાણે ક્ષેત્ર છે. અરે, અંગુળના અસંખ્ય ભાગમાં નિગોદનાં અનંતા જીવો, એ એક એક જીવ અનંતા અનંતા ગુણના માપથી, અમાપથી ભરેલું છે. આહાહા ! અરે બાપુ એને દ્રવ્યની શ્રધ્ધા ક્યારે થાય? આહા! અંગુળના અસંખ્યાતમાં ભાગમાં અહીં, અનંતા જીવો છે અહીં. આખા લોકમાં એટલા ભર્યા છે. ડુંગળી, પ્યાજ, લસણ એની કળી એક કટકી, (એમાં) અસંખ્ય શરીર એક શરીરમાં અનંતા જીવ એક એક જીવના અમાપ અનંતા ગુણો આ બધાનું ક્ષેત્ર નાનું છે, પણ એ ક્ષેત્રની અહીં જરૂર નથી. એના સ્વભાવના સામર્થ્યની શું ચીજ છે? સમજાણું કાંઈ? આહાહાહાહા !
એવા પરદ્રવ્ય માત્રથી (ભાવોથી) રહિત પરમ અર્થને” પરમપદાર્થ, આહાહા... ચૈતન્ય ચમત્કાર ત્રિકાળ અનંતગુણનો અમાપ વસ્તુ, પ્રભુ ! આહાહા ! એને અંતરંગમાં અવલોકે છે. અંતરંગમાં અંતર અવલોકે પર્યાયમાં, આહાહાહા... જ્ઞાનની પર્યાય એને અવલોકે છે. આહાહાહા! એ પર્યાય કેવડી અને કેટલી તાકાતવાળી કે જે અમાપગુણની શક્તિનો સંગ્રહ પ્રભુ, આહાહા.. ભાઈ ! સમ્યગ્દર્શન અને એનો વિષય અને એને જાણનારી જ્ઞાનની પર્યાય, કોઇ અલૌકિક ચીજ. અરેરે ! એવી એ ચીજ જે છે એને જે અવલોકે છે, અવલોકે છે એ પર્યાય છે. અમાપ એવો ભગવાન આત્મા એને જે જ્ઞાનની પર્યાય અવલોકે છે. (અવલોકનારી) પર્યાય, ધ્રુવ ધ્રુવને ક્યાં અવલોકે? એ પર્યાય સિદ્ધ કરી. અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે. આહાહાહા ! જે અમાપ શક્તિનો પ્રભુ સંગ્રહાલય અનંતગુણોના સંગ્રહનો આલય, સ્થાન, ધ્રુવધામ. એને જે અંતરમાં પર સન્મુખથી છુટી, સ્વસમ્મુખ થાય છે, એને ત્યારે અવલોકે છે. દરિયો મોટો ગુણનો દરિયો એને
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૫ જે જ્ઞાન અંતર્મુખ થઇને અવલોકે છે. આહાહા.. અને એની જે શ્રદ્ધા કરે છે. સમજાણું કાંઇ?
અર્થ મન્ત: પશ્યતાં છે ને અને તદરૂપ લીન થઇ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે. શું કહે છે? કે જે અંતર આવી ચીજ છે તેનું જ્ઞાન કરી તેની શ્રદ્ધા કરી ને તેમાં લીનતા થઇ જાય છે. એને વ્યવહાર હોતો નથી. એને વ્યવહાર કાંઇપણ જાણેલો પણ એને હોતો નથી. આહાહાહા ! એ જાણેલો પ્રયોજનવાન કહ્યો હતો એ હવે આમાં રહ્યો નથી. શું કહ્યું એ? કે પ્રથમ જે આત્માનો અનુભવ દર્શન જ્ઞાન થયું, પણ જ્યાં હજી પૂર્ણતા નથી, ત્યાં આગળ એને અપૂર્ણ શુદ્ધતા અને અશુદ્ધતાના અંશો છે, તેને જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું હતું. ૧૨મી ગાથા. એટલે કે તે વખતની જ્ઞાનની પર્યાય તે પ્રકારની શુદ્ધતાનો અંશ છે, પૂર્ણ નથી, અને અશુદ્ધતા બેય છે, એને જાણેલો પ્રયોજનવાન એટલે કે, તે જ સાધક જીવને તે કાળે જ્ઞાનની પર્યાય અને જાણે અને પરને જે પ્રકારે રાગ ને અશુદ્ધતા થોડી છે, એનું જાણવું એ પોતાનો સ્વપરપ્રકાશક પર્યાય પરિણમે છે, એને જાણેલો પ્રયોજનવાન કહ્યો છે, સમજાણું કાંઇ? એ હવે પૂર્ણ જ્યાં થયું ત્યાં એ રહ્યું નહીં, સમજાણું કાંઇ? એ કહેવું છે. વ્યવહાર આવે, જ્યાં સુધી પૂર્ણ ચારિત્રવત લીન થાય નહિં યથાખ્યાત ચારિત્ર આદિ ત્યાં સુધી એને સ્વભાવનો આશ્રય ને અવલંબનનું જ્ઞાન શ્રદ્ધા થઈ પણ છતાં ચારિત્રની લીનતા પુરી થઈ નથી, તેથી એને આવો શુદ્ધતાનો અપૂર્ણ અંશ અને અશુદ્ધતાનો અંશ એવો બે હોય છે, એને જાણનારી પર્યાય જ્ઞાનની તે કાળે, પોતાને કાળે કારણે સ્વ અને પારને પ્રકાશે તેવી અપરપ્રકાશક પર્યાય થાય છે. તેથી તેને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવ્યો છે. આહાહા! ધનાલાલજી! આવી વાત છે. આહાહા!
પણ જ્યાં જ્ઞાન ને દર્શન ને સ્થિરતા જ્યાં પૂર્ણ થઇ ગઇ પછી અપૂર્ણ શુદ્ધતા ને રાગ એ રહ્યો નહીં, એટલે જાણેલો જે પ્રયોજનવાન હતો એ ત્યાં રહ્યો નહીં. આહાહાહા ! આહાહાહા ! અરે આ માર્ગ તો જુઓ. ચીમનભાઈ ! આવો માર્ગ અને લોકો બચારા એકાંત છે એકાંત, અરે બાપુ ભાઈ તને વસ્તુ સ્વરૂપ, બાપા ઉલટા એથી પરિણામનાં ફળ ભાઈ ! આકરા આવશે ભાઈ ! એ બીજાથી જોયા નહીં જાય એવા દુ:ખ થાશે. આહાહા! તને અત્યારે ઠીક લાગે આમ જાણે અમે ઓહોહો અને લોકોય પાગલ બધાં ભેગા થઇને આહાહા. ભારે વાત કરે છે, સારી વાત કરે છે. વ્યવહારથી જોઇએ ને વ્યવહારથી થાયને? ૧૧મી (ગાથામાં) કહ્યું ને પરસ્પર વ્યવહારનો ભેદનો ઉપદેશ કરે છે માંહો માંહે એ તો અનાદિનું છે, એમાં નવું શું છે. (શ્રોતા :ત્યાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહ્યો – એને અહીંયા કાઢી નાખ્યો. ) હા એને અહીંયા કાઢી નાંખ્યો પૂરણ થયું-પૂરણ થયું એટલે કાઢી નાંખ્યો. અહીં અપૂર્ણ હતું. દેષ્ટિ, જ્ઞાનનો વિષય તો પૂર્ણ જ છે પણ અહીંયા પર્યાયમાં પૂર્ણતા ને શુદ્ધતા પુરી નહોતી અને અશુદ્ધતા હતી ત્યારે તે પ્રકારનું જ્ઞાન સ્વ ને પરને તે જ પ્રકારે જાણતું પ્રગટ થતું, એ પ્રકારનું જ્ઞાન હવે પુરું થયું તો ત્યાં રહ્યું નહીં. આહાહાહા !
ભાષા તો સાદી છે બાપુ! ભાઈ ! તારી વાતો શું કરવી. પ્રભુ! તારી પ્રભુતાનો પાર ન મળે. આહાહા! એકેક પર્યાયમાં એની પ્રભુતા પ્રસરી ગઇ છે. કેમકે એનામાં પ્રભુત્વ નામનો એક ગુણ છે. અને એ ગુણ છે અનંત ગુણમાં એનું રૂપ છે. આહાહાહા ! અને અનંતા ગુણોમાં પ્રભુત્વનું રૂપ છે અને એની પર્યાયમાં પણ પ્રભુત્વની પર્યાય પ્રગટ થાય છે, એ અખંડ પ્રતાપિત
Page #23
--------------------------------------------------------------------------
________________
८
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વતંત્ર શોભીત. જેને રાગના નિમિત્તની અવલંબનની જરૂર નથી. આહાહાહા ! એ રીતે અખંડ પ્રતાપિત સ્વતંત્ર સ્વાધીન પર્યાય એક પ્રભુત્વગુણની થાય એવી રીતે અનંતાગુણની પ્રભુત્વ ગુણને કા૨ણે પોતાનું પણ સ્વરૂપ એવું છે માટે, આહાહાહા ! સ્વતંત્રપણે, સ્વાધીનપણે, જેનો કોઇ પ્રતાપ ખંડ કરી શકે નહીં એવી ગુણની પર્યાયનું પરિણમન સ્વતંત્ર પોતાથી થાય છે. આહાહા ! એને વ્યવહા૨થી આ થાય ને નિમિત્તથી આ થાય, એ વસ્તુના સ્વરૂપમાં નથી. સમજાણું કાંઇ ? આહાહાહા ! આવી વસ્તુ છે. સાંભળવી કઠણ પડે પહેલી તો. આહાહા ! બાપુ ! પ્રભુ ! તું છો આવો ને ? તું છે એની વાત હાલે છે એ. આહાહા ! એ ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રભુ એની શાન શ્રદ્ધા થઇ અને પછી લીનતા પૂર્ણ થઇ ગઇ, એને પછી અપૂર્ણતા જે શુદ્ધતાનો અંશ અને અશુદ્ધતા એ છે નહીં, તેથી એને વ્યવહારનય છે નહીં, એથી વ્યવહારનું પ્રયોજન પણ જાણવું રહ્યું નથી. આહાહાહા ! સમજાણું કાંઇ ? ( શ્રોતાઃ- ૧૯ મી વાર વાત થઇ ) હા ! ૧૯મી વાર સાચી વાત છે. ૧૯મી વા૨ છે. ૧૯ વા૨ એમાં છોટાભાઈ કહે છે અમારે ચુડાવાળા કે આ ફેરી પહેલી ગાથાથી બહુ સારું ચાલે છે એમ કહે છે. ૧૯મી વા૨, છોટાભાઈ ! એ કહેતા'તા અંદર આવીને કહેતા હતા. માર્ગ આવો બાપા! આહાહા ! એ ભગવાને કહ્યો છે એમ છે કાંઈ ભગવાને કર્યો નથી આ કાંઈ. પોતાનું કર્યું પણ ૫૨નું કાંઈ કર્યું નથી એ તો એ એની ચીજ સ્વતંત્ર છે. ભગવાન તો એમ કહે છે કે તારા સ્વરૂપની પ્રાપ્તિ માટે તારો ગુણ એવો છે કે અમારી અપેક્ષા વિના તારું પરિણમન થાય એવો તારો ગુણ છે. આહાહા !
અમે દેવ ગુરુ ને શાસ્ત્ર જે ૫૨ છીએ અને ૫૨ની અપેક્ષાથી તારામાં કાંઇ રાગ થાય એ સ્વભાવ તારો છે જ નહીં. આહાહાહા ! ત્યારે ? કે એને થાય છે ને ? કે થાય છે તેને જાણવાની પર્યાય સ્વ૫૨પ્રકાશમાં જાણે છે. આહાહાહા ! ( શ્રોતાઃ- વ્યવહારે પ્રચાર પ્રસાર કર્યો પછી એનું ફળ આવ્યું ને ?) પ્રચાર-પ્રસાર કાંઇ ન મળે. એ તો પહેલું એટલું આવ્યું કે આ આત્મા તે શાન છે એવો ભેદ આવ્યો એટલી વાત. એ એને અનુસરવું નથી. અનુસ૨વાનું અભેદને છે. અને પછી પણ જ્યારે પર્યાયમાં પૂર્ણતા નથી. ત્યાં સુધી અપૂર્ણ શુદ્ધતા ને અશુદ્ધતાનો અંશ હારે છે, જુદા જુદા અંશ છે. આહાહા ! એને જાણેલો પ્રયોજનવાન છે, એટલે કે તે વખતે તેવું જ જ્ઞાન, એ રાગ છે ને અશુદ્ધતા છે, એની અપેક્ષા રાખ્યા વિના, જ્ઞાનનો પર્યાય પણ સ્વતંત્ર સ્વથી જેની અખંડતાના સ્વતંત્રતાથી શોભાયમાન જેની પર્યાય છે એને કોઇ રાગ છે માટે એનું જ્ઞાન થાય એવી પણ અપેક્ષા નથી. આહાહાહા! સમજાણું કાંઇ? એની તે સમયની જ્ઞાનની પર્યાય સ્વપ૨પ્રકાશકપણે તે કાળે તે જ પ્રકારની ઉત્પન્ન થવાની સ્વતંત્રથી શોભે છે. એને કોઇ રાગ છે માટે સ્વ૫૨પ્રકાશક પર્યાય થઇ એમ નથી. આહાહાહાહા ! આ વસ્તુ તત્ત્વજ્ઞાન ચીજ જ કોઇ જુદી છે. આહાહા ! આ તો મહા ઊંડો પાતાળનો કૂવો, પાતાળનાં પાણી એ આ પાર આવે એવું છે ? ( શ્રોતાઃ– એ અવાવરું થઇ ગયો તો ) અવાવો. આહાહા ! જનડામાં કહ્યું હતું ને પાતાળમાં પાણી તરત તૈયા૨ હતું. બહુ ખોદયું, ઘણું ખોદયું નીકળ્યું નહીં, એક ચા૨ તસુની પથ્થ૨ની ઓલી રહી ગઇ પાતાળને અને તૂટવાની. તો થાકી ગયા તો વિયા ગ્યા ઘરે, પાણી નીકળ્યું નહીં. એમાં એક આવી જાન, જાન સમજ્યાને દુલ્હા લગ્ન દસ વાગ્યાનું ટાણું દસ સાડા દસ કે હવે અહીં કૂવો છે ને આપણે અહિંયા આરામ કરીએ અહીંયા નાસ્તા કરે ને લાડવા ખાય ને જાન આ લગન
જ
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૫ કોઇક આઘે જવું હશે કે સાડા દશ થઇ ગયા કે આ કૂવો છે તે ઉભું રાખ્યું ત્યાં આમ જોવેને ત્યાં પાણી ન મળે, એમાં એક જણો કહે માથે મોટા પથ્થરા પડયા છે મોટા પચ્ચીસ-પચ્ચીસ મણના નાખો ને એમાં એક પથ્થરો જ્યાં નાખ્યો ઓલી ચાર તસુ તુટીને પાણીની શેડ ઉડી અંદરથી, શેડ ઉડી આમ અંદરથી, ત્યાં તો નીચે પાણીનો પ્રવાહ છે ને નીચે પાતાળમાં જોરદાર, આહાહા.... (કૂવામાં) પાણી ભર્યું છે, એમ આત્મામાં પાણી ભર્યા છે ગુણના ઊંડા-ઊંડા. આહાહા! આ માણસ નથી કહેતા, આ માણસ પાણીવાળો છે છોકરો, પાણીવાળો એટલે તાકાતવાળો એમ ભગવાન અનંત પાણીવાળો છે. આહાહાહા ! જેના તળીયામાં પાતાળમાં પાર નથી, જેનો પાર કેવળી પામી શકે કે જ્ઞાની પામી શકે, બાકી તર્કથી મેળવી શકાય એવી એ ચીજ નથી. આહાહાહા ! એવા ચૈતન્ય ચમત્કાર માત્ર અવલોકે છે, એમ છે ને? તેમને વ્યવહારનય કાંઇપણ પ્રયોજનવાન નથી, એટલે કે એને વ્યવહારનયનો વિષય જ રહેતો નથી. આહાહાહાહા! સમજાણું કાંઈ? આવો માર્ગ છે ભાઈ !
જ્યાં સમ્યગ્દર્શન જ્ઞાન થયું પૂર્ણાનંદના નાથના એ દેદારના દર્શન થયાં. આહાહા! અદબદનાથ પોતે પ્રભુ, એની પ્રતીત અને જ્ઞાન થયાં પણ એમાં લીનતા પૂર્ણ ન થાય, ત્યાં સુધી અને શુદ્ધતા ને અશુદ્ધતાનાં અંશો, પર્યાય છે તે, વ્યવહારનયનો વિષય છે, પર્યાય છે ને શુદ્ધનો અંશ ને એ વ્યવહારનો એટલે વ્યવહારનય જાણેલો એટલે તે કાળે તે જ્ઞાનની પર્યાયની ઉત્પત્તિ, તે જ પ્રકારે સ્વપરને પ્રકાશે તેવી ઉત્પત્તિ થાય, એને એમ કહ્યું કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. પણ જ્યાં પૂર્ણ દશા થઈ, ત્યારે એને શુદ્ધતા, અપૂર્ણતા ને અશુદ્ધતા હતી એ રહી નહીં, પૂર્ણ શુદ્ધતા થઇ ગઇ, એટલે એ જ્ઞાન પણ સ્વપર પૂર્ણને પ્રકાશે એવું જ્ઞાન થઈ ગયું, અધુરાને પ્રકાશે એવું જ્ઞાન જે હતું એ ત્યાં રહ્યું નહીં. આહાહાહાહા ! કહો દેવીલાલજી! આવો માર્ગ છે. આ દિગંબર ધર્મ. આહાહા!
બીજી રીતે કહીએ, તો આ આત્માની પર્યાય જ્ઞાનની એક સમયની પર્યાય એને છ દ્રવ્ય જાણવાનો એનો સ્વભાવ છે, અને એ પર્યાય ત્યારે માની કહેવાય કે છદ્રવ્ય જાણવાનો એનો સ્વભાવ છે, અને એ પર્યાય ત્યારે માની કહેવાય કે છ દ્રવ્યો એમાં અનંત તીર્થકરો સિદ્ધો આવ્યા, નિગોદના જીવ આવ્યા સાક્ષાત્ વર્તમાન મહાવિદેહમાં બિરાજનારા એ દ્રવ્યો એમાં આવ્યા, એવા અનંતા દ્રવ્યોને એક સમયની પર્યાય ભલે શ્રુતજ્ઞાનની હોય, તે જાણવાની તાકાત રાખે છે, એટલે એક સમયની પર્યાયની જેણે પ્રતીત કરી એણે છ દ્રવ્યને માન્યા છે. પણ તે તો હુજી વ્યવહાર છે. આહાહાહાહા ! એક સમયમાં અનંતા તીર્થંકરો સિદ્ધોને માન્યા, જાણ્યા, પર્યાય એનો સ્વભાવ જ એવો છે પણ એક પર્યાયને જ્યાં સુધી માને ત્યાં સુધી તો હજી વ્યવહારનય છે એનો. આહાહાહા ! એ છૂટીને દ્રવ્યનાં આ જ્યાં ત્રિકાળ જેમાં એક એવી પર્યાયો નહીં, અનંતી અનંતી એક એક ગુણનો સંગ્રહ પડ્યો છે. એવા અનંતા ગુણોનો પ્રભુ. આહાહાહાહા! અનંતી, અનંતી, અનંતી, અનંતી, અનંતી, શક્તિઓ એટલે સંખ્યા, એની એક એક શક્તિ પ્રભુત્વ ગુણથી ભરેલી છે. આહાહાહા ! અને તેની પર્યાય પણ પ્રભુત્વગુણની પર્યાય છે. એની પ્રભુત્વ ગુણની પર્યાયને પર કોઇ ખંડ કરી શકે કે પરની અપેક્ષાથી તે પ્રભુત્વ ગુણની પર્યાય અથવા બીજા ગુણોમાં પણ પ્રભુત્વનું રૂપ છે. બીજા ગુણોની પર્યાયમાં પણ પ્રભુત્વનું રૂપ છે, પણ બીજા ગુણની
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પર્યાયને પણ પરની અપેક્ષા હોય તો તે પર્યાય ઉત્પન્ન થાય અને પર્યાય રહે અને પર્યાય વધે એમ નથી. આહાહાહાહા ! માનો ન માનો જગત ગમે તે કહો. સમજાણું કાંઇ?
આવું વસ્તુનું સ્વરૂપ ! ભારે વાત, ઓલા એ બચારાએ લખ્યું છે જાપાનવાળાએ કે એક તો આવો જૈન ધર્મ અનુભૂતિરૂપ જૈનધર્મ અને નિર્વાણરૂપ આત્મા, એટલે આપણે મુક્તસ્વરૂપ આત્મા કહીએ એણે નિર્વાણ કહ્યું. આત્મા પોતે મુક્તસ્વરૂપ જ છે. સ્વભાવ, શક્તિસ્વરૂપ મુક્તસ્વરૂપ જ છે. એણે નિર્વાણ લીધું બચારાએ એણે એક કહ્યું અત્યારનો આ ધર્મ વાણીયાઓને હાથ આવ્યો અને વાણીયા વેપારના વ્યવસાયમાં ગુંચી ગયા છે. એ હિંમતભાઈ ! લોઢામાં ને આહાહાહા ! અહીંયા એણે લખ્યું છે ( જાપાનવાળાએ ) વાણીયા વેપારી આમાં ગુંચવાઈ ગયા વ્યવસાયમાં એમાં આ શું ચીજ છે એનો નિર્ણય કરવાને, નિવૃત્તિ પણ લે નહીં. આહાહા ! એક તો વેપારના ધંધામાં ગુંચાઈ ગયા બીજા પાછા બાયડી, છોકરાને કુટુંબને સાચવવા, જાળવવા ને એની હારે આ આ આ રાજી રાખવા ને સારા કરવાને રમતું કરવી ને અરરર! વેપારના વ્યવસાય ઉપરાંત આ, આ તો બધાને હોય, એ જૈન ધર્મનો મર્મ છે તેનો નિર્ણય કરવા માટે વાણિયા વેપારના વ્યવસાયવાળા નવરા નથી અને ભાઈએ તો લખ્યું છે જગમોહનલાલજીએ અરે આ લોકો આવા જાપાનના અન્ય મિથ્યાષ્ટિઓ તે અનાર્ય દેશમાં રહેલા, એવા વિજ્ઞાનની શોધ કરતાં કરતાં આવું જેણે જૈન ધર્મનું રૂપ કાઢયું, આપણે જૈન લોકો પ્રમાદી છીએ એમ લખ્યું બચારાએ જગમોહનલાલજી, હૈ? છે ને એવું વાચ્યું, બતાવ્યું તું. આપણે રાતે વાગ્યું હતું ને મોહનલાલજી! રાતે નહીં બે ત્રણ દિવસ પહેલાં. (શ્રોતા- પ્રમાદી) પ્રમાદી છે. અરે વાણિયા આપણે એમ કે જૈન, એ લોકો આવું શોધી ને કાઢે કે જૈનનું સ્વરૂપ આવું છે અને તમે વાણિયા વેપારી જૈનમાં જનમ્યાને કાંઇ નિર્ણયનાં ઠેકાણાં ન મળે. આહાહાહા!(શ્રોતા - વાણિયા એવા જ હોય) હવે એને માટે નિર્ધાર કરવો જોઇએ. નક્કી કરો એમ લખ્યું પાછું હવે, તૈયાર થાવ પ્રમાદને છોડો, બહારના વ્યવસાયમાં રોકાણ છોડી દો. આહાહા ! ભાઈ નથી આવ્યાને હસમુખ નથી આવ્યાને બપોરે આવે છે બપોરે આવે હસમુખ. અમારે ગાંધી છે ને હસમુખ બોટાદનો, માળે ૪૨ વર્ષની ઉંમર બે ત્રણ લાખની પેદાશ દુકાને લોઢાની મુંબઈ પોતે જાતે દુકાન કરેલી, એ ગાંધી તમારામાંથી આ હસમુખ, હસમુખ, હસમુખ કાંતિલાલ આહાહા ! ત્રણ ત્રણ લાખની પેદાશ પોતે કરેલી ૪૨ વર્ષની ઉંમર એક છોકરો છે ૧૦ કે ૧૧ વર્ષનો, એક છોડી છે, ભાઈઓને કહે ભાઈ હવે મારે કાંઈ ધંધો કરવો નથી. ભાઈ ! આપણે ત્રણ ભાઈઓ છીએ. મારો ત્રીજો ભાગ આવે ને, મને ચોથો ભાગ આપો. પણ હવે હું દુકાને નહીં આવું દુકાને, આવે છે. ઘણી વાર બપોરે આવે આજ આવે તો આવે કાલ નથી આવ્યા નહીં. શનિવાર-રવિવારે કાયમ. (શ્રોતા:એ સબ આપકા પ્રતાપ હે) એને એકદમ એમ થઈ ગયું કે આહા! આપણે કરવાનું તો રહી જાય છે ને આ શું? છોકરાઓએ પાંચ લાખ આપ્યા, ચીમનભાઈ, બે ભાઈઓએ બે ત્રણ લાખની પેદાશ વર્ષની. પૈસા ઘણાંય હશે ભાઈ પાંચ લાખ આપ્યા ભાઈ અમે પાંચ લાખ આપીએ. બસ કાંઇ બોલ્યા નહીં. બસ, મારે બસ છે. પાંચ લાખનું પાંચ હજારનું મહીને વ્યાજ આવે, બસ મારે વાપરીશ હું આ શાસ્ત્રોમાં છોકરાની દવામાં ગરીબ માણસો આવે એ જોયું છે ને ગરીબપણું પોતે એટલે ગરીબપણાને દેખીને દયા આવી જાયને કહે બે પાંચ રૂપિયા લઈ જા ભાઈ, લઈ જા,
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૧
શ્લોક – ૬ મહીને પાંચ હજારનું વ્યાજ આવે એ આ રીતે વાપરી નાંખે. પાંચ લાખ પડ્યા છે. આવે છે બપોરે વારંવાર શની-રવિ આવે છે. એકાંતરે આવે છે ૪ર વર્ષે સંતોષ કર્યો અને અહીં તો તમારે કરોડો રૂપિયાને પચાસ પચાસ લાખ હોય દસ લાખ હોય વીસ લાખ તોય સખ (સંતોષ) નથી ક્યાંય એવો દાખલો બેસાડયો માળે. ગાંધી કુટુંબમાં બીજા પૈસાવાળા ઘણા છે હિરાલાલ ને ચંપકલાલ ને ફલાણા ભાઈ આપણે ત્રણ ભાઈ, કરેલું પોતે દુકાનનું પછી બે ભાઈએ તો પછી આવેલા, ભલે આવ્યા બાપા ભાઈ આ બધું તારું છે, અને ત્રીજો ભાગ આવે ને મને ચોથો આપો, વસ્તુ હોય એમાંથી મને ચોથો આપો. પણ હવે હું દુકાને બિલકુલ આવવાનો નથી. દુકાન મારે માટે બંધ છે. નિવૃત્તિ કરી અને ત્યાં ઘરે વાંચન બસ - શાસ્ત્રનું વાંચન. વાંચન સવારે શરૂ થાય
ત્યાં આવે રમેશના ભજનો આ તો ઘાટકોપરવાળા ઘાતકી ખંડ યાદ આવે છે. એ ઘાટકોપર, ઘાટકોપર છે ને? રમેશ સવારથી બેસે.
ગુરુજી મારા ચેતનને મને સમજાવો આવું કરીને શરૂ કરે. ગુરુજી મારા ચેતનને સમજાવો એ પદ શરૂ કરે આખોદિ' આ કાંઇ લેવા દેવા ધંધો વેપાર કાંઇ નહીં. અરે બાપુ ! કરવા જેવું આ છે અરે જાવું છે ક્યાં ભાઈ, આ બધાં સંયોગો છુટી જાશે બાપુ, આ ક્યાં તારા છે? આહાહા ! રાગનો સંયોગીભાવ પણ પ્રભુ તારો નથી, તો આ ચીજ ક્યાંથી આવી, તું ક્યાં રોકાઈ ગ્યો ? કોને સાચવવા?આહાહા ! જેને સાચવવો તો એને સાચવવો નથી ને જેને સાચવી શકતો નથી તેને સાચવવામાં રોકાઇ ગ્યો. અને આમાં સાચવી શકે છે ત્યાં આવતો નથી. આહાહા ! અહીં કહે છે, જ્યાં આગળ ભગવાન આત્મા પૂર્ણ ચૈતન્ય ચમત્કારનું જ્યાં જ્ઞાન થયું સમ્યગ્દર્શન થયું અને ચારિત્રની પૂર્ણતા જ્યાં થઇ ગઈ પછી અપૂર્ણતા છે નહીં, એથી અપૂર્ણતાને જાણતાં જ્ઞાનને વ્યવહાર કહેવામાં આવતો હતો, છે તો એ પોતાનો સ્વપરપ્રકાશક પર્યાય, પણ પરની અપેક્ષાએ એને વ્યવહાર જાણે છે એમ કહેવામાં આવતો હતો, એ પૂર્ણ દશા જ્યાં થઈ, ત્યારે એ વ્યવહાર રહ્યો નહીં. તેથી જાણેલો પ્રયોજનવાન એને છે નહીં. આહાહા ! એકલો અનુભવ આનંદનો, કેવળજ્ઞાન !! વિશેષ કહેવાશે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.).
નિશ્ચય સમકિતનું સ્વરૂપ કહે છે. સત્યદર્શન, સમ્યગ્દર્શન જે આત્માનો પૂર્ણ નિર્વિકલ્પ વસ્તુ એનો જે અનુભવ એમાં થતી પ્રતીત એવું જે નિશ્ચય સમ્યગ્દર્શન એની વ્યાખ્યા છે. આહાહ !
(
શ્લોક - ૬ )
(શાર્દૂત્રવિક્રીડિત) एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः।।६।।
Page #27
--------------------------------------------------------------------------
________________
૧ર.
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે -
શ્લોકાર્થ:-[J માત્મનઃ] આ આત્માને [ રૂદ્રવ્યાન્તરેગ્ય: પૃથ વર્ણનમ] અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો)[તતyવનિયમતિ સભ્યનમ]તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવો છે આત્મા?[ વાસ્તુઃ] પોતાના ગુણ-૫ર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે?[ શુદ્ધનયત: ત્વેનિયતસ્ય]શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે?[પૂર્ણ-જ્ઞાન-ઘનશ્ય] પૂર્ણજ્ઞાનઘન છે.[]વળી[તાવાન યંગાત્મા] જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. [ તત] તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે [મામ નવ-તત્ત્વ-સત્તતિં મુવા] આ નવતત્વની પરિપાટીને છોડી, [ hયમ માત્મા : ૩સ્તુ નઃ] આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો.
ભાવાર્થ-સર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાયભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો-શુદ્ધનયથી જ્ઞાયકમાત્ર એક-આકાર દેખાડવામાં આવ્યો, તેને સર્વ અન્યદ્રવ્યો અને અન્યદ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે, નિયમ રહેતો નથી. શુદ્ધનયની હદે પહોંચતાં વ્યભિચાર રહેતો નથી તેથી નિયમરૂપ છે. કેવો છે શુદ્ધનયનો વિષયભૂત આત્મા? પૂર્ણજ્ઞાનઘન છે-ન્સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાનસ્વરૂપ છે. એવા આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે. તે કાંઈ જુદો પદાર્થ નથી-આત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે. માટે સમ્યગ્દર્શન છે તે આત્મા છે, અન્ય નથી.
અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે કારણ કે વસ્તુને સર્વજ્ઞનાં આગમનાં વચનથી જાણી છે; તેથી આ શુદ્ધનય સર્વદ્રવ્યોથી જુદા, આત્માના સર્વ પર્યાયોમાં પ્રાસ, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. આ વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, શુદ્ધનયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે તે શ્રદ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી. તેથી આચાર્ય કહે છે કે એ નવ તત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી શુદ્ધનયનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે, કોઈ નયપક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે-આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે, તો એટલી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહિ? તેનું સમાધાન -ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ આત્માને માને છે; જો એટલી જ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો તો સૌને સમ્યકત્વ સિદ્ધ થઈ જશે. તેથી સર્વશની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યકત્વ થાય છે એમ સમજવું. ૬.
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
પ્રવચન નં. ૫૪ શ્લોક -૬ તા. ૧૦-૮-૭૮ ગુરૂવાર, શ્રાવણ સુદ-૬ સં. ૨૫૦૪
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः।।६।। “નઃ” નો અર્થ અમને છે. “નઃ” નો અર્થ નકાર નથી, “નઃ” નો અર્થ અમને છે, અમને નવતત્ત્વની પરિપાટી છોડીને એક ભગવાન આત્મા પ્રાપ્ત હો. આહાહા! કેમ કે નવતત્ત્વનો અનાદિ અભ્યાસ એ મિથ્યાત્વ છે. એક સ્વરૂપ જે ચૈતન્ય નિર્વિકલ્પ વસ્તુ માત્ર એને છોડીને નવ પ્રકારનાં તત્ત્વોનો અનુભવ અનાદિનો એ મિથ્યાત્વભાવ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો કહ્યું છે કે નવતત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન. એ તો બીજી વાત છે, ત્યાં નવતત્વમાં એકવચન છે. એકરૂપ આત્માને જાણે છે એમાં નવતત્ત્વની શ્રદ્ધા એમાં ભેગી આવી જાય છે. સ્વનું પૂર્ણ સ્વરૂપ નિર્વિકલ્પ, નિર્વિકલ્પ અભેદ જ્ઞાનઘન વસ્તુ એનો અનુભવ થતાં, સમ્યગ્દર્શન થતાં એમાં બીજા તત્ત્વો નથી એવું અંદર જ્ઞાન થઇને શ્રદ્ધા આવી જાય છે એટલી વાત. ત્યાં એકવચન છે, અને આ નવ તો અનેક પ્રકાર છે. નવનાં અનેક પ્રકારનો અનુભવ તે મિથ્યાત્વ છે. અને નવનો એકપણે જે અભ્યાસ સ્વરૂપ તરફની દૃષ્ટિ થઇને આઠ એમાં નથી એવું જે શ્રદ્ધા સહિત જ્ઞાન થાય, એને નવતત્ત્વની શ્રદ્ધાનું સમ્યગ્દર્શન કહ્યું છે, અરે! આવી વાતું ભાઈ ! મૂળ વાત એવી કઠણ અપરિચિત અભ્યાસ નહીં.
એટલે અહીં કહે છે. આ આત્માનમ્ શ્લોકાર્થ “આ આત્માને” મચ માત્મ: આત્માની મોજૂદગી નિર્વિકલ્પ સ્વરૂપ આહાહાહા... એમ સિદ્ધ કર્યું પહેલું સર્ચ શાત્મન:નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર પ્રભુ એવો જે આત્મા આહાહા અન્ય દ્રવ્યોથી જુદો શ્રદ્ધવો, “મર્ચ માત્મ:” નિર્વિકલ્પ વિજ્ઞાનઘન પ્રભુ. એ અસ્તિથી વાત કરી. અને અન્ય દ્રવ્યથી પૃથક દેખવો એ પરથી નાસ્તિ. આહાહા ! છે? “ગાત્મન” આ તો અધ્યાત્મના મંત્રો છે, પ્રભુ ! આ કોઈ સાધારણ વાત કથા વાર્તા નથી. આહા!
ભગવાન આત્મા એ વસ્તુ તરીકે જ્ઞાયકભાવ તરીકે નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ તરીકે જે વસ્તુ છે એને “ગર્ચ માત્મન” ‘આ’ આત્મા એમ કહ્યો છે. આહાહા ! એવા આત્માને “યત્ રૂદ દ્રવ્યાન્તરેગ્ય: પૃથક્ નમ્” અન્ય દ્રવ્યોથી જુદો “ય ઇ” એને એનાં દ્રવ્યાંતરથી અનેરા. આહાહા ! રાગ ને નવતત્ત્વનાં ભેદ પણ અન્ય દ્રવ્ય છે કહે છે. અને તીર્થંકરદેવ, દેવગુરુ એ પણ અન્ય દ્રવ્ય છે, એની શ્રદ્ધાદિ છે, તે પણ અન્ય દ્રવ્ય છે – એ અન્ય દ્રવ્યાન્તરેમ્યો: પોતાના દ્રવ્યથી અનેરા દ્રવ્યથી પૃથક. છે? આહાહાહા ! અન્ય દ્રવ્યથી જુદો એટલે પૃથ વર્ણનમ્ દેખવો એટલે કે શ્રદ્ધવો. આહાહા !
રાગાદિના ભેદો ને નવતત્ત્વનાં જે ભેદો એ બધા પરદ્રવ્ય છે. આહાહાહા ! એનાથી પૃથક ભગવાન આત્મા, “માત્મા' પૂર્ણ નિર્વિકલ્પ વિજ્ઞાનઘન અને અન્ય દ્રવ્યોથી જુદો શ્રદ્ધવો.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે? એનું નામ સમ્યગ્દર્શન છે. ઝીણી વાત છે ભાઈ. આહાહા ! (શ્રોતાઃ- ગુરુ તો મહાન ઉપકારી છે અને પૃથક તો કેમ કહેવાય?) એનાથી જુદો, વાણી ને ગુરુદેવ એ અન્ય દ્રવ્ય છે, એ તો અન્ય દ્રવ્ય છે, પણ તેની માન્યતાનો ભાવ જે છે એ પણ રાગ તે અન્ય દ્રવ્ય છે. આહાહાહા !
ભાઈ ! મૂળ ચીજ, અત્યારે તો મુશ્કેલી થઈ પડી લોકોને, સત્ય વાતને ખોટી ઠરાવવી ને ખોટીને સત્ય ઠરાવવી એ. આહાહા! “અસ્ય આત્મા નિર્વિકલ્પ વિજ્ઞાનઘન જે તત્ત્વ વસ્તુ એને અનેરા દ્રવ્યો, એનાથી અનેરા દ્રવ્યો, દ્રવ્યાન્તર છે ને? દ્રવ્યાન્તર એટલે પોતાના દ્રવ્યથી અનેરા દ્રવ્યો. આહાહાહા ! “અસ્ય આત્મા એ સ્વદ્રવ્ય થયું અને એને દ્રવ્યાન્તરેભ્યઃ, પોતાથી જેટલા અનેરા પુણ્ય ને પાપ, રાગ ને દયાદાન કામ ક્રોધ કે દેવ ગુરુ શાસ્ત્ર આદિ કે નવતત્ત્વના ભેદનો ભાવ એ પણ અન્ય દ્રવ્યમાં જાય છે. આહાહા ! છે કે નહીં એમાં જુવો ને? ( શ્રોતાઃ- ઘર છોડીને દૂર દૂરથી અહીં આવીએ છીએ.) કોણે છોડ્યું છે ઘર? કોને કહેવું ઘર? ઘર હતું કે દિ' ન્યાં? ગ્વાલિયરમાં ઘર છે? આહાહા ! ઘર તો અહીં “અસ્ય આત્માનમઃ” એ ઘર છે. આહાહા ! ભજનમાં નથી આવ્યું? અબ તુમ કબહુ ન નિજ ઘર આયે “અબ તુમ કબહુ ન નિજઘર આયે, પર ઘર ભમત નામ અનેક ધરાયે” મૈ ક્રોધી ને મેં રાગી ને મેં પુણવંત મેં લક્ષ્મીવંત ને મેં બાયડીવાળો કુટુંબવાળો એવા અનેક નામો અજ્ઞાનપણે ધરાવ્યા, પણ કભી આ નિજઘર ભગવાન અસ્ય આત્માનમઃ જ્યાં અસ્ય આત્મનઃનિર્વિકલ્પ વિજ્ઞાનઘન નિજ ઘર. આહાહાહા ! કહો દેવીલાલજી! આવું છે કામ, બાપુ શું થાય?
એના જ્ઞાનમાં પહેલો આવો નિર્ણય તો કરે, અનુભવ પછી. આહાહાહા ! એના વિકલ્પ સહિતના નિર્ણયમાં પણ આવું પરમ સત્ય જે દ્રવ્ય કાયમ નિર્વિકલ્પ વિજ્ઞાનઘન એ અન્ય દ્રવ્યોથી પૃથક છે. એના ભેદોથી પણ એ પૃથક છે. આહાહાહા ! પર્યાયનો ભેદ છે એનાથી પણ અભેદ વસ્તુ પૃથક છે. ભાઈ આ તો વીતરાગ માર્ગ છે બાપુ! આ કોઈ કલ્પિત આરપારથી કહ્યું એ નથી ભાઈ. આહાહાહા ! અરેરે ! જનમ-મરણ કરીને ચોરાશી લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત અવતાર કર્યા, એ અવતારના દુઃખો સાંભળે, આહાહાહા ! દેખનારને રૂદન આવે એવા દુઃખો સહન કર્યા પ્રભુ, પણ આ વર્તમાન જરી આ માણસપણું મળ્યુંને આ મળ્યુંને આ મળ્યુંને ભૂલી ગયો થઈ રહ્યું. આહાહા! આહાહા! ભાઈ ! જનમ-મરણનાં દુઃખો એને મટાડવા હોય તો તેનો એક ઉપાય આ છે કે જે ચીજમાં જનમ મરણ તો નથી, જનમ-મરણના કારણરૂપ ભાવ તો નથી પણ જેના દ્રવ્યમાં વર્તમાન એક સમયની પર્યાય પણ જેમાં નથી. આહાહાહા ! એવું જે સ્વદ્રવ્ય અભેદ નિર્વિકલ્પ એટલે અભેદ, નિર્વિકલ્પ જ્ઞાનઘન, એને અનેરા નવનાં ભેદોથી પણ ભિન્ન પૃથક શ્રદ્ધવો, પૃથક દેખવો એટલે કે શ્રદ્ધવો. આરે ! ભાષા તો ટૂંકી પણ ભાવ બાપા. અરે દુઃખી છે જુઓને, કાલ પરમ દિ' નો સાંભળ્યું ઓલું રીક્ષા પંદર વીસ હજારની રીક્ષા નવી લીધી અને હવે કમાવા માટે બેઠા સાત જણા, છ જણા જુવાન ને એક છોડી, કચ્ચરઘાણ બધું માથે બસ ફરી ગઈ, ચાર ને છોડી તો તરત મરી ગયા બે ને ઈસ્પીતાલમાં લઈ ગયા ત્યાં મરી ગયા. આખી પંદર-વીસ હજારની ગઈ, કમાવા માટે કરી હતી ત્યાં એ પોતે બધાય મરી ગયા એમાં. આ દશા તો જુઓ બાપુ, આહા! એવા ભવ પ્રભુ અનંતવાર કર્યા છે
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
૧૫
એની વાત નથી. ( શ્રોતાઃ- આગળ મોટ૨ હતી ક્યાં ? તે ભવ કર્યા છે) એ મોટર નહોતી તો બીજું તું બધુંય હતું. એ વખતેય હતાં ભગવાનનાં વખતમાં તો માથે વિમાનો ચાલતા, દેવો આવતા. હવે આવતાને પણ એ. આહાહા! વિધાધરોના વિમાન હતા, મનુષ્યોનાં હતા. આહાહા ! અરે કળાબાજ બધી ચીજો હતી, નોહતી કાંઈ, ઘણી છે. આહાહા !
અહિંયા કહે છે, એ ભગવાન આત્મા નવતત્ત્વનો જે અનાદિનો જીવની સાથે અજીવ ને પુણ્ય ને પાપને આદિનો સંબંધ એવા નવતત્ત્વનો અનુભવ એ તો મિથ્યાત્વ છે. એ સમ્યગ્દર્શન ગુણ જે ત્રિકાળ છે, એનાથી ઉલટું એ પરિણમન છે. સમ્યગ્દર્શન શ્રદ્ધા નામનો ત્રિકાળી ગુણ આત્મામાં છે, પ્રગટ થાય એ પર્યાય છે તેની. શ્રદ્ધા નામનો ત્રિકાળી ભગવાન આત્મામાં એક ગુણ છે એ ગુણનું મિથ્યાત્વપણે થવું, વિપરીતરૂપે પરિણનમ છે, તેને અહીંયા મિથ્યાત્વ કહે છે. આહાહા ! એ મિથ્યાત્વના ત્યાગ માટે, આહાહાહા ! જે ભ્રમણના ભવનો, ભવનાં ભ્રમણનું કા૨ણ છે, તેવા મિથ્યાત્વના નાશને માટે ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે, તેને અનેરા દ્રવ્યોથી જુદો શ્રદ્ધવો. આહાહાહાહાહા ! કહો છોટાલાલજી ! આવું કલકત્તામાં ક્યાંય મળે એવું નથી કયાંય. આહાહા !( શ્રોતાઃ- ક્યાંય મળે એવું નથી ) આવી વસ્તુ છે. શબ્દો થોડા પણ બાપુ શું કહીએ ? આહાહા...
કહે છે કે, મિથ્યાત્વ શ્રદ્ધા નામના ગુણનું વિપરીત જે પરિણમન મિથ્યાત્વ છે, એ અનંતા નરક ને નિગોદના ભવનું બીજડું છે. આહાહા ! ભલે તે કહે છે કે રાગાદિ હો પણ આત્મા રાગથી ને ૫૨થી ભિન્ન છે. આહાહા ! એવો અસ્ય આત્મા, વિધમાન વસ્તુ ભગવાન આત્મા, “આ આત્મા” ‘ઈમામ ’ કહે છે આ માણસ આવ્યો એમ કહે છે ને ? આ ભગવાન આત્મા, ( શ્રોતાઃ‘આ’ એ તો પ્રત્યક્ષ છે. ) પ્રત્યક્ષ છે, આ એ પ્રત્યક્ષ છે. આહાહાહા ! ‘અસ્ય આત્માનમ્’ ગજબ છે સંતોની વાણી, દિગંબર મુનિઓની વાણી તો, આહાહાહા ! એની પાસે જગતના વિદ્વાનો બધા પાણી ભરે એવી વાણી છે. આ તે વાત છે. આહાહા ! લોકોને એની કિંમત નથી. સમજાણું કાંઈ ? એક “અસ્ય આત્મા”માં તો આખું તત્ત્વ નિર્વિકલ્પ વિજ્ઞાનયનને બતાવ્યું, અને તે પણ પ્રત્યક્ષ થાય છે એવો એ આત્મા. આહાહાહા ! કેમ કે એનામાં પ્રકાશ નામનો એક ગુણ છે, આહાહા ! એ ગુણનો ગુણ શું ? કે સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થવું તે તેનો ગુણ છે. મતિ અને શ્રુત જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ જણાય, આહાહા ! અને પ્રત્યક્ષ જાણીને જે શ્રદ્ધા થાય, આહાહાહા ! એને અહીંયા મિથ્યાત્વના નાશનું કારણ અને મોક્ષના માર્ગરૂપ કા૨ણ એવું સમ્યગ્દર્શન કહે છે. આહાહાહા!
અન્ય દ્રવ્યોથી જુદો શ્રદ્ધવો પુતત પુવૅ નિયમાત્ સમ્ય વર્શનમ છે ? એતત એવ નિયમાત આહાહા ! તે જ નિયમથી એ તત્ એવ એ જ એમ, એતત્ એવ એટલે એ જ એતત્ એટલે તે જ. આહાહા ! એટલે કે શાયક સ્વરૂપ જે ભગવાન નિર્વિકલ્પ પદાર્થ છે તેને ૫૨ દ્રવ્યથી પૃથક શ્રદ્ધવો તે જ નિશ્ચયથી સમ્યગ્દર્શન છે. આહાહા ! મોંઘુ તો છે બાપુ. બાકી શું થાય ? માર્ગ આ છે એમ એનો જ્ઞાનમાં નિર્ણય તો ક૨વો પડશે ને વળી પછી, અનુભવ પછી, પહેલો તો વિકલ્પ સહિત એણે નિર્ણયમાં આમ લેવો પડશે કે આ વસ્તુ છે એ અંદ૨માં કોઈ રાગાદિના વિકલ્પથી, નવતત્ત્વના ભેદથી પણ અભેદ નિર્વિકલ્પ ચીજ તદ્ન જુદી છે. ‘એતત્ એવ’, ‘એતત્ એવ’
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ “એ” એતત્ એટલે “એ” એવ એટલે “જ' તે જ, તે જ, આહાહા... નિશ્ચયથી સમ્યગ્દર્શન છે. ચીમનભાઈ ! આહાહાહા ! આ ભવના નાશનો આ ઉપાય છે. આહાહાહા ! પ્રથમ એ બીજવું છે, પછી જ્ઞાનીને રાગાદિ હોય, અશુભ રાત્રેય હોય પણ એનાથી તેનું જ્ઞાન પૃથક કામ કરે છે. આહાહા! સમજાયું કાંઈ ? તે જ નિયમથી એટલે નિશ્ચયથી, તે નિયમ જ છે. તે નિશ્ચય એને સમ્યગ્દર્શન કહેવું છે. દેવ-ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ને નવતત્ત્વની ભેજવાળી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં. આહાહા ! ધર્મનું પહેલું પગથિયું એ નહીં. આહાહાહા !
પ્રભુ તે તને કેવી રીતે ઓળખાવ્યો જગત પાસે? આ હું આબરૂવાળો છું ને, પૈસાવાળો છું, સાંઈઠ વર્ષવાળો, વીસ વર્ષથી આ ધંધો માંડ્યો એમાંથી મારા બાહુબળે પૈસા ભેગા કર્યા ને આમ તારે દેખાડવું છે બધાને? આહાહા ! કે તારે તને દેખવો છે? આહાહા ! મને આટલું આવડયું અને મને આટલું આવડે છે ને એમ તારે દેખાડવું છે? કે તને, તને જ દેખવો છે? હું? આહાહા ! તે જ આહાહાહા ! “એતત્ એવ” નિયમથી સમ્યગ્દર્શન છે. આહાહાહા ! ત્યારે કોઈ કહે આ તો એક સમ્યગ્દર્શનની જ વાત થઈ. એમાં આવે છે ને એમાં, મોક્ષમાર્ગ તો દર્શન-જ્ઞાનચારિત્ર ત્રણ છે. આ કળશના અર્થમાં આવે છે. મોક્ષમાર્ગ તો ત્રણ છે, અને અહીંયા તો તમે એક સમ્યગ્દર્શનની વાત અનુભવની કરો છો. શું કીધું? મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ છે, અને તમે અહીં એક માર્ગ પૂર્ણાનંદનો નાથ એને સમ્યગ્દર્શનને જ્ઞાન કરીને તેને મોક્ષમાર્ગ કહો છો તો બાપુ! ભગવાન ! તારી મહિમા સાંભળ નાથ ! તું પૂર્ણાનંદનો નાથ છો એની દૃષ્ટિ થઈ ત્યાં જ્ઞાન થયું એનું સ્વરૂપનું આચરણ પણ ભેગું છે. આહાહા! હીરાભાઈ ! આવી વાતું છે. (શ્રોતા- એ તો અંદરની વાત થઈ ને ક્રિયાની વાતો તો કાંઈ આવી નહિ) ક્રિયાની કીધી ને? ક્રિયાનો ભૂકો ઉડાડ્યોને ! રાગની ક્રિયા થઈ એ પરદ્રવ્ય છે, એનાથી ભિન્ન છે. દયા–દાન-વ્રત ભક્તિનાં પરિણામ, બ્રહ્મચર્યના પરિણામ, શરીરથી બ્રહ્મચર્ય પાળવું ને આ ને તે, એ બધો રાગ તે પરદ્રવ્ય છે, એ સ્વદ્રવ્યમાં નથી, એ સ્વદ્રવ્ય સ્વપણે છે ને પર દ્રવ્યપણે નથી. આહાહાહા ! આવી વાતું કઠણ બહુ બાપુ ! બહારના બધા પીળા લીલા ધોળા આમ દેખાય બધા એમાં પચીસ પચાસ લાખ રૂપિયા ને કરોડ બે કરોડ રૂપિયા થયા હોય. આહાહા ! (શ્રોતાઃ- રૂપિયા વગર નહીં ચાલે) રૂપિયા વિના, સ્વદ્રવ્ય પર દ્રવ્યના અભાવથી જ ચલાવ્યું છે. શું કીધું? એ દસની સાલમાં પ્રશ્ન થયો હતો બોટાદ, નટુભાઈ હતા નાગરભાઈના મોટાભાઈ એ સ્વામીનારાયણ(પંથના) હતા. ને આ હતા નાગરભાઈ પણ પછી તો બધા પ્રેમમાં આવતા. દસની સાલમાં મ્યુનીસીપાલીટીમાં વ્યાખ્યાન ચાલતું હતું. એમાં એણે એ પ્રશ્ન કર્યો હતો વ્યાખ્યાનમાં મહારાજ! પણ કાંઈ પૈસા વિના ચાલે છે આ શાક લાવવું. ભાઈ ! તમે એક વાર આ વાત સાંભળો, આમ સ્વામીનારાયણ પાળતા પણ પછી તો આની કોર પ્રેમ થઈ ગયો વાત વાતમાં કુટુંબને બધાને અત્યારે તો બધાને પ્રેમ છે, આનીકોર એના નાનાભાઈ તો અહીં જ રહેતાં.
ભાઈ ! આ આંગળી એ આ આંગળી વિના ચલાવ્યું છે. આના અભાવથી આ વસ્તુ છે. આના ભાવથી છે ને આ બધાના અભાવથી છે. એમ આત્મા પોતે પોતાનો અંદર ભાવ, સ્વથી કર્યો છે ને પરના અભાવથી કર્યો છે. (શ્રોતા – એ તો રીત બતાવી પણ એને અમલમાં કેમ
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬ મૂકવો) અમલમાં મૂકવો અંદરમાં શ્રદ્ધા જ્ઞાન કરવી તે. સ્વદ્રવ્યમાં પર દ્રવ્યના અભાવથી સ્વ દ્રવ્ય ટકી રહ્યું છે. અરે જેનામાં એક સમયની પર્યાય પણ નથી, એવું દ્રવ્ય સ્વથી ટકી રહ્યું છે. એને પર્યાય છે માટે એ દ્રવ્ય ટકી રહ્યું છે એમ પણ જ્યાં નથી. આહાહાહા! આવી વાત!
(શ્રોતા- ક્યાંય છે નહીં) આહાહાહા ! એ બાપુ અહીં તો ધોળા-ધોળા પીળા ફરે આમ શરીર આમ પૈસા ને આબરૂ ને પચાસ પચાસ સાંઈઠ વર્ષની ઉંમરૂ થઈ હોયને જાણે ઘણું કર્યું હોય એમ આમ ધંધા કર્યા ને અમે આમ કર્યા ધૂળેય કર્યા નથી, કર્યા છે બધા પાપના નર્કમાં જવાના છે. કર્યા છે એ નરકમાં ને નિગોદ જવાના છે બધા. એય, તમારો આવ્યો છે ને? ભત્રીજો ફકિરચંદ! આહાહા ! પર વિના ચાલતું નથી એમ જે કહેનાર છે, એને પરમાત્માનો એવો પોકાર છે કે પરના અભાવથી જ તું નભાવી રહ્યો છો તું. પર વિના જ તેં ચલાવ્યું છે. આહાહાહાહા ! તું જે સ્વપણે છો એ પરપણે અભાવરૂપે જ તે નભાવ્યું છે તારું. પરની હૈયાતીથી તેં તારું નભાવ્યું છે એમ નથી ધનાલાલજી!
(શ્રોતા- રૂપિયા રોજ શાક લાવવા જોઈએ કે નહીં?) કોણ શાક લાવે ને કોણ દે. આહાહા ! શાક તો છોકરાઓનેય મળે છે. નાના બાળકને કયાં એની પાસે પૈસા છે? આહાહા ! પણ એ તો અભાવ સ્વરૂપ છે. શાક અને પૈસાના ભાવમાં આત્મા નથી અને પોતાના ભાવમાં એ નથી. આહાહા ! ' અરે એને કયાં ખબર છે પોતાની તત્ત્વ સત ભંગીમાં પહેલી ભંગી એ છે સ્વપણે છે ને પરપણે નથી. આહાહાહા ! પરપણે નથી તે રીતે જ એણે નભાવ્યું છે, પર છે માટે પરપણે પોતે પણ છે એમ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? વાત ફેર છે બધો બાપુ ખબર છે કે અમે તો દુનિયા બધી જાણી છે આખી, અબજોપતિથી માંડી ને રાંક ગરીબ માણસને જોયા છે. આહાહા ! સમજાણું કાંઈ? આહાહાહા ! (શ્રોતા:- વકિલાત થઈ?) વકીલાતેય આ જાતની ધંધાની કરી હતી દુકાનમાં, પાંચ વર્ષ દુકાન ચલાવી હતી. ૧૭ વર્ષની ઉંમરથી રર વર્ષ, પણ એ તો ૬૬ વર્ષ પહેલાંની વાત છે. કાલે અમારે આવ્યા પાલેજવાળા આવ્યા'તા. શ્વેતામ્બર હતા ગયા હશે કાંઈક હશે, પાલીતાણા. પાલેજ ને મિયાંગામ, બેય ગામવાળા આવ્યા હતાં. અમને તો આળખે ને અમારી દુકાન ત્યાં હતી ને. હજી દુકાન છે ને હજી અમારે કુંવરજીભાઈની અમારા ભાગીદાર હતા ફઈના દિકરા ને એની દુકાન છે, મોટી દુકાન છે, ત્રણ છોકરા છે, પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા છે ત્રણ ચાર લાખની પેદાશ છે. ધૂળની પેદાશ છે રખડી મરવાના છે બધા. આહાહા ! એ દુકાનમાં હું હતો મારી પિતાજીની દુકાન હતી. થડામાં હું બેસતો, ભાગીદાર નો હોય ત્યારે હું બેસતો, ભાગીદાર હોય તો હું મારું અંદરમાં વાંચન કરતો. હું તો પહેલેથી ૧૮ વર્ષની ઉંમર હતી શ્વેતામ્બરનાં શાસ્ત્રો સ્થાનકવાસી હતા ને શ્વેતાંબરના શાસ્ત્રો વાંચતો. ઘરની દુકાન સ્વતંત્ર હતી. અરેરે! એ સ્વતંત્ર નહીં બાપુ.
સ્વતંત્ર તો ભગવાન અહીં જે નિર્વિકલ્પ વસ્તુ અભેદ છે જે એ સ્વતંત્ર છે. આહાહાહા ! અને એનામાં પ્રભુત્વ નામનો એક ગુણ છે, ભગવાન આત્મામાં ધ્રુવ નિત્ય. આહાહાહા ! એને પર દ્રવ્યથી પૃથક માનતાં, એની માન્યતામાં પ્રભુત્વ ગુણની પર્યાય પણ આવે. આહાહાહાહા ! એ સમ્યગ્દર્શનમાં શ્રદ્ધા ગુણની પર્યાય, એમાં પ્રભુત્વગુણની પર્યાય પણ અંદર આવે, અનંતી
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનંતી પર્યાયોનો પિંડ તે અંદર સમ્યગ્દર્શન. આહાહાહા ! એ સમ્યગ્દર્શનમાં ઈશ્વરતા આવી મારી સ્વતંત્ર દશા હું સ્વતંત્રપણે માનનારો મારી પર્યાય પણ સ્વતંત્ર છે. કોઈની અપેક્ષાથી નથી, મારી પર્યાયને કોઈ હેતુ નથી માટે ઉત્પન્ન થઈ છે. આહાહા ! એ સમ્યગ્દર્શનની પર્યાય તે સમયે ૫૨ની અપેક્ષા રાખ્યા વિના, ફકત સ્વદ્રવ્યનાં લક્ષમાં હતું એટલું, એ સમ્યગ્દર્શનની પર્યાયને ૫૨ની કોઈ અપેક્ષા નથી કે આ વ્યવહા૨ હતો ને દેવ-ગુરુ માન્યા માટે સમ્યગ્દર્શન થયું, એથી અન્ય દ્રવ્યથી પૃથક કહ્યું છે. અન્ય દ્રવ્યની સહાય અને નિમિત્તથી થાય છે, એમ છે નહીં કાંઈ. આહાહાહા!
કેવો છે આત્મા ? પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. શું કહે છે ઈ ? સમુચ્ચય વાત છે હજી પહેલી. છે આત્મા જે વસ્તુ એ પોતાના ગુણો ને પોતાની વિકારી અવિકારી પર્યાય એમાં વ્યાપનારો છે. એટલું જ, અસ્તિત્વ હજી તો સિદ્ધ કરે છે. એમાંથી શુદ્ધનયે ભિન્ન બતાવ્યો એમ કહે છે. શું કહ્યું એ ? કે વસ્તુ જે છે ભગવાન આત્મા એના જેટલા ગુણો છે અને જેટલી એની પર્યાય છે વિકારી કે અવિકારી, એ દ્રવ્ય પોતે ગુણ પર્યાયમાં વ્યાપેલું છે, ૫૨માં નહીં, ૫૨માં નહીં, ૫૨ને લઈને નહીં. પોતાના ગુણો જે ધ્રુવ ત્રિકાળ અને વર્તમાન પ્રગટ થતી પર્યાય વિકૃત કે અવિકૃત એનાથી ગુણ પર્યાયમાં જ તે રહેલો છે વસ્તુ તરીકે.
હજી વિષય તરીકે શુદ્ધનયનો એ પછી બતાવે છે, આ તો એ વસ્તુ આવી છે કે જેને ૫૨માં વ્યાપવું તો છે નહીં, ૫૨થી પોતામાં વ્યાપવું એવું છે નહિ. આહાહાહા! એટલે ? વિકારી અવસ્થાપણે આત્મા પરિણમે છે. વ્યાપક એ પોતાથી પરિણમે છે. એને કોઈ બીજી ચીજ છે માટે વિકારીપણે પરિણમે છે એમ નથી. આહાહાહા ! એ પોતે જ ગુણ પર્યાયમાં પરિણમના૨ો વસ્તુ ભગવાન. આહાહાહા ! ભલે વિકા૨૫ણે પરિણમે પણ પોતે, દ્રવ્ય પોતે, દ્રવ્ય પોતે ગુણને પર્યાયમાં વ્યાપેલું છે. એમાં કોઈ અન્ય દ્રવ્ય વ્યાપ્યું છે, આવ્યું છે, પ્રસર્યુ છે (એમ નથી. ). આહાહા ! બાપુ મારગડા વીતરાગના ! આહાહાહા ! જુદી જાત છે ભાઈ. આહાહા ! એને પહેલો ૫૨ દ્રવ્યથી જુદો બતાવ્યો. અહીં તો હજી, ગુણ પર્યાયમાં વ્યાપે છે, એમાં, હજી તો વિકા૨માં વ્યાપે છે ગુણમાં રહે છે, એમ બતાવ્યું. એના સિવાયના બીજા ૫૨ દ્રવ્યો છે, એમાં એ વ્યાપતો નથી એટલું અહીંયા સિદ્ધ કર્યું.
હવે અહીંયા ૫રમાર્થ બતાવવા આહાહા... પોતાના ગુણ પર્યાયમાં વ્યાપનારો, વળી કેવો છે ? એમાંથી જે ભગવાન આત્મા વસ્તુ છે એના ત્રિકાળી ગુણોમાં રહે છે. અને એની વર્તમાન પર્યાયમાં છે. એટલી વાત સિધ્ધ કરી. હજી સમ્યગ્દર્શન ને ઈ પછી કહેશે.
હવે તેને શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આહાહાહા ! એ વસ્તુ પોતે ત્રિકાળી ગુણમાં ને વર્તમાન પર્યાયમાં રહેલો છે વ્યાપેલો છે, પ્રસરેલો છે ગુણ પર્યાયપણે થયેલો છે, એવા આત્માને શુદ્ઘનયથી એટલે નિર્વિકલ્પ વસ્તુની દૃષ્ટિથી જોઈએ તો, આહાહા.... એકપણામાં વ્યાપનારો છે. નિશ્ચિત કરવામાં આવ્યો છે. એકરૂપ ત્રિકાળ છે. એના ગુણના પર્યાયનાં ભેદો પણ જેમાંથી નીકળી ગયા ( છે ). આહાહાહા ! આવી વાત છે.
બે વાત કરી કે એક તો અનેરા દ્રવ્યથી ભિન્ન છે એ તો વસ્તુનું સ્વરૂપ પહેલું સમ્યગ્દર્શનનો વિષય બતાવ્યો. પણ છતાં એ વસ્તુ છે, એ પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલી છે. એ વસ્તુ ભલે
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬ કર્મનાં નિમિત્તનાં સંબંધે વિકારી પર્યાય પોતાથી થઈ ને તેમાં એ વ્યાપેલો છે. એટલું તો એનું દ્રવ્ય અને પર્યાયનું પરથી ભિન્નપણું એટલું સિદ્ધ કર્યું. હુજી હવે એમાંથી જે ગુણ ને પર્યાયમાં વ્યાપેલો રહેલો ભેદમાં છે, તેને “શુદ્ધનયત: પવછત્વે નિયત” શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આહાહાહા ! પણ એને ભેદના ભાવથી ભિન્ન, એકપણું ત્રિકાળી છે તેને શુદ્ધનયથી એકપણે બતાવ્યો છે. સમજાણું કાંઈ? આવી ચીજ છે, દેવીલાલજી!
પર દ્રવ્ય તો બીજી ચીજ છે ઉપસ્થિત છે એટલું છે. અને પોતે પોતાના અનંત ગુણોમાં અને એની પર્યાયમાં નૈમિત્તિક વિકારી દશા, એમાં એ પોતે વ્યાપેલો છે, રહેલો છે. એનું આખું સ્વરૂપ આ રીતે કહ્યું. સમજાણું કાંઈ? હવે એમાંથી આહાહાહા... નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ શુદ્ધનયે જે બતાવી છે, તેમાં આ ભેદો છે નહીં. (શ્રોતાઃ- દ્રવ્ય-ગુણ-પર્યાય અને બધાં ભેદ એકમેકમાં હશે.) ત્રણ એ કીધુંને. એટલી વસ્તુ છે એટલું. હવે એ શુદ્ધનયનો વિષય શું? એ ત્રણ નહીં. એ તો એક ચીજ બતાવી કે આ વસ્તુ જગતથી નિરાળી, પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલી બસ એટલું. હવે એમાં શુદ્ધનય તે નિર્વિકલ્પ ચીજ શું? આવા પ્રકારમાં રહેલો હોવા છતાં, નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વરૂપ જે છે તે એકરૂપ છે, તે એ વસ્તુ છે. આહાહાહા!
બાપુ! આ તો અલૌકિક માર્ગ છે આ તો અપૂર્વ વાતો છે. પૂર્વે કોઈ દિ' સાંભળી નથી, અને સાંભળી હોય તો બેઠી નથી એને. આહાહાહા ! સાંભળી નથી એમ જ કીધું છે, ચોથી ગાથામાં રાગથી પૃથક પ્રભુ છે તે વાત તેં સાંભળી નથી. આહાહા ! એ દયા-દાન-વ્રત ને ભક્તિ ને પૂજા ને જાત્રાનો ભાવ રાગ છે એ તો, એમાં એ વ્યાપેલો છે એ પર્યાયથી, વસ્તુ તરીકે જોઈએ તો તેનાથી તે ભિન્ન છે. આહાહા ! એની વસ્તુ તરીકે જોઈએ તો તે એની પર્યાયમાં રાગ છે. પણ હવે જ્યારે વસ્તુ અખંડ જોઈએ તો, નિર્વિકલ્પ વસ્તુમાં તે ગુણના ભેદો ને પર્યાયના ભેદો નિર્વિકલ્પ અભેદમાં એ નથી. એ શુદ્ધનયનો વિષય નિર્વિકલ્પ ચીજ છે એકલી. આહાહાહા ! જે “અસ્ય આત્મન” કહ્યું હતું તે. આહાહા! કેવળીઓનાં વિરહ પડ્યા પણ કેવળીની વાણી સંતોએ રાખી છે. એ વાણીનો ભાવ સમજવો બહુ અલૌકિક વાત છે. વાણી તો જડ એ તો નહીં કહે કે મારું આ સ્વરૂપ છે, એમ કહેશે વાણી? આહાહા !
અહીં કહે છે, પ્રભુ એકવાર સાંભળ. બે અસ્તિત્વ સિદ્ધ કર્યા. એક તો તું પોતે ગુણ ને પર્યાયમાં વ્યાપેલો છે, એવો પણ તું છો. હવે એમાંથી પરથી તો જુદો, ૫રમાં તો વ્યાપેલો નથી ને પરથી તું તારામાં વ્યાપેલો છે એમેય નથી. સમજાણું કાંઈ? આહાહાહા ! મિથ્યાત્વ અને રાગ-દ્વેષનાં પર્યાયમાં પરિણમેલો વ્યાપેલો. આહાહા!તું એમાં આવ્યો છો, વ્યાપેલો તું છો. હવે એમાંથી અભેદ વસ્તુ જે સમ્યગ્દર્શનનો વિષય, શુદ્ધનયનો વિષય, ઓલો તો પ્રમાણનો વિષય કિધો પણ હવે એમાંથી જે પ્રમાણ છે તે પૂજ્ય નથી. એમાં નિશ્ચયનય તે પૂજ્ય છે. એ નિશ્ચય નયનો વિષય તો નિર્વિકલ્પ વસ્તુ માત્ર પોતે, એમાં ગુણી આ ને ગુણ આ એવો ભેદ પણ જેમાં નથી. બાપુ આ તો માર્ગ છે, આ કાંઈ વાણિયાવેડા નથી કે આ થોડા બહારમાં થઈ ગયા મોટા શેઠીયા થઈ ગયાને થઈ ગયા આ, એ શેઠ? નાણાવટીપણું હલાવ્યું ને આમ કર્યું ને તેમ કર્યું મોઢા આગળ, આહાહા... નોકરો પચીસ પચાસ આને, આને ધૂળમાંય નથી બાપા ! ભાઈ ! બધાં ભૂતાવળ છે. (શ્રોતા:- ધૂળમાં નથી પણ પૈસામાં છે.) પૈસા ધૂળ નથી તો શું છે ઈ ?
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ માટીના પિંડલા છે પૃથ્વીકાય છે. આહાહા!
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિયપણું એ વ્યવહારનયે છે. પૈસાવાળાપણું તો એનામાં વ્યવહારનયેય નથી. એ તો અસભૂતનયથી માને છે, માને. આ તો એનામાં છે. એકેન્દ્રિય, બે ઇન્દ્રિયપણું, છતાં એ જીવ નથી. જીવ તો અંદર જ્ઞાનસ્વરૂપ તે જીવ છે. કારણકે એકેન્દ્રિયપણે જો જીવ સ્વરૂપ હોય તો કાયમ રહેવું જોઈએ. આહાહાહા ! સમજાણું કાંઈ? આહાહાહા ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય, માણસ, દેવ, ઢોર નારકી, આહાહા... એ કાંઈ જીવ નથી, પર્યાયમાં છે. પણ એ જીવ નથી. જીવ તો એકલો જ્ઞાનસ્વરૂપ છે તે જીવ છે. આહાહા ! સમજાણું કાંઈ?
પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલો છે, છતાં હવે શુદ્ધનયથી એકત્વ નિયતસ્ય-શુદ્ધનયથી તો એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આહાહાહા! ભૂતાર્થનયથી ત્રિકાળી સત્ય વસ્તુને દેખનાર જાણનારના નયથી તે તો ત્રિકાળી એકરૂપ છે તેમ પ્રસિદ્ધ કરાવ્યું છે. આહાહા ! વાત એવી છે ભાઈ ! આ કાંઈ વાદ-વિવાદ એમાં શાસ્ત્રના મોટા ભણેલા પંડિત હોય ને તો આ વાત બેસેને એવું આંહી છે નહીં. (શ્રોતા:- આ તો, વાદ-વિવાદ કરવાની નિયમસારમાં ના પાડી છે) આહાહા !નિયમસારમાં તો ના જ પાડી છે બાપુ! જ્ઞાનનિધિને પામીને એકલો ખાજે. સ્વસમય ને પરસમયમાં વાદ ન કરીશ બાપુ એવી કોઈ ચીજ છે. એવી એ કોઈ ચીજ છે કે એને હવે અનેક અપેક્ષાથી જોતાં વ્યવહારની વાતો વીતરાગે કરી છે, એ પણ સંસારનું કારણ છે હવે તું શી રીતે (નક્કી કરીશ ભાઈ). આહાહાહા!
અહીંયા તો ભગવાન આત્મા એક તો એ સિદ્ધ કરે છે, કે એ આત્મા છે એ પ્રમાણ આખું દ્રવ્ય ને પર્યાય એ શરીરમાં વ્યાપેલું નથી, કર્મમાં વ્યાપેલું નથી, પરદ્રવ્યમાં વ્યાપેલું નથી, એ વ્યાપ્યું હોય તો તેના ગુણ અને પર્યાયમાં વ્યાપેલું છે બસ આટલું, સમજાણું કાંઈ? આહાહાહા ! હવે એને પર દ્રવ્યમાં વ્યાપેલું નથી અને પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલું છે એ તો પ્રમાણનો વિષય થયો, પણ હવે શુદ્ધનયનો વિષય એને એમાંથી બતાવવો છે. આહાહા ! એકરૂપ નિર્વિકલ્પ વસ્તુ જે શુદ્ધનયનો વિષય છે, જે સમ્યગ્દર્શનનો વિષય. આહાહા ! સમ્યગ્દર્શનનો વિષય દ્રવ્ય ને ગુણ, પર્યાયમાં વ્યાપેલું દ્રવ્ય એ વિષય એનો છે જ નહીં. (શ્રોતા- એ પ્રમાણનું દ્રવ્ય છે.) આહાહાહા ! પોતાના ગુણમાં પર્યાયમાં વ્યાપેલો છતાં શુદ્ધનયથી એકપણામાં, “શુદ્ધનયતઃ એકત્વે નિયતસ્ય' નિર્વિકલ્પ વિજ્ઞાનઘનને એણે બતાવ્યો શુદ્ધનયે. ગુણ ને પર્યાયમાં વ્યાપેલો એ વસ્તુનું પ્રમાણ છે, પણ સમ્યગ્દર્શનનો વિષય ને શુદ્ધનયથી એને જોતાં, એકરૂપે એ વસ્તુ છે. સમજાણું કાંઈ? આવી વાતું. ઉપદેશ સાંભળવો કઠણ પડે અને આ તે ક્યાંનો હશે ઉપદેશ ભગવાનનો હશે? આ તે? અરે બાપુ એણે સાંભળ્યો નથી ભાઈ ! વીતરાગ જિનેશ્વરદેવ એનો ઉપદેશ કેવો છે ભાઈ, એ તો અલૌકિક વાત છે. આહાહા !
શુદ્ધનયથી એકપણામાં વ્યાપેલો છે. વળી કેવો છે એ તો સમુચ્ચય કીધું, હવે કેવો છે? ‘પૂ–જ્ઞાન ધનરી’ પૂર્ણજ્ઞાનઘન છે. એકપણે નિશ્ચિત કરવામાં આવ્યો પણ હજી શું એ ચીજ છે ત્યારે ? કે પૂર્ણ જ્ઞાનઘન છે. પૂર્ણજ્ઞાનનો પૂંજ છે, એકલો અભેદ એની સાથે અનંતા ગુણો સાથે લેવા જ્ઞાનની પ્રધાનતાથી વાત કરી છે. પૂર્ણ જ્ઞાન, પર્યાયેય નહીં. આહાહા ! પૂર્ણજ્ઞાન પૂર્ણજ્ઞાન
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬ પૂર્ણજ્ઞાન જેમ પૂનમનો ચંદ્રમા, પૂનમનો પૂર્ણ ચંદ્રમાં, પૂનમ કેમ કહે છે સાંભળ્યું? પૂનમ પૂરો ચંદ્ર, પૂરો પ્રગટયો છે, માટે પૂનમ કહે છે. પૂનમમાં માસ પૂર્ણ થાય છે, ને અમાસમાં માસ અર્ધમાસ થાય છે. અમાસ અર્ધમાસ. અહીં કાઠીયાવાડમાં બીજો રિવાજ છે. સુદ૧ મી શરૂ કરે છે. સિદ્ધાંત તો વદ એકમથી શરૂ કરે છે. પહેલી વદ ને પછી સુદ- કેમકે પંદર દિવસે તો અમાસ આવે એ તો અર્ધમાસ થયો અને પૂર્ણમાં પૂરણ પુનમ, ચંદ્ર પણ પુરણ થઈ ગયો ત્યાં, સોળ કળાએ ખીલી નીકળ્યો છે. એક કળા તો સદાય એની ખુલ્લી જ હોય છે. સમજાણું? આહાહા ! બીજે ત્રણ કળા હોય છે. એકમે બે, બીજે ત્રણ, પૂનમે પૂર્ણ, એમ ભગવાન આત્મા વસ્તુ તરીકે પૂર્ણ વિજ્ઞાનઘન છે. જેમાં અપૂર્ણતા નથી, વિપરીતતા નથી, અશુદ્ધતા નથી, અલ્પતા નથી. આહા ! દરેક શબ્દોમાં વાચ્ય છે, એ એને જાણવું જોશે ભાઈ ! આ કોઈ વિદ્વત્તાનો વિષય નથી. વિદ્વાનોનો કે બીજાને સમજાવી શકીએ માટે આવો બાપુ એ નથી આ ચીજ તો કોઈ અલૌકિક છે. આહાહા !
એ પૂર્ણ જ્ઞાનઘન શબ્દ એક જ જ્ઞાનને પૂર્ણ લીધું પણ એની સાથે અનંતાગુણો પૂર્ણરૂપ છે, એકરૂપ છે એવો એ ભગવાન છે. સમજાણું કાંઈ? “તાવાન વયે ગાત્મ” તાવાન જેટલું સમ્યગ્દર્શન તેટલો આત્મા છે. આહાહા ! પૂર્ણ વસ્તુ છે. તેની પ્રતીત થઈ અનુભવમાં તે એ તો વસ્તુ જ પૂર્ણ છે તે પ્રમાણે. આહાહા! જે અનાદિથી કર્મચેતના, કર્મચેતના ને કર્મફળચેતનાનું જે વેદન હતું એ મિથ્યાત્વ હતું. સમજાણું કાંઈ? રાગ ને રાગનું ફળ એનું જે વેદન એકાંતે દુઃખી ને દુઃખનું વદન હતું. સમ્યગ્દર્શન થતાં એને જ્ઞાન ચેતના પ્રગટી. આહાહાહા ! તેથી તે આનંદનાં વેદનમાં આવ્યો હવે. આવી શરતો માળા ! સમજાણું કાંઈ?
એતત્ સમ્યગ્દર્શન. આહાહા! પૂર્ણાનંદના નાથનું જ્યાં દર્શન થયું અને તેની સાથે જ્ઞાન થયું, અને તેની સાથે આનંદનું વેદન. આહાહાહાહા ! એટલે ચારિત્ર આવશે હારે. આહાહાહા ! સમજાણું કાંઈ? કર્મ ચેતના, કર્મફળ ચેતનાનું અનાદિથી અજ્ઞાનીને વેદન છે. આત્માનું જ્ઞાનચેતનાનું વેદન છે જ નહીં. આહાહા ! એથી જ્યાં પૂર્ણ જ્ઞાનઘન છે, એવું જ્યાં ભાન થયું તેની પર્યાયમાં જ્ઞાનચેતના, શાંતિના આનંદના વેદનવાળી ચેતના પ્રગટી. આહાહા ! એકલા દુઃખનું વદન હતું મિથ્યાત્વમાં, એ પૂર્ણજ્ઞાનઘન છે એવું જ્યાં સમ્યગ્દર્શન તેને આશ્રયે થયું તેમાં જ્ઞાનચેતના, જે જ્ઞાન, જ્ઞાનમાં એકાગ્રતા થઈ, તેના સાથે તેને આનંદનું વદન થયું, એટલે આ દર્શનમાં ત્રણેય આવી ગયા, એમ મારું કહેવું છે. સમજાણું કાંઈ ?
સમ્યગ્દર્શન પૂર્ણની પ્રતીતિ, પૂર્ણનું જ્ઞાનને, પૂર્ણના જ્ઞાનની સાથે વેદન. આહાહા ! (શ્રોતા- સર્વ ગુણાંશ તે સમક્તિ) સર્વ ગુણાંશ તે સમકિત પણ આ તો ત્રણનું અત્યારે તો કામ છે ને સમ્યગ્દર્શનમાં એ પ્રશ્ન છે ને આનો અત્યારે એમ કે તમે સમ્યગ્દર્શનની વાત કરો છો ને મોક્ષમાર્ગ તો ત્રણ છે. વાત સાચી બાપુ અમે ત્રણની ના નથી પાડતાં. આહાહા ! પૂર્ણ જ્ઞાનઘન પ્રભુ અતીન્દ્રિય આનંદથી પૂર્ણ ઘન પ્રભુ આ તો જ્ઞાનથી પૂર્ણ કીધું, પણ એવા અતીન્દ્રિય આનંદથી પૂર્ણ ઘન પ્રભુ, અતીન્દ્રિય પ્રભુત્વ શક્તિથી પૂર્ણઘન પ્રભુ, એવી અનંત શક્તિથી પૂર્ણ વસ્તુ પ્રભુ. આહાહા! ભાઈ એનું સમ્યગ્દર્શન ને જ્ઞાન થતાં ચેતના પણ પલટી ગઈ, જે કર્મ ચેતના ને કર્મફળ ચેતના હતી, એ જ્ઞાનચેતના થઈ ગઈ. વેદન પલટી ગયું.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સમજાણું કાંઈ ? ભલે થોડો હજી રાગ છે, એને વેદન છે પણ એ ગૌણપણે ગણવામાં આવ્યું. જ્ઞાનની પર્યાયથી જોવું હોય તો બેય હારે છે. આનંદનું વેદન પણ છે અને સાધક છે માટે રાગનું પણ હજી વેદન છે, જ્ઞાનથી જોઈએ ત્યારે એમ કહે. દર્શનની પ્રધાનતાથી કથન આવે ત્યારે એને આનંદનું વેદન મુખ્યપણે છે તેમ કહેવાય. આહાહાહા ! એટલો જ એ આત્મા છે. જોયું પાછું, સમ્યગ્દર્શનમાં આખો આત્મા આવ્યો છે. સમ્યગ્દર્શન છે તે આખો આત્મા છે. વિશેષ વાત કહેવાશે. ( શ્રોતાઃ– પ્રમાણવચન ગુરુદેવ )
પ્રવચન નં. ૫૫ શ્લોક - ૬ તા. ૧૨-૮-૭૮ શનિવા૨, શ્રાવણ સુદ-૯ સં. ૨૫૦૪ સમયસાર શ્લોક છઠ્ઠો – હિન્દી ચલેગા, આજ છઠ્ઠો છે ને છઠ્ઠો. શ્લોક બોલીએ ફરીથી. (શાર્દૂલવિીડિત)
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः ।।६।।
આચાર્યનો પોકાર છે એમાં જુઓ તો ખરા. આહાહા ! ઈસ આત્માકો ‘અસ્ય’ એટલે આ આત્માકો એ શુદ્ધ ચૈતન્ય થન પૂરણ સ્વરૂપ જે અસ્ય આત્માકો એમ ‘અન્ય દ્રવ્યોસે પૃથક દેખના’ અન્ય પદાર્થ છ દ્રવ્યો, દેવ-ગુરુ શાસ્ત્ર ઉસકી શ્રદ્ધા આદિકા રાગ–ઉસસે ભિન્ન શ્રદ્ધાન કરના. આ આત્માને અન્ય દ્રવ્યોથી ભિન્ન, અપના સ્વભાવથી અભિન્ન, અપના સ્વભાવસે અભિન્ન, સૂક્ષ્મ બાત હૈ ભાઈ ! ( શ્રોતાઃ– ફ૨માવો ) અંતર્મુખ હોકર ઉસકા શ્રદ્ધાન ઉસકો દેખના અર્થાત્ શ્રદ્ધાન કરના હી નિયમસે સમ્યગ્દર્શન હૈ. એ નિશ્ચયસે સત્ય સમ્યગ્દર્શન ધર્મકી પહેલી સીઢી કહેનેમેં આતા હૈ. આહાહાહા ! એ સમ્યગ્દર્શનમેં જીતના આત્માનેં ગુણ હૈ સંખ્યાએ અનંત-અનંતાઅનંત-અનંતાઅનંત-અનંતાઅનંત સંખ્યાએ જીસકા અંત નહીં, ઐસા અનંત અનંત જે ગુણ હૈ આહા... ઐસા આત્માકો શ્રદ્ધાન કરના તો જિતની શ્રદ્ધા જ્યાં હુઈ, તો જીતની સંખ્યામેં અનંત ગુણ હૈ ઉસકા એક અંશ વ્યક્તપણે સમ્યગ્દર્શનમેં વેદનમેં આતા હૈ, ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહાહા !
હજી તો ચોથું ગુણસ્થાન કહા પંચમ અને છઠ્ઠાની વ્યાખ્યા તો બહુ આકરી છે. આહાહા ! આ તો પ્રથમમાં પ્રથમ ભગવાન આત્મા અનંત ગુણનો અપાર સાગર ઉસકા અન્ય દ્રવ્ય અને અન્ય દ્રવ્યના ભાવસે ભિન્ન દેખના અથવા શ્રદ્ધાન કરના. એ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન એ દર્શન કહેનેમેં આતા હૈ. આહાહા ! અને જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં ઉસકા જ્ઞાન ને વ્રત ચારિત્ર તપ એ બધા બાળ અજ્ઞાન તપ બાળ વ્રત હૈ. આહાહા ! સમજમેં આયા ? એવી વાત છે ભાઈ આ. યહ કૈસા હૈ આત્મા ? “ અપને ગુણ પર્યાયનેં વ્યાસ રહેનેવાલા ( આત્મા ) હૈ” કયા કહેતે હૈ ? કે જે વસ્તુ આત્મા હૈ, યે અપના ગુણ સહભાવી ઔર ક્રમવર્તી તેની પર્યાય ઉસમેં વ્યાસ હૈ. સમ્યગ્દર્શનકા વિષય કયા હૈ એ પીછે કહેગા. યહાં તો હજી આત્મા કૈસા હૈ કે અપના અનંત
,,
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
૨૩ ગુણમેં વ્યાપ્ત હૈ રહેલ હૈ ઔર ઉસકી વિકૃત અથવા અવિકૃત અવસ્થા ઉસમેં વો આત્મા વ્યાસ હૈ, પ્રસરેલ હૈ. આરે આવી વ્યાખ્યા હવે. આહાહા! ભગવાન આત્મા એ પરદ્રવ્યસે ભિન્ન. શરીર, કર્મ, કર્મકા અનુભાગ ભાવ ઉસસે તો ભિન્ન પણ અપના અનંત ગુણ હૈ ઔર ગુણકી વર્તમાન (પર્યાય) ક્રમવર્તી વિકારી કે અવિકારી. અવિકારીકા અર્થ ! અસ્તિત્વ ગુણકી પર્યાય અવિકારી હૈ સબ ગુણકી પર્યાય વિકારી હૈ ઐસા હૈ નહીં. અજ્ઞાનમેં ભી હો અહીંયા તો. સમજમેં આયા? આવી વાત છે. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ ગુણ હૈ ઉસકી પર્યાય તો નિર્મળ હી હોતી હૈ. પણ જો દૂસરા ગુણ હૈ ઉસમેં કિતના ગુણકી પર્યાય વિકૃત ભી હોતી હૈ. શ્રદ્ધા ગુણકી, ચારિત્ર ગુણકી, આનંદ ગુણકી, પ્રદેશત્વ ગુણકી એવા ગુણકી કર્તા-કર્મ કરણ સંપ્રદાન ગુણકી વિકૃત અવસ્થા હોતી હૈ. એ વિકૃત અવસ્થા અને ગુણમાં આત્મા વ્યાપેલ હૈ ઉસમેં રહેલ હૈ. પરદ્રવ્યમેં નહીં. પરદ્રવ્યના ભાવમેં નહીં. યહાં પરદ્રવ્યના ભાવ એટલે વિકારી જીવના (ભાવ) એ અહીંયા નહીં લેના. અહીંયા તો પરદ્રવ્ય કર્મ શરીર વાણી આદિ વસ્તુ ઔર ઉસકા ભાવ નામ શક્તિ એની જે ગુણ પર્યાય ઉસસે ભગવાન આત્મા રહિત હૈ. એ સમ્યગ્દર્શનકા વિષય હૈ કી નહીં એ બાત અત્યારે નહીં. પહેલી તો આ બાત હૈ. વસ્તુ કૈસી હૈ, સારા પ્રમાણ કા વિષય, નિશ્ચયકા વિષય અને વ્યવહારકા વિષય. વિષય શબ્દ ત્રિકાળી દ્રવ્ય નિશ્ચયકા વિષય હૈં ઔર વર્તમાન પર્યાય વિકૃત અવિકૃત અવસ્થા હૈ, યહુ વ્યવહારના વિષય હૈ. દો મિલકર પ્રમાણકા વિષય હૈ. આહાહાહાહા !
તો કહેતે હૈ કે “અપને ગુણ પર્યાયમેં વ્યાપ્ત રહેનેવાલા હૈ” આ પર્યાયમેં વિકૃત ભી લેના. સમજમેં આયા? એ દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, હિંસા, જૂઠ આદિકા ભાવ હૈ, યહ વિકૃત અવસ્થા હૈ, ઉસમેં ભી આત્મા વ્યાસ ઉસમેં રહેલ હૈ. કોઈ પરદ્રવ્યમેં રહેલ હૈ ઐસે નહીં. ઔર પરદ્રવ્ય ઉસમેં આયા હૈ ઐસા નહીં. આહાહાહા! એ ભગવાન આત્મા વસ્તુએ ત્રિકાળ શુદ્ધ હોને પર ભી, ઉસકા ગુણ ભી શુદ્ધ પૂરણ હોને પર ભી, ઉસકી પર્યાયમેં અપૂર્ણતા અને વિકૃત અવસ્થા જો હૈ, વો ભી આત્મા ઉસમેં વ્યાપ્યા હૈ આત્મા ઉસમેં વ્યાપ્ત નામ ઉસમે પ્રસર્યા હૈ. ઉસકા વિસ્તાર વો હૈ, ધનાલાલજી!દ્રવ્ય ગુણ ને પર્યાય. દ્રવ્ય જો હૈ વસ્તુ એ અપના ગુણ અને પર્યાયમેં રહેલ હૈ. પરદ્રવ્યના ભાવ અને પારદ્રવ્યમાં એ રહેલ નથી. પરદ્રવ્યના ભાવ એ વિકારી અહીંયા નહીં લેના. અપના વિકારી ભાવ એ નહીં. કર્મ ને કર્મનો અનુભાગ જે જડ, ઉસસે રહિત આત્મા હૈ. પણ અપની પર્યાયમેં જે વિકૃત અવસ્થા હૈ, ઉસમેં તો યહુ સહિત વ્યાસ હૈ. સમજમેં આયા? કયા કહ? (શ્રોતા:- એક બાર આપ કહો પર્યાયકા ઈસમેં અભાવ હૈં) એ ક્યા? એ તો શુદ્ધનયકા દ્રવ્યના વિષય જબ બતાના હો તબ, યે તો અભી કહ દિયા ને!
વસ્તુ જો હૈ અનાદિસે એ અપના ગુણ પર્યાયમેં વ્યાસ હૈ, અનાદિસે હૈ. હવે ઈતના હોને પર ભી, સમજમેં આયા? ભાષા તો સાદી બાપા. વસ્તુ તો કોઈ અલૌકિક, સમ્યગ્દર્શનકા વિષય કયા, ઔર આત્મા કિસમેં રહેલ હૈ. આહાહા ! અનાદિસે કોઈ શરીરમેં આત્મા રહા હૈ, કે કર્મમેં રહા હૈ, કે સ્ત્રી કુટુંબ પરિવારમેં રહા હૈ, કે દેવગુરુ શાસ્ત્રમેં રહા હૈં ઐસા હૈં નહીં. અનાદિસે રહા છે તો અપના જે અનંત ગુણ હૈ ઔર ઉસકી વર્તમાનમેં વિકૃત ઔર અવિકૃત અવસ્થા હૈ ઉસમેં વો આત્મા રહા હૈ. સમજમેં આયા? આ પ્રમાણ કા વિષય બતાયા. હવે ઉસમેં સમ્યગ્દર્શનકા
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વિષય કયા યહું પીછે કહેગા. આહાહા ! આ... રે શું થાય? મૂળ તત્ત્વની વાત જ ફેરફાર થઈ ગયો ને એટલે લોકોને વ્રત કરો ને તપ કરો ને આ પડિમા લે લો. ધૂળ હૈ. (શ્રોતા - એ તો કામકી ચીજ હૈ.) કામકી ચીજ હું ને રખડનેકી. એ શુભભાવ જો એ તો સંસાર હૈ, પરિભ્રમણકા કારણ હૈ-પરિભ્રમણ સ્વરૂપ હૈ. યહ કહાને, આત્મા વ્યાપ્તા હૈ વિકારી ભાવમેં એ પરિભ્રમણ સ્વરૂપ હૈ. આહાહા! એ પરિભ્રમણ કર્મને કારણસે કરતે હૈ, ઐસા હૈ નહીં. આહાહાહા ! અહીંયા તો ભગવાન આચાર્ય, અપની વાત કરતે કરતે આ વાત કરતે હૈ, કે અમારા આત્મા જો હૈ, યે અપના ગુણ જો સહવર્તી અનંત ગુણ હૈ ઉસમેં તો હૈદ્રવ્ય, પણ અપની પર્યાયમેં જિતના મિત્થાત્વભાવ હૈ, રાગ ભાવ હૈ, વૈષ ભાવ હૈ, કામ-ક્રોધ ભાવ હૈ, પુણ્ય-પાપ ભાવ હૈ, વો ઉસકી પર્યાયમેં હૈ અને દ્રવ્ય ઉસમેં વ્યાપ્યા (ફેલા) હૈ કોઈ કર્મસે વિકારી અવસ્થા હુઈ હૈ ઐસા હૈ નહીં. આહાહાહાહા ! સમજમેં આયા?
અપને ગુણ પર્યાયોમેં, અપની પર્યાયમેં, વિકારી ભી અપની પર્યાય હૈ, એમ કહેતે હૈ યહાં. યે વિકારી પર્યાય કોઈ કર્મકી નહીં હૈ. સમજમેં આયા? આહાહાહા! અરે મિથ્યાત્વ ભાવ હૈ એ ભી અપની પર્યાય હૈ, મિથ્યા શ્રદ્ધા હૈ યહ ભી અપની પર્યાય હૈ. (શ્રોતાઃ- કર્મજન્ય હૈ?) કર્મજન્ય બિલકુલ નહીં. એ તો નિમિત્તસે કથન કરાના હો. એ તો નિમિત્તકે આશ્રયસે ઉત્પન્ન હુવા ઈતના, પણ હૈ તો યહ અપની પર્યાયમેં, અપને કારણસે. (શ્રોતા:- ઔદયિક કહેતે ના ) ઉદય નામ અપની પર્યાય ઉદય ભાવ એ અપની પર્યાય હૈ જીવ તત્વ હૈ. તસ્વાર્થ સુત્રમ્ આયા નહીં, પહેલે અધ્યાયમેં. જીવ તત્ત્વ હૈ યહ મિથ્યાત્વ, પુષ્ય, પાપ એ જીવ તત્ત્વ હૈ. ઉદયભાવ એ જીવ તત્વ હૈ. આવે છે ને પહેલા અધ્યાયમાં? એ તો પીછે સમ્યગ્દર્શન બતાના હો, શુદ્ધનાયકા વિષય બતાના હો ત્યાં પીછે કહી બાત. પહેલે તો ઈતનેમેં રાગમેં, વિકારમેં મિથ્યાત્વમેં પુણ્યપાપ આત્મા હી કર્તા હૈને વ્યાસ હૈ, ઐસા ભી સિદ્ધ ન કરેને વિકાર પરસે હોતા હૈ તો અપની પર્યાયકા અસ્તિત્વકા ભી ઉસકો ખબર નહીં. આહાહાહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આ તો સમ્યગ્દર્શન થયે પહેલે, ભગવાન આત્મા ! ચારે કોર ભલે દ્રવ્ય પડા હો, કર્મ, શરીર, વાણી પણ યહ આત્મા જો હૈ, યહ તો અપને ગુણ અને પર્યાયમેં હી વ્યાપ્ત હૈ, બસ ! આહાહા ! સમજમેં આયા? મિથ્યાત્વમેં ભી આત્મા વ્યાપ્ત હૈ. એ દર્શનમોહ કર્મને કારણસે મિથ્યાત્વ હૈ, ઐસા હૈ નહીં. આહાહા ! રાગ ને વૈષકા પરિણામ જો આત્મામેં હુવા, એ ચારિત્ર ગુણકી વિપરીત અવસ્થા અપનેમેં હૈ. સમજમેં આયા? ઐસા આત્માકો ખ્યાલમેં પૂરણ લેકર પીછે સમ્યગ્દર્શનકા વિષય કયા હૈ યહ બતાના હૈ હવે. આહાહા! આહાહા! કયોંકિ સમ્યગ્દર્શનકા વિષય એક નયકા વિષય હૈ અને આ ગુણ પર્યાયમેં વ્યાસ દ્રવ્ય એ પ્રમાણકા દો નયકા વિષય હૈ. પ્રમાણકા વિષય હૈ. શું કહે છે આ?
પ્રમાણ નામ બે ભાગને લક્ષમાં લે એનું નામ પ્રમાણ અને એક ભાગને લક્ષમાં લે તેનું નામ નય. કહો આવી તો ભાષા સાદી હૈ. આહાહા ! પાટણીજી! આવી વાતું છે આ ! આહાહા ! અહીં તો હજી આચાર્ય, આ જે તત્ત્વ વસ્તુ જે આત્મા એ પર રજકણો કર્મ શરીર વાણી મન એમાં એની અંદર મધ્યમાં ભલે દેખાય પણ વો ઉસમેં હું નહીં. ઔર ઉસસે વિકાર હુઆ ઐસા હૈ નહીં. આહાહાહા !
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
૨૫
દ્રવ્ય નામ ત્રિકાળી વસ્તુ, ગુણ નામ ત્રિકાળી સ્વભાવ, અને પર્યાય નામ વર્તમાન વિકૃત અને અવિકૃત અવસ્થા એ બધામાં આત્મા વ્યાપેલ હૈ. એ વિકારમેં કોઈ કર્મ વ્યાપેલ હૈ ઐસા હૈ નહીં. સમજમેં આયા ? ( શ્રોતાઃ- હવે નયની વાત ) એની પછી વાત. આહા ! પહેલે સે એમ વિચાર કરે કે વિકાર હૈ, યે કર્મસે હુવા હૈ તો પહેલી પર્યાયની અસ્તિત્વકી ચીજકી ખબર નહીં. સમજમેં આયા ? કયા કરે ઠુમારે કર્મકા ઐસા ઉદય આતા હૈ તો વિકાર હોતા હૈ. “ કર્મ બિચારે કોન ભૂલ મેરી અધિકાઈ.” જડ કર્મ એ બિચારા અજ્ઞાન જડ હૈ ઉસકી કયા, એ તો અજીવ દ્રવ્યમેં અસ્તિત્વ હૈ ઉસકા, એ અજીવ દ્રવ્યકા અસ્તિત્વ ચૈતન્યકી વિકારી પર્યાયમેં એ કર્મસે હોતા હૈ ? બિલકુલ નહીં. આહાહાહા ! ધનાલાલજી ! આ તો છે અંદર જુવોને અંદર, ઉસકા તો અર્થ હોતા હૈ. આ બધા અમારે શેઠિયા આવ્યા નથી ? મોહનલાલજી અને બાબુલાલજીને બધા અંદર છે કે નહીં પણ અંદર ? પાનામાં લખ્યા હૈ કે નહીં ? ( શ્રોતાઃ- અંદરમાં લખ્યું છે પણ અંદ૨માં તો અમને સમજાતું નથી. આપ કહો ત્યારે માંડ માંડ સમજાય છે) આહાહાહા !
કહે છે, કહેતે હૈ કે યહ આત્મા, પહેલું કહ્યું'તું ને કે ઈસ અસ્ય આત્માકો ૫દ્રવ્યસે પૃથક દેખના, એ નિશ્ચયસે સમ્યગ્દર્શન હૈ ઈતની બાત પહેલે કિયા. હવે એ આત્મા હૈ યહ કિસમેં વ્યાસ હૈ ? કિતના શક્તિમેં ને પર્યાયમેં હૈ ? કે અપના ગુણ પર્યાયમેં વ્યાસ રહેનેવાલા હૈ. આહાહા ! કભી આત્મા કર્મમેં ગયે નહીં, શ૨ી૨મેં ગયે નહીં, શરીરરૂપ હુવા અનંત વા૨ શ૨ી૨કા, પણ આત્મા શરીરકી પર્યાયરૂપ કભી નહીં હુવા. આહાહાહા ! અનંત કર્મકા રજકણકી મધ્યમેં પ્રભુ હૈ, પણ વહુ આત્મા કર્મકી પર્યાયપણે કભી નહીં હુવા. ઔર એ કર્મકી પર્યાય આત્માકી સાથમેં હૈ તો કર્મકી પર્યાયસે વિકૃત અવસ્થા આત્માનેં હોતી ઐસા કભી નહીં હોતા. આહાહાહા ! બાબુલાલજી ! ન્યાં તમારે કલકતામાં ક્યાંય ન મળે પૈસામાં ધૂળમાંય ક્યાંય ન મળે. માટે કહે છે ને અમે અહીંયા આવ્યા છીએ ને કલકતેથી. આહાહાહા ! ક્યાં ગયા છોટાલાલજી ! આહા ! સમજાય એવું છે ને ભગવાન ! આહાહા ! આહાહા ! ૫રમાત્મા કહેતે હૈ યહ સંતો કહેતે હૈ. સંતો તો આડતીયા હૈ. કે પ્રભુ આમ કહેતે હૈ ને ઐસા હૈ, કે આ આત્મા જે વસ્તુ હૈ, દ્રવ્ય તરીકે પદાર્થ, તો ઉસમેં જે ગુણ હૈ એ ઉસમેં આત્માનેં હૈ અને પર્યાયમેં વિકૃત અવસ્થા હૈ એ ભી આત્મા ઉસમેં વ્યાપ્યા હૈ, કોઈ ૫૨દ્રવ્ય વ્યાપ્યા હૈ ને વિકાર હૈ ઐસા હૈ નહીં. આહાહાહા ! સમજમેં આયા ?
અપને ગુણ પર્યાય, અપને ગુણ અને અપને પર્યાય મિથ્યાત્વ રાગ, દ્વેષ, અજ્ઞાન, કામક્રોધ વિષય વાસના, એ અપની પર્યાયમેં હૈ, એ અપની પર્યાય હૈ, આહાહા ! કોઈ ૫૨દ્રવ્યકી પર્યાય હૈ અને ૫૨દ્રવ્યસે હુઈ હૈ ઐસા નહીં, ઈતના તો પહેલે સિદ્ધ કિયા. આહાહા ! ઔર, ઐસે હોને ૫૨ ભી, ઐસા રહેનેવાલા હોને ૫૨ ભી, પ્રમાણકા વિષયમેં ગુણ ને પર્યાયમેં રહેનેવાલા હોને ૫૨ ભી શુદ્ઘનયત: ત્વે નિયતસ્ય “શુદ્ઘનયસે એકત્વમેં નિશ્ચિત કિયા ગયા હૈ આહાહા!
'
,,
યહાં ત્રિકાળીનય વો તો દો નયકા પ્રમાણકા વિષય સિદ્ધ કિયા. હવે જો શુદ્ધનય જો હૈ, યે તો એકાકાર સ્વરૂપ ત્રિકાળ એકરૂપ હૈ, ઉસકો બતાતે હૈ. આહાહા ! ગુણકા ભેદ ને પર્યાયકા ભેદ એ બતાતે નહીં. એ ગુણકા ભેદ ને પર્યાયકા ભેદ વ્યવહારનયકા વિષય થા તો પ્રમાણકા ઉસકો વિષય બતાયા. સમજમેં આયા ? આવી વાતું હવે વાણિયાને નવરાશ ન મળે, ધંધા આડે
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પાપ આડે આખો દિ' શેઠીયા શું તમારે કહેવાય ? ( શ્રોતાઃ- આમાં વાણિયા ઘણાંય આવશે. ) વાણિયા જ આવવાના ને બધા. ઓલામાં એમ લખ્યું છેને ભાઈએ જૈન ધર્મ અત્યારે વાણિયાને વ્યવસાયવાળાને આવી ગયો છે. વ્યવસાય આખો દિ' ધંધા પાપ બાયડી છોકરા કુટુંબ દવાખાના ઈન્જેકશન આ દવા લીધી ને આ કર્યું ધૂળે ધૂળ. ( શ્રોતાઃ- માંદા પડે તો શું કરવું ?) કોણ માંદો પડે ? ( શ્રોતાઃ- શરીર માંદુ પડે. ) શરી૨ ? એ તો જડ છે, અને જડની અવસ્થામાં આત્મા નથી. આત્મામેં રોગ છે એ તો મિથ્યાત્વ અને રાગ દ્વેષનો રોગ છે. પણ એ રોગમાં પણ વ્યાપેલો આત્મા છે. સમજાણું કાંઈ ? આહાહાહા ! આહાહાહા !
કોઈ ઈશ્વરે એને વિકા૨ ક૨ાવ્યો છે, કે કર્મનું બહુ જોર આવ્યું અંદ૨માં માટે વિકા૨ ક૨વો પડે છે એમ છે નહીં. એની પર્યાયનું સ્વરૂપ જ વિકૃત થવું તે કાળે, એ રીતે એનો વ્યાપેલો આત્મા એમાં ૨હેલો છે.
છઠ્ઠા શ્લોક અમારા જિનેશ્વરદાસજી ( કહા ) કે ભાઈ આયે હૈ ના, એમના માટે આજ હિન્દી લ્યો કીધું. હવે મંગળવારે શરૂ હોગાને આપણે, શિક્ષણ શિબિર. આહાહા ! ભાવ તો હૈ યે હૈ. હિન્દીમાં આવે પણ વસ્તુ તો જે છે તે જ છે ને ભૈયા. આહાહા ! પહેલાં જ્ઞાનમાં આત્મા દ્રવ્ય ને ગુણ પર્યાય સ્વરૂપ છે ઐસા પહેલે ઉસકો જ્ઞાન હોના ચાહિએ, એ જ્ઞાન સમ્યક્ નથી. પણ એ જ્ઞાનનું અંગ પહેલે પ્રગટ હોના ચાહિએ. ઓલામાં આવ્યું છે ને ? એમકે ભેદ બતાવવો છે તે જ્ઞાનનો અંગ છે. એમાં એ જ્ઞાનનો અંગ એ જાતનો સાચો થાય છે. સમ્યગ્નાન નહીં, પણ જ્ઞાન અંદર, દર્શન જ્ઞાન ચારિત્ર તે આત્મા એમ બતાવવું, પણ એમાં એક જ્ઞાનનો અંગ ત્યાં સિદ્ધ થાય છે એક વ્યવહા૨નો, કળશ ટીકામાં છે. સમજાણું કાંઈ ? આમાં જ છે, પાંચમાં કળશમાં કળશ ટીકા છે ને ? જુઓ લ્યો એ જ નીકળ્યું. પાંચમો કળશ છે ને ? “તેવી રીતે ગુણગુણીરૂપ ભેદ કથન જ્ઞાન ઉપજવાનું એક અંગ હૈ” એ જાતનું જ્ઞાન થાય છે પહેલું, એ સમ્યગ્નાનની અહીં વાત નથી. આ ગુણગુણીનું ભેદ કથન, એ વ્યવહારનય, આહાહા ! ગુણગુણીરૂપ ભેદકથન એ જ્ઞાન ઉપજવાનું એક અંગ છે, જીવનું લક્ષણ ચેતના ઈતના કહેતે પુદ્ગલાદિ અચેતન દ્રવ્યોસે ભિન્નપણાકી પ્રતીતિ ઉપજતે હૈ, તેથી જબ અનુભવ થાય ત્યાં સુધી ગુણગુણીરૂપ ભેદ કથન જ્ઞાનનું અંગ હૈ. જાનનેમેં ઈતના આતા હૈ, પછી અનુભવ તો ઉસકો છોડકર હોતા હૈ. આહાહા ! સમજમેં આયા ? ભાઈ ! વીતરાગ માર્ગ ! જિનેશ્વ૨ ૫૨મેશ્વર માર્ગ.
( શ્રોતાઃ– વ્યાસનો શું અર્થ કર્યો છે કળશ ટીકામાં ?) એ વ્યાપેલો જ છે, એમાં. એ તો છઠ્ઠાની વાત થઈ. આ તો પાંચમાની વાત છે. એ તો પહેલાં આવી ગયું છે ને, અસ્તુ ? ચારિત્રની એ તો લાંબી વ્યાખ્યા છે. અહીં તો સમકિતની પહેલી વ્યાખ્યા કરી છે. એમાં આવી ગયું છે, શુદ્ધ જીવને અનુભવતા ત્રણેય છે. જોયું ? શું કીધું ? અહીં તો દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય પર્યાયનયનો વિષય છે, એ છે એમ વિકાર પણ છે એમ લઈ લેવું.
,,
પણ શુદ્ઘનયથી જોતાં નિર્વિકલ્પ વસ્તુ માત્રને જોતાં શુદ્ધપણું તે રૂપ છે. વસ્તુ પણ એ જ છે ને ? વસ્તુ સ્થિતિ છે ને ? “ એતત્ નિયમાત સમ્યગ્દર્શન ” – વ્યાક્ષુઃ વ્યાપુઃ શબ્દ એમાં છે ને. લાંબુ છે ને એટલે એતત્ નિયમાત્ સમ્યગ્દર્શન. (શ્રોતાઃ- છેલ્લી ચાર લીટી લ્યો.) હા છે, જુઓને, કીધુંને, “સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે” આ ભાષા એ કરી,
66
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
૨૭ એ તો પહેલું પાંચમાંમાં આવી ગયું છે એ તો કહ્યું'તું પહેલા આમાં આવી ગયું છે, એ નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે એ મિથ્યાત્વભાવ છે એનામાં. આહાહા ! સંવર નિર્જરા સાચાની વાત અહીંયા નથી, પણ અનાદિથી જીવ અજીવ પુણ્ય પાપ આદિ અને આસવનો અંશ નથી, એટલો એ ગુણસ્થાને પહેલે એટલો એને સંવર વ્યવહારે ગણ્યો. અહીં કર્મનો અંશ ખરે છે એને નિર્જરા વ્યવહારે ગણી અને બંધનો એક અંશ ઓછો હોય એને મોક્ષ ગણ્યો એ દ્રવ્ય. દ્રવ્ય એ નવેય તત્ત્વરૂપે મિથ્યાદેષ્ટિમાં પરિણમેલ છે. સમજાણું કાંઈ? આરે... આ.
જુઓ અહીં આવ્યું, કારણકે આ જીવ દ્રવ્ય “દ્રવ્યાંતરેભ્યઃ પૃથક” એમ આવું હોવા છતાં, દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ લેવી છે, દૃષ્ટિ લેના હૈ. આહાહા ! તો પહેલે એ બાત સિદ્ધ કિયા કે પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર હૈ ઉસકી કોઈ ચીજકી બાત નહીં, તેરી ચીજ જો દ્રવ્ય ને ગુણ જો શુદ્ધ હૈ ઔર તેરી પર્યાયમાં જો અશુદ્ધતા આસવની પુણ્યપાપની બંધની જે હૈ ભાવ બંધ એ તેરી પર્યાયમેં હૈ ને ઉસમેં આત્મા વ્યાપ્યા હૈ. કોઈ પરદ્રવ્ય કે કારણસે વિકાર હૈ ને મિથ્યાત્વ ઐસા ભાવ હૈ નહીં. આહાહાહાહા ! સમજમેં આયા? આવો મારગ છે ભાઈ ! હજી તો, આ તો આપણે ચાલી ગયું'તું થોડુંક. આ તો અમારે ભાઈને લઈને ફીર હિન્દી લિયા. ઔર શુદ્ધનય, વો તો ઉસકા અસ્તિત્વમેં દ્રવ્યમેં, ગુણમેં ને પર્યાયમેં અસ્તિત્વમેં જે હૈ વો બતાયા.
હવે શુદ્ધનયકા વિષય કયા હૈ? આહાહાહા ! પ્રમાણકા વિષયમેં વિકારી પર્યાય કે પર્યાયકા નિષેધ નહીં હોતા. કયા કહા? નયચક્રમેં યે હૈ, કે પ્રમાણકા વિષયમેં પર્યાયકા ને વિકૃત
અવસ્થાકા નિષેધ નહીં હોતા, માટે તે પ્રમાણ પૂજ્ય નહીં. આહાહા! ઔર નિશ્ચયનયકા વિષયમેં હૈ, એ પર્યાયકા નિષેધ હોતા હૈ ઔર ત્રિકાળી દ્રવ્યના આશ્રય હોતા હૈ. માટે નિશ્ચયનય પૂજ્ય હૈ. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ. બીજી રીતે કહીએ તો વસ્તુ જે છે એ અનાદિ અપના ગુણમાં તો હૈ હી. પણ અનાદિ ઉસકી વિકૃત અવસ્થામેં ભી વો આત્મા હી હૈ. એ અવસ્થામેં કોઈ કર્મ આયા હૈ ને કર્મસે હુવા હૈ ઐસા હૈં નહીં. તો ઐસી ચીજકા પહેલે નિર્ણય કર કર હવે શુદ્ધનયકા વિષય એ તો દો દ્રવ્ય ને પર્યાય દો કા જ્ઞાન કરાયા. પણ વો પ્રમાણ તો સબૂત વ્યવહારનયકા વિષય હૈ. જરી ઝીણું પડશે, કયા કહા? જો ત્રિકાળી દ્રવ્ય હૈ ઔર ગુણ હૈ ને પર્યાય હૈ ઉસકો વિષય કરનેવાલા પ્રમાણ ઉસમેં હૈ યે. તો એ પ્રમાણ હૈ ઉસમેં દો આયા, તેથી એ પ્રમાણ પોતે સભૂત વ્યવહારનયકા વિષય હૈ, વ્યવહારનયકા વિષય હૈ. આહાહા! હવે શું થાય? કયા કહેતે હૈ. આહાહા! પંચાધ્યાયીમેં હૈ, પ્રમાણ એ વ્યવહારનયનો વિષય હૈ. કયોં કિ ત્યાં એક ન આયા. દો આયા. તો દો આયા. વો પ્રમાણકા વિષય હો ગયા, દો આયા તો વ્યવહારનયકા વિષય હો ગયા, પ્રમાણ વ્યવહારનયકા વિષય. આહાહાહા !!
ભાઈ માર્ગ તો વીતરાગકા કોઈ અલૌકિક હૈ, લોકોમાં અત્યારે તો એટલી બધી ગરબડ, પડીમા લઈ લ્યો ને બ્રહ્મચર્ય લો ને લૂગડા ફેરવી નાંખો. આહાહા! એકલો અજ્ઞાનભાવ હૈ. (શ્રોતાઃ- બાહ્ય ત્યાગ તો ખરો ને?) બાહ્ય ત્યાગ તો અનાદિથી છે અંદરમેં, ત્રણેય કાળમેં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગકા તો અભાવ હૈ ઉસમેં. આહાહા! આદાન ગ્રહણ કરના ઔર છોડનાપરદ્રવ્યના ગ્રહણને છોડના ઉસસે તો ઓ રહિત ત્રિકાળ હૈ. ઐસા તો ગુણ ત્રિકાળ હૈ ઉસમેં. છોડના એટલે નહીં હૈ ઐસા તો ગુણ હૈ ઉસમેં ઉસકો છોડના એટલે ઉસકા અર્થ એ હુવા કે
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગ્રહણ કિયા થા ઉસને એમ માન્યા ઉસને. ઝીણી વાત બાપુ! વીતરાગ માર્ગ! આહાહા! હવે એમાંય દિગંબર ધર્મ એ જૈન ધર્મ. એની ચીજ અલૌકિક વાતું છે ભાઈ ! આહાહા ! દુનિયાના પાપના ધંધામાં બાર મહિનામાં ઘણો વખત એનો ત્યાં જાય એને. હેં ? ચોવીસ કલાકમાં બાવીસ કલાક પાપમાં ધંધા રળવા લખવા ને આ ને તે, હવે એમાં એક કલાક મળે કદાચિત્ સાંભળવાનો અને સાંભળે તોય એને નિર્ણય કરવાનો વખત ન મળે. આહાહાહા !
એરણની ચોરી ને સોયના દાન, એમ બાવીસ કલાક ત્રેવીસ કલાક આમાં રહે અને એક કલાક સાંભળવા જાય ત્યાં સાંભળવાનું એવું મળે કે વ્રત લઈ લો પડીમા લઈ લો તપસ્યા કરો, રસ છોડો, લૂગડાં છોડી દો. એકાદ બે લૂગડાં રાખો, રસનો પરિત્યાગ કરો. લ્યો આવી વાતું બધી. (શ્રોતા – કેટલા બધા પરિષહુ સહન કરે છે) ધૂળમાંય પરિષહ નથી. સમકિત વિના પરિષહ હોઈ શકે જ નહીં. સમજાણું કાંઈ ? પરિષહમાં તો સહન કરવું એટલે જ્ઞાતા દેખાપણે રહેવું એ. એ તો સમકિત હુઆ પછી એને જ્ઞાતા દેખાપણું રહે એનું નામ પરિષહ છે. ધનાલાલજી! આવી વાતું છે ભાઈ ! શું થાય? ભાઈ. (શ્રોતા:- જ્ઞાતાદૃષ્ટા પણે રહેવું એ પરિષહ છે) હા ! એનું નામ પરિષહ છે. એ પરિષહુ જય છે. અરે પ્રભુ! આહાહા !
યહાં કહેતે હૈ, કે ઐસા ભગવાન અપના ગુણ પર્યાયમેં વ્યાપ્ત રહેનેવાલા હૈ. “વ્યાસુ આસ્રવ પુણ્ય પાપ બંધ ભાવ ઉસમેં આત્મા રહેનેવાલા હૈ, આત્માકી પર્યાય હૈ ને આત્મા ઉસમેં આયા હૈ. અનાદિસે એ નવ તસ્વરૂપ પરિણમન ઉસકા હૈ. આહાહા!નવ તત્ત્વોમાં સંવર નિર્જરા મોક્ષ એ અહીંયા ન લેના. દ્રવ્ય સંવર ને દ્રવ્ય મોક્ષ.... ઔર “શુદ્ધનયતઃ એકત્વે નિયતસ્ય” શુદ્ધનયસે એકત્વમેં નિશ્ચિત કહા ગયા હૈ. અંતરને જોનારી શુદ્ધનય, જો શ્રુતજ્ઞાનકા નિશ્ચય અંશ, વો ઉસકો દેખનેસે, એ તો પૂરણ સ્વરૂપકો દેખતે હૈં. સમ્યગ્દર્શનકા વિષય પૂર્ણ સ્વરૂપ હૈ, ઔર શુદ્ધનયકા વિષય હી પૂર્ણ સ્વરૂપ હૈ. નય, જ્ઞાનકી અપેક્ષાસે હૈ ઔર સમકિત, શ્રદ્ધાની અપેક્ષાસે
(શ્રોતા- ઉસમેં અપનેકો ક્યા અપનેકો તો ધર્મ કી બાત સૂનની હૈ) આ વાત તો એ ચલતી હૈ. (શ્રોતા:- સમ્યગ્દર્શન તો હો જાયને ઉસમેં ક્યા હૈ) ધૂળમાં... સમ્યગ્દર્શન એ જ પહેલી ધર્મની શરૂઆત છે. ધર્મ કહાંસે આયા, ધૂળમેં? પડીમા લે લિયા બે પાંચ ને દસ ને અગિયાર ને. (શ્રોતા:- પંદર હોય તો પંદર લઈ લે.) એમાં શું? એને ક્યાં આંકડો જ ગણવો છે ને? વસ્તુ ક્યાં છે એના ઘરમાં? આહાહાહા ! (શ્રોતા – હમ છોડ દેવા પડીમા કો) પડીમા છોડ દેગા કા અર્થ કયા? એ તો વિકલ્પ હૈ, ઉસમેં છોડ દેગા તો? (શ્રોતા – નિર્વિકલ્પ હોગા) નિર્વિકલ્પ હોગા તબ છોડ દેગા. આહાહા ! એ વિકલ્પ ભી આત્માકા આત્મામેં વ્યાપ્ત હૈ. હવે ઉસકો શુદ્ધનયસે દેખનેસે પ્રમાણકા વિષય બતાકર પરકી કોઈ અપેક્ષા પર્યાયમેં નહીં, ઐસા બતાકર હવે શુદ્ધનયમેં કોઈ ભેદકી અપેક્ષા નહીં. આહાહાહાહા!
ભાઈ આ તો તીર્થકર જિનેશ્વર દેવ. આહા! જેને ઇન્દ્રો એકાવતારી ત્રણ જ્ઞાનના ધણી, આહા... જેને વૈમાનિકમાંથી છૂટીને સાંભળવા આવે એ વાણી કેવી હોય ભાઈ ! હૈ ? ( શ્રોતાઅલૌકિક અદ્ભુત.) અહીં લોકો કહે દયા પાળો, વ્રત પાળો હવે એ તો ભીખારા કુંભારેય કહે છે. (શ્રોતા:- ભીમ અગિયારસે નથી કહેતા.) ભીમ અગિયારસ અમારે કહેતા હતા ને કીધુંને
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬ અમારે ઉમરાળામાં, ઉમરાળામાં સાંઈઠ વર્ષ પહેલાં રિવાજ એવો હતો, અમારા ગામનો, બીજા ગામમાં ય હતો કે શ્રાવણ મહિનાની આ નોમ છે ને? એકમ આવે એટલે ગામના જે શેઠિયા હોય એ અમારે રોકડ શેઠ હતા. એ બે ચાર જણાં ભેગા થઈને પાંપ પાંચ સોપારી લઈને જાય. ઘાંચી પાસે જાય, ઘાંચી મુસલમાન, ત્યારે એ સમજે કે હું હું આ વાણિયાના પર્યુષણનો મહિનો આવ્યો. બંધ કરવું પડે, ઘાંચી ઘાણી ન કરે. શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ પાંચમ સુધી મુસલમાન ઘાંચી પણ ઘાણી ન પીલે, એટલી મહાજનની છાપ હતી. અમારા ગામમાં પાંચ હજારની વસ્તી ઉમરાળા રોકડ શેઠ હતા. પહેલાં તો ઠીક હતું માણસ ઠીક હતાં. પછી તો ઘસાઈ ગયા. માણસ ખાનદાન હતા. અત્યારે છ છોકરા છે અમારે તો સીત્તેર વર્ષ પહેલાંનું બધું એ ઘાંચી મુસલમાન એની પાસે જાય શેઠીયા ચાર, શ્રાવણ મહિનાની એકમે. એટલે એ સમજે આજથી ભાદરવા સુદ પાંચમ સુધી ઘાણી નહીં પિલાય. મુસલમાન નહીં પીલે. કુંભાર પાસે જાય, પાંચ સોપારી લઈને, નિંભાડો ન કરે એક મહિનો. શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ પાંચમ સુધી. નિંભાડો, નિંભાડો સમજતે હૈ? (શ્રોતા:- વાસણ માટીના પકવે ઈ.) તંત્રી પણ વાણિયાના પર્યુષણ આવ્યા છે એમ કહે એવું તો લૌકિક રીતમાં ગામડામાં હતું. અને પુરું થયા પછી પણ શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ પાંચમ સુધી નિંભાડા બંધ, ઘાણી બંધ, પછી પણ પહેલું શરૂ કરશે એ વધારે પાપી છે એમ માનનારા બેચાર દિ’ આઘા હાલ્યા જાય. કોઈ છટ્ટે શરૂ કરે, કોઈ સાતમે કરે, કોઈ આઠમે કરે, એવું તો મુસલમાનમાં મનાતું, મહાજનની વાત, એ ક્યાં ધર્મ હતો? આહાહા! સમજાય છે કાંઈ ? આવું તો ગામડામાં હતું. તમારા શહેરની તો આપણને કાંઈ ખબર નથી. નાગનેશને બધે હશે આ તો અમારે ઉમરાળામાં એટલે તો અમને ખબરને પાંચ હજારની વસ્તી. હવે એ નિંભાડા બંધ કરે, ઘાંચી ઘાણી બંધ કરે માટે એ ધર્મ છે? એ તો તીવ્ર પાપ, વાણિયાના પર્યુષણ છે, શેઠિયાઓ ગામના છે, અને એમનું અત્યારે પ્રબળ છે, માટે આપણે એવું ન કરાય. મુસલમાન ન કરે પાંત્રીસ દિવસ સુધી મુસલમાન ઘાણી ન હલાવે. એથી એવી તો લૌકિક લાઈન હતી એ તો. અહીંયા તો પરમાત્મા કહે છે, વિકારની દશા ચાહે તો એ શુભની વિકાર દશા, બીજાને નુકશાન ન કરશો, હિંસા ન કરશો. આ ન કરશો એવો જે ભાવ એ પણ એક વિકૃત અવસ્થા છે અને એમાં આત્મા વ્યાપેલ છે, એ વિકૃત અવસ્થા કોઈએ કરાવી છે એમ નથી.
હવે, એવો આત્મા દ્રવ્ય ગુણ પર્યાયમાં રહેલો હોવા છતાં શુદ્ધનય એટલે જે નયનો અંશ ત્રિકાળને વિષય કરે છે તેને શુદ્ધનય કહીએ. એક અખંડ આત્મા અભેદ જેમાં ગુણગુણીનો ભેદ પણ નહીં, જેમાં પર્યાયનો ભેદ નહીં, નિર્મળ પર્યાયનો પણ જેના વિષયમાં ભેદ નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ? આહાહા ! શુદ્ધનયસે એકત્વમેં નિશ્ચિત કિયા ગયા. એકપણે નિર્ણય કરાયા. આહાહાહા ! એક જ્ઞાયકભાવ ધ્રુવભાવ, સ્વભાવભાવ, નિત્યભાવ, સામાન્યભાવ, સદેશભાવ, એકરૂપ રહેનેવાલા ત્રિકાળી એ શુદ્ધનયકા વિષય ઉસમેં નિર્ણય કરાયા. સમજમેં આયા? અરે ! આવી વાતું હજી તો આ કળશા.
મહા પ્રભુ એ વીતરાગનો માર્ગ એકેક શ્લોકે દિગંબરના સંતોએ ગજબના કામ કર્યા છે. આહાહા ! એવી વાત ક્યાંય છે નહીં. આહાહા ! પણ એમાં જન્મેલાને તમને ભાન કે દિ' હતી
Page #45
--------------------------------------------------------------------------
________________
૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ત્યાં. (શ્રોતા - એમાં જન્મેલા છે એવું આપણે માનવું શું કામ ) પણ દિગંબરમાં જન્મ્યા છે ને આ બધા. (શ્રોતાઃ- નામના છે) નામ નિક્ષેપ છે, ચીમનભાઈ ! આહાહા! ભગવાન સર્વજ્ઞદેવ, પરમેશ્વરે એમ કહ્યું ઐસા કહા કે તેરી દશામેં વિકૃત અવસ્થા અનાદિકી હૈ, આસવ, બંધ ભાવ રાગાદિ પુણ્ય પાપ મિથ્યાત્વ, યે તેરી દશામેં હૈ, તું ઉસમેં આયા હૈ, કોઈ કર્મસે આયા હૈ ઐસા નહીં. ઈતની બાતના જ્ઞાન કરાકર, એ સમ્યજ્ઞાન નહીં. ઓલામાં કહ્યું બતાવ્યું'તું ને જ્ઞાનનો અંગ, હવે સમ્યજ્ઞાન કબ હોતા હૈ? કે ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદકા નાથ ધ્રુવ સ્વરૂપ જો શુદ્ધનયકા ને સમ્યગ્દર્શનકા વિષય હૈ, એ સમ્યગ્દર્શને ત્રિકાળીકો બતાયા. શુદ્ધનયે ત્રિકાળીકો જાના. આહાહાહાહા !
(શ્રોતા:- શુદ્ધતા ત્રિકાળ ) ત્રિકાળ શુદ્ધ એક વસ્તુ વર્તમાન ભલે ત્રિકાળમાં ન લો, તો વર્તમાનમાં ધ્રુવપણું એકરૂપ તે તેનો વિષય, આ તો શાસ્ત્ર ભાષા છે. આહાહા!જેમાં સમ્યગ્દર્શનના વિષયમાં, ને શુદ્ધનયના વિષયમાં ગુણગુણીનો ભેદ પણ ન આવે, એની વિકારી પર્યાય તો ન આવે પણ અવિકારી પર્યાય સમ્યગ્દર્શનકી પર્યાય સમ્યગ્દર્શનના વિષયમાં ન આવે. આહાહા ! સમજ આયા? આહાહાહા ! આ તો સંતોની વાણી છે બાપા! દિગંબર સંતો એટલે કેવળીના કેડાયતો. આહા! કેવળજ્ઞાનીના કેડે ચાલનારા, અને કેવળજ્ઞાન લેનારા એક બે ભવે મોક્ષ જનારા. એ સંતોને કરુણાનો વિકલ્પ આયા તો આ શાસ્ત્ર બન ગયા. આહા!
તો કહેતે હૈ, કે આમ આત્મા દેખો તો તેરી વિકારી પર્યાયમેં ભી વ્યાસ તો હૈ. સારા દ્રવ્ય પર્યાય દેખનેસે તો યે દોય ઉસકી હૈ પણ હવે ઉસકા કલ્યાણ કરનેકા ઉપાય બતાના હૈ, તો ઉસમેં તો એકરૂપ ત્રિકાળ દ્રવ્ય જો હૈ ધ્રુવ વો શુદ્ધનયે બતાયા. યે દ્રવ્ય ગુણ પર્યાયમેં વ્યાપ્ત હોને પર ભી, શુદ્ધનયે એકલા દ્રવ્યકો બતાયા. દ્રવ્ય ગુણ પર્યાયમેં વ્યાપ્ત નામ રહેલા હોને પર ભી સમ્યગ્દર્શને એકલા ત્રિકાળીકો બતાયા. ત્રિકાળી તે હું. પરમાત્મ દ્રવ્ય તે હું. એ આયાને ૩૨૦ ગાથામેં, જયસેન આચાર્યની ટીકામાં ૩૨૦, મેં તો પરમાત્મ દ્રવ્ય હું. હૈ? ૩૨૦ નહીં? વ્યાખ્યાન હો ગયા હૈ.
જુઓ, સંસ્કૃત ટીકા હૈ(ગુજરાતી) “જે સકલ નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું”. જુઓ આ સમ્યગ્દર્શનનો વિષય આ શુદ્ધનયનો આ વિષય. આહાહા ! વિષય નામ ધ્યેય. આહાહા! સમ્યગ્દર્શનનું ધ્યેય, ધ્રુવ ધ્યેય છે. ધ્રુવ ધ્યેય હૈ. સમ્યગ્દર્શનકા વિષય ગુણગુણી ભેદ ને પર્યાય ઉસકા વિષય નહીં. આહાહાહા ! ક્ષાયિક સમ્યગ્દર્શનકા વિષય ભી ધ્રુવ હૈ, ક્ષાયિક સમકિત સમકિતકા વિષય નહીં. આ તો સંસ્કૃત ટીકા છે. આ તો ઘણું હાલ્યું આ તો તેંતાલીસ વર્ષ ઉપરાંત હાલ્યું આ તો. આહાહા! ભાઈ ! એણે સમજવું પડશે બાપુ! ચોર્યાસી લાખના દુઃખો એણે વેશ્યા છે. એ કાલે આવ્યું'તું ઓલામાં સજ્જામાં, છ ઢાળામાં કે એના દુઃખની ભાષા કરોડ જીભે ન કહેવાય બાપુ! આહાહા! એમાં આવ્યું'તું. એણે દુઃખ વેઠ્યાં છે ભાઈ એની પર્યાયમાં, સંયોગના નહીં, મિથ્યાત્વ અને રાગ દ્વેષના મલિન પરિણામ મહા દુઃખરૂપ એને એણે વેઠ્યા છે. એ દુઃખની વાત કરોડો જીભથી કહી શકાય નહીં. ભાઈ ! આહાહા! અરે ! તું ભૂલી ગયો પ્રભુ તને, તારી તને દયા ન મળે નાથ, તું કોણ છો? ક્યાં છો? આહાહા ! સમજાણું કાંઈ? કાલે આવ્યું તું ઢાળામાં.
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૧
શ્લોક – ૬
અને એક એ આવ્યું’તું નિગોદમાંથી ત્રસની પર્યાય પ્રાપ્ત થાય એ ચિંતામણી ( રતન ) જેવું છે. આહાહા ! ત્રસપણું હજી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય આહાહા ભાઈ ! તને આ માંડ મળ્યું, નિગોદના ગોદમાં પડયો હતો, પ્રભુ અનંત કાળમાં દુઃખી. આહા ! ભાઈ ! તું બહા૨ નીકળ્યોને હવે તું. આહાહા ! એ ચિંતામણી રતન જેમ મળે તેમ ત્રસ થાય. આહાહા ! આ મનુષ્યપણું ને એમાં આ ભગવાનની વાણીનો યોગને, આહાહા... એ બધું મળ્યું છતાં, જો એ શુદ્ઘનયનો વિષય દૃષ્ટિમાં ન લીધો તો બધું નિરર્થક જશે. આહાહાહા ! તારા દાન ને દયા ને મંદિરો બનાવ્યા ને કરોડો રૂપિયા ખર્ચ્યા ને, આહાહા ! આ મોટા ૨૬–૨૬ લાખના મકાન ને માટે ત્યાં ધ૨મ થઈ ગયો અંદર ને આહાહા !
( શ્રોતાઃ- ધર્મ તો નથી પણ કાંઈ મદદ તો ક૨શે !) જરીયે મદદ ક૨શે નહીં, નુકશાન કરશે. શુભભાવ તો આત્મામાં નુકશાન કરનાર છે. આકરી વાત છે બાપા ! વીતરાગનો માર્ગ, આહા.... જિનેશ્વરદેવ જેના ઇન્દ્રો તળીયા ચાટે, અને ઇન્દ્રો જેની સભામાં કૂતરીના બચ્ચા જેમ બેસે તેમ બેસે, ભાઈ! એ માર્ગ કેવો હશે એ બાપુ. આહાહા! એ માર્ગ સાંભળવો પણ મહાભાગ્ય હોય ત્યારે મળે અને અંતર પુરુષાર્થ કરે તો પ્રગટ કરે. આહાહા ! આ એટલામાં હાલ્યું. અહીં તો હજી. આહા !
શુદ્ધનયસે એકત્વમેં, શુદ્ઘનયથી જોતાં એકપણામાં નિર્ણય કરાવ્યો. ગુણ અને પર્યાયની અનેકતા છે. તે ભલે એના સત્ત્વમાં હો પણ હવે આશ્રય લેવા યોગ્ય વસ્તુ છે એ તો ત્રિકાળી દ્રવ્ય શાયકભાવ છે. આહાહા ! એમાં એનો નિર્ણય કરાવ્યો એકત્વમાં. આહાહા ! એકપણાનો અંદર નિર્ણય કર. અનુભવ તો તને સમ્યગ્દર્શન થાય, એ વિના થોથાં છે બધું. સમજાય એવું છે આમાં. આહાહા ! ભાષા કાંઈ એવી નથી, બાબુલાલજી ! ભાષા તો તમારી હિન્દી આવી આજ તો. હવે લોકો આવશે ને કાલને ૫૨મ દિ' થી, હિન્દી લોકો આવશે ને હવે તો શરૂઆત થઈ ગઈ થોડી થોડી. આહાહા ! આહાહા !
શુદ્ઘનયથી એકત્વમાં નિશ્ચિત કિયા ગયા હૈ, કયા હૈ? “પૂર્ણજ્ઞાન ઘનસ્ય” શુદ્ઘનયે એકત્વનો નિર્ણય કરાયા વો ચીજ કયા હૈ ? પૂર્ણજ્ઞાનદ્દન હૈ ભગવાન ! આહાહાહાહા ! વિકાર તો નહીં, પણ પર્યાય જિસમેં નહીં. આહાહાહા ! ( શ્રોતાઃ- અભેદ તરીકે તો પર્યાય છે ને ?) બિલકુલ નહીં. અભેદમાં પર્યાય કેવી ? પર્યાય અભેદનો વિષય કરે છે. પર્યાય તો અભેદનો વિષય કરે છે. એના વિષયમાં પર્યાય નહીં. એ તો હમણાં કહ્યું પહેલું એ કહી ગયા છે. સમ્યગ્દર્શનના વિષયમાં સમ્યગ્દર્શનની પર્યાય નહીં. વાત થઈ ગઈ બધી, ધ્યાન રાખે તો બધી આવે છે હારે. (શ્રોતાઃ- બે વાત થઈ ) બે વાત થઈ.
પૂર્ણજ્ઞાનયન શુદ્ઘનયનો વિષય એકત્વ બતાવ્યો એ શું ચીજ ? આહાહા ! જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. બાકી અનંત ગુણનો કંદ એવો એકરૂપ, (નિજાત્મા ) આહાહાહાહા ! એ એના આશ્રયે સમ્યગ્દર્શન થાય, એ શુદ્ઘનયનો વિષય. બાકી બધા થોથાં. આ જ્યાં સુધી ન કરે, ત્યાં સુધી બધા એકડા વિનાના મીંડા, પોક મૂકવા જેવું છે એને. સમજાણું કાંઈ ? આહાહાહા ! પીછે થોડી બાત હૈ. વખત થઈ ગયો.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૫૬ શ્લોક - ૬ તા. ૧૩-૮-૭૮ રવિવાર, શ્રાવણ સુદ-૧૦ સં. ૨૫૦૪
સમયસાર. કળશ છઠ્ઠો, શ્લોકાર્થ ફરીને થોડા. “ઈસ આત્માકો અન્ય દ્રવ્યોસે પૃથક દેખના” ભગવાન આત્માકો અન્ય દ્રવ્યોસે, કર્મ શ૨ી૨ વાણી આદિ સબ દ્રવ્યોસે ભિન્ન દેખના કોંકિ યે ભિન્ન દ્રવ્ય હૈ. આહાહા ! શ્રદ્ધાન કરના. અન્ય દ્રવ્યોસે ભિન્ન કરકે પૂર્ણજ્ઞાનયન આત્મા ઉસકી શ્રદ્ધા કરના યે નિયમસે સમ્યગ્દર્શન હૈ, યે નિશ્ચયસે સમ્યગ્દર્શન હૈ. સત્ય સમ્યગ્દર્શન આ હૈ. ધર્મની પહેલી સીઢી ધર્મના પહેલાં પગથિયા- સોપાન. આહાહા !
યહ આત્માને નવ તત્ત્વોના વિકલ્પોથી અને પરદ્રવ્યોથી ભિન્ન અંદ૨માં જોવો. અંદરમાં ભિન્ન કરીને એને દેખવો, ભિન્ન કરીને એને શ્રદ્ધવો, ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહા ! હૈ ! એ આત્મા કૈસા હૈ ? અપને ગુણ પર્યાયમેં વ્યાસ રહેનેવાલા હૈ. આહાહા ! આત્મા પહેલાં પ્રમાણકા વિષય બતાતે હૈ, કે જે આત્મા હૈ યે અપના અનંતા ગુણો ઔર અપની જે વિકારી આદિ પર્યાય ઉસમેં વ્યાપનેવાલા હૈ. કયા કહા ? ( શ્રોતાઃ– ફરમાઈએ. ) જો આત્મા વસ્તુ હજી સમ્યગ્દર્શનકા વિષય કયા, એ પીછે લેગા. સમજમેં આયા? સમ્યગ્દર્શનકા ધ્યેય કયા હૈ, શુદ્ધનયકા વિષય કયા હૈ, કે સમ્યગ્દર્શનકા વિષય યે સબ એક હી હૈ. એ પહેલાં આત્મા અપના દ્રવ્ય જો વસ્તુ હૈ એ અપની અનંતી ગુણ શક્તિમેં વ્યાસે હૈ, ઔર અપની પર્યાય વિકૃત અવિકૃત જો અવસ્થા હૈ ઉસમેં વ્યાસે હૈ. ધનાલાલજી!
( શ્રોતાઃ- સમ્યગ્દર્શનવાલા આત્મા દૂસરા હૈ ? ) એ નહીં એ પછી. અહીંયા નિશ્ચયનય ને વ્યવહારનય દો પ્રમાણ હૈ. પ્રમાણકા વિષય પહેલે બતાતે હૈ. ૫૨કી સાથ કોઈ સંબંધ નહીં યે બતાના હૈ. આત્મા તો પ્રમાણરૂપ હૈ પણ પ્રમાણરૂપમેં નિશ્ચયકા વિષય આતા નહીં એકીલા. ૫૨ પર્યાયકા ભી વિષય આતા હૈ, વો કા૨ણ અહીંયા તો ૫૨દ્રવ્યસે ભિન્ન શરીર કર્મસે ભિન્ન, અપના ગુણ પર્યાયસે વ્યાસ ઐસા આત્મા હૈ, બસ. ઉસમેં તો ઐસા સિદ્ધ કિયા કે અપના ગુણ અને અપની પર્યાય જો વિકાર હો, મિથ્યાત્વ હો, રાગ દ્વેષ હો, તો અપના અસ્તિત્વમેં આત્માકા વ્યાપકપણા હૈ. કર્મમેં ને શ૨ી૨મેં વ્યાપકપણા હૈ ઐસા નહીં, ઔર કર્મ ને શ૨ી૨ દૂસરી ચીજ હૈ એ અપની પર્યાયમેં વ્યાપક હૈ ઐસા નહીં. સૂક્ષ્મ વાત બાપુ ! આ તો ૫૨મ સત્ય બાત હૈ. અભી કભી એને જચી નહીં, રૂચી નહીં. આહાહા !
(
એ ભગવાન આત્મા આ શ૨ી૨ કર્મ આદિ હૈ અંદર વસ્તુ ઉસકો તો છૂતે હી નહીં આત્મા. કર્મ શ૨ી૨ વાણી ઉસકો તો આત્મા તે હી નહીં, અડતે હી નહીં. આહાહા ! ત્યારે હૈ કૈસે ? કિસમેં ? કે અપની અનંત શક્તિ ગુણ હૈ ગુણ હૈ જો ત્રિકાળ વસ્તુ હૈ ને, વસ્તુમેં ગુણ શક્તિ રહેતે કે નહીં ? વસ્તુ હૈ ઉસકા સ્વભાવ હૈ કી નહીં ? વસ્તુ હૈ સ્વભાવવાન હૈ, તો ઉસકા કોઈ સ્વભાવ હૈ કી નહીં ? યે સ્વભાવ જો જ્ઞાન દર્શન આદિ અનંત ગુણ હૈ વહ ઉસકા ગુણ સ્વભાવ હૈ. ઉસમેં ભી વ્યાસ હૈ ઔર ઉસકી જો વિકૃત અવિકૃત અવસ્થા, અવિકૃત અવસ્થા અસ્તિત્વગુણ આદિકી અવિકૃત અવસ્થા હોતી હૈ. સૂક્ષ્મ હૈ ભાઈ ! વિષય જ તદ્દન જુદી જાત છે. અને રાગાદિ દુઃખાદિ એ વિકૃત અવસ્થા હૈ. એ સબમેં વ્યાપક આત્મા હૈ દ્રવ્યગુણ પર્યાયમેં.
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
૩૩ એ વિકારમેં વ્યાપ્ત હૈ તો અપની પર્યાય હૈ ઉસમેં વ્યાપ્ત હૈ. એ વિકાર કર્મસે હુવા ને કર્મ વ્યાપક હોકર યહાં આયા ઐસા હૈ નહીં. આહાહાહા ! પહેલે તો ચૌદ બ્રહ્માંડમેં આત્મા એક વસ્તુ હૈ એ કિતનેમેં હૈ ને કૈસા હૈ, યહ બાત સિદ્ધ કરતા હૈ. આહાહા! યહ અપના જો અનંત ગુણ હૈ શક્તિમાં સકા સત્ત્વ, વસ્તુકા સ્વભાવ, વસ્તકા ગુણ ઔર ઉસકી વર્તમાન પર્યાય-અવસ્થાહાલત એ વિકારી હો કે અવિકારી હો, અવિકારી એટલે સંવર નિર્જરાની અવિકારી પર્યાય અનાદિકી હૈ, એ અહીંયા નહીં, અનાદિકી નહીં, પણ ઉસમેં જો વિકાર હોતા હૈ તો ગુણ અને વિકારમેં આત્મા વ્યાપક હૈ, ઐસી વસ્તુકી ચીજ પરસે ભિન્ન અને અપને ગુણ પર્યાય સહિત બતાના, યે પ્રમાણકા વિષય હૈ! આરે હવે આવી વાત!
હૈ? અપને ગુણ પર્યાયોમેં વ્યાસ રહેનેવાલા હૈ. કલ વો કળશ ટીકામેં દેખા થા પણ શબ્દ આ નહોતા આયા. પીછે દેખા શબ્દ આયા હૈ ઉસમેં. “વ્યાસુ” પીછે દેખા. પછી નવ તત્ત્વનું કહ્યું 'તું ને? પણ એમાં ઐસા આયા. “વ્યાસુમ્” અપના ગુણ પર્યાય સહિત હૈ, ભાઈ ! પહેલાં એણે માર્ગ યથાર્થ સમજના ચાહિએ, કયા ચીજ છે. આહાહા ! અનંત કાળસે અજ્ઞાનમેં ચાર ગતિ ચોર્યાસી લાખ યોનિમેં પરિભ્રમણ કરતે હૈ, યે પરિભ્રમણકી પર્યાય ભી ઉસમેં હૈ, ઉસમેં વ્યાપક હૈ, એમ કહેતે હૈ. સમજમેં આયા? મિથ્યાત્વ અને રાગ દ્વેષકા પરિણામ યહ ભી ઉસકી પર્યાય હૈ, ઉસમેં) વ્યાપ્ત આત્મા હૈ, યે પર્યાય કોઈ કર્મસે હુઈ હૈ કે યે વિકારી પર્યાય કર્મમેં જાતી હૈં કર્મમેં વ્યાપક હોકર જાતી હૈ, ઐસા નહીં. સમજમેં આયા? આહાહા!
ઐસે ગુણ પર્યાયમેં વ્યાપ્ત રહેનેવાલા, બસ, ઈતની બાત.
હવે “શુદ્ધનય એકત્વ નિયતસ્ય' ઉસમેંસે શુદ્ધનયસે એકત્વમેં નિશ્ચિત કિયા ગયા. કયા કહાયે. આહાહાહા ! એ વસ્તુ ભગવાન આત્મા અને એના ગુણો અનંત અને એની પર્યાય એમાં વ્યાપ્ત એ આત્મા. યે પ્રમાણકા વિષય, હવે પ્રમાણકા વિષયમૅસે શુદ્ધનયકા વિષય ભિન્ન પાડના હૈ. સમજમેં આયા? વસ્તુ તો ઈતની અપનેમેં બસ આટલી.
હવે શુદ્ધનયસે ઉસકો દેખનેસે શુદ્ધનય એકત્વ નિયતસ્ય' એ શુદ્ધનય તો એકત્વપણાકો દિખાતે હૈ. ગુણગુણીકા ભેદ ને પર્યાયકા ભેદ એ શુદ્ધનયકા વિષય નહીં. આહાહા ! આવી વાત ! સમજમેં આયા? અંતર જો વસ્તુ હૈ એકલો દ્રવ્ય જ્ઞાયકભાવ ઓ શુદ્ધનય ઉસકો બતાતી હૈ. અર્થાત્ સમ્યગ્દર્શનકી પર્યાય જો હૈ, ઉસકા વિષય વો ત્રિકાળી ધ્રુવ હૈ. ઉસકા વિષય દ્રવ્યગુણ પર્યાયમેં વ્યાપ્ત જો થા, વો સમ્યગ્દર્શનકા વિષય નહીં. ધનાલાલજી ! (શ્રોતાઃ- બરાબર) ઝીણી વાત હૈ ભાઈ ! આહાહા ! ઐસા અપના અસ્તિત્વમેં દ્રવ્ય ગુણ પર્યાયમેં રહેનેવાલા હોને પર ભી શુદ્ધનય નામ નિશ્ચયનય ઉસકા વિષય જો હૈ યે તો એકત્વ એકરૂપ ત્રિકાળ વસ્તુ વો ઉસકા વિષય હૈ. ગુણના ને પર્યાયના ભેદો વો સમ્યગ્દર્શનકા વિષય ને શુદ્ધનયકા વિષયમેં હૈ નહીં. આરે! આવો અર્થ છે. છે?
શુદ્ધનયસે એકત્વમેં નિશ્ચિત કિયા ગયા, એકરૂપ ત્રિકાળ હૈ. જીસમેં ગુણગુણીકા ભેદ ભી નહીં. એ સમ્યગ્દર્શનકા વિષય ધ્યેય એ શુદ્ધનયકા વિષય. આહાહા! અરે એણે કોઈ દિ' અંદર વિચારેય કિયા નહીં. અને એમને એમ ઓવે ઓથે જાણે ને માને એ કાંઈ વસ્તુ નથી, એના ભાવમાં ભાસન આવવું જોઈએ. આહાહા ! આ તો સર્વજ્ઞ પરમેશ્વર ઉસસે સિદ્ધ હુવા ઔર
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ લોજીકસે ભી વો સિદ્ધ ઐસા હી હોતા હૈ. સમજમેં આયા? પણ એ દરકાર ક્યાં ? આહાહા !
કહેતે હૈ કિ પ્રભુ આત્મા શરીર વાણી કર્મકિ મધ્યમેં રહેતે ભી હો પણ ઉસકો છૂતે હી નહીં અને એ કર્મ ને શરીર એ આત્માકો ક્યા હી નહીં. સમજમેં આયા? આહાહા! વો તો ત્રીજી ગાથામેં કહા, કયા? સમયસાર ત્રીજી, દરેક દ્રવ્ય વસ્તુ આ તો તદ્ન વાત જગતમે નિરાળી હૈ. પ્રત્યેક વસ્તુ અપના ગુણ પર્યાયકો ચુંબતે હૈ. અપના ધર્મ નામ ધારી રાખેલ શક્તિમાં ઔર પર્યાય ઉસકો ચુંબતે હૈ, પણ પર દ્રવ્યનો એક સ્વદ્રવ્ય કભી ચુંબતે નહીં, છતે નહીં, અડતે નહીં. આહાહા! સમજમેં આયા?
કલ રાત્રિકો કહા થા નહીં ? પૈસા હમ દેતે હૈ દાનમેં. (શ્રોતા:- તો બરાબર હૈ) કયા બરાબર હૈ? પૈસાકો આત્મા છૂતે હી નહીં, હાથકો છૂટે નહીં, ને હાથ પૈસાકો છૂતે નહીં. ઔર પૈસા મૈ દિયા, લો આ. એ તદ્દન ભ્રમ હૈ અજ્ઞાનીકા. સમજમેં આયા? કયોંકિ પરદ્રવ્યમેં તો વ્યાસ હોતે નહીં. અપની પર્યાયસે પરદ્રવ્યનો છૂતે નહીં. વ્યાસ હોતે નહીં. પરદ્રવ્ય મેં દિયા મેં રખા મેં લિયા યહુ વસ્તુમેં હું નહીં. કોણ દે અને કોણ લે. આહાહા ! ઝીણી વાત બહુ બાપુ! આહાહા! શું થાય? એક પૈસાકી નોટ હો કે પૈસા હો રૂપિયો હો ચાંદીકા ઉસકો આ હાથ હૈ ને યહ છૂટે નહીં, અડતે નહીં અને પૈસા જાતે હૈ ઉસકી ક્રિયાસે. ઔર હાથકી પર્યાયકો આત્મા છૂતે નહીં અંગુલિકો, ક્યોંકિ અપના આત્મા અપના દ્રવ્ય ગુણ પર્યાયમેં અપના ધર્મમેં વ્યાપક હૈ, પરકો ચુંબતે નહીં. શરીરકી અંગૂલિકો છૂતે નહીં. પાટણીજી! આવું છે જ્યાં કલકતામાં ન મળે ત્યાં ક્યાંય આવી વાત. પૈસા પેદા થાય યે તો કહેતે થે પહેલે ઐસા બાત. આહાહા! આવો માર્ગ ! કહેતે હૈ કે એક દ્રવ્ય દૂસરા દ્રવ્યનો છૂતે નહીં તો અપના આત્મા અપના દ્રવ્ય ગુણ પર્યાયકો છૂતે હૈ, યહું તો કહા. સમજમેં આયા?
હવે ઉસમેંસે, ઈતના નક્કી કિયા પીછે, ઉસમેં સમ્યગ્દર્શન ન હુવા, સમ્યગ્દર્શનમેં તો પર્યાયકા ભેદકા નિષેધ હોતા હૈ. પ્રમાણમેં ભેદ ને પર્યાયકા અસ્તિત્વ સાથમેં રહેતે હૈ. (શ્રોતા:ઈ કાંઈ સમજાણું નહીં) નહીં સમજાણું? આહાહા ! પ્રમાણ જો હૈ યહ ત્રિકાળી કો ભી સાથમેં રખતે હૈ ઔર પર્યાયકો ભી સાથમેં રખતે હૈ કે પર્યાય ઉસમેં હૈ, ઐસે પ્રમાણ અપના વિષયમેં પર્યાયકો અપનેમેં રખતે હૈ, કયા કહા? (શ્રોતા- પ્રમાણકા વિષયમેં દ્રવ્ય પર્યાય સાથમેં રહેતે હું?) બેય છે. હું પણ, પર્યાય ઉસકી હૈ ને ઉસમેં હૈ કે પરકી હૈ ને પરમેં હૈ? પોતાના ભાવમેં હૈ, અપના ક્ષેત્રમેં હૈ, અપના સ્વકાળમેં હૈ પર્યાય. આહાહાહા ! ઐસા હોને પર ભી, સમ્યગ્દર્શન પ્રગટ કરને કો, આહાહાહા ! ધર્મકી પહેલી સીઢી, ધર્મકી પહેલી દશા પ્રગટ કરને કો શુદ્ધનયકા વિષય બતાતે હૈ કે ઓ ત્રિકાળ એકરૂપ હૈ યે શુદ્ધનયકા વિષય હૈ, સમ્યગ્દર્શનકા વો વિષય હૈ.
કહેતે હૈ કે અપની શક્તિમાં ઔર વર્તમાન દશા ઉસમેં વો વ્યાસ હૈ વો તો પ્રમાણકા વિષય હુવા. એ ચીજ પરસે ભિન્ન હૈ ઔર અપનેસે અભિન્ન યહ ગુણ પર્યાયસે ભી હૈ ઉસમેં ઐસા સિદ્ધ કિયા. પણ વો સમ્યગ્દર્શનકા વિષય નહીં. સમ્યગ્દર્શન ને સમ્યકનિશ્ચય શુદ્ધનય એ ભાવશ્રુતજ્ઞાનભાવશ્રુતજ્ઞાન, દ્રવ્યશ્રુત નહીં. ભાવશ્રુતજ્ઞાનકા એક અવયવ જો વ્યવહારનય ઉસકા એક અવયવ હૈવહ તો પર્યાય ગુણ ભેદકો ભી જાનતે હૈ, પણ ઉસકા જો એક અવયવ શુદ્ધનય હૈ
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
૩૫ યહ ત્રિકાળી એકત્વકો દેખતે હૈ. સમજાય એટલું સમજો બાપુ! આ તો માર્ગ કભી દરકાર કિયા હી નહીં. ધર્મને નામે સાધુ યુવા દિગંબર હુવા, પંચમહાવ્રત લિયા, સબ મિથ્યાત્વભાવમેં હૈ સબ ભાવ યે. આહાહાહા !
યહાં તો સમ્યગ્દર્શનકા વિષય અથવા શુદ્ધનયકા વિષય અર્થાત્ શુદ્ધનય જો જ્ઞાન શ્રુતજ્ઞાનકા એક નિશ્ચયનયકા જ્ઞાન, ઉસકા વિષય એકત્વ હૈ. પૂરણ સ્વરૂપ એકત્વકી દૃષ્ટિ યહ શુદ્ધનાયકા વિષય હૈ. આહાહા ! શશીભાઈ ! આવું ઝીણું છે.
આ તો હિન્દી હુવા હવે હજી આ તો હિન્દી આજ આયા હૈ ને, હવે અભી હિન્દી ચલેગા ને? આહાહા!
એ પૂર્ણજ્ઞાનઘન હૈ. આહાહા ! વસ્તુ જો દ્રવ્ય હૈ યે તો પૂર્ણજ્ઞાનઘન હૈ. યહાં તો મેરે ઐસા ભી તર્ક ઉઠા અભી પૂર્ણજ્ઞાનઘન હૈ તો પૂર્ણ શ્રદ્ધા ગુણ પૂર્ણ ગુણ શ્રદ્ધા સમ્યગ્દર્શન ગુણ, પર્યાય નહીં, જો સમ્યક શ્રદ્ધા ગુણ હૈ વહ ઉસસે પરિપૂર્ણ છે. સમજમેં આયા? ફિર...
ભગવાન જો આત્મા દ્રવ્યગુણ પર્યાયસે વ્યાપ્ત પ્રમાણકા વિષય બતાયા, ઉસસે કોઈ આત્માકા લાભ હુવા નહીં. આત્માકા લાભ કબ હોતે હૈ, કે જો ત્રિકાળી જ્ઞાયકભાવ જો ધ્રુવ એ ભેદ અને પર્યાયકા વિષયસે ભિન્ન એકરૂપ જો ત્રિકાળ વસ્તુ હૈ પૂરણ જ્ઞાનઘન એ સમ્યગ્દર્શનકા વિષય અથવા શુદ્ધનયકા વિષય અર્થાત્ એ પૂરણ જ્ઞાનઘન જે કહા, વો હી પૂરણ શ્રદ્ધા ગુણ પૂરણ હૈ, જ્ઞાનસે લો તો પૂરણ હૈ, શ્રદ્ધા ગુણસે લો તો યે પૂરણ હૈ, પર્યાય નહીં. આહાહા! ચારિત્ર ગુણસે લો તો વીતરાગી ચારિત્ર પર્યાયકી બાત નહીં. ચારિત્ર ગુણસે ભી પૂરણ હૈ. આનંદ ગુણસે લો તો આનંદ ગુણસે પૂરણ હૈ. આહાહાહા ! પ્રભુત્વ ગુણસે લો તો પ્રભુ પ્રભુત્વ ગુણસે પૂરણ હૈ. આહાહાહા!આવો મારગ ! એવો પ્રભુ, પૂરણ જ્ઞાનઘન, પૂરણ જ્ઞાનઘન એ જ્ઞાનકી પ્રધાનતાસે પૂરણ જ્ઞાનઘન કહી. બાકી દૂસરી ચીજસે દેખો તો પૂરણ ચારિત્ર ગુણ એટલે શાંત ગુણ અવિકારી વીતરાગ ભાવસે પરિપૂર્ણ છે. શ્રદ્ધા ગુણસે લો તો ત્રિકાળી જે શ્રદ્ધા ગુણ હૈ યે શ્રદ્ધા ગુણસે પરિપૂર્ણ હૈ. આહાહા ! આવું છે.
પૂર્ણ જ્ઞાનઘનમ:, પૂર્ણ શ્રદ્ધાઘનમ:, પૂર્ણ ચારિત્રઘન, પૂર્ણ આનંદઘન. આહાહા ! “એવું તાવાનું અયં આત્મા’ જીતના સમ્યગ્દર્શન હેં ઈતના આત્મા હૈ, આહાહાહા ! એક તો યે બાત કે વસ્તુ જો હૈ ઉસકા શ્રદ્ધા ગુણ જો હે એ શ્રદ્ધાળુણ માત્ર આત્મા હૈ, એક વાત આ તો ઓલ્યા.. આહાહા !
તો કહેતે હૈ જીતના સમ્યગ્દર્શન ઉતના આત્મા એક વાત એ કે ત્રિકાળી દર્શન ગુણ હૈ જેમ પૂર્ણ જ્ઞાનઘન કહા ઐસે પૂર્ણ દર્શન ગુણ. દર્શન એટલે શ્રદ્ધા. પૂર્ણ શ્રદ્ધા ગુણ સંપન્ન હૈ. ઇતના આત્મા હૈ. (શ્રોતા:- પર્યાયનો આત્મા) પછી પર્યાયનો આત્મા આને લીધો છે. ઈ કહું છું ને. પહેલો તો આ ગુણને લીધો. પૂર્ણ જ્ઞાનઘન કહાને? ત્યાં પૂર્ણ શ્રદ્ધાઘન, પૂર્ણ ચારિત્રઘન ઐસા લેના. હવે એ પૂર્ણ જ્ઞાનઘન સંસ્કૃત ટીકામેં ગુણ લિયા હૈ, કળશ ટીકામેં શું કહેવાય ? આ કળશ ટીકા, આ લ્યો એકત્વ નિયતસ્ય આવ્યું, એ જ આવ્યું. રાજમલ ટીકા, દેખો! આત્મા! “તાવાન્ અયં આ અયઆ જીવ વસ્તુ તાવાન્ સમ્યકત્વ ગુણ માત્ર હૈ– અપેક્ષાથી છે. જેમ એ પૂર્ણજ્ઞાન પૂર્ણજ્ઞાન સ્વરૂપ હૈ. એમ શ્રદ્ધા સમ્યકત્વ ગુણ પૂર્ણ હૈ અંદર, સમજમેં આયા કે નહીં?
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વસ્તુ શ્રદ્ધા ગુણ હૈ કે નહીં ત્રિકાળ? જ્ઞાનગુણ ત્રિકાળ હૈ કે નહીં? આનંદ ગુણ ત્રિકાળ હૈ કે નહીં? ચારિત્ર ગુણ વીતરાગ ગુણ ત્રિકાળ હૈ કે નહીં? તો એકેક ગુણસે દેખો તો યહ પરિપૂર્ણ ગુણસે પરિપૂર્ણ હૈ. રાજમલજી! આવો માર્ગ છે ભાઈ ! આહાહા ! (શ્રોતા:- આ નવી વાત આવી) પણ અહીંયા તો ઐસા કહેના હૈ કે પૂરણ સમ્યક શ્રદ્ધા ગુણ આત્મા પૂરણ હૈ તો ઈસકી પ્રતીતિ કિયા વો ભી આત્મા હૈ, કયું કહા યહ? કે નવ તત્ત્વકી શ્રદ્ધા વો આત્મા નહીં, યે અનાત્મા હૈ. ભાઈ ! નવ તત્ત્વના ભેદવાળી શ્રદ્ધા એ રાગ હૈ, રાગ એ આત્મા નહીં, એ અનાત્મા હૈ. આહાહાહા ! ભગવાન આત્મા પૂરણ શ્રદ્ધા ગુણ સંપન્ન ત્રિકાળ વસ્તુ ભગવાન એની પ્રતીતિ શ્રદ્ધા એ પર્યાય આત્મા હૈ. નવ તત્ત્વકી શ્રદ્ધાકા રાગ એ આત્મા નહીં. એ બતાના હૈ યહાં સમજમેં આયા? આ રે પ્રભુનો માર્ગ તો એટલો ગંભીર લાગે છે અંદર. આહાહા ! શૈલી વીતરાગની બહુ અલૌકિક વાતો છે. આહાહા! અને તે આ સંતો દિગંબર સંત સિવાય આવી વાત ક્યાંય છે નહીં, હું નહીં, પણ એને સમજનારા સંપ્રદાયમાં પડયા એને પણ એની ખબર ન મળે. આહાહા!
કહેતે હૈ કે “પૂર્ણજ્ઞાનઘન એવ” જિતના સમ્યગ્દર્શન હૈ ઉતના આત્મા હૈ. આહાહાહા! અર્થાત્ જે પૂર્ણજ્ઞાનઘન, પૂર્ણ શ્રદ્ધાધન ઐસી જો પ્રતીતિ હુઈ ઉસકા ધ્યેયસે જો પ્રતીતિ હુઈ એ પ્રતીતિ આત્મા હૈ. નવ તત્ત્વકી પ્રતીતિ હુઈ વો આત્મા નહીં, ઓ તો રાગ હૈ, યે અનાત્મા હૈ. આહાહા ! સમજમેં આયા? વો કારણસે ત્રિકાળી જ્ઞાયક ભાવકી પ્રતીતિ અંદર શેય બનાકર જ્ઞાન હોકર પ્રતીતિ હુઈ એ આત્મા હૈ, યે આત્માકી પર્યાય આત્મા હૈ. રાગ એ આત્મા નહીં. નવતત્ત્વકી શ્રદ્ધા વો આત્મા નહીં એમ કહેતે હૈ. આહાહાહા ! આ ભેજવાળી નવતત્ત્વની (શ્રદ્ધા હોં). મોક્ષમાર્ગ પ્રકાશકમાં નવતત્ત્વની શ્રદ્ધા જે કીધી છે તે અભેદ છે એ સમ્યગ્દર્શન “તત્ત્વાર્થ શ્રદ્ધાને સમ્યગ્દર્શન” જે ઉમાસ્વામીએ કહા એ પણ અભેદની દૃષ્ટિ, સમ્યગ્દર્શન હૈ નિશ્ચય. એ આત્માકા પરિણામ હૈ. આહાહાહા ! યહાં તો ઓલા નવ તત્ત્વોનો ભેદ હૈ ને જીવ, અજીવ, આસ્રવ આદિ તો એ હૈં ઐસી શ્રદ્ધા કરને જાતે હૈ તો ઉસકો વિકલ્પ ઉઠતે હૈ, રાગ આતા હૈ, રાગકો ત્યાં વ્યવહાર શ્રદ્ધા કહેનેમેં આયા હૈ. આહાહા ! તો એ આત્મા નહીં. આહાહાહા !
ભગવાન આત્મા અપના પૂરણ સ્વરૂપ એકરૂપ ઉસકી પ્રતીતિ ને જ્ઞાન કરનેસે જો પરિણામ હુવા એ પરિણામ આત્મા હૈ. યહાં પરિણામ હૈ યે તો વ્યવહારનયકા વિષય હૈ, સમજમેં આયા? પણ યહાં જો પરિણામ હૈ ઉસકા વિષય જો પરિપૂર્ણ હૈયે ઉપર ઉસકા ધ્યેય હૈ. વો કારણસે વો પરિણામકો આત્મા કહા. કયોંકિ નવતત્ત્વોની શ્રદ્ધા ને વ્યવહારશ્રદ્ધા જિતની હૈ એ બધી વ્યભિચાર આતા હૈ, ઉસમેં રાગ આતા હૈ. આહાહાહાહા! ભાવાર્થમેં કહેગા. સમજમેં આયા? અને આ તો અવ્યભિચારી ભગવાન આત્મા એ પૂર્ણ જ્ઞાનઘન, પૂર્ણ આનંદઘન, સુખનો વૃંદ પ્રભુ એકલો સાગર આખો ડુંગર એકરૂપ ઉસકા જ્ઞાન કરકે પ્રતીતિ કરના એ સમ્યગ્દર્શનકી પર્યાય એ આત્મા હૈ. (શ્રોતા:- પર્યાય આત્મા કેમ થઈ જાય?) કહા ને કી યે રાગકો આત્મા નહીં કહા માટે પર્યાયકો આત્મા કહા. વ્યવહારકી શ્રદ્ધા કે આત્મા નહીં, યે કારણે ઉસકો યહાં આત્મા કહા. નિર્વિકલ્પ પર્યાય હુઈ હૈ. આહાહાહા ! માર્ગ તો અત્યારે ક્યાંય... જગતને આકરો પડે એવો છે શું થાય ભાઈ ?
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
૩૭ એ આત્મા કયું કહી ? દો પ્રકારે કહા. એક તો શ્રદ્ધાળુણસે પરિપૂર્ણ પ્રભુ હે, એ આત્મા. ઔર શ્રદ્ધાળુણકી પરિપૂર્ણ સ્વભાવકી પ્રતીત કિયા, વો ભી આત્મા. યે રાગ નહીં ને વિકલ્પ નહીં માટે ઉસકો આત્મા કહેનેમેં આયા હૈ. આહાહાહા ! સમજમેં આયા?
ઉતના હી આત્મા હૈ ઈસલિયે આચાર્ય પ્રાર્થના કરતે હૈ “ઈમામ નવતત્ત્વ સંતતિ મુકત્વા” દેખો આહાહાહા! આચાર્યનો તો આત્મા પ્રાપ્ત હુઆ હૈ પણ હજી વિકલ્પ ઉઠતે હૈ ને નવ તત્ત્વકા, જ્ઞાનકા શેય તરીકે, આહાહાહા! તો ઈસ નવતત્ત્વક પરિપાટીકો છોડકર સંતતિસંતતિ. આ જીવ ને આ અજીવ ને આ રાગ ને આ પાપ ને આ આસ્રવ ને બંધ ને એવા જે ભેદોની પરિપાટીકો છોડકર, આહાહા... એમાં એકરૂપતા ન આઈ. પરિપાટીકો છોડકર ‘અય આત્મા એક અસ્તુ નઃ', અયં નામ આ, આ, અયં આત્મા, એક વસ્તુ નઃ એક વસ્તુ નઃ” નામ અમને “નઃ' નો અર્થ અહીં નકાર નથી. એક વસ્તુ નઃ એક વસ્તુ અમને હો બસ. આહાહા! લોકો બહારમાં તોફાન કરે છે હજી એને પોતાનું સ્વરૂપ શું છે કે શ્રદ્ધા શું છે તેનો વિચાર કરતા નથી ને આ મફતના ઝઘડા ઉભા (કરે છે) હૈ એકાંત છે. અરે ભાઈ બધુંય જેમ છે તેમ છે સાંભળીને હવે.
હુજી પહેલી સમ્યગ્દર્શનની દશા કેમ પ્રાપ્ત થાય ને એનો વિષય કયા અને પ્રાપ્ત થાય તો એ પરિણામ કૈસા હૈ ઉસમેં આનંદ આતા હૈ ઔર એ આત્માકા પરિણામ હૈ, કયુંકિ રાગ નહીં, આસ્રવ નહીં, બંધના પરિણામ નહીં માટે એ મોક્ષકા પરિણામ હૈ, મોક્ષના કારણકા પરિણામ હૈ, એ આત્મા હૈ. આહાહા! સમજમેં આયા?
કયોંકિ ઉસમેં એક ભાવ, ભાવ નામકા ગુણ હૈ આત્મામેં. તો જબ દ્રવ્ય સ્વભાવના એકત્વ બુદ્ધિ જ્યાં હુઈ તો ઉસમેં એક ભાવ, ભાવ નામકા ગુણ હૈ, તો વો કારણે જો ભાવ, ભાવ નામકા ગુણ જો હું એ દ્રવ્યમેં ભી હૈ, ગુણમેં ભી હૈ, ઔર સમ્યગ્દર્શનકી પર્યાયમેં ભી ભાવ, ભાવ નામકા ગુણકા પરિણમન આયા ! આહાહા ! એ આત્માકા ગુણકા પરિણમન હુવા, કયા કહા ઈ? અહીં પર્યાયકો સમ્યગ્દર્શનકો આત્મા કહાને. આહાહાહા ! કે આત્મામેં એક આનંદ ને જ્ઞાન ને શ્રદ્ધા નામકા જેમ ગુણ ત્રિકાળ હૈ, ઐસે એક ભાવ, ભાવ નામના એક ગુણ ત્રિકાળ હૈ. આહાહાહા! અરે ઈસકો પકડનેસે દ્રવ્યકી એકત્વ બુદ્ધિ હોનેસે એ ભાવ, ભાવ નામકા ગુણ જો હૈ વો દ્રવ્યમેં ભી હૈ ગુણ મેં હૈ ઔર પર્યાયમેં ભી ભાવ, ભાવકા ગુણકા પરિણમન આયા. તો એ ગુણકો એ આત્માકા પરિણમન આયા. સમજમેં આયા?
આ તો ભાઈ તીવ્ર પુરુષાર્થ હોય જેને માટે જાગૃત દશા જોઈએ. બાકી પ્રમાદીઓ અને આળસુના કામ નથી આ. આહાહા! આહાહા ! આહાહા ! ઉતના હી આત્મા. ઈસ નવતત્ત્વકી પરિપાટીકો છોડકર “અયં આત્મા એક વસ્તુ નઃ” અનેક પરિપાટી જો હૈ વિકલ્પ નવ તત્ત્વકા ઓ હો પર્યાયમેં પણ અમારા આશ્રય કરને કે લાયક ચીજ તો એકરૂપ ત્રિકાળ હૈ. આહા ! સમજમેં આયા? આ સંતો એમ કહેતે હું એમ કરીને જગતને બતાતે હૈં. એકરૂપ ત્રિકાળ જ્ઞાયક ભાવ, એ એકરૂપ અમને પ્રાપ્ત હો. વર્તમાન સમ્યગ્દર્શનમેં પ્રાસ હુવા હૈ, પણ હજી ચારિત્રમ્ નબળાઈ કમજોરી હૈ ને રાગાદિ હૈ, તો ઉસકો છોડકર હમકો એકીલા આત્મા પ્રાપ્ત હો બસ. આહાહાહા !
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮.
સમયસાર સિદ્ધિ ભાગ-૨ (શ્રોતા–પરિપાટી શબ્દ શા માટે આવ્યો?) કહા ને છેને ક્રમ એક પછી એક જીવ અજીવ આસ્રવ ને બંધ ને મોક્ષ એમ પ્રકાર પડયાને? એમ પરિપાટી આ એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ નથી બોલતા આમ આંક આંક પરિપાટી. એમ આ નવ આંક આવ્યા ને? જીવ અજીવ પુણ્ય પાપ આસ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ પરિપાટી છે. આહાહા! આ માર્ગ તે માર્ગ. આહાહા ! આચાર્ય પ્રભુ એમ કહેતે હૈ. આ તો અમૃતચંદ્રાચાર્યનો કળશ છે. એમ કુંદકુંદાચાર્ય એમ સંતો બધા સંતોની, કે નવના વિકલ્પો હજી સમ્યગ્દર્શન હુવા, ચારિત્ર હુવા, છતાં હજી વિકલ્પ જે ઉઠતે હૈ ભક્તિકા, મહાવ્રતકા આદિ વિકલ્પ ઉઠતે હૈ, સમજમેં આયા? તો એ ભેદકો છોડકર, આહાહાહા... હમકો તો એકીલા આત્મા મોક્ષકી પર્યાયવાળા, કેવળજ્ઞાનકી પર્યાયવાળા આત્મા અમને પ્રગટ હો.
(શ્રોતા – આમાં અંદર ચારિત્ર આવી ગયું.) ચારિત્ર તો અંદર પહેલા આ ગયા હૈ, પણ આ તો ચારિત્રની પૂર્ણતા કેવળજ્ઞાનની પૂર્ણતા એ પર્યાય આત્માકી એ અમને હો. આહાહાહા ! અરેરે! એણે અનંતકાળ થયા. જૈનના નામે આયા, અગિયાર અંગેય ભણ્યો શાસ્ત્ર, પણ એમાં શું થયું? ભણ્યો ખરો પણ ગણ્યો નહીં. ઓલામાં આવે છે ને? “વાંચે પણ કરે નહીં વિચાર” એ અમારે આવતું. દલપતરામ કવિ હતા મોટા. અમારી નિશાળ વખતે સીત્તેર પંચોતેર વર્ષ પહેલાંની વાત છે. દલપતરામ કવિ હતા મોટા ક. દ. ડા, ક. દ. ડા. એટલે કવિ દલપતરામ ડાયાભાઈ એના ત્રણ નામ હતા. ક. દ. ડા. કવિ દલપતરામ પોણોસો વર્ષ પહેલાંની વાત છે, અમારી પરીક્ષા જ્યારે લેતા. અહીં તો પરીક્ષામાં અમને તો એ વખતે કાંઈ લાગતું નહોતું. જે જે પરીક્ષા આપીએ એમાં પરીક્ષામાં પાસ પહેલે નંબરે. કારણ કે એ તો સાધારણ ભણતર. એ તો અંદર... આહાહા ! પણ એ દલપતરામ એમ કહેતા કે “વાંચે પણ નહીં કરે વિચાર એ સમજે નહીં સઘળો સાર.” વાંચે પણ એનો વિચાર કરે નહીં કે આ શું છે, આ ભાવ શું? આ વસ્તુ શું? આ સ્થિતિ શું? આહાહા ! અને એક શબ્દ આવતો તો એ વખતે “પ્રભુતા પ્રભુ તારી તો ખરી.” (શ્રોતા- ક્યારે) ક્યારે? “પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો, મુજરો, મુજરો મુજ રોગ લે હરી” આ તો પોણોસો વર્ષ પહેલાંની વાત. તેર વર્ષની ઉંમર હતી ને. આહાહા ! કવિ હોંશિયાર હતા બહુ કવિ હોંશિયાર હતા. આપણે એને જોયેલ નહીં. એના ભાઈને જોયેલ. એના દીકરા હતા ને સાંઈઠ વર્ષનું ઉજવ્યું હતું ને અહીં? અહીં ગુરુકુળમાં ઉજવ્યું હતું સાંઈઠ વર્ષનું, કવિ નાનાલાલ એના એક મોટા ભાઈ હતા વઢવાણમાં એ વ્યાખ્યાનમાં આવતા, દલપતરામ.(ના)
જ્યાં જ્યાં જાઈએ ત્યાં મોટા મોટા માણસો સાંભળવા આવે ખરા, (તેને) બેસે ન બેસે તે જુદી વાત. એક બીજા છે ત્યાં વઢવાણમાં નાનાલાલથી બીજા, નહીં ? એ આમ કહેતા'તા “પ્રભુતા' આત્મામાં પ્રભુ નામનો એક ગુણ છે. આ ભાઈ એને ખબર નથી. આત્મામાં ઈશ્વરપણા નામની શક્તિ ગુણ છે. હેં ને? ૪૭ શક્તિ. જીવતર, ચિતિ, દેશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુ, સાતમો ગુણ હૈ. ૪૭ કા વર્ણન હૈ. આ સાતમો તો પ્રભુ ઈશ્વર તેરા ગુણ હૈ. અંદર તો પ્રભુતા પ્રભુપણું તેરી તો ખરી. “મુજરો મુજ રોગ લે હરી. અજ્ઞાનના રોગનો નાશ કરી દે અને તેરી પ્રભુતા પ્રગટ કરે તો તેરી પ્રભુતા ખરી. આહાહા ! એને તો બીજી વાત હતી ઈશ્વરની વાતુંને. ઈશ્વર કર્તા ને આમ હું તો આમ(અર્થ) કરી નાખતો. સમજાણું છે કાંઈ ? આહાહા ! એ
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
૩૯ નવતત્ત્વના પ્રકાર ભેદોને છોડી દઈ “યહ આત્મા એક હી” એક હી એકાંત કરતે હૈ દેખો, “એક અસ્તુ નઃ” એક જ અમને હો. એકાંત નહીં કરતે? પર્યાય ભી હો, ભેદ ભી હો તો અનેકાંત હોતા હૈ, ઐસા નહીં. એ ઐસા એક આત્માકા ભાન હુવા તબ પર્યાયકા જ્ઞાન હોતે હી (ઉસકો ) અનેકાન્ત કહેનેમેં આતા હૈ. સમ્યજ્ઞાન હુવા એકલા ચૈતન્ય ઉપરકા એક સભ્યજ્ઞાન એકાન્ત અપનેમેં હુવા તબ વો જ્ઞાન અપરપ્રકાશક હોને સે પર્યાય ને રાગ હૈ ઉસકા જ્ઞાન કરતે હૈ. યહ અનેકાન્ત હૈ. સમજમેં આયા? આહાહા !
ભાવાર્થ વો ટીકા હુઈ “સર્વ સ્વાભાવિક અને નૈમિત્તિક અપની અવસ્થાપ” કયા કહેતે હૈ? આત્મા જો અનંત ગુણ જો સ્વાભાવિક હૈ ઔર ઉસકી અવસ્થા જો સ્વાભાવિક હો, ઔર નૈમિત્તિક કર્મના નિમિત્તના સંગે જો વિકૃત અવસ્થા હો, અપનેમેં અપનેસે નૈમિતિક અપની અવસ્થાપ “ગુણ પર્યાય ભેદોમેં વ્યાપનેવાલા” આહાહાહા ! અપની શક્તિ એટલે ગુણો ત્રિકાળ ઔર વર્તમાન પર્યાય. વિકૃત અવિકૃત. નૈમિત્તિક એટલે નિમિત્ત કર્મના સંગે ઉત્પન્ન હુવા જો અપનેમેં અપનેસે, ઐસી વિકારી પર્યાય, અવિકારી પર્યાય અને અધિકારી ગુણો, એમાં વ્યાપનેવાલા યહ આત્મા, એમાં રહેનેવાલા આ આત્મા. આહાહાહા ! “શુદ્ધનયસે એકત્વમેં નિશ્ચિત કિયા ગયા હૈ” આહાહાહા ! શુદ્ધનયસે જ્ઞાયક માત્ર એક-આકાર દિખલાયા ગયા હૈ. “એક-આકાર હૈ” એક-આકાર એટલે એક સ્વરૂપ.
જ્ઞાયક એકરૂપ ત્રિકાળ હૈ ઉસકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. ધર્મની પહેલી શરૂઆત ત્યાંસે હોતી હૈ. સમજમેં આયા? આહાહા ! શુદ્ધનયસે એકત્વમેં નિશ્ચિત કિયા ગયા એકઆકાર દીખલાયા ગયા, ઉસસે સર્વ અન્ય દ્રવ્યો ઔર અન્ય દ્રવ્યોકે ભાવોસે ઉસે અલગ દેખના, આહાહાહા! શ્રદ્ધાન કરના. ત્રિકાળી શાકભાવ એકરૂપ સ્વભાવ, ઉસકા જ્ઞાન કરના, ઉસકી શ્રદ્ધા કરના ઉસકો દેખના સો નિયમસે સમ્યગ્દર્શન હૈ. નિશ્ચયથી સત્ય દર્શન સમ્યગ્દર્શન ઉસકો કહેને મેં આતા હૈ.
વ્યવહારનય હવે બીજો નય. આત્માકો અનેક ભેદરૂપ કહેકર આત્માકો ગુણના ભેદ ને પર્યાયના ભેદ ને વિકારની અવસ્થાના ભેદ ને, આહાહાહા ! આત્માકો અનેક ભેદરૂપ કહુકાર સમ્યગ્દર્શનકો અનેક ભેદરૂપ કહેતા હૈ. વ્યવહાર સમ્યગ્દર્શનના અનેક ભેદ, દેવ ગુરુની શ્રદ્ધા કરો ને શાસ્ત્રની શ્રદ્ધા કરો ને નવ તત્ત્વની ભૂદવાળી શ્રદ્ધા કરો. આહાહા ! આસવને આસ્રવ તરીકે શ્રદ્ધા કરો, એમ વ્યવહારની શ્રદ્ધા ભેદરૂપ કહેતે હૈ ન્યાં વ્યભિચાર આતા હૈ. ત્યાં સમ્યગ્દર્શન હોતા નહીં. આહાહાહાહા !
વ્યવહારનય વસ્તકો એકરૂપ છોડકર અનેકરૂપ દિખાતા હૈ ઔર અનેકરૂપકી શ્રદ્ધા કરના વો દોષ હૈ, યહ સમ્યગ્દર્શન નહીં સમજમેં આયા? આહાહા ! આ તો જયચંદ પંડીતે લીખા હૈ. વો પહેલે તો આચાર્યકા થા. આ તો ગૃહસ્થાશ્રમમેં રહેનેવાલા પંડીત ઉસને લીખા હૈ. હૈ?
વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહેતે હૈ. સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે. દેવને માનો. ભગવાન દેવ હોં. ગુરુને માનો, શાસ્ત્રને માનો. નવતત્ત્વને માનો આવા ભેદને અનેકને માનો વહીં વ્યભિચાર આતા હૈ. નિયમ નહીં રહેતા. નિશ્ચય સમ્યગ્દર્શન નહીં હોતા ઉસમેં, એકરૂપતા નહીં હોતી ઉસમેં, આહા! સમજમેં આયા?
Page #55
--------------------------------------------------------------------------
________________
YO
સમયસાર સિદ્ધિ ભાગ-૨ શુદ્ધનયકી સીમા તક પહોંચને પર, આહાહાહા ! સ્વરૂપની એકતાની નય જો બતાતે હૈ એકતા. એની સીમા નામ મર્યાદા શુદ્ધનયકી સીમા એકરૂપકો બતાના હૈ. નિશ્ચયનયકી મર્યાદા એકરૂપકો બતાતી હૈ. આહાહા! હવે આ એક જણો કહે કે આ સમયસાર હું પંદર દિવસમાં વાંચી ગયો તો, તમે સમયસાર બહુ વખાણ કરો છો. બાપુ એની એકેક પંકિત સમાજના પ્રભુ આ તો મંત્રો હૈ. આહાહા ! આહાહા ! લ્યો આવી ગયા ડાકટરજી. ઠીક. સમજમેં આયા? આહાહા ! શુદ્ધનયકી સીમા તક પહોંચને પર, આહાહાહા ! એક શાકભાવ પૂર્ણરૂપ બતાનેવાલી શુદ્ધનય ઉસકી મર્યાદા તક દેખનેસે, વ્યભિચાર નહીં રહેતા. અનેકતામેં શ્રદ્ધા કરના વો ત્યાં નહીં રહેતા. એકરૂપકી શ્રદ્ધા કરના વો સમ્યગ્દર્શન રહેતે હૈ. એ અવ્યભિચારી સમ્યગ્દર્શન હૈ. આહાહાહા ! ઈસલિયે નિયમરૂપ હૈ. યથાર્થ નિશ્ચયરૂપ હૈ. ત્રિકાળ એકરૂપ પરમાનંદ પ્રભુ ઉસકા જ્ઞાન કરકે પ્રતીતિ કરના અનુભવ કરકે, ઉસમેં દોષ નહીં રહેતા. વ્યભિચાર નહીં રહેતા, અનેકતા નહીં રહેતી. એકરૂપતા ઉસમેં દૃષ્ટિમેં આતા હૈ, વો નિયમસે હૈ.
શુદ્ધનયકા વિષયભૂત આત્મા પૂર્ણજ્ઞાનઘન હૈ. આહાહા ! એ ભગવાન તો પૂર્ણજ્ઞાનઘન હૈ, પૂર્ણ શ્રદ્ધાઘન હૈ, આનંદઘન હૈ, જ્ઞાનકી પ્રધાનતાસે કથન હૈ નૈ? તો કૈસા હૈ જ્ઞાનઘન ? સર્વ લોકાલોકકો જાનનેવાલા જ્ઞાનસ્વરૂપ હૈ. ઉસકા અર્થ ઐસા નહીં છે કે એ લોકાલોકકો પર્યાયમેં જાનતે હૈ. ઉસકી શક્તિ લોકાલોકકો જાનને કી શક્તિ ઉસમેં હૈ. સમજમેં આયા? હરીભાઈ ! ખબર છે? એના બાપા હતા એમ કહેતા કે એ તો લોકાલોકને એ જાણે પછી સમ્યગ્દર્શન થાય. ખબર છે ને? એ માંદા હતા ને મેડી ઉપર ગયા હતા ને મોરબી ? આ તો લોકાલોકને જાણવું એ તો એની શક્તિ છે ગુણની, જ્ઞાનનો સ્વભાવ લોકાલોકને જાણવાનો એનો સ્વભાવ છે. લોકાલોકને જાણે પર્યાયમાં ત્યારે પછી સમ્યગ્દર્શન થાય એમ નથી અહીંયા. સમજાણું કાંઈ? આવું છે, ઘણા પરિચયમાં આવેલા હોય ને ઘણાં ઘણાં, આહાહા.... આવેલા હોય ને ઘણાં ઘણાં.
(શ્રોતાઃ- પરમ અવગાઢ સમ્યગ્દર્શન તો કેવળજ્ઞાન થાય ત્યારે થાય છે. ) એ દર્શન તો દર્શન હી હૈ. એ તો જ્ઞાનની અપેક્ષાએ ત્યાં પરમઅવગાઢ કહ્યું. ક્ષાયિક સમકિત હુવા તો ક્ષાયિક સમકિત એ પૂર્ણ હી હુવા. એ તો જ્ઞાન જબ હુવા તો જ્ઞાનની અપેક્ષાએ પરમઅવગાઢ કહેને આયા. સમજમેં આયા? આહાહા ! ક્ષાયિક સમકિત હુવા તો એક અંશ ભી અંદર કમી નહીં હવે. આહાહા ! એ ક્ષાયિક સમકિત કેવળજ્ઞાનમેં સાથમેં આ જાયેગા. શ્રેણિક રાજા ગૃહસ્થાશ્રમમેં થા હજારો રાણી થી, હજારો રાજા ચામર ઢાળતે થે, ક્ષાયિક સમકિત થા. આહાહા!તે બહારની ચીજ
ક્યાં નડતે હૈ અંદરમેં, અંદર ભાન હુવા તો ક્ષાયિક સમકિતી. આહાહા ! સમકિતમાં કાંઈ પણ ઉણપ, ઓછપ નહીં. આહાહા ! અને એ ક્ષાયિક સમકિત લેકર નરકમેં ગયે. ઔર વો સમકિત લેકર નીકલેગા ઔર તીર્થકર હોગા. વો ભવ છેલ્લા. સમજમેં આયા? પહેલાં તીર્થકર હોગા પદ્મનાભ દેવ. આહાહા !
એકરૂપ ત્રિકાળજ્ઞાયકકી પ્રતીતિ જ્ઞાન કરકે હો, એ તે કાંઈ સાધારણ વાત હૈ બાપુ! આહાહા ! લક્ષમેં આખી ચીજ એકરૂપ લેના એ કયા ચીજ હૈ. આહાહાહા ! જ્ઞાનની વર્તમાન પર્યાયના ઉપયોગમેં પૂર્ણ ચીજકો તેના ઉપયોગમેં. આહાહા! સમજમેં આયા? એ સમ્યગ્દર્શન હૈ. આહાહાહાહા ! પહેલાં જ વાંધા હજી શ્રદ્ધા ને સમ્યગ્દર્શન એ વિના વ્રત ને તપ લઈ લીધા.
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
૪૧ હો ગયા સાધુ, મીંડા હૈ એકડા વિનાના. આહાહા! શ્રેણિક રાજા ગૃહસ્થાશ્રમમેં ક્ષાયિક સમકિતી પણ મોક્ષમાર્ગમેં. આહાહા ! કેમકે પૂર્ણજ્ઞાનઘના જ્ઞાન ને પ્રતીતિ નિર્વિકલ્પ અપ્રતિહત એ સમ્યગ્દર્શનસે આગળ બઢકર ચારિત્ર હોગા અને આગળ બઢકર કેવળજ્ઞાન હોગા. તો સમ્યગ્દર્શન સળંગ રહેગા ઉસમેં. આહાહાહા!
યોગસારમેં વો આતે હૈ ગૃહસ્થાશ્રમમેં હેયાયનું જ્ઞાન. આતે હૈ? ગૃહ કામ કરતાં છતાં હેયાયનું જ્ઞાન. ગૃહસ્થાશ્રમનું કામ કરતાં યે તો બતાયા હૈ. કામ હોતા હૈ ઉસકો જાનતે હૈ. વૃકામ કરવા છતાં હેયાયેયનું જ્ઞાન. હેય નામ ભેદ આદિ વિકલ્પ આદિ હેય હૈ. અને અભેદ અખંડાનંદ પ્રભુ તે ઉપાદેય નામ અહેય હૈ. અહેય એટલે ઉપાદેય છે. આહાહાહાહા ! ચક્રવર્તીના રાજ્યમાં રહ્યા છતાં પણ આ બન સકતે હૈ. આહાહા ! સમજમેં આયા? યોગસારમાં આવે છે ને બે ઠેકાણે આવે છે. મુનિજન હો આત્મજ્ઞાની અનુભવી હો કે ગૃહસ્થી હો આત્માનો અનુભવ કર સકતે હૈ. આહાહા ! અને નિયમસારમાં તો ત્યાં લગ કહા હૈ, કે ગૃહસ્થાશ્રમમેં શ્રાવક હૈ વો ભી સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યજ્ઞાન નિશ્ચય અને ચારિત્ર નિશ્ચય ઉસકી ભક્તિ કરતે હૈં નામ સેવા કરતે હૈ તીનોં. નિયમસાર(મું) હૈ. આહાહાહા !
ત્યારે એક ઠેકાણે ઐસા કહા કી શ્રાવકકો ગૃહસ્થાશ્રમમેં શુદ્ધ ઉપયોગ હોતા નહીં, ઐસા કહા ટીકામેં. હૈ? ઈસકા અર્થ કયા? જે મુનિને શુદ્ધ ઉપયોગ હોતા હૈ ઐસા શુદ્ધ ઉપયોગ નહીં હોતા. સમજમેં આયા? શુદ્ધ ઉપયોગ ન હો તો શુદ્ધ ઉપયોગમેં તો સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહા ! ઔર પીછે પાછળમેં પણ કોઈને પંદર દિ' મહિને કોઈને તુરત જ હોતા હૈ શુદ્ધ ઉપયોગ. આહાહા ! કોઈકો પંદર દિવસે મહિને હો જાતા હૈ શુદ્ધ ઉપયોગ સમકિતીકો. આહાહા ! સમજમેં આયા? વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૫૭ શ્લોક -૬ તા.૧૪-૮-૭૮ સોમવાર, શ્રાવણ સુદ-૧૧ સં. ૨૫૦૪
સમયસાર છઠ્ઠા કળશકા ભાવાર્થ ચલતા હૈ. છઠ્ઠા કળશ હૈ ને? યહાં આયા હૈ ઈસલિયે આચાર્ય કહેતે હૈ ત્યાં આયા હૈ. તીન લીટી હૈ આખિરકી. કયા ઈસલિયે? કહેતે હૈ વ્યવહારસે નવતત્ત્વકા ભેદકી શ્રદ્ધા વો શ્રદ્ધા યથાર્થ નહીં. ઉસમેં તો વ્યભિચાર આતા હૈ. નિયમરૂપ સમ્યગ્દર્શન નહીં હોતા. ભેદરૂપ વ્યવહાર હોં. નવતત્ત્વ, આયાને?
જબ તક કેવળ વ્યવહારનયકે વિષયભૂત ઉસકી પહેલી લીટી. જીવાદિ ભેદરૂપ તત્ત્વો જીવ અજીવ આદિ નવકા ભેદરૂપ, ભેદકા શ્રદ્ધાન રહેતા હૈ. તબ તક નિશ્ચય સમ્યગ્દર્શન નહીં હોતા. સમજમેં આયા? ઈસલિયે, આ કારણે સૂક્ષ્મ બાત હૈ. ભાઈ ! આહાહા ! આચાર્ય કહેતે હૈં કે ઈસ નવતત્ત્વકી સંતતિકો છોડકર નવતત્ત્વના અનેક પ્રકારના ભેદ ઉસકો છોડકર, શુદ્ધનયકા વિષયભૂત, આહાહા ! જે આત્મા અનંત ગુણ સ્વરૂપ, અનંત અનંત ગુણ સ્વરૂપ, જે અનંત ગુણમેં આ આખિરકા અનંતમાં ગુણ હૈ ઔર આ આખિરકા ગુણકી પર્યાય હૈ ઐસા હૈ નહીં, કયા કહા? આહાહા !
જો ભગવાન આત્મા દ્રવ્ય જો એક હૈ, ઉસમેં અનંત ગુણ હૈ, તો અનંત ગુણમેં આ ગુણ અનંત અનંત અનંત અનંત અનંત અનંત લેકર આ આખિરકા ગુણ હૈ ઐસા ઉસમેં આતા નહીં.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહાહાહા ! સમજમેં આયા ? આહા ! જૈસે ક્ષેત્રકા કોઈ અંત નહીં કે કહાં આકાશ પુરા હુવા, આહાહા !અપાર, અપાર, અપાર, અપાર, અપાર, અનંત, અનંત, અનંત એક ક્ષેત્રકા ભી કહાં અંત હૈ ઐસા હૈ નહીં. આહાહાહાહા. વો કાળકા ભી કહાંસે શરૂઆત હુઈ, એ હૈ નહીં. આહાહા ! ઐસે ભગવાન આત્માનેં ભાવ યે લિયા એ ક્ષેત્રકા અંત નહીં, કાળકા અંત નહીં, શરૂઆત ( નહીં ) ઔર છેલ્લાકા અંત નહીં. આહાહા ! ઐસે આ ભગવાન આત્મા અનંત અનંત અનંત ગુણકા રાશિ પિંડ, એ અનંત ગુણમેં આ એક બે ત્રણ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત ઐસે કહેકર છેલ્લા આખિરકા આયા ધર્મ ગુણ ઐસી ચીજ હૈ નહીં. આહાહાહા ! આહાહાહાહા !( શ્રોતાઃ- આ ભગવાન મહાવીરના આત્માની ચર્ચા છે ? ) આ તો દરેક આત્માની ચર્ચા હૈ પ્રભુ, ભાઈ ગંભીર ચીજ હૈ. આહાહાહાહા ! હૈ
વસ્તુ જો ભગવાન આત્મા, આ (નિજ) ભગવાનકી બાત ચલતી હૈ, ઈસમેં ઈતની સંખ્યામેં ગુણ હૈ કે આકાશકા અંત નહીં ઈતના જે પ્રદેશ હૈ અંત નહીં ઈતના પ્રદેશ હૈ ઉસસે અનંત ગુણા ધર્મ હૈ ગુણ હૈ આત્માએઁ. આહાહાહા ! ક્ષેત્રનેં ઉસકા અંત આ ગયા અસંખ્ય પ્રદેશમેં પણ ભાવકી જો મર્યાદા ગુણકી સંખ્યાકી હૈ પ્રભુ ! યહ કોઈ અલોકિક બાત હૈ નાથ ! એ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંતનો આ, આ ગુણ છેલ્લા અનંતકા હૈ ઐસી ચીજ હૈ નહીં. આહાહા ! કયા કહેતે હૈ આ, સમજમેં આયા ? જૈસે ક્ષેત્રકા અંત નહીં. કહાં અંત હૈ ઉસકા ? અંત હો તો પીછે કયા ? આહાહાહા ! એક ક્ષેત્રકા ભી કોઈ સ્વભાવ અલૌકિક હૈ, ઔર કાળકા ભી સ્વભાવ કહાંસે પહેલી શરૂઆત પર્યાયકી હુઈ, આહાહા... ઔર કાળ પહેલે શરૂ કહાંસે હુવા ઔર દ્રવ્યકી પહેલી પર્યાય કહાંસે હુઈ ? આહાહાહા !
પ્રભુ ! તેરા દ્રવ્ય સ્વભાવ, ક્ષેત્ર સ્વભાવ, કાળ સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ કોઈ અલૌકિક હૈ પ્રભુ ! આહાહાહાહા ! સમજમેં આયા ? ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવની ઈચ્છા વિના વાણીકે કા૨ણે વાણી નીકળી'તી. દિવ્યધ્વનિ ઉસમેં ઐસા આયા થા. આહાહાહા ! પ્રભુ તુમ કિતને ગુણકી સંખ્યામેં હૈ. આહાહાહાહા! જેમ વો ક્ષેત્રકા ક્યાંય અંત નહીં. આ કયા હૈ નાથ ? નાસ્તિકો ભી વિચાર કરે તો આ ક્ષેત્ર કહાં, કઠાં પુરા હુવા ? એકલા વાંચન કરકે નહીં પણ ઉસકે ભાવમેં વિચાર કરકે, આહા ! કહાં પુરા હુવા ક્ષેત્ર ? આહાહાહા ! કોઈ અનંત અનંત ક્ષેત્રકા સ્વભાવ ભી ઐસા અનંત હૈ, કાળકા કહાંસે શરૂ હુવા ઉસકા ભી અંત નહીં ઐસા અનંત કાળકા ભી સ્વભાવ હૈ. આહાહા ! ઐસે એક ભગવાન આત્માનેં અનંત સંખ્યાનેં જો ગુણ હૈ, યે અનંત કિતના અનંત ? આહાહા ! એક ક્ષેત્રકા જો અનંત હૈ ઉસકા જો પ્રદેશ હૈ ઉસસે ભી અનંત ગુણા ધર્મ ગુણ આત્મામેં હૈ. આહાહાહા! ઈતના ગુણ એક ૫૨માણુ મેં ભી ઈતના અનંત હૈ. આહાહા ! શું કયા કહેતે હૈ આ ? પ્રભુ તેરા સ્વભાવ કોઈ અલૌકિક હૈ ભાઈ ! સમજમેં આયા ? રાગાદિ વિકલ્પ હૈ ઉસકી તો મર્યાદા હૈ, સીમા હૈ. કોંકિ મર્યાદિત હૈ તો છૂટ જાતા હૈ. આહાહાહા ! ચાહે તો વ્યવહાર રત્નત્રયકા વિકલ્પ હો, પણ વહુ મર્યાદિત હૈ. વો રાગ મર્યાદિત હૈ. અમર્યાદિત નહીં કે ન છૂટે. આહાહાહા !
ભગવાન આત્માકા ગુણ અમર્યાદિત હૈ. આહાહાહા ! શું કયા કહેતે હૈ આ ? અમર્યાદિત, મર્યાદા નહીં કહાં આ પુરા હુવા, અનંત ને અનંત ગુણા વર્ગ કરો તોપણ જીસકા અંત નહીં
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
૪૩ ઈતના આત્માનેં ગુણ હૈ, આહાહાહા! ઐસા અનંત ગુણમેં ગુણ ભેદકી દૃષ્ટિ કરના વો ભી હજી મિથ્યાત્વ અને વ્યવહાર હૈ. અહીં નવ તત્ત્વકા વ્યવહાર વિષય કહાને ભેદરૂપ ઉસકો મિથ્યાત્વ કહા. આહાહા ! દૂસરી રીતે કહીએ તો નવતત્ત્વથી પરિણમન દશા અનાદિકી હૈ, વો સચ્ચા સંવર નિર્જરા ને મોક્ષ નહીં. પણ વ્યવહારે જીતના આસ્રવ નહીં હોતા ઉસકો સંવર, જીતના કર્મકા ઉદય જર જાતે હૈ ઉસકો નિર્જરા, એક અંશ બંધકો અભાવ હો ઉસકા નામ મોક્ષ વ્યવહાર. ઐસા નવ તસ્વરૂપે તો જીવ અનંતવાર અનંતકાળસે પરિણમન હુવા હૈ. આહાહા ! સમજમેં આયા?
તો અહીંયા કહેતે હૈ આચાર્ય ઓહો... ઐસા નવતત્ત્વકા ભેદરૂપ કા ભાવ એ વ્યભિચાર હૈ, વ્યવહાર હૈ ઉસમેં સમ્યગ્દર્શન નહીં હોગા. સત્યદર્શન એ પૂર્ણાનંદકા નાથ અનંતગુણકા પિંડ જેના ગુણનો અંત નહીં, ઐસા સ્વભાવ સમ્યક સત્ય દર્શનમેં આતે હૈ તો મિથ્યા ભેદમેં એ શ્રદ્ધા આતી નહીં. આહાહા ! સમજમેં આયા? સમ્યગ્દર્શન, સમ્યગ્દર્શન, સત્યદર્શન જો સત્ય ચીજ પૂર્ણાનંદ અનંત અનંત અનંત અનંત અનંત અનંત ગુણની રાશિનો ક્યાંય અંત નહીં. ઐસા જો દ્રવ્ય સ્વરૂપ ઉસકી પ્રતીતિ એ વિકલ્પસે આ પ્રતીતિ નહીં હોતી. આહાહા ! કયોંકિ વિકલ્પ જો રાગ હૈ વો તો મર્યાદિત હૈ, તો વિકલ્પસે રહિત, આહાહા ! આચાર્ય માગતે હૈ કિ હમકો તો એકીલા આત્મા હો! આહાહા ! હૈ? આહાહાહાહા !
ભાઈ આ તો સર્વજ્ઞ પરમેશ્વર ઉસકા આ ભાવ હૈ. સૂન પ્રભુ! તેરી શક્તિ તો અપાર હૈ. સુખામૃતના સાગર પ્રભુ તુમ હૈ, અનંત સંખ્યામેં ગુણ છે. અને એક એક ગુણમેં અનંત સંખ્યાવાળા ગુણકા રૂપ અનંત છે. કયા કહા? આત્મામેં અનંત જીસકા અંત નહીં ઈતની સંખ્યામેં તો ગુણ હૈ ઔર એક ગુણમેં અનંતી સંખ્યાએ જો ગુણ હું એ એકેક ગુણમેં અનંત ગુણકા રૂપ હૈ. આહાહાહા ! જૈસે જ્ઞાન ગુણ હૈ, અસ્તિત્વ ગુણ હૈ, એ તો ભિન્ન હૈ પણ અસ્તિત્વ ગુણકા જ્ઞાન હૈ જ્ઞાન હૈ ઐસા જ્ઞાનમેં અપના અસ્તિત્વના રૂપ હૈ, ઐસા એક ગુણમેં અનંતકા રૂપ હૈ. આહાહાહાહા ! ઐસા અમૃતક મહાસાગર ભગવાન, આહાહા ! નિર્વિકલ્પ સામાન્ય વસ્તુ ધ્રુવ, વો હમકો પ્રાપ્ત હો આચાર્ય એમ કહેતે હૈ. હમકો યહ નવના ભેદ ને (પ્રાપ્ત ન હો) આહાહા ! હૈ?
નવ તત્ત્વથી પરિપાટીકો છોડકર શુદ્ધનયકા વિષય. એકરૂપ ભગવાન અનંત ગુણમેં એકરૂપ અનંત ધર્મ સ્વભાવનું એકરૂપ. આહાહા ! ઝીણી વાત છે ભાઈ, આ તો જિનેશ્વર ત્રણ લોકના નાથ પરમાત્મા. આહાહા ! જીસકી એક પર્યાયમેં જિસકી જ્ઞાનકી એક પર્યાય હૈ વો એક પર્યાયમેં ભી અનંત ગુણ ને દ્રવ્ય જાનનમેં આતા હૈ, ઔર એક પર્યાયમેં અનંતી પર્યાય, પર્યાય જિતની અનંતી હૈ એક સમયમેં કે એ પર્યાયકા અંત નહીં, કયા કહા? અનંત ગુણકી એક સમયમેં અનંતી પર્યાય હે. એ અનંતી પર્યાયમેં ભી અંત નહીં કોઈ (પર્યાયકા કે આ આખિરકી પર્યાય હૈ. આહાહાહા ! ઐસી એક સમયમેં અનંત ગુણકી જેમ ગુણકા અંત નહીં અપાર હૈ, ઐસી ઉસકી પર્યાયકા અંત નહીં. કે આ આ આ આખિરની પર્યાય હૈ? અનંત અનંત અનંત અનંતમેં આ આખિરકી ઐસી બાત હૈ નહીં. પંડીતજી! સમજમેં આતે હૈ? આહાહાહાહા ! (શ્રોતા:- પૂરી સૂક્ષ્મ બાત હૈ.) વસ્તુ ઐસી હૈ ભગવાન દુનિયાને આ ચીજ મળી નહીં ને. આહાહા ! બહારમાં ભટકો ભટક કરતે હૈ. આહા ! નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા, પંચ મહાવ્રતની ક્રિયા એ તો સબ
Page #59
--------------------------------------------------------------------------
________________
४४
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મનુષ્ય વ્યવહાર હૈ, યે આત્મ વ્યવહાર નહીં. પ્રવચનસાર ગાથા ૯૪ ગાથા પ્રવચનસારકી ૯૪ ગાથા.
નવતત્ત્વકી ભેદરૂપકી શ્રદ્ધા ઓ વિકલ્પ રાગ, પંચ મહાવ્રતકા ૨૮ મૂળગુણકા વિકલ્પ રાગ ઔર શાસ્ત્રકા પઢના પર તરફકા લક્ષસે યે ભી રાગ, તો કહેતે હૈ. આહાહાહા! યે રાગકા વ્યવહાર હૈ, યે મુખ્ય વ્યવહાર હૈ, ચારગતિમેં રૂલનેકા, માણસ ઉસકા વ્યવહાર હૈ. આહાહા ! ત્યારે આત્મ વ્યવહાર કયા? આહાહા ! ઓ તો મનુષ્ય વ્યવહાર એટલે સંસાર વ્યવહાર ગતિકા વ્યવહાર હુવા. આહાહા! તો આત્મ વ્યવહાર કયા? કે ભગવાન આત્મા એક સમયમેં ઐસે અનંત અનંત અનંત અનંત અનંત ગુણકા અંત વિનાનું સ્વરુપ ઉસકી નિર્વિકલ્પ (પ્રતીત કર શકે એ ) રાગકી શક્તિ નહીં કી નિર્વિકલ્પ તત્ત્વકો પ્રતીત કર શકે. આહાહા! યે શુભ રાગકી તાકાત નહીં. સમજમેં આયા? આહાહા ! એ પૂર્ણાનંદકા નાથ અપાર, અપાર, અપાર, અપાર, અપાર ઐસા શક્તિકા સાગર એ ઉપર દૃષ્ટિ હો એ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન એ નિશ્ચય સમ્યગ્દર્શન, ઔર વો અપાર અપાર ગુણકા પિંડ પ્રભુ ઉસકા જ્ઞાન હો યે સમ્યજ્ઞાન, ઔર ઉસમેં સ્થિરતા હો અનંત અનંત ઐસા ગુણકી પ્રતીતિકી પર્યાયમેં કિતની તાકાત આઈ? એ પ્રતીતિમેં દ્રવ્યગુણ આયા નહીં. સમજમેં આયા? યે દ્રવ્યગુણ આયા નહીં પ્રતીતિમેં, પણ પ્રતીતિમેં દ્રવ્યગુણકા સ્વરૂપ હૈ યે પ્રતીતમેં આ ગયા. આહાહાહાહા ! આવો જ્યાં સ્વભાવ છે ને પ્રભુ, ઐસી પ્રતીતિ ઔર જ્ઞાન ને રમણતા વો ભી વ્યવહારનયસે પર્યાય પ્રધાનસે મોક્ષકા માર્ગ કહેનેમેં આતા હૈ. ૨૪૨ ગાથા પ્રવચનસાર ૨૪૨ ગાથા. કલ પ્રશ્ન હુવા થા ને? શેય જ્ઞાયક કી પ્રતીતિ તે સમ્યગ્દર્શન. ઐસા આયા ૨૪૨ ગાથા પ્રવચનસાર. શેય ઔર જ્ઞાયકકી, શેય જિતના હૈ ઔર શાયક જિતના સ્વભાવવાળા પ્રભુ હૈ દોકા જ્ઞાન હોકર પ્રતીતિ હોના, ઉસકા નામ સમ્યગ્દર્શન લિયા હૈ. સમજમેં આયા?
શેય અનંત અનંત શેય, અનંત સિદ્ધો, અનંત નિગોદ, અનંત જીવ દ્રવ્યથી સંખ્યાસે અનંત ગુણા પરમાણુ, ઉસસે અનંત ગુણા કાળકી પર્યાય. આહાહા! ઉસસે અનંત ગુણા આકાશકા પ્રદેશ, ઉસસે અનંત ગુણા એક દ્રવ્યમેં ગુણ, ઐસા શેયકા જ્ઞાન ઔર શાયકના જ્ઞાન. ઝીણી વાત છે પ્રભુ. આહા ! એવા શેય અને જ્ઞાયકનું યથાર્થ જ્ઞાન થઈને પ્રતીતિ હોના ઓ સમ્યગ્દર્શન હૈ ઐસા લિયા હૈ, ૨૪૨ ગાથા પ્રવચનસાર ચરણાનુયોગ, ચરણાનુયોગ છે ને? ૨૦૧ થી ૨૭૫ એ ચરણાનુયોગ હૈ. આહાહા ! ૯૨ ગાથામેં જ્ઞાન યોગ હૈ. જ્ઞાન અધિકાર હૈ ઔર ૯૩ મે ૨૦૦ ગાથા તક શેય અધિકાર હૈ એ શેય અધિકારમેં ૯૪ ગાથામેં આ આયા હૈ કે શેયકા સ્વરુપ ઐસા હૈ, આહાહાહા કે જિતના રાગાદિકી ક્રિયા હૈ યહ સબ મનુષ્ય વ્યવહાર હૈ. સંસારકા વ્યવહાર હૈ, એ શેયકી પર્યાયમેં આ વિકૃત અવસ્થા ઉત્પન્ન હો આહા... ક્રિયાકાંડકા આદિ, ઔર એ શેયકા પૂરણ સ્વરુપકી પ્રતીતિ પૂરણકા જ્ઞાન ને રમણતા તીનોં-તીનોં યે પર્યાયકા વ્યવહાર હું યહ આત્મ વ્યવહાર હૈ. આહાહા ! ઔર નિશ્ચય એકરૂપ ભગવાનમેં એકાગ્રતા વો હી નિશ્ચય હૈ અહીંયા. આહાહા આ એ માગતે હૈ દિગંબર સંતોની બલિહારી છે. દિગંબર સંતોની વાણી એવી વાણી ક્યાંય નથી. ઐસી ચીજ ક્યાંય હૈ નહીં. શ્વેતાંબર કે સ્થાનકવાસી એ વાત બાપુ દુઃખ લાગે શું કરે, પણ આ ચીજ ઐસી હૈ ઐસી ક્યાંય હું નહીં. એના ભાવનું કાંઈક ભાન કરે તો ખબર પડે કે કયા ચીજ કહાં હૈ. આહાહાહા !
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
૪૫. એ આચાર્ય કહેતે હૈ. આહાહાહા ! કે નવના ભેદ એ તો ઠીક એ તો નહીં. પણ દ્રવ્ય જો સ્વભાવ મેરા હૈ ઉસમેં એકાગ્રતા એકરૂપ દશા એ મેરે હો. આહાહા ! દૃષ્ટિની અપેક્ષાએ તો એકરૂપ હુવા હૈ પણ હજી વિકલ્પ હૈ. આહાહાહા ! દૃષ્ટિની અપેક્ષાએ તો એકરૂપ દૃષ્ટિ સ્વભાવની એકતા હુઈ હૈ. પણ હજી ચારિત્રની અપેક્ષાએ એમાં વિકલ્પી અસ્થિરતા સાધક હૈ તો બાધક આતા હૈ. સાધ્ય પૂર્ણ હો ત્યાં બાધકપણા આતા નહીં. ઔર જ્યાં સાધકપણા હૈ હી નહીં મિથ્યાત્વમેં ત્યાં બાધકપણા એકલા પડા હૈ. આહાહાહાહા ! સમજાય એટલું સમજવું પ્રભુ આ તો ગંભીર ચીજ હૈ. આહાહા! અહીંયા કહેતે હૈ કે એ વ્યવહારકો છોડકર શુદ્ધનયકા વિષયભૂત એક આત્મા, દેખો તીન પર્યાય ભી નહીં યહાં તો, વિકલ્પ તો નહીં. આહાહાહા ! અમારે તો એક, જયચંદ પંડિત ઐસા અર્થ કરતે હૈ. આહાહા! પાઠમેં હૈ ઉસકો ખોલતે હૈ. એ કાંઈ ઘરકી બાત કરતે નહીં. આહાહાહા !
એ શુદ્ધનયનો વિષય નામ ધ્યેય, જો ત્રિકાળી એકરૂપ વસ્તુ ભૂતાર્થ, સત્યાર્થ સાહેબ પ્રભુ, સત્ય વસ્તુ જે અનંત ગુણકા પિંડ સત્ય વસ્તુ હૈ પૂરણ. આહાહા! એ શુદ્ધનયકા વિષય હૈ. વિષય શબ્દ ધ્યેય હૈ અથવા વો હી ત્રિકાળી વસ્તુ હૈ, વો હી શુદ્ધનય હૈ, અગિયારમી ગાથામેં કહા હૈ, “ભૂયત્નો દેસિયો શુદ્ધનયો” દૂસરા પદ હૈ, પહેલા પદ ઐસા હૈ, “વ્યવહારો અભૂયત્નો ભૂયત્નો દેસિયો” ભૂતાર્થ હૈ ત્રિકાળ એકરૂપ વસ્તુ હૈ વો હી શુદ્ધનય હૈ. નય ઔર નયકા વિષયક ભેદ નિકાલકર, આહાહાહા... એ ત્રિકાળી જ્ઞાયકભાવ અનંત અનંત ગુણકા અપાર સ્વભાવના સાગર પ્રભુ પણ એકરૂપ જો ચીજ હૈ, આહાહાહા વોહી કો યહાં શુદ્ધનય કહા પીછે દૂસરા પદમેં લિયા. ૧૧મી ગાથામાં “ભૂદત્યસ્સિદો ખલુ સમાદિઠી હવદિ જીવો” યે ભૂતાર્થ વસ્તુ હૈ ઉસકા આશ્રય કરતે હૈ, આશ્રયકા અર્થ ઈતના હૈ, કે પર્યાયકા લક્ષ જો પર ઉપર થા યે પર્યાયકા લક્ષ અહીંયા આત્મા ઉપર આયા તો આશ્રય કિયા ઐસા કહેનેમેં આતા હૈ. નહીંતર પર્યાય ને દ્રવ્ય એક હો જાતા હૈં ઐસા તો હૈ નહીં. આહાહા ! કયા કહા? સમ્યગ્દર્શનકી પર્યાય, સમજમેં આયા? ઉસકા વિષય ભૂતાર્થ હૈ. તો ત્રિકાળી વસ્તુકી પ્રતીત આ ગઈ, પ્રતીત હુઈ, એ પ્રતીત સમ્યગ્દર્શનકા લક્ષણ પ્રતીત હૈ. પ્રતીત હુઈ પણ વો પ્રતીતમેં દ્રવ્ય ને ગુણ કે..... જ્યાં ધ્રુવતા જે અહીંયા શક્તિ હૈ એ પ્રતીતમેં વસ્તુ આઈ નહીં. વસ્તુકી જિતની સામર્થ્ય હૈ ઈતની પ્રતીતમેં આ ગયા, પંડિતજી ! આહાહાહા ! આવો માર્ગ પ્રભુ, આવો માર્ગ છે અતિ એ રીતે. આહાહાહાહા ! લાલચંદજી! આ બહારથી માંડીને બેસે પ્રભુ એ વાત નથી. આહા ! અંતરમાં મોટો પ્રભુ સુખામૃતના સાગરથી ભરેલો દરિયો ઊછળે છે અંદર. આહાહાહા ! એવી એકરૂપ ચીજ અમને પ્રાપ્ત હો એમ આચાર્ય કહે છે. દૃષ્ટિમેં તો એકરૂપ હુવા હી હૈ. (મગર) શ્રોતાકો સાથમેં લેકર અમને આ પ્રાસ હો અને તમને ભી આ પ્રાસ હો એમ. આહાહા ! આહાહાહા !
હમ દૂસરા કુછ નહીં ચાહતે હૈ? હમ દૂસરા કુછ નહીં ચાહતે. પર્યાયકા ભેદ ભી હમ નહીં ચાહતે. આહાહાહાહા ! નવતત્ત્વકા ભેદકા વિકલ્પકી શ્રદ્ધા તો નહીં ચાહતે હૈ. આહાહાહાહા ! પણ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકા તીન ભેદ જો પર્યાય વ્યવહારનયસે હૈ, તત્ત્વાર્થસૂત્રમેં જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ કહા વો વ્યવહારનયસે પર્યાય પ્રધાનસે કહા હૈ. સમજમેં આયા?આહા!યાં તો પ્રભુ આચાર્ય એમ કહેતે હૈ એ પાઠ છેને કળશ અમૃતચંદ્રાચાર્યનો
Page #61
--------------------------------------------------------------------------
________________
४६
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે? “તનુ નવતત્ત્વસન્તતિમિમામાત્માયમેવોડસ્તુ નઃ” “નઃ' એટલે નકાર નહીં. “નઃ એટલે અમને. આહાહાહા ! અમને તો એક ભગવાન આત્મા એકસ્વરૂપે છે, એ ભેદ વિના, અનેકતા વિના, વ્યવહાર વિના એકરૂપકી પ્રાપ્તિ હમકો હો. આહાહા! સમજમેં આયા? ધનાલાલજી! આહાહાહા ! હજી ગંભીર હે બાત.
હમ દૂસરા કુછ નહીં ચાહતે, તો ઉસકા અર્થ કે પર્યાય ભી હમ નહીં ચાહતે. યે કયા કહેતે હૈ? યહ વીતરાગ અવસ્થાકી પ્રાર્થના હૈ. પર્યાય નહીં હૈ ઐસા હૈ નહીં. પર્યાય નહીં હૈને એકલા દ્રવ્ય હૈં ઐસી માન્યતા તો મિથ્યાત્વ હૈ. આહાહાહા ! જયચંદ પંડિતે પણ પાઠમાં ભાવ હૈ ઉસકો ખોલકર ખુલાસા કિયા હૈ. સમજમેં આયા? કે આચાર્ય મહારાજ પ્રભુ તો એમ કહેતે હૈં ને અમૃતચંદ્રાચાર્ય એમ દરેક સંતો, અમને તો એકરૂપ આત્મા પ્રાપ્ત હો. તીન પર્યાય દર્શન, જ્ઞાન, ચારિત્રકી યે તો આઈ નહીં કે એ તો હમકો એકરૂપ પ્રાસ હો. યહ વીતરાગ અવસ્થાકી પ્રાર્થના છે. અમને વીતરાગતા હો, યહ પ્રાર્થના છે. સમજમેં આયા? આહાહાહાહા ! કયોંકિ ચારેય અનુયોગનું તાત્પર્ય ૧૭ર ગાથામેં લિયા હૈ પંચાસ્તિકાય કે ચારેય અનુયોગકા તાત્પર્ય કયા હૈ? કે ભાઈ દ્રવ્યનુયોગમાં ઐસા હૈ ને કરણાનુયોગમેં ઐસા હૈ ને ફલાણામેં ઐસા હૈ, ચારેય અનુયોગકા તાત્પર્ય પ્રભુ વીતરાગતા હૈ, આહાહાહા ! ૧૭ર ગાથા પંચાસ્તિકાય તો વીતરાગતા તાત્પર્ય પરમાત્માકી ચારેય અનુયોગકી વાણીમેં તાત્પર્ય વીતરાગતા હૈ.
હવે વો વીતરાગતાકા તાત્પર્ય, પર્યાયમેં કૈસે પ્રગટ હોગી? ઉસકા અર્થ હી ઐસા આયા, કે ચારેય અનુયોગકા તાત્પર્ય તો વીતરાગતા તો યે વીતરાગતા સ્વદ્રવ્ય, આશ્રયસે હોતી હૈ, તો ત્રિકાળી દ્રવ્યના આશ્રય કરના વો ઉસકા તાત્પર્ય હૈ. આહાહાહા ! સમજમેં આયા? હેં ને? પંચાસ્તિકાય ૧૭ર ગાથા. સૂત્ર તાત્પર્ય તો ગાથા દીઠ કહેતે આયે હૈ, પણ સર્વ શાસ્ત્રકા તાત્પર્ય કયા હૈ? વીતરાગતા પ્રગટ કરના. તો વીતરાગતા પ્રગટ હો યે કૈસે હો? કે વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા હૈ. સમજમેં આયા? આહાહાહા ! ઓ પંડિતજી અભી પત્ર આયા હૈ વાંચ્યા હૈ, જાપાનકા એક પત્ર જગમોહનલાલજીએ લીખ્યા હૈ. વાંચ્યા હૈ? નહીં વાંચ્યા એ પછી દેજો પંડિતજકો, જાપાનમેં એક પંડિત હૈ બડા. ૬૩ વર્ષની ઉંમર હૈ, ઔર ઉસકા લડકા ૧૭ વર્ષની ઉંમર હૈ. ઉસને જૈન ધર્મકા શોધ કિયા. ઐતિહાસિક સબ શોધ કિયા. શોધ કરતે કરતે કરતે કરતે પૂર્ણ તો એને ક્યાં? પણ ઉસને ઐસા નિકાલા કે, જૈન ધર્મ કયા? કે અનુભુતિ એ જૈન ધર્મ હૈ. ઐસા નિકાલા. આપણી પાસે વો પત્ર આયા હૈ. સબ લે લેના પીછે વાંચના સબ. વો જગમોહનલાલજીએ નાખ્યા હું જાપાનના પંડિત શોધક જીવ પણ ઐસા કહેતે હૈં. જોકે પૂર્ણ સ્વરૂપ તો એને ક્યાં ખ્યાલ હોય પણ અનંત ગુણ ને એવો ખ્યાલ (ન હોય) પણ ઉસને ઐસા તો નિકાલા કે જૈન ધર્મ કયા? કે અનુભૂતિ. દો બોલ કહા હૈ, ઔર વસ્તુ હૈ યહ આત્મા વો કયા હૈ? કે વસ્તુ નિર્વાણ સ્વરૂપ હૈ. આપણી ભાષામેં કળશ ટીકામેં ઐસા કહા કે વસ્તુ હું યહુ “મુક્ત સ્વરૂપ” હૈ. મુક્ત સ્વરૂપ કહો કે નિર્વાણ સ્વરૂપ કહો. કયોંકિ મુક્ત સ્વરૂપ જો હૈ ઉસમેંસે મુક્ત પર્યાય પ્રગટ હોગી. રાગસે નહીં હોગી. પણ પૂર્વક પર્યાય મોક્ષકા માર્ગકી હૈ ઉસસે ભી મોક્ષ પર્યાય ઉત્પન્ન નહીં હોગી, મોક્ષકા માર્ગ હૈ વો તો વ્યય હોતા હૈ. પીછે મોક્ષકી પર્યાય ઉત્પાદ હોતી હૈ, તો ઉત્પાદકા કારણ વો વ્યય નહીં. આહાહાહાહા !
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
४७ મુક્ત સ્વરૂપ જે ભગવાન આત્મા, આહાહા! એણે એવું લખ્યું છે. બે શબ્દો એમાંથી સારા લાગ્યા આપણને એ તો ઠીક બધુ હવે પણ મૂળ ચીજ તો ક્યાં કોઈને હાથ આવે અન્યમતિને ક્યાં ખબર પડે. સમજે? આહાહા? આ તો ઐતિહાસિક શોધીને એણે જૈન ધર્મના પત્રમાં આ સારા બોલ લખ્યા હૈ જગમોહનલાલજીએ છાપામાં દિયા હૈ કયુ છાપું? “અહિંસાવાણી ઉસમેં લિયા હૈ. આહાહા !
આપણે તો યહાં યહ સિદ્ધ કરના હૈ કે પ્રભુ જો આત્મા હૈ યે તો મુક્ત સ્વરૂપ છે. જૈસે ૧૫ મી ગાથામેં કહા કે “જો પસ્યદિ અપાણે અબદ્ધપુરું” અબદ્ધ કહો નાસ્તિસે અબદ્ધ કહા. અસ્તિસે મુક્ત હૈ. સમજમેં આયા? આહાહાહા! જિસને અબદ્ધ સ્વરૂપ એવા મુક્ત સ્વરૂપ ભગવાન ઉસકો જિસને દેખ્યા જાણ્યા અનુભવ્યા વો જૈન શાસન છે. કયોંકિ જિન સો હી હું આત્મા “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સો મતવાલા સમજે ન.” જિન સ્વરૂપી ભગવાન આત્મા દરેક આત્મા જિન સ્વરૂપી હૈ. મુક્ત સ્વરૂપ કહો, વીતરાગ સ્વરૂપ કહો, અબદ્ધ સ્વરૂપ કહો. આહાહાહા ! એ જિન સ્વરૂપ હૈ ત્રિકાળ જિન સ્વરૂપ હૈ. ઉસકે આશ્રયસે જિન સ્વરૂપકી દશા પ્રગટ હોતી હૈ. આહાહાહાહા ! આહાહા!
(શ્રોતા- અતિ નાસ્તિ નહીં હમે તો આપ ધર્મકી બાત કહો.) આ કયા કહેતે હૈ આ ધર્મકી બાત તો ચલતી હૈ. કયા હૈ? કભી વિચાર કિયા હી નહીં ને? આ શેઠિયાને દુકાને પૈસા ઐસા લેના ને ઐસા દેના. બાવીસ કલાક એકલા ધંધા. બાયડી છોકરા કુટુંબ અને પૈસામાં બાવીસ કલાક પાપ-પાપ એક દો કલાક રહે તો એમાં વાંચન કરે બાકી બાવીસ કલાક પાપ. આહાહા! એરણની ચોરી ને સોયના દાન. એરણ સમજતે હૈં લોહાકી? સોનીકી હોતી હૈ ને? એરણ, લોહાકી હોતી હૈ ને ઉસ પર ટીપે દાગીના વો એરણ કહેતે હૈ, તુમ્હારે કયા કહેતે હૈ? (શ્રોતા:- લીહાઈ) એરણની ચોરી અને સોય કા દાન, એમ બાવીસ કલાક પાપ એમાં એક કલાક દો કલાક સૂનનેકો આયે તો એ પણ શુભભાવ હૈ. આહાહાહાહા ! ધર્મ તો એ ચીજ ઐસી ચીજ હૈ. આહાહાહા ! કે એ શુભરાગકી નવતત્ત્વકી ભેદકી શ્રદ્ધા ભી આત્માકી વસ્તુ નહીં. આહાહાહા ! ભેદકી શ્રદ્ધા હોં. નવતત્ત્વકી અભેદ શ્રદ્ધા વો સમ્યગ્દર્શન હૈ. તત્ત્વાર્થ સૂત્રમેં લિયાને નવ યે એકવચન હૈ. જીવઅજીવ પુણ્ય પાપ એ નવ લિયા હૈ પણ ત્યાં એકવચન લિયા હૈ. તત્ત્વાર્થ સુત્ર વો બહુવચન નહીં, એકવચન હૈ. બહુવચન તો ભેદ હો જાતા હૈ. હૈ? તત્ત્વાર્થ સૂત્રમેં, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ, પછી સમ્યગ્દર્શનમેં લેતે હૈ જીવ, અજીવ આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ યહ સબ એક વચન હૈ એકરૂપ હૈ. ઐસા એક વચન લિયા હૈ. આહાહાહા! સંતોની વાણી ભલે વ્યવહારસે આયી પર્યાય પણ ઉસકા કયા આશય હૈ ઉમાસ્વામી હો કે કોઈપણ સંત દિગંબર સંતો, આહાહા.. કેવળીના કેડાયતો, કેવળીને કેડે ચાલનારા એક દો ભવે કેવળ લેનારા હૈ. આહાહાહા! ભાઈ ! એની વાણીના પત્તા લેના, બાપુ! બહુ આકરી વાત હૈ. અશક્ય તો નહીં હૈ. પણ આકરી તો બાત હૈ. આહાહાહા!
યહાં કયા કહેતે હૈ કે અમારે એકરૂપ આત્મા હો તો એ એક નિશ્ચયનયકા વિષયની પ્રાર્થના હુઈ, તો પર્યાયનકા વિષય હૈ નહીં? કે એમ નહીં, યહાં તો ઐસા કહા કે હમકો એકરૂપતા હો એ વીતરાગ પર્યાયકી પ્રાર્થના હૈ. વીતરાગ ભાવકી પ્રાર્થના હૈ. એક નય જ આ
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અમને હો અને પર્યાય આદિ હૈ હી નહીં ઐસા હું નહીં. આહાહા ! કેમકે જો એકરૂપ અમને પ્રાપ્ત હો, એ ભી પર્યાય હૈ ને પર્યાયમેં એકરૂપ પ્રાસ હો તો યે તો પર્યાયમેં આયા હૈ. આહાહા !
શું પ્રભુનું કથન? આહાહાહા ! તારો ચૈતન્ય હીરલો એ અનંત ગુણના શણગારથી શોભતો પ્રભુ! આહાહા ! એ શૃંગારરસમાં નાખ્યું છે. “અધ્યાત્મ પંચસંગ્રહુ” હું ને, દીપચંદજીકા ! દીપચંદજી હો ગયા ને સાધર્મી ! (૧) “અનુભવ પ્રકાશ” (૨) “ચિ વિલાસ' ઉસમેં અધ્યાત્મ પંચસંગ્રહ લિયા હૈ. યહાં હૈ, યહાં હૈ ને? નથી આવ્યું લાગતું ત્યાં હશે, અધ્યાત્મ પંચસંગ્રહ અધ્યાત્મ પંચસંગ્રહ, આહાહા ! ઉસમેં ઐસા લિયા કે અપના શણગાર કયા? “શૃંગાર રસ', નવ રસ હું ને નવ, તો શૃંગાર રસ લિયા હૈ. એક એક ગુણમેં શૃંગાર રસ લિયા હૈ. અપના અપના ગુણમેં પરકો ન આને દેના ઔર અપની શોભા અપનેમેં રખના એ શૃંગાર રસ હૈ. આહાહા! એમ ભગવાન આત્મા અનંત ગુણની પર્યાયસે નિર્મળ પ્રગટ હોકર અપના શણગાર કિયા ઉસને. આ શરીરકો શણગાર કરતે હૈ ને આંહીયા. દાગીના લોઢાના લ્યો ને સોનાના, હીરાના હૈ તો સબ ધૂળ હૈ ને, અહીં લટકે ને અહીં લટકે. આહાહા!
આ કણબી છે ને હમણાં હીરાથી વધાવવાના છે. ઝીણાં ઝીણાં હીરાથી. બહેનનો જન્મદિવસ આવે છે ને બીજ શ્રાવણ વદ બીજ, તે દિવસે એક ભાઈ શીવલાલભાઈ સાડાતેર હજાર રૂપિયાના હીરાસે વધાવેગા. સાડાતેર હજાર રૂપિયાના હીરા હૈ. ઉસમેંસે સાત હજાર રૂપિયા દેગા ઉસમેં સે નિકાલકેબહેનના જન્મદિન પર, હમ તો એંસી હજારકા હીરા દેખા થા એકબાર. બેચરભાઈએ બતાવ્યા'તા રાજકોટ. કરોડપતિ હૈ ને બેચરભાઈ અને નાનાલાલભાઈ, આ ઝીણા ઝીણા ઝીણા આ ધોળા પરમાણુની પર્યાય, જડકી ચમકતી ચમકતી ચમકતી પર્યાય. અરે પ્રભુ! એ હીરાસે તો તેરી ચીજ, આહાહાહા... અનંત ગુણના પાસાથી ચમકતા હીરા તેરી ચીજ તેરેમેં હૈ. યહાં આચાર્ય એમ કહેતે હૈ કે અમને એ આત્મા પ્રાસ હો બસ. અભેદ દશાની પ્રાપ્તિ માંગતે હૈ.
યે કહેતે હે ને? એ વીતરાગ દશાથી પ્રાર્થના હૈ. કોઈ નય પક્ષ નથી. એ કયા કહા? એકલા નિશ્ચય જ અમને પ્રાપ્ત હો તો પર્યાય નહીં હૈ ઐસા નહીં. આહાહા ! કારણકે મોક્ષમાર્ગ ને મોક્ષ પોત-પોતે પર્યાય છે. સિદ્ધ પર્યાય હૈ, મોક્ષમાર્ગ પર્યાય હૈ. આહાહાહા ! એકલા દ્રવ્યથી માંગણી કરનેમેં એકલા નયપક્ષ હૈ નહીં. ઉસમેં વીતરાગતા પ્રાપ્ત હોના વીતરાગભાવકી ભાવના હૈ. આહાહાહા ! સમજમેં આયા? યે કહેતે હૈ, કોઈ નયપક્ષ નહીં. નહીંતર તો પર્યાય જો મોક્ષમાર્ગ હૈ મગર યહાં તો હમકો દ્રવ્ય પ્રાપ્ત હો અભેદ બસ! તો ભેદ કોઈ ચીજ હૈ નહીં? પર્યાય ભેદ હૈ. પર્યાય વો વ્યવહારનયકા વિષય હૈ, દ્રવ્ય નિશ્ચયનયકા વિષય છે. પણ નિશ્ચયનયકા એકાંત પક્ષ માંગતે હૈ તો દૂસરા પક્ષ રહ જાતા હૈ, તો નયપક્ષકી બાત યહાં હૈ નહીં. યહાં તો હમકો વીતરાગતા પ્રાપ્ત હો. આહાહા ! સમજમેં આયા? જ્ઞાનચંદજી! માર્ગ તો પ્રભુનો એવો ભાઈ ! આહાહાહા ! આહાહા! અલોકિક વાતું છે. એના એક એક પદના ભાવને પ્રાપ્ત કરવો બહુ કઠણ વાત છે. આહાહા! આ પંડિતે ઉસકા ખુલાસા કિયા ઉસકો ભી સમાજના કઠણ હૈ.
પાઠ ઐસા હૈને અહીંયા? છઠ્ઠા શ્લોક છેલ્લી લીટી “તમુવી નવતત્ત્વમ્નતિમિમીમાત્માયમેવોડસ્તુ નઃ' અમને તો એક આત્મા હો. વો તો એક શુદ્ધનયકા પક્ષ હુવા પણ ત્યાં
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૬
૪૯ વીતરાગતા હોના યે પ્રાર્થના હૈ, એકીલા આ જ પક્ષ હૈ ને પર્યાય હૈ નહીં ઐસા નહીં. એ કહેતે હૈ દેખો. સમજમેં આયા?
યદિ સર્વથા નયોકા પક્ષપાતિ હુવા કરે તો મિથ્યાત્વ હી હૈ.” એ કયા કહેતે હૈ. કે સર્વથા એકીલા શુદ્ધનયકા વિષય હો અને વ્યવહાર પર્યાય હું હી નહીં. ઐસા સર્વથા જો નયપક્ષ કરે તો મિથ્યાત્વ હૈ. આહાહાહા ! સમજમેં આયા? હવે અહીંયા યે શ્લોક પૂરા હુવા. છઠ્ઠી શ્લોક કળશ છે ને કળશ.
અબ યહાં કોઈ ઐસા પ્રશ્ન કરતા હૈ કે આત્મા ચૈતન્ય હૈ માત્ર ઈતના હ અનુભવ આવે તો ઈતની શ્રદ્ધા સમ્યગ્દર્શન હૈ કે નહીં? “ચૈતન્ય વસ્તુ, ચૈતન્ય વસ્તુ એકલી હૈયે ઈતના માત્ર જો અનુભવમેં આવે તો એ શ્રદ્ધા હૈ કી નહીં? ઉસકા સમાધાન – નાસ્તિકોકો છોડકર સભી મતવાલે આત્માકો ચૈતન્યપણું માનતે હૈ. ચેતન હૈં ઐસા તો નાસ્તિક સિવાય સભી માનતે હૈ. કહતે હૈં ઐસા નહીં. યદિ ઈતની શ્રદ્ધાનો સમ્યગ્દર્શન કહા જાવે તો સબકો સમ્યગ્દર્શન સિદ્ધ હો જાયેગા. જુઓ કયા કહેતે હૈ જરી. ઈસલિયે સર્વજ્ઞકી વાણીમેં જૈસા સંપૂર્ણ સ્વરૂપ કહા) આહાહાહા ! કયોંકિ જીવ જો આત્મા હૈ યહ સર્વજ્ઞ સ્વરૂપી હૈ, કયા કહા? ભગવાન જો આત્મા હું યે સર્વજ્ઞ સ્વભાવી હૈ. સર્વજ્ઞ ઉસકી એક શક્તિ, ગુણ હૈ. તો સર્વજ્ઞ સ્વરૂપ હી આત્મા હૈ. તો એ સર્વજ્ઞ સ્વરૂપમેંસે પર્યાયમેં સર્વશપણા આયા. એ સર્વશે સર્વ જાના, ઉસકી વાણીમેં જો આયા વો હી યથાર્થ હૈ. આહાહા ! એ એણે કહા જો આત્મા, અજ્ઞાની તો આત્મા આત્મા તો બહોત કહેતે હૈ. સમજમેં આયા? સર્વજ્ઞકી વાણીમેં જૈસા સંપૂર્ણ આત્માના સ્વરૂપ કહા. આહાહા! જિસકી એક પર્યાયમેં સારા દ્રવ્યગુણ અને સર્વદ્રવ્યોકો જાનનેકી એક પર્યાયમેં સામર્થ્ય હૈ, એક જ પર્યાય હો, તો સારા દ્રવ્ય ગુણ, સારા છ દ્રવ્ય ગુણ, સારા એક પર્યાયમેં ઐસા ભગવાનકી વાણીમેં આયા હૈ. ઐસી ચીજ દૂસરે કોઈ ઠેકાણે હૈ હી નહીં. આહા ! સમજમેં આતે હૈ? આહાહા! અને એ પણ કહ્યું કહા ઐસા? કે આ જીવ હૈ ને પ્રત્યેક યે “જ્ઞ” સ્વરૂપી હૈ. “શ” સ્વરૂપીમેં જો “જ્ઞ” કી સાથે સર્વ શબ્દ જોડ દો તો સર્વજ્ઞ સ્વરૂપી હી હૈ. આહા!
ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી બધા અનંતા આત્માઓ સર્વજ્ઞ સ્વરૂપી હૈ. યહ સર્વજ્ઞા સ્વરૂપીમેંસે પર્યાયમેં સર્વજ્ઞપણા આતા હૈ. સર્વજ્ઞ સ્વરૂપમેંસે સર્વજ્ઞ પર્યાય આતી હૈ. ઉસમેં પર્યાયમેં જો સર્વજ્ઞપણા આયા, ઉસને જો આત્મા દેખ્યા અને છ દ્રવ્યાદિ દેખ્યા. આહાહાહા! સમજમેં આયા? ઉસને જો આત્મા કહા હૈ? ચૈતન્ય ચૈતન્ય તો બધા કહે પણ આ ચૈતન્ય ભગવાન અનંત ગુણ ને અનંત ધર્મ જેના માપ નહીં ઐસી અનંતી પર્યાય અને ઐસા આત્મા એ તો સર્વજ્ઞકી વાણીમેં આયા હૈ. આહાહા ! સમજમેં આયા? આમ ઉપર ટપકે હાથ આવે એવું નથી પ્રભુ. આહાહાહા ! આ તો ઊંડે ઊંડે ઊંડે, આહાહા... જેના ધ્રુવ પર્યાયમેંસે ધ્રુવના તળ હૈ અંદર. પર્યાય તો ઉપર હું એક સમયકી, એનું તળ જે હું ધ્રુવ પાતાળ. પાતાળ કૂવા હોતા હૈ ને પાતાળ કૂવા, ઐસે પર્યાયકા પાતાળ ધ્રુવ હૈ. આહાહાહા! અરે! એ સર્વજ્ઞકી વાણીમેં ઐસા આયા હૈ, એ સિવાય ક્યાંય ઐસી વાત હોતી હૈ નહીં ક્યાંય. સમજમેં આયા? - શ્વેતાંબરમેં ભી એક સમયમેં જ્ઞાન ને દૂસરે સમયમેં દર્શન ઐસી વ્યાખ્યા કરતે હૈયે વસ્તુ તો ઐસી હૈ નહીં. એક સમયમેં સર્વજ્ઞકા ઉપયોગ દૂસરે સમય દર્શન ઉપયોગ, સર્વદર્શી ઉપયોગ
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઐસા હૈ નહીં, યે ઉપયોગ એક સમયમે દો હી હૈ. આહાહા !
દીપચંદજીએ પંચસંગ્રહમાં અદ્ભુત રસ વર્ણવ્યો છે. ઉસમેં ઐસા વર્ણન કિયા હૈ, પ્રભુ એક વાર સૂન તો સહી, કે જે જ્ઞાનકી પર્યાય સબકો ભેદ કરકે ભેદ કરકે અનંત જીવ, અનંત પરમાણુ, અનંતા ગુણો અનંતા ગુણની અનંતી પર્યાયો, એકેક પર્યાયના અનંતા અવિભાગ પ્રતિષ્ઠદ, એ જ્ઞાનકી પર્યાય સબકો ભેદ હૈ ઐસા જાનતે હૈ. એકેક ભેદ સબ, સબકો જાનતે હૈ. અને વો હી સમય દર્શનકી પર્યાય કોઈકા ભેદ કરે બિના, આહાહાહા! આ અભૂતતા તો દેખો કહે. આહાહા! સર્વજ્ઞકી પર્યાય આ જીવ હૈ, આ જડ હૈ, આ જીવકા ધર્મ છે, આ જડકા ધર્મ છે, આ જીવકી પર્યાય હૈ, આ જડકી પર્યાય હૈ, આ એક પર્યાયમેં અનંતી તાકાત હૈ ઐસી પ્રતિચ્છેદ ભેદ ભેદ ભેદ ભેદ છેલ્લા અંશનો કે જેમાં છેલ્લો અંશ છે જ નહીં, ઉસકો ભી જિસને કેવળજ્ઞાનમેં જાન લિયા, આહાહાહા ! વોહ જ્ઞાનકી પર્યાયકે સાથ દર્શનકી પર્યાય જો હૈ, એ હૈ બસ. ભેદ નહીં. અરે એક પર્યાયકી ઈતની તાકાત ત્યારે દૂસરે પર્યાયમેં હૈ ઈતના. આહાહાહા! સમજમેં આયા?
નાસ્તિકકો છોડકર આત્માકો ચૈતન્યમાત્ર માનતે હૈ, ઈતની શ્રદ્ધા હો તો સબકો સમ્યગ્દર્શન હો જાય. કિન્તુ સર્વજ્ઞકી વાણીમેં જૈસા સંપૂર્ણ આત્માકા, આહાહાહા.... ત્રિલોકનાથ જિનેશ્વરદેવ સર્વજ્ઞ પર્યાયમેં જૈસા દેખા સારા લોકાલોક ઉસને જો આત્મા કહા, આહાહા! યે આત્મા અનંત અનંત અનંત અનંત અનંત અનંત ગુણ સ્વરૂપ ઔર અનંતી પર્યાય સહિત ઔર યે દ્રવ્ય અપના ગુણ પર્યાયમેં વ્યાપક, એ પહેલા આ ગયા હૈ કલ, પ્રશ્ન આ ગયા, ઝીણી વાત આવી ગઈ થોડી.
એ આત્મા હૈ યે ગુણ પર્યાયમેં વ્યાપ્ત હૈ. ગુણ અને વિકારી પર્યાયમેં ભી બાત હૈ. પહેલા આ ગયા હૈ. છે? પહેલા શ્લોકમાં આમાં છે ને આમાં? “વ્યાસુ” પહેલું પદ છે “વ્યાસુ” એ કળશનું પહેલું પદ, “વ્યાસુની વ્યાખ્યા એ છે કે આ આત્મા જો હું એ અપના અનંત ગુણ ઔર વિકારી અધિકારી પર્યાય એ સબમેં વ્યાપક હૈ. એ પ્રમાણકા વિષય પહેલે બતાયા. સમજમેં આયા? “વ્યાસુ”માં અપના ગુણ પર્યાયમેં વ્યાપક હૈ, ઉસકા અર્થ હૈ કે શરીરકો છૂટે નહીં, કર્મકો છૂતે નહીં, શરીરકો વ્યાસ નહીં, કર્મકો વ્યાસ નહીં, ઔર કર્મસે અપનેમેં વિકારી પર્યાય વ્યાસ હૈ ઐસા ભી નહીં. આહાહાહાહા ! સમજમેં આયા? યે અપના ગુણ પર્યાયમેં “વ્યાસ'નું અસ્તિત્વ, વિકારી પર્યાયનું અસ્તિત્વ પણ અપનેમેં વ્યાસ અપનેસે હૈ, ઐસા બતાકર પીછે, આત્મા પ્રમાણકા વિષય ઈતના છે, પણ શુદ્ધનયકા વિષય કયા એ હવે બતાયેગા. છે ને? “પૂર્ણજ્ઞાન ઘનસ્ય દર્શનહિ” ઐસા આત્મા હૈ, વો તો પ્રમાણુકા વિષય હુવા. અને પ્રમાણકા વિષય પૂજ્ય નહીં. પ્રમાણ પૂજ્ય નહીં. કયોંકિ પ્રમાણ દોકા વિષય કરતે હૈ, તો વ્યવહારના વિષય હો ગયા. પ્રમાણ વ્યવહારકા વિષય, દો આયા ને? પંચાધ્યાયીમેં હૈ, પ્રમાણકો વ્યવહારકા વિષય કહા. બે આયાને? એક ન રહા. આહાહાહા ! નયચક્રમેં તો ઐસા આયા. પ્રમાણમેં પર્યાયકા નિષેધ નહીં હોતા માટે એ પૂજ્ય નહીં. જો નિશ્ચય વસ્તુ હૈ ઉસમેં પર્યાયકા નિષેધ હોતા હૈ માટે નિશ્ચયનય પૂજ્ય હૈ તો યહાં કહેતે હૈ કે હમને, આહાહા! જૈસા સર્વશકી વાણીમેં જૈસા આત્મા દ્રવ્યગુણ ને પર્યાય આયા હૈ ઐસા અંદરમેં પ્રતીતમેં અનુભવમેં આતે હો તો ઉસકા નામ સમ્યગ્દર્શન કહેતે હૈ. ઐસા ચૈતન્યમાત્ર, માત્ર કહેતે હૈ યે સારી દુનિયા કહેતી હૈ, નાસ્તિક
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૭
૫૧ સિવાય પણ. સર્વજ્ઞ ભગવાન પરમાત્મા ત્રિલોકનાથ સર્વશની પર્યાયમાં જૈસા આત્મા દેખ્યા ને જૈસા આત્મા હૈ ઐસા કહા, ઐસા આત્માકી પ્રતીતિ કરે તો સમ્યગ્દર્શન નિશ્ચય હોતા હૈ બાકી હોતા નહીં. વિશેષ કહેશે. (શ્રોતા-પ્રમાણ વચન ગુરુદેવ)
શ્લોક - ૭ )
હવે, ત્યાર પછી શુદ્ધનયને આધીન, સર્વ દ્રવ્યોથી ભિન્ન, આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે' એમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે
(મનુણુમ ) अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत् ।
नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति ।।७।। શ્લોકાર્થઃ- [વત:] ત્યાર બાદ [શુદ્ધનય-ગાયત્ત] શુદ્ધનયને આધીન [પ્રત્યજ્યોતિઃ] જે ભિન્ન આત્મજ્યોતિ છે [તત] તે [ વાસ્તિ] પ્રગટ થાય છે [૨૬] કે જે [નવ-તત્ત્વ-તત્વે gિ] નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં [dā] પોતાના એકપણાને [નમુતિ] છોડતી નથી.
ભાવાર્થ:- નવતત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે; જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. ૭.
પ્રવચન નં. ૫૮ શ્લોક-૭ તા. ૧૫-૮-૭૮ મંગળવાર, શ્રાવણ સુદ-૧૨ સં. ૨૫૦૪ સમયસાર સાતમો કળશ હૈ. કળશ સાતમો છે ને. (શ્રોતા:- જી હા જી )
अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्।
नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति।।७।। ટીકાકાર આચાર્ય નિમ્નલિખિત શ્લોકમેં યહ કહેતે હૈં કિ તત્પશ્ચાત્ શુદ્ધનયકે આધીન સર્વદ્રવ્યોસે ભિન્ન આત્મજ્યોતિ પ્રગટ હો જાતી હૈ.
કયા કહેતે હૈ કે તત્પશ્ચાત્ નામ યથાર્થ દૃષ્ટિએ “શુદ્ધનયાયત્ત” શુદ્ધનયને આધીન. ત્રિકાળી વસ્તુ જો જ્ઞાયકભાવ હૈ એ શુદ્ધનય સ્વરૂપ હૈ અથવા શુદ્ધનયકે આધીન જો જ્ઞાનકા અંશ ત્રિકાળકો સ્વીકાર કરતા હૈ, ઉસકો યહાં શુદ્ધનય કહેતે હૈ. શ્રુતજ્ઞાન પ્રમાણ હૈ, ઉસમેં નય પ્રમાણકા ભેદ હૈ. ઉસમેંસે શુદ્ધનય જો એક ભેદ હૈ, યે ત્રિકાળકો સ્વીકાર કરતા હૈ. સમજમેં આયા? શુદ્ધનય આધીન હો, જ્ઞાનકી પર્યાય ત્રિકાળ દ્રવ્યના સ્વીકાર કરતી હૈ ઉસકે આધીન પ્રગટ હોતા હૈ તો યે સમ્યગ્દર્શન, ઐસા હોને પર ભી સમ્યગ્દર્શનકી પર્યાયમેં શુદ્ધનયકા વિષય જો દ્રવ્ય હૈ, યે પર્યાયમેં આતા નહીં. ઝીણી વાત છે થોડી. અહીં કહેતે હૈ શુદ્ધનયકે આધીન પ્રત્ય જ્યોતિ પ્રગટ હોતી હૈ.
નવતત્ત્વમેં પ્રાસ હોને પર ભી, કયા કહેતે હૈ. આહાહા ! જીવકી એક સમયકી પર્યાય, ઉસમેં
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અજીવના જ્ઞાન હોતા હૈ, અજીવ તો આતે નહીં, અજીવરૂપ તો પરિણમન હોતા નહીં. પણ અજીવરૂપ પરિણમન હોતા હૈ ઐસા કહા, તો અજીવકા જો જ્ઞાન હોતા હૈ, યહ પર્યાય હૈ. યે પર્યાયકો યહાં અજીવ કહેતે હૈ. જ્ઞાન જાણેને અજીવકો પણ એ રૂપે દ્રવ્ય નહીં હોતા. આહાહા! હૈ? (શ્રોતા- કોણ થાય છે?) પર્યાય થાય છે. સૂક્ષ્મ બાત છે. સારા શ્લોક જ સૂક્ષ્મ હૈ. નવતત્ત્વ નામ યહાં જીવકી એક સમયકી પર્યાય ઔર એક સમયકા અજીવના જ્ઞાન ઔર એક સમયકા
ત્યાં પુણ્ય પાપકા વિકલ્પકી ઉત્પત્તિકા કાળ ઔર દો મિલકર આસ્રવકી પર્યાય ઔર સંવર, નિર્જરા ને મોક્ષરૂપ પર્યાય પરિણમતી હૈ તો યે સંવર નિર્જરા ને મોક્ષરૂપ પર્યાયમેં દ્રવ્ય નહીં આતા. આહાહા ! સૂક્ષ્મ હૈ ભગવાન.
આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ. આસ્રવ એટલે પુણ્ય પાપ, અંદર એ પર્યાયપણે પર્યાય હોતી હૈ. પર્યાયપણે દ્રવ્ય નહીં હોતા. એકરૂપ જ્ઞાયક રહેનેવાલી ચીજ એ પર્યાયમેં નહીં આતી. આહાહા ! ચાહે તો યે મોક્ષકી પર્યાય હો પણ વો પર્યાયમેં દ્રવ્ય નહીં આતા. આહાહા ! ચાહે તો સંવર નિર્જરા મોક્ષકા માર્ગકી પર્યાય હો, વો સમયે ઉત્પન્ન હોનેકે કાળમેં ઉત્પન્ન હો. આહાહા! છતેં જીવ દ્રવ્ય જો વસ્તુ હૈ વો નવ પર્યાયમેં આયા નહીં. આહાહાહાહા !
(શ્રોતા- પર્યાયસે દ્રવ્ય ભિન્ન કહાં રહા?) દ્રવ્ય ભિન્ન રહા ધુવમેં. ઝીણી વાત છે પ્રભુ, અહીં તો નવતત્વમેંસે એક ભૂતાર્થ નિકાલના યહ શુદ્ધનયકા વિષય હૈ. આહાહા! નવતત્ત્વરૂપ પર્યાયમેં પરિણમન હુવા, એ હૈ, વ્યવહાર તરીકે હૈ, તીર્થરૂપી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ચોથું, પાંચમું, છઠું એ તીર્થ હૈ. યહ વ્યવહારનયકા વિષય હૈ. તીર્થને આ લેશે ટીકામાં તીર્થની પ્રવૃત્તિ માટે નવતત્ત્વ કહા હૈ. કારણકે ચોથું પાંચમું છ એ ભેદ , યે ભેદ હૈ એ સબ વ્યવહારનયકા વિષય છે. પણ વો વ્યવહારકા વિષયરૂપે જો પર્યાય હૈ ઉસસે શુદ્ધનયકે આધીન દ્રવ્ય તો ભિન્ન હૈ. આહાહા! ઝીણી વાત છે ભાઈ ! આહાહા!
છે? “નવતત્ત્વ ગત–અપિ” અહીંયા તો નવમેં કિતના અશુદ્ધ હૈને કિતના શુદ્ધ હૈ નવમેં. આ પુણ્ય પાપ આસ્રવ બંધ એ અશુદ્ધ હૈ, ઔર સંવર નિર્જરા મોક્ષ એ શુદ્ધ હૈ. એ નવતત્ત્વમેં શુદ્ધ તત્ત્વ અને અશુદ્ધ તત્ત્વ દો, પર્યાયકા હોં. એ નવતત્ત્વ ગત—અપિ. પર્યાયમાં એટલા નવતત્ત્વકિ પ્રાપ્તિ હોને પર ભી અપને એકત્વકો નહીં છોડતી. આહાહા ! વસ્તુ જો સ્વરૂપ ધ્રુવ ચિદાનંદ પ્રભુ નિત્ય વસ્તુ દ્રવ્ય સ્વભાવ હૈ, યે કભી પર્યાયમેં આતા નહીં. અને અપના દ્રવ્યપણા કભી છોડતા નહીં. આહાહાહા ! આવો માર્ગ છે. હેં ને? શુદ્ધનયને આધીન આત્મજ્યોતિ પ્રગટ હોતી હૈ. પ્રગટ હૈ તો હૈ પણ અંતર દષ્ટિ કરનેસે શુદ્ધનયકા લક્ષ કરનેસે સ્વભાવમેં યે હૈ ઐસા પ્રતીતમેં આતા હૈ, હું તો હૈ, હું પણ હું યે કબ પ્રતીતમેં આતા હૈ. સમજમેં આયા? એક પ્રશ્ન હુવા થા ના અભી થોડા વર્ષ પહેલાં એક વકીલકા લડકા હૈ. વિરજીભાઈ વકીલ હૈ. આ કાઠિયાવાડમેં દિગંબરના અભ્યાસ પહેલાં ઉસકો જામનગર. પહેલવહેલા દિગંબરકા બહોત પુરાના ૯૦-૯૧૯૨ વર્ષ, ઉસકા લડકા હૈ, ઉસને પ્રશ્ન કિયા અભી દો તીન વર્ષ પહેલે, કે પ્રભુ તુમ આત્માકો કારણ પરમાત્મા કહેતે હો, આત્માકો કારણ પરમાત્મા કહેતે હો ઔર કારણ જીવ કહો, કારણ પરમાત્મા કહો, દ્રવ્ય કહો, સામાન્ય કહો, ધ્રુવ કહો, સદેશ કહો, એકરૂપ કહો, તો ઉસકો પ્રભુ તુમ કારણ પરમાત્મા કહેતે હો તો કારણ હો તો કાર્ય તો આના હી ચાહિયે. ઐસા પ્રશ્ન ( કિયા)
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૭ કાર્ય તો હમારે આતા નહીં. કારણ પરમાત્મા તુમ કાયમ કહેતે હો ને કાર્ય તો આતા નહીં પ્રભુ એકવાર સ્વીકાર કરે તો સમજ. એ કારણ પરમાત્મા હૈ ઐસી દૃષ્ટિ જબ હુઈ તબ હૈં ઐસા ઉસકો આયા. હૈ, હૈ પણ કિસકો હૈ, જિસકી પર્યાયમેં અંદરમેં આશ્રય લિયા તો પર્યાયમેં કારણ પરમાત્મા હૈ ઐસી શ્રદ્ધામેં આઈ છતાં કારણપરમાત્મા આયા નહીં પર્યાયમેં, પણ કારણ પરમાત્મા ઐસા હૈ ઐસી પ્રતીતમેં આયા ઉસકો કારણપરમાત્મા હૈ. આહાહાહા!
(શ્રોતા- બીજા માને કે ન માને એની હારે શું નિસ્બત એ તો છે જ.) માને ન માને એમ નહીં, પણ કારણ પરમાત્મા છે, હું યહ કિસકો ખ્યાલમેં આતા હૈ? હૈ જગતમેં પણ હું યહ ખ્યાલમેં કિસકો આતા હૈ? પર્યાય બુદ્ધિવાલાકો તો કારણપરમાત્મા ખ્યાલમેં આતા નહીં. તો એને માટે તો કારણ પરમાત્મા હૈ હી નહીં. આહાહા ! હૈ? જરી સૂક્ષ્મ હે ભગવાન.
સર્વજ્ઞ પરમેશ્વરકા માર્ગ કોઈ અલૌકિક જિનેશ્વરકા પંથ, ઓહોહો ! અચિંત્ય કોઈ સ્વરૂપ ઉસકા. અહીંયા વો કહેતે હૈ કે કારણપરમાત્મા હૈ વસ્તુ, તો હૈ કી ભાન હુવા ઉસકો હૈ, જિસકો ભાન નહીં હુવા ઉસકો હૈ યહ કહાંસે આયા? સમજમેં આયા? આ વસ્તુ હૈ પણ હૈ ઈસકા ખ્યાલ આયે બિના હૈ યહ કિસકો આયા હૈ? બહુ સૂક્ષ્મ લોજીક હૈ. આહાહા ! વસ્તુ જો હૈ ત્રિકાળ કારણપરમાત્મા આનંદકંદ પ્રભુ શુદ્ધ દ્રવ્ય સામાન્યરૂપ યહ પર્યાયમેં જબ ખ્યાલમેં આયા ઉસકો કારણપરમાત્મા હૈ તો ઉસકો પર્યાયમેં કાર્ય સમ્યગ્દર્શનકા હુયે બિના રહે નહીં. આહાહાહા! કયા કહા?
અહીં શુદ્ધનયકે આધીન કહા ને? જિસકો ત્રિકાળી વસ્તુ હું ઈસકા લક્ષ હુવા તો ઉસકે માટે ત્રિકાળી શુદ્ધ હૈ. પણ જેને લક્ષ હી હુવા નહીં ખ્યાલમેં આયા નહીં ઉસકો હૈ કયા? એને કયા હૈ? એ તો સર્વજ્ઞ કહેતે હૈ. હૈ? આહાહાહા! આવી વાત છે પ્રભુ! આ તો સમયસાર બાપા! સમયસાર એટલે ભરતક્ષેત્રમેં, એક વાર પંડિતજીએ કહા થા ત્યાં ગૌહટી આસામ સમયસાર વાંચતે વાંચતે તુમ બોલે થે એક વાર, ઓહોહો ! સમયસાર સિવાય કોઈ ચીજ ઐસી નહીં. આસામમાં આયે થે. બાપુ આ તો કયા ચીજ હું પ્રભુ. તેરી પ્રભુતાકા પાર નહીં કે પ્રભુતાકા સ્વરૂપ જો અંદર હૈ ત્રિકાળ- તો હૈ ત્રિકાળ હૈ, પણ હૈ ઉસકા લક્ષ કરકે પ્રતીતમેં આયા કે ઓહો ! આ તો પૂર્ણાનંદ પ્રભુ હૈ. એ પ્રતીતમેં ને જ્ઞાનકી પર્યાયમેં હૈ ઐસા હૈ ઐસા આયા, એ ચીજ આઈ નહીં. આહાહાહા ! ધનાલાલજી! યે પ્રતીત આઈ હૈ એની પ્રતીતિ. તો પ્રતીતિમેં સારા દ્રવ્ય હૈ, ઐસી પ્રતીતિ આઈ, સારા દ્રવ્ય પૂરણ હૈ ઐસી પર્યાયમેં પ્રતીતિ આઈ, ઉસકો તો હૈ કારણપરમાત્મા, અને દ્રવ્ય હૈ ઉસકો પ્રતીતમેં આયા. આહાહાહા ! છતેં પર્યાયમેં ત્રિકાળી દ્રવ્ય શુદ્ધનયકે આધીન હુવા છતાં વો પર્યાય જે સમ્યગ્દર્શન( કિ) હુઈ ઉસમેં દ્રવ્ય નહીં આયા. દ્રવ્યના સામર્થ્ય કીતના હૈ ઐસી પ્રતીતિ આ ગઈ. આહાહા! બાપુ! મારગડા જુદા ભાઈ ! અરે સંપ્રદાયમેં જનમ હુવા જૈનમેં, (તો) તેરે જૈન તત્ત્વકા ખ્યાલ આ ગયા ઐસા હૈ નહીં. આહાહાહાહા !
કયા કહેતે હૈ? કે શુદ્ધનયને આધીન, જે વસ્તુ હૈ એ ઉપર દૃષ્ટિ ગઈ, તો એ આધીન ન્યાં દ્રવ્ય આ હૈં ઐસા ખ્યાલમેં આયા. ઐસા હોને પર ભી, ઐસી ચીજ હોને પર ભી, પર્યાયમેં નવ પ્રકારકા પર્યાય છે, પરિણમન હૈ, કીતનાક શુદ્ધ અને કીતનાક અશુદ્ધ. આસ્રવ બંધ અને અજીવ આદિ એ અશુદ્ધ, ઔર સંવર, નિર્જરા, મોક્ષ એ શુદ્ધ. પણ એ અશુદ્ધ અને શુદ્ધ પર્યાય હોને પર ભી, એ દ્રવ્ય સ્વભાવ શુદ્ધ અશુદ્ધ પર્યાયમેં આયા નહીં. આહાહા! સમજમેં આયા? અરે આવી
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વાતું છે.
તો કહેતે હૈ “શુદ્ધનયકે આધીન આત્મજ્યોતિ પ્રગટ હોતી હૈ.” પ્રગટ હોતી હૈ અર્થાત્ હૈ ઐસા ભાન હુવા. વસ્તુ તો હૈ યે હૈ. વસ્તુ પ્રગટ હોતી હૈ? પણ જિસકી દૃષ્ટિ ત્યાં ગઈ, ઉસકો યહ શુદ્ધ હૈ, ઐસા પ્રગટ કુવા. આહાહાહાહા! સમજમેં આયા? આ તો ૧૩ મી ગાથાનો ઉપોદ્દાત હૈ. ૧૩ મી ગાથાકા ઉપોદ્દાત હૈ આ શ્લોક. ભાઈ સમજનેમેં ઉસકો બરાબર પ્રયત્ન કરના ચાહિયે પ્રભુ! આહાહા ! કાંઈ પણ ફેરફાર એક અંશનો રહી જાય તો વસ્તુ હાથ નહીં આવે.
(શ્રોતા- ફેર મિટાને કે લિયે તો આયે હૈ.) પંડિતજી લિખા થા કે હમારે આના હૈ. પ્રભુ એ ચીજ જો હૈ પરમ આનંદ ને અનંત અનંત અનંત અનંત અનંત અનંત જિસકા અંત નહીં ઉતના ગુણ હૈ, ગજબ વાત હૈ પ્રભુ! આહાહા !કિતના ગુણ હૈ, કે જેની સંખ્યાની અનંતતા એમાં આ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંતને અનંત અનંત કર લેના, તો ભી આ છેલ્લા અનંતકા અંશ હૈ. આ ધર્મ ગુણ ઐસા તો આતા નહીં. આહાહા!
ઐસે અનંત ગુણરૂપ બેહદ અપરિમિત શક્તિકા સાગર પ્રભુ એકરૂપ વસ્તુ એ સમ્યગ્દષ્ટિકો શુદ્ધનયકે આધીન પ્રગટ હોતી હૈ. આહાહાહા ! અર્થાત્ સમ્યગ્દષ્ટિકો પર્યાય ઉપરસે લક્ષ છુટ જાતા હૈ, નવ પ્રકારના ભેદ હૈ ઉસકો લક્ષ છુટ જાતા હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? અને એક ત્રિકાળ ભગવાન પૂર્ણાનંદ ધ્રુવ પ્રવાહ, પ્રવાહના અર્થ ધ્રુવ પાણીકા પ્રવાહ આમ ચલતે હૈ. આ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ, ઉર્ધ્વ પ્રચય, ઐસા ને ઐસા ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ, ઐસી શુદ્ધનયકે આધીન, જ્ઞાનકી પર્યાય એ ઉપર જાતી હૈ ત્યારે વો આધીન આ ચીજ હૈ ઉસકો ખ્યાલમેં આતા હૈ. ડાહ્યાભાઈ ! આવું છે આ બધું. તમારા જજ ફજમાં કાંઈ આવું આવતું નથી ત્યાં મોટા જજ છે જજ અમદાવાદના મોટા જજ. હવે છોડી દીધું. (શ્રોતા:- સરકારે છોડાવ્યું.) એ તો મુદત થઈ જાય ૫૫ વર્ષની એટલે પછી છોડી દે, રાખે નહીં પછી. આહાહા!
પ્રભુ તું સૂન તો સહી, તેરી જિતની મહત્તાકી, માહાભ્યવાળી મહાપ્રભુ તે ચીજ હું એ ચીજ તો શુદ્ધનયકે આધીન પ્રગટ હોતી હૈ, અર્થાત્ જે શ્રુતજ્ઞાનકા નિશ્ચય અંશ હૈ. શ્રુતજ્ઞાનકા તો દો ભેદ હૈ, નિશ્ચય અને વ્યવહારનય. સમજમેં આયા? શ્રુતજ્ઞાનકા દો ભેદ હૈ. શ્રુત તો પ્રમાણ હૈ. ઉસકા દો ભેદ નિશ્ચય અને વ્યવહાર. ઉસમેંસે એક નિશ્ચય અંશ જો હું વહુ સ્વભાવ તક જાતા હૈ. આહા ! સમજમેં આયા?
આજ હૈ ને (પંદર) ઓગષ્ટ, સ્વતંત્ર મિલા. સ્વતંત્ર ધૂળમેંય નહીં હૈ ! સ્વતંત્ર તો ભગવાન ત્રિલોકનાથ, જેની પર્યાયકી હૈયાતી હૈ તો દ્રવ્યથી હયાતી હૈ ઐસે ભી નહીં. આહાહાહા! સમજમેં આયા? આહાહાહા!
ઐસી જો ચીજ હૈ એ કહેતે હૈ કે શુદ્ધનયકે આધીન આત્મજ્યોતિ, આત્મજ્યોતિ નામ સહજાત્મ પૂર્ણાનંદ પૂર્ણ સ્વરૂપ, પર્યાયસે રહિત પર્યાયમેં, પર્યાયસે રહિત પર્યાયમેં આત્મજ્યોતિકા ભાન હોતા હૈ. સમજમેં આયા? શ્લોક હૈ અમૃતચંદ્રાચાર્યના ગજબ હૈ. સંતો દિગંબર સંતોની વાણી. આહાહાહા ! એ શુદ્ધનયને આધીન યહુ પ્રગટ હોતી હૈ. પ્રગટ હોતી હૈ નામ હૈ તો હૈ યે
ક્યાં પ્રગટ થાય એ તો વ્યક્ત હૈ. વર્તમાન પર્યાયકી અપેક્ષાએ ઉસકો અવ્યક્ત કહો, ૪૯ ગાથા સમયસાર. છ દ્રવ્યસ્વરૂપ લોક શેય હૈ, વ્યક્ત હૈ, ઉસસે ભગવાન ભિન્ન અવ્યક્ત હૈ. ૪૯ ગાથા
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૭
૫૫ અવ્યક્તના છ બોલ હૈ ને, ઉસકા પહેલાં બોલ. છ દ્રવ્યસ્વરૂપ લોક એક પર્યાયમેં જાનનમેં આતા હૈ. ઐસા પર્યાયકા શેય હૈ ઔર યે વ્યક્ત હૈ, નામ પર્યાયમેં પ્રગટ હૈ. ઉસસે ભગવાન આત્મા ભિન્ન અવ્યક્ત હૈ, વો અપેક્ષાસે અવ્યક્ત હૈ, હોં. પર્યાયમેં આયા નહીં ને? સમજમેં આયા?
એક એક બોલકી બહોત કિંમત હૈ. આ કાંઈ વાર્તા કથા નહીં હૈ. આહાહા! આ તો ભાગવત્ કથા હૈ. નિયમસારમેં આયા હૈ આખિર ગાથામેં, નિયમસાર ! આ તો ભાગવત્ શાસ્ત્ર હૈ. લોકો કહેતે હૈયે ભાગવતી નહીં. આહાહા! ભગવાન પરમાત્માકા સ્વરૂપ કહેનેવાલા શાસ્ત્ર. ભગવાન સર્વશે ઐસા કહા. ઓહો! પ્રભુ! તુમ નવતત્ત્વમેં આને પર ભી પર્યાયમેં પર્યાય ઐસી હોને પર ભી ત્રિકાળી ચીજ જો ધ્રુવ હૈ, સમ્યગ્દર્શનકા નો વિષય હૈ, શુદ્ધનયકે આધીન જો પ્રગટ
ખ્યાલમેં આતા હૈ, યે ચીજ નવતત્ત્વમેં આયા નહીં. આહાહા ! સમજમેં આયા? જૈસે અગ્નિ, કાષ્ટકી અગ્નિ, છાણાકી અગ્નિ, છાણાં કહેતે હૈં ને? છાણાકી અગ્નિ, પર્ણકી અગ્નિ પાંદડા, તૃણકી અગ્નિ એમ કહેનેમેં આતા હૈવો ભેદસે, બાકી તો અગ્નિ તો ઉષ્ણ સ્વરૂપ હી હૈ ત્રિકાળી, ત્રિકાળ હૈ. સમજમેં આયા? યે દષ્ટાંત દિયા હૈ, કળશટીકામેં. આ શ્લોક છે ને કળશટીકા હૈ ને રાજમલ્લની, રાજમલકી કળશટીકા હૈ અલૌકિક રાજમલ્લ ટીકા, ભલે જગમોહનલાલજીએ કિયા હૈ, પણ પ્રભુ શું કહીએ? વાસ્તવિક દૃષ્ટિકા વિષય ત્યાં ફેરફાર કર દિયા હૈ. વ્યવહારસે નિશ્ચય પ્રાપ્ત હોતા હૈ ઐસા ત્યાં લે લિયા હૈ. ઐસા નહીં હૈ પ્રભુ. સમજમેં આયા? આયા હૈ ને? પંડિતજીને ખબર હૈ ને? ખબર હૈ પંડિતજીએ વાંચ્યા હૈ ને લિખા હૈ ઉસમેં પહેલે. આહાહા !
પ્રભુ શું કહીએ કહે છે. એ પર્યાયને આધીન દ્રવ્ય પ્રગટ હોતા હૈ ઐસા હૈ નહીં. નવતત્ત્વનો વિકલ્પ હૈ ને ભેદ હૈ ઉસકે આધીન આત્માકા ભાન હોતા હૈ ઐસા હૈ નહીં. આહાહા ! અને જો વ્યવહાર દયા, દાન, વ્રત, આદિ દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા નવતત્ત્વની વ્યવહાર રત્નત્રય એ વ્યવહાર રત્નત્રય તો એક રાગ હૈ. સમજમેં આયા? એ રાગમેં આત્મા આયા હી નહીં અને રાગસે આત્મા જાનનમેં આતા હી નહીં. આહાહાહા ! સમજમેં આયા?
(શ્રોતા:- રાગસે પ્રાપ્ત હો જાયેગા?) પ્રાપ્ત બિલકુલ હો જાતા નહીં. આહાહા ! પંડિતજી સ્પષ્ટીકરણ કરાતે હૈ. તીન કાળ તીન લોકમેં વ્યવહારકા વિકલ્પ ગમે તેટલા હો ઉસસે આત્માની પ્રાપ્તિ હો નિશ્ચયથી તીન કાલ તીન લોકમેં નહીં. (શ્રોતા:- ઐસા આપ કહેતે હો.) ઐસા શાસ્ત્રકા દાંત તો દેતે હૈ ને, આધાર તો દેતે હૈ. આહાહા! શેઠ સ્પષ્ટ કરાતે હૈ.
કહા નહીં? કે સંવર નિર્જરાકી પર્યાય ભી જો સમયે જે સમયે ઉત્પન્ન હોનેવાલી હૈ તે સમયે હોગી. શેયકા સ્વરૂપ ઐસા બતાયા હૈ, પ્રવચનસાર “ય અધિકાર', સમ્યગ્દર્શન અધિકાર, તો યકા સ્વરૂપ ઐસા બતાયા ભગવાન કહેતે હૈ કે જો સમયે જો પર્યાય ઉત્પન્ન હોનેવાલી હૈ વહ ઉસકા જન્મકાળ હૈ, યે ઉત્પત્તિકા કાળ હૈ. કોઈ નિમિત્તસે હોતા હૈ કે દ્રવ્યગુણસે હોતા હૈ ઐસા ભી નહીં. આહાહા ! એક એક સમયકી પર્યાય, અહીં જીવની લઈએ છયે દ્રવ્યોમાં છે તો છયે દ્રવ્યોમાં, શેય અધિકાર ત્યાં છે. છયે દ્રવ્યો જો શેય હૈ, એ જે સમયે જે પર્યાય ઉત્પન્ન હોનેવાલી હૈયે ક્રમબદ્ધ, ક્રમસર, યે સમયે યે પર્યાય અપનેસે ઉત્પન્ન હોતી હૈ ષટકારક સે ઉત્પન્ન હોતી હૈ ચાહે તો મલિન પર્યાય ઉત્પન્ન હો કે નિર્મળ પર્યાય ઉત્પન્ન હો, પણ એ પર્યાય અપના ષકારકસે ( ઉત્પન્ન હોતી હૈ). કર્તા કર્મ ક્રિયા ષટકારક પર્યાય હોં, દ્રવ્યગુણ એકકોર રહી ગયા.
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨
ષટ્કા૨કસે પરિણમીત પર્યાય હોતી હૈ. આહાહા ! ઐસે સમ્યગ્દર્શનકી પર્યાય ભી અપને ષટ્કા૨કસે ઉત્પન્ન હુઈ હૈ, પણ ઉસકા લક્ષ શ્રદ્વાકા દ્રવ્ય ઉપર ગયા હૈ, તો દ્રવ્યકી શ્રદ્ધા કિયા ઐસા કહેનેમેં આયા હૈ. આહાહાહા ! માર્ગ બાપા આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ ૫રમેશ્વરકા પંથ હૈ. આ કોઈ પામરકા પંથ નહીં. કહેતે હૈ કે યહ આત્મા વસ્તુ હૈ, યે પૂર્ણ જિન સ્વરૂપી હૈ એ. ૫૨માત્મ સ્વરૂપ હ્રી આત્મા હૈ. પર્યાયકી બાત નહીં વસ્તુ. વસ્તુ તો ૫૨માત્મ સ્વરૂપ હી હૈ. વસ્તુ તો જિન સ્વરૂપ હી હૈ. સમજમેં આયા ?
વો કહા થા ને કલ નહીં ? “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન.” આહાહાહા! એ જિન સ્વરૂપ હી પ્રભુ હૈ આત્મા. ત્રિકાળ સ્વરૂપ ઉસકા જિન સ્વરૂપ હી હૈ. આહાહા ! એ જિન સ્વરૂપી વસ્તુ પર્યાયમેં સંવ૨ નિર્જરા ને મોક્ષ આદિ શુદ્ધ પર્યાય ને આસ્રવ પુણ્ય પાપ ને બંધ એ અશુદ્ધ પર્યાય એ હોતે છતેં નવતત્ત્વગતત્ત્વઅપિ પર્યાયમેં હોતે છતેં પર્યાયમેં આયા નહીં. આહાહા ! ઓહોહો ! કહો શેઠ! પૈસામાં અહીં નથી શેઠાઈ કરવી અહીંયા. આહાહાહા !
એ ભિન્ન આત્મજ્યોતિ યહ, યહ એ આત્મજ્યોતિ યહ ત્રિકાળી વસ્તુ એ શુદ્ઘનયકે આધીન અંત૨જ્ઞાનકી પર્યાય વો ત૨ફ કિ ગઈ તો ઉસકે આધીન યે હૈ. ઐસા પ્રગટ હુવા હૈ. આહાહા ! વો વ્યવહા૨કે આધીનસે નિશ્ચય પ્રગટ હોતા હૈ ઐસા યહાં હૈ નહીં. વસ્તુકા સ્વરૂપ ઐસા નહીં. આહાહાહા ! સમજમેં આયા ? કયા કરે ! પ્રભુકા વિરહ પડયા, ત્રણ લોકના નાથ રહી ગયા ત્યાં, કેવળજ્ઞાનકી ઉત્પત્તિકા અભાવ હુવા, એ સમયે આ તત્ત્વકા બોધ કરાના અને કરના બહોત અલૌકિક બાત હૈ ભાઈ ! આહાહાહા ! સમજમેં આયા ? આહાહાહા !
શુદ્ઘનયકે આધીન આયાં છે ને આયત્ત, એટલે કે જે જ્ઞાનનો અંશ અંતર દ્રવ્ય સ્વભાવ તરફ ગયો, ઉસકો આ આત્મા હૈ, નિત્યાનંદ પ્રભુ, સહજાત્મ સ્વરૂપ, જિન સ્વરૂપ ઐસા પર્યાયમેં ભાન હુવા તો ઉસકો પ્રગટ હુવા. ૧૧મી ગાથામેં તો કહા હૈ. ૧૧મી ગાથા હૈ ને ? ‘વ્યવહારો અભયત્નો' ત્યાં ટીકામેં ઐસા લિયા હૈ કે શાયકભાવ તિરોભૂત હો ગયા હૈ – ઓ શાયકભાવ આવિર્ભાવ હુઆ. ઐસા પાઠ હૈ ટીકા¥- ઉસકા અર્થ કયા? શાયકભાવ જો વસ્તુ હૈ વો તિરોભાવ હો ગયા હૈ, ઐસા કહા. જ્ઞાયકભાવ તો કોઈ દિ’ તિરોભાવ હોતા નહીં, પણ જિસકો ખબર નહીં, તો ઈસકો શાયકભાવ હૈ નહીં તો તિરોભાવ હો ગયા, હૈ તો હૈ. પાઠ ઐસા હૈ ટીકામેં કે શાયકભાવ તિરોભાવ હો ગયા. અરે પ્રભુ જ્ઞાયકભાવ તિરોભાવ ? શાયકભાવ તો ત્રિકાળ એકરૂપ હી હૈ. તિરોભાવ ને આવિર્ભાવ ઉસકો લાગુ પડતે હી નહીં. આહાહાહા ! સમજમેં આયા ? ભગવાન અમૃતચંદ્રાચાર્ય કહેતે હૈ કે ( જ્ઞાયકભાવ )તિરોભૂત હો ગયા હૈ. ઉસકા અર્થ ? રાગ અને પુણ્ય ને પર્યાયબુદ્ધિમેં વો હૈ વો ઢંક ગયા હૈ ઉસકો. આહાહાહા! ઔર દ્રવ્ય બુદ્ધિવાલેકો (જ્ઞાયકભાવ ) હૈ ઐસા ભાન હુવા તો ઉસકો શાયકભાવ આવિર્ભાવ હુવા ઐસા કહેનેમેં આતા હૈ. શાયકભાવ તો હૈ યહ હૈ. સમજમેં આયા ? આ તો પ્રભુનો માર્ગ છે બાપા ! આહાહા ! આ કોઈ પંડિતાઈનો વિષય નથી આ. હેં ? અમારે પંડિતજી ના પાડતે હૈ. વાત સાચી, ઐસા હૈ ભગવાન. આહાહા !
હૈ વો ચીજ ત્રિકાળ અનંત આનંદનો પૂંજ અને અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ સામાન્ય ધ્રુવ એ આત્મજ્યોતિ શુદ્ધનયકે આધીન પ્રગટ હોતી હૈ. અર્થાત્ હૈ તો હૈ હી. પ્રગટ હી હૈ ત્રિકાળ,
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૭
૫૭ વ્યક્ત હી હૈ. આહાહા ! પણ દષ્ટિ જબ શુદ્ધનાયકી ત્યાં ગઈ, ત્યારે ઉસકો આ હૈ ઐસા પ્રગટ હુવા. હું એ તો હૈ હી. સમજમેં આયા? ભાઈ આ તો ભગવાનની કથા છે. આ કોઈ વાર્તા કથા નહીં સાધારણ પ્રભુ! તેરી પ્રભુતાનો પાર નથી નાથ. આહાહા ! તેરી શક્તિ એક એકમેં પ્રભુતા પૂર્ણ પડી હૈ. ઐસી અનંતી શક્તિ પ્રભુતાસે ભરી પડી હૈ, આહાહા ! ઐસા અનંત શક્તિનો એકરૂપ સાગર ભગવાન દ્રવ્ય. આહાહાહા ! એ અંતરનો વિષય નિશ્ચયનય છે. ત્યાં ગયે તો ઉસકે આધીન યે હૈ ઐસા ખ્યાલમેં આયા. તો પ્રગટ હુઆ એમ કહેનેમેં આયા. આહાહા!
કે જો નવતત્ત્વમેં પ્રાપ્ત હોને પર ભી જેમ એ અગ્નિ કાષ્ટની છાણાની છે, અગ્નિ તરીકે દેખો તો અગ્નિ અગ્નિરૂપે હૈ. એ કાષ્ટને આકારે અગ્નિ થઈ એ તો પર્યાય હુઈ. અગ્નિપણું જો હૈ એ તો કાયમ અગ્નિપણે હૈ. આહાહાહા ! સમજમેં આયા? ભાઈ આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વર દેવે કહેલું તત્ત્વ, અરે એ તે કૌન હૈ ભાઈ ! આહાહા! ભગવાન આત્મા જિસકી એક સમયકી પર્યાયમેં છ દ્રવ્ય જાનનમેં આતા હૈ ઈતની તો પર્યાયકી તાકાત હૈ. કયા કહેતે હૈં? એક સમયથી પર્યાય માને તબ તો છ દ્રવ્ય માન્યા તબ કહેનેમેં આતા હૈ. છ દ્રવ્ય માને નહીં ને પર્યાયકો માને નહીં તો ઉસને છ દ્રવ્યકો માન્યા નહીં ને પર્યાયકો માન્યા નહીં. આહાહાહા ! એક સમયકી પર્યાયમેં કળશટીકામેં લિયા હૈ બહોત, જિસમેં છ દ્રવ્ય હૈ, છ દ્રવ્યમેં તો અનંત સિદ્ધ હૈ, કેવળી હૈ, તીર્થકર હૈ યહ સબ છ દ્રવ્યમેં આ ગયા. આહાહા ! જિસમેં એક પર્યાયમેં છ દ્રવ્યકો જાનકી તાકાત હૈ તો ઈતની પર્યાયકો માને તો છ દ્રવ્યો માન્યા. અને છ દ્રવ્ય માન્યા, અનંતા સિદ્ધો કે પંચપરમેષ્ઠિ આદિ તો પર્યાય માની. છતાં એ પર્યાયમેં દ્રવ્ય ન આયા. આહાહા ! સ્વદ્રવ્ય ન આયા. આહાહા! સમજમેં આયા?
એ પર્યાય જબ સ્વ તરફ ઝૂકતી હૈ તબ શુદ્ધનયકા વિષય જો દ્રવ્ય હૈ ઉસકે આધીન હો ગઈ, એ દષ્ટિ હો ગઈ. ઓહોહો! આ તો અનંત ચૈતન્ય રત્નાકર અનંત આનંદકા શાંતિકા સાગર ભગવાન આત્મા હૈ ઐસા જ્ઞાનકી પર્યાયમેં વો તરફકે ઝૂકનેસે ખ્યાલમેં આયા, તો યે પ્રગટ હુઆ ઐસા કહેનેમેં આતા હૈ. આહાહા! અરેરે ! આવું કામ ભાઈ ! બાઈઓને બચારાને તો આખો દિ રાંધવું ને આ કરવું ને તેમાં આ વાતું, શું છે આ? છોકરાઓ સાચવવા નાનાને મોટા કરવા આ નાના બિચારા, ભાઈ એમાંય પણ આત્મા કામ કરી શકે છે. આહાહા ! એ યોગસારમાં નહીં કહા? ગૃહસ્થાશ્રમમાં કામ કરવા છતાં પણ હેયાયનું જ્ઞાન. યોગસારમાં આતે હૈ! યોગીન્દ્ર દેવ! ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ હેયાયેયનું જ્ઞાન, રાગાદિ હેય હૈ અને સ્વરૂપ ઉપાદેય હૈ ઉસકા ભાન હૈ. આહાહા! આહા! સમજમેં આયા? ગૃહ કામ કરવા છતાં ઐસા દો શ્લોક હે. યોગસાર, યોગીન્દ્ર દેવ ! હેયાયનું જ્ઞાન. આહાહા !
ભાઈ ઉસકો ભી પૂર્ણાનંદકા નાથ મોજૂદગી ચીજ, હૈયાતીવાળી ચીજ, હૈ ઐસા સ્વરૂપ જિસકો ત્રિકાળ. આહાહા ! ઉસકા દ્રવ્ય કી દૃષ્ટિ હુઈ તો દૃષ્ટિમેં અને જ્ઞાનકી પર્યાયમેં ઉસકા ભાન આતા હૈ કે આ હૈ. ભલે ચાહે તો એ પર્યાયમેં દ્રવ્ય આયા નહીં, પણ પર્યાયમેં દ્રવ્યના જિતના સામર્થ્ય હૈ ઉસકા જ્ઞાનમેં ઉસકા બોધ આ ગયા. સમજમેં આયા? આહાહાહા! એમ શ્રદ્ધાકી પર્યાયમેં પૂર્ણાનંદકા નાથ આયા નહીં, પણ વો પૂર્ણાનંદ સ્વરૂપ હૈ ઉસકી પ્રતીતિમેં ઈતની સામર્થ્ય આ ગઈ. આહાહાહા ! છતાં વો પર્યાય દ્રવ્યરૂપ હુઈ નહીં, અને વો દ્રવ્ય હૈ યે પર્યાયરૂપ
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હુવા નહીં દેખા તો ખરા તત્ત્વ પ્રભુકા. આ થોડુ ઘણું વાંચે તો એમ થઈ જાય કે જાણે કે આપણે સમજી ગયા. બાપુ મારગડા જુદા ભાઈ. આહાહાહા !
અપને એકત્વકો નહીં છોડતી હૈ? એકરૂપ ચીજ જો હૈ વહ નવતત્ત્વકી પર્યાય પરિણતિ ભલે હો પણ એકપણું ચિદાનંદનું નહીં છોડતી દૃષ્ટિ. આહાહાહા ! મોક્ષની કેવળજ્ઞાનકી પર્યાય હો પ્રભુ. આહાહાહાહા ! અક્ષરને અનંતમેં ભાગે નિગોદમેં જ્ઞાનકી પર્યાય હો તો ભી ઉસકા શાકભાવ તો પરિપૂર્ણ હી હૈ ત્યાં. ઔર કેવળજ્ઞાનકી પર્યાય જે અનંત અનંત અનંત અનંત અનંત ગુણકી પર્યાય પ્રગટ હુઈ, અનંતા કેવળીઓ કેવળજ્ઞાનમેં જાનનમેં આયા સિદ્ધ, એ પર્યાય પ્રગટ હુઈ (તો ભી) એ સમયે તો જ્ઞાયકભાવ તો પૂર્ણ હૈ ઈતના હી હૈ. આહાહા! આ તો અગમ્યગમ્યની વાતું છે પ્રભુ. આટલી તાકાતવાળી પર્યાય બહાર આઈ તો ઉસમેં કોઈ શક્તિ ઘટી હૈ કે નહીં અંદરમેં? ના. પૂર્ણાનંદમેં કુછ ઘટ વધ હૈ નહીં. એ એકત્વનો છોડતી નહીં. ઈતના અર્થ હુવા. સમજમેં આયા? ભાષા તો સાદી છે. ભાવ તો પ્રભુ હૈ યહ હૈ. આહાહાહા!
ભાવાર્થ:- નવતત્ત્વમેં પ્રાસ હુવા આત્મા પર્યાયપણે પરિણમનમેં દિખતા હૈ, અનેકરૂપ દિખાઈ દેતા હૈ. “યદી ઉસકા ભિન્ન સ્વરૂપ વિચાર કિયા જાય'આહાહા!તો વહ અપની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિકો નહીં છોડતા. આહાહાહા ! ચૈતન્ય જ્યોતિ જ્ઞાયકભાવકા પૂર્ણરૂપ યે કભી ઉસને છોડી નહીં. આહાહા ! સમજમેં આયા? બંધ ભાવકી પર્યાયમેં આયા તો ભી શાકભાવ કભી છૂટા નહીં. આહાહા! ઔર કેવળજ્ઞાનકી પર્યાય, મુક્ત પર્યાય હૈ, તો ભી જ્ઞાયકભાવમેં કભી ઘટ નહીં હુવા, કમી નહીં હુવા, એ તો ઈતના ને ઈતના રહા હૈ. એ વસ્તુ બાપુ એ સ્વભાવ ઐસા હૈ. ક્ષેત્રકા સ્વભાવ દેખોને, ક્યાંય ક્યાંય અંત નહીં. કયા હૈ આ તે? આહાહા! દશેય દિશાએ ક્યાંય અંત નહીં. કયા હૈ આ? તો ઓ જો ક્ષેત્રકા ક્યાંય અંત નહીં ઐસા ખ્યાલમેં ના આયે ઐસી ચીજ હૈ તો ભગવાન આત્મા ઐસી ચીજ હૈ કે કોઈ રાગકી પર્યાયસે કે પર્યાયબુદ્ધિસે ખ્યાલમેં આવે ઐસી ચીજ નહીં ભાઈ, આહાહા! સમજમેં આયા? આવું છે આમ જ સત્ય છે, ત્રિકાળ સત્ય ઐસા હૈ.
એ કહાને અહીંયા અપની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિકો નહીં છોડતા. એ તો જિતના સ્વભાવ સામર્થ્ય હૈ, ચાહે તો કેવળજ્ઞાનમેં આવો કે ચાહે તો અક્ષર કે અનંતમેં ભાગમેં નિગોદમેં પર્યાય આવો. વસ્તુ તો હૈ વો હી હૈ પૂરણ. એ કયા હૈ બાપુ? યે કોઈ સ્વભાવકી જેમ ક્ષેત્રકા કયાંય અંત નહીં, ઐસા ક્ષેત્રકા કોઈ સ્વભાવ, ભાવકા અંત નહીં. અનંત ગુણકી સંખ્યાના ગુણ અનંત અનંત અનંત અનંત અનંત અનંત યહાં પુરા હો ગયા. આહાહાહા ! સમજમેં આયા? આહાહાહા ! એમ ભગવાન આત્મા પૂરણ સ્વરૂપ જો હૈ એ કભી એકત્વપણાકો છોડતે નહીં કભી. નરક ને નિગોદમેં પર્યાયમેં રહા છતાં એકત્વપણું છુટયા નહીં ઉસકો. આહાહા ! કયા હૈ આ? ખ્યાલમેં તો ઐસે આયે કે કેવળજ્ઞાન હો તો પર્યાય ઈતના સામર્થ્યવાળી આઈ તો કોઈ ગુણમેં કમી હુઈ કે નહીં? ભાઈ ! જેમ એ ક્ષેત્રના સ્વભાવ કહાં પૂરા હુવા! કાળકા પ્રવાહ કહાંસે શરૂ હુવા ? ધ્રુવકી પર્યાય કહાંસે શરૂ હુઈ ? આહાહા ! એ કોઈ અગમ્ય સ્વભાવ જ વસ્તુ છે બાપુ! સમજમેં આયા? ઐસે ભગવાન આત્મા કેવળજ્ઞાનકી પર્યાય હો કે મિથ્યાત્વકી પર્યાય હો કે સમ્યગ્દર્શનકી પર્યાય હો, વસ્તુ તો જ્ઞાયકભાવ જો હૈ વહ પૂરણ પૂરણ પડયા હૈ અંદર સમજમેં આયા?
Page #74
--------------------------------------------------------------------------
________________
HTTTTTTTTTTTTTTTTTTT भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च। आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ।।१३।। भूतार्थेनाभिगता जीवाजीवौ च पुण्यपापं च।
आस्रवसंवरनिर्जरा बन्धो मोक्षश्च सम्यक्त्वम्।।१३।। अमूनि हि जीवादीनि नवतत्त्वानि भूतार्थेनाभिगतानि सम्यग्दर्शनं सम्पद्यन्त एव, अमीषु तीर्थप्रवृत्तिनिमित्तमभूतार्थनयेन व्यपदिश्यमानेषु जीवाजीवपुण्यपापासवसंवरनिर्जराबन्धमोक्षलक्षणेषु नवतत्त्वेष्वेकत्वद्योतिना भूतार्थनयेनैकत्वमुपानीय शुद्धनयत्वेन व्यवस्थापितस्यात्मनोऽनुभूतेरात्मख्यातिलक्षणायाः सम्पद्यमानत्वात्। तत्र विकार्यविकारकोभयं पुण्यं तथा पापम् ,आस्राव्यास्रावकोभयमास्रवः, संवार्यसंवारकोभयं संवरः, निर्जर्यनिर्जरकोभयं निर्जरा, बन्ध्यबन्धकोभयं बन्धः, मोच्यमोचकोभयं मोक्षः, स्वयमेकस्य पुण्यपापानवसंवरनिर्जराबन्धमोक्षानुपपत्तेः। तदुभयं च जीवाजीवाविति। बहिदृष्ट्या नवतत्त्वान्यमूनि जीवपुद्गलयोरनादिबन्धपर्यायमुपेत्यैकत्वेनानुभूयमानतायां भूतार्थानि, अथ चैकजीवद्रव्यस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थानि। ततोऽमीषु नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव प्रद्योतते।तथान्तर्दृष्ट्या ज्ञायको भावो जीवो, जीवस्य विकारहेतुरजीवः। केवलजीवविकाराश्च पुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणाः, केवलाजीवविकारहेतव: पुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षा इति। नवतत्त्वान्यमून्यपि जीवद्रव्यस्वभावमपोह्य स्वपरप्रत्ययैकद्रव्यपर्यायत्वेनानुभूयमानतायां भूतार्थानि, अथ च सकलकालमेवास्खलन्तमेकं जीवद्रव्यस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थानि। ततोऽमीष्वपि नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव प्रद्योतते। एवमसावेकत्वेन द्योतमान: शुद्धनयत्वेनानुभूयत एव। या त्वनुभूति: सात्मख्यातिरेवात्मख्यातिस्तु सम्यग्दर्शनमेव। इति समस्तमेव निरवद्यम्। એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યકત્વ છે એમ સૂત્રકાર ગાથામાં કહે છે -
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને
भासव, संव२, निई, बंध, भो त सभ्यत्व छ. १3. Puथार्थ:- [भूतार्थेन अभिगता:] भूतार्थ नयथी [जीवाजीवौ] 04, ७५ [च] 4जी [ पुण्यपापं] पुण्य, ५।५ [च] तथा [ आस्रवसंवरनिर्जराः ] आसप, संवर, नि., [बन्धः ] बंध [च] भने [ मोक्ष:] भोर [ सम्यक्त्वम् ]-से नपतत्त्व सभ्यत्व छे.
ટીકા- આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે (-એ નિયમ
Page #75
--------------------------------------------------------------------------
________________
૬O
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કહ્યો ); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર) નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્વો-જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ -કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છેતેની પ્રાપ્તિ હોય છે. (શુદ્ધનયથી નવતત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે, આસવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર-એ બન્ને આસ્રવ છે, સંવરરૂપ થવા યોગ્ય (સવાર્ય) અને સંવર કરનાર (સંવારક) -એ બન્ને સંવર છે, નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-એ બને નિર્જરા છે, બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-એ બને મોક્ષ છે; કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી નથી. તે બન્ને જીવ અને અજીવ છે (અર્થાત્ તે બન્નેમાં એક જીવ છે ને બીજું અજીવ છે).
બાહ્ય (સ્થૂલ) દૃષ્ટિથી જોઈએ તો:-જીવ-પુગલના અનાદિ બંધપર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે; (જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી;) તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતર્દષ્ટિથી જોઈએ તો:-જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે; વળી પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે અને પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ-એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવાં આ નવ તત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે અને સર્વ કાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે, એકપણે પ્રકાશતો, શુદ્ધનયપણે અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ (આત્માની ઓળખાણ ) જ છે, ને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે-બાધા રહિત છે.
ભાવાર્થ-આ નવ તત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્ય-ચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી. જ્યાં સુધી આ રીતે જીવતનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદૃષ્ટિ છે, જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે. જીવ-પુદગલના બંધપર્યાયરૂપ દેષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે; પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુદગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૧
ગાથા – ૧૩ તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુદગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધનયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે.
પ્રવચન નં ૫૮ ગાથા-૧૩ હવે ગાથા ૧૩.
भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च।
आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ।।१३।। ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને
આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે. ૧૩. ઉસકા ગાથાર્થ લઈએ, આ તો ૧૯ મી વાર ચલતે હૈ. સમયસાર ૧૯ મી વાર સભામેં ચલતે હૈ. પંડિતજી! સમયસાર ૧૮ વાર પહેલેસે ઠેઠ પૂરા સભામેં ચલ ગયે હૈ. આ ૧૯ મી વાર એક ઔર નવ. (શ્રોતા – એક એ દ્રવ્ય અને નવ એ તત્ત્વ.) હૈં? એ પર્યાય હૈ. દ્રવ્ય તો હૈ. યહ હૈ. આહાહા! સામાન્યકો તો ઐસા લગે કે આ ક્ષેત્રકા અંત કહીં નહીં? કહીં હોગા નહીં? કયા પીછે કયા કયા હૈ સૂન તો સહી, ઐસે ભગવાનકી જ્ઞાન પર્યાય ઉત્પન્ન હુઈ તો ભી સ્વભાવમેં બિલકુલ અપૂર્ણતા, ઘટ હુઈ (નહીં) પૂર્ણાનંદકા નાથ પૂરણ સ્વરૂપસે ભરા પડા હૈ.
એ સ્વભાવની વાતું પ્રભુ બહુ સૂક્ષ્મ હૈ. આહાહા ! સાધારણ પ્રાણી બિચારા કહેતે હૈ ને આ ઈશ્વરે કિયા. કારણકે એ વાત એને બેઠી નહીં ને હૈ હૈ આ હૈ. દ્રવ્ય હૈ પર્યાય હૈ એ ભી અનાદિ હૈ. આહાહા ! અને સિદ્ધ ભી અનાદિ હૈ એમ નહીં કે સંસાર પહેલે ને પીછે સિદ્ધ હુવા, આ કયા હૈ? આહાહા ! સંસાર ભી અનાદિ હૈ ને સિદ્ધ ભી અનાદિ હૈ. આહાહા ! સમજમેં આયા? ઐસે ભગવાન આત્મા ચાહે જિતની બંધ પર્યાયમેં નાસ્તિકતી પર્યાય મિથ્યાત્વકી હુઈ તો જ્ઞાયકભાવ તો જૈસા હૈ વૈસા હી હૈ. આહાહા ! એ ભૂતાર્થનયસે જ્ઞાત, હૈ?
ગાથાર્થ:- જીવ, અજીવ, “જીવ’નો અર્થ ઓલો ત્રિકાળી નહીં લેના અહિંયા, ઉસકી એક સમયકી પર્યાય. નવતત્ત્વમેંસે ભિન્ન બતાના હૈને? તો જીવસે ભી જીવ ભિન્ન હૈ. તો જીવકી એક સમયકી પર્યાયસે ભિન્ન હુવા. આહાહાહા ! જ્ઞાનચંદજી! આહાહા ! નવ લેના હૈ ના? તો નવમેં જીવ દ્રવ્ય આખા આ જાયે તો તો નવપર્યાય હોતી નહીં. એક સમયકી પર્યાય જો જીવકી હૈ ઉસકો યહાં જીવ કહા નવમેં. “અજીવ' અજીવ તો પર્યાયમેં આતા હી નહીં ને. અજીવરૂપ પર્યાય હોતી નહીં. પણ અજીવકા ખ્યાલ આયા કિ આ અજીવ હૈ યે જ્ઞાનકી પર્યાયકો ત્યાં અજીવ કહા. અજીવના જ્ઞાનકી પર્યાયકો “અજીવ” કહા. સમજમેં આયા? આહાહા ! આવો મારગ ! ઔર પુણ્ય પાપ” શુભ અશુભભાવ પર્યાયમેં હોતા હેં ને? ઔર આસ્રવ એ પુણ્ય પાપ દો હી મિલકર આસ્રવ હૈ, તત્ત્વાર્થ સૂત્રમ્ સાત લિયા હૈ. યહાં નવ લિયા હૈ. તસ્વાર્થ સૂત્રમાં આસ્રવ કહેકર
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પુણ્ય પાપકો ઉસમેં નાખકર આસ્રવ કહા. જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ. યહાં ધૂળ બાત સ્પષ્ટ કર દિયા હૈ. આઝૂવમેં દો ભાગ હૈ. પુણ્ય અને પાપ દો હી આસવ હૈ. આહાહાહા! દયાદાન વ્રત ભક્તિ તપ આદિકા વિકલ્પ ઉઠતે હૈ, યે પુણ્ય તત્ત્વ હૈ, યે પુણ્ય તત્ત્વકે કાળમેં ભી ભગવાન તો જ્ઞાયક તત્ત્વ તદ્દન ભિન્ન હૈ. પાપ તત્ત્વકી પર્યાયકે કાળમેં ભી ભગવાન તો જ્ઞાયક તત્ત્વ તન્ન ભિન્ન હૈ. આસ્રવ તત્ત્વકી પર્યાયકે કાળમેં ભી ભગવાન તો જિતના હૈ ઈતના હી હૈ. આહાહા ! હૈ? આસ્રવ “સંવર” સંવર સચ્ચા લેના હોં. પહેલાં નવતત્ત્વકા જો અનાદિકા પરિણમન હૈ યે મિથ્યાત્વ હે. અનાદિ નવતત્ત્વ વો આયા હૈ કળશમેં કે નવતત્ત્વરૂપ પરિણમન મિથ્યાત્વ ભાવ હૈ. યે મિથ્યાત્વભાવમેં આ સંવર નિર્જરા મોક્ષ શુદ્ધ હૈ યહ નહીં લેના. સમજમેં આયા? અહીંયા તો એ ભી લેના. કયા કહા? સમજમેં આયા? પહેલા આ ગયાને? નવતત્ત્વકા આપણે કળશમેં લિયા હૈ. કળશમેં લિયા હૈ ને? છઠ્ઠી કળશ મેં? દેખો.
જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ પુણ્ય પાપકા અનાદિ બંધ સંબંધકો છોડીને સંસાર અવસ્થામેં જીવ દ્રવ્ય નવતત્ત્વરૂપ પરિણમ્યા હૈ. તે તો વિભાવ પરિણતિ હૈ. નવતત્ત્વરૂપ વસ્તુકા અનુભવ મિથ્યાત્વ હૈ. એ નવમેં સંવર નિર્જરા શુદ્ધ એ નહીં તેના ત્યાં. દ્રવ્ય સંવર, દ્રવ્ય નિર્જરા અને દ્રવ્ય મોક્ષ એટલે બંધનો અભાવ. ઉસકો મોક્ષ ગિન કરકે નવતત્ત્વ લિયા હૈ. આહાહા ! કયોંકિ નવતત્ત્વકા અનુભવ તો મિથ્યાત્વ કહા, તો સંવર નિર્જરા હો તો મિથ્યાત્વ કહાંસે આયા? સમજમેં આયા? આહાહાહા !
યહાં જો નવતત્ત્વ હૈ, ઉસમેં તો સંવર શુદ્ધ હૈ, નિર્જરા શુદ્ધ હૈ, મોક્ષ તત્ત્વ ભી શુદ્ધ હૈ પર્યાય, આસવ, બંધ એ અશુદ્ધ તત્ત્વ હૈ પર્યાય, પણ વો નવમેં વસ્તુ જો ત્રિકાળ ચીજ હૈયે નવસે ભિન્ન હૈ, આહાહાહા ! આવું છે. અરે સંતોએ આવી સહેલી ભાષા લોકોને સમજાય એવી શૈલીએ ( જાહેર કરી).
(શ્રોતા- ગંભીર તો હૈ) ગંભીર તો કોઈ પણ ચીજ ખ્યાલમેં લ્યો તો તમને એમ લાગે કે આ ક્ષેત્રનો અંત શું? કયા? નાસ્તિકને કહ્યું મેં એક વાર ૯૧ ની સાલમાં વ્યાખ્યાનમેં આતા થા મહેરબાનજી દિવાન થા, જામનગરના પારસી થા, ૯૧-૯૧ કેટલા વર્ષ હુવા? ૪૩ વર્ષ. વ્યાખ્યાન ૧OO મી ગાથા ચલતી થી સમયસારની 100 મી, સભા મોટી અહીં તો પ્રસિદ્ધિ મોટી હૈ ને પહેલે સે. આહાહા ! તો મહેરબાનજી દિવાન થા. બહોત ઐસા થા કે જિસને દરબાર હૈ ઉસકા ૧000 કા પગાર થા. વો સમય તો ૧૨00 કર દિયા. દોસો બઢા દિયા. તો ઉસકો ખબર પડી. કોણે આ ૧૨૦૦ ચઢાયા ? ડાહ્યાભાઈ !. આ દિવાન કહે છે, આ મહિનાના ૧OOO મેરા પગાર હૈ, ૧૨00 કોણે લિખા? સાહેબ દરબારે લિખા. દરબારે કયું લિખા? કયા દરબારકા કોઈ કામ આયે તો મેરી સફારસ મેં ઉસકો ઢીલા કરી દઉં, ઐસા હૈ? કેસ-કેસ રાજ્યના કેસ હો. બસે મુજે પગાર મિલા વિશેષ તો ઉસકા કેસ મેં જીતાદું ઈસલિયે બસે વધાર્યા? છોડ દી નોકરી નહીં કરની હૈ. ઐસા પારસી થા. દોસો પગાર તુમ રાજા બઢા દિયા તો તુમ્હારા રાજ્યના કામ આયે તો મેં કાયદેસર ન કરું ફેરફાર કર૬ એ માટે બસો પગાર દેતે હૈ હમકો વિશેષ ઐસા હમ નહીં લેતે. તો ઉસકા લડકા થા તો હમ વિહાર કરકે આયે તો.. લડકા ભી આયા ઔર એક બડા થા
Page #78
--------------------------------------------------------------------------
________________
s૩
ગાથા – ૧૩ ડાકટર ઓ ભી આયા. અઢી હજારનો પગાર હતો. કીધું ભાઈ સુણો તમે કોઈ ન માનતા હો ભલે પણ મેં ઈતના કહેતા હું આ ક્ષેત્ર હૈ ને ક્ષેત્ર તો યે ક્ષેત્રકી પૂર્ણતા કહાં આઈ ? કયા હૈ? વિચાર્યા હૈ કભી કીધું. નાસ્તિક ભી આ વિચારેગા કી નહીં ? અનંતને. પાંચને પાંચ વડે પાંચવાર ગુણે તો ઉસકો વર્ગ કહેનેમેં આતા હૈ. ઐસે અનંતમેં અનંતવાર ઐસે અનંતને અનંત એક વાર ગુણે જો આયા ઉસે પીછે અનંતવાર ઉસે પીછે ત્રીજીવાર અનંતવાર ઐસે અનંતકો અનંતવાર ગુણો તો અનંત વર્ગ હોતા હૈ. તો ઉસસે ભી પાર ક્ષેત્રકા નહીં હોતા હૈ. કયા હૈ આ? ઐસે ખ્યાલમેં લિયા વિના માનના ઐસા નહીં.
જિસકા અંત નહીં ઐસી કોઈ ચીજ હૈ, તો ઉસકા જાનનેવાલેકા ક્યા કહેના પ્રભુ. ઈસકી હૈયાતી કી ઉસકો ખબર નહીં. અંત વિનાની ચીજ હૈ ઉસકો ખબર હૈ? આહાહા ! જ્ઞાનકી પર્યાયમેં અહીંયા ઉસકી ખબર હૈ, યે અંત વિનાકી ચીજ હૈ યે જ્ઞાન જાનતા હૈ. યે જ્ઞાનકી પર્યાય ને ઉસકા ગુણ બાપુ એ શું ચીજ છે?! આહાહાહા ! ભલે એક ગુણ હો પણ એ ગુણના અચિંત્ય અનંત અનંત અનંત અનંત સામર્થ્ય હૈ. આહા! ઐસા ઐસા અનંત ગુણમેં એકેક ગુણકા રૂપ ને અનંત સામર્થ્ય હૈ, ઐસા જ્ઞાયકભાવ ત્રિકાળ એકરૂપ રહેતે હૈ. સમજમેં આયા? આહાહા ! આ સંવર નિર્જરા બંધ છે ને? મોક્ષ એ સબ નવ તત્ત્વ સમકિત હૈ. અર્થાત્ નવતત્ત્વ વ્યવહારસે કહા થા ઉસમેં એકીલા આત્મા નિકાલના, ઉસકા નામ સમકિત હૈ. વિશેષ કહેગા. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૫૯ ગાથા - ૧૩ તા. ૧૬-૮૭૮ બુધવાર, શ્રાવણ સુદ-૧૩ સં. ૨૫૦૪
સમયસાર! ૧૩મી ગાથા ટીકા હૈ ને?
યહ જીવાદિ નવતત્ત્વ” જીવાદિ નવતત્ત્વકા અર્થ યે હૈ કે જીવકી એક સમયકી પર્યાય ઔર અજીવકો જ્ઞાન ઔર પર્યાય, આસ્રવકી ઉત્પત્તિ પુણ્ય પાપકી ઓ પર્યાય, બંધ રાગમેં રૂક જાના એ બંધ પર્યાય ઔર સંવર શુદ્ધ ચૈતન્ય, અવલંબનસે જો રાગકા અભાવરૂપ સંવરરૂપ પર્યાય વો ભી પર્યાય હૈ. ઔર કર્મકી શુદ્ધતા હોકર અંતરમેં શુદ્ધતાકી (પર્યાય ) પ્રગટ હોના સંવરમેં શુદ્ધતા જો હૈ ઉસસે શુદ્ધિકી વૃદ્ધિ હો ઐસી પર્યાયકો નિર્જરા કહેતે હૈ. ઔર રાગસે ઔર સર્વસે મુક્ત હોકર અપનેમેં પૂર્ણ આનંદકી પૂર્ણ જ્ઞાનકી પર્યાયકા હોના યે ભી નવતત્ત્વમેં એક પર્યાય હૈ. યે જીવાદિ નવતત્ત્વ સૂક્ષ્મ બાત હૈ. “ભૂતાર્થનયસે જાને હુએ” ઉસકા અર્થ એ કે નવકી પર્યાય જો હૈ ઉસકી દૃષ્ટિ છોડકર, ત્રિકાળી જ્ઞાયકભાવ જો સત્ય ધ્રુવ ચૈતન્ય પ્રભુ, ઉસકે આશ્રયસે એ ભૂતાર્થનયસે એ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉસકે આશ્રયસે ઉત્પન્ન હોના એ ભૂતાર્થનયસે જાના હુઆ કહેનેમેં આતા હૈ. આહાહા !
ભૂતાર્થનયસે જાને હુએ નવતત્ત્વમેં પર્યાયકા ભેદ હૈ ઉસકા લક્ષ છોડકર ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવ હૈ, ભૂતાર્થ છતો પદાર્થ હૈ. પરિપૂર્ણ આનંદ ને પરિપૂર્ણ અતીન્દ્રિય જ્ઞાનસે ભરા પ્રભુ, જે નવતત્ત્વમેં કભી એક પર્યાયમેં આયા નહીં. આહાહા ! ઐસા જો ભૂતાર્થ નામ ત્રિકાળી જ્ઞાયક શુદ્ધ ચૈતન્ય, ઉસકી નયસે એટલે ઉસકી દૃષ્ટિએ જાતે હુએ સમ્યગ્દર્શન હૈ. આહાહાહાહા !
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નવકી પર્યાયમેંસે લક્ષ છોડકર ત્રિકાળી જ્ઞાયકભાવકા લક્ષ કરકે ( જો ભાવ) ઉત્પન્ન હોતા હૈ, ઉસકો સમ્યગ્દર્શન કહેતે હૈ, ધનાલાલજી! આહાહાહા ! ધર્મકી પહેલી સીઢી, ધર્મકી પહેલી શરૂઆત વહાં સે હોતી હૈ. બાકી પુણ્ય ને દયા દાન ને વ્રત આદિ વિકલ્પ હો વો કોઈ ધર્મ નહીં. આહાહા ! વો કોઈ સમ્યગ્દર્શન નહીં, ઔર વો સમ્યગ્દર્શનકા એ કારણ ભી નહીં. આહાહા ! નવતત્ત્વકી પર્યાય જો હૈ, અહીંયા જીવકી એક સમયકી પર્યાયકો “જીવ' તત્ત્વમેં યહાં નવમેં ગિનનમેં આયા હૈ. સમજમેં આયા? યે નવ પર્યાયકી યોગ્યતાસે પર્યાયમેં હોતા હૈ. પણ ઉસમેંસે નવ પ્રકારકી પર્યાયકા લક્ષ છોડકર ત્રિકાળી ચૈતન્ય ભગવાન ભૂતાર્થ, છતો પદાર્થ, ધ્રુવ ઉસકે નયસે દેખનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. ઐસા હોને પર ભી સમ્યગ્દર્શનકી પર્યાયમેં યે ત્રિકાળીભાવ આતા નહીં. કયા કહા? જુગરાજજી છે? જુગરાજજી ગયા. સમજમેં આયા? નવની વ્યાખ્યા પીછે કરેગા. અભી પણ ઉસમેંસે પર્યાય ઉપરકા લક્ષ ભેદ ઉપરકા લક્ષ છોડકર, ભેદ હૈ, મોક્ષની પર્યાય ભી હૈ, સંવર, નિર્જરાકી પર્યાય ભી હૈ, નવમેં કિતના અશુદ્ધ પર્યાય હૈને કિતની શુદ્ધ હૈ. પુણ્ય ને પાપ આસ્રવ બંધ વો અશુદ્ધ હૈ ઔર સંવર નિર્જરા એ શુદ્ધની અપૂર્ણતા હૈ, ઔર મોક્ષની પર્યાય શુદ્ધની પૂર્ણતા હૈ, પણ વો સબ પર્યાય હૈ. આહાહા!
| ઉસમેંસે ભૂતાર્થ જ્ઞાયક પ્રભુ અતીન્દ્રિય આનંદકા કંદ ધ્રુવ ચૈતન્ય પ્રભુ જો કભી આસવકી અને બંધકી પર્યાયમેં તો આયા નહીં પણ વો સંવર નિર્જરા અને મોક્ષ કી પર્યાયમેં ભી કભી જ્ઞાયક આતા નહીં. આહાહાહા ! છતેં ઉસકા દેષ્ટિ કરનેસ, પર્યાયમેં સમ્યગ્દર્શન હોતા હૈ, તો યે સમ્યગ્દર્શનકા વિષય ત્રિકાળી હૈ, ઉસકી શ્રદ્ધા હોતી હૈ. ઔર વર્તમાન જ્ઞાનમેં, ત્રિકાળી ચીજકા જ્ઞાન હોતા હૈ. છતાં જ્ઞાનકી પર્યાયમેં ઔર શ્રદ્ધાનકી પર્યાયમેં યે ત્રિકાળી દ્રવ્ય આતા નહીં. આહાહાહા ! સૂક્ષ્મ વિષય હૈ. ગાથા ઐસી આ ગઈને. આહા !
જીવાદિ નવ તત્ત્વ ભૂતાર્થનયસે જાને હુએ. આહાહા! સારા એકરૂપ ચીજ જો ધ્રુવ સદેશ્ય સામાન્ય એક અખંડ ત્રિકાળી નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય ચીજ જો હૈ, જ્ઞાનકી પર્યાયમેં પ્રત્યક્ષ પ્રતિભાસ હોતા હૈ. ઐસી જો ત્રિકાળી ચીજ અવિનશ્વર કભી નાશવાન હોતા નહીં. પર્યાયકી નાશવાનમેં અવિનાશી કભી આતા નહીં. ઐસા પરમપારિણામિકભાવ, પરમપરિણામિક ભાવલક્ષણ ઐસા સહજ પરમાત્મ તત્ત્વ, જો યહાં ભૂતાર્થ કહેનેમેં આયા હૈ, યે સહુજ પરમાત્મ તત્ત્વ યે મેં હું. આહાહા ! સમજમેં આયા?
(શ્રોતાઃ- પર્યાય સે દ્રવ્ય ભિન્ન રહેતા હૈ યહ સમજમેં નહીં આતા બરાબર?) પર્યાયને દ્રવ્ય તો દો ભિન્ન હી હૈ. પર્યાયમેં દ્રવ્ય આતા નહીં. પણ પર્યાય સમ્યગ્દર્શનકી પર્યાયમેં દ્રવ્ય આતા નહીં. પણ દ્રવ્યકી જિતની તાકાત હૈ ઉતના સામર્થ્યકી પ્રતીતિ હોતી હૈ. સામાન્ય જો ત્રિકાળી વસ્તુ હૈ ઉસકી પ્રતીતિમેં ઉસકા પૂર્ણ સામર્થ્ય આતા હૈ. પણ વો ચીજ નહીં આતી. અરે! આહાહા !
ભાઈ આ તો અપૂર્વકી બાત હૈ. અનંત કાળમેં કિયા નહીં અને વર્તમાનમેં તો ગરબડ ઐસી હો ગઈ હૈ કે આ વ્રત કરો ને અપવાસ કરો ને પડિમા ધારણ કરો ને ઉસસે ધર્મ હો જાયેગા. શેઠ! આ શેઠિયાને બહારમાં પ્રવૃત્તિ કરે એટલે એનાથી ધર્મ હો જાયેગા જાણે. ઉસમેં તો રાગ મંદ હોતા હો, તો પુણ્ય હૈ અને પુણ્ય એ આત્મા નહીં. આહાહાહા! પુણ્યકા પરિણામની
Page #80
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩ સમીપમેં અંતરકી સમીપમેં ધ્રુવ ચૈતન્ય પડા હૈ, અરે સંવર નિર્જરાકી પર્યાયમેં એક સમયથી પર્યાયમેં સમીપમેં જો ધ્રુવ પડા હૈ. ઉસકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. આમ છે પ્રભુ! તેરી પ્રભુતાનો પાર નથી નાથ. આહાહા!
(શ્રોતા – ઐસી બાત સૂનને મિલતી નહીં.) નહીં મિલતી ભાઈ, બાપુ શું થાય. અરેરે ! પરમાત્માના વિરહ પડ્યા ભરતક્ષેત્રમેં, સર્વજ્ઞ પરમાત્મા રહા નહીં. ઔર સર્વજ્ઞકી પર્યાય ઉત્પન્ન હોને કે લાયક જીવ રહા નહીં. આહાહા ! એ કાળમેં પ્રભુ સમ્યગ્દર્શન કયા ચીજ હૈ ઔર ઉસકા વિષય કયા હૈ એ અલૌકિક બાતે હૈ પ્રભુ. આહા!
યહાં તો કહેતે હૈ કે નવતત્ત્વક પર્યાયમેં નવ ભેદ હૈ, પણ ઉસમેંસે એકીલા આત્મા ત્રિકાળી, આહાહાહા ! વર્તમાન પર્યાયકો, બહિર્લક્ષમેં જો હૈ એ પર્યાયકો અંતર્લક્ષમેં કરનેસે, ભૂતાર્થ નામ ત્રિકાળી ભગવાન આત્મા, દૃષ્ટિમેં શ્રદ્ધામેં ને જ્ઞાનમેં આતા હૈ, યે દૃષ્ટિકો સમ્યગ્દર્શન કહેનેમેં આતા હૈ. આહાહાહા !
હૈ? જીવાદિ નવતત્ત્વ પર્યાય, ભેદ, ભૂતાર્થનયસે ઉસમેંસે એકરૂપ ત્રિકાળીકો દેખનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. યે સમ્યગ્દર્શન “હી હૈ એમ શબ્દ પડા હૈ સંસ્કૃત, સમ્યગ્દર્શન જ એ હૈ. દૂસરા સમ્યગ્દર્શન હૈ હી નહીં. સમજમેં આયા? નવતત્ત્વકા ભેદકી શ્રદ્ધા, એ સમ્યગ્દર્શન હૈ હી નહીં. આહાહા ! ઔર નવતત્ત્વમેં સંવર નિર્જરા જો હૈ, આહાયે નિશ્ચયસે તો ઉસકો પરદ્રવ્ય કહેનેમેં આયા હૈ નિયમસારમેં. પર્યાય હૈ ઉસકી નિર્મળ, એ સ્વદ્રવ્ય નહીં સ્વદ્રવ્ય તો ઉસસે ભિન્ન અખંડાનંદ પ્રભુ હૈ. આહાહા ! જ્ઞાનચંદજી! આજ પંડિતજીકો બુખાર આયા હૈ ફુલચંદજીકો, આયા નહીં, બુખાર આયા હૈ. આહા! પ્રભુ તુ કિતના હૈ અંદર? આહાહા! એ હમ તો હર વખતે વો હમારા આકાશકો દષ્ટાંત દેતે હૈ. આકાશના અંત કહાં આયા પ્રભુ? લક્ષમેં લ્યો વિચારમેં કે આકાશ આકાશ આકાશ આકાશ લોક પૂરા હો ગયા. પીછે અલોકમેં ભી આકાશ તો હૈ કિ એ આકાશ કહાં પૂરા હુઆ, હૈ અંત? ક્યા ચીજ હૈ આ. આહાહા ! એ ક્ષેત્રના ભી સ્વભાવ જ્યાં લક્ષમેં આનેકા મહા મુશ્કેલ, આકાશ પીછે પીછે પીછે પીછે અનંત અનંત અનંત અનંત અનંત જોજન ચલે જાવ એમને એમ લક્ષમેં તો ભી ક્યાંય અંત નહીં પ્રભુ, ઐસા જો આકાશ ઉસકા જો પ્રદેશ અનંત, આહાહા.. ઉસસે ભી ભગવાન આત્મામેં અનંતગુણા ગુણ હૈ, ભાઈ ! એ શું ચીજ છે? સમજમેં આયા? ક્ષેત્રમૈં તો અસંખ્ય પ્રદેશી શરીર પ્રમાણ હૈ ઉસકા, પણ ઉસકી સંખ્યા જો ગુણકી હૈ, પ્રભુ ગજબ બાત હૈ નાથ. આહાહા! અહીં જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ કરતે કરતે કરતે અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત તો અનંતનો છેલ્લો આ ગુણ હૈ ઐસા કોઈ હૈ નહીં. કયા ચીજ હૈ આ. આહાહા ! હેં? ઐસા જો અનંત અનંત અનંત અનંત અનંત ગુણકી સંખ્યામા એકરૂપ, એ ભૂતાર્થ હૈ, આહાહા! જિસમેં ગુણ ગુણીકા ભી ભેદ નહીં. સમજમેં આયા?
નવતત્ત્વકી પર્યાયકા ભી ભેદ જિસકી દૃષ્ટિમેં નહીં, ઔર અનંત અનંત અનંત ગુણ હૈ ને આ ગુણકા ધરનેવાલા ગુણી હૈ, ઐસા ભેદ ભી જિસમેં નહીં એ સમ્યગ્દર્શનકા વિષય ભૂતાર્થ ત્રિકાળ. આહા ! ઉસકી દૃષ્ટિસે સમ્યગ્દર્શન હી હોતા હૈ. આહાહાહા ! હૈ? યહ નિયમ કહા. એ વસ્તુકા નિયમ કહા. આહાહાહાહા ! ભાઈ ! આ શબ્દો કાંઈ કથા વાર્તા નહીં, આ તો ભગવત
Page #81
--------------------------------------------------------------------------
________________
६६
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વરૂપકી કથા છે. આહાહા !
કયોંકિ તીર્થકી પ્રવૃત્તિકે લિયે તીર્થક પ્રવૃત્તિકા અર્થ ? વ્યવહારનયસે તીર્થ ઉત્પન્ન હોતા હૈ ઐસા યહાં નહીં. પણ જો ચોથું પાંચમું છઠું ગુણસ્થાન આદિ હોતા હૈ, યે પર્યાય હૈ ને વો તીર્થ સ્વરૂપ હૈ. યે તીર્થકી પ્રવૃત્તિકે લીયે, પર્યાયના ભેદો હૈ યે તીર્થ નામ દર્શન જ્ઞાન ચારિત્રના ઓછી અધિક પર્યાયકા ભેદ યે પ્રવૃત્તિ કે લીયે અભૂતાર્થનસે કહા જાતા હૈ. નવ ક્યોંકિ પર્યાય ન હો તો ધર્મેય નહીં. પર્યાય ન હો તો સંવર નિર્જરા ને મોક્ષ ભી નહીં. યે ભેદ નામ પર્યાય તીર્થની પ્રવૃત્તિને અર્થે, ઉસસે તીર્થ ઉત્પન્ન હોતા હૈ ઐસા યહાં નહીં, પર્યાયમેંસે તીર્થ ઉત્પન્ન હોતા હૈ ઐસા નહીં. એ પર્યાય પોતે તીર્થરૂપ હૈ, ભેદ સમજમેં આયા? આહાહા ! ચોથું ગુણસ્થાન કયોંકિ ચૌદ ગુણસ્થાન એ દ્રવ્યમેં હૈ નહીં, ને ચૌદ ગુણસ્થાન એ તીર્થ નામ પર્યાયના ભેદમેં હૈ તો ભેદમેં હૈ યે બતાનેકો તીર્થકી પ્રવૃત્તિકે લીયે, ઉસકા નામ પર્યાયકા પરિણમનકા જ્ઞાન કરાને કે લિયે, આહાહા ! ઉસમેંસે ઐસા અર્થ નિકાલતે હૈ વ્યવહારનયસે તીર્થ પ્રવૃત્તિમેં હોતા હૈ. વ્યવહારનયસે હોતા હૈ ઐસા યહાં હૈ નહીં. યહાં તો પર્યાયમેં પ્રવૃત્તિ જો હૈ યે ભેદકી પ્રવૃત્તિ હૈ, એ તીર્થકી નામ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી ઓછી વસ્તી દશકા પ્રવર્તન હૈ. ઉસકો યહાં તીર્થકી પ્રવર્તના કહેનેમેં આતા હૈ. સૂક્ષ્મ વિષય હૈ, ભાઈ ! એણે કદી નિજકા પત્તા લિયા નહીં. એક સમયકી પર્યાયકે પીછે સારા ધ્રુવ તળમેં તળીયા પાતાળ પડયા હૈ અંદર. આહાહાહા ! પાતાળ કૂવા હોતા હૈ ને? ઐસે એક સમયકી નવકી પર્યાયકે પીછે, આહાહાહાહા ! પાતાળ કૂવાની પેઠે મહા ધ્રુવ ધ્રુવ ધ્રુવ આહાહાહા. ઉસકા આશ્રય લેનેસે સમ્યગ્દર્શન હોતા હૈ, તો કહે નવ કહા કયું? કે પર્યાયમેં નવભેદ હૈ અને વ્યવહારનયકા વિષય ચોથુ ગુણસ્થાન પાંચમું, છઠું, સાતમું અરે તેરમું એ સબ વ્યવહારનયકા વિષય હૈ. આહાહા ! સમજમેં આયા?
પર્યાયકા ભેદ એ વ્યવહારનયકા વિષય હૈ અને એ તીર્થ ઉસમેં આતા હૈ. ચોથું પાંચમું છઠું સાતમું ને દશમુંને સિદ્ધ એ તીર્થની પ્રવૃત્તિના પરિણમનમેં ઐસા હોતા હૈ એ બતાનેકો અભૂતાર્થનયસે વ્યવહારનયસે નવતત્ત્વ કહા, આહાહા ! અરે એની વાત તો જુઓ પ્રભુ. એમાં સમયસાર આહાહા... એમાં કુંદકુંદાચાર્યની વાણી અને અમૃતચંદ્રાચાર્ય સંત એના ટીકા કરનાર કેવળીના કેડાયો છે. આહાહા ! એને યહાં કહે છે, પ્રભુ એક વાર સૂન તો સહી નાથ, ભગવંત્ એમ કહીને બોલાવે છે આચાર્ય. આહાહા ! પામરકો ભગવાન તરીકે બોલાતે હૈ પ્રભુ એમ કહેતે હૈ. આહાહા ! તેરી પ્રભુતામેં ભગવત સ્વરૂપ જો અંદર પડા હૈ. આહાહાહા! ઐસી ત્રિકાળી સ્વરૂપ જો ભગવત સ્વરૂપ હૈ. આહાહાહા ! ભગ નામ અનંત આનંદ જ્ઞાન આદિ વાન સ્વરૂપ હૈ. ભગવંતુ ભગવાન સ્વરૂપ તેરા ત્રિકાળી. આહાહા ! જિન સ્વરૂપ હૈ યે, કહાને? “ઘટ ઘટ અંતર જિન વસે ઘટ ઘટ અંતર જૈન મત મદિરા કે પાનસો મતવાલા સમજે ન.” અપના અભિપ્રાયમાં પાગલ હુવા આહાહા... અપના મત મદિરા, મતરૂપી મદિરા દારૂ પીયા હૈ એ જિના સ્વરૂપ ત્રિકાળ હૈ ઉસકો યે જાનતે નહીં. બસ પર્યાયમેં હમ હૈ ઐસા મતવાલા હૈ. મતવાલા અપના મિથ્યા અભિપ્રાયસે ત્રિકાળી જિન સ્વરૂપ કયા ચીજ હૈ યે જાનતે નહીં. સમજમેં આયા? એ ત્રિકાળી જિન સ્વરૂપ હૈ એ ભૂતાર્થ હૈ. આહાહા ! ભાઈ ! મારગ કોઈ અલૌકિક હૈ. એ ધર્મની પ્રવૃત્તિને અર્થે અર્થાત્ પર્યાયમેં પરિણતિકે સમજાનેકે અર્થે, પર્યાયમેં પરિણતિ હોતી હૈ. યે પર્યાય
Page #82
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩
૬૭ ઉસકો સમજાનેકે કારણ એ તીર્થની પ્રવૃત્તિ પર્યાય. સમજમેં આયા? સામે હૈ ને પુસ્તક? અભૂતાર્થનસે કહા જાતા હૈ યે વ્યવહારનયસે કહેનેમેં આયા હૈ, નવપ્રકારના પર્યાય, મોક્ષ ભી વ્યવહારનયસે કહેનેમેં આયા હૈ પર્યાય હૈ ને? આહાહાહા! મોક્ષમાર્ગ જો સંવર નિર્જરા હૈયે ભી વ્યવહારનયસે કહનેમેં આયા હૈ. આહાહાહાહા! હૈ કી નહીં ઉસમેં યે?
(શ્રોતા:- ભેદરૂપ પરિણતિ કે લિયે ભી વ્યવહારનય?) કહાને આ પણ પરિણતિ પર્યાયમેં પરિણતિ હોતી હૈ. ઉસકો બતાનેકો વ્યવહારનયસે નવતત્ત્વ કહા હૈ. (શ્રોતા- તીર્થકી પ્રવૃત્તિ માને ધર્મ કરનેકી પ્રવૃત્તિ ?) ધર્મકી પર્યાય હૈ યે તીર્થકી પ્રવૃત્તિ. ઉસસે તીર્થ હોતા નહીં. પ્રવૃત્તિ હૈ વ્યવહારનયસે તીર્થ પ્રગટ હોતા હૈ યે અહીં પ્રશ્ન હૈ નહીં. યહાં તો પર્યાયકી પ્રવૃત્તિ હોતી હૈ યે તીર્થકી પ્રવૃત્તિ. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ચોથે પાંચમે છઠ્ઠ સાતમે આઠમે નવમેં આદિ યે પર્યાય હોતી હૈ. યે પર્યાયકી પ્રવૃત્તિ યે તીર્થકી પ્રવૃત્તિ. યે ધર્મ પર્યાયસે હોતા હૈ ને પર્યાયકે આશ્રયે યે પ્રશ્ન અહીં હૈ નહીં. આહાહા ! સમજમેં આયા?
ઝીણી વાત છે આ. પંડિતોને પણ પાણી ઊતરી જાય એવું છે આમાં તો. દેવીચંદજી! કેવળજ્ઞાનકી પર્યાય ભી પર્યાય હૈ તો યે પર્યાયકી પ્રવૃત્તિ હોતી હૈ યે બતાનેકો નવતત્વ બતાયા હૈ. આહાહાહા ! સમજમેં આયા? (શ્રોતા:- શાસ્ત્રકે સબ અર્થ ફીરા દિયા.) વાત સાચી છે. ઉસકા જો અર્થ હૈ ઐસા કરતે હૈ, ઊંધા અર્થ કરતે થે તો ફીર દિયા. આહાહા ! પ્રભુ વીતરાગકા મારગ ભાઈ! કયોંકિ વસ્તુ જો ત્રિકાળી વસ્તુ હૈ, જો સમ્યગ્દર્શનકા વિષય હૈ ઉસમેં તો ગુણસ્થાન ચૌદેય નહીં. જ્ઞાનચંદજી! ઉસમેં ચૌદ ગુણસ્થાન હી નહીં. ઉસમેં તો મોક્ષ ભી નહીં. આહાહાહા ! યે તો ત્રિકાળી સ્વરૂપ હી હૈ. તો મુક્ત સ્વરૂપ હૈ. મુક્ત પર્યાય હોતી હૈ એ દૂસરી ચીજ. યે વસ્તુ હૈ યે તો મુક્ત સ્વરૂપ હી ત્રિકાળ હૈ. જિન સ્વરૂપ કહો મુક્ત સ્વરૂપ કહો. સમજમેં આયા?
અભી આયા હૈ ને જાપાનમૅસે નહીં? જાપાની માણસ એક ઐતિહાસિક શોધક હૈ બડા. બહોત શોધ કિયા ઉસને. ત્રેસઠ વર્ષકી ઉમર હૈ. જાપાની માણસ ઔર ઉસકા લડકા સત્તર વર્ષની ઉંમર હૈ તો ઉસને સારા ઇતિહાસ શોધકર જૈન ધર્મ કયા હૈ યે શોધ્યા. બહોત આયા હૈ, યે આયા હૈ દેખા? દેખા કે નહીં? પુસ્તક છે ભાઈ ! હેમરાજને પછી દેજો તો કહેતે હૈ પૂરા સ્વરૂપ તો કયાં ભાન નહીં (ઊસકો) પણ ઉસને ઐસા લિખા કે જૈન ધર્મ અનુભૂતિ સ્વરૂપ હૈ. ઉસને શોધકે લિખા યે જાપાની પરદેશી પણ શાસ્ત્ર શોધ કરતે કરતે શાસ્ત્ર શોધ્યા બહોત હજારો. કે જૈન ધર્મ કયા? કે અનૂભુતિ સ્વરૂપ એ જૈન ધર્મ હૈ. યે રાગકી ક્રિયા ને દયાદાન ને વ્રત ભક્તિકા યે જૈન ધર્મ નહીં. શેઠ! જાપાની માણસ બહોત ઐતિહાસિક હૈ. પણ આ તત્ત્વ આ તત્ત્વ તો આ તત્ત્વકી ખબર તો ઉસકો હૈ હી નહીં. આ તો હજી જૈનમાં અંદરમાં રહેલાને ભાન નહીંને તો ઉસકો બિચારા (ને ક્યાંથી ભાન હોય) પણ શોધ કર ઈતના નિકાલા દો બોલ હમ નિકાલે ઉસમેંસે કે જૈન ધર્મ કયા હૈ? કે અનુભૂતિ જો ત્રિકાળી ચીજકા અનુભૂતિ તો યે અનુભૂતિ પર્યાય હું ને ત્રિકાળી તો, ઈતના બધા તો યે પહોંચ શકે નહીં જાપાની હૈ ને એક વાત ને દૂસરી બાત ઉસમેં લિખા હૈ કે આત્મા નિર્વાણ સ્વરૂપ હી હૈ, ઐસા લિખા હૈ તો આપણે ઉસકો કહેતે હૈ યે મુક્ત સ્વરૂપ હી હૈ. જો મુક્ત સ્વરૂપ ન હો તો પર્યાયમેં મુક્ત સ્વરૂપકી પર્યાય કહાંસે આયેગી? તો
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વો ભી એમ કહેતે હૈ, દેવીચંદજી! યે દેખા હૈ? વાંચ્યા હૈ? નહીં વાંચ્યા હૈ, હવે વાંચજો હેમરાજજીકો દિયા હૈ, વાંચના. યે વાંચને લાયક હૈ થોડા. આહાહા! અનુભૂતિ પીછે લિયા નિર્વાણ સ્વરૂપ. આહાહા ! નિર્વાણ સ્વરૂપ એ અનુભૂતિ સ્વરૂપ હૈ યે પર્યાય લિયા. પર્યાયકી એને તો ખબર ન હોય. પણ નિશ્ચયસે લો તો આત્મા અનુભૂતિ સ્વરૂપ હી હૈ ત્રિકાળ. કયા કહા ? ૭૩ ગાથા કર્તા કર્મ ૭૩ ગાથા મેં પર્યાયમેં જો ષટ્કારકકા પરિણમન હોતા હૈ ઉસસે અનુભૂતિ ભગવાન ભિન્ન હૈ ઐસા બતાયા હૈ. યે અનુભૂતિ યહાં ઉસમેં બતાના હૈ તો અનુભૂતિ પર્યાય બતાના હૈ પણ વસ્તુ અનુભૂતિ સ્વરૂપ એ ત્રિકાળ હૈ. આહાહા ! હવે આવી વાતું.
એ અનુભૂતિ ત્રિકાળ ૭૩ ગાથામેં કહા હૈ કર્તા કર્મમેં અનુભૂતિ ત્રિકાળ એ અનુભૂતિ હૈ. ઔર દૂસરા ત્યાં ભી લિયા હૈ પ્રવચનસાર આજ્ઞા લેતે હૈં ને સ્ત્રી પાસે ચરણાનુયોગ અધિકાર નહીં આયા ? એ સ્ત્રી પાસે આશા લેતે હૈં કે, હે સ્ત્રી આ શ૨ી૨ને રમાડનારી, મેરા આત્માકો ૨માડનાર તો તું નહીં. આહા ! ઠે સ્ત્રી ! તું મેરેકો ૨જા દે. મેં મેરી અનાદિ અનુભૂતિકે પાસ જાના ચાહતા હું. આહાહાહાહા ! પ્રવચનસાર ચરણાનુયોગમેં હૈ. આહાહાહાહા ! એટલી બધી તો એ લોકોને શોધી નહીં શકે પણ આ તો ઈતના થોડા લિયા. આ તો અલૌકિક વાતું બાપા ! જૈનના પંડિતોને હજી એ ખબર પડતી નથી ત્યાં. આહાહા !
એ અનુભૂતિ સ્વરૂપ જ ભગવાન હૈ, પર્યાય નહીં એ ત્રિકાળી અનુભૂતિ સ્વરૂપ હૈ તો ઉસકે આશ્રયસે પર્યાય અનુભૂતિ હોતી હૈ. યે મુક્ત સ્વરૂપ હી હૈ. ભગવાન મુક્ત સ્વરૂપ, મોક્ષ (મુક્ત) પર્યાય નહીં. ત્રિકાળી દ્રવ્ય મુક્ત સ્વરૂપ હી હૈ. યે કળશમેં આતા હૈ. કળશમેં, સમયસારમેં કળશમેં આતા હૈ. ‘સ એવ મુક્ત’ આહાહા ! શ્લોક આવે છે ને, શ્લોક પાછળ છે. “એવ” ‘મુક્ત એવ’ અમૃતચંદ્રાચાર્યકા કળશ છે. બધી યાદગીરી કાંઈ થોડી યાદ રહે છે? હમારા ક્ષયોપશમ તો ઈતના નહીં. ભાવ યાદ રહે. કઠાં કયા પાઠ હૈ. આહાહાહા ! “મુક્ત એવ”. આ બાજુ છે, શ્લોક હૈ, પાછળ છે સમયસારમેં. તો ઉસને કહા કે આત્મા નિર્વાણ સ્વરૂપ હૈ તો ઉસકા અર્થ, મૈં ? ( શ્રોતાઃ- ૧૯૮ કળશ-ગાથા ૩૧૮ પછી ) ૧૯૮ કળશ હૈ. ૩૧૮ મી ગાથા હૈ. આહાહા ! હા મિલા ૧૯૮. “ શુદ્ધસ્વમાવ નિયત: સ: દિ મુત્ત વ” ૧૯૮ કળશ એક નવ ને આઠ, છે ? “સહિ મુક્ત એવ” આખિરકા શબ્દ હૈ. ભગવાન આત્મા “મુક્ત એવ” આહાહાહા ! મોક્ષકી (મુક્તકી ) પર્યાયકી બાત આ નહીં. ભગવાન ! બીજી ભાષાએ કહીએ તો જે ૧૪ ને ૧૫ ગાથામાં અબદ્ઘસ્પષ્ટ કહા હૈ ૧૪-૧૫ ગાથા અબદ્વત્કૃષ્ટ પદિ, જે કોઈ આત્માને અબદ્ધસૃષ્ટ દેખે તો યે જૈન શાસન દેખતે હૈ. તો ઉસકા અર્થ ? અબદ્ધ કહો કે મુક્ત કહો. બદ્ધસે રહિત કહો
કે મુક્ત કહો. યે મુક્ત સ્વરૂપકો જે અંતરમેં દેખતે હૈં શુદ્ધ ઉપયોગસે યે શુદ્ધ ઉયપોગ જૈન શાસન હૈ. આહાહાહાહા ! યે વ્યવહા૨ રત્નત્રયકા વિકલ્પ ઉઠતે હૈ, વો જૈન શાસન નહીં. આહાહાહા ! દેવીચંદજી ! આવી વાત છે ભાઈ. “સહિ મુક્ત એવ”. એણે નિર્વાણ લિખા હૈ, પણ એને એટલી બધી કાંઈ ખબર ના હોય પણ આ તો. સમજમેં આયા ?
ભગવાન આત્મા જે આંહી ભૂતાર્થ કહા વો મુક્ત સ્વરૂપ હૈ, સમજમેં આયા ? યે મુક્ત સ્વરૂપકે લક્ષસે ઉસકા શુદ્ઘનયકે આશ્રયસે યે ત્રિકાળ ભૂતાર્થકે મુક્ત સ્વરૂપકે આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહાહાહા ! હજી તો પહેલી દશા હજી તો પાંચમાં ને છઠ્ઠા ગુણ સ્થાનની વાતો બાપા
Page #84
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩ એ તો કોઈ અલૌકિક બાત હૈ. આહાહા ! અરે રે! જનમ મરણ કરીને પ્રભુ તું થાક્યો નહીં ? ચોર્યાસીના અવતાર, આહાહા ! ચોર્યાસી લાખ યોનિમાં એકેક યોનિમાં અનંતવાર અવતાર કર્યા. પ્રભુ તું થાક તેરે નહીં લાગ્યા? એ થાક ઉતારનેકા સ્થાન તો પ્રભુ મુક્ત સ્વરૂપ વિશ્રામ સ્થાન યે હૈ. આહાહા ! એ ભૂતાર્થ જો કહા યે વિશ્રામ સ્થાન હૈ. આહાહા !
(શ્રોતા- ઘડીકમાં મુક્ત એવ કહો ઘડીકમાં ભૂતાર્થ ?) એ ભૂતાર્થ કહો કે “મુક્ત એવ” દોનોં એક હી બાત હૈ. છતો પદાર્થ હૈ ત્રિકાળી એ મુક્ત સ્વરૂપ હી હૈ. રાગકા સંબંધ વિનાકી ચીજ એ હૈ. આહાહાહા ! ખરેખર તો પર્યાયકા સંબંધ વિનાની વો ચીજ હૈ. બાપુ મારગ વીતરાગનો ભાઈ એમાં આ જૈન દર્શનને એમાં દિગંબર દર્શન. આહાહા !
(શ્રોતા:- પર્યાય બિનાકી ચીજ હૈ?) પર્યાય બિનાકી ચીજ હૈ. ઉસકો યહાં મુક્ત સ્વરૂપ ને ભૂતાર્થ કહા. ઉસકો કબુલ કરતે હૈ પર્યાય. સમ્યગ્દર્શન એ પર્યાય હૈ. ધ્રુવકો ભૂતાર્થકો નિર્ણય કરતી હૈ પર્યાય. પણ વો પર્યાયકા સમ્યગ્દર્શનકી પર્યાય સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહાહાહા ! સમ્યગ્દર્શનકી પર્યાય નવતત્ત્વમેં જાતા હૈ ભેદ. આહાહા! ડાહ્યાભાઈ ! આવું સ્વરૂપ છે પ્રભુ તારું, તું કોણ છો અંદર.
આ દેહ તો માટીનો પિંડલો બાપુ જડ હૈ. અંદરમાં પુણ્ય અને પાપકા વિકલ્પ ઉઠતા હૈ યે સબ મેલ ને અચેતન ને જડ હૈ. એ જડમેં વર્ણ ગંધ રસ સ્પર્શ નહીં. આમેં, જડમેં આ વર્ણ ગંધ રસ સ્પર્શ હૈ, પુણ્ય પાપ જડ હૈ તો વર્ણ ગંધ રસ સ્પર્શ નહીં, પણ હૈ અચેતન ચેતન સ્વરૂપ જો હૈ ઉસકા કિરણ પુણ્ય પાપમેં આતા નહીં. (શ્રોતા:- આ૫ ઐસી બાત કરતે હૈં તો ભી લોગ આપકા વિરોધ કયોં કરતે હૈ?) એ તો એને ન બેસે તો ઈ કરે શું બિચારા એણે “જામે જીતની બુદ્ધિ હૈ ઈતનો દિયે બતાય, વાંકો બૂરો ન માનીયે ઔર કહાંસે લાય?' એને બૂરો ન કહેવાય બિચારાને એના ઉપર કરૂણા કરીએ. ' અરેરે ! આ તો સાંભળ્યું'તું કાલે રાત્રે ભાઈ. મનોહરલાલજીને કોઈએ ગળે ફાંસો દઈ દીધો એમ કહે છે. કેમકે આપણે સૂના થા ઐસા કે હાર્ટ ફેઈલ હો ગયા પણ મરતાં કહે છે, જીભ બહાર પડી હતી. આહાહા! ગળે કોઈએ ટૂંપો દઈ દીધો. કયોંકિ ઉસકા પૈસા હશે કોઈની પાસે પાંચ લાખ રૂપિયા થા. તો કોઈ એક વ્યક્તિ પાસે અઢી લાખ રૂપિયા થા. પૈસા બહોત કરતે થે ના સેટ પુસ્તકકા બનાવે ને પૈસા કમાય. અરે કામ હૈ તેરા બાપા? અરે પૈસા માંગના ને કરના ને બેચના પ્રભુ તેરા કામ નહીં... પૈસા બહોત કમાતે થે ઐસા સૂના. લાલાનંદજીને કહા કે જીભ નીકળી ગઈ'તી બહાર. આહાહા! તે કોઈ ઓલા અઢી લાખ કોઈની પાસે માંગતા હશે, પૈસા હશે એના. બધા માણસો ભેગા થઈને આવ્યાને કહા ઉસકો મોટા મોટા ભેગા થઈને કે તુમ ઈસરીમેં રહો – કાનજીસ્વામી ક્યૂ એક ઠેકાણે રહેકર બધે પ્રચાર કરતે હૈ, ત્યાં બધે પ્રચાર કરતે હૈ? તુમ એક સ્થાનમેં રહો. તો ઐસા સૂના હૈ, સચ્ચા કયા હમકો ખબર નહીં. તરત ઉસને કહા મેરે એક મહિનેમેં દસ હજાર રૂપિયા દો તુમ શાસ્ત્ર છપાનેકો ઐસા સૂના હૈ. બાત સચ્ચી ખોટી કંઈ હમકો ખબર નહીં. અરે પણ ભાઈ પૈસા કયા કામ હૈ તેરે ભાઈ પણ પુસ્તક બનાના કે શું તેરા કામ હૈ? અને વેચના ઉસકો પ્રભુ એ કાંઈ કામ છે? ભાઈ કોઈ પાસે એક પાઈ પણ માંગના એ આત્માકા કાર્ય નહીં પ્રભુ. આહાહા! અરેરે પણ કાલ તો સાંભળીને એવું થઈ ગયું
Page #85
--------------------------------------------------------------------------
________________
૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ બિચારાને અરેરે કોઈ મારનાર મળ્યો હશે. સાડા ચાર વાગે તો બેઠા'તા, કાંઈ ન હતું. બૈઠે થે. એમાં એકદમ અડધા કલાક પીછે જ્યાં દેખા ત્યાં, આહાહા! કોઈએ મારી નાંખ્યો હશે, ગળે, એમ લાગે છે. આહાહા ! એમ લાગે છે.
આ દશા જુઓને બાપુ એવી તો અનંતવાર દશા હો ગઈ પ્રભુ. તેરા રાજીપા પરમે કહાં આયા? બહારકી ચીકી ચમત્કૃતિ દેખકર તેરે વિસ્મય હોતા હૈ યે મહાભ્રમ હૈ મિથ્યાત્વ હૈ. અંદર ચમત્કારિક વસ્તુ પડી હૈ, મહાપ્રભુ, જો ને ચૈતન્ય ચમત્કાર. આહાહાહા ! એક તો બાત ઐસી હૈ કે ચૈતન્ય ચમત્કારની ગુણકી સંખ્યાના અંત નહીં. કયા હૈ આ? કયા કહેતે હૈ? ક્ષેત્રમેં તો ઈતના હી હૈ, શરીર પ્રમાણે ભિન્ન. પણ વો સંખ્યા જો ગુણકી હૈ એ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંતને અનંતગુણા વર્ગ કરો તો ભી યે સંખ્યાના અંત નહીં, ઐસા અંદરમેં ગુણ હૈ. કયા કહેતે હૈ આ? આહાહાહા! ભાઈ ! તને ખબર નથી તારી ચીજની, પ્રભુએ પણ ઐસા કહા કે જ્યાં ક્ષેત્રકા અંત નહીં, ઉસકા જ્ઞાન કરનેવાલી પર્યાય આહાહાહા... અને એ પર્યાયકે પીછે જો જ્ઞાનગુણ હૈ ઉસકી કિતની તાકાત હૈ ઐસા ઐસા અનંત ગુણ જો હૈ. જે ગુણકી આ અનંત ગણતે ગણતે ગણતે ગણતે આ આખિરકા આ ધર્મ ગુણ હૈ, ઐસા કભી હોતા નહીં. કયા કહેતે આ? સમજમેં આયા?
પ્રભુ તારી પાતાળ કૂવામેં પડા હૈ અનંત ગુણ. એ અનંતગુણકી કોઈ સંખ્યાકી આ અનંત અનંત હો ગયા આખિરકા અનંતને અનંત ગુણા ગુણે તો ભી આ છેલ્લા આખિરકા ગુણ હૈ ઐસા ઉસમેં હૈ નહીં, કયા કહા? સમજમેં આયા? આહાહા ! પંડિતજી! ઐસા અમાપ, માપ કર લેતે હૈ જ્ઞાનકી પર્યાય ઉસકા મા૫ કર લેતે હૈ, પણ ઉસકા સંખ્યાકી માપ હૈ નહીં, કયા કહા વો? જ્ઞાનકી પર્યાય, પ્રમાણ કહો કે માપ કહો પ્રમાણ મા૫. તો ત્રિકાળી ઈતના ગુણ હૈ ઉસકા માપ લે લેતે હૈ પર્યાય. અનંતકા અનંતપણાકા માપ લે લેતે હૈ. આહાહાહાહા! અરેરે ! આ વાત ચાલે નહીં, મૂળ વાત ચાલે નહીં ને ઉપરથી બધી વાતું થોથે થોથાં. જનમ-મરણના અંત ના આવે પ્રભુ એમાં, એ રખડી મરવાના રસ્તા હૈ સબ. શુભભાવ પણ સંસાર હૈ પ્રભુ! આહાહાહા ! યે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના વિકલ્પ હૈ રાગ હૈ દુઃખ હૈ-દુખ હૈ, વો પર્યાયમેં આતા હૈ, બતાયા સંવર નિર્જરા હોતી હૈ યે બતાયા પણ ઉસમેંસે એકીલા ત્રિકાળી પ્રભુ, ભૂતાર્થનયસે જાને હુએ ઉસકા નામ સમ્યગ્દર્શન . આહાહાહાહા !
હુજી ઉસકા જ્ઞાન ભી સચ્ચા નહીં વ્યવહારુ જ્ઞાન. તો અંદરમેં એ કૈસે જા શકે ? મહા સત્ય પ્રભુ ઐસા જ્ઞાનમેં ભી સચ્ચા નહીં કે મેં રાગસે રહિત મૈં હું. રાગ મેરેમેં હોતા હી નહીં, મેરી ચીજ તો અંદર ભિન્ન હૈ. મેરી ચીજ પ્રાપ્ત કરનેમેં રાગાદિકી અપેક્ષા હૈ નહીં, વ્યવહારની અપેક્ષા હૈ નહીં, આહાહાહા ! ઐસા જ્ઞાનમેં ભી પરલક્ષી જ્ઞાનમેં ભી સચ્ચાપણા ન આવે, યે અંદરમેં સત્યમેં જા સકે? સમજમેં આયા? મારગ પ્રભુ તો સર્વશના વિરહ પડ્યા પ્રભુ! અરેરે! એ ત્રિલોકનાથ તો એમ કહેતે હૈ ત્યાં સિમંધર ભગવાન મહાવિદેહમેં તો આ કહેતે થે યે સૂનકર આયા ને કહેતે હૈ સંત. આહાહાહા! ભાઈ ! સમ્યગ્દર્શન કોઈ એ ચીજ હૈ, એ વિના સારા જ્ઞાન ને વ્રત તપ બધા નિષ્ફળ, સંસાર નામ નિષ્ફળ, ધર્મને માટે નિષ્ફળ, રખડવા માટે સફળ હૈ. આહાહાહા ! એ આંહી કહા.
Page #86
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩ | તીર્થની પ્રવૃત્તિ નામ પર્યાયની પરિણતિને બતાનેકો, એ તીર્થ એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ચોથું પાંચમું છઠું સાતમું આદિ પર્યાયની પ્રવૃત્તિ છે. આહાહા! યે વ્યવહારનયસે કહા જાતા હૈ. પ્રવૃત્તિ જો પર્યાયકી હૈ યે વ્યવહારનયસે કહેનેમેં આતા હૈ. આહાહાહા! કેટલી ગંભીરતા હૈ? આહા! ઐસે વ્યવહારનયસે કહા જાતા હૈ ઐસે, નવતત્ત્વ જિનકા લક્ષણ “જીવ' આ જીવની વ્યાખ્યામાં ઓલી પર્યાય લેના. એક સમયકી પર્યાય, “અજીવ' અજીવરૂપે તો પરિણમતે નહીં જીવ. પણ અજીવના જ્ઞાન હોતા હૈ ને ઉસકો યહાં અજીવના જ્ઞાનકો અજીવ કહેનેમેં આયા હૈ. સમજમેં આયા? આવી વાત છે પ્રભુ! મારગ ભાઈ. આહાહા !
(શ્રોતા:- અજીવના જ્ઞાન કરને સે જ્ઞાન અજીવ હો જાતા હૈ?) અજીવરૂપ નહીં હોતા હૈ પણ અજીવના જ્ઞાન હૈ એ જ્ઞાનકો યહાં અજીવ કહેતે હૈ. નવતત્વરૂપે પરિણમ્યા એમ કહેતે હે ને? તો ક્યા જડરૂપે પરિણમતે હૈંસમજમેં આયા? પણ અજીવકા જ્ઞાન હુવા ઉસકો હી અજીવ કહેનમેં આયા. એ રૂપે પરિણમ્યા હૈ.
જીવ-અજીવ (હવે) પુણ્ય શુભરૂપે પરિણમતા હૈ. યે ભી ખુલાસો કરેગા અભી. “પાપ” વિષય જૂઠું ચોરી વિષય-ભોગ વાસના પાપકી પર્યાયરૂપે પરિણમતા હૈ. “આસવ” દો મિલકર આસ્રવ પુષ્ય ને પાપ દો મિલકર આસવ. કયોંકિ દો(નોં) આસ્રવ હૈ, ઈસસે નયા કર્મ આતા હૈ, ધર્મ તો હોતા નહીં. આહાહાહા ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, માસ–માસખમણકા ઉપવાસ એ સબ વિકલ્પ હૈ, એ આસ્રવ હૈ. ઝીણી વાત છે પ્રભુ! એ આગ્નવસે તો બંધ હોતા હૈ. પણ પર્યાય હોતી હૈ પર્યાયમેં આસ્રવ, બતાના હૈ ને નવ.
સંવર’ આ શુદ્ધ પર્યાય હૈ. પર્યાયમેં શુદ્ધ પર્યાય હૈ. પણ વો વ્યવહારનયકા વિષય હૈ. પર્યાય ને? સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય સ્વ-કે આશ્રયસે હુઈ એ સંવર, પણ વ્યવહારનયકા વિષય હૈ, પર્યાય હૈ ને? આહાહાહાહાહા ! પ્રભુ તારી જો તો ખરી બલિહારી. એ પર્યાયસે પાર તેરી ચીજ અંદર હૈ. આહા! ' અરે જેને સૂનનેમેં મિલે નહીં આ બાત એ બિચારા ક્યાં વિચાર કરે ને ક્યાં જાય. અરેરે! અને એ વિપરીત માન્યતામેં ભલે એકાંત પોતે કરે પણ પ્રભુ એ મિથ્યાત્વકા ફળ બહોત આકરા હૈ. પ્રભુ નાથ ! આહાહા ! એ મિથ્યાત્વકા ફળમેં તો નરક નિગોદ હૈ. અરેરે એનો તિરસ્કાર કેમ કરાય? સમજમેં આયા? જો કોઈ મિથ્યાત્વ સેવતે હૈં ઔર સમ્યક ચીજકો એકાંત કહેતે હૈ તો એ મિથ્યાત્વકા ફળમેં મહા દુઃખ હોગા ભાઈ. તો યે જીવકો દુઃખ હોગા ઉસકો તિરસ્કાર કર્યું કરે પ્રભુ? યે તો જાનને લાયક હૈં ઐસે હોતા હૈ જગતમેં. આહાહા ! કોઈ વિરોધ કરના ઐસા હૈ નહીં ઔર યે વ્યક્તિ પ્રત્યે વેર કરના ભગવાન હૈ, યે પણ વસ્તુએ તો ભગવાન હૈ, એક સમયકી ભૂલ હૈ તો ભગવાન ભૂલ ટાળેગા આપમેળે. સમજમેં આયા? કોઈ વ્યક્તિકો વિરોધસે દેખના નહીં. સર્વ આત્મા ભગવાન હૈ. આહાહા!
એ યહાં કહેતે હૈ આહાહા ! સંવરકી પર્યાય ઉત્પન્ન નિર્મળ શુદ્ધ હોં, પણ હૈ પર્યાય ને? યે વ્યવહારનયકા વિષય હુવા. આહાહાહા ! “નિર્જરા” સંવરનો અર્થ શુદ્ધિ, પુણ્ય પાપ અશુદ્ધમલિન અને સંવરમાં શુદ્ધિ હૈ, પવિત્રતા. ઔર નિર્જરામેં શુદ્ધિકી વૃદ્ધિ હૈ, પણ હૈયે પર્યાય. ઔર બંધ” રાગમેં રુકના વો બંધ હૈ, યે પણ એક પર્યાય હૈ. કર્મકા બંધકો તો એક કોર દૂર રખો.
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ “મોક્ષ' એ ભી એક પર્યાય હૈ. આહાહાહાહા ! જીવ દ્રવ્યના દો ભેદ પાડના સંસાર ને મોક્ષ વો વ્યવહાર હો ગયા. ત્રિકાળી જ્ઞાયકભાવ ભગવાન યે નિશ્ચય હુવા ને ઉસકા સંસાર ને મોક્ષ બે ભાગ પાડના એ વ્યવહારનય હો ગયા. આહાહાહા ! સમજાય એટલું સમજના પ્રભુ ! આ તો પરમાત્માના ઘરની વાત છે પ્રભુ! આહાહા ! ત્રિલોકનાથે ઐસા કહા ઐસા સંતો આડતિયા હોકર બતાતે હૈ. આહાહાહા ! મારગ તો ઐસા હૈ પ્રભુ.
તું કંઈક કંઈક બહારમાં વિસ્મયતા માનકર રુક ગયા હૈ પ્રભુ તેરા દ્વાર-દ્વાર ખુલા નહીં કિયા તુને. રાગકા પ્રેમસે, રાગકા રસ હૈ, યે અંતરમેં મેરા અરાગી સ્વભાવમેં નહીં જા સકતે હૈ. સમજમેં આયા? યહાં તો મોક્ષની પર્યાયકા જિસકો લક્ષ હૈ વો ભી વ્યવહારકા લક્ષ હૈ. આહાહાહાહા! મોક્ષ, હૈ? ઉનમેં એકત્વ પ્રગટ કરનેવાલે. આહાહા ! એ પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, મોક્ષ પર્યાય એ તો અનેકપણા હુવા, ઉસમેસેં એકપણું પ્રગટ કરનેવાલા ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર દૃષ્ટિ કરનેસે, આહાહાહા ! એકત્વ પ્રગટ કરનેસે ભૂતાર્થનયસે, ત્રિકાળી શાકભાવ ઉપર દૃષ્ટિ કરનેસે એકત્વ પ્રાપ્ત કરકે, એકત્વ પ્રાપ્ત કરકે અનેકપણાકી પર્યાયમેંસે નિકલકર એકત્વ ત્રિકાળી જ્ઞાયકભાવમેં એકત્વ પ્રાપ્ત કરકે, આહાહાહા ! આવી વાત છે હવે. સભામાં સમાજને કહે, આ મારગ બાપા! મારગ તો આ હૈ. સમજમેં આયા?
ચોથો આરો હોય કે પાંચમો પણ આ તો પંચમઆરાના જીવકો કહેતે હૈ, પંચમઆરાના તો સાધુ હૈ, આ પંચમઆરાના આચાર્ય હું સાધુ હૈ પોતે – પંચમઆરાના જીવકો તો કહેતે હૈ તો કોઈ ઐસે કહે કે આ તો ચોથા આરાકી બાત હૈ. ભગવાન એમ ન હોય નાથ તેરી ચીજકી મહિમાકો કોઈ કાળ લાગુ નહીં પડતા. સમજમેં આયા? ઔર તેરી ચીકી મહિમામેં કોઈ કાળ રુક સકતે નહીં. આહાહા ! યહાં કહેતે હૈ કી નવ પ્રકારની પર્યાયોમેં જો અનેકપણા હૈ વ્યવહારનયકા વિષય ઉસકો છોડકર, એકત્વ પ્રગટ કરનેવાલે ભૂતાર્થનય એકરૂપ પ્રગટ કરનેવાલા ત્રિકાળીકો દેખનેસે એકરૂપ પ્રગટ હોતા હૈ. આહાહા!
શુદ્ધનય રૂપસે સ્થાપિત આત્માકી અનુભૂતિ” એ શુદ્ધનયસે સ્થાપિત, ત્રિકાળી કે આશ્રયસે જો એકત્વ હુવા ઐસી જો આત્માકી અનુભૂતિ. આહાહાહાહા ! યે આત્માકી અનુભૂતિકી આનંદકી પર્યાય, આ અનુભૂતિ આઈ ઉસસે. આ ટીકાકા નામ આત્મખ્યાતિ હૈ. આ ટીકાકા નામ આત્મખ્યાતિ છે. આત્માની પ્રસિદ્ધિ તો એ લિયા દેખો, જિસકા લક્ષણ આહાહાહા... શુદ્ધનયસે નવતત્ત્વને, આત્માકી અનુભૂતિ શુદ્ધનયરૂપસે સ્થાપિત આહાહાહા... આત્માની અનુભૂતિ, સ્વકા ત્રિકાળકા આશ્રય કરકે જો અનુભૂતિ હુઈ, જિસકા લક્ષણ આત્મખ્યાતિ હૈં દેખો. આત્મા પ્રસિદ્ધ હુવા. જે રાગકી એકતામેં અપ્રસિદ્ધ થા, દયા દાન વિકલ્પના પ્રેમમાં એ આત્મા અપ્રસિદ્ધ થા. આહા ! ઢંક ગયા થા, એ અંદરમેં રાગસે ને પર્યાયસે ભિન્ન કરકે અપને આત્માકો જ્યાં દેખ્યા, જાણ્યા, માન્યા તો એ જો શક્તિ થી એ પર્યાયમેં વ્યક્તપણે પ્રસિદ્ધ હુવા. કિ મૈં તો આ શુદ્ધ હું.
(શ્રોતા- આત્માકી અનુભૂતિમેં આત્મા પ્રસિદ્ધ હોતા હૈ.) હૈં? પ્રસિદ્ધ હોતા હૈ. આહાહા! સમજમેં આયા? પહેલે સંવર નિર્જરા કહા એ પર્યાય હૈ પણ વો લક્ષ છોડાનેકો પણ ઉસકે આશ્રયસે સંવર નિર્જરા જો હુઈ એ તો અનુભૂતિ હૈ. સમજમેં આયા? પહેલે જો કહા કે ઉસકો
Page #88
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩
૭૩ નવ તો ભેદ હૈ ઉસકા આશ્રય છોડાયા. સમજમેં આયા? પણ આત્માકા આશ્રય લિયા તો અનુભૂતિ જે હુઈ યે સંવર નિર્જરા સ્વરૂપ હૈ. આહાહાહાહા ! યે આત્મખ્યાતિ હૈ. યહ પ્રાપ્ત હોતી છે. આહાહા! યે શુદ્ધનયસે નવતત્ત્વકો જાનનેસે આત્માકી અનુભૂતિ હોતી હૈ. ઈસ હેતુસે યે નિયમ કહા. વિશેષ નવ પ્રકાર હૈ.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૬૦ ગાથા - ૧૩ તા. ૧૮-૭૮ ગુરૂવાર, શ્રાવણ સુદ-૧૪ સં. ૨૫૦૪
સમયસાર ૧૩ મી ગાથા હૈ. સમ્યગ્દર્શન કૈસે હોતા હૈ પ્રથમ, પ્રથમ ધર્મકી શરૂઆત તો કહેતે હૈ કે નવતત્ત્વકા ભેદકા લક્ષસે સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહાહા ! સમજમેં આયા? ઝીણી વાત હૈ કભી કિયા નહીં ઔર યથાર્થસે સૂનનમેં આયા નહીં. આહાહા ! નવતત્ત્વ જો હૈ વો તો ભેદરૂપ હૈ, ભેદરૂપ હૈ તો વ્યવહારના વિષય હુવા. ઉસમેંસે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણાનંદ પ્રભુ એકરૂપકી દૃષ્ટિ અંતરમેં કરના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. ધર્મની પ્રથમ સીટી યે હૈ ભાઈ ! આહાહા ! વો નવતત્ત્વ કયા હૈયે કહેતે હૈ પહેલે. નવતત્ત્વ કૈસે હુવા હૈયે પ્રથમ કહેતે હૈ. અહીં આયા ને? શુદ્ધનયસે નવતત્ત્વકો જાનનેસે આત્માકી અનુભૂતિ હોતી હૈ ઈસ હેતુસે નિયમ કહા. સૂક્ષ્મ વાત હે ભગવાન! આહાહા !
વિકારી હોને યોગ્ય” શબ્દ હૈ? કયા કહેતે હૈ. ૧૩ મી ગાથા બીચમેં હૈ. છ પંકિત પીછે “વિકારી હોને યોગ્ય હૈ? એ આત્મામેં જો શુભભાવ હોતા હૈ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા કા ભાવ યે શુભભાવ પુણ્ય ભાવ, જીવકી યે પર્યાય કહેનેમેં આતા હૈ. આહાહાહા ! ઉસકે લક્ષણે ધર્મ નહીં ને વો વસ્તુ ધર્મ નહીં. આહાહા! વિકારી હોને યોગ્ય એમ કયું કા? કે શુભભાવ અપની પર્યાયમેં અપનેસે યોગ્યતાસે ઉત્પન્ન હોતા હૈ. કર્મ તો ઉસમેં નિમિત્ત હૈ. પણ વિકારી ભાવ, પુણ્યકા ભાવ દયા, દાન, વ્રત, ભક્તિ આદિકા ભાવ અપની પર્યાયમેં યોગ્યતાસે અપને પુરુષાર્થસે, ઉલટા પુરુષાર્થસે એ સમયકી ઉત્પન્ન હોને યોગ્ય પર્યાયસે, જીવકી ભાવ પુણ્ય પર્યાય ઉત્પન્ન હોતી હૈ. આહાહા !
(શ્રોતા- એમાં કર્મની છાયા પડે છે એમ કહે છે). એ બિલકુલ વાત જૂઠી હૈ. આહાહા ! કર્મકો છૂતે હી નહીં આત્મા, પણ નિમિત્ત કહેનેમેં આતા હૈ. (શ્રોતા – માટે એની છાયા પડે છે) છાયા ફાયા કુછ હું નહીં. દુનિયા અજ્ઞાની ગમે તે કહે. દુનિયાને (કાંઈ ખબર નથી) આ તો ચીજ વીતરાગ સર્વશદેવ ત્રિલોકનાથ પરમાત્મા ઉસકી દિવ્ય ધ્વનિ ઉસકા આ સાર છે. આહાહા !
કે જીવકી પર્યાયમેં જે સમયે પર્યાય ઉત્પન્ન હોને લાયક હૈ વો સમયે પુણ્ય ભાવ ઉત્પન્ન હોતા હૈ, યે પુણ્ય તત્ત્વ કહા. એ અપની યોગ્યતાસે ઉત્પન્ન હોતા હૈ. કર્મસે નહીં, કર્મ નિમિત્ત કહેનેમેં આતા હૈ. કયા કહા યે ! આહાહા ! હજી તો વ્યવહારની ખબર ન મળે, તો નિશ્ચય તો કહાં આ સમ્યગ્દર્શન અનંતકાળમેં કભી કિયા નહીં. આહાહા!
તો કહેતે હૈ “વિકારી હોને યોગ્ય’ અપના શુભભાવ ઔર અશુભભાવ યે પુષ્ય ને પાપ હોને લાયક હૈ તો અપને સે હોતા હૈ. હૈ? “દોનોં ઔર વિકાર કરનેવાલા” જે શુભભાવ હૈ યે
Page #89
--------------------------------------------------------------------------
________________
७४
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અપની પર્યાયમેં અપનેસે હુવા. તો પૂર્વકા કર્મ જો હૈ ઉસકો નિમિત્ત કહેનેમેં આયા હૈ. ( શ્રોતા:કરને લાયક નથી?) કરને લાયક કહાને, ઉસકા અર્થ કયા? કે સ્વભાવ અપના નહીં. ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ ઉસસે ઉત્પન્ન નહીં હોતા. તો યે વિકાર ઉત્પન્ન, અરે સંવર કહેતે હૈ યે ભી હજી આગળ આયેગા, આને દો. બાપુ મારગ જુદા હૈ ભાઈ ! આહાહા ! અરેરે ! એ મરીને ચોર્યાસીના અવતારમાં ચાહે તો દેવ હો કે ચાહે તો અબજોપતિ રાજા શેઠ હો, સબ દુઃખની રાગાગ્નિમેં સળગતે હૈ. “રાગ આગ દાહ દહે સદા” છ ઢાળામું આતા હૈ. આહાહા ! એ શુભ અને અશુભ રાગ, “રાગ આગ દાહ દહે સદા” આહાહા ! એ શુભ કે અશુભ રાગ એ આગ હૈ. અગ્નિ હૈ. ભગવંતુ તારી ચીજ નહીં એ. આહાહા! શેઠ ! આ દૂસરી બાત યહાં આયી હૈ થોડી. આહાહાહા ! એ માટે તો આયા હૈ ને અહીંયા, ઉસકે ઘરમેં હૈં તો પ્રેમ બહોત હૈ. બહેન તો આતે થે મેરેકો ખબર નહીં ત્યાં ગયે તો મહિના રહ્યા. ઉસકે ઘરમેં ઊતરે થે ના? અહીં તો બૈરાવ સાથે સંબંધ નહીં ઓળખાણ નહીં ખબરેય ન હોય કોણ આતે હૈ ને કોણ જાતે હૈ. આહાહા ! એક મહિના રહ્યા'તા પહેલે.
યહાં કહેતે હૈ સૂન તો સહી પ્રભુ! આહાહા! તેરી પર્યાયમેં જબ શુભભાવ આતા હૈ યે તેરે યોગ્યતાસે આતા હૈ. એ કાળ ક્રમમેં જ્યારે દયા, દાન, વ્રત, ભક્તિ આદિકા ભાવ આતા હૈ. યે હૈ? “વિકારી હોને યોગ્ય” ઉસકા અર્થ હૈ ભાઈ આ તો મંત્ર હૈ. આ કોઈ સાધારણ કથા વાર્તા નહીં હૈ. આહાહા !
અપની પર્યાયમેં વિકારી હોને યોગ્ય જે શુભભાવ અપનેસે હુવા અપની યોગ્યતાસે હુવા, ઉસમેં પૂર્વકા કર્મકા ઉદય હૈ, સૂક્ષ્મ બાત હૈ થોડી પૂર્વક કર્મકા ઉદય ત્યાં કદાચિત્ તીવ્ર ભી હો, પણ યહાં રાગકી મંદતા જિસને કિયા, ઉસને વો કર્મકા નિમિત્ત જો હૈ ઉસકો નિમિત્ત કરનેવાલા' કહા. કયોંકિ સ્વભાવ અપના નહીં. અભી સંવરમેં ભી પરકા સંબંધ કરનેવાલા. આહાહાહા ! ભેદ હૈ ને? યે સમ્યગ્દર્શનકો વિષય નહીં. સમજમેં આયા? આહાહા ! હજી વાત સમજમેં ન આવે પ્રભુ, યે કહાં જાયે કેની કોર, કિસ તરફ ઝૂકે. આહાહા! યહાં તો પહેલે “વિકારી હોને યોગ્ય” જે શુભભાવ એ જીવકી પર્યાય અપનેસે હુઈ હૈ, છતાં ઉસકા લક્ષસે સમ્યગ્દર્શન નહીં હોતા, ઉસસે નહીં હોતા હૈ, ઉસકે લક્ષસે નહીં હોતા. એક વાત, “ઔર વિકાર કરનેવાલા” પૂર્વકા જો ઉદય હૈ ઉસકો યહાં શુભભાવમેં નિમિત્ત કહેકર, કરનેવાલા કહા હૈ. ઝીણી વાત.
શેઠ ન્યાં ક્યાં બેઠે? અહીં જગ્યો આપો જગ્યો. પુસ્તક હું પુસ્તક? સમજમેં આયા? કયા કહા દેવીચંદજી? (શ્રોતા- કર્મકા ઉદય કદાચિત કરાતા હૈં) નહીં નહીં નહીં નહીં કર્મકા ઉદય તો કદાચિત્ તીવ્ર ભી હો રાગકા, પણ યહાં રાગકી મંદતા અપને કિયા અપની યોગ્યતાસે, તો યે પૂર્વકા કર્મકા ઉદયકો નિમિત્ત કરનેવાલા કહેનેમેં આયા.
અરેરે! હૈ? આ તો મહા સિદ્ધાંત હૈ પ્રભુકા! આ તો સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ ! આહાહા ! ઉસકી વાણી હૈ, કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયે થે આઠ દિન રહે થે ત્યાં હવે એની ય યહાં શંકા કરે છે ભાઈ કે મહાવિદેહમાં ગયા ન હતા. અરે પ્રભુ તને ખબર નથી. પંચાસ્તિકાય ટીકામેં પાઠ હૈ કુંદકુંદાચાર્ય ગયે થે મહાવિદેહમેં ઔર દર્શનસારમેં પાઠ હૈ દેવસેન આચાર્યકા દર્શનસાર એક શાસ્ત્ર હૈ કે અરે ! કુંદકુંદાચાર્ય મહાવિદેહમેં જાકર ઐસી ચીજ ન લાતે તો હમ મુનિપણું કૈસે
Page #90
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૩
૭૫
પાતે ? આહાહા ! મુનિ કહેતે હૈ દર્શનસાર પુસ્તક તો હજારો શાસ્ત્ર હજારો પુસ્તક હૈ. પંચાસ્તિકાય કહાને ? વો તો જયસેન આચાર્યકી ટીકામેં પહેલે કહા જયસેન આચાર્યકી ટીકામેં ઐસા કહા કી મહાવિદેહમેં ગયે થે ભગવાન કુંદકુંદાચાર્ય નગ્ન મુનિ દિગંબર છદ્મસ્થ, આહા ! ઔર ત્યાં જાકર, યહાં શિવકુમાર રાજકુમારને માટે સમયસાર બનાયા હૈ, ઐસા પાઠ સંસ્કૃત હૈ, જયસેન આચાર્યકી ટીકા. જયચંદ્રજી ! જયસેન આચાર્ય, ઔર દર્શનસાર નામકા એક પુસ્તક હૈ સિદ્ધાંત હૈ.
યહાં તો હજારો શાસ્ત્ર દેખ્યા હૈ ને ! અહીં તો અઢા૨ વર્ષકી ઉંમ૨સે હમારે તો આ તો ૮૯ હુવા ૯૦ ચલતે હૈ. ખરેખર તો ગર્ભના સવા નવ મહિના ગિને તો તો ૯૦ પુરા હો ગયા. લોકો તો જનમસે ગિનતે હૈ થૈ ? જનમસે, પણ માતાના પેટમાં સવા નવ મહિના આયા ભગવાન ઉસકો ભી કહેતે હૈ, એ આયુષ્ય યહાંકા હૈ. સમજમેં આયા ? યહાં તો સમય સમયકી બાત હૈ ભગવાન ! યહાં તો બોંતેર વર્ષસે ચલતે હૈ. હમ તો દુકાન ૫૨, ઘ૨કી દુકાન થી ત્યાં હમ તો આ જ વાંચતે થે. આ નહીં, દિગંબર નહીં થે, હમ તો શ્વેતાંબર થે ને ! સ્થાનકવાસી છે. સમજમેં આયા ? એ વાંચતે થે, દુકાન ઘ૨કી થી, દુકાન ભી ચલાતે થે, દુકાન ઉ૫૨ જ્યારે હમારા ભાગીદા૨ બેઠે હૈ તો હમ શાસ્ત્ર વાંચતે થે અંદર, યે નહીં તો હમારે દુકાન ઉપર બેસના પડે થડે, છોટી ઉંમ૨કી બાત હૈ ૧૭ વર્ષસે ૨૨ વર્ષ તક ૫ વર્ષ. ૫ વર્ષ દુકાન ચલાઈ થી પાપકી. પણ છતાં પણ હું તો શાસ્ત્ર વાંચતો તો. ઉસમેં ભી શાસ્ત્ર વાંચતે થે હો, દેખો. લોકો એ કોઈ નહીં યે તો મશગૂલ ધંધામાં પણ હમ તો યે શાસ્ત્રસે તો ઈતના ૭૨ વર્ષ હુવા. આહાહા. આ દિગંબર શાસ્ત્ર ૭૮ સે વાંચતે હૈ, અઠયોતે૨–૫૬ વર્ષ હુવા.
અહીંયા પ્રભુ એમ કહેતે હૈ. આહાહાહા ! સૂન તો સહી એક વાર કે “વિકારી હોને યોગ્ય” જે શુભભાવ ‘હોને યોગ્ય' કયું કહા ? કે તે સમયે તે જનમ ઉત્પત્તિકા કાળ હૈ શુભભાવકી ઉત્પત્તિકા કાળ હૈ તો શુભભાવ ઉત્પન્ન હુવા હૈ, એ એક બાત ઔર વિકારી હોને યોગ્ય પાપ, દો બાત યહાં હૈ. શુભ અશુભભાવ એ અશુભભાવ હોતા હૈ પાપ હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના કામ ક્રોધ, આ પૈસા કમાના, ધ્યાન રખના વ્યાજ ઉપજાના, વ્યાપાર ધંધાકા ભાવ યે સબ પાપ અશુભભાવ હૈ. યે અશુભ ભી વિકારી હોને યોગ્ય થા. એ સમયમેં યે ઉત્પત્તિકા કાળ થા. આહાહાહાહા ! સમજમેં આયા ? આંહી તો બતાના હૈ કિ નવતત્ત્વ હૈ યે સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહા!
સમ્યગ્દર્શન જિસકો પ્રાપ્ત કરના હૈ ધર્મકી પહેલી સીઢી તો ઉસકો યે નવતત્ત્વકા ભેદકો જાનના, જાન કરકે અખંડાનંદ, આહા ! ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એકરૂપ સ્વરૂપ ઉસકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહાહા ! આવી વાત છે ભાઈ! ધર્મની પહેલી હજી શરૂઆત. ચારિત્ર ને વિશેષ સ્થિરતા ને તપ ઓ તો દૂસરી કોઈ આઘી ચીજ હૈ. યહાં કહેતે હૈ કિવિકા૨ી હોને યોગ્ય દો, શુભ ને અશુભ. દોઈ વિકારી હોને યોગ્ય થા. ઔર વિકાર કરનેવાલા પૂર્વકા કર્મકા ઉદયકો નિમિત્ત કહો યે પુણ્યભાવકા કરનેવાલા નિમિત્તસે કહા, વો પાપ ભાવકા કરનેવાલા નિમિત્તસે કહા. આહાહા ! સમજમેં આયા ? “દોનો પુણ્ય હૈ ને દોનો પાપ હૈ” હૈ ? દોનો પુણ્ય હૈ ને દોનો પાપ હૈ. કોણ દો ? કે જીવમેં પુણ્ય યોગ્ય ભાવ જો શુભ હુવા વો જીવકી પર્યાય હૈ, ઔર નિમિત્ત જો હૈ યે અજીવકી પર્યાય હૈ, દોનોં પુણ્ય હૈ ને દોનોં પાપ હૈ. આહાહા !
Page #91
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
૭૬
સમજમેં આયા ?
શુભભાવ જો હુવા એ ભાવ પુણ્ય હૈ શુભ, ઔર નિમિત્ત જો હૈ એ દ્રવ્ય પુણ્ય હૈ કર્મ, દોનોં મિલકર દોનોં હી પુણ્ય કહા હૈ. દોનોં હ્રી પુણ્ય હૈ, ઔર દોનોં હી પાપ હૈ. અપનેમેં અશુદ્ધકી યોગ્યતાસે જો પાપ ભાવ હુવા એ અપનેસે જનમ ઉત્પત્તિ કાળ હુવા તો હુવા. ઉસમેં પૂર્વકા કર્મકા ઉદય હૈ ઉસકો નિમિત્તસે પાપ કહેનેમેં આતા હૈ. તો દોહી પુણ્ય ને પાપ હૈ. જીવકી પર્યાય ભી પુણ્ય પાપ હૈ, ઔર અજીવકી પર્યાય ભી પુણ્ય પાપ હૈ. હજી તો આ તો વ્યવહાર હજી આ તો ધર્મેય નહીં. સમજમેં આયા ? આહાહા ! દો બાત હુઈ. દોનોં પાપ હૈ. હૈ? આયા, ‘દોનોં’ સમજે ? જો ભાવ પુણ્ય ફુવા ને ભાવ પાપ, ઉસમેં જો નિમિત્ત હૈ દ્રવ્ય ઉદય તો આ ને આ દોનોં હી પુણ્ય હૈ ને દોનોં હી પાપ હૈ. આહાહા !
તીસરી બાત “આસ્રવ હોને યોગ્ય ” ટીકાકા તીસ૨ા બોલ, યે પુણ્ય પાપ દો મિલકરકે આસ્રવ હૈ. નયા કર્મ આનેકા કા૨ણ હૈ. આહાહાહા ! આસ્રવ હોને યોગ્ય, શુભ અશુભભાવ અપની પર્યાયમેં વો સમયમેં જન્મક્ષણકે કા૨ણ ઉત્પત્તિકા કાળ હૈ તો અપની યોગ્યતાસે પુણ્યપાપકા ભાવ આસ્રવ ઉત્પન્ન હોતા હૈ. આહાહાહા ! શરતું બહુ આકરી બાપા ! ઝીણું સમજવા, વાણિયાને ઓલું વ્યાજ કાઢવું હોય ચક્રવર્તી તો કાઢે. ચક્રવર્તી વ્યાજ સમજતે હૈ ? દસ લાખ રૂપિયા દિયા હૈ કોઈકો આઠ આના. પહેલે તો આઠ આના થા ને ? હવે તો એક ટકો દોઢ ટકો હોતા હૈ. તો દસ લાખ દિયા હુઆ હો તો એક દિનકા દસ લાખ કા આઠ આના ને ? પહેલે આઠ આના થા. વ્યાજ ચઢાકર દસ લાખ ઉ૫૨ એક દિનકા વ્યાજ ચઢાકર દૂસરે દિન વ્યાજ સહિતકા વ્યાજ ચઢાકર, ઈસે ચક્રવર્તી વ્યાજ કહેતે હૈ. બારે માસકા મુદ્લ વ્યાજ સહિત પહેલે દસ લાખ. પીછે દૂસરે દિન દસ લાખ ઉપર ઉસકા જો વ્યાજ આયા વો મિલાકર ઉસકે પીછે પાછા ઉસકો મિલાકર, આહાહા ! એ વાણિયા એમ ચક્રવર્તી વ્યાજ નિકાલતે હૈ. ( શ્રોતાઃ– એ આગળના વાણિયા ) હવેના વાણીયા તો અત્યારે ઠીક છે. આ તો પહેલેકી બાત હૈ. સમજમેં આયા ? આંહી કહેતે હૈ કિ એ વ્યાજ કરતા આ દૂસરી કોઈ ચીજ હૈ. આહાહા! અપની પર્યાયમેં શુભ અશુભભાવ હોને યોગ્ય શબ્દ લિયા હૈ, યે કયું ? કયા કા૨ણ ? કે એ સમયે વો જન્મ ઉત્પત્તિકા કાળ હૈ શુભાશુભકા ભાવ તો ઉત્પન્ન હુવા. વો જીવકી પર્યાય હુઈ. ઔર ઉસમેં પૂર્વકા કર્મ નિમિત્ત હૈ એ અજીવકી પર્યાય હુઈ. એ નિમિત્તકો યહાં કરનેવાલા કહા, અને વિકા૨કો યહાં યોગ્યતાવાલા અપની જીવકી પર્યાયકો કહા. આવી વાતું છે ભાઈ. હૈ ?
આસ્રવ હોને યોગ્ય, આહાહા ! એ કયું કહા ? કે કોઈ કર્મસે યહાં આસ્રવ હુવા હૈ ઐસા નહીં. યહાં અપની પર્યાયમેં અપની પુરુષાર્થકી ઊંધાઈસે, આહાહાહાહા ! એ શુભ ને અશુભભાવ હોને યોગ્ય અપનેસે હુવા હૈ. “ઔર આસ્રવ કરનેવાલા” પૂર્વકા ઉદયકો આસ્રવ કરનેવાલા કહા. “દો હી આસ્રવ હૈ” સમજમેં આયા ? શુભ અશુભભાવ એ આસવ, ઔર નિમિત્ત જો કર્મ હૈ વો ભી આસવ. એક જીવકી પર્યાય એક અજીવકી પર્યાય. પર્યાય હૈ. આ તો નવતત્ત્વ હજી સિદ્ધ કરતે હૈ. આ નવતત્ત્વમેં આત્મા ભિન્ન હૈ. ઐસી નવતત્ત્વકી પર્યાયસે, આહાહાહાહા ! ભગવાન અંદર ચૈતન્યમૂર્તિ પ્રભુ એક હૈ. નવતત્ત્વકી પર્યાયસે ભગવાન અંદર ભિન્ન હૈ ! હૈ ?
( શ્રોતાઃ- ભગવાન નિત્ય કયા કાર્ય કરતા હૈ ?) કાંઈ કરતે નહીં. ઐસાને ઐસા હૈ
Page #92
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩
૭૭ અનાદિસે. અનાદિસે જ્ઞાયક હૈ એ ઐસા હૈ. એ કાંઈ કરતે નહીં ને એ કાંઈ છોડતે નહીં. વો પર્યાયમેં આતા નહીં. સૂક્ષ્મ બાત હૈ પ્રભુ! જૈન દર્શન સમજના વીતરાગ ધર્મ વો અલૌકિક બાત હૈ. ચાહે જૈસા ભી તીવ્ર મિથ્યાત્વ ભાવ હો. નિગોદમેં જાનેકી લાયકાત એ મિથ્યાત્વ સમય ભી જ્ઞાયકભાવ તો શુદ્ધ ત્રિકાળ એકરૂપ હી પડા હૈ. આહાહાહા ! અને ચાહે તો કેવળજ્ઞાન હો, એ કેવળજ્ઞાનકી પર્યાયકે કાળમેં ભી જ્ઞાયક તો પૂર્ણ શુદ્ધ હૈ હી હૈ. એમાં ઘટ વધ કુછ હુઈ નહીં. આહાહા !
(શ્રોતા- જ્ઞાયક કુછ કરતે નહીં?) જ્ઞાયક કુછ કરતે નહીં. કર્તવ્ય તો પર્યાયમેં હૈ. જ્ઞાયક તો જ્ઞાયક હી ત્રિકાળ આનંદકંદ પ્રભુ ધ્રુવ ધ્રુવ ધ્રુવ, આહાહા! યે સમ્યગ્દર્શન કા વિષય, યે તો કાયમ એકરૂપ રહેતે હૈ. એ માટે તો આ નવકી બાત કરતે હૈ. આહાહા ! સમજમેં આયા? હજી તો નવ સમજમેં ન આવે ઉસકો સમ્યગ્દર્શનકા વિષય અભેદ કહાંસે આવે? એ તો રખડી મરવાના છે. આહાહા ! સમજમેં આયા? આહા ! બાપુ! દેહ છૂટી ને આંખો બંધ થઈ જશે. ચાલ્યો જશે નર્ક ને નિગોદ. ત્યાં કોઈ અવતાર જ્યાં આત્માના જ્ઞાન ન કિયા, સમ્યગ્દર્શન ન કિયા, આહાહાહા.. એ ચોર્યાસીના અવતાર અજાણ્યા દ્રવ્ય ને અજાણ્યા ક્ષેત્ર, અજાણ્યા કાળ, અજાણ્યા ભવ, અજાણ્યા ભાવ ત્યાં ચલે જાયેગા, આહાહા ! ભાઈ ન્યાં કોઈ સફારસ કામ ન કરેગી.
આંહી કહેતે હૈ કિ એક વાર સૂન તો સહી નવતત્ત્વકી યોગ્યતા કૈસે હૈ. એ ભી સમ્યગ્દર્શનકા વિષય નહીં. તો પહેલે જણાતે હૈં નવ. આહાહા !
આસ્રવ કરને યોગ્ય હોને યોગ્ય, આસ્રવ કરનેવાલા દોનો આસ્રવ. વો કર્મકા ઉદય હું એ ભી દ્રવ્ય આસ્રવ નયા આતે હૈ એ નહીં. ઝીણી વાત હૈ, યહાં શુભ અશુભભાવ હુવા વો નયા કર્મ આતે હૈ યે યહાં નહીં. યહાં તો પુરાણા કર્મ જો હૈ જે અહીં પુણ્યપાપકા ભાવ હુવા ઉસમેં પુરાણા કર્મ નિમિત્ત કહેનેમેં આયા હૈ, ઉસકો દ્રવ્ય આસ્રવ કહેતે હૈ, અને પર્યાયકો ભાવ આસ્રવ કહેતે હૈ. આહાહા ! સમજમેં આયા?
ભાઈ વીતરાગ મારગ ! આહાહા ! ઇન્દ્રો જેને સૂનને જાતે હૈ જેને બત્રીસ લાખ વૈમાન શકેન્દ્ર હૈ, સુધર્મ દેવલોકકા ઇન્દ્ર-બત્રીસ લાખ તો વૈમાન. એક વૈમાનમેં અસંખ્ય દેવ હૈ. ઐસા બત્રીસ લાખ વૈમાન. એનો સ્વામી શકેન્દ્ર હૈ. અભી તીન જ્ઞાનકા ધણી હૈ. મતિ, શ્રુત, અવધિ. ઔર શાસ્ત્રમ્ સિદ્ધાંતમેં એ લેખ હૈ કે ઓ જીવ ઐસા હૈ કે મનુષ્ય હોકર મોક્ષ જાયેગા. એક ભવતારી હૈ. અભી ઇન્દ્ર હૈ સુધર્મ દેવલોકમેં એ સૂનનેકો આતે હૈ ભગવાન પાસે તો એ વાણી કૈસી હોગી ? આહાહા! આ દયા પાળો ને વ્રત પાળો ને હવે એ તો કુંભારેય કહેતે હૈ. સમજમેં આયા?
જે તીન જ્ઞાનકા ધણી એક ભવતારી ઔર ઉસકી પત્નિ ભી એક ભવતારી હજારો ઇન્દ્રાણી હે ને એમાં એક મુખ્ય ઇન્દ્રાણી હૈ. એક ભવમેં મોક્ષ જાનેવાલી, એ ભી ત્યાં સમકિતી હૈ, તીન જ્ઞાન હૈ. ચાંસે મનુષ્ય હોકર મોક્ષ જાનેવાલા હૈ દો હી. એ ભગવાન પાસે જાતે હૈ સૂનનેકો મહાવિદેહ, આંહી થા તો આંહી આતે થે, ભગવાન યહાં થે તો યહાં આતે થે. આહાહાહા! આંહી તો ઐસા કહેના હૈ કે ઐસા ઇન્દ્ર જૈસા એકાવતારી એક ભવતારી યે સૂનનેકો આતે તીન
Page #93
--------------------------------------------------------------------------
________________
७८
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જ્ઞાનકા ધણી સમકિતી જ્ઞાની, આહાહા! યે સૂનને આતે હૈ પ્રભુ એ વાણી કૈસી હોગી? આહાહા! આંહી તો સાધારણ હજી વાણી સમજને લાયક નહીં, જાને નહીં. આહાહા ! એ ઇન્દ્ર સરખા પણ એ વાત સૂનને ભગવાન પાસે જાતે થે, યહાં ભગવાન હોતા થા તો યહાં આતે થે. આહાહા ! એ યહાં કહેતે હૈ કી હુજી તો નવતત્ત્વકા ભેદ કો દિખાતે હૈં છતાં નવતત્ત્વકા ભેદ એ સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહાહા ! સમજમેં આયા?
પીછે “સંવરરૂપ હોને યોગ્ય” હૈ? સંવરરૂપ હોને યોગ્ય એ કયા કહા? અપની પર્યાયમેં શુદ્ધતાકી પ્રગટ હોનેકી લાયકાત અપની પર્યાયમેં હુઈ, અપની યોગ્યતાસે સંવર નામ ધર્મકી પર્યાય અપને કાળમેં ઉત્પન્ન હોને કે લાયકસે સંવર પર્યાય ઉત્પન્ન હુઈ, ધર્મ પર્યાય. આહાહાહા ! વો ભી પર્યાય હૈ. ઉસકા લક્ષસે સમ્યગ્દર્શન હોતા હૈ ઐસા નહીં. આહાહાહા ! આવી વાત છે ભાઈ ! સંવર હૈ યે દો પ્રકારના હૈ. એક આત્મામેં શુદ્ધિ નિર્મળ અનંત કાળમેં પ્રગટ નહીં હુવા, ઐસી દશા પ્રગટ હુઈ એ ભાવ સંવર, ઔર પૂર્વક કર્મકા ઉદય ઈતના ઉદય આયા નહીં ઈસકા નામ દ્રવ્ય સંવર, દોહીકો સંવર કહેનેમેં આતા હૈ. એક ભાવ સંવર એક દ્રવ્ય સંવર. દોહી ભેદ હૈ. આહાહા ! એ દોહી કે લક્ષસે, એ પર્યાય હૈ તો ઉસકા લક્ષસે સમ્યગ્દર્શન નહીં હોતા. હુવા હૈ ઉસકો ભી ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન નહીં ટીકતા. કયા કહા? સંવર હોને યોગ્ય તો ધર્મ તો હુવા હૈ, પણ ઉસકે આશ્રયસે સમકિત ટીકતા નહીં. આહાહાહા ! ઉત્પન્ન હોતા તો નહીં પણ ઉસકે આશ્રયસે, ઉત્પન્ન તો હુવા હૈ ધર્મ સમ્યગ્દર્શન હુવા હૈ. જ્ઞાન સંવરરૂપ દશા તો હુઈ હૈ. પણ ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન ઉત્પન્ન તો પહેલે હુવા અપને સ્વ કે આશ્રયસે પણ આ સંવર કે આશ્રયસે હવે સમ્યગ્દર્શન ટીક સકતા હૈ, ઐસા નહીં હૈ. એ તો દ્રવ્ય, આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ. હોતા હૈ, ટીકતા હૈ, વૃદ્ધિ પામતા હૈ વો ત્રિકાળી દ્રવ્ય, આશ્રયસે. આહાહાહા ! આવી વાત ! નવરાશ ક્યાં છે?
ઓલું કહ્યું તું ને જાપાની એક માણસ હૈ ને બડા, બડા શોધક હૈ. ૬૩ વર્ષથી ઉંમર ઔર ૧૭ વર્ષના એના લડકા બહોત શોધ કિયા કિ જૈન ધર્મ, કયા? કે “અનુભૂતિ' એ જૈન ધર્મ. ઠીક પણ પીછે ઉસને ઐસા કહા કે આ જૈન ધર્મ વાણિયાકો મિલા હે, ને વાણિયા વ્યવસાયમેં ઘૂસ ગયા હૈ. જાપાનીએ, વ્યાપાર કહો કે વ્યવસાય કહો કે અધર્મ કહો સબ એક હી હૈ. જાપાની માણસ હૈ બડા શોધક. બહોત શોધક, હજારો શાસ્ત્રો શોધકર એક સંસ્થા સ્થાપી હૈ જાપાનમેં, જાપાનમેં ઐસા શોધ કરકે ઉસને યહાં આયા હૈ છાપા હૈ. છાપા હૈ ને કલ દિયા હૈ. તો ઉસને નિકાલા કે “આત્માનુભૂતિ” એ જૈન ધર્મ હૈ, ઔર આત્મા નિર્વાણ સ્વરૂપ હૈ ઐસા નિકાલા હૈ ઉસને. કયા કહા ? સમજમેં આયા ?
આત્મા જો હે ત્રિકાળી સ્વરૂપ ઉસકા અનુભવ કરના ઉસકા આશ્રયસે અનુભવ કરના, વીતરાગી દશા પ્રગટ કરના, સમ્યગ્દર્શન પ્રગટ કરના વો અનુભૂતિ એ ધર્મ હૈ, વો કહેતે હૈ ઔર આત્મા કયા હૈ, જૈન ધર્મ કહેતે હૈ કે આત્મા નિર્વાણ સ્વરૂપ હૈ. આહાહા! આપણે અહીં કહે છે, મુક્ત સ્વરૂપ” હૈ. મુક્ત સ્વરૂપ હી આત્મા અંદર હૈ. આત્મા રાગકે સંબંધસે બંધા હુવા, આત્મામે બંધ નહીં હુવા હૈ. આહાહાહાહા ! એ તો પર્યાયમેં રાગકા સંબંધસે બંધ હૈ. દ્રવ્ય જો વસ્તુ હૈ યે તો મુક્ત સ્વરૂપ અંદર હૈ. આહા ! આવી વાત હવે. એ એમ કહેતે હૈ, પીછે લિખા
Page #94
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩
૭૯ કે અરે વાણિયાને હાથ આ જૈન ધર્મ આયા ને વાણિયાઓ વ્યવસાયમેં ઘૂસ ગયા હૈ. વ્યાપાર ને ધંધા ને આહાહા! એમાં આ જૈન ધર્મ કયા હૈ, પ્રગટ કરનેકા અવસર નહીં મિલતા ઉસકો, આહાહા !
(શ્રોતા – ત્યારે વ્યાપાર કરના કે નહીં?) કોણ વ્યાપાર કર સકતે હૈં? રાગ કર સકતે હૈ, યહાં કહાને? વ્યાપારકી ક્રિયા આત્મા કર સકતે હૈ? પૈસા દેના, લેના? આ ખેતીકા કામ પંડિતજીકો હૈ ને કૃષિ પંડિત, વો કર સકતે હૈ આત્મા? ( શ્રોતા- પૈસા તો લઈ શકે છે.) હૈ? પૈસા આતે હૈ આત્માને પાસ? પૈસા તો જડ હૈ. ભગવાન તો અરૂપી ચૈતન્ય હૈ તો ઉસકે પાસ પૈસા આતા હૈ? (શ્રોતા:- સર્વશક્તિમાન છે ને આત્મા) સર્વશક્તિમાન તો જડ ઉપર શક્તિમાન છે ઐસા કહા? જડકા શક્તિમાન હૈ ઐસા શક્તિમાન હૈ? ઐસા હૈં નહીં. આહાહાહા ! એક અંગૂલિ ચલા સકતે તીન કાલમેં આત્મા ત્રણ કાલમેં નહીં. અંગૂલિ ચલતી હૈ એ આત્માસે ચલતી હૈ, એ તીન કાલ તીન લોકમેં નહીં. કયોંકિ એ જડકી અજીવકી પર્યાય હૈ. એ અજીવકી પર્યાય અજીવકે કાળમેં અપના જન્મક્ષણને કારણે ઉત્પત્તિ કે કાળમેં ઐસા ઉત્પન્ન હોતા હૈ, આત્માસે નહીં. આહાહા ! એક વાત.
દૂસરી બાત. ભગવાન આત્મા સ્વ દ્રવ્ય જો હું એ અજીવકો કભી છૂતા નહીં, કયા કહું? (શ્રોતા:- અજીવકો છૂતા નહીં) ભગવાન આત્મા જો અરૂપી ચૈતન્યઘન હૈ યે કભી શરીરનો છૂતા નહીં, કર્મકો છૂતા નહીં, અંગૂલિકો છૂતા નહીં. આહાહા ! આ હાર જો હોતા હૈ ઉસકો કભી આત્મા છૂતા નહીં, પાણી આતા હૈ ઉસમેં આત્મા છૂતે નહીં. આહાહા ! તુમ કયા કહેતે હૈં આ? હૈ? આ દુનિયા બીજી છે જૈન પરમેશ્વરની. ડાહ્યાભાઈ ! આ જજ અમારા બૈઠા હૈ. જજ હૈ ને બડા જજ હું અમદાવાદમાં હવે છૂટ્ટી હો ગઈ, રજા હો ગઈ નિવૃત્તિ છે. આહાહા ! વ્યાખ્યાનમેં સબ જજ આતે થે હમારે અમદાવાદમેં જાતે હૈ તો બધા આતે હૈ બડા બડા વકીલ ને જજ ને, પણ આ ચીજ પહેલી સમજનેમેં મિલતા નહીં. આહાહા !
યહાં કહેતે હૈ કે સંવર હોને યોગ્ય તો આત્મા હૈ. અપની પર્યાયમેં ધર્મકી દશા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી દશા અપની યોગ્યતાસે અપને કાળમેં ઉત્પન્ન હોનેકે લાયક અપનેસે ઉત્પન્ન હોતા હૈ, સંવર કોઈ રાગકે કારણસે ઉત્પન્ન હોતા હૈ. વ્યવહાર રાગ કિયા ને રાગકે કારણસે સંવર હુવા ઐસી ચીજ નહીં. હજી તો નવતત્ત્વકા ભેદ સમજાતે હૈ. આહાહાહા!સમજમેં આયા? “સંવર હોને યોગ્ય” જીવ સંવાર્ય એમ કહા સંસ્કૃતમેં હૈ “ઔર સંવર કરનેવાલા સંવારક” પૂર્વકા ઉદય ઈતના ન ઉદય આયા ઉસકો નિમિત્તરૂપે સંવર કહેનેમેં આતા હૈ. આહાહાહા!
હવે, “નિર્જરા” “નિર્જરા હોને યોગ્ય” કયા કહેતે હૈ હવે? આત્મામેં જો સંવર-શુદ્ધિ ઉત્પન્ન હુઈ એ પર્યાય હૈ, પણ પીછે વિશેષ શુદ્ધિકા ઉત્પન્ન હોના યે નિર્જરા હૈ. આહાહા! ભાષા દીઠ ભાવ ફેર. સંવર જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જો આત્માને અવલંબનસે ઉત્પન્ન હુવા, યે શુદ્ધ હૈ, ઔર નિર્જરા હૈયે શુદ્ધિકી વિશેષ વૃદ્ધિ હૈ, તો ય શુદ્ધિકી જે વિશેષ વૃદ્ધિ અપને કારણસે ઉત્પન્ન હુઈ હૈ. આહા ! કોઈ અપવાસ કિયા ને ઐસા કિયા માટે નિર્જરા હુઈ, ઐસા હૈ નહીં. અપવાસ આદિ કરનેમેં તો શુભ રાગ હૈ, વો કોઈ નિર્જરા નહીં ને ધર્મ નહીં. આહાહાહાહા !
(શ્રોતા – અપવાસસે નિર્જરા નહીં હોતી?) અપવાસ યે સબ, હૈ, ઉપવાસ તો ઈસકો
Page #95
--------------------------------------------------------------------------
________________
૮O
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કહેતે હૈ ઉપવાસ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ “ઉપ” નામ સમીપમેં જાકર વસના ટીકના અંદરમેં ઉસકો ઉપવાસ કહેતે હૈ. ઐસા ભાન બિનાકા આ લંઘન કરતે હૈ. એક દો ને તીન પાંચ દશ અપવાસ ને પચાસ અપવાસ ને એ સબ અપ વાસ હૈ, ઉપ વાસ નહીં. “અપ' નામ માઠા વાસ, ભૂંડા રાગના વાસમેં પડા હૈ વો. આહાહાહા !
(શ્રોતાઃ- બધાનો અર્થ ફરી જાય છે.) બધાનો અર્થ ફરી જાય છે ભાઈ. ભગવાન ! આહાહાહા! ત્રિલોકનાથ પરમાત્મા મહાવિદેહમેં તો શ્રીમુખે યે કહે રહે હૈ. આહાહા ! સમજમેં આયા? અરે મનષ્યપણા આયા, ઉસમેં આ વાત સમજમેં ન આવે તો મનુષ્યપણા મિલા ન મિલા હૈ. આહા ! એ તો ઢોરકો પશુકો નહીં મિલા હૈ ને આને મિલા હૈ. પણ જો આ વસ્તુ સમજમેં ન આયા, તો મિલા ન મિલા હો જાયેગા, જાયેગા નરક ને નિગોદકા અનંત ભવમેં ચલે જાયેગા ભાઈ, અહીં કહે છે, નિર્જરા હોને કે યોગ્ય, એટલે કે અશુદ્ધિકા નાશ હોને યોગ્ય ઔર શુદ્ધિકી ઉત્પત્તિ હોને યોગ્ય, એ ભાવ નિર્જરા, એ શુદ્ધ જીવકી પર્યાય હૈ. ગાથા ઐસી આ ગઈ, આ બરાબર હૈ. (શ્રોતા – આજ તો બહોત મજા આઈ ) જિજ્ઞાસુ હૈ ને ભગવાન. આહાહા!
એ આત્મા અંદર આનંદકંદ પ્રભુ ઉસકે આશ્રયસે શુદ્ધિકી વૃદ્ધિ જો હુઈ ઉસકા નામ નિર્જરા. નિર્જરાના તીન પ્રકાર. એક શુદ્ધિકી વૃદ્ધિ હો એ નિર્જરા, એક અશુદ્ધિકા નાશ હો એ નિર્જરા ઔર વો યહાં અશુદ્ધકા નાશ હુવા તો ત્યાં કર્મકા ઈતના ઉદય ભી નહીં આતા હૈ, નાશ હોતા હૈ એ દ્રવ્ય નિર્જરા. હજી તો નવતત્ત્વકી બાત ચલતી હૈ હજી તો. આહાહાહા ! સમજમેં આયા? ભાઈ નથી આવ્યા હમારે જીવરાજજી? શરીરને ઠીક નહીં હોય. નથી આવ્યા? બ્લડ પ્રેશર ૨૪૫ થઈ ગયું. શું કહેવાય એ બ્લડ પ્રેશર ૨૪૫ જીવરાજજીને છે ઘણા વખતથી રહ્યા કરે છે, બ્લડ પ્રેશર. જડની પર્યાય હૈ ભાઈ. આહાહા! બ્લડ પ્રેશર હો કે ક્ષય રોગ હો કે કેન્સર હો. એ તો જડની પર્યાય હૈ. માટી ધૂળકી ભગવાનમેં એ હૈ નહીં. આહાહાહા! ભગવાન શબ્દ આ આત્મા રોગકો છૂતે હી નહીં કભી તીન કાલમેં. અરે ઈસકો છૂતે તો નહીં. પણ જ્ઞાયકભાવ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ દ્રવ્ય સ્વભાવ વો રાગકો છૂતે નહીં. આહાહાહા ! રાગકો છૂતે નહીં, પણ ધર્મકી પર્યાય જો ઉત્પન્ન હોતી હૈ ઉસકો દ્રવ્ય છૂતે નહીં. આવો મારગ છે બાપા! અરેરે ! સમજમેં આયા? દ્રવ્ય જો જ્ઞાયક સ્વરૂપ હૈ એ તો ત્રિકાળ એકરૂપ રહેનેવાલી ચીજ હૈ. એ પર્યાયમેં આતી નહીં. આ તો પર્યાયકા ભેદકી વ્યાખ્યા કરતે હૈ અભી તો. આહાહા!
નિર્જરા હોને યોગ્ય ઔર નિર્જરા કરનેવાલા એટલે જૂના કર્મ ખિર ગયા વો નિર્જરા કરનેવાલા કહેનેમેં આયા હૈ. “દોનોં નિર્જરા હૈએક અજીવકી પર્યાય એક જીવકી પર્યાય. દોનોં નિર્જરા હૈ.
“બંધને યોગ્ય” આત્મા વિકારકી પર્યાયમેં બંધને યોગ્ય અપને કારણસે, આહાહાહા ! રાગ પુણ્ય પાપકા ભાવસે બંધને યોગ્ય વિકારસે બંધને યોગ્ય એ અપની યોગ્યતાસે બંધને યોગ્ય હોતા હૈ કોઈ કર્મક કારણસે બંધને યોગ્ય ભાવ હોતા હૈ ઐસા હું નહીં. આહાહાહાહા ! બંધને યોગ્ય એ જીવકી પર્યાય. બંધન કરનેવાલા એ જૂના કર્મ, નયાની યહ બાત નહીં. પુરાના કર્મ નિમિત્ત હૈ એ બંધને કરનેવાલાકો, દ્રવ્યબંધ કહા. અજીવકી પર્યાય કહા. આ ભાવ બંધ હૈ એ જીવકી પર્યાય હૈ. આહાહાહા ! હુજી તો નવતત્ત્વ સમજાતે હૈં. બંધ હૈ દોનોં.
Page #96
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩
મોક્ષ હોને યોગ્ય” હવે આખિરકી છેલ્લી. આહાહાહા! ભગવાન આત્મામેં કેવળજ્ઞાનમેં સિદ્ધપદ હોને યોગ્યકે કાળમેં મોક્ષ પર્યાય હોતી હૈ. આહાહા ! અપના સ્વકાળમેં મોક્ષ હોનેકે સમયમેં અપના નિજ ક્ષણમેં ઉત્પત્તિ મોક્ષકી પર્યાયકા કાળ થા તો ઉસમેં મોક્ષ દશા ઉત્પન્ન હુઈ. એ મોક્ષ દશા એ જીવકી પર્યાય હૈ. આહાહાહા ! પર્યાય હૈ, એ દ્રવ્ય નહીં. આહાહાહા !મોક્ષ હોને યોગ્ય જે કેવળજ્ઞાન ઉત્પન્ન હુવા એ જીવ દ્રવ્ય નહીં પર્યાય હૈ. આહાહાહા! ઔર એ સમયે કર્મકા છૂટ જાના એ દ્રવ્ય મોક્ષ હૈ, આ ભાવ મોક્ષ હૈ, વો કર્મ છૂટ જાના વો દ્રવ્ય મોક્ષ હૈ. એક જીવકી પર્યાય હૈ, એક અજીવકી પર્યાય હૈ. આહાહા ! બહું ઝીણું બાપુ! આહાહા ! જ્ઞાનને કેળવવું પડે ભાઈ ! આહાહા !
વો આટા હોતા હૈ ને આટા, લોટ લોટ બનાતે હૈ ને કાંઈ રોટલી તરત કરતે હૈ? યે આટાકો કેળવતે હૈં ઐસા. ઐસે જ્ઞાનમેં પહેલી આ બાત કેળવવી પડેગી પ્રભુ! આહા! જાનને લાયકકો જાનના પડેગા તેરે. આહાહા ! અરે ! મોક્ષ હોને યોગ્ય, હોને યોગ્ય કર્યું કહા? કે એ સમયમેં કેવળજ્ઞાનકી ઉત્પત્તિ હોને યોગ્ય અપની પર્યાયમેં લાયકાતસે ઉત્પન્ન હુઈ હૈ. કોઈ કર્મ ક્ષય હુવા તો મોક્ષ કી પર્યાય ઉત્પન્ન હુઈ હૈં ઐસા નહીં. આહાહા! કયા કહેતે હૈં?
(શ્રોતા:- શુદ્ધ દ્રવ્ય કહા હૈ?) નહીં નહીં. આ તો પર્યાયકી બાત હૈ. પર્યાય વો હૈ એ શુદ્ધ દ્રવ્ય નહીં. યહાં તો નવ પર્યાયસે ભિન્ન દ્રવ્ય હૈ ઉસકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ એ બતાના હૈ. ઝીણી બાત હૈ.
એ બાત તો સૂનનેમેં કઠણ પડતી હૈ અભી, બહારમેં કહે ઐસે કે વ્રત કરો, ભક્તિ કરો. પૂજા કરો, મંદિર બનાવો, ગજરથ કાઢો, રથ નિકાલો. કોણ કરે? એ તો જડકી પર્યાય પરકી ક્રિયા હૈ ઈસમેં તેરા ભાવ કદાચિત્ મંદ હો રાગકી મંદતા હો તો યે પુણ્ય હૈ, વો કોઈ ધર્મ નહીં.
(શ્રોતા- ધર્મ આપ કિસકો કહેતે હો?) હૈં! આ કહેતે હૈ ને, કે આ નવતત્ત્વકી પર્યાય જો હૈ, એક જીવકી ઔર એક અજીવકી, દોકો છોડકર દોકા નવતત્ત્વકા પર્યાયકા ભેદકો છોડકર, ત્રિકાળી અખંડાનંદ પ્રભુ જે શુદ્ધ હૈ, જો પર્યાયમેં કભી આયા નહીં, કભી મલિન હુવા નહીં, કભી કેવળજ્ઞાનકી પર્યાયમેં ભી આત્મા આતા નહીં, આવી વાત હૈ. આહાહા ! (શ્રોતા. પણ આવું અમારા દેશમાં સંભળાતું નથી, પણ એમને આવો ટાઈમ હોય આવું મનુષ્યપણું બાપુ! અત્યારે નહીં કરે તો કે દિ' કરશે, ભાઈ ! આ મનુષ્યપણું તો વિખાઈ જશે. ભાઈ ! આંખો મીંચીને ચાલ્યો જશે, રખડતો, જીવ.યે પવન હોતા હૈ ને વંટોળિયા પવન નહીં હોતા? વંટોળિયા કહેતે હૈ કયા કહેતે હૈ? ઉસમેં તીનકા હોતા હૈ તીનકા, ઉડકે કહાં જાયેગા? આહાહા! ઐસે જિસકો અભી સમ્યગ્દર્શન નહીં મિથ્યાશ્રદ્ધામેં પડા હૈ એ ઉડકર તીનકા કહાં જાયેગા, ભાઈ ! આહાહા !
અહીંયા બડા ચક્રવર્તી બ્રહ્મદત્ત ૯૬OOO સ્ત્રી, ૯૬ ક્રોડ પાયદળ, ૧૬000 દેવ સેવા કરતે થે. પણ મિથ્યાત્વકા પા૫ સેવન કરતે થે, આમ હીરાના પલંગ ઉપર પોઢે થે, ઇસકી એક સ્ત્રીકો તો હજાર દેવ સેવા કરતે થે, દેવ સેવા કરતે થે સ્ત્રીકા. ઐસી તો ૯૬000 સ્ત્રી આ આંખ મીંચી પ્રભુ, એ પલંગમેંસે દૂસરે સમયે સાતમી નરકમેં ગયે. આહાહાહા ! જેના એક ક્ષણની વેદના પ્રભુ, કરોડો જીભ અને કરોડો ભવસે કહી શકે નહીં ઐસી વેદનામેં ગયે. એક ક્ષણ નહીં, પણ
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ તેત્રીસ સાગર એક સાગરોપમમેં દસ ક્રોડાકોડી પલ્યોપમ, એક પલ્યોપમમેં અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ. આહાહાહા! ભાઈ એવા દુઃખ તે અનંતવાર સહન કર્યા હૈ, અનંતબૈર નરક ગયે હૈ અનંતબૈર નિગોદમેં ગયે હૈ. પ્રભુ તેરે ખબર નહીં ભૂલ ગયા માટે નહીં થા ઐસે કેમ કહે? આહાહા! સમજમેં આયા? જનમ પીછે છ માસમેં કયા હુવા એ ખબર હૈ અભી? ખબર નહીં માટે નહીં થા, એમ કોણ કહે? એમ અનંત કાળમેં દુઃખ સહન કિયા એ ખબર નહીં હું તો નહીં થા ઐસા કોણ કહે, સમજમેં આયા? લોજિકસે ન્યાયસે સમજના પડેગા કે નહીં? આહાહા ! તો તેરી જનમ મરણકી દુઃખની દશા, ભગવાન પોકાર કરતે હૈ, પ્રભુ એ દુઃખને કયા કહા હૈ? તે દુઃખ તો સહન કિયા, પણ દુઃખ તેરા દુઃખ દેખનેવાલાકી આંસુ ધારા ચલતી થી. આહા ! એ દુઃખ મિટાનેકા રસ્તા, આહાહા ! નવતત્ત્વકી દૃષ્ટિ છોડકર કયોંકિ નવતત્ત્વ એ પર્યાયકા ભેદ હૈ. આહાહાહા ! પર્યાયકા લક્ષ છોડકર, આહાહાહા! સમજમેં આયા?
મોક્ષ હોને યોગ્ય તથા મોક્ષ કરનેવાલા દોનો મોક્ષ હૈ.” આહાહા! “ કયોંકિ એકકો હી અપને આપ પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ નહીં હોતા,” કયા કહેતે હૈ? એકીલા પ્રભુ જ્ઞાયકભાવ ઉસમેં આ ભેદભાવ નહીં હોતા. નિમિત્ત-નિમિત્ત સંબંધને કારણે એ ભેદભાવ હોતા હૈ. એકીલા શાકભાવ ઉસમેં આ ભેદ નવ નહીં હોતા. અપની પર્યાયકી યોગ્યતા અને નિમિત્ત દૂસરી ચીજ, દોકે કારણસે એ નવ ભેદ ઉત્પન્ન હોતા હૈ. આહાહાહા ! સમજમેં આયા? કયોંકિ એકકો હી અપને આપ, અપને કારણસે પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ સિદ્ધિ નહીં હોતી. એકીલા શાકભાવમેં નવભેદ કૈસે આયા? ઉસકી પર્યાય ઔર નિમિત્ત દો મિલકર નવભેદ હુએ હૈ. આહાહા! હૈ! આહાહાહા!
એ દોનોં જીવ ને અજીવ હૈ, કોણ દો? જો જીવકી પર્યાય હૈ એ જીવ કહેનેમેં આતા હૈ અને ઉદય જો અજીવ હૈ ઉસકો અજીવ કહેનેમેં આતા હૈ. દો મિલકર જીવ-અજીવ હૈ. આહાહાહા! સમજમેં આયા? દોનોં જીવ અજીવ હૈ, અર્થાત્ વો દોનોમેંસે, દોમેં સે એક જીવ હૈ ને દૂસરા અજીવ હૈ, આહાહા ! એ પુણ્ય પાપ આસ્રવ સંવર નિર્જરા બંધ ને મોક્ષ એ જીવકી પર્યાય હૈ, અને ઉદય જો હૈ કર્મકા એ અજીવકી પર્યાય હૈ નિમિત્ત, દો મિલકર યહાં નવભેદ હુવા હૈ, એકલા આત્મામેં નવભેદ હોતા નહીં. આહાહા ! આ..હા !
હવે દૂસરી ચીજ, વો તો નવ સિદ્ધ કિયા, વો સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહાહાહા ! હજી તો ધર્મકી પહેલી સીઢી ઈસકા આ વિષય નહીં નવ. આહાહા ! આ દેવ ગુરુ ને શાસ્ત્ર તો પર રહ ગયા. વો ભી સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહાહા ! ધર્મકી પહેલી સીઢી ઉત્પન્ન હોનેમેં ત્રિકાળી જ્ઞાયકભાવ હી એક આશ્રય કરને લાયક હૈ બસ! આહાહાહા ! સૂક્ષ્મ તો હૈ પણ વસ્તુ ઐસી હૈ. આહાહા ! હવે એ કહેતે હૈ.
“બાહ્ય દષ્ટિસે દેખા જાય” કયા કહેતે હૈં? ચૂળ દૃષ્ટિસે દેખા જાય તો જીવ પુદ્ગલકી અનાદિ બંધ પર્યાયકે સમીપ જાકર, આહાહા ! જીવકી પર્યાય ને અજીવકી પર્યાય દોનોં કે સમીપ જાકર “એકરૂપસે અનુભવ કરને પર નવતત્ત્વ ભૂતાર્થ હૈ”. નવ હૈ. આહાહા ! નવપ્રકારની પર્યાય હૈ, અસત્ય હૈ જૂઠા હૈ ઐસા નહીં. આહાહાહાહા ! સમજમેં આયા? જીવ પુદ્ગલકી અનાદિ બંધ પર્યાયકે સમીપ જાકર એકરૂપસે અનુભવ કરને પર નવ ભૂતાર્થ હૈ. નવ પર્યાય હૈ.
Page #98
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩ નવ ભેદ હૈ. એક જીવ દ્રવ્ય, સ્વભાવકે સમીપ જાકર અનુભવ કરનેસે નવતત્ત્વ અભૂતાર્થ હૈ. આહાહા ! કયા કહા? આહાહા ! એક સ્વરૂપ ભગવાન આત્મા, ઉસકી સમીપ જાકર એકત્વકા અનુભવ કરનેસ, યે નવ અભૂતાર્થ જૂઠા હૈ. આહાહાહા ! ડાહ્યાભાઈ ! આ વાત હૈ ભાઈ. કોઈ દિ' સાંભળી નથી, બેસે તો ક્યાંથી? આહાહાહા ! એમ ને એમ જિંદગી બફમમાં ને બફમમાં, બફમ નામ ભાન વિના જિંદગી નિકાલી જાતી હૈ. આહાહા !
યહાં કહેતે હૈ કે જીવ અને જડ દોકા ભેદસે વિચાર કરનેસે નવ હૈ, નવ હૈ, ઔર એક જીવદ્રવ્ય, સ્વભાવ, ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ધ્રુવ સ્વભાવ, નિત્ય સ્વભાવ, સામાન્ય સ્વભાવ, એકરૂપ સ્વભાવ, આહાહાહા ! ઉસકી સમીપ જાકર, એકરૂપ સ્વભાવકી સમીપ જાકર, હૈ? અનુભવ કરને પર અભૂતાર્થ હૈ. નવ વાત સાચી હૈ નહીં, પર્યાય સ્વભાવ અસત્યાર્થ હૈ, હૈ?
(શ્રોતાઃ- સમીપ કૈસે જાના?) કહેતે હૈ ને અંદર એ તરફકા ભેદકા લક્ષ છોડકર અભેદમેં જાના. ઝીણી વાત બાપુ! આહાહા! આ તો અનંત કાળમાં એક સેકન્ડ કિયા નહીં કભી. રાગ આગ દાહ દહે બળી ગયો છે મરી ગયો છે એમાં. આહાહાહા ! વિકલ્પની જાળમાં બળી ગયો છે, મરી ગયો છે, ભાન નથી એને. મેં કયા ચીજ હું અંદર? આનંદકા નાથ જ્ઞાયકભાવસે બિરાજમાન પ્રભુ! આહાહા ! ઉસકો રાગકી અગ્નિમેં બાળ (સુલગા) દિયા. આહાહા ! એ બળતા નહીં, રાગસે બળ ગયા તો ઉસકો જ્ઞાયકભાવ નહીં હૈ ઐસા હુવા. કયા કહા?
રાગકી પર્યાયમેં એકાકારસે જલ ઉઠા તો ઉસકો જ્ઞાયકભાવ હૈ નહીં તો ઉસકે માટે જ્ઞાયક તો મર ગયા હૈ. આહાહા! યહાં તો ત્યાં લગ કહેતે હૈ. “પુરુષાર્થ સિદ્ધિ ઉપાય” અમૃતચંદ્રાચાર્ય સંતો તો દિગંબર હૈ સબ. એ પરકી દયા પાળનેકા ભાવ આયા એ રાગ હૈ. એ સ્વરૂપકી હિંસા હૈ. વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયક કાયમકી ચીજ હૈ ઉસમેં વો રાગ વિકૃત દશા હુઈ એ સ્વરૂપકી હિંસા હુઈ. અપના સ્વરૂપના નિષેધ હુવા. રાગકા અસ્તિત્વ પ્રસિદ્ધમેં આયા.
(શ્રોતાઃ- ઈસમેં હિંસા કહાં હુઈ ?) રાગ હુઆ ઉસકા ક્યા અર્થ હુઆ, રાગકી હૈયાતી દેખનેમેં ત્રિકાળકી હૈયાતી છૂટ ગઈ. દેષ્ટિમેંસે છૂટ ગયા. આહાહા! આકરી બાત ભાઈ ! એકરૂપ વસ્તુમેં સે નિકલકર વિકલ્પ આયા હૈ. ચાહે તો... ધર્મકા, આહાહા! યે અપના સ્વરૂપના આશ્રય ન લિયા ને રાગકા આશ્રય લિયા તો સ્વરૂપકી હિંસા હુઈ. આહાહાહા !
વિશેષ કહેગા. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ).
પ્રવચન નં. ૬૧ ગાથા - ૧૩ તા. ૧૮-૮-૭૮ શુક્રવાર, શ્રાવણ સુદ-૧૫ સં. ૨૫૦૪
શ્રી સમયસાર ગાથા ૧૩ દૂસરા પેરેગ્રાફ હૈ ને.
સ્થૂળ દૃષ્ટિએ દેખા જાયે, પેરેગ્રાફ આયાને, સૂક્ષ્મ વિષય ભગવાન! અનંત કાળમેં નવતત્ત્વક પરિપાટીકા ભેદ હૈ ઉસકો છોડકર જ્ઞાયકભાવ એકીલા ચૈતન્યમૂર્તિ હૈ ઐસા કભી આશ્રય લિયા નહીં. દૃષ્ટિ કભી કિયા નહીં. તો કહેતે હૈ કી “સ્થૂળ દૃષ્ટિએ દેખા જાયે” તો જીવ પુદ્ગલકી અનાદિ બંધપર્યાયકે સમીપ, ભગવાન આત્મા ને રાગનો સંબંધ બંધપર્યાય એ સમીપ જાકર એકરૂપસે અનુભવ કરને પર રાગ ને આત્મા, ભેદ ને આત્મા જીવકી એક સમયકી
Page #99
--------------------------------------------------------------------------
________________
८४
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પર્યાય અજીવના જ્ઞાન જો હોતા હૈયે ઉસકો યહાં અજીવ કહેતે હૈ. અજીવ તો ભાવ હોતા હી નહીં આત્મામેં, ઔર પુષ્ય ને પાપકા ભાવ જો મલિન ભાવ દો હૈ, એ બંધકી પર્યાયકે સમીપ જાને? દિખતે હૈ. આહાહા! નવતત્ત્વકા ભેદ, સૂક્ષ્મ બાત હૈ પ્રભુ! એ જીવ પુગલની સમીપે જાકર અનુભવ કરને પર નવતત્ત્વ ભૂતાર્થ હૈ. નવ પર્યાયમેં પ્રકાર હૈ, સૂક્ષ્મ બાત હૈ બાપુ! પર્યાયમેં નવ પ્રકાર હૈ, યે ભૂતાર્થ હૈ, વ્યવહારનયસે હૈ.
(શ્રોતા પહેલાં તો અભૂતાર્થ કહેતા થા) એ અહીંયા હૈ એ અપેક્ષાએ ભૂતાર્થ કહેતા થા, વો ત્રિકાળકી અપેક્ષાએ અભૂતાર્થ હૈ. એ કહેગા અભી. આહાહા! બહુ સૂક્ષ્મ વિષય! અનંત કાળમેં કભી, જ્ઞાયક કયા ચીજ હૈ, અંદર પરમાત્મા સ્વરૂપ હૈ, હરિ કહો, વિષ્ણુ કહો, બ્રહ્મ કહો, બ્રહ્માનંદ કહો, પરમાત્મા કહો, એ સબ આત્મા હૈ અંદર. હરતિ ઈતિ હરિ, જો અજ્ઞાન અને રાગદ્વેષકો હરે વો હરિ. પરમાત્મા અપના સ્વરૂપ હૈ હરિ. સમજમેં આયા? ઐસા એકરૂપ પરમાત્મામેં કર્મકા નિમિત્તકે સંબંધમેં દેખનેસે નવતત્ત્વ પર્યાયરૂપ હૈ, ભૂતાર્થ હૈ ઐસા કહેનેમેં આયા હૈ, સમજમેં આયા? આહાહા!
વાત! હેં ને? ઔર એક જીવદ્રવ્ય, સ્વભાવક સમીપ જાકર, આહાહાહા ! હવે રાત્રિકો કોઈ પૂછતે થે કે હમે કૈસે જાનના? ભાઈ એ જીવ સ્વભાવ જ્ઞાયકરૂપ શાશ્વત ચીજ હૈ ઉસકી તરફ સમીપ જાનેરો, આહાહા ! જ્ઞાયકભાવ, શાશ્વત સ્વભાવ એકરૂપ ભાવ જો ભાવ, પુણ્ય પાપ તો આયા નહીં પણ વો સંવર નિર્જરા ને મોક્ષકી પર્યાયમેં ભી વો જ્ઞાયકભાવ આયા નહીં. આહાહાહા ! બહુ સૂક્ષ્મ જૈન ધર્મ અને એ જ ધર્મ હૈ, દૂસરા કોઈ ધર્મ હૈ નહીં. સમજમેં આયા?
એ જ્ઞાયકભાવકી સમીપ જાનેરો, એક જીવ દ્રવ્ય, સ્વભાવ, એક જીવદ્રવ્યના સ્વભાવ એકરૂપ ત્રિકાળ જ્ઞાયકભાવ, આનંદભાવ, શાંતભાવ, ધ્રુવભાવ, જે નવતત્ત્વકી પર્યાય, સમીપ જાનેસે નવતત્ત્વ હૈ, પણ ઉસકી દૃષ્ટિ છોડકર નવકા પર્યાય ભેદકા લક્ષ છોડકર જ્ઞાયક પરમ ત્રિકાળી પ્રભુ હૈ, ઉસકી સમીપ જાકર, દૃષ્ટિ ત્યાં લગાકર, આહાહા! ભૂતાર્થનયસે એક જીવ હી પ્રકાશમાન હૈ. આહાહા ! ત્યાં તો નવતત્ત્વમેં પર્યાયભેદમેં એક જીવ જ્ઞાયકભાવ ત્રિકાળ વો હી પ્રકાશમાન હૈ. આહાહા! કયા કહેતે હૈ હુજી? સમજમેં આયા?
પર્યાયમેં વર્તમાન દશામેં કર્મકા નિમિત્તકા સંબંધકી દૃષ્ટિસે દેખો તો નવ પર્યાય હૈ, પર્યાયમેં નવ પ્રકાર હૈ, એ જીવમેં નવપ્રકારમેં જો જીવ ગિનનમેં આયા, વો જીવકા એક અંશ પર્યાય લેના, (સમજના) સારા જીવ દ્રવ્ય નહીં. સમજમેં આયા? એક જીવકી એક સમયથી પર્યાયકો યહાં જીવ નવમેં કહેનેમેં આયા. ઔર ભેદ સબ આસ્રવ પુણ્ય પાપ સંવર નિર્જરા (બંધ) મોક્ષ યે સબ ભેદરૂપી પર્યાય હૈ. પર્યાયન્ટિસે યે વસ્તુ હૈ. પણ વો દૃષ્ટિસે આત્મજ્ઞાન હોતા નહીં, સમ્યગ્દર્શન ધર્મકી પહેલી સીઢી, યે નવતત્ત્વકા ભેદકી દૃષ્ટિસે સમ્યગ્દર્શન હોતા નહીં. સમ્યક નામ સત્ય દર્શન, વો તો ત્રિકાળી જ્ઞાયકભાવ જો ધ્રુવ હૈ, જિસમેં ભેદ નહીં ઔર ભેદમેં એ આયા નહીં. આહાહા ! આવી વાત. એ મોક્ષની પર્યાય હૈ ઉસમેં ભી દ્રવ્ય આયા નહીં. આહાહા ! સંવર નિર્જરા આદિ જે મોક્ષકા માર્ગકી પર્યાય હૈ, ઉસમેં ભી વો જ્ઞાયકભાવ આયા નહીં. આહાહાહા ઐસા, હૈ?
Page #100
--------------------------------------------------------------------------
________________
૮પ
ગાથા – ૧૩
| નવતત્ત્વમેં ભૂતાર્થનયસે નવકી પર્યાયમેં લક્ષ છોડકર એકરૂપ ત્રિકાળી જ્ઞાયકભાવકી દૃષ્ટિ કરનેસે એક જીવ હી પ્રકાશમાન હૈ, ત્યાં તો ચૈતન્યમૂર્તિ ભગવાન એક હી પ્રકાશમાન હૈ. વો દૃષ્ટિ સમ્યગ્દર્શનકા વિષય (હૈ). આહાહા! આવી વાતું બાપુ! સમાજને સાધારણ વાતમાં અટકીને જિંદગી નિકાલતે હૈ. આહાહા ! આંહી પરમાત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ એમ ફરમાતે હૈ, વો હી સંતો કહેતે હૈ. સંતો આડતિયા હોકર માલ કહેતે હૈ. આડતિયા સમજતે હૈ? માલ તો સર્વજ્ઞકા ઘરકા હૈ, સંતો આડતિયા હોકર આ વાત કરતે હૈ, આહાહા! સમજમેં આયા? કે નવતત્ત્વમેં, નવકા પર્યાયકા ભેદમૅસે ભૂતાર્થનયસે એક જીવ હી, આહાહાહા ! છતો, છતી ચીજ, છતી મોજૂદગી ત્રિકાળી શાશ્વત વસ્તુ જિસમેં પર્યાયભેદ ભી નહીં. આહાહાહા! ઐસા ભૂતાર્થનયસે, ભૂત નામ છતો પદાર્થ પૂર્ણાનંદ પ્રભુ ઈસકા નયસે એ દૃષ્ટિસે દેખનેસે એક જીવ હી પ્રકાશમાન હૈ. ભાઈ ! આ તો મંત્રો હૈ. આ કોઈ વાર્તા-કથા નથી. આ કોઈ શબ્દો એક શબ્દમાં પૂરું પડે ઐસી ચીજ નહીં.
આ તો સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વર દેવની દિવ્ય ધ્વનિ ઉસમેં આયા આ માર્ગ છે. જે ઇન્દ્રો એકાવતારી, એક ભવતારી ભી સૂનતે હૈ, એ ચીજ કૈસી હૈ ભૈયા. આહા! આહા! એ નવતત્ત્વકી પર્યાયકી અવસ્થાકા ભેદ, હું ભેદ, પણ ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન નહીં હોતા. ધર્મકી પહેલી શ્રેણી યે નવકા પર્યાય ભેદસે સમ્યગ્દર્શન નહીં હોતા. કયોંકિ સમ્યક પૂર્ણસ્વરૂપ જે ભગવાન સત્ હૈ, યે સત્ હૈ, ઈસકી દૃષ્ટિસે સમ્યગ્દર્શન હોતા હૈ. સમ્યક નામ સત્ય દૃષ્ટિ, આહાહા ! એ ત્રિકાળી જ્ઞાયકભાવક સમીપ જાનેસે જીવકા એકરૂપ દ્રવ્ય સ્વભાવક સમીપ જાનેસે એક જીવ હી પ્રકાશમાન દિખતે હૈ બસ. ઉસમેં ભેદ બેદ હૈ નહીં. સંવર નિર્જરા ને મોક્ષ કી પર્યાય ભી ઐસે જીવ દ્રવ્ય સ્વભાવમેં હૈ નહીં. આહાહાહા !
“ઈસ પ્રકાર અંતરદૃષ્ટિસે દેખા જાયે” વો બાહ્ય દેષ્ટિકી પહેલી બાત કિયા. હવે અંતર દષ્ટિસે દેખા જાયે અંતર દેસેિ દેખા જાય ભગવાન આત્માકો તો જ્ઞાયકભાવ જીવ હૈ. વસ્તુ જાણક જાણક જાણક સ્વભાવ, જ્ઞાનસ્વભાવકા પિંડ, જેમ એ બરફી અરે! પાટ હોતી હૈ ૫૦ મણની, ઐસે ભગવાન અનંતગુણકી પાટ એકરૂપ સ્વભાવ હૈ અંદર. આહાહા ! આવી વાતું છે. જીવક, જ્ઞાયકભાવ જીવ હૈ. ભગવાન જાણક જાણક જાણક જાણક જાણક જાણક જાણક જાણક ધ્રુવ આ પાણીકા પ્રવાહ ઐસે ચલતે હૈ, અને આત્માકા ધ્રુવ પ્રવાહ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ઐસે ચલતે હૈ. આહાહાહા ! ઐસે શાકભાવ જીવ હૈ. એ ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ એ જીવ હૈ. આહાહાહા ! ઔર જીવકે વિકારકા હેતુ, વિકારકાનો અર્થ ભેદકા હેતુ સંવર નિર્જરા મોક્ષ ભી આંહી વિકાર કહેતે હૈ. ભેદ આયા ને ભેદ ? વિશેષ કાર્ય, આ વિકાર એટલે મલિનતા ઐસા યહાં ન લેના. આહાહાહા !
જીવકે વિશેષ કાર્યકા હેતુ, ભેદ પડતે હૈ. એ નિમિત્ત કર્મકા અજીવકા નિમિત્તસે ઉસકી હૈયાતીમેં પુણ્ય પાપ આસ્રવ બંધના ભેદ દિખતે હૈ, ઔર ઉસકો અભાવમેં સંવર નિર્જરા પણ ઉસમેં ભી નિમિત્તકે અભાવકી અપેક્ષા આઈ. કયા કહા? જો ભગવાન જ્ઞાયકભાવરૂપ એક હૈ, ઉસમેં જો પર્યાયમેં પુણ્ય પાપ આસ્રવ બંધ વિકારી પર્યાય હોતી હૈ, એમાં અજીવ કર્મકા નિમિત્ત સાપેક્ષ હૈ, ઔર સંવર નિર્જરા મોક્ષ હૈયે નિમિત્તકા અભાવકી સાપેક્ષતા હૈ ઈસમેં પરમપારિણામિક
Page #101
--------------------------------------------------------------------------
________________
८६
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભાવ આયા નહીં, ઉસમેં સાપેક્ષ આયા. આહાહાહા !
જીવકે વિશેષ કાર્યકા હેતુ વિશેષ પર્યાય ભેદકા હેતુ અજીવ હૈ. આહાહાહા! ભાઈ ! આ તો ભગવંત પરમાત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથકી વાણી બાપુ એ કાંઈ સાધારણ વાત હૈ નહીં. આહાહા! જેને ઇન્દ્રો, સો ઇન્દ્રો વાઘ અને સિંહ જંગલમેંસે કુત્તાના બચ્ચાની જેમ ચલે આવે ભગવાનકા સમવસરણમેં. મહાવિદેહમેં હૈ ભગવાન, (સીમંધરનાથ) યહાં થે તો યહાં ભી થે. ભગવાન બિરાજતે હૈ ૫૦૦ ધનુષ્યકા દેહ હૈ. પૂર્વ દિશા હૈને? આહાહા! મહાવિદેહમેં પહેલા મેં... ૩૨ ભાગ હૈ, ઉસમેં એક ભાગમેં ભગવાન બિરાજતે હૈ, આહાહા ! ૫૦૦ ધનુષ, (શરીર-દેહ) દો હજાર હાથકા ઊંચા હૈ અભી. પ્રભુ બિરાજતે હૈ મનુષ્યપણે, અંદરમેં તો ત્રિકાળીજ્ઞાન સર્વજ્ઞ પ્રભુ એક સેકંડકા અસંખ્ય ભાગમેં તીન કાલ તીન લોકકો દેખતે હૈ, ઉસકી વાણીમેં આ આયા એ સંતો જગત પાસે જાહેર કરતે હૈ. સમજમેં આયા? આહા !
જીવ તો જ્ઞાયકભાવ હી હૈ. આ ત્રિકાળી દ્રવ્ય કી બાત આઈ. વો નવતત્ત્વમેં જીવ વો તો એક સમયકી પર્યાયકો જીવ કહા. સમજમેં આયા? આહાહા! ત્રિકાળી જ્ઞાયકભાવ શાશ્વત ધ્રુવ ચીજ અનાદિ અનંત, અણ ઉત્પન્ન, અનાશ, નાશ નહિ અને અપના પૂર્ણ સ્વભાવસે ભરા પડા ભગવાન એ જ્ઞાયકભાવ એ જીવ હૈ.
ઔર ઈસમેં વિશેષ કાર્યકા હેતુ, પુણ્ય પાપ આસવ સંવર નિર્જરા બંધ ને મોક્ષ એ વિશેષ કાર્ય હૈ. ઉસમેં હેતુ અજીવ હૈ તો અજીવ હેતુ કયોં કહા? કે પુણ્ય શુભ અશુભભાવમેં આસ્રવ બંધ હૈ. તો અજીવ નિમિત્તકી સાપેક્ષતા આ જાતી હૈ, પણ પીછે સંવર નિર્જરા મોલમેં ભી નિમિત્તકા અભાવકી અપેક્ષા આતી હૈ. ઐસી ચીજ પર્યાય કહેનેમેં આતા હૈ. એ વિકાર હેતુ અજીવ, વિશેષ કાર્યમેં હેતુ નામ નિમિત્ત અજીવ હૈ. તો સંવર નિર્જરા મોક્ષની પર્યાયમેં હેતુ અજીવ કૈસે? ભગવાન જે આત્મા ત્રિકાળી સ્વરૂપ પરમપારિણામિક જ્ઞાયકભાવ ઉસમેં કોઈ નિમિત્તકી હૈયાતી ને અભાવકી અપેક્ષા હૈ નહીં. ઐસી જ્ઞાયકભાવ ત્રિકાળ વસ્તુ હૈ, ઉસકા સમીપ જાનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. ઉસસે દૂર દૂર ભટકતે હૈ ઔર નવ પર્યાયમેં ઉસકા લક્ષ ને ત્યાં રહેતે હૈ તો જ્ઞાયકભાવ ઉસકો દેષ્ટિમેં નહીં આતા. એનું પરિપૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા એ ઉસકા દષ્ટિમેં ને જ્ઞાનમેં નહીં આતા. આહાહાહા!
(શ્રોતા:- સમ્યગ્દર્શનનો વિષય અધૂરો છે, ત્રિકાળી વસ્તુ) ત્રિકાળી વસ્તુ એ સમ્યગ્દર્શનકા વિષય હૈ. (શ્રોતા:- તો અધૂરા રહા હૈ.) અધૂરા કૌન કહા? ત્રિકાળી વસ્તુ હેં ને? પર્યાય પીછે. (શ્રોતા:- પ્રમાણની અપેક્ષાએ ભેદ છે ને?) એ અહીં તો નયકા વિષયકી બાત ચલતે હૈં ને. પ્રમાણકા વિષય તો ત્રિકાળી જ્ઞાયકભાવ અને વર્તમાન રાગાદિ પર્યાય, સંવર આદિ એ સબ વ્યવહારનયકા (વિષય) નિશ્ચય ને વ્યવહાર દોકા વિષય પ્રમાણ.
એ પ્રમાણ કા વિષયમેં તો દ્રવ્ય પર્યાય દો આયા. પણ ઉસમેં જ્યાં નિશ્ચયનયકી દૃષ્ટિએ દેખના હૈ એક નયે, આહાહા ! સમજમેં આયા? તો જ્ઞાયકભાવ જીવ હૈ. ઔર જીવકે વિશેષ કાર્યકા હેતુ અજીવ. કોણ? પુણ્ય ને પા૫ આસ્રવ સંવર નિર્જરા બંધ ને મોક્ષ જિસકા લક્ષણ, ઐસે
જીવક, કેવળ જીવને વિશેષ દશા હૈ. હૈ? શુભભાવ જીવકી વિકૃત અવસ્થા, પાપભાવ જીવકી વિકૃત અવસ્થા. આસ્રવ વિકૃત અવસ્થા. સંવર અવિકૃત અવસ્થા. પણ વિશેષ હૈ ને યે?
Page #102
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૩
સામાન્ય જ્ઞાયકભાવ નહીં વો. આહાહાહા ! આવી વાત હવે એને એકેક ગાથામાં.
( શ્રોતાઃ- ઘડીકમાં આપ કહો આત્મા ધ્રુવ છે, ઘડીકમાં આપ કહો પર્યાય અમારે સમજવું શું ? ) વિશેષ સ્પષ્ટ કરાતે હૈ. પર્યાય ભી હૈ ને દ્રવ્ય ભી હૈ. દો હૈ. દ્રવ્ય હૈ એ જ્ઞાયકરૂપ એકરૂપ હૈ ને પર્યાય હૈ યે ભેદરૂપ દશાવંત હૈ. પુણ્ય પાપ આસ્રવ સંવર નિર્જરા આદિ ભેદરૂપ યે હૈ. હૈ તો યે ભી હૈ ને આ ભી હૈ. પણ નવતત્ત્વકા ભેદ હૈ વિશેષ વો તો વ્યવહા૨નયકા વિષય હૈ સમ્યગ્દર્શનકા વિષય નહીં વો. આહાહા ! એ શુદ્ઘનયકા વિષય નહીં, વિષય શબ્દે ધ્યેય, શુદ્ઘનયકા ધ્યેય તો ત્રિકાળી શાયકભાવ હૈ. આહાહાહા ! ઝીણી વાત બાપુ! એણે કોઈ દિ' કર્યું નથી. દુનિયાની હોળી સળગાવી. રાગ ને દ્વેષ આખો દિ' આહ્વાહા ! ( શ્રોતાઃ- હોળી માને ) અગ્નિ સળગાવી રાગની, કહા નહીં થા કલ ? કહ્યા થા ને રાગ દાહ દહે છ ઢાળામાં આતા હૈ ને ? પાઠશાળામેં ભણાતે હૈ “છ ઢાળા”. ઉસમેં આતા હૈ રાગ આગ દાહ દહે સદા, રાગ આગ દાહ દહે સદા, એ રાગના વિકલ્પથી અગ્નિ સળગતી હૈ અંદર બળતે હૈ. અશાંતિસે જલતે હૈ અનાદિ પ્રાણી. સમજમેં આયા ? ચાહે તો એ સ્વર્ગમેં હો કે ચાહે તો એ શેઠાઈમેં અબજોપતિનેં હો એ રાગની અગ્નિમેં જલતે હૈ, બળતે હૈ યે. આહાહાહા !( શ્રોતાઃ- મજા કરે છે ને આપ કહો છો બળે છે ? ) કોણ મજા કરે ? મૂરખ હૈ, મજા માનતે હૈ તો. સનેપાત હોતા હૈ સનેપાત. ( શ્રોતાઃ- આ તો ડાહ્યાની વાત છે. આપ તો ગાંડાની વાત કરો છો. ) વાત પીત ને કફ વિશેષ જ્યારે વકરી જાતે હૈ વિશેષ હોતા હૈ ત્યારે સનેપાત હોતા હૈ. સનેપાતમાં વો દાંત કાઢતે હૈ. સુખી હૈ ? ઐસે, એકરૂપ ભગવાન આત્માકી શ્રદ્ધા બિના, રાગ ને પર્યાયકી શ્રદ્ધાવાળા મિથ્યા શ્રદ્ધા હૈ, જ્ઞાન મિથ્યા હૈ, ઔર રાગકા આચરણ મિથ્યા આચરણ હૈ, તીનોંકા સનેપાત લગા હૈ ઉસકો. એ મજા માનતે હૈ, એ સનેપાતીયા જેમ હરખ કરતે હૈ. એમ એ મજા ( માનકર ) સનેપાતીયા, પાગલ હૈ યે. આહાહાહા ! આમ ભગવાન કહેતે હૈ હોં ! આહાહા !
८७
( શ્રોતાઃ– સોનગઢકા સિદ્ધાંત નિકલા ) સોનગઢકા ? એ ભગવાન કેવળી કહેતે હૈ, આ કોણ કહેતે હૈ આ ? સંતો દિગંબર સંતો, આનંદકી રમતમેં ૨મનેવાલા, આહા ! નિર્વિકલ્પ આનંદની મોજમેં ૨મનેવાલા અંદર નિજ વૈભવ, અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય શાંતિ, ઐસા નિજ વૈભવમેં ૨મનેવાલા સંત ઉસકો સંત મુનિ કહેતે હૈ, એ સંત કહેતે હૈ યહાં. આહાહા ! આ ટીકા ઉસકી હૈ સંસ્કૃત. એ ભગવાન આત્મા એકરૂપ જિસ જ્ઞાયકભાવ વો તો ઉસકા સ્વભાવ હૈ ને વો હી ર્દષ્ટિકા વિષય એ જ્ઞાયકભાવમેં સમીપ જાનેસે તો સમ્યગ્દર્શન હોતા હૈ. નવકા ભેદ ઉપ૨ સમીપ જાનેસે સમ્યગ્દર્શનકા અભાવ હોતા હૈ. આહાહાહાહા !
એ પુણ્ય ને પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ, જિનકે લક્ષણ હૈ, ઐસે કેવળ જીવકી પર્યાય વિકા૨, જીવકા વિશેષ ભાવ હૈ. વિકાર નામ જીવકા વિશેષ ભાવ હૈ. સામાન્ય ભાવ તો જ્ઞાયક એકરૂપ ત્રિકાળ હૈ. સમજમેં આયા ? અને આ પુણ્ય શુભભાવ, પાપભાવ, આસવભાવ બે, દો મિલકર-સંવનિર્જરા-મોક્ષ વો સબ જીવકી પર્યાય, હૈ? કેવળ જીવકી વિશેષ દશા હૈ, વિશેષ, વિકાર નામ વિકાર, વિકૃત અવસ્થા વિશેષ અવસ્થા હૈ. આહાહા ! ચાહે તો સંવ૨ નિર્જરા ને મોક્ષ પણ વિશેષ અવસ્થા હૈ. યે જ્ઞાયકભાવ ત્રિકાળ એ ઉસમેં આયા નહીં. આહાહા!
Page #103
--------------------------------------------------------------------------
________________
८८
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સમ્યગ્દર્શનમેં જ્ઞાયકભાવકા ભાન હોતા હૈ, પ્રતીત આતી હૈ પણ પ્રતીતમેં પર્યાયમેં શાકભાવ આતા નહીં. આહાહા ! કર્યો? કયોંકિ વો દ્રવ્ય હૈ, એ પર્યાયમેં કહાંસે આવે? દ્રવ્યકા સામર્થ્ય જિતના હૈ ઈતની પ્રતીતમેં સામર્થ્ય આતા હૈ. પણ વો દ્રવ્ય ચીજ હૈ વો પર્યાયમેં આ જાયે, ઐસા કભી હોતા નહીં. આહાહા! અરે ! કોણે સાંભળ્યું છે? જય ભગવાન ! એમને એમ જિંદગી નિકાળી. આહાહા ! એ કેવળ જીવકી વિશેષ દશા હૈ નવ. એક સમયકી પર્યાય પણ વિશેષ દશા હૈ, એમ લિયાને ભાઈ ? નવમેં જીવકી એક પર્યાય હૈ ઉસકો જીવ કહા હૈ. દ્રવ્ય જીવ જો હૈ વો ઉસમેં આયા નહીં. સમજમેં આયા? નવ કહીને ? નવ એ કેવળ જીવકે વિશેષ હૈ. આહાહા ! સમજમેં આયા? અને વિશેષ નામ દશા હૈ, ઉસકી પર્યાય હૈ. ઉસમેં ભેદ હૈ. વસ્તુ જ્ઞાયક હૈ. યે ઉસમેં આયા નહીં. આહા! તો યે વિકારકા યે પ્રકાર જીવકી પર્યાયમેં નવપ્રકાર હૈ, વિશેષ. એક વાત.
પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ વિકાર હેતુ નિમિત્ત કેવળ અજીવ હૈ. ઉસમેં જો નિમિત્ત હૈ યે કેવળ અજીવ હૈ. ભેદ જો અપની પર્યાયમેં હૈ યે જીવકી પર્યાય હૈ. આહાહા ! આ એક ગાથા પણ સમજવી કઠણ. એક જણો કહે સમયસાર મેં સારા પંદર દિનમેં વાંચ લિયા. એ તમે બહુ સમયસારના વખાણ કરતે હો ઐસી ચીજ હૈ વૈસી ચીજ હૈ તો પંદર દિનમેં વાંચ્યા. અરે વાંચ્યા એમાં કયા દાળિયા હુવા? ઉસકા ભાવ કયા હૈ યે સમજે બિના તુને વાંચ્યા અંગ્રેજી અક્ષરો લિખા હૈ યે પુસ્તક એ બી સી ડી એ બી ઐસા અક્ષર વાંચ્યાને વાંચ ગયા તો ઉસમે ભાવ આયા વિશેષ, ડાહ્યાભાઈ ! આહાહા ! ઐસા અક્ષર વાંચ પઢ ગયા, પણ ઉસમેં ભાવ કયા હૈ એ કયા આયા તેરે? આહાહા !
(શ્રોતાઃ આપ કહેતે હૈ. જ્ઞાયકભાવ જીવ હૈ ઔર નવતત્ત્વ જીવ કે વિશેષ હૈ.) કઈ રીતે ભાષામેં? ભાષામેં આ ગયા? આહાહા ! આંહી તો ભાવમેં આના ચાહીએ એમ કહેતે હૈ. ( શ્રોતા:- એક શરત ખતમ હુઈ ત્યાં દૂસરી શરત આઈ, લાવો છો કેટલી શરતો?) એ તો એકની એક શરત હૈ. ત્રિકાળી સામાન્ય જ્ઞાયકભાવ વો હી સમ્યગ્દર્શનકા વિષય હૈ, યે એક જ શર્ત હૈ પણ ભિન્ન ભિન્ન તરીકેસે સમજાતે હૈ. આહાહા ! જીસકો જનમ મરણ રહિત હોના હો ઉસકો સમ્યગ્દર્શન પ્રગટ કરના ચાહીએ, સમ્યગ્દર્શન કૈસે હો કે ત્રિકાળી જ્ઞાયકભાવકી સમીપ જાનેસે એકત્વબુદ્ધિ હોતી હૈ, ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહાહા ! છતે સમ્યગ્દર્શનકી પર્યાયમેં સામાન્ય જીવ હૈ ઉસકી પ્રતીતિ આઈ, પણ સામાન્ય જીવ હૈ યે સમ્યગ્દર્શનકી પર્યાયમેં જીવ આયા નહીં, વિશેષમેં સામાન્ય આયા નહીં. આહાહા! શું કહે છે આ? જ્ઞાનચંદજી! એ નવ હૈ એ અજીવ હૈ, વિશેષ હેતુ અજીવ છે.
“ઐસે યહુ નવતત્ત્વ જીવ દ્રવ્યને સ્વભાવકો છોડકર” આહાહાહા ! ભગવાન શાયકના સ્વભાવ ત્રિકાળ હૈ “ઉસકો છોડકર” “સ્વયં ઔર પર જીનકે કારણ હૈ” અપની પર્યાયમેં નવ ઔર પર નિમિત્ત એ સ્વયં ને પર જીનકે કારણ હૈ ઐસે એક દ્રવ્યકી પર્યાયકે રૂપમેં એ દ્રવ્યની પર્યાયના ભેદરૂપમેં અનુભવ કરને પર નવ હૈ, નવ હૈ. હૈ?
ભાઈ ! આ મારગ તો વીતરાગનો ભાઈ ! જેની પાસે ઇન્દ્રો વાઘ અને સિંહ જંગલમેંસે કેશરી સિંહ જંગલમૅસે ચલા આતા હૈ સમવસરણમેં સૂનને કો શાંત ! શાંત ! શાંત ! વનના શું
Page #104
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩ કહેવાય? એ રાજા સિંહ વનનો રાજા, સેંકડો સિંહ જંગલમૅસે ચલા આતા હૈ. ભગવાનકી સભામેં, તો એ ચીજ કૈસી હોગી ? એ વાર્તા હોતી હોગી?
(શ્રોતા- ભગવાનકી વાણી કા કિતના પ્રભાવ!) પ્રભાવ તો, એ તો ઉસકા પુણ્યના ઉદય પણ સૂનને લાયક જીવ, એ સૂનતે હૈ કિતની પાત્રતા હૈ ઉસમેં, આહાહા! સમજમેં આયા? સાક્ષાત્ ત્રણ લોકના નાથ, એની વાણી એ આ વાણી હૈ. આહાહા!
કહેતે હૈ, એ નવતત્ત્વ જીવ દ્રવ્ય કે સ્વભાવકો છોડકર, ત્રિકાળી શાકભાવકા લક્ષ છોડકર સ્વ ને પર જિનકે કારણ સ્વમેં ઓલા પહેલે જીવને અલગ કિયાને, કેવળ જીવકે વિકાર એ સ્વ. અને પુણ્ય પાપ આદિ અજીવ એ “પર”. “ઐસે એક દ્રવ્યકી પર્યાય, દ્રવ્યની પર્યાયોકો અનુભવ કરને પર” એ વસ્તુની વર્તમાન દશા ઉસકા અનુભવ કરને પર, એ નવ હૈ. આહાહા ! અનુભવ શબ્દ યહાં સમ્યગ્દર્શન નહીં. નવકા જાનના કરને પર, નવ હૈ. આહાહાહા! આવી વાતું હવે. લોકોને બહારથી માનીને બેસી ગયા. કાંઈક વ્રત લીધા ને તપાસા અપવાસ કર્યા ને મંદિર મંદિર બનાવાયા ને ભક્તિ પૂજા ને જાત્રા ને બખલખિયા કરવાયા ભગવાન.
(શ્રોતા-આગમ મંદિર બનાવે તો ધર્મ થાય?) આગમ મંદિર કર્યા કહાને? રામજીભાઈએ બનાવ્યું નથી આ. આહાહા ! હા. તમે તો પ્રમુખ હતા કે નહીં? આહાહા! પ્રમુખ તો એ હતા, ભલે એ વખતે નવનીતભાઈ હતા પણ બધું નવનીતભાઈ તો ઠીક, પણ પ્રમુખ તો પહેલેસે એ એક હી હે, તે ઉસને બનાયા નહીં. ઉસસે આ બના હી નહીં. વો તો જડકી પર્યાય, એ સમયે ઉત્પન્ન હોનેકી લાયકાતસે બના હૈ. એ મંદિરકી જડકી પર્યાય હૈ. આહાહાહા ! એ જનમ ક્ષણ હૈ, ૧૦૨ ગાથા પ્રવચનસાર. એ જનમ નામ ઉત્પત્તિકા ક્ષણ થા ત્યાં ઉત્પન્ન હુઆ હૈ. સમજમેં આયા? એને ઉસકે બનાનેમેં વિકલ્પ હો, એ શુભભાવ હૈ, બસ, પુણ્ય હૈ. પુણ્ય એ આત્માકી વિશેષ દશા, વિકાર હૈ. આહાહા ! આવી વાત છે.
પર્યાય દૃષ્ટિએ દેખો તો નવ હૈ. ભૂતાર્થ હૈ પણ ઉસમેં સમ્યગ્દર્શન ન આયા. ધર્મકી પહેલી સીઢી ઉત્પન્ન કરનેમેં નવતત્ત્વકા વિષયસે એ દર્શન ઉત્પન્ન નહીં હોતા. આહાહાહા ! પર્યાય વિશેષ હૈ ને? આહાહા! “ઔર સર્વકાળમેં અમ્મલિત”દેખો હવે આ, સર્વકાળમેં વિશેષમેં નહીં આનેવાલા, અસ્મલિત સ્કૂલના ઉસમેં એક અંશમેં ભી આતા નહીં કભી. કેવળજ્ઞાનકી પર્યાયમેં ભી જ્ઞાયકભાવ ત્રિકાળ આતા નહીં. આહાહાહા ! એ નિગોદમેં હૈ જીવ તો જ્ઞાનકા અક્ષરકે અનંતમેં ભાગે ઉસકો વિકાસ હૈ, તો ભી જ્ઞાયક તો સર્વકાળે અસ્મલિત ઐસા હૈ ત્યાં અંદર પડા હૈ, કયા કહા? જ્ઞાનકી પર્યાય, આ નિગોદ હૈ ને નિગોદ ? નિગોદ કયા? આ લસણ, પ્યાજ ઉસકા એક ટુકડા લો રાઈ જેટલા તો ઉસમેં અસંખ્ય તો શરીર હૈ, ઔર એક શરીરમેં અનંત જીવ હૈ ઔર એક જીવકો વર્તમાનમેં ઉસકી પર્યાયમેં અક્ષરકા અનંતમેં ભાગકા ઉસકા વિકાસ હૈ, ઐસા હોને પર ભી પર્યાયમેં, વસ્તુ હૈ એ તો ત્રિકાળ અસ્મલિત જ્ઞાયકભાવ હૈ. આહાહા. આરે! આવી વાતું હવે કોને? અને કેવળજ્ઞાન હોતા હૈ પરિપૂર્ણ પર્યાય ત્રણ કાળ ત્રણ લોક જાને ઐસી પર્યાય આઈ, તો ભી જ્ઞાયકભાવ તો જૈસા હૈ ઐસા ને ઐસા હૈ. લિખા હૈ કે નહીં દેખો! સર્વકાળમેં અસ્મલિત, હૈ? સર્વકાળમેં અલિત નહીં હોતા, નામ ઘટવધ ઉસમેં કોઈ નહીં હોતા. આહાહા ! હવે આવું છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સર્વકાળ અસ્ખલિત એક જીવ દ્રવ્યકે સ્વભાવ, આહાહાહા ! ત્રિકાળી જીવ દ્રવ્યકા સ્વભાવ વર્તમાન. કામય રહેનેવાલા અસ્ખલિત કાયમ સામાન્યભેંસે વિશેષમેં સ્ખલના આ જાતી હૈ, ઐસી એ ચીજ નહીં. આહાહાહા ! સર્વકાળમેં અસ્ખલિત, આહાહાહા ! નકમેં ના૨કીપણે અનંત અનંત દુઃખ વેઠયા પર્યાયમેં, પણ વસ્તુ તો સર્વકાળમેં અસ્ખલિત શાયકભાવ તો ત્યાં ભી ઐસા ને ઐસા હૈ. આહાહા ! ઔર સર્વાર્થ સિદ્ધમેં ગયે ઔર ત્યાં સુખની સામગ્રીકા પા૨ નહીં ઔર તેત્રીસ હજાર વર્ષે તો આહા૨કા ડકાર આતા હૈ કંઠમેંસે, એ પ્રાણીકી પર્યાયમેં ભી દ્રવ્ય તો જૈસા હૈ પૈસા ને પૈસા પડા હૈ અંદર. સર્વકાળ અસ્ખલિત યે સર્વકાળ અસ્ખલિતકી આ વ્યાખ્યા હોતી હૈ. આહાહા ! સમજમેં આયા ? કેવળજ્ઞાનકી પર્યાય હો, પણ વસ્તુ છે એ તો ત્રણ કાળ, ત્રણેય કાળે અસ્ખલિત હૈ. એ પર્યાયમેં આતી નહીં. એના અર્થ ઐસા હૈ.
( શ્રોતાઃ– પર્યાયમેં આતા નહીં ઉસકા નામ અસ્ખલિત ?) અસ્ખલિત. આહાહા ! જુઓ કયા કહેતે દેખો, સર્વકાળમેં આ તો મંત્ર હૈ પ્રભુ, જેમ વીંછી ઉતા૨નેકા મંત્ર હોતા હૈ ને વીંછી ડંખ, એમ સર્પકા ડંખ, એમ આ મિથ્યાત્વકા ઝેર ઉતારનેકા મંત્ર હૈ આ. આહાહા ! અનાદિ રાગ ને પુણ્યના પરિણામ મેરા, ઉસસે મેરે લાભ હૈ મિથ્યાત્વકા ઝેર લગા હૈ ઉસકો. એ ઝેર ઉતારનેકી આ મંત્ર દશા હૈ. આહાહા !
૯૦
સર્વકાળમેં. આહાહા ! ત્રિકાળી સ્વભાવવંત ૫૨માત્મા સર્વકાળે અસ્ખલિત એકરૂપ હૈ. આહાહા ! અનાદિકાળસે આ જગત હૈ, તો અનાદિકાળસે કેવળજ્ઞાની ભી હૈ. જગતમેં કેવળજ્ઞાની ભી અનાદિકાળસે હૈ. એ જગત થા ને કેવળજ્ઞાની ૫૨માત્મા નહીં થા, ઐસા નહીં. પણ વો જગત હૈ માટે કેવળજ્ઞાન હુવા ઐસા નહીં, ઔર કેવળજ્ઞાન હુવા તો આત્મા સામાન્યભેંસે હઠકર સ્ખલિત હો ગયા, ઈતની કેવળજ્ઞાન દશા અનંત આનંદ દશા પ્રગટી, તો ત્રિકાળી સ્વભાવમેં કોઈ ઘટ હો ગઈ ? આહાહાહા ! સમજમેં આયા ? “સર્વકાળમેં અસ્ખલિત” શબ્દકા બડા ગંભીર અર્થ હૈ. આહા ! અરેરે ! એને કયા સૂના નહીં ને ?
સાતમી નરકના નારકીના દુઃખ પ્રભુ કહા થા ને કલ પહેલે એક ક્ષણકા દુઃખ ૫૨માત્મા એમ ફરમાતે હૈ કે કરોડો ભવને કરોડો જીભસે કહી શકે નહીં, ઈતના ક્ષણકા દુઃખ, ઐસા તેત્રીસ સાગર સુધી અનંત બૈર હુવા હૈ, પણ વસ્તુ હૈ એ તો અસ્ખલિત શાયકભાવ પડા હૈ ઐસા ને ઐસા હૈ. આહા ! આનંદસે પરિપૂર્ણ હૈ એ ઐસી દુઃખ દશાકે કાળમેં ભી આનંદસે પરિપૂર્ણ જ્ઞાનાનંદ ભગવાન પડા હૈ અંદર. આહાહાહા ! સમજમેં આયા? સમજાય એટલું સમજવું બાપુ ! આ તો ભગવાનનો મારગ ભાઈ !
અરે ૫૨માત્માના વિરહ પડયા, વીતરાગ રહ્યા નહીં, જેમ લક્ષ્મી જાતી હૈ ઔર મા-બાપ ગુજર જાતે હૈ પછી પાછળથી છોકરા તકરાર કરતે હૈ. આહાહા ! વહેંચવા માટે. આ મકાન મેરા, મેં બડા ભાઈ હું મેં ઉસમેં રહેતા હું પિતાજી રહેતે થે, દસ લાખકા મકાન પણ યે મેરે લેના હૈ. યે તકરાર ૫ડે. લક્ષ્મી ઘટે મા-બાપ ગુજર જાયે, એમ કેવળજ્ઞાન લક્ષ્મી ગઈ, ત્રિલોકના નાથ ૫રમાત્મા પિતાજી રહ્યા નહીં, આહાહા ! પાછળસે આ તક૨ા૨ ઉઠાવી. કોઈ કહે કે નહીં પુણ્યસે ધર્મ હોતા હૈ, કોઈ કહે દેવ ગુરુ શાસ્ત્રકી શ્રદ્ધાસે ધર્મ હોતા હૈ... કોઈ કહે મંદિકો બનાનેસે ધર્મ હોતા હૈ. ઐસા તકરાર ભગવાનકા વિરહમેં પડયા બહોત. યુગલજી ! આહાહા !
Page #106
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩
૯૧ ઐસા હો ભલે ચાહે સો વિપરીત દેષ્ટિ, પણ વસ્તુ જો અંદર હૈ એ તો અખ્ખલિત ત્રિકાળ પડી હૈ અંદર. આહાહા ! ભાઈ ! ભાષા સરળ દિખતે હૈં પણ વો ભાવ સમજના. આહાહા ! સર્વકાળમેં અમ્મલિત એક જીવકા દ્રવ્યના સ્વભાવ, દેખો ત્રિકાળ કાયમ રહેનેવાલી ચીજ એકરૂપ, ઐસા એક જીવદ્રવ્ય, દેખો એક જીવદ્રવ્ય, એક અપના જીવદ્રવ્યના સ્વભાવ, સમીપ જાકર, નવતત્ત્વકા ભેદમેં દૂર જબ હોતા હૈ, સમીપસે (જબ) નવપર્યાયકે સમીપ જાતે થે પણ દ્રવ્યસે દૂર હોતા થા. આહાહા !
યહાં કહેતે હૈ કે ભગવાન એકરૂપ દ્રવ્ય સ્વભાવ સર્વકાળમેં સ્કૂલના નામ વિશેષપણે વો કાંઈ નહીં હોતા અને વિશેષ દશા પૂર્ણ હો તો ભી ત્યાં સ્કૂલના કાંઈ નહીં હોતી, ઔર વિશેષ દશા બહોત અલ્પ હોતી હૈ, તો ભી ત્યાં સ્કૂલના નહીં હોતી. આહાહાહા ! ઐસા સર્વકાળમેં અખ્ખલિત એક જીવદ્રવ્ય, સ્વભાવ, સમીપ, આ અંતરમાં દૃષ્ટિ કર પ્રભુ. આહાહા ! પર્યાયકા ભેદકી દૃષ્ટિ છોડ . આહા! તેરા જીવ, દ્રવ્યસ્વભાવ જાનના હોય તો. આહાહા! ઔર તેરે સમ્યગ્દર્શન પ્રગટ કરના હો તો, ધર્મકી પહેલી દશા પ્રગટ કરના હો તો, ત્રિકાળ અસ્મલિત જીવદ્રવ્યના સ્વભાવકે સમીપ જા. પર્યાયસે દૂર હો જા. આહાહા ! આવો માર્ગ છે.
એક જીવદ્રવ્યથા સ્વભાવકે સમીપ જાકર એમ ક્યુ કહા? કે કર્મ હઠે તો સમીપ જાકર, ઐસા નહીં તેમ તેરે પુરુષાર્થસે ત્રિકાળી સ્વભાવકા સમીપ જા સકતે હૈ. સમજમેં આયા? ઔર તેરા ઉલટા પુરુષાર્થસે હી તુમ પર્યાય બુદ્ધિમેં રુક ગયા હૈ. સમજમેં આયા? કોઈ કર્મક કારણસે રુક ગયા હૈ, ઔર કર્મ હઠ જાય તો સમ્યગ્દર્શન પાતે હૈ ને સમીપમેં જાતે ઐસા હૈ નહીં. આહાહા !
( શ્રોતા:- હમારી તરફ તો ઐસા કહેતે હૈં કર્મસે હોતા હૈ.) એ એ સબ જૂઠ હૈ. યે તો પહેલે સે હૈ દેવચંદજી, એ તો એકોતેર કી સાલસે હમારે ચલતી હૈ. ૬૩ વર્ષ હુવા. ૬૩ સાઈઠ ઔર તીન વર્ષ, પહેલે હમારે ગુરુ થા, બહોત પ્રસિદ્ધ થા, થા સ્થાનકવાસી પણ દૃષ્ટિ વિપરીત થી પણ હમેં ૭૧મેં, ૭૦ મેં દીક્ષા લિયા. ૭૦ કહેતે તુમ્હારેમેં સત્તર કહેતે ને સાત ઔર શૂન્ય. ૧૯૭૦, ૬૫ વર્ષ હુવા. તો પહેલે હમને નિકાલા. હમારે તો પૂર્વકા સંસ્કાર થા ને! તો ગુરુએ દિયા નહીં. શાસ્ત્રમ્ વાંચતે થે તો, ઉસમેંસે નિકાલા પહેલે વહેલે બહાર બોલે કે “અપનેમેં વિકાર હોતા હૈ એ કર્મસે બિલકુલ નહીં.” ખળભળાટ હો ગયા. દોપહરકો વ્યાખ્યાન કરતે થે, સવારમેં હમારા ગુરુ થા ને સંપ્રદાયકા વો કરતે થે ઔર આઠમ પાખીકા પોષા કરતે હૈ ને પોષા? પૌષધ નહીં? ચોવીસ કલાક ખાના નહીં ને એક ઠેકાણે રહેના. તો લાઠી-લાઠી, દામનગર પાસે તો ત્યાં પોષા ૨૫-૩૦-૪૦ માણસ હોતા થા ઔર દોપહરકો લોકો કહે કાનજી સ્વામી વાંચે, કાનજી સ્વામી વાંચે એમ લોકો બહોત માંગણી કરતા થા. તો હમ દોપહરકો એક ઘંટા વાંચતે થે. આઠમ ને પાખી, મહિનેમેં ચાર વાર, દરરોજ નહીં. પૌષધ જબ હો સવારમાં વ્યાખ્યાન હો ગયા હો દોપહરકો માગણી કરે કે મહારાજ કાનજી મુનિ વાંચે એમ. તો એકવાર વાંચતાને એકવાર તો પહેલે એ કહા ગુરુ બૈઠે થે, પીછે સાંભળતે, સૂનતે થે, કે આત્મામેં જો મિથ્યાત્વભાવને રાગ દ્વેષ ભાવ હોતા હૈ એ કર્મકા નિમિત્તસે હોતા હૈ, ઐસા બિલકુલ જૂઠ હૈ. અપના ઉલટા પુરુષાર્થસે વિકાર હોતા હૈ. ઔર સુલટા પુરુષાર્થસે વિકારકા નાશ હોતા હૈ.
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પીછે સ્થાનકવાસીમેં ગરબડ હો ગઈ આ વાત નિકાલી તો. પીછે શ્વેતાંબરમેં બાત ગઈ ને ત્યાં ગરબડ હો ગઈ, ને આ દિગંબરમેં આયાને તો અહીં ભી ગરબડ હો ગઈ. ન્યાંય ઐસા કહેતે, નહીં કે વિકાર ઐસા નહીં હોતા, વિકાર કર્મસે હોતા હૈ. એ વર્ણાજીકી સાથે ચર્ચા હુઈ થી ને? ૨૧ વર્ષ પહેલે, ૧૩ કી સાલ ૨૧ વર્ષ હુવા. સબ થે રામજીભાઈ થે, અમારે હિંમતભાઈ થે, ફુલચંદજી થે, કૈલાસચંદજી થા, બંસીધરજી થા, વો ઇન્દોરકા બડા પંડિત થા, સબ થે તો કહા દેખો ૬ર ગાથા પંચાસ્તિકાય શાસ્ત્ર દેખો. અપનેમેં ષકારકસે વિકાર અપની પર્યાયમેં અપને કારણસે હોતા હૈ, “ષટ્કારક' કયા? જો કોઈ રાગ દ્વેષ ને મિથ્યાત્વ હોતા હૈ, એ પર્યાયકા કર્તા પર્યાય હૈ એ મિથ્યાત્વકી પર્યાયકા કર્તા પર્યાય હૈ. મિથ્યાત્વ ઉસકા કાર્ય હૈ, મિથ્યાત્વ ઉસકા સાધન હૈ, મિથ્યાત્વ ઉસકા અપાદાન હૈ. ઉસસે મિથ્યાત્વમેંસે મિથ્યાત્વ આતા હૈ ઔર મિથ્યાત્વકા આધાર એ મિથ્યાત્વ હૈ. દ્રવ્યગુણ નહીં ને પર નહીં. પરના કારકસે નિરપેક્ષ હોતા હૈ ઐસા કહાને. ખળભળાટ હો ગયા ત્યાં ઇસરીમેં. એક ફુલચંદજી આ પંડિત હૈ ને મધ્યસ્થ હૈ વો, મગજ બહોત અચ્છા હૈ ઉનકા, તો યે બોલે સબ સભા બેઠી થી, કે સ્વામીજી એમ કહેતે હૈ કે વિકાર પરકે કારકકી અપેક્ષા બિના નિશ્ચયસે અપનેમેં અપનેમેં હોતા હૈ, એ કુલચંદજીએ કહા. એમ કહેતે હૈ, મધ્યસ્થ માણસ હૈ, તો યે બાત જરી રુચિ નહીં કેટલાકને.
કીધું: અપની પર્યાયમેં એ વખતે તો હમને પ્રવચનસાર દેખા નહીં થા, પહેલાં કહાને એ વખતે દેખા થા. પણ જબ પહેલે કહા થા તબ પ્રવચનસાર સમયસાર દેખા હી નહીં થા. અંદરસે બાત આ ગઈ. ભગવાન આત્મા અપની પર્યાયમેં વિકૃત રાગ ને દ્વેષ ને મિથ્યાત્વભાવ કરતે હૈ એ સમયકા અપરાધ અપનેસે હોતા હૈ. કર્મસે બિલકુલ નહીં. કર્મકો યહાં અપરાધ છૂતે નહીં ઔર અપરાધ એ કર્મકો છૂતે નહીં. કર્મ અપરાધકો છૂતે નહીં. ખળભળાટ હો ગયા સભામેં. સભાકો નો બેઠી બાત. વો બાત કલકત્તે આ ગઈ પીછે. શેઠ થા શેઠ શાહુજી થા ને, ત્યાં આ વાત લાયા. તો હમ હમારા ભોજન થા ગજરાજજીને ત્યાં ગજરાજજી નહીં? વો છોટા બડા કયા નામ? તોલારામ અને આ વછરાજજી દૂસરા ને તીજા ગજરાજજી. તો ગજરાજજી કે ત્યાં ભોજન થા ત્યાં, પત્ર ત્યાંસે આયા હૈ કે પૂછો વિકાર કર્મસે હોતા હૈ કે નહીં? શાહુજી આયા વો લેકર. પત્ર આયા હૈ સમેદશિખરજીસે. કીધું જવાબ દે દિયા હૈ ત્યાં, ઉઠો. શાહુજી હો કે ગમે તે હો હમારે કયા? અહીંયા ! શાહુજી લેકર આયા. શાંતિ શાહુજી. જવાબ દે દિયા હૈ ત્યાં વિકાર અપનેસે હોતા હૈ પરસે નહીં કે શાસ્ત્રપાઠ બતાયા. ત્યાં બતાયા ૬ર ગાથા પંચાસ્તિકાય. દેખો અહીંયા અભી હૈ, કે વિકાર કરને મેં પરકા કારકકી અપેક્ષા હૈ નહીં. પરકા કારક ને કારણકી અપેક્ષા હૈ હી નહીં. ઐસા પાઠ હૈ પંચાસ્તિકાયમેં હમ બતાયા થા ને દો દિન પહેલે, દો દિન પહેલે બતાયા થા. સમજમેં આયા? આહાહા !
અહીંયા એ કહેતે હૈ કી અપનેમેં વિકાર દશા હો કે વિશેષ દશા હો વો અપનેસે હોતી હૈ. ઉસમેં નિમિત્ત, એ કહાને ? એ જીવકી પર્યાય નવ હૈ, અને ઉસમેં નિમિત્ત અજીવ હૈ નિમિત્ત, પણ નિમિત્તસે હુવા ઐસા નહીં. આહાહા! નિમિત્તકે લક્ષસે ભેદ પડ ગયા અંદર. સમજમેં આયા? પણ વો કોઈ ચીજ નહીં, સમ્યગ્દર્શન જિસકો પાના હૈ, ધર્મકી પહેલી સીટી પાના હો, તો ઉસકો તો સર્વકાળમેં અમ્મલિત એક જીવ દ્રવ્ય, સ્વભાવક સમીપ જાકર, અનુભવ કરને પર એ
Page #108
--------------------------------------------------------------------------
________________
૯૩
ગાથા – ૧૩ અભૂતાર્થ હૈ, નવ પર્યાય જૂઠી હૈ. આહાહાહા ! સમજમેં આયા? આ તો અક્ષરે અક્ષર બાપુ અર્થ હૈ. આમાં તો એક અક્ષર ફેરફાર કરે તો? સંતોની વાણી, દિગંબર સંત, આત્મ અનુભવી ભાવલિંગી સંત, પરમેશ્વર પદમેં આયા. આહાહાહા ! પરમેશ્વર હૈ આચાર્ય તો. પંચપરમેષ્ઠિ હૈ કી નહીં ? પંચ યે પરમેષ્ઠિ હેં ને? આહાહા ! આચાર્ય મહારાજકી આ વાણી હૈ મૂળ ગાથા. ઔર ટીકા હૈ યે આચાર્ય મહારાજશ્રી અમૃતચંદ્રાચાર્ય! દિગંબર. હજાર વર્ષ પહેલે હુવા. એ ગાથામેં ભાવ થા એ ખોલકર રખ દિયા. આ આચાર્ય આમ કહેતે હૈ કુંદકુંદાચાર્ય, ત્યારે અત્યારે આમ કહેતે હૈ, અભી આયા હૈ ને નવું “સમયસાર' વિધાનંદજીનું તો ઉસમેં ઐસા લિખા હૈ બલભદ્ર પંડિત હૈ એણે કહ્યું હશે કે, શાસ્ત્ર તો બડા સરળ હૈ, પણ વિદ્વાનોએ ટીકા બનાકર દુરુહ કર દિયા. દુરુહ કયા કહેતે હૈ? “કઠિન' ઐસા હૈ. સમજમેં આયા? છે અહીંયા પુસ્તક? નથી... આહાહા! કયોંકિ અમૃતચંદ્રાચાર્ય! જ્યાં પાઠમેં અવ્યક્ત હું, ત્યાં ઉસકા છ બોલ નિકાલકર સ્પષ્ટ કર દિયા, કે આત્મા યે હૈ પર્યાયસે વ્યક્ત હૈ, ઉસસે ભિન્ન અવ્યક્ત આત્મા હૈ ઐસા અર્થ લિયા હી નહીં, ઉસમેંસે, એક બસ શબ્દાર્થ લિયા થા સાધારણ, ટીકા નહીં. અરે ભાઈ ! એ આચાર્યોની ટીકા, સંતોની ટીકા હૈ એ કોઈ વાર્તા નહીં. એ તો મૂળગાથામેં જો ભાવ થા ઉસકો બોલ દિયા હૈ જૈસે ગાય અને ભેંસને આઉમેં દૂધ હૈ ને દૂધ, તો ઉસમેં આંચળમેં, ઐસા આંચલ નહીં લગાતે હૈ. દેખા હૈ? ઐસા નહીં લગાતે, ઐસા લગાતે હૈ. ઐસા લગાતે હૈ તો ચાંદા પડી જાય અહીંયા. પણ આ ને આ અમારે તો ઘરે બહેનને ઘેર થા ને તો હમને સબ દેખા થા. દોહતે થે તો આ અંગૂઠા હૈ ને આ આમાં ખાડ હૈ ઉસમેં આંચળ રખતે હૈ આંચળ તો ઉસમેં થા વો નિકળતે હૈ. ઐસા ગાથામેં ભાવ હૈ એ તર્કસે ઉઠાકર આ બનાયા હે. શેઠ! શેઠને તો ઘણો અભ્યાસ હૈ સંસ્કૃતનો ને વ્યાકરણનો. કારંજામેં પઢયા હૈ, પણ બધો બહારનો. આહાહા ! | સર્વકાળમેં અમ્મલિત, વિશેષમેં કભી આતા હી નહીં, અને સામાન્યમેં કભી ઘટવધ હોતી હી નહીં. આહાહાહા ! શું કહે છે આ? ઐસા એકરૂપ ત્રિકાળી ભગવાન ઉસકે સમીપ, એક જીવ દ્રવ્યના સ્વભાવ, સમીપ જાકર અનુભવ કરને પર વો નવ હૈ એ જૂઠા હૈ. નવપર્યાય જૂઠી હૈ. એકરૂપ સત્યાર્થકી દૃષ્ટિ કરનેસે નવપર્યાય, દૃષ્ટિમેં આતા નહીં, એ અપેક્ષાએ જૂઠા હૈ. આહાહાહા ! હજી તો નવતત્ત્વ જૂઠા તો બહારની વાત તો ક્યાં કરવી. આહાહા!
(શ્રોતાઃ નવ પર્યાય ભી જૂઠા!) પર્યાય સબ જૂઠા. એકરૂપ પ્રભુ! કાયમ એકરૂપ સર્વકાળમેં રહેનેવાલા ભગવાન પ્રભુ ! જ્ઞાયક સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ, જીવદ્રવ્ય સ્વભાવ, એકરૂપ સ્વભાવ, વો તરફકા પુરુષાર્થસે ત્યાં જાકર અનુભવ કરને પર, નવપર્યાયકા ભેદ એ જૂઠા હૈ, હો જાતા હૈ. આહાહા ! ત્યારે ઉસકો સમ્યગ્દર્શન હોતા હૈ.
યુગલજી! હજી તો ધર્મનું ચોથું ગુણસ્થાન, પાંચમું ને છઠું એ તો કયા ચીજ હૈ. સમજમેં આયા? શ્રાવક કહેતે હૈ જિસકો કહેતે હૈ યે શ્રાવક આ વાડાના શ્રાવક એ શ્રાવક હૈ નહીં કોઈ. હુજી સમ્યગ્દર્શન કયા હૈ ને કૈસે પ્રાપ્ત હોગા ઉસકી ખબર નહીં, કહાંસે શ્રાવક આયા? કહાંસે સાધુ આ ગયા? આહાહા ! એ સમીપ જાનેપર, નવ અભૂતાર્થ હૈ, અસત્યાર્થ હૈ ઈસલિયે.. વિશેષ આયેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં ૬૨ ગાથા - ૧૩ શ્લોક - ૮ તા. ૧૯૮-૭૮ શનિવાર, શ્રાવણ વદ-૧ સં. ૨૫૦૪ સમયસાર ૧૩મી ગાથા ન્યાં આયા હૈ. સર્વકાળમેં અસ્ખલિત એક જીવદ્રવ્યકે સ્વભાવકે સમીપ જાને ૫૨ અનુભવ કરને ૫૨ અભૂતાર્થ હૈ. કયા કહા ? આ જીવ જો આત્મા હૈ ઉસકી પર્યાયમેં નવ પ્રકા૨કા તત્ત્વ ઉત્પન્ન હોતા હૈ. અહીંયા નવતત્ત્વમેં જીવકા એક અંશ પર્યાય એ ત્યાં લેના નવમેં, ઔર અજીવકા જ્ઞાન અહીંયા હોતા હૈ ઉસકો અજીવ લેના. અજીવ પદાર્થ નહીં લેના, એ જીવ અપની પર્યાયમેં એક અંશરૂપ જો હૈ, એ નવતત્ત્વમેં ઉસકો જીવ કહા. ઔર અજીવ જો જડ હૈ ઉસકા જ્ઞાન હોતે હૈ યે ઉસકો યહાં અજીવ કહા. ઔર અપની પર્યાયમેં શુભભાવ હોને લાયક હોતે હૈ, તબ સામે કર્મ જો હૈ નિમિત્ત ઉસકો દ્રવ્ય પુણ્ય કહા. અને ભાવપુણ્ય અપની પર્યાયમેં યોગ્યતાસે, અપની યોગ્યતાસે એ કાળમેં શુભભાવ હોતા હૈ ઉસકો જીવ ભાવ પુણ્ય કહા. ઐસે ‘પાપ’ અપની યોગ્યતાસે જીવમેં પાપ તત્ત્વકી લાયકાતસે ઉત્પન્ન હોતા હૈ યે ભાવ પાપ. ઔર ઉસમેં નિમિત્ત જો પૂર્વકા કર્મ હૈ ઉસકો દ્રવ્યપાપ કહેનેમેં આતા હૈ. ઐસે આસ્રવ અપની પર્યાયમેં શુભ અશુભ આસ્રવ હોને લાયકસે એ સમય ઉત્પન્ન હોને લાયક હૈ ઉત્પન્ન હોતા હૈ અપની યોગ્યતાસે, કર્મસે નહીં. કર્મ ત્યાં નિમિત્ત હૈ, પણ નિમિત્તસે હોતા હૈ ઐસા નહીં. સમજમેં આયા ? આસ્રવ પુરાણા નિમિત્ત કર્મ, જો પુરાણા, ઉસકો દ્રવ્ય આસ્રવ કહેતે હૈ અને ભાવ આસવ. અપની પર્યાયમેં જો ઉત્પન્ન હોતા હૈ યે ભાવ આસ્રવ હૈ. પીછે સંવર નિર્જરા ને મોક્ષ. બંધ રાગમેં રૂક જાતે હૈ અપને કારણસે, એ ભાવબંધ હૈ, ઔર પુરાણા કર્મ જો હૈ એ દ્રવ્યબંધ હૈ. ઔર સંવર અપની યોગ્યતાસે શુદ્ધિકી ઉત્પત્તિ હુઈ એ જીવ સંવ૨ કહેનેમેં આતા હૈ. ઔર કર્મકા ઉદય ઈતના ન આયા, ઔર કોઈ નયા કર્મ ન આયા ઉસકો દ્રવ્ય સંવ૨ કહેતે હૈ. ઔર અપની પર્યાયમેં શુદ્ધિકી વૃદ્ધિ હુઈ, ઉસકો ભાવ નિર્જરા કહેતે હૈ, ઔર કર્મકા ઉદય જે ખિર જાતા હૈ ઉસકો દ્રવ્ય નિર્જરા કહેતે હૈ. આહાહા ! ઔર અપની પર્યાયમેં મોક્ષ હોને લાયક પર્યાય જો ઉત્પન્ન હુઈ કેવળજ્ઞાન એ ભાવ મોક્ષ હૈ. ઔર ઉસમેં કર્મકા અભાવ હુવા ઉસકો દ્રવ્ય મોક્ષ કહેતે હૈ. ઐસે નવતત્ત્વ પર્યાયમેં ઉત્પન્ન હોતા હૈ. પણ વો નવ વ્યવહારનયર્સ, પર્યાયનયસે દેખને ૫૨ નવ હૈ. પણ ઉસમેં સમ્યગ્દર્શન ઉસસે ઉત્પન્ન નહીં હોતા. આહા ! સમજમેં આયા ?
એ કહેતે હૈ જુઓ. ત્યારે સમ્યગ્દર્શન કૈસે હોતા હૈ ? કે સર્વકાળમેં અસ્ખલિત ! આહાહા ! સર્વકાળમેં અપના જ્ઞાયકભાવ પર્યાયમેં આસ્રવ આદિ હુવા, તો પણ વસ્તુ તો અસ્ખલિત જ્ઞાયકભાવ પરિપૂર્ણ રહી હૈ. આહાહા ! નરક ને નિગોદમેં, નિગોદમેં અક્ષ૨કે અનંતમે ભાગે જ્ઞાનકી પર્યાય હુઈ છતાં વસ્તુ તો અસ્ખલિત શાયકભાવે હી રહી હૈ ત્યાં. આહાહા ! સૂક્ષ્મ હૈ ભાઈ ! ઔર કેવળજ્ઞાન ઉત્પન્ન હુવા તો ભી વસ્તુ તો ત્રિકાળી જ્ઞાયકભાવ હૈ હી હૈ. કેવળજ્ઞાન હુવા તો શાયકભાવમેં ઘટ હો ગઈ કે અક્ષરમેં અનંતમેં ભાગે જ્ઞાનકા ક્ષયોપશમ રહા, તો જ્ઞાયકમેં બઢ ગઈ બાત ઐસા હૈ નહીં. શાયક તો ત્રિકાળી એકરૂપ ઘટ વધ બિનાકી ચીજ હૈ. આહાહા ! સમજમેં આયા ? થોડી સૂક્ષ્મ બાત હૈ ભાઈ.
એ ત્રિકાળ સર્વકાળમેં અસ્ખલિત ! આહાહા ! એક જીવદ્રવ્યકે સ્વભાવ, ત્રિકાળી જ્ઞાયક
Page #110
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩
૯૫ પરમપરિણામિક સ્વભાવ, રાગ આદિ આસ્રવ એ ઉદયભાવ, સંવર આદિ ક્ષયોપશમભાવ, કેવળજ્ઞાન આદિ ક્ષાયિકભાવ સબસે ભિન્ન. આહાહા ! એક દ્રવ્ય કે સ્વભાવક સમીપ જાકર, એ દ્રવ્ય સ્વભાવ તરફ ઝૂકનેસે, અનુભવ કરનેપર, આહાહા ! એક જીવદ્રવ્યના સ્વભાવ એકરૂપ જો ત્રિકાળ હૈ, જો અપના સામાન્ય સ્વભાવમેં સે કભી વિશેષમેં આયા નહીં. કેવળજ્ઞાનકી પર્યાયમેં ભી સામાન્ય ભાવ આયા નહીં. આહાહાહા! ઐસા જો ત્રિકાળી ભગવાન, એકરૂપ જીવદ્રવ્યકા સ્વભાવ વો તરફની સમીપ જાને પર, હૈ? આહાહા ! અભૂતાર્થ હૈ, તો નવતત્ત્વ પછી જૂઠા હુવા. આહાહા ! ઝીણી વાત હૈ ભાઈ.!
- ભગવાન આત્મા જ્ઞાયક, આનંદ, શાંત રસકી જેમ શીતળ શીતળ બરફકી શું કહેવાય એ? પાટ બરફકી પાટ હોતી હૈ ને ૫૦-૫૦ મણકી બરફ બરફ ઠંડી, ઐસે ભગવાન આત્મા અકષાય સ્વભાવકા પિંડ બરફ જૈસા શીતળ હૈ. એ ત્રિકાળી શાંત રસકા પિંડ પ્રભુ, જે વસ્તુ પર્યાયમેં કેવળજ્ઞાનમેં ભી આતી નહીં, અને અક્ષરના અનંતમેં ભાગમેં ભી આતી નહીં, અરે જે મોક્ષકા માર્ગ સમ્યગ્દર્શન હૈ, જિસકે સમીપ જાને પર સમ્યગ્દર્શન હોતા હૈ, એ પર્યાય ભી અંતર જાતી નહીં અને એ પર્યાયમેં ભી દ્રવ્ય સામાન્ય આતા નહીં. આહાહા ! સમજમેં આયા? સૂક્ષ્મ વિષય હે ભગવાન! આહાહા ! યહાં કહેતે હૈ, કિ અનુભવ કરને પર, એક દ્રવ્ય સ્વભાવ ત્રિકાળી હૈ ઉસકા સ્વભાવને અનુસાર હોકર અનુભવ કરને પર, તો અનુભવ હૈ, યે પર્યાય હૈ. અનુભવ હૈ યે પર્યાય હૈ. ઔર ઉસકા વિષય એકરૂપ દ્રવ્ય સ્વભાવ હૈ. આહાહા ! આવી વાતું છે.
ઐસે અનુભવ કરને પર, નવકા ભેદ અભેદકી દૃષ્ટિમેં નવકા ભેદ જૂઠા હૈ, આહાહા ! ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ, છતાં સમ્યગ્દર્શનકી પર્યાય અસ્મલિત સ્વભાવમેં જાતી નહીં ઔર પર્યાયમેં અસ્મલિત દ્રવ્ય સ્વભાવ આતે નહીં. છતે સમ્યગ્દર્શનકી પર્યાય અખ્ખલિત સ્વભાવકી પ્રતીત અને જ્ઞાન કરતી હૈ. જ્ઞાનકી પર્યાય અસ્મલિતકા જ્ઞાન કરતી હૈ. ઔર અલિત સ્વભાવ સામાન્યકા શ્રદ્ધા પર્યાય પ્રતીત કરતી હૈ. છતેં પ્રતીત અને જ્ઞાનકી પર્યાય, ઉસમેં દ્રવ્ય સ્વભાવ આતા નહીં. આહાહાહા ! આવી ચીજ હૈ. એ અભૂતાર્થ હો ગયા, નવ ભેદ. એ દૃષ્ટિકા વિષયમેં વો આયા નહીં, તો હૈ નવ, છતાં ગૌણ કરકે અસત્યાર્થ હો ગયા. મુખ્ય દ્રવ્ય સ્વભાવકી દૃષ્ટિ કરનેસે અનુભવ કરને પર, ભૂતાર્થ હી યહ હૈ. અને પર્યાયકા નવ ભેદ હૈ એ ગૌણ કરકે લક્ષ છોડ કરકે ઉસકે આ બાજુ આયે, તો યે નવતત્ત્વ અભૂતાર્થ હો ગયા. વિષય હૈ નહીં. દ્રવ્યના સ્વભાવકી દૃષ્ટિમેં યે હૈં નહીં, માટે અભૂતાર્થ કહેનેમેં આયા હૈ. આહાહા ! ઝીણી વાતું ભારે.
ઈસલિયે ઉન તત્ત્વમેં દેખો નવતત્ત્વકા ભેદમેં ભૂતાર્થનમસે, ભૂતાર્થનયસે ત્રિકાળી જ્ઞાયકભાવકી દૃષ્ટિસે, આહાહા ! એક જીવ હી પ્રકાશમાન હૈ. હૈ? નવ ભેદોમેં, વિશેષ પ્રકારોમેં દષ્ટિ છોડકર ઉસકી તો એકીલા સામાન્ય પ્રકાશમાન હોતા હૈ. આહાહાહા ! આવું દુર્લભ હૈ. આ તો હજી પહેલી (દશા) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ચોથા ગુણસ્થાનની વાતો છે ભગવાન, એ વિના સબ એ દયા દાન ને વ્રત ને ભક્તિ ને પૂજાને સારા સંસાર છે. આહાહા ! પરિભ્રમણકા કારણ હૈ. આહાહા! ભગવાન આત્મા, એ તત્ત્વોમેં એટલે નવકા ભેદમેં ભૂતાર્થનયસે ત્રિકાળીકી દષ્ટિ કરને સે યહ જીવ હી પ્રકાશમાન હૈ, નવ ભેદ નહીં ત્યાં. આહાહાહા ! સૂક્ષ્મ હૈ ભાઈ ! પણ કરના પડેગા ઉસકો, કલ્યાણ કરના હો તો? અરે ચોર્યાસી લાખમેં અવતારમેં દુઃખી હૈ,
Page #111
--------------------------------------------------------------------------
________________
८६
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આકુળતામાં રાગરૂપી અગ્નિસે જલ રહા હૈ. આહા! રાગ આગ દાહ દહે સદા, આહાહા! રાગકી આગમેં દાહ જલતી હૈ અનાદિસે, આહાહાહા ! એ કષાય અગ્નિમેં રાગ અગ્નિ ભી અગ્નિ હૈ, તો વો જલતી હૈ ને અગ્નિસે અત્યંત દુઃખી હૈ પ્રાણી, ચાહે તો શેઠ હો કે રાજા હો કે દેવ હો, યે રાગકી અગ્નેિમેં જલતા હૈ. આહા ! ઉસકો છૂટના હો, ઉસસે છૂટના હો, તો નવતત્ત્વકી પર્યાયમેં જો ભેદ હુવા, ઉસકા લક્ષ છોડકર, એક જીવદ્રવ્ય સ્વભાવક સમીપ જાને પર તેરે સમ્યગ્દર્શન હોગા. આહાહાહા ! સમજમેં આયા?
“ઈસ પ્રકાર યહ એકત્વરૂપસે પ્રકાશિત હોતા હુવા” દેખો. આહાહા! એકરૂપ એકત્વ નામ સામાન્ય જે ઓલા અનેક નવ ભેદ થા, ઉસસે છુટકર ત્રિકાળી જ્ઞાયકભાવકા અનુભવ કરને પર એકત્વપણા આયા. ઈસ પ્રકાર એ એકત્વરૂપસે પ્રકાશિત હોતા હુવા, આહાહાહા ! શુદ્ધનયરૂપસે અનુભવ કિયા જાતા હૈ. શુદ્ધનય નામ જ્ઞાનકી જે શુદ્ધ પર્યાય, ઉસકા વિષય જો ધ્રુવ, એ શુદ્ધનયસે અનુભવ કિયા જાતા હૈ. આહાહા ! અંતર્મુખ હોનેકી દૃષ્ટિસે ઔર અંતર્મુખ હોનેકા જ્ઞાન કા નયસે એ અનુભવમેં આતા હૈ. આહાહાહા! ઐસી બાત હૈ ભાઈ ! “ઔર” એ અનુભૂતિ હૈ યે આત્મખ્યાતિ હૈ. આ ટીકાકા નામ હી આત્મખ્યાતિ હૈ. આહાહા!
નવતત્ત્વકી યોગ્યતાસે ઉત્પન્ન હુઈ પર્યાય, તો યે ભેદમૅસે નિકલકર, આહાહા ! એ ભેદ ઉપરકી દૃષ્ટિ હૈ એ ઉઠાકર અપની દૃષ્ટિ દ્રવ્ય સ્વભાવમેં જોડનેસે ઉસકો અનુભવ દ્રવ્યના હોતા હું, હું તો અનુભવ પર્યાય, પણ વો દ્રવ્ય, આશ્રયસે અનુભવ હુવા, ઉસકો યહાં સમ્યગ્દર્શન ને જ્ઞાનના અનુભવ કહેજેમેં આતા હૈ. આહાહાહા ! સમજમેં આયા? ઔર એ અનુભૂતિ હૈ એ આત્મખ્યાતિ હૈ. આત્માની પહેચાન હૈ. આહાહાહા ભગવાન આત્મા આનંદકા પિંડ પ્રભુ, જ્ઞાનકા સાગર, ગુણકા ગોદામ, અનંત ગુણકા ગોદામ પ્રભુ છે. આહાહા ! ઐસી દ્રવ્યસ્વભાવ ઉપર દૃષ્ટિ દેનેસે અનુભૂતિ હોતી હૈ, યે અનુભૂતિ એ સમ્યક આત્મખ્યાતિ હૈ. એ અનુભૂતિ આત્મા પ્રસિદ્ધ હુવા. ભેદમેં આત્મા પ્રસિદ્ધ નહીં હોતા. આહાહા! ભેદમેં તો રાગકી પર્યાય ઉત્પન્ન હોતી હૈ.
(શ્રોતા - અનુભૂતિ જ્ઞાનકી પર્યાય હૈ?) જ્ઞાનકી પર્યાય હૈ, પણ એ જ્ઞાનકી પર્યાય ત્રિકાળકે આશ્રયસે હુઈ હૈ ને? તો પર્યાય તો કહો. અનુભૂતિ હૈ પર્યાય, પણ કિસકી અનુભૂતિ કિયા? ત્રિકાળ દ્રવ્યકી, અનુભૂતિ. ત્રિકાળ દ્રવ્યકી અનુભૂતિ હૈ અનુભૂતિકી પર્યાયમેં ત્રિકાળ દ્રવ્ય આતા નહીં. પણ ત્રિકાળ દ્રવ્યના સામર્થ્ય હૈ યે અનુભૂતિ મેં આતા હૈ. આહાહા ! ઝીણી વાત બહુ બાપુ! વર્તમાનમાં તો ગરબડ બહુ હો ગઈ હૈ. પહેલી સમ્યગ્દર્શનકી બાતમેં ગરબડ હો ગઈ. હૈ? આવો પ્રભુ એક સેકંડના અસંખ્ય ભાગમાં જીવદ્રવ્ય જો સ્વભાવ ત્રિકાળી શાયક એકરૂપ ભાવ ઉસકી સમીપ જાનેપર અર્થાત્ નવતત્ત્વકા ભેદકો દૂર કરકર, આહાહા ! એક જીવદ્રવ્ય સ્વભાવ ઉસકી સમીપ જાનેપર પર્યાય જ્ઞાનકી વો તરફ ઝૂકનેસે, આહાહા ! જો આત્મા જૈસા હૈ ઐસા અનુભૂતિમું પ્રસિદ્ધ હુવા. ત્યાં આત્મા જૈસા હૈ ઐસા પ્રસિદ્ધ હુવા. આહાહા ! સમજમેં આયા? હૈને? એ અનુભૂતિ હૈ સો આત્મખ્યાતિ હૈ. આહાહાહાહા !
એ ચૈતન્ય દ્રવ્ય મહાપ્રભુ, સચ્ચિદાનંદ પ્રભુ, જિનસ્વરૂપી ભગવાન, ઉસકા અનુભવ કરને પર વો તરફ ઝૂકનેસે, આહાહા ! તબ ઉસકો આત્મખ્યાતિ, આત્મા કૈસા હૈ ઐસી પ્રસિદ્ધિ
Page #112
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૩
૯૭ હોતી હૈ. અનુભૂતિમેં આયા કિ આત્મા તો જ્ઞાનસ્વરૂપ અખંડ હૈ, અનુભૂતિમેં આયા કિ આનંદ સ્વરૂપ ભગવાન અખંડ હૈ અનુભૂતિમેં આયા કિ પ્રભુત્વ ઈશ્વરતાસે પૂરા ભરા પડા પ્રભુ હૈ. આહાહા! એ અનુભૂતિમેં આત્માકી પ્રસિદ્ધિ હુઈ. આહાહાહા ! એ રાગકી પર્યાયમેં આત્માની પ્રસિદ્ધિ નહીં હોતી. દયા, દાન, વ્રત, ભક્તિ તપ આદિ લાખ કરોડ અબજ કરે, સમજમેં આયા? વો છે ઢાળામું આતા હૈ કિ નહીં? “લાખ બાત કી બાત નિશ્ચય ઉર આણો. છોડી જગત કંદ ફંદ એક આત્મ ઉર ધ્યાવો”. છ ઢાળામું આતા હૈ. પણ અર્થ કોને ખબર ? ઘડીયા હાંકયે જાય. ઐસા છ ઢાળામેં કહ્યા, પણ વસ્તુ કયા? અનંત બાતકી બાત. ભેદસે દૂર હોકર આત્મજ્ઞાયક સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ ચૈતન્યન પરમાત્મા સ્વરૂપ ઉસકો ઉરમેં ધ્યાવો. ધ્યાનમેં ઉસકો ધ્યેય બનાવો. આહાહા ! તબ ઉસકો આત્મ પ્રસિદ્ધિ હોતી હૈ.
(શ્રોતાઃ- નવતત્ત્વમાં ઢંઢ જંદ હૈ?) વો તો બંધ હૈ, કંઠ હૈ. ભેદ હૈ યે હં હૈ. એકરૂપમેં દો પ્રકાર એ હૈ. (શ્રોતા:- કંઠ કહો પણ ફંદ કયા હૈ?) કંઠ કહાને દો. એકરૂપમેં નવપ્રકારકો ઠંદ્ર હુવા તો દૈત હુવા. આહાહાહાહા! ભાઈ ! સમ્યગ્દર્શન ને અનુભવ ઉસકા વિષય કોઈ અલૌકિક હૈ. કભી કિયા નહીં. સૂનનમેં આયા તો દરકાર કિયા નહીં. સમજમેં આયા? આહાહા ! પહેલાં ધર્મનું બીજ ત્યાંસે ઉત્પન્ન હોતા હૈ, ઔર બીજ હોવે બીજ, તો પંદરમેં દિને, તેર દિન(પીછે) તો પૂનમ હોગી હોગી ને હોગી.
ઐસે ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપમા અનુભવમેં અનુભૂતિ હુઈ. સમ્યગ્દર્શન હુવા દૂઈ ઉગી, તો ઉસકો પૂનમ નામ કેવળજ્ઞાન પ્રાપ્ત હોગા, હોગા ને હોગા. આહાહા ! સમજમેં આયા? ઐસી અનુભૂતિમેં આત્માકી પહેચાન હૈ, ખ્યાતિનો અર્થ એ કર્યો, પહેચાન નામ પ્રસિદ્ધિ. આત્મા જૈસા થા ઐસા અનુભૂતિમું પ્રસિદ્ધ હુવા. આહાહા ! રાગ ને વ્યવહાર રત્નત્રયમેં તો રાગકી પ્રસિદ્ધિ થી અનાત્માકી પ્રસિદ્ધિ થી વ્યવહાર રત્નત્રયકા રાગમેં અનાત્માદી પ્રસિદ્ધિ થી. આહાહાહાહા !
અંતરમેં જ્ઞાયકભાવમેં સમીપ જાકર બહારસે, સબસે પર્યાયકો હઠાકર અંતરમેં ગુફા પ્રભુ ચૈતન્યમેં, ગુફા લિયા હૈ હોં ૪૯ ગાથા હૈ ને સમયસારકી ઉસમેં જયસેન આચાર્યશ્રી ટીકામેં અનુભૂતિરૂપી ગુફામે ચલે જા અંદર, ઐસા પાઠ હૈ સંસ્કૃત, તાત્પર્યવૃત્તિ જયસેન આચાર્યની ટીકા, છે આંહી? સંસ્કૃત નથી, સમયસાર નથી. સંસ્કૃત ટીકા હૈ. ૪૯ ટીકા હૈ ૪૯ કી. અરસ અગંધ અરૂપ અગંધ અવ્યકત્ત ઉસકી ટીકામેં લિયા હૈ કિ ધર્માત્મા મુનિ કહાં જાતે હૈં? અપની નિર્વિકલ્પ સમાધિરૂપી ગુફામેં પેસતે હૈ અંદર. બહારની ગુફામેં તો તું અનંતબૈર રહા. પર્વતકી ગુફામેં રહેતે હૈં તો ત્યાં ધર્મ હોતા હૈ ઐસા હૈ નહીં. અંતર ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદકી ગુફા હૈ અંદર. આહાહાહા! ગિરિગુફા, ઐસા પાઠ લિયા હૈ. અનંત અનંત શાંતિની શોભાસે અંતરમેં પ્રવેશ કરને સે ગિરિગુફામેં પ્રવેશ કિયા, મહા પરમાર્થ પરમાત્મા એની ગુફામેં પ્રવેશ કિયા. આહાહા ! ભારે વાત ભાઈ ! આ તો નિશ્ચય આ હૈ ને વ્યવહાર જૂઠા હૈ. હૈ? એમ આંહી ઠરાવ્યા.
ઔર જો આત્મખ્યાતિ હૈ, સો સમ્યગ્દર્શન હી હૈ”. હૈ? તીન બાત લિયા. કે જે જ્ઞાયક ધ્રુવ ચૈતન્ય એકરૂપ પરમાત્મ સ્વરૂપ જિન સ્વરૂપ, ઘટઘટ અંતર જિન વસે, ઐસા જો ભગવાન
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જિન સ્વરૂપી ત્રિકાળ હૈ. વસ્તુ સ્વભાવ ત્રિકાળ જિન સ્વરૂપ હી હૈ. તો ઉસકે સમીપ જાનેસે, જો સમ્યગ્દર્શન હોતા હૈ અનુભૂતિ હોતી હૈ, એ અનુભૂતિ ધર્મ પર્યાય હૈ. એ અનુભૂતિમેં આત્માકી પ્રસિદ્ધિ હુઈ. એ અનુભૂતિયેં આત્માકા જ્ઞાન હુવા, એ અનુભૂતિયેં આત્મા કૈસા હૈ ઉસકા પહેચાન હુવા. આહાહાહા... એ વિના આત્માકી પહેચાન હોતી નહીં, શાસ્ત્રસે વાંચે, ભણે ગમે તે કરે, લાખ શાસ્ત્ર ભણે, આહાહા ! ઉસસે કોઈ આત્માકી પ્રસિદ્ધિ નહીં હોતી. આહાહા ! યુગલજી ! આહાહા!
અગિયાર અંગ તો અનંત બૈર પઢયા હૈ. એક આચારાંગમેં અઢાર હજાર પદ ઔર એક પદમેં ૫૧ ક૨ોડ જાઝેરા શ્લોક, ઐસા ઐસા અઢાર હજાર પદ, છત્રીસ હજાર પદ, બોંતેર હજા૨ પદ, ઐસા અગિયાર અંગમેં ડબલ કરતે કરતે છેલ્લા લે જાના, ઐસા અગિયાર અંગ તો અનંતબૈર પઢયા હૈ, વો તો શાસ્ત્રજ્ઞાન હૈ. શબ્દશાન હૈ. બંધ અધિકા૨મેં કહા હૈ, યે શાસ્ત્રજ્ઞાન એ શબ્દજ્ઞાન હૈ, આત્મજ્ઞાન નહીં. આહાહાહાહાહા ! ત્યાં બંધ અધિકા૨મેં લિયા હૈ. આચારાંગ આદિ શબ્દજ્ઞાન હૈ, ઐસા લિયા હૈ. બંધ અધિકા૨ સમયસાર. આહાહાહા ! ઔર નવતત્ત્વ એ દર્શન હૈ વ્યવહા૨ ઔર છ કાયની દયા એ ચારિત્ર હૈ વ્યવહાર–રાગ એ નિશ્ચય એ નહીં, સત્ય એ નહીં. આહાહા!
સત્ય તો ભગવાન આત્મા ‘પૂર્ણઈદં’ સ્વભાવકી પૂર્ણતાસે ભરા પડા એક અંશ ભી ખંડ નહીં, એક અંશ ભી અપૂર્ણતા નહીં, એક ઉસકા અંશમેં અશુદ્ધતા નહીં, જિસમેં ત્રિકાળ નિ૨ાવ૨ણ હૈ. આહાહાહા ! જે વસ્તુ જે હૈ એ તો ત્રિકાળ નિરાવરણ હૈ. ૩૨૦ ગાથામેં આયા હૈ છેલ્લે ૩૨૦ જયસેન આચાર્ય “જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક ૫રમભાવ લક્ષણ નિજ પરમાત્મ તત્ત્વ દ્રવ્ય તે હું છું” સમજમેં આયા ? હૈ ને એ ? આ તો સબ વ્યાખ્યાન હો ગયે, બહોત હો ગયા હૈ.
66
""
યે હૈ દેખો, જયસેન આચાર્યકી ટીકા હૈ “જે સકળ નિરાવરણ” દ્રવ્ય વસ્તુ જો હૈ યે તો ત્રિકાલ નિરાવરણ હૈ. આહાહાહા ! જો સમ્યગ્દર્શનકા વિષય, જિસકે આશ્રયસે અનુભૂતિ હોતી હૈ, યે સકળ નિરાવરણ હૈ એક. “અખંડ” હૈ, પર્યાયકા ખંડ ઉસમેં હૈ નહીં. “એક”, એકરૂપ હૈ. “પ્રત્યક્ષ પ્રતિભાસમય” હૈ. જ્ઞાનકી પર્યાયમેં સારા દ્રવ્ય જૈસા હૈ પૈસા પ્રતિભાસમેં આતા હૈ. પ્રત્યક્ષ જ્ઞાનકી પર્યાયમેં પ્રતિભાસ જૈસા હૈ ઐસા ભાસ આતા હૈ. આહાહાહા ! “અવિનશ્વર હૈ ત્રિકાળ. નાશવંત કોઈ ચીજ ઉસમેં ( નહીં ) પર્યાય નાશવાન હૈ. કેવળજ્ઞાન ભી નાશવાન હૈ. આહાહા ! એક સમયકી પર્યાય હૈ ને ? નિયમસાર શુદ્ધભાવ અધિકારમેં પહેલી ગાથામેં લિયા હૈ, કે સંવ૨ નિર્જરા પુણ્ય પાપ ને કેવળજ્ઞાનને એ પર્યાય બધી નાશવાન હૈ. આહાહા ! કોંકિ એક સમય રહેતી હૈ. ભગવાન અવિનશ્વર ત્રિકાળ અંદર હૈ. આહાહાહા ! અરે ! અને “શુદ્ધ પારિણામિક પ૨મભાવ લક્ષણ નિજ ૫૨માત્મ દ્રવ્ય તે જ હું છું”. પરંતુ એમ ભાવતો નથી કે ખંડજ્ઞાનરૂપ હું છું. ધર્મી પર્યાયકા-ખંડકા જ્ઞાનકા ભાવના કરતે નહીં. આહાહા ! એ સંસ્કૃત ટીકા હૈ. ઉસકા આ ગુજરાતી હૈ. સમજમેં આયા ?
અહીંયા કહા કે એ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ ! ભાઈ ! એ વાત અનુભવમેં લાના વો કોઈ અલૌકિક બાત હૈ. આહાહા ! એ ત૨ફસે ઝૂકનેસે પર્યાયકો દ્રવ્ય ત૨ફકો ઝૂકનેસે, પર્યાય જો દૂર
Page #114
--------------------------------------------------------------------------
________________
૯૯
ગાથા – ૧૩ હૈ રાગ તરફ જાતી હૈ એ પર્યાયકો અંતરમેં લાના. આહાહા ! ઈસકા નામ આત્મ સમીપ ગયે, કયા કહા? જો વર્તમાન પર્યાય હૈ જ્ઞાનકી રાગકો જાનતે હૈંને પરકો જાનનેમેં રહેતી હૈ, એ પર્યાય તો ત્યાં રહી. પણ વો પર્યાય અંદરમેં લા શકે નહીં, કારણ વો પર્યાય તો રાગ તરફ ઝૂકી હૈ. પછીકી પર્યાય દ્રવ્યમેંસે ઉત્પન્ન હોતી હૈ અને વો પર્યાય અંતરમેં ઝૂકતી હૈ. આવી વાત છે. આકરું કામ ભાઈ, સમજમેં આયા? એ પર્યાયકા પતિ, જ્ઞાયક સ્વભાવ, આહાહા ! અનુભવમેં આતી હૈ, તબ યે વસ્તુ પ્રસિદ્ધ હુઈ કે વસ્તુ ઐસી હૈ ત્રિકાળ શુદ્ધ હૈ, ત્રિકાળ આનંદ હૈ, ત્રિકાળ જ્ઞાયક હૈ, ત્રિકાળ અખંડ હૈ, ત્રિકાળ એક હૈ, ત્રિકાળ સામાન્ય હૈ. આહાહા! એ અનુભૂતિ એ આત્માકી પ્રસિદ્ધિ હૈ, અને આત્માની પ્રસિદ્ધિ એ આત્મખ્યાતિ હૈ, ઔર વો સમ્યગ્દર્શન હૈ. આહાહા ! હજી તો ધર્મની પહેલી સીઢી, આહાહા ! ઐસા હુએ બિના ઉસકા જ્ઞાન ભી નિરર્થક અને વો સબ વ્રત ને તપ કરે સબ બાળવ્રતને બાળપ નિરર્થક હૈ. સ્વભાવ માટે નિરર્થક, પરિભ્રમણ માટે સાર્થક. આહાહા!( શ્રોતા- અનેકાંત કર્યું) આહાહા ! ઈસ પ્રકાર યહ સર્વ કથન નિર્દોષ હૈ, અમૃતચંદ્રાચાર્ય કહેતે હૈ, આ સર્વ કથન નિર્દોષ હૈ. આહાહા! બાધા રહિત હૈ યે ટીકા હો ગઈ.
હવે ભાવાર્થ યે ટીકા હુઈ અમૃતચંદ્રાચાર્યકી, મુનિ સંત દિગંબર તો ઉસને આ ટીકા બનાઈ હૈ, આહાહાહા ! છતેં વો કહેગા યે ટીકા મૈને બનાઈ નહીં હોં, કયોંકિ યે તો શબ્દકી પર્યાય હૈ. ઉસે કહાં રચું? મેરી યે ક્રિયા નહીં. મેં તો સ્વરૂપમેં ગુમ હું. આહાહા! મેં તો મેરા સ્વરૂપમેં ગુપ્ત હું. મેં રાગમેં આતા નહીં. વિકલ્પ આયા ટીકાકા તો યે રાગમેં મેં આતા નહીં. આહાહા ! ટીકાકી પર્યાય મૈને કિયા, એ હે જીવો ઐસા મોહ ન કરો, એમ કહતે હૈ, ઐસા મોહ કરકે ન નાચો, કે મેં ટીકા બનાઈ ને ટીકાએ તુમકો સમજાયા, ઐસે મત સમજો પ્રભુ! આહાહા! વસ્તુની સ્થિતિ ઐસી હૈ. આત્મા રજકણકી પર્યાયકા કર્તા હો સકતે નહીં. આહાહા !
આ તો આખો દિ' મેં કિયા, મેં કિયા, આ કિયા, આહાહા! મેં સમજાતા હું મેં વાણી ચોખ્ખી નિકાલ કરતા હું ધીમે બોલ સકતા હું, ઉગ્રસે બોલ સકતા હું, આહાહા ! (શ્રોતા - યે તો બરાબર બાત હૈ.) સબ મિથ્યાભાવ હૈ. હમારે શું કૈલાસચંદજી નહીં પહેલે બોલતે થે કૈલાસચંદજી, બુંદેલખંડ. ધીમેસે બોલો, ઉતાવળા બોલો, ઉતાવળે, તમારે કઈ ભાષા હૈ? જોરસે બોલો. આત્મા જોરસે બોલ સકતે નહીં ને ધીમેસે બોલ સકતે નહીં. આહાહાહા! ગજબ વાત હૈ પ્રભુ! શું થાય? તત્ત્વની ખબર ન મળે ને અવળે રસ્તે ચઢ ગયા ઔર માન બૈઠે કે હમ કાંઈ કરતે હૈ ધર્મ. આહાહા ! હવે વો ભ્રમમાં ગયા વો કહાંસે ભગવાન પાસે જા શકે? આહાહા ! સમજમેં આયા? ભગવાન નામ આત્મા હોં.
ભાવાર્થ ભાવાર્થ હૈ? “ઈન નવતત્ત્વ શુદ્ધનયસે દેખા જાયે તો જીવ હ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ હો રહા હૈ” નવતત્ત્વકા ભેદકી પર્યાયમેંસે દેખો તો સારા નવતત્વમેં સામાન્ય દ્રવ્ય ત્રિકાળ ચૈતન્ય ચમત્કાર ભરા હૈ. આહાહાહા !નવતત્ત્વમેં પર્યાયભેદ, શુદ્ધનયસે દેખે જાય તો, દ્રવ્ય સ્વભાવસે દેખે જાયે તો, જીવ હી એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ હો રહા હૈ. આહાહા ! ઈસકે અતિરિક્ત, ઈસસે ભિન્ન, ભિન્ન ભિન્ન નવતત્ત્વ કુછ ભી દિખાઈ નહીં દેતે. આહાહા ! સ્વભાવ પૂર્ણાનંદકા દેખનેસે, નવતત્ત્વકા ભિન્ન ભિન્ન ત્યાં હૈ નહીં, દિખતે કહાં? ત્યાં તો એકલા ભગવાન આત્મા પૂર્ણાનંદ હૈ. આહાહા ! જબતક ઈસ પ્રકાર
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જીવતત્ત્વકી જાનકારી જીવકો નહીં. આહાહા! જ્યાં લગી, ઈસ પ્રકા૨ જીવતત્ત્વ એકાકાર જ્ઞાયકભાવકા અનુભવ નહીં કરતે, જીવકો નહીં, તબ તક યે વ્યવહાર દૃષ્ટિ હૈ, પર્યાય બુદ્ધિ હૈ. એક અંશકો માનનેવાલા હૈ સૂંઢ હૈ. આહાહા ! “પર્યાય મૂંઢા પર સમયા” પ્રવચનસાર ૯૩ ગાથા. આહાહા ! એક સમયકી પર્યાયને માનના વો ભી મૂંઢ હૈ. સારા દ્રવ્ય ભગવાન ૨૭ જાતા હૈ. આહાહા ! આવી વાત. હૈ? વ્યવહાર દૃષ્ટિ ? ભિન્ન ભિન્ન નવતત્ત્વકો માનતા હૈ.
જીવ પુદ્ગલકી બંધ પર્યાયરૂપ દૃષ્ટિસે યહ પદાર્થ ભિન્ન ભિન્ન દિખાઈ દેતે હૈ, કિન્તુ જબ શુદ્ઘનયસે જીવ પુદ્ગલકા નિજ સ્વરૂપ, ભિન્ન ભિન્ન દેખા જાયે, આહાહા ! રાગકા સ્વરૂપ ભિન્ન હૈ ને ચૈતન્યકા સ્વરૂપ રાગસે ભિન્ન હૈ, ઐસે દિખા જાયે, તબ યે પુણ્ય પાપ આદિ સાત તત્ત્વ તો કુછ ભી વસ્તુ નહીં હૈ. આહાહાહા ! હૈં ?
( શ્રોતાઃ– કોઈ વસ્તુ નહીં ? ) વસ્તુ કહાં હૈ ? યે જ્ઞાનકા શેય હો ગયા. અપનેમેં નવ ભેદ હૈ નહીં. આહાહા ! સૂક્ષ્મ વિષય ! અનંત કાળ અનંત કાળ હુવા.. સાધુ ભી અનંત બૈર હુવા, પણ ઉસને આત્મજ્ઞાન ન કિયા. એ નવતત્ત્વ ને રાગની ક્રિયા ને પંચમહાવ્રતના પરિણામ ને.
''
કહ્યાને ઉસમેં યહ “મુનિવ્રતધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો”. એ પંચ મહાવ્રતકા પરિણામ ભી દુઃખરૂપ હૈ. ઉસસે ઠકર આત્મા આનંદમૂર્તિ હૈ, એ ત૨ફ કભી ઝૂકાવ કિયા નહીં. આહાહા ! ચાર ગતિમેં રૂલતે હૈ એવા દ્રવ્યલિંગ અનંતબૈર લિયા. જૈન મુનિ દ્રવ્યલિંગ નગ્નપણા ઐસા અનંતબૈર અઠયાવીસ મૂળગુણ પાળ્યા ઔર પીછે અનંત અનંત ભવ દ્રવ્યલિંગ કરકે ભી અષ્ટપાહુડમેં હૈં લિંગ પાહુડમેં, દ્રવ્યલિંગ અનંત બૈર ધા૨ણ ક૨કે અનંત અનંત ચોર્યાસીના અવતા૨માં પીછે ફર્યા. આહાહા ! પણ વો મિથ્યાત્વકા નાશ અને સમ્યગ્દર્શનકી ઉત્પત્તિ કયા હૈ, યે ખ્યાલમેં લિયા હી નહીં. આહાહા ! બાકી પંડિતાઈ અગિયાર અંગકી હુઈ. લોગોંકો સમજાવે પાંચ પાંચ હજાર દશ દશ હજાર માણસોકો સમજાવે ઉસમેં કયા હુવા ? આહાહા ! ભાષાકી પર્યાય જડ, વિકલ્પ ઉઠતે હૈ એ ભી અચેતન, ભગવાન તો એ અચેતનસે ભિન્ન ચૈતન્યસ્વરૂપ ભગવાન જાગૃત સ્વભાવકા પિંડ, આહાહા ! ઓ તરફકા ઝૂકાવ નહીં કિયા તો સમ્યગ્દર્શન નહીં હુવા. સમ્યગ્દર્શન બિનાકા જ્ઞાન ને વ્રત આદિ સબ અજ્ઞાન હૈ. આહાહા ! હૈ ?
કિન્તુ જબ શુદ્ઘનયસે જીવ પુદ્ગલકા નિજ સ્વરૂપ ભિન્ન ભિન્ન દેખા જાયે તબ પુણ્ય પાપ આદિ કુછ નહીં. નિમિત્ત નૈમિત્તિકભાવસે હુએ થે. ‘નૈમિત્તિક અપની અવસ્થા કર્મ નિમિત્ત, નિમિત્તસે હુવા નહીં પણ નિમિત્ત હૈ અને નૈમિત્તિક અપની અવસ્થા નવ' ઈસલિયે યે નિમિત્ત નૈમિત્તિકભાવ જબ મિટ ગયા તબ જીવ પુદ્ગલ ભિન્ન હોકર ભિન્ન હોનેસે અન્ય કોઈ વસ્તુ સિદ્ધ નહીં હો સકતી. ભગવાન ભગવાનરૂપે આત્મા હૈ કર્મ પુદ્ગલ પુદ્ગલરૂપે હૈ એમાં કોઈ દૂસરી ચીજ ભિન્ન નહીં હોતી. વસ્તુ તો દ્રવ્ય હૈ ઔર દ્રવ્યકા નિજ ભાવ તો દ્રવ્યકે સાથ હી રહેતા હૈ. જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા. આહાહા !નિમિત્ત નૈમિત્તિકભાવકા અભાવ હી હોતા હૈ. ઈસલિયે શુદ્ઘનયસે જીવકો જાનનેસે હી સમ્યગ્દર્શનકી પ્રાપ્તિ હો સકતી હૈ. આહાહા ! જબ તક ભિન્ન ભિન્ન નવપદાર્થોકો જાને ઔર શુદ્ધનયસે આત્માકો ન જાને તબ તક પર્યાય બુદ્ધિ હૈ મિથ્યા બુદ્ધિ હૈ. આહાહા ! સમજમેં આયા ?
Page #116
--------------------------------------------------------------------------
________________
Rels-८
૧/૧
(als-८ )
( मालिनी) चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे। अथ सततविविक्तं दृश्यतामेकरूपं
प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।।८।। अथैवमेकत्वेन द्योतमानस्यात्मनोऽधिगमोपायाः प्रमाणनयनिक्षेपाः ये ते खल्वभूतार्थास्तेष्वप्ययमेक एक भूतार्थः। प्रमाणं तावत्परोक्षं प्रत्यक्षं च। तत्रोपात्तानुपात्तपरद्वारेण प्रवर्तमानं परोक्षं, केवलात्मप्रतिनियतत्वेन प्रवर्तमानं प्रत्यक्षं च। तदुभयमपि प्रमातृप्रमाणप्रमेयभेदस्यानुभूयमानतायां भूतार्थम्, अथ च व्युदस्तसमस्तभेदैकजीवस्वभावस्यानुभूयमानतायामभूतार्थम्। नयस्तु द्रव्यार्थिक: पर्यायार्थिकश्च। तत्र द्रव्यपर्यायात्मके वस्तुनि द्रव्यं मुख्यतयानुभावयतीति द्रव्यार्थिकः, पर्यायं मुख्यतयानुभावयतीति पर्यायार्थिकः। तदुभयमपि द्रव्यपर्याययोः पर्यायेणानुभूयमानतायां भूतार्थम् , अथ च द्रव्यपर्यायानालीढशुद्धवस्तुमात्रजीवस्वभावस्यानुभूयमानतायामभूतार्थम्। निक्षेपस्तु नाम स्थापना द्रव्यं भावश्च। तत्रातद्गुणे वस्तुनि संज्ञाकरणं नाम। सोऽयमित्यन्यत्र प्रतिनिधिव्यवस्थापनं स्थापना। वर्तमानतत्पर्यायादन्यद् द्रव्यम्। वर्तमानतत्पर्यायो भावः। तच्चतुष्टयं स्वस्वलक्षणवैलक्षण्येनानुभूयमानतायां भूतार्थम्, अथ च निर्विलक्षणस्वलक्षणैकजीवस्वभावस्यानुभूयमानतायामभूतार्थम्। अथैवममीषु प्रमाणनयनिक्षेपेषु भूतार्थत्वेनैको जीव एव प्रद्योतते।
અહીં, એ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે -
kamsuर्थ:- [इति] ॥ [ चिरम् नव-तत्त्व-च्छन्नम् इदम् आत्मज्योतिः ] न तत्वोमाघuथी.छुपायेलीमाात्मभ्योतिने,[वर्णमाला-कलापे निमग्नं कनकम् इव] भवर्णोन समां छुपायेला २ सुपाने बा२ढे तेम,[ उन्नीयमानं] शुद्धनयथी बार डाढी प्रगट ३२वामा सावी. छे. [अथ] भाटे हुवे हे भव्य पो! [सततविविक्तं ] ईभेश साने अन्य द्रव्योथी तथा तेमनाथी थत। नैमित्तिमायोथी मिन्न,[एकरूपं] मेऽ३५ [दृश्यताम्] पो.[प्रतिपदम् उद्योतमानम् ] (भ्योति), પદે પદે અર્થાત્ પર્યાયે પર્યાયે એકરૂપ ચિચમત્કારમાત્ર ઉધોતમાન છે.
ભાવાર્થ:- આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે એક ચૈતન્ય-ચમત્કારમાત્ર દેખાડયો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૮
ટીકા - હવે, જેમ નવ તત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, એકપણે
Page #117
--------------------------------------------------------------------------
________________
૧/૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે (કારણ કે શેય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે). તેમાં પહેલાં, પ્રમાણ બે પ્રકારે છે-પરોક્ષ અને પ્રત્યક્ષ. *ઉપાત્ત અને અનુપાત્ત પર (પદાર્થો) દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. (પ્રમાણ જ્ઞાન છે. તે જ્ઞાન પાંચ પ્રકારનું છે-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળ. તેમાં મતિ ને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવધિ ને મન:પર્યય એ બે વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ-પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારનાં પ્રમાણ છે.) તે બન્ને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને જેમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.
નય બે પ્રકારે છેદ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય છે. તે બંને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, દમથી) અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગન કરાયેલા એવા શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.
નિક્ષેપ ચાર પ્રકારે છે-નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી (વ્યવહાર માટે) વસ્તુની સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે. “આ તે છે' એમ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું(-પ્રતિમારૂપ સ્થાપન કરવું) તે સ્થાપના નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ છે. એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી (વિલક્ષણરૂપે-જુદા જુદા રૂપે ) અનુભવ કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના ચૈતન્યલક્ષણરૂપ જીવ-સ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ રીતે આ પ્રમાણ-નયનિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે.
ભાવાર્થ - આ પ્રમાણ, નય, નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું; તેમનાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યય થઈ જાય છે. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છે: પહેલી અવસ્થામાં પ્રમાણાદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન-શ્રદ્ધાનની સિદ્ધિ કરવી; જ્ઞાનશ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણાદિની કાંઈ જરૂર નથી. પણ હવે એ બીજી ૧. ઉપાત્ત = મેળવેલા. (ઇન્દ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.). ૨. અનુપાત્ત = અણમેળવેલા. (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.)
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૮
૧૦૩ અવસ્થામાં પ્રમાણાદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ-દ્વેષ-મોહકર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે; તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન થયા પછી પ્રમાણાદિનું આલંબન રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત્ સિદ્ધ અવસ્થા છે ત્યાં પણ કાંઈ આલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપોનો અભાવ જ છે. ઈસ અર્થકા કળશ કહેતે હૈ. લ્યો કળશ હૈ ને આઠ. चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे।
अथ सततविविक्तं दृश्यतामेकरूपं प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।।८।। ઈતિ નામ ઈસ પ્રકારે “ચિરમ્ નવતત્ત્વ ચ્છન્નમ્ ઈદમ્ આત્મ જ્યોતિ” આહાહાહા ! નવતત્ત્વકે ભેદમેં બહોતસે સમયસે છીપી હુઈ, નવતત્ત્વકા ભેદમેં પીછે આ વસ્તુ હૈ. યહ છિપક ઢંકી ગઈ. આહાહા! ભેદકી નવતત્ત્વકી પર્યાય બુદ્ધિમેં ઓ દ્રવ્ય સ્વભાવ ઢંક ગયા. આહાહા ! હૈ? શુદ્ધનયસે બહાર નિકાલકર પ્રગટ કી ગઈ, ઐસી આત્મજ્યોતિ જો છીપી થી. પર્યાય કે પીછે અંદર દ્રવ્યસ્વભાવ ઢંકા દિખતે થે, એ શુદ્ધનયસે સ્વભાવ પર દૃષ્ટિ કરનેસે એ ભાવ વો પ્રકાશિત હુવા. નવકી પર્યાયમેં રુકનેસે દ્રવ્યસ્વભાવ ઢંક ગયા થા, છીપ ગયા થા. ઉસે અંતરમેં શુદ્ધનયસે દેખને પર આત્મા પ્રકાશિત હોતા હૈ. હૈ? આહાહા !
શુદ્ધનયસે બહાર નિકાલકર પ્રગટ કી ગઈ, જૈસે વર્ષો કે સમૂહમેં છીપે હુએ એકાકાર સુવર્ણ, સોના હોતા હૈ ને સોના સોનું. અગ્નિમેં દેતે હૈં ને તાપ, તો ભિન્ન ભિન્ન ભિન્ન અંગ હોતા હૈ, સોનાના વર્ણમેં, પણ ઉસમેં સોના તો એકરૂપ ભિન્ન હૈ. સમજમેં આયા? ઐસે આત્મામેં નવપ્રકારની પર્યાય ભિન્ન ભિન્ન હૈ, પણ ઉસસે આત્મા તો ઉસસે ભિન્ન હૈ. આહાહાહા ! સંવર, નિર્જરા ને મોક્ષકી પર્યાયસે ભી ભિન્ન હૈ એમ કહેતે હૈ. આહાહા! હૈ?
ઈસલિયે અબ હૈ ભવ્ય જીવો, આચાર્ય મહારાજ સંબોધન કરતે હૈ “અથ” હવે, હે! લાયક જીવો! સતતવિવિક્ત સદા અન્ય દ્રવ્યોસે, અનેરા પદાર્થસે, ઉનમેં હોનેવાલા નૈમિત્તિકભાવ વિકારસે ભિન્ન, અન્ય દ્રવ્યસે ભિન્ન અને અન્ય દ્રવ્યના નિમિત્તસે અપનેમેં હુઆ વિકાર, ઉસસે ભી ભગવાન ભિન્ન. આહાહા... એકરૂપ દેખો, એકરૂપ દેખો “એક દેખિએ, જાણીએ, રમી રહીએ એક ઠોર, સમળ વિમળ ન વિચારીએ, એ હી સિદ્ધિ નહીં ઓર” અમારે વીરજીભાઈ વકીલ થા. આ કાઠિયાવાડમેં દિગંબરના અભ્યાસી વીરજીભાઈ વકીલ થા જામનગર. જો પહેલાં અભ્યાસ થા ઉસકા વો પુરાના, ૯૧-૯૨ વર્ષે ગુજર ગયે. તો વો આ વારંવાર કહેતે થે. સમયસાર નાટકકી બાત હું “એક દેખિએ, જાણીએ, રમી રહીએ એક ઠોર, સમળ વિમળ ન વિચારીએ એ હી સિદ્ધિ નહીં ઓર” સમયસાર નાટકકા શબ્દ હૈ, એકરૂપ દેખીએ. વસ્તકો એકરૂપ હૈં ઐસા દેખો દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર, ઔર ઉસમેં રમના. જ્ઞાયકભાવમેં દેખના, જ્ઞાયકકો શ્રદ્ધના ને જ્ઞાયકમેં રમના સમળ વિમળ ન વિચારીએ, એ અર્થાત્ દ્રવ્યરૂપ હૈ નિર્મળ અને દર્શન જ્ઞાન ચારિત્રના ભેદસે, વ્યવહારસે મલિન, દોઈકા વિચાર છોડી દેના. સમળ વિમળ ન વિચારીએ. ૧૬ મી ગાથાકા હૈ. સમજમેં આયા? દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદ હૈ એ વ્યવહાર ઠે. રાગ આદિકી બાત તો એકકોર રખો. અને ત્યાં તો ઐસા લિયા હૈ, કે દર્શન જ્ઞાન ચારિત્ર જો પર્યાયમાં ભેદ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ યે વ્યવહાર હૈ, ઉસકો મલિન કનેકી પદ્ધતિ હૈ, ઐસા લિયા હૈ. આહાહાહાહા ! રાગ તો મલિન હૈ હીં, પણ એકમેં તીન પર્યાયકા ભેદ કરકે દેખના, વો ભી વ્યવહાર હૈ ને વિકલ્પ ઉઠતે હૈ તો મલિન છે. આહાહા ! તો યહાં યે કહેતે હૈ, દેખો, હેં ને?
એકરૂપ દેખો! આહાહા ! આહાહાહા ! યહુ જ્યોતિ પદ પદ પર, પદ પદ પર, પ્રત્યેક પર્યાયમેં એકરૂપ ચિત્ત ચમત્કારમાત્ર ઉદ્યોતમાન હૈ. પ્રત્યેક પર્યાયમેં ભગવાન તો ભિન્ન ચૈતન્ય ચમત્કાર જ્યોતિ પ્રકાશમાન, એ પર્યાયમેં કભી આઈ નહીં. આહાહા ! ઐસા ચૈતન્ય પાતાળ, ચૈતન્યકા પાતાળ ધ્રુવ, ઉસકો એકરૂપ દેખો. આહાહા! અરે ! આકરું કામ છે આવું. એક તો આ દુનિયાના વ્યવસાય આડે નવરો નથી. એ જાપાનીએ કહ્યું હતું ઈતિહાસવાળાએ, જાપાની માણસે વાણિયાને જૈન ધર્મ મળ્યો ને વાણિયા વ્યવસાય વિના નવરા થતા નથી, પાપ આડે. આખો દિ' આ ધંધા ધંધા ધંધા. અહીં તો કહીએ છીએ પહેલેથી ઘણાં. દુકાનનો ધંધો રર કલાકને ર૩ કલાક ને બાયડી છોકર. અરરર! એકલા પાપના વ્યવસાયમાં પડ્યા, ઊંડે કૂવે, હવે એને આત્મા તરફનો ઝૂકાવકી બાત કરના. હૈં? ફસાઈ ગયો છે એ, ફસાઈ ગયો છે. ગરાસમાં ને અમારામાં. આ મારા દિકરા ને આ મારો ગરાસ ને આ મારી આવી પેદાશ. પચાસ હજારની, લાખની એક પેદાશ, દસ લાખની પેદાશ મારે. હૈં? (શ્રોતા:- મારો દિકરો મોટો સરકારી અમલદાર હૈ.) મોટો અમલદાર. આવા અભિમાન મિથ્યા, દિકરા કોના? એ તો પરદ્રવ્ય હૈ. પરદ્રવ્ય આત્માકા હોતા હૈ કદી? આહાહા! શરીર પર દ્રવ્ય હૈ, ઉસકા આત્મા પરદ્રવ્ય હૈ, તો મેરા દિકરા આયા કહાંસે તેરે ? સમજમેં આયા? શાસ્ત્ર તો યે કહા નહીં ૧૬ મી ગાથામેં પર દબ્બાઓ દુગઈ. સ્ત્રી કુટુંબ પરિવાર સબ પરદ્રવ્ય હૈ, ઉસકા તરફ લક્ષ કરેગા તો દુર્ગતિ નામ રાગ ઉત્પન્ન હોગા. આહાહાહા ! ૧૬ મી ગાથામાં આવ્યું છે. પરદબ્બાઓ દુગઈ. પરદ્રવ્યરૂપી એ શરીર વાણી મન સ્ત્રી કુટુંબ ધંધા પરિવાર સબ પરદ્રવ્ય હૈ. પરદ્રવ્યના લક્ષ કરનેસે તો દુર્ગતિ હી હોગી તેરી. રાગ ઉત્પન્ન હોગા તેરે, સિદ્ધ ગતિ નહીં હુઈ. આહાહા! ઔર ત્યાં લગ કહેતે હૈ કે દેવ ગુરુ ને શાસ્ત્ર હમ હૈ. હમારા તરફ તેરા લક્ષ હોગા તો ભી તેરે દુર્ગતિ, રાગ હોગા. આહાહાહા ! આકરી વાત છે ભાઈ !
(શ્રોતા તો કરવું શું અમારે ?) આ કહેતે હૈ” ને ઉસકો છોડકર અંતર દષ્ટિ લેના. લાખ વાત હોય ને ગમે તેટલા અબજોપતિ ઇન્દ્ર હોય બડા, તો કયા હૈ? એ તો પર ચીજ હૈ. આહાહા ! અંદરસે પરસે હઠકર, અરે એ પુણ્ય ને પાપના વિકલ્પસે હઠકર, અરે એક સમયકી પર્યાયકા પ્રેમસે હઠકર, આહાહા! અપના શાયકભાવ એકરૂપ હૈ, હેં ને? પ્રત્યેક પર્યાયમેં એકરૂપ, ચાહે તો નિગોદકી પર્યાય હો ને ચાહે તો કેવળકી પર્યાય હો. આહાહા ! પ્રત્યેક પર્યાયમેં એકરૂપ ચિત્યમત્કાર માત્ર ઉદ્યોતમાન હૈ. આહાહા! ચૈતન્ય ચમત્કાર! આહાહા ! અપના ક્ષેત્રમેં રહેને છત્તે પર ક્ષેત્ર લોક ને અલોક ઉસકા જાનનેવાલા, દેખનેવાલા ચૈતન્ય ચમત્કાર હૈ. આહાહા ! અપને ક્ષેત્રમેં રહેતે હુવે, પરક્ષેત્ર લોક ને અલોક વો અપનેમેં રહેતે હુવે, પરકો જાનતે હૈં. ઐસા ચૈતન્ય ચમત્કાર ભગવાન, ઉસકા અનુભવ કરો, ઉસકી દૃષ્ટિ કરો, ઉસકા આશ્રય લો, ઉસકા અવલંબન કરો, તો સમ્યગ્દર્શન હોગા. આહાહા ! ચારિત્ર તો કહાં રહા, એ તો દૂસરી ચીજ હૈ. ઐસે સમ્યગ્દર્શન હુએ પીછે, આત્મામેં આનંદમેં લીન હોના, આનંદમેં લીન હોકર અતીન્દ્રિય
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૮
૧૦૫ આનંદકા અનુભવ ભોજન કરના ઉસકા નામ ચારિત્ર હૈ.
(શ્રોતા- એ તો ચોથા કાળમાં પાંચમાં કાળમાં!) પાંચમાં આરામાં આ પંચમઆરાના ગૃહસ્થને તો કહેતે હૈ. પાંચમા આરાના સાધુ. આ તો પાંચમા આરાના સાધુ હૈ. કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય અને પાંચમા આરાના જીવને તો કહેતે હૈ. કુંદકુંદાચાર્ય કબ હુવા હૈ? દો હજાર વર્ષ પહેલે. હજી તો પાંચમા આરામેં હુવા હૈ. અમૃતચંદ્રાચાર્ય ભી હજાર વર્ષ પહેલે હુવા હૈ. હજાર વર્ષ પહેલે તો યે યહાં જીવતે થે ભરતક્ષેત્રમેં જીવતે થે અમૃતચંદ્રાચાર્ય. તો વો કહેતે હે કે તો પાંચમાં આરાના સંત, પાંચમાં આરાના જીવકો કહેતે હૈ. આ ચોથા આરાના સંત, પાંચમા આરાના એમ કહેતે નહીં. આહા ! આરા બારા કુછ નડતે નહીં અંદરમેં, આહા! યહાં એકરૂપ ચિત્યમત્કારમાત્ર ઉદ્યોતમાન હૈ. આહાહા !
ભાવાર્થ – “યહ આત્મા સર્વ અવસ્થાઓમેં વિવિધ રૂપસે દિખાઈ દેતા થા” કયા કહેતે હૈ? ભગવાન આત્મા પર્યાય પર્યાય દીઠ ભિન્ન પ્રકારસે પર્યાય દિખતી થી, કોઈ અલ્પ પર્યાય, કોઈ વિશેષ પર્યાય, કોઈ રાગ, કોઈ અરાગ ઐસે ભિન્ન ભિન્ન પર્યાય દિખતી થી. ઉસે શુદ્ધનયસે એક ચૈતન્ય ચમત્કાર માત્ર દિખાયા. આહાહા! “ઇસલિયે અબ ઉસે સદા એકાકાર હી અનુભવ કરો.” હે ભવ્ય જીવો! જીસકો સંસારકા નાશ કરના હો, આહાહા ! તો એકાકાર અનુભવ કરો. પ્રભુ એકરૂપ અંદર હૈ ઉસકા અનુભવ કરો. આહાહા! પત્તા લગે નહીં કાંઇ, આવો માર્ગ છે.
પર્યાય બુદ્ધિકા એકાંત મત રખો. પર્યાય હૈ ખરી, નવભેદ હૈ ખરા, પણ એકાંત મત રખો કે, ઉસસે મેરા કલ્યાણ હોગા ને યહી આત્મા હૈ ઐસા ન રખો. પર્યાય હૈ, પર્યાય નહીં હૈ ઐસા નહીં. પર્યાયબુદ્ધિકા એકાંત મત રખો, અંદર દ્રવ્ય બુદ્ધિમેં લે જાઓ આત્માકો. આહાહા ! એવું, ઐસા શ્રીગુરુઓકા ઉપદેશ હૈ. લ્યો એ સંતો દિગંબર સંતો પંચમઆરાના અનુભવીઓ કેવળજ્ઞાનના કેડાયતો, એ સંતોનો આ ઉપદેશ હૈ, સમજમેં આયા? એમ ટીકાકાર અર્થકારે ભાઈ આ તો સંતો દિગંબર મુનિઓ આ એમ કહેતે હૈ. આહાહા ! પંચમઆરામેં ભી કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્યો આદિ સાધુ બહોત સંત હુએ. વો સબ ગુરુઓકા એ ઉપદેશ હૈ, નવકા ભેદકી પર્યાયબુદ્ધિ છોડકર, એકરૂપ ત્રિકાળ સ્વભાવ ઉપર દૃષ્ટિ કરો, તો તેરા જનમ મરણકા અંત આયેગા. નહીંતર ચોર્યાસીના અવતાર, તેરા કરના પડેગા પ્રભુ. આહાહા !
ટીકા: અબ ઐસે નવતત્ત્વમેં એક જીવકો હી જાનના સત્યાર્થ કહા. એકરૂપ જીવકો જાનના એ સાચી વાત હૈ, ઉસી પ્રકાર એકરૂપસે પ્રકાશમાન આત્માકે, ભગવાન તો એકરૂપ વસ્તુ હૈ ચિદાનંદ, ઉસકે અધિગમકે ઉપાય. એને જાનનેકા જે ઉપાય આહાહાહા ! પ્રમાણ, નય ને નિક્ષેપ. આહાહાહા! નવ તત્વો તો છોડાયા પણ અબ કહેતે હૈ કે યહ આત્મા જો વસ્તુ હૈ ત્રિકાળઉસકા જાનને કા જો ઉપાય- પ્રમાણ નય ને નિક્ષેપ, આહાહા ! વે ભી નિશ્ચયસે અભૂતાર્થ હૈ. પ્રમાણ નય ને નિક્ષેપ જ્ઞાન પહેચાનને કા , યે ભી અભૂતાર્થ જૂઠા હૈ. આહાહા !
(શ્રોતા- કઠણ છે) કભી કિયા નહીં તો કઠણ લગતે હૈ ઉસકો. આહાહા ! બાકી સત. હૈ, સરળ હૈ, સર્વત્ર હૈ. કહા નહીં પરમાત્મા? પોતે નહીં હૈ? કઇ પર્યાયમેં હાજરાહજૂર ભગવાન નહીં હૈ? સમજમેં આયા? આહાહા! કહાંકા પર્યાયમેં ગમે તે પર્યાય હોય ભગવાન હાજરા
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હજૂર પરમાત્મા દ્રવ્ય બિરાજતે હૈ. પણ વો ઉપર નજર કરતે નહીં, તો કઠણ લગે. આહાહા ! એ ઉનમેં ભી એક આત્મા હી ભૂતાર્થ હૈ, નય નિક્ષેપ, પ્રમાણસે જાનના વો ભી પરકી લક્ષસે જ્ઞાન હૈ. યે ભી અભૂતાર્થ જૂઠા હૈ. યે વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.).
પ્રવચન નં. ૬૩ શ્લોક - ૮ તા. ૨૦-૮-૭૮ રવિવાર, શ્રાવણ વદ-૨ સં. ૨૫૦૪
શ્રી સમયસાર ૧૩ મી ગાથાકા કળશના ભાવાર્થ હૈ. નીચે ટીકા હૈ ને ટીકા. સંસ્કૃત ટીકા હૈ. અમૃતચંદ્રાચાર્ય દિગંબર મુનિ ઉત્કૃષ્ટ આત્માના પ્રભાવ અનુભવી ઉસકી ટીકા હૈ. સૂક્ષ્મ બાત હૈ.
કયા કહેતે હૈ યે દેખો. સૂક્ષ્મ વિષય હૈ. જૈસે નવતત્ત્વમેં એક જીવકો હી જાનના ભૂતાર્થ કહા હૈ કયા કહા? ભાઈ ! જીવકી– આત્માકી વર્તમાન પર્યાય નામ અવસ્થામેં નવતત્ત્વકા ભાવ પર્યાયમેં ભેદમેં હોતા હૈ. પણ વો કોઇ સમ્યગ્દર્શન ઉનસે હોતા હૈ ઐસા નહીં. જીવકી એક સમયકી વર્તમાન પર્યાય, અવસ્થા ઔર પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એ પર્યાયો હૈ, એ નવતત્ત્વમેં તો પર્યાય બુદ્ધિસે વ્યવહારનયસે યે હૈ પણ જીસકો અપના કલ્યાણ સમ્યગ્દર્શન પ્રગટ કરના હો, ધર્મકી પહેલી સીઢી, તો યે નવતત્ત્વમેંસે ભિન્ન હોકર, આહાહા! આવી વાત છે પ્રભુ!
આ બહારના ધમાલ ને બહારની ક્રિયા તો જડસે હોતી હૈ. અંદરમેં રાગ આતે હૈ, શુભ રાગ, વો ભી બંધકો કારણ હૈ. સમ્યગ્દર્શનકા વો કારણ નહીં. આહાહા ! એ અહીંયા નવતત્ત્વમેં નવપ્રકારકી વર્તમાન પર્યાયના ભેદોમેં એક જીવકો હી જાનના. આહા ! સામાન્યરૂપ જો પર્યાયમેં આતા નહીં કભી. આહાહા ! ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ આનંદકા પિંડ એકરૂપ સ્વરૂપ ઉસકો જાનના એ ભૂતાર્થ હૈ. આહાહા ! એ ત્રિકાળી ચીજકો અંતર્મુખ હોકર જાનના વો હી ભૂતાર્થ ચીજ હૈ, સત્ય ચીજ હૈ. આહાહાહાહા ! હૈ? એક જીવકો હી જાનના, ચાહે તો સંવર હો, નિર્જરા હો, મોક્ષની પર્યાય પણ ઉસમેં સામાન્ય જો જીવદ્રવ્ય હૈ એકરૂપ ઉસકી ઉપર નજર કરનેસે અભેદ ચીજકી નજર કરનેસે યે અભેદ ચીજ એ હી ભૂતાર્થ હૈ. આહાહા ! આવો માર્ગ છે.
(શ્રોતા – એકેય અક્ષર સમજાય એવો નથી.) હૈં! કયા કહા? પ્રભુ તીન ચાર દિવસે તો ચલતે હૈ (સ્પષ્ટીકરણ ). નવતત્ત્વમેં જીવકી એક સમયકી પર્યાયકો યહાં નવતત્વમેં જીવ ગિનનમેં આયા હૈ. પંડિતજી! આ અમારે પંડિતજી આયા, આ તો, ભાઈ નથી આયા, ફુલચંદજી! તાવ આયો બુખાર હૈ. હૈ એ તો આયા ને ભાઈ ફુલચંદજી આતે હૈ. તાવ આયા બુખાર આયા.
આ આત્મા જો ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ધ્રુવ સ્વરૂપ હૈ, ઉસકી વર્તમાન પર્યાય નામ અવસ્થા નામ હાલતમેં જો પર્યાય હૈ ઉસકો યહાં જીવ કહેજેમેં આયા હૈ. ઔર ઉસમેં દયા, દાન, વ્રત, ભક્તિકા ભાવ હોતા હૈ, યે શુભકી અપની યોગ્યતાસે અપને કાળે અપને કારણે ઉત્પન્ન હોતા હૈ ઔર હિંસા, ચોરી, વિષય, જૂઠ, ભોગ, વાસના એ પાપ પરિણામ પણ અપને કાળમેં અપને કારણસે વિકૃત અવસ્થા ઉત્પન હોતી હૈ ઔર દો મિલકર આસ્રવ ભી અપને કારણસે
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૮
૧૦૭ અપને પર્યાયકા તે કાળ હૈ તો વો કારણે આસ્રવ ઉત્પન્ન હોતા હૈ ઔર રાગમેં રુકના એ ભાવબંધ ભી અપને કારણસે ત્યાં ભાવબંધ ઉત્પન્ન હોતા હૈ. ઔર સંવર, એ અપની પર્યાયમેં શુદ્ધતા જો પ્રગટ હોતી હૈ એ ભી અપને કાળે, પવિત્ર સમ્યગ્દર્શન જ્ઞાનકી પર્યાય એ સંવર હૈ. એ અપને કાળે ઉત્પન્ન હોતી હૈ. નિર્જરા, એ ભી અપને કાળે વો શુદ્ધિસે વૃદ્ધિ હોતી હૈ એ ભી પર્યાયમેં અપને કાળે નિર્જરા નામ શુદ્ધિકી વૃદ્ધિ અથવા અશુદ્ધતાકા નાશ એ અપને કાળે નિર્જરા હોતી હૈ. ઔર મોક્ષ ભી અપને કાળે પર્યાયમાં કેવળજ્ઞાન હોકર ઉત્પન્ન હો. પણ એ નવપ્રકાર જો હૈ ઉસમેં આત્મા આયા નહીં, ત્રિકાળી. આહાહા ! આહાહાહા!
એ નવપ્રકારકો ભી છોડકર, હૈં? ઉન નવ તત્ત્વમેં, એ પર્યાયકા નવપ્રકારના તત્ત્વ નામ ભેંદમેં એક જીવકો હી, એ સંવર કાળમેં ભી એક જીવ હી અંદર ત્રિકાળ હૈ તે ઉપાદેય હૈ. આહાહાહાહા ! નિર્જરાકે કાળમેં પણ ભગવાન એકરૂપ ચિદાનંદકી પાટ શિતળ પડી હૈ ધ્રુવ, વો એક હી ઉપાદેય હૈ, ઔર મોક્ષની પર્યાય તો અભી નહીં પણ મોક્ષકી જે કેવળજ્ઞાન પર્યાય ઉત્પન્ન હોતી હૈ, યે ભી સભૂત વ્યવહારનયકા વિષય હૈ, ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહાહા !
નવતત્ત્વમેં એક જીવકો હી અંતર્મુખ શુદ્ધ ચૈતન્યઘન ભગવાન, એકરૂપ ધ્રુવ સામાન્ય સદેશ નિત્યાનંદ પ્રભુ એકરૂપ વસ્તુ જો હૈ, આહા ! એ હી જાનના ભૂતાર્થ કહા. એને જાણ્યા યુવા વો વસ્તુકો ભૂતાર્થ કહા. આહાહાહા ! આવી ચીજ છે ભાઈ ! ધર્મની શરૂઆત પણ ઐસે હોતી હૈ. કોઇ આ ક્રિયા ને વ્રત કરના ને તપ કરના ને ભક્તિ કરના ને વો તો પર્યાયમેં ભેદ વિકારકા હૈ. આહાહા ! એ નવતત્ત્વમેં એક, ઓલા નવ અનેક હુઆ, પર્યાયની અવસ્થામેં અનેક ભેદ હુઆ, ઉસમેંસે એક જીવકો હી, એકાંત લિયા હૈ. આહાહાહા ! ત્રિકાળ અખ્ખલિત પર્યાયમેં ભી જિસકા આના નહીં હોતા. આહાહાહા! ઐસી જો ચીજ નિત્યાનંદ પ્રભુ, વો હી એક જાનના યથાર્થ, ભૂતાર્થ, સત્ય કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? એક બાત હુઇ. હવે દૂસરી, તીન બાત હૈ.
ઉસી પ્રકાર જૈસે નવતત્ત્વકે ભેદભેંસે એકીલા જીવ ત્રિકાળ ઉસકા અવલંબન લેના, ઉસકા આશ્રય કરના વો હી ભૂતાર્થ હૈ. વો હી સમ્યગ્દર્શનકા વિષય હૈ. છતેં સમ્યગ્દર્શનકા વિષય એકરૂપ ચૈતન્ય હૈ, છતે સમ્યગ્દર્શનકી પર્યાય એ સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહાહા! સમ્યગ્દર્શનકા વિષય જો ત્રિકાળી જ્ઞાયકભાવ હૈ એ પર્યાયકા વિષય પર્યાય નહીં. આહાહાહા! બાપુ! જનમ મરણ રહિત સમ્યગ્દર્શનની ક્રિયા કોઇ અલૌકિક હૈ. આહાહા! ઔર એ સમ્યગ્દર્શનકી પર્યાયમેં જ્ઞાયક ત્રિકાળકા શ્રદ્ધા જ્ઞાન હોતા હૈ, પણ વો ત્રિકાળી ચીજ વો પર્યાયમેં આતી નહીં. આહાહાહા ! આવું હવે ઝીણું!
ઉસી પ્રકાર એકરૂપસે પ્રકાશમાન આત્મા, આહાહા ! ભગવાન તો અકરૂપ ચૈતન્ય પ્રકાશ જ્યોતિ પ્રકાશમાન જ્યોતિ આત્મા હૈ, ઇતની બાત. હવે એકરૂપસે પ્રકાશમાન આત્મા ઉસકે અભિગમકે ઉપાય, ઉસકો જાનને કા ઉપાય, પ્રમાણ, નય, નિક્ષેપ હૈ. પ્રમાણકી વ્યાખ્યા કરેગા. દ્રવ્ય – વસ્તુ અને પર્યાય દોકા જ્ઞાન કરે વો પ્રમાણ હૈ. ઔર “નય' “બે' મેંસે એકકા – અંશકા વિષય કરે વો નય હૈ. ચાહે તો સામાન્ય કા વિષય કરે, ચાહે તો વિશેષકા વિષય, પણ એક અંશ
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આયા, નયમેં એક અંશ આયા, પ્રમાણમેં દો અંશ સાથમેં આયા. ઐસા જાનનેકા ઉપાય હૈ, વો ભી વિકલ્પાત્મક હૈ. આહાહા ! વો ભી આહાહા... પ્રમાણ, નય અને નિક્ષેપ. નિક્ષેપ નામ, નામસે જ્ઞેય પદાર્થ જાનના, સ્થાપનાસે જાનના, યોગ્યતાસે દ્રવ્યકી યોગ્યતાસે જાનના, ઔર ભાવકી પર્યાયસે યે જાનના, યે શેયના જે ચાર ભેદ એ નિક્ષેપકા ભેદ હૈ. એ નિક્ષેપસે ભી અપનેકો જાનના વો ભી એક વિકલ્પ હૈ. આહાહાહાહા !
જ્યાં નવતત્ત્વકા ભેદ ભી સમ્યગ્દર્શનકા વિષય નહીં, ત્યાં નય નિક્ષેપ ને પ્રમાણ ભી સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહા ! સૂક્ષ્મ બાત હૈ ભાઈ ! વીતરાગ માર્ગ અનંત કાળ હુવા, આહાહા ! કભી એને ધ્યાન દિયા હી નહીં. આહાહા ! પાટણીજી ! બહા૨માં ને બહા૨માં ભટક ભટકકર, આહાહા ! અંતર પાતાળકૂવા પડા હૈ, એક સમયકી પર્યાયકે સમીપમેં, સમીપમેં સારા ધ્રુવ તત્વ નિત્યાનંદ પ્રભુ હૈ, એ આ અભિગમકા જાનનેકા ઉપાય હૈ એ ભી નિશ્ચયસે અભૂતાર્થ હૈ. કયા કહા ? પ્રમાણ, નય પ્રમાણ નામ દો. દ્રવ્ય ને પર્યાયકા જ્ઞાન સાથ કરે વો પ્રમાણ, પણ વો વિકલ્પાત્મક પ્રમાણ યહાં લિયા હૈ. ‘નય’ ત્રિકાળકા અંશ કરનેવાલા ‘નય’ એ નિશ્ચય. આ વર્તમાન પર્યાયકા વિષય કરનેવાલા વ્યવહાર, પણ દોઢી વિકલ્પાત્મક, રાગાત્મક લિયા હૈ. આહાહા ! ઔર નિક્ષેપ, એ તો શેયના ભેદ હૈ. એ ભી વિકલ્પાત્મક નિક્ષેપ, ભાવ નિક્ષેપ ભી વિકલ્પાત્મક યહાં તો હૈ. આહાહાહા ! સમજમેં આયા ? અર્થાત્ મેરી પર્યાય શુદ્ધ પૂર્ણ હૈ ઐસા ભાવ નિક્ષેપ ભી ભેદવાળી દશા હૈ, તો વો ભી વિકલ્પ હૈ. આહાહાહાહા ! યે નિશ્ચયસે તો જૂઠા હૈ. આહાહાહા ! અપના અનુભવ કરનેમેં એ પ્રમાણ, નય, નિક્ષેપ બિલકુલ સહાય કરતે નહીં. આહાહાહાહા !
વ્યવહાર રત્નત્રયકા રાગ એ ભી અપના અનુભવમેં બિલકુલ સહાય કરતે નહીં, ઉસકી મદદ નહીં, ઔર ઉસકો છોડકર અપના સ્વભાવમેં દૃષ્ટિ કરે તબ સમ્યગ્દર્શન હોતા હૈ. ઐસે આ પ્રમાણ, નય, નિક્ષેપકા જ્ઞાન હો, પણ વો ત્રિકાળકી દૃષ્ટિ ક૨નેસે એ અભૂતાર્થ હૈ, ભેદ પ્રમાણ, સવિકલ્પ પ્રમાણ, આ સવિકલ્પ લેના. સવિકલ્પ નય, રાગવાળી નય, રાગવાળા પ્રમાણ ઔર રાગવાળા નિક્ષેપ, એ ભી, આહાહાહાહા ! જ્ઞાયક ચિદાનંદકી દૃષ્ટિ અનુભવ ક૨ને ૫૨ સમ્યગ્દર્શનકા ધ્યેય ધ્રુવ ઉ૫૨ દૃષ્ટિ કરનેસે એ નય નિક્ષેપ પ્રમાણ ભી જૂઠા હૈ. આહાહા ! આવી વાત છે. હજી તો ધર્મની પહેલી (સીઢી ) સમ્યગ્દર્શન, જો કે નિશ્ચયસે તો ચારિત્ર ધર્મ હૈ, પણ વો ચારિત્ર ધર્મકા કા૨ણ વો સમ્યગ્દર્શન હૈ, એમ લઇએ ને ? ચરિતમ્ ખલ્લુ ઘમ્મો. આહાહા ! આત્માનેં વીતરાગ પર્યાયકા જમના, આહાહા ! જામી જાના આનંદ આનંદકી દશા, એ વીતરાગી પર્યાય હૈ. આહાહા! વો ભી એક સમયકી દશા હૈ. ઉસકા આશ્રયસે ભી સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહા ! ઝીણી વાત ભાઈ ! અત્યારે તો ગરબડ બહુ કરી પ્રભુ ! અને દ૨કા૨ કંઇ કેટલાકને તો પડી નહીં અંદર. જિસમેં જન્મ્યા બસ વો ભક્તિ ને મંદિર ને સવા૨માં સ્તુતિ કરના ને, શેઠ! બસ હો ગયા ધર્મ. ( શ્રોતાઃ- એ સ૨ળ પડે) એ સ૨ળ પડે ? ઝેર છે એ સ૨ળ પડે. એ રાગ તો ઝેર હૈ. યહાં તો નય નિક્ષેપ પ્રમાણકા જ્ઞાન ભી અભૂતાર્થ, સ્વરૂ૫કી દૃષ્ટિ કરનેમેં અભૂતાર્થ હૈ. આ વાત હૈ પ્રભુ. ( શ્રોતાઃ- ભક્તિ ઝેર કહેવાય ?) ભગવાનકી ભક્તિકા ભાવ વિષકુંભ, ઝે૨કા ઘડા હૈ. ( શ્રોતાઃ- યે તો નયી બાત ) મોક્ષ અધિકાર. એ મોક્ષ અધિકા૨ ઉસમેં મોક્ષ
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૮
૧૦૯ અધિકારમેં વિષકુંભ કહા હૈ, પ્રભુ તેરેકો ખબર નહીં, અમૃતકા સાગર અંદર ડોલતે હૈ નાથ ! અમૃત સ્વરૂપ અતીન્દ્રિય આનંદનું અમૃત સ્વરૂપ ધ્રુવ અંદર બિરાજતે હૈ પ્રભુ ! ઉસકી અપેક્ષાસે શુભભાવ ભી ઝેર હૈ. આહાહા! અરે ઉસકો તો અસત્યાર્થ કહા, પણ નય નિક્ષેપ ને પ્રમાણસે જ્ઞાન કરના વો ભી અસત્યાર્થ ને અભૂતાર્થ હૈ. આહાહાહા ! ભાઈ ! આ તો મારગ અંતરકા હૈ. આહાહાહા ! રાગસે પરસે ઉદાસ હોકર અંતર જ્ઞાયકભાવને પકડના, ત્રિકાળી આનંદકા નાથ ઉસકો પર્યાયમેં પકડના એ કોઇ અપૂર્વ વાત હૈ. એ અનંત કાળમેં કિયા નહીં કભી. આહાહા! કહો પંડિતજી!
બાકી પંડિતાઇ ભી અનંત બૈર હુવા, મૂર્ખ ભી અનંત બૈર હુવા, રંક ભી અનંત બૈર હુવા, ઔર રાજા ભી અનંત બૈર હુવા, નારકી ભી અનંત બૈર હુવા, ઔર નવમી રૈવેયકકા દેવ ૩૧ સાગરકી સ્થિતિ અનંત બૈર હુવા. આહાહા ! એ સબકા ભેદકા લક્ષ છોડકર અપના ચૈતન્ય ભગવાન, આહાહા ! ધ્રુવ એકરૂપ ચીજ રહેનેવાલી હૈ, ઉસકા આશ્રય કરનેસે એ ભૂતાર્થ ચીજકા આશ્રય કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. એ સમ્યગ્દર્શન ધર્મ સ્વરૂપકી દશાકા શરૂઆત હૈ ઔર ઉસમેં પીછે આત્મા જો સમ્યગ્દર્શનમેં જાનનમેં આયાને અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અનંત અનંત શક્તિમેં એક એક શક્તિ અનંત પ્રભુતાસે ભરી પડી હૈ. આત્મા એક હૈ, અંદર શક્તિયાં અનંત હૈ. ગુણ, ગુણ કહો કે શક્તિ કહો ઔર એક એક શક્તિમેં અનંતી સામર્થ્યતા પડી હૈ, ઔર એકએક શક્તિકી અનંતી પર્યાય હૈ, યે સબકો ભેદકો છોડકર, આહાહા ! ઉસકા જ્ઞાન આતા હૈ પહેલે. ઝવેરાતકી દુકાનમેં પ્રવેશ કરતે પહેલે, અંગનમેં ખડા રહેતે હૈ, ઐસે નય નિક્ષેપ પ્રમાણસે આત્માકો જાનના એ અંગનમેં આયા હૈ. અંદરમેં પ્રવેશ કરનેમેં એ કામ નહીં કરતે. કલ આયા થા આપણે બ્લેનના વચનોમાં, કે ગુફામેં જાના હો, ગુફામેં ત્યાં લગ વાહન કામ કરે જાનેકા, પણ અંદર જાનેમેં એ વાહન કામ નહીં કરે, છોડ દેના (પડે). આહાહા ! એમ આત્માકો જાનનેમેં વિકલ્પ પહેલે આતા હૈ, નય, નિક્ષેપ, પ્રમાણકા, પણ અંતર અનુભવકી ગુફામેં જાનેમેં એ કામ નહીં કરતે કુછ.
વો કહા થા ૪૯ ગાથા હૈ, સંસ્કૃત ટીકા હૈ જયસેન આચાર્યશ્રી, ઉસમેં યે લિયા હૈ. અંતર શાંતિ સમાધીરૂપી ગિરિકી ગુફામેં પ્રવેશ કરતે હૈ ઐસા પાઠ હૈ. યહાં હૈ પુસ્તક? નથી. શ્રીમદ્દ જેવું હોવું જોઇએ મોટું. નથી? કાલે આવ્યું તું અહીં. ૪૯ ગાથા હૈ સમયસારકી ઉસકી ટીકા હૈ જયસેન આચાર્યશ્રી, ઉસમેં ઐસા લિયા હૈ, કે ભગવાન આત્મા અપના આનંદકા ડુંગર અતીન્દ્રિય જ્ઞાનકા સાગર ઉસમેં પ્રવેશ કરનેમેં, આહાહા ! એ ગિરિરૂપી ગુફા, એ સમાધિ શાંતિ વીતરાગતા ત્યાં કામ કરતી હૈ. આહાહા. ત્યાં રાગ આદિ, નિમિત્ત આદિ, કોઈ કામ નહીં કર સકતે. આહાહા! આવી વાત ભાઈ ! આકરી પડે છે ને તેથી સોનગઢને એમ કહે છે એકાંત છે, એકાંત હૈ કહે છે. કહો પ્રભુ તુમ પણ ભગવાન હૈ બધા બીજી રીતે કહેતે હૈ ને આ વાત બીજી પદ્ધતિસે કહેતે હૈ, એ કહે ઉસમેં કોઇ વિરોધ કરનેકી જરૂર નહીં હૈ. ઉસકી બુદ્ધિમેં એ આયા વો કહે પણ, સત્ય તો કોઇ ભિન્ન ચીજ હૈ. આહાહા... “જામેં જિતની બુદ્ધિ હૈ ઇતનો દિયે બતાય, વાંકો બૂરો ન માનીએ ઔર કહાંસે લાયે” આહાહા ! આંહી કહેતે હૈ, કે નિશ્ચયસે તો પ્રમાણ, સારા દ્રવ્ય પર્યાયકા જ્ઞાન કરનેવાલા પ્રમાણ સવિકલ્પ, “નય” પ્રમાણ દો પ્રકારના છે. એક સવિકલ્પ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પ્રમાણ, એક નિર્વિકલ્પ પ્રમાણ. આ સવિકલ્પકી યહ બાત હૈ. નય દો પ્રકારકી હૈ. સવિકલ્પ રાગ સહિત અને એક રાગ રહિત. યહાં નય રાગ સહિતકી વ્યાખ્યા હૈ. “નિક્ષેપ' એ ભી વિકલ્પ હૈ. જરી ચાર ભેદ પાડના. આહાહાહાહા ! ભગવાન સ્થાપના નિક્ષેપ હૈ યહાં, ઉસકે (ઉપર) લક્ષ જાના યે શુભભાવ હૈ. સમજમેં આયા?
- વો કહા થા એક ભૈર બહોત પ્રશ્ન હુવાને ત્યાં ત્યાં અમારે સંપ્રદાયમેં બહોત પ્રશ્ન હોતે થે ને? ૮૩કી સાલ હૈ ૮૩કી. કિતના વર્ષ હુવા? ૫૧. તો એક શેઠ થા. ઐસે કહેતે થે સ્થાનકવાસી, થે હમ ભી ઉસમેં થે ને? પૈસાવાળા થા. ૭૦ વર્ષ પહેલે કી બાત હૈ. ઉસકે પાસ દસ લાખ રૂપિયા. ચાલીસ હજારકી ઉપજ થી, એ વખતે હોં, અત્યારે તો પચ્ચીસ ત્રીસ ગુણા હો ગયા, કિંમત ઘટ ગઈ. એ વખતકા એક લાખ, અભીકા પચીસ લાખ, તો એક દફે ઉસને ઐસા કહા કિ જબ લગ મિથ્યાદૃષ્ટિ હૈ તબલગ મૂર્તિકી સેવા આદિ આતે હૈ. સમ્યગ્દષ્ટિ હોને કે પીછે મૂર્તિકી સેવા નહીં, એ એણે કહા. મેં કીધું ઐસા હૈ નહીં. સૂનો, કે જબ આત્માકા ભૂતાર્થ જો ત્રિકાળ ચીજ હૈ ઉસકા
જ્યાં સમ્યગ્દર્શન હુવા તો ઉસકી સાથ ભાવશ્રુતજ્ઞાન હુવા, ગાંગુલીજી! સૂક્ષ્મ વિષય હૈ થોડા અભ્યાસ કરના પડેગા થોડા. ઓલા હોમિયોપેથીના બહોત અભ્યાસ કિયા હૈ ને? નરમ માણસ હૈ. આહાહા !
તો કહા કે જબ આત્મામેં સમ્યગ્દર્શન હોતા હૈ, એકરૂપ ચિદાનંદકી દૃષ્ટિ ને અનુભવ તબ ઉસકો ભાવશ્રુતજ્ઞાન હોતા હૈ. ભાવશ્રુતજ્ઞાનકા દો ભેદ પડતે હૈ. નિશ્ચય ને વ્યવહારનય. વો ભાવશ્રુતજ્ઞાનકા એક ભેદ વ્યવહાર, ઔર નિક્ષેપકા એક ભેદ સ્થાપના, એ વ્યવહારનયકા વિષય સમકિતીકો હી હોતા હૈ. હૈ શુભરાગ ભલે, સમજમેં આયા? બડી ચર્ચા હોતી થી. પણ મેં કીધું ભાઈ હમ ઐસા, મૈં ઈસમેં આ ગયા હૈ માટે ઐસા માનના ઐસા હમારે નહીં હૈ. આ તો અંદરમેં કસોટીસે સત્ય હો એ માનેગા હમ તો, હમ સંપ્રદાયમેં રહા માટે સંપ્રદાયકી દૃષ્ટિ હમારે માનના એ હમારે નહીં, હમારે તો સત્ય કસોટી પર આતે હૈ એ માનના પડેગા. તો ખરેખર તો ભાવશ્રુતજ્ઞાનીકો નિશ્ચય ને વ્યવહાર શ્રુતજ્ઞાનકા દો અવયવ હૈ. શ્રુતજ્ઞાન અવયવી ઔર નય અવયવ. તો શ્રુતજ્ઞાનીકો હી વ્યવહારનય હોતા હૈ. હૈ ભલે વિકલ્પ, સમજમેં આયા? અને એ શ્રુતજ્ઞાનીકો હી નિક્ષેપ ઉપર દૃષ્ટિ જાતી હૈ, વિકલ્પસે, તો યથાર્યમેં સમકિતીકો હી વ્યવહારસે સ્થાપના નિક્ષેપ પૂજ્ય હૈ, લાલચંદભાઈ! આહાહાહા! ભાઈ ! મારગ આ હૈ કોઇ ગરબડ આડી અવળી કરે તો યે નહીં ચાલે આંહી હૈ? આતા હૈ શ્રુતજ્ઞાનકા ભેદ વ્યવહારનય એક આતી હૈ. ઔર એ શુભરાગરૂપ ભી હૈ. ઔર ઉસકા વિષય ભગવાનની પ્રતિમા ભી હૈ. પણ આતા હૈ. પણ વો સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહાહા ! આવી વાત છે શેઠ. શેઠ તો પઢયા હૈ ત્યાં કારંજામેં બહોત. નહીં પઢયા હૈ. આહાહા! પણ આ પઢયા નહીં, શેઠ આવી વાત છે. આહા!
અંદરમેં કહેતે હૈ, કિ પ્રમાણ નય ને નિક્ષેપ છે, પહેલા ક્યા થા, કહેતે થે એકરૂપસે પ્રકાશમાન આત્મા ભગવાન તો અંદર એકરૂપ પ્રકાશમાન હૈ ચૈતન્ય. ઉસમેં ઉસકે જાનનેકા ઉપાય અનેક. પ્રમાણ-નય-નિક્ષેપ. આહાહાહા ! એકરૂપ ત્રિકાળી પરમાત્મા ભગવાન પ્રકાશમાન પરમાત્મા હૈ. ઉસમેં ઉસકો જાનનેકા ઉપાય અનેક હૈ. પણ એ અનેક ઉપાય પણ અભૂતાર્થ હૈ.
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૮
૧૧૧ આહાહા! હા ! એ કહેના, હૈ કે નહીં? આહાહા! એ ઉપાય, એ વ્યવહારસે જાનનેકા ઉપાય, એકરૂપકો જાનનેમેં અનેકસે ઉપાય, એ એકરૂપ જાનનેકી અપેક્ષામેં અનેકરૂપે જાનનેકા ભાવ અભૂતાર્થ હૈ. અરે પ્રભુ! આવી વાત છે ભાઈ ! આહાહા.. પંડિતજી.
હવે પ્રમાણકી વ્યાખ્યા કરતે હૈ. “ઉનમેં ભી યહ આત્મા એક હી ભૂતાર્થ હૈ.” પ્રમાણ નય નિક્ષેપકા જાનને કા ભાવ આતા હૈ વિકલ્પાત્મક રાગ સ્વરૂપ ઉસમેં ભી યહ આત્મા એક હી ભૂતાર્થ હૈ. આહાહાહા.... યે નય નિક્ષેપ પ્રમાણકા વિકલ્પ હૈ ઉસસે ભિન્ન ભગવાન, ઉપાય જાનનેકા હૈ, ઉસસે ભી ભિન્ન હૈ. આવી વાત છે ભાઈ ! શું થાય? સમ્યગ્દર્શનની જગતને કિંમત નહીં. શુભભાવની કિંમત ને બહારની આ ધૂળની ને પૈસા ને આબરૂ ને શરીર સુંદર ને મકાન મોટા હજીરા હોય, પચાસ પચાસ લાખના મંદિર ને, મકાન અપના રહેનેકા, હૈ ને ગોવામાં, હું ને? ગોવામાં એક થા. ગુજરી ગયા બિચારા હમણાં. લડકા હૈ દો, દો અબજ ચાલીસ કરોડ બહોત રૂપિયા થા, બહોત પૈસા પણ આખિરમેં એક સેકંડમેં દો- ચાર પાંચ મિનિટમેં ઐસા દુઃખાવા હુવા, કુછ દુખાવા હૈ ઐસા કહા ને દાક્તરકો બુલાઓ, બસ દાક્તરકો બુલાકે આતે થે એ પહેલાં ચલે જાવ પરલોકમેં રખડનેકો. શાંતિલાલ ખુશાલ!
(શ્રોતા- પૈસા થા તો કયું ગુજર ગયા?) પૈસા થા પડ્યા રહ્યા પૈસા, સામે ચાલીસ લાખકા મકાન થી રહેનેકા, ચાલીસ લાખકા ગોવામેં હૈ. દસ દસ લાખકા દો હૈ. ઔર ચાલીસ લાખકા એક. સાંઇઠ લાખકા મકાન હૈ ગોવામેં. ઉસકા લડકા આયાને (શ્રોતા:- સીત્તેર લાખનું મકાન મુંબઇમાં રમણિકભાઈનું) આ રમણિકભાઈનું લ્યોને અમારે, અમે આમ ઊતરીએ છીએ ને મુંબઇ! કઇ તિથિ ૮૭, શરીરમેં જન્મકી થી ને ૮૭ વર્ષકી તો આમોદવાળા હૈ ને આમોદ, અમારે પાલેજ પાસે આમોદ હૈ, ગુજરાતી તો ત્યાંના રહેનેવાલા રમણિકભાઈ હૈ, દો ભાઈ હૈ, તો એક રહેનેકા મકાન ૭૦ લાખકા હૈ. પાંચ છ કરોડ રૂપિયા હૈ, નરમ માણસ હૈ, ગુજરાતી હૈ અમારે પાલેજમેં દુકાન થી ને હમારી, તો સાથમેં આમોદ થા. તો હમ તો આમોદકો જાનતે થે. કીધું ત્યારે અમે આમોદના રહીશ હૈ. બડી દુકાન હૈ. કાંઇક નામ હૈ કાંઇક પેઢીનું. (શ્રોતા- રોનક ઇન્ડસ્ટ્રીઝ) આપણને યાદ રહે નહીં, તો એ મકાનમેં અમે ઊતરે થે. સીત્તેર લાખકા એક મકાન, ઉસમેં કયા આયા? ધૂળમેં. મકાન મકાનમેં રહા જડમેં એ તેરી ચીજમેં કહાં આયા વો? તુમ ત્યાં
ક્યાં રહેતે હૈં? તુમ તો અપના આત્માના સ્વભાવમેં રહેનેવાલી ચીજ હૈ. આહાહાહા ! વિભાવમેં આના યે ભી તેરી ચીજ નહીં. એ તો પરદેશ હૈ. કલ આયા થા. ભજનમેં ભી આયા થા. આહાહા! શુભ ને અશુભ રાગ હોતા હૈ યે પરદેશ હૈ પ્રભુ! તેરા દેશ નહીં. આહાહાહા! સ્વદેશ તો આનંદનો નાથ પ્રભુ! અતીન્દ્રિયઆનંદ, અતીન્દ્રિયજ્ઞાન, અતીન્દ્રિયપ્રભુતા પૂર્ણ પૂર્ણ પૂર્ણ પૂર્ણ ઈદં, ઐસી પૂર્ણ શક્તિકા ભંડાર ભગવાન એ પરમાત્મા એ તેરા સ્વદેશ હૈ. આહાહાહા !
યહાં કહેતે હૈ, યે પ્રમાણ નય ને નિક્ષેપ ભી એ નિશ્ચયસે તો જૂઠા હૈ. આહાહા ! તો કયું આતે હૈ? કે આતે હૈ. સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરનાથ, જો આત્મા કહેતે હૈ અને દૂસરા આત્મા કહેતે હૈ અજ્ઞાનીઓ ઉસસે ભિન્ન હોને કે, યથાર્થ આત્મા પરમેશ્વરે કયા કહા, વો માટે નય નિક્ષેપ પ્રમાણ આતા હૈ. સમજમેં આયા? પણ આતા હૈ, પણ હું અભૂતાર્થ. (શ્રોતા:- શુદ્ધતા અશુદ્ધતાકો બતાતે નહીં?) બતાતે નહીં. કહા ને, આતે હૈ, આ કયા ચીજ હૈ એમ જાનનેકો આતે
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ, પણ અંદર જાનનેકી વહાં જાના ઉસમેં વો નય નિક્ષેપ પ્રમાણ કુછ કામ નહીં કરતા. આહા ! (શ્રોતાઃ– રાસ્તા બતાકર છૂટ જાતે હૈ. ) રાસ્તા બતાયા નહીં હૈ એણે, આહાહા ! દેખા તો અપની પર્યાયસે અભેદમેં જાકર દેખા, ઉસને દિખાયા હૈ, ભેદસે દિખાયા નહીં.
કહેનેમેં આતા હૈ ઐસા. ૮ મી ગાથામેં આયાને ? કે સંતો આચાર્યો પણ આત્મા એકરૂપ હૈ ઉસકો સમજાને કે કારણ, દર્શન-જ્ઞાન-ચારિત્રકો પ્રાપ્ત હો યે આત્મા ઐસા સંતો ભી વ્યવહા૨મેં આકર કહેતે હૈ. વિકલ્પમેં આકર સંતો, યહાં કેવળકી બાત યહાં હૈ નહીં, કારણકે કેવળી તો એ વખતે થા નહીં, સંત થા સમયસાર વખતે. તો ઉસકી બાત કહેતે હૈ, કિ સંત ભી અપના સ્વરૂપમેંસે બહાર નિકલકર જરી વિકલ્પ આતા હૈ વ્યવહાર, તો વ્યવહા૨મેં સમજાનેકો દુનિયાકો કહેતે હૈ કે ‘આત્મા’ તો વો ‘આત્મા’ ‘સમજે નહિ’ તો ઉસકો ઐસે બતાવે કે દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયકો પ્રાપ્ત હો યે “આત્મા”. એ ભી વ્યવહાર હુવા.
ઐસા વ્યવહા૨સે સમજાતે હૈ, પણ વ્યવહા૨કા અનુસરણ સમજનેવાલેકો નહીં કરના અને કહેનેવાલેકો ભી વ્યવહા૨કા અનુસરણ નહીં કરના. આહાહાહા ! આવી વાત છે. કઠો ભાઈ ! તુમ પ્રભુ છો હોં ! તેરી પ્રભુતા વાણીમેં નહીં આતી નાથ. આહાહા ! યે તેરી પ્રભુતા નય નિક્ષેપ કે પ્રમાણમેં, સવિકલ્પમેં બી આતી નહીં નાથ. અરે તુમ પામર નહીં પ્રભુ. તું અલ્પજ્ઞ નહીં, તું યે રાગ તેરા નહીં, રાગ તેરેમેં હૈ નહીં. આહાહા ! પ્રભુ તુમ તો સર્વજ્ઞ સ્વભાવી હૈ ને અંદર. એકીલા જ્ઞાન સ્વભાવી કહો ‘શ’ સ્વભાવી કહો કે સર્વજ્ઞ સ્વભાવી, આહા... સ્વભાવ હોં, પર્યાયમેં ભલે અલ્પજ્ઞતા હો પણ સ્વભાવ તો ઉસકા સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ હૈ. આહાહા... ઇસકી પ્રભુતામેં કભી ખોડ- ખાંપણ ઘટવધ હુઈ નહીં. ઐસા ત્રિકાળી ભગવાન આત્મા ઉસકા અનુભવ ક૨ને ૫૨ આ પ્રમાણ નય નિક્ષેપ જૂઠા હોતા હૈ. ઉનમેંસે યહ એક આત્મા હી ભૂતાર્થ હૈ. આહાહાહા... એક શાયકભાવ યે સત્ય વસ્તુ હૈ, એ દૃષ્ટિમેં લેના. આહાહા !
પ્રમાણ નય નિક્ષેપકા ભી જ્ઞાન વિકલ્પાત્મક હૈ, એ દૃષ્ટિમેં ન લેના. આહાહા ! આવી વાત છે. હવે ‘ કયોંકિ શેય વચનકે ભેદો સે, શેય ઔર વચનકે ભેદોસે પ્રમાણ આદિ અનેક ભેદરૂપ હોતે હૈ.' હવે ઉસમેંસે સૂક્ષ્મ વિષય હૈ ભાઈ આ ગાથા, પહેલે પ્રમાણ દો પ્રકા૨કા હૈ પરોક્ષ અને પ્રત્યક્ષ. પ્રમાણકા દો ભેદ હૈ, એક પ૨ોક્ષ ને એક પ્રત્યક્ષ. ઉપાત્ત, અનુપાત્ત પદાર્થો દ્વારા પ્રવર્તે એ પરોક્ષ હૈ. ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તે ઔર પ્રકાશ અને ઉપદેશ દ્વારા પ્રવર્તે એ પરોક્ષ હૈ. આહાહા ! ઇન્દ્રિય અને મન દ્વારા જ્ઞાનકા પ્રવર્તન હો એ પરોક્ષ હૈ ઔર પ્રકાશ અને ઉપદેશ દ્વા૨ા હો એ ભી પરોક્ષ હૈ. આહાહાહા ! કયા કહા ? કે સર્વજ્ઞ ૫૨માત્માકી દિવ્ય ધ્વનિ આઇ, ખ્યાલમેં આયા લક્ષમેં, પણ વો ભી પરોક્ષ જ્ઞાન હૈ, ઇન્દ્રિયસે ખ્યાલમેં આયા ને ? નિમિત્તસે ખ્યાલમેં આયા ને ? પરોક્ષ હૈ, અને સવિકલ્પ પરોક્ષ જ્ઞાન હૈ એ. આહાહાહા ! ઔર કેવળ આત્માસે હી એક ભગવાન આત્માસે હી પ્રતિનિશ્ચિતરૂપ પ્રતિ નામ ખરેખર રૂપસે પ્રવૃત્તિ કરે, સો પ્રત્યક્ષ હૈ. અપના આત્મા કે આશ્રયસે જો જ્ઞાન કામ કરે યે પ્રત્યક્ષ હૈ.
પ્રમાણ જ્ઞાન હૈ, વહ જ્ઞાન પાંચ પ્રકારકા હૈ. પહેલા બે ભેદ કિયા, પરોક્ષ ને પ્રત્યક્ષ. એટલા ભેદ કિયા પણ હવે ઉસકા ભેદ, જ્ઞાન પાંચ પ્રકા૨કા હૈ. એ પ્રમાણકા ભેદ હૈ. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન ઉસમેં મતિ ને શ્રુતજ્ઞાન પરોક્ષ હૈ, કોંકિ ઇન્દ્રિય
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૮
૧૧૩ ને મન દ્વારા પ્રવર્તતા હૈ. અવધિ અને મન:પર્યયજ્ઞાન વિકલ પ્રત્યક્ષ હૈ થોડા પ્રત્યક્ષ હૈ. આહાહા ! સમજમેં આયા? ઔર કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ હૈ પૂર્ણ કેવળજ્ઞાન તો સંપૂર્ણ. ઇસલિયે દો પ્રકારના પ્રમાણ હૈ.
યે મેં, દોકા દોનોમેં દોકા પ્રમાતા જાનનેવાલા પ્રમાણજ્ઞાન ઔર પ્રમેય જ્ઞાનના વિષય પ્રમેય, એ ભેદકા અનુભવ કરને પર ભૂતાર્થ હૈ, એ પર્યાયમેં હૈ. પ્રમાણ, નય, પ્રમાણકા વિષય પરોક્ષ પ્રત્યક્ષકા પર્યાયમેં આતા હૈ, સત્યાર્થ હૈ. પર્યાયની અપેક્ષાએ સત્યાર્થ હૈ. કેવળજ્ઞાન કેવળજ્ઞાનની અપેક્ષાએ હૈ એ સત્યાર્થ હૈ. પરોક્ષજ્ઞાન ભી હૈ એ વર્તમાન હૈ. એ પણ સત્યાર્થ હૈ. ઔર જિસમેં સર્વભેદ ગૌણ હો ગયે હૈ. આહાહાહા.. કે પરોક્ષ ને પ્રત્યક્ષકા પ્રમાણકા ભી ભેદ લક્ષ છોડ દિયા જિસને, ઉસકા નામ ગૌણ કરકે.. આહાહા.
શીરા હોતા હૈ હલવા તો ઉસકી વિધિ કયા હૈ, હલવા કરનેકી ? કે પહેલે આટા ઘીમેં શેકતે હૈ ઘીમેં. પીછે સક્કર ઔર ગુડકા પાની નાખતે હૈં, પણ કોઇ ઐસે માને કે આ તો ઘી પી જાતા
આટા, તો હમારે ઘીકા બચાવ કરના હૈ, તો કયા કરના હૈ તેરે ? તો પીછે ગુડકા પાની નાખના હૈ તો પહેલે ગુડકા પાનીમેં આટા શેકો, પીછે ઘી નાખો. શીરા નહીં હોગા. એ લુપરી નહીં હોગી, ખબર નહીં તને. ગુમડા ઉપર હોતી ને પોટીસ, કયા કહેતે હૈ. ? પોટીસ પોટીસ નહીં હોગી. કયોંકિ પોટીસમેં તો બહોત થોડા ઘી વિશેષ પડે નહીં ને થોડા પડ્યા વિના રહે નહીં. એ અમારી કાઠિયાવાડી ભાષામેં જાતુ-વળતું ઘી ઐસા સૂના હૈ આપણે કાંઇ કિયા નહીં. બાઇયું કહેતા હોય કે જાતું વળતું ઘી નાખજો. આ પોટીસ ઉપર. જાતુ-વળતું એટલે ઘી થોડું પડે અને બિલકુલ ન પડે એમ નહીં. આમાં તો ઘી તો પીછેસે નાખના હૈ. પહેલે આટા મોંઘા પડતા હૈ, મોંઘી ચીજ હૈ ઘી મેં આટા શેકના તો ઘી પી જાતા હૈ. મોંઘા પડતા હૈ, એ કરતાં પહેલે આટાકો ગુડકા પાનીમેં શેકો. પીછે ઘી નાંખો, પોટીસ નહીં હોગી. તેરા ત્રણેય જાયેગા. કયા ત્રણેય? આટા, શકકર ને ઘી, નકામા જાયેગા તેરે. એમ ભગવાન આત્માકો અંતર જાનનેમેં બહારના સાધન તેરે સરળ પડે, પણ ઉસસે નહીં હોગા ભાવ, ભવ ભ્રમણકા ભાવ હોગા ભાઈ ! આહાહાહા ! અને આ મોંઘા પડે અંદરથી, આહાહા... અંદરમેં જાના વિકલ્પ ભી કામ ન કરે ત્યાં પ્રમાણકા જ્ઞાન ભી કામ ન કરે ત્યાં. આહાહા! ઐસી મોંઘી ચીજમેં પહેલેસે કોઇ વ્રત નિયમ કર લો ઔર પીછે સમ્યગ્દર્શન હોગા, ધૂળમેં નહીં હોગા. ધૂળમેંકા અર્થ કયા? પુણ્ય, પુણ્યાનુબંધી ભી પુણ્ય નહીં હોગા. પાપાનુબંધી પુણ્ય હોગા તેરે. આહાહાહા ! અરેરે ! આ ચીજ જ દુનિયાને મળી નથી. આહાહા... સત્ય બાત સૂનનેમેં મિલતી નહીં. આહા!
યહાં એ કહેતે હૈ કિ એ સર્વ જિસમેં સર્વ ભેદ ગૌણ હો, પ્રત્યક્ષ ને પ્રમાણ, એ ઇન્દ્રિયસે ને પ્રકાશસે જાનનમેં આયે યે પરોક્ષ ઔર સીધા આત્માસે જાનનમેં આવે ઐસા પ્રત્યક્ષ. એ વિકલ પ્રત્યક્ષ, થોડા પ્રત્યક્ષ ને સકલ પ્રત્યક્ષ, પણ એ સબ ભેદ પર્યાયકા ભેદ હૈ વો તો. સબકો ગૌણ કરકે, અભાવ કરકે નહીં કિયા હૈ. હૈ? પણ ઉસકો લક્ષ છોડકર, આહાહાહા... ભેદ સર્વ ભેદ ગૌણ હો ગયે ઐસે એક જીવને સ્વભાવના અનુભવ કરને પર, આહાહા. એ પરોક્ષ અને પ્રમાણકા ભેદકા જ્ઞાન વિકલ્પસે હોતા હૈ. પણ ઉસકો ગૌણ કરકે, ઉસકા લક્ષ છોડ કરકે ભગવાન આનંદકા નાથ પ્રભુ અંદર હૈ, અભેદ ચીજ હૈ ઉસકો અનુભવ કરને પર યહ સબ ગૌણ હો જાતે
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ. ઉસકી મુખ્યતા નહીં રહેતી. આહાહાહા ! સમજમેં આયા? અરે ભાઈ ! પરમાત્માનો મારગ બહુ સૂક્ષ્મ હૈ. અને યે સમ્યગ્દર્શન કયા ચીજ હૈ, અને કૈસે પ્રાસ હો બડી સૂક્ષ્મતા હૈ ભાઈ, એ કોઇ ઐસા કિયા ધામધૂમ હો-હો ને હો-હા ગજરથ ચલાયા ને રથ બનાયા ને ૫૦ – ૫૦ લાખકા મકાન મંદિર બનાયા માટે ધર્મ હો ગયા?
(શ્રોતા - વો ભી એક રાસ્તા હૈ.) બિલકુલ નહીં રાસ્તા હૈ રખડનેકા. કહા નહીં, મુનિકો જે આત્માના અનુભવ હૈ શાંતિ હૈ તીન કષાયકા અભાવ હૈ, તીન કષાયકા ઉસકો ભી જે શુભરાગ આતા હૈ એ જગપંથ હૈ. સમજમેં આયા? ઐસા બતાયા થા, કહા હૈ ને? જગપંથ, મોક્ષદ્વાર, મોક્ષદ્વાર સમયસાર નાટક. લ્યો એ જ પાનું આવ્યું ૪૦ મો શ્લોક. “તા કારણ જગ પંથ એવું” આહાહાહા... આત્માકા આનંદકા અનુભવ હૈ, સમ્યગ્દર્શન સહિત ચારિત્ર ભી હૈ પણ જો વિકલ્પ આતા હૈ પંચમહાવ્રતકા, આહાહાહા.. એ તો કારણ જગપંથ એ, એ રાગકા વિકલ્પ યે જગપંથ નામ સંસારકા પંથ હૈ. આહાહા!“તા કારણ જગ પંથ એહ, ઉત્ત શિવ મારગ જોગ” અંતરમેં આનંદમેં વિકલ્પ રહિતકા રમના યે શિવ મારગ હૈ, આ સંસાર હૈ. મુનિ સચ્ચા સંતકી બાત હોં, એકીલા દ્રવ્યલિંગી નહીં. જિસકો આત્માના જ્ઞાન હુવા હૈ. અનુભવ હૈ ઔર સ્વરૂપમેં રમણતાના ચારિત્ર ભી હૈ પૂર્ણ નહીં વો કારણ પંચમહાવ્રતના વિકલ્પ ૨૮ મૂળ ગુણકા વિકલ્પ, ભક્તિ આદિ ભગવાનકી વિનય આદિકા વિકલ્પ આતા હૈ, પણ હૈ જગપંથ. (શ્રોતાઃ પંડિત બનારસીદાસને લિખા હૈ) કળશામેં હૈ. કળશામાંથી નિકાલા હૈ. (સમયસાર કળશમાંથી).
શેઠ એમ કહેતે હૈ કિ આ પંડિતકા લખાણ હૈ ને, પણ એ કળશામૈસે નિકાલા હૈ. આહાહા ! સ્પષ્ટ કરાતે હૈ શેઠ! આહાહા ! એ બનારસીદાસ ઉસમેંસે રાજમલકી ટીકાર્બેસે આ સમયસાર નાટક બનાયા હૈ. રાજમલ્લકી ટીકા હૈ ને કળશકી ઉસમેંસે આ બનાયા હૈ. અક્ષરે અક્ષર ઉસમેંસે લિયા હૈ. રાજમલ્લ ! જૈન ધર્મના મર્મી, ઉસને આ બનાયા હૈ આ ઉસમેંસે આ સમયસાર નાટક બનાયા હૈ. આહાહાહા ! અરેરે ! ઉસકો મોંઘા પડે. મોંઘા કહેતે હૈ કયા કહેતે હૈં? મહેંગા પડે માટે પંડિતકા હૈ એમ કરકે નિકાલ દેતા હૈ. અરે ભગવાન ! આ તો બહેનકા વચન હૈ ને દોપહરકો વાંચતે હૈ ઉસકી ભી ટીકા હો ગઈ. આહાહા ! પણ બહેને તે અંતરમેંસે અનુભવમેંસે વાણી આઈ વો વાણી કિયા હૈ. ટોડરમલે જે મોક્ષમાર્ગ બનાયા તો મોક્ષમાર્ગ કયોં નહીં વાંચતે. સમજમેં આયા? તો વાણી બહેનકી આઈ હૈ યે સાર, સાર, સાર તત્ત્વસે ભરા આયા હૈ. વિસ્તાર થા વો તો છોડ દિયા પીછે. તો વો ભી તત્ત્વકી બાત યે યથાર્થ દષ્ટિ અનુભવપૂર્વક આઇ હૈ. અરે પ્રભુ! એની ટીકા કરે, કે ચંપાબેનકો ચઢા દિયા ને પગે લાગેગા ને ઐસા કરેગા, અરે પ્રભુ શું કરે છે. ભાઈ ! પંડિતાઇ કામ ન કરે પ્રભુ! સમજમેં આયા? કૈલાસચંદજીને લિખા હૈ દેખા હૈ? ખબર હૈ ! પ્રભુ! એ અનુભૂતિ કયા ચીજ હૈ નાથ તેરે. આનંદકા અનુભવમેં જો બાત આતી હૈ, ઉસમેં જો બાત આતી હૈ યે યથાર્થ બાત હૈ. ચાહે તો સિદ્ધકા સમકિત હો ને ચાહે તો તિર્યચકા સમકિત હો. હૈ?એ આતા હૈ રહસ્યપૂર્ણ ચીઠ્ઠીમેં, દો હી સરખા હૈ, સ્થિરતા ચારિત્રમ્ ફેર હૈ. પણ દૃષ્ટિકા વિષય અને દૃષ્ટિકા જ્ઞાન જો યથાર્થ દુવા ઉસમેં જો કથન આતા હૈ વો યથાર્થ કથન આતા હૈ. આહાહા... શું થાય? માણસને કાંઇ પંડિતાઇનું બહુ ભણ્યા હોય ને ગણ્યા ન હોય, બોલતા આવડે ને બહુ, તો એ જ્ઞાન હૈ (એમ માને છે). આહાહા !
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૮
૧૧૫ અહીંયા તો ભગવાન આત્મા, કહાને? પ્રમાણકા ભેદકો ગૌણ કરકે, આહા... એક જીવને સ્વભાવના અનુભવ કરને પર, એક જીવકી અનુભૂતિ, ત્રિકાળી સ્વભાવકી અનુભૂતિ હોને પર એ ભેદ એ અભૂતાર્થ હૈ. પ્રમાણકા ભેદ જૂઠા હૈ. તો રાગ અને દયા દાનના વિકલ્પકી બાત કયા કરના? આહાહા! ભાઈ મારગ આકરો છે. ભાવદિપિકામેં, પંડિતજી, ભાવદિપિકામેં દીપચંદજી લિખ ગયા હૈ. દીપચંદજી ભાવદિપિકા, પંચસંગ્રહ હૈ અધ્યાત્મ, નથી આવ્યું અહીંયા? અને એક ભાવદિપિકા હૈ ઉસમેં લિખા હૈ કે અરેરે મેં દિખતા હું તો લોગોં કો આગમ અનુસાર શ્રદ્ધા નહીં દિખતી મેરે. લોકો હૈ નામ ધરાવનારા શ્રાવક ને સાધુ ને પણ આગમ અનુસાર જે શ્રદ્ધા એ હમકો નહીં દિખતી ઉસીકે પાસ. ઔર મૈં કહેતા હું સત્ય તો સૂનતે નહીં. આ કયા? આ કયા? તો મેં લિખ જાતા હું કે મારગ આ હૈ. આહાહા! ભાવદિપિકામેં હૈ. પંડિતજી? ભાવદિપિકામેં હૈ, સબ દેખ્યા હૈ ને? હજારો શાસ્ત્રો દેખા હૈ. હજારો, હજારો શું લાખો શાસ્ત્રો દેખા હૈ અહીં તો. ૬૫ ની સાલસે સારા અભ્યાસ તો હૈં ૬૫ હૈ? (સંવત) ૩૫ ને ૪ ઓગણ ચાલીસ ને ૩૦,
ઓગણ સીત્તેર. સીત્તેરમેં એક કમ ઇસમેં તો હમ દુકાન પર હમ શાસ્ત્ર અભ્યાસ કરતે થે. ઘરકી પિતાજીકી દુકાન થી. નિવૃત્તિ થી બહોત, પહેલે પણ સ્થાનકવાસી થા, શ્વેતાંબર થા, સ્થાનકવાસી. આહાહા !
એમાં જ્યાં આ સમયસાર ( સંવત) ૭૮મેં મિલા. આહા! વાહ! “સિદ્ધ હોનેકી ચીજ આ હૈ.” કીધું મેં તો સંપ્રદાયમેં કહે દિયા થા. દામોદર શેઠ વિરૂદ્ધ થા. તસ્વસે અનજાન એનેય કહે દિયા. શરીર રહિત હોનેકી આ ચીજ હૈ. પણ એ વખતે તો ઉસમેં (સંપ્રદાયમે) થા તો હરકત નહીં ને. આપણા મહારાજ ને? પણ (સંપ્રદાય) છોડી દેશે એની એને કાંઇ ખબર નહીં શેઠ થા બડા વો. મોટા અમલદાર ઉસકી પાસ આતે થે, એ વખતે દસ લાખ. પચીસ ત્રીસ ગુણા ગણો અત્યારે ઇતના પૈસા ઇતના, ઘર આખા, અપનેમેં એક સારા ગામ દસ હજારથી પેદાશવાળા, એ વખતે દસ હજાર એટલે પચીસ ગુણા ગણો. ઐસા ગામ ઘરમેં થે. ગામધણી થા, ચાલીસ હજારકી ઉપજ થી. સ્થાનકવાસી હૈ દામનગર. અમારા સંપ્રદાયકા ગામ થા વો. તો વો એમ કહેતે થે, આહાહા... ભગવાનકા દર્શન કરે તો, યે તો મિથ્યાષ્ટિ હોય તો કરે મૂર્તિકા દર્શન. કીધું નહીં. સમ્યગ્દર્શન હુએ પીછે ભાવશ્રુત આતા હૈ. એ ભગવાનના દર્શન કરતે હૈ. સમજમેં આયા? આહાહાહા !
શાસ્ત્ર તો ત્યાં ભી થા બહોત, ઉસકે પાસ દિગંબર શાસ્ત્ર થા. તો ત્યાં પહેલે વાંચ્યા ૭૮ મેં તો ઉસકો કહા, “આ શાસ્ત્ર શેઠ સિદ્ધ હોનેકી આ ચીજ હૈ” આ અશરીરી હોનેકી આ ચીજ હૈ. એ તમારા બત્રીસ ફત્રીસ શાસ્ત્ર ને પીસ્તાલીસ હૈ સબ દેખા થા હમને તો કરોડો શ્લોકો દેખે થે. પણ એ વખતે તો ઉસમેં થા (સંપ્રદાયમેં) ત્યારે હમારા થા મહારાજ હૈ કાંઇ હરકત નહીં. કાંઈ પણ વાત કરેગા જો વિશેષ હમકો વિરોધ તો હમ સંપ્રદાય છોડ દેગા, ઉસકો શેઠકો સબકો બીક લગતી થી મેરી, મેં કોઇ આ ગયા માટે મેં સંપ્રદાયકો માનતા હું ઐસી ચીજ નહીં. મેરે તો અંદરમેં યથાર્થ આના હો તો મેં માનતા હું. તો યે ઐસે કહેતે થે કિ નહીં, આ જ મારગ સચ્ચા હૈ સમયસાર, પીછે સચ્ચા કહેતે થે હમ કહેતે થે, (ઉસને) પીછે ભૂલ નિકાલા. સમયસારમેં ભી ભૂલ હૈ.. છોડ દિયાને બસ આ તો ઉસમેં ભી આ જીવ તત્ત્વમેં ભૂલ હૈ ને અજીવમેં હૈ ને
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આસવમેં યે હૈ ને, તમે દેખ્યા નહીં, દામોદર શેઠ ? એના દીકરાની વહુ નહીં તમારે ત્યાં રાજકોટ, શું નામ ? આંઠી, ત્યાં આપણે મકાન હતું ને એની પાછળ હતું. આ ભાઈનું મકાન નહીં ? ઊતરતા થા આપણે સ્થાનકવાસી, લાભુબેન ને આ મકાન આપણે ઊતરતા'તા. પારેખનું મકાન, પારેખનું મકાન નથી ? ત્યાં ઊતરતા'તા એની પાછળ મકાન છે એના બાપનું. આહા ! આ વસ્તુ જુદી બાપુ કીધું આંહી કહેતે હૈ કિ બે પ્રકા૨ ૫૨ોક્ષ ને પ્રત્યક્ષ ઐસા જ્ઞાન કરનેમેં આતા હૈ. પણ વો બાત અપના સ્વરૂપમેં જાનેમેં ઉસકી કોઇ મદદ નહીં. આહાહા ! ઉસકો ભી ગૌણ કરકે, હૈ ? એક જીવકે સ્વભાવકા અનુભવ કરને૫૨ એ જૂઠા હૈ. આહાહાહા ! યે પ્રમાણકી વ્યાખ્યા કિયા. નયકી વ્યાખ્યા કરેગા. (શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ ).
પ્રવચન નં. ૬૪ શ્લોક-૮ની ટીકા તા. ૨૧-૮-૭૮ સોમવાર, શ્રાવણ વદ-૩ સં. ૨૫૦૪
સમયસા૨ ૧૩મી ગાથા. ઉસકા નવતત્ત્વકા અધિકાર તો આ ગયા. પર્યાયમેં નવતત્ત્વકા ભેદ હૈ, ઉસકો જાનના એ પણ આદરણીય એ નહીં. આહાહા ! એકરૂપ જ્ઞાયક ચૈતન્ય આગે હૈ એમાંથી, એકરૂપસે પ્રકાશમાન આત્મા, અંતરમેં ધ્રુવ જ્ઞાયક પ્રમાણકા વિષય તો દ્રવ્ય ને પર્યાય હૈ. પણ અહીંયા તો નિશ્ચયકા વિષય જો ત્રિકાળ, પ્રમાણ વો પૂજ્ય નહીં ઐસે કહા હૈ, કોંકિ ઉસમેં પર્યાયકા નિષેધ નહીં આતા. આહાહા ! નયચક્રમેં હૈ. આહાહા ! પર્યાયકા નિષેધ હોકર ચૈતન્ય ચમત્કાર પ્રભુ અંદર પૂર્ણાનંદ પ્રભુ ઉસકા આશ્રય લેના, એકરૂપકા દૃષ્ટિ કરના, તબ આત્મા જૈસા હૈ પૈસા પ્રકાશમાન શ્રદ્ધામેં ઔર જ્ઞાનમેં હોતા હૈ. એકરૂપ ત્રિકાળી જે સ્વરૂપ હૈ ઉસકી દૃષ્ટિ દેનેસે એકરૂપ પ્રકાશમાન હોતા હૈ, ઉસકા નામ અનુભૂતિ ને સમ્યગ્દર્શન હૈ. આહાહાહા!
પીછે કહા એ પ્રમાણજ્ઞાન, પર્યાય અને દ્રવ્યકો સાબિત કરનેકો, સિદ્ધ કરનેકો દોકા અસ્તિત્વ સિદ્ધ કરનેકો પ્રમાણકા વિષય બતાયા. પણ વો પ્રમાણ વિકલ્પ હૈ. આહાહા ! મેં જાનનેવાલા પ્રમાતા અને જ્ઞાન પ્રમાણ ઔર પ્રમેય ઐસા ભેદ હૈ વો ભી વિકલ્પ હૈ રાગ હૈ, ઉસકો છોડકર એકીલા જાનનેવાલા જ્ઞાયક દૃષ્ટિમેં પ્રકાશમાન હો તબ એકરૂપકી પ્રતીત હો તબ (ઉસ ) પ્રતીતકો સમ્યગ્દર્શન કહેતે હૈં. આહાહાહા ! એ પ્રમાણકા વિષય ચલ ગયા.
66
‘નય” આજ નય ચલેગી. સૂક્ષ્મ વિષય હૈ ભાઈ ! આહા ! નય દો પ્રકા૨કા હૈ. પ્રમાણ દો પ્રકા૨કા કહા થા વો પ્રત્યક્ષ ને પરોક્ષ, અહીં નય દો પ્રકા૨કા. નયકા અર્થ કયા? જો જ્ઞાન પર્યાયમેં શ્રુતજ્ઞાનરૂપી ભાવ પ્રમાણ હૈ એ અવયવી હૈ ઔર ઉસકા નયકા એક ભાગ અવયવ હૈ. આહાહા ! સ્વરૂપ તરફકા લક્ષ કરકે જો નિશ્ચયનય હૈ વો યાં વિકલ્પાત્મક લેના હૈ, અહીંયા રાગ સહિતકી નય. નયકા લક્ષ વિકલ્પ સહિત ઔર વ્યવહા૨નય હૈ એ વર્તમાન પર્યાય ને રાગને જાનનેવાલી એ પણ રાગ સહિત વિકલ્પ સહિત હૈ. આહાહા!
એ નયકા દો પ્રકાર. દ્રવ્યાર્થિક નય, પર્યાયાર્થિક નય. જો જ્ઞાનકા અંશ ત્રિકાળી દ્રવ્યકા પ્રયોજનસે દ્રવ્યકી દૃષ્ટિ કરતે હૈ એ જ્ઞાનકા અંશકો દ્રવ્યાર્થિક નય કહેતે હૈ. દ્રવ્ય પ્રયોજન જિસકા ઐસા જો જ્ઞાન દ્રવ્યાર્થિક નય, જે જ્ઞાનકા પ્રયોજન દ્રવ્ય જો ત્રિકાળી હૈ એ જાનના હૈ એ નયકો
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૮
૧૧૭ દ્રવ્યાર્થિક નય કહેતે હૈ. હવે આ પલાખા સાંભળ્યાય નો હોય હજી તો. આહાહા! (શ્રોતાશુદ્ધનય કિસકો કહેતે હૈં?) એ જ કહેતે હૈ. અભી તો શુદ્ધનય આ તો દ્રવ્યાર્થિકનાયકો શુદ્ધ, પણ વિકલ્પાત્મક યહ બાત . કયોંકિ એક ત્રિકાળી જ્ઞાયક મેં હૈં ઐસા દ્રવ્યના પ્રયોજન જિસકા નયકા હું એ નયકો દ્રવ્યાર્થિક કહેતે હૈ. એ શુદ્ધનયકા વિષય ઉસકો કહેતે હૈ. પણ યહાં વિકલ્પાત્મક હજી વિચારમેં સિદ્ધ કરનેકો આ દ્રવ્યાર્થિકનય આયા હૈ. વસ્તુ ત્રિકાળ હૈ ઇસકી સિદ્ધિ કરનેમેં અન્યમતિ કહેતે હૈં ઇસસે (જુદા) સર્વજ્ઞ જો કહેતે હૈં એ ચીજકો નિર્ણય કરનેમેં દ્રવ્યાર્થિકનકા વિકલ્પાત્મક ભાવ પહેલે આતા હૈ. આહાહા ! સમજમેં આયા?
સૂક્ષ્મ વિષય હૈ ભાઈ ! અનંત કાળમાં કભી અનુભૂતિ કયા ચીજ હૈ ઔર સમ્યગ્દર્શન કયા ચીજ હૈ ઔર ઉસકા વિષય કયા હૈ એ ખ્યાલમેં કભી લિયા હી નહીં. આમ તો ક્રિયાકાંડ બહોત કિયા. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાને અને શાસ્ત્રકા જ્ઞાન ભી બહોત કિયા. આહાહા ! પણ આ વસ્તુ જે ત્રિકાળ હૈ ઉસકો જો જ્ઞાન જાનતે હૈ ઇસકો યહાં દ્રવ્યાર્થિક, દ્રવ્ય જિસકા ત્રિકાળી ચીજ જિસકા જાનનેમેં પ્રયોજન હૈ, એ નયકા અંશકો દ્રવ્યાર્થિક નય કહેતે હૈ. પંડિતજી ! ગુસ બાત હૈ ભાઈ ! અરે ! એને કભી ધ્યાન દિયા નહીં. આહાહા!
દ્રવ્ય શ્રાવકપણા ભી અનંતબૈર હુવા. દ્રવ્યલિંગી સાધુ જેમ અનંત બૈર હુવા એમ આત્મજ્ઞાન બિના દ્રવ્ય શ્રાવક બાર વ્રત ને ભક્તિ ને પૂજા ને છ પ્રકારના શ્રાવકના જે આચાર કહેતે હૈ ને દેવ પૂજા, ગુરુ સેવા એ ભી અનંત ઐર કિયા. પણ વો વસ્તુ અંદર ત્રિકાળ આનંદકા નાથ પ્રભુ ઉસકી મહિમા લાકર અંતરમેં ગયે નહીં, બહાર ને બહાર ભટક ગયે. આહાહા ! સમજમેં આયા? વસ્તુ ઐસી હે ભાઈ !
એ દ્રવ્યાર્થિક નય ને પર્યાયાર્થિક (નય) જે જ્ઞાનકો ભાગ, વર્તમાન અવસ્થાકા જાનનેકા પ્રયોજન એ નયકો પર્યાયાર્થિક કહેતે હૈ. હૈ? યહાં દ્રવ્ય-પર્યાય સ્વરૂપ વસ્તુમેં વસ્તુ જો હૈ આત્મા એ તો દ્રવ્ય ભી હૈ ત્રિકાળ ઔર વર્તમાન પર્યાય ભી હૈ. દો હૈ. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમેં, આહાહાહા ! ભગવાન આત્મા દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ વસ્તુ હૈ. એ દ્રવ્ય જ એકીલા હૈ ને પર્યાય નહીં ઐસા નહીં. અને પર્યાય એકીલા હૈ ને દ્રવ્ય નહીં. વસ્તુ ઐસી નહીં. દ્રવ્ય ને પર્યાય સ્વરૂપ વસ્તુમેં, વસ્તુ ઐસી હૈ. આહાહાહા ! દ્રવ્યના મુખ્યતાસે જ્ઞાન કરાવે, અહીં અનુભવ કરાવેકા અર્થ જ્ઞાન કરાવે લેના. અનુભવ કરાવે એ હજી આને કહેના કયા એ તો હજી વિકલ્પાત્મક હૈ. કયા કહા? કે જો જ્ઞાનકા અંશ, શ્રુતજ્ઞાન પ્રમાણ હૈ ઉસકા અંશ નય, જે મુખ્યપણે દ્રવ્યના જ્ઞાન કરાતે ઉસકા નામ દ્રવ્યાર્થિક નય કહેનેમેં આતા હૈ. આવી વાતું હવે.
(શ્રોતા- આ તો પંડિત હોય એ સમજે) પંડિત નહીં, આ તો આત્માર્થી હોય તે સમજે. પંડિતેય ન સમજે. એ તો કહા નહીં, કલ કહા થા શ્રીમદ્ભા. “સબ શાસ્ત્રનકે નય ધારી હીએ, મત મંડન ખંડન ભેદ લિયે, વહુ સાધન બાર અનંત કીયો, તદપિ કછુ હાથ હજુ ન પડ્યો” આહાહા! શાસ્ત્રજ્ઞાન વાદ કરકે ખંડન મંડન કિયા, ઐસા હૈ ને ઐસા નહીં હૈ ને ઐસા વિકલ્પસે ઐસા જ્ઞાન કિયા. આહાહા ! સમજમેં આયા? “સબ શાસ્ત્રનકે નયે ધારી હીએ, મત મંડના ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પડ્યો.” હાથ ન પડયો હમે કછુ, પણ વસ્તુ કયા હૈ એ દષ્ટિમેં ન લિયા. હૈ! આહાહાહા !
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એ આંહી કહેતે હૈ. કે દ્રવ્ય, વસ્તુ-દ્રવ્ય એટલે વસ્તુ હોં, આંહી તમારા પૈસાની વાત નહીં હૈ. એ વસ્તુ હૈ એ અનંત પરમાણુકા વાત હૈ આંહી તો. એક એક દ્રવ્ય ભિન્ન એની વાત હૈ. પૈસો હૈ એ તો અનંત પરમાણુ અનંત દ્રવ્યસે એકઠા હુવા ઉસકી નોટ કે રૂપિયો એ તો અનંત પરમાણુ અનંત દ્રવ્ય એકઠા હુવા દિખનેમેં આતા હૈ એક દ્રવ્ય નહીં. નોટ દસ દસ હજારની નોટ હોતી હૈ ને અભી તો બહોત હોતી હૈ. નોટ આતી હૈ દસ દસ હજારથી પણ વો, વો કાગળમેં અનંત રજકણ હૈ, એક હી દ્રવ્ય નહીં હૈ યે, ઉનમેં તો અનંત દ્રવ્ય હે, જડકા અજીવેકા, પરમાણુકા અજીવકા અનંત દ્રવ્ય હૈ.
તો યહાં આત્મા દ્રવ્ય કિસકો કહેતે હૈં? કે શરીરસે રાગસે ભિન્ન અને એક સમયથી પર્યાયસે ભી ભિન્ન, ઐસી ચીજ જો ત્રિકાળી હૈ ઉસકો યહાં દ્રવ્ય કહેતે હૈ. આરે ! દો પ્રકારકા દ્રવ્ય હૈ. એક પ્રમાણકા દ્રવ્ય હૈ, એક નિશ્ચયનયકા દ્રવ્ય હૈ. પ્રમાણકા દ્રવ્ય ઇસકો કહીએ કે જે ત્રિકાળી દ્રવ્ય ને વર્તમાન પર્યાય દોકો જાને એ પ્રમાણકા દ્રવ્ય. ઔર નિશ્ચયનયકા દ્રવ્ય, પર્યાયસે રહિત ત્રિકાળી એકલા જ્ઞાયકભાવ વો પર્યાયસે રહિત એ નયકા દ્રવ્ય હૈ. એય, ભાઈ ! મારગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! અરેરે ! એ મારગ લિયા બિના આ ચોર્યાસીની ઘાણી, અવતાર (કરીકરીને) મરી ગયો પીલાબને. આહા ! સમજમેં આયા? ઘાણીમેં જેમ તલ પીલાતે હૈ તલ, ઐસા અનાદિસે રાગ દ્વેષની અગ્નિમેં પીલાતા, પીલાતા ક્યાંય એને શાંતિ નથી, શાંતિ ક્યાંય ન મળે. શાંતિનો સાગર તો ભગવાન આત્મા ઉસકા દ્રવ્યકી મુખ્યતાસે વિકલ્પસે જ્ઞાન કરના વો દ્રવ્યાર્થિકનકા વિષય કહેનેમેં આતા હૈ. હજી વિકલ્પ હૈ રાગ. આહાહા! પ્રથમ ભૂમિમેં ભગવાને કહેલા દ્રવ્ય અને ભગવાને કહેલી પર્યાય ઉસકો સાબિત કરનેકો દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક નય વિકલ્પાત્મક પહેલે આતી હૈ. ધ્યાન રાખે તો સમજાય એવું છે બાપુ! આ કાંઇ વાર્તા નથી. આહાહા! આ તો ભગવાનની ભાગવત્ કથા છે. આહાહા !
કહેતે હૈં દ્રવ્યકિ જિસકો મુખ્યતા હૈ મુખ્યપણે, પર્યાય હૈ પણ પર્યાય ત્યાં ગૌણ હૈ, વસ્તુ ત્રિકાળીકો જો લક્ષ કરાવે, અનુભવ કરાવે, અનુભવ શબ્દ જ્ઞાન. આ દ્રવ્યાર્થિકનયકા મુખ્યતાસે
અનુભવ કરાવે એટલે વેદન કરાવે એ આ વાત નથી અહીંયા. સમજમેં આયા? અનુભવ નામ દ્રવ્ય કી જો નય હૈ, વો ત્રિકાળી મુખ્યતાસે દ્રવ્યના જ્ઞાન કરાવે, ઉસકો દ્રવ્યાર્થિક કહેતે હૈ. પાટણીજી! આવી વાતું છે. બાપા! આહાહા! ઔર પર્યાયકા મુખ્યતાસે અનુભવ કરાવે અનુભવ શબ્દ યહાં જાનના. વેદન અનુભૂતિ એ નહીં. સમજમેં આયા? આહાહા.. પર્યાય નામ અવસ્થા વર્તમાન, એ ઉસકી મુખ્યતાસે જ્ઞાન કરાવે તો પર્યાયાર્થિક નય હૈ, ઇન દોનો નય, દ્રવ્ય ઔર પર્યાયકા, દ્રવ્ય ત્રિકાળી અને પર્યાય વર્તમાન અવસ્થા, દોકા પર્યાયસે એટલે ભેદસે, ભેદસે, કમસે જાનને કરને પર, અનુભવ કરને પર તો ભૂતાર્થ હૈ. એ વિકલ્પાત્મક જ્ઞાન યથાર્થ હૈ, હૈ ઇતના. સત્ય હૈ કે સમ્યજ્ઞાન હૈ એ કાંઈ વાત અહીં નહીં.
ગાથા બરાબર એવી આવી ગઈ છે. (અલૌકિક !) હૈ? આહાહાહા ! પરમાનંદ પ્રભુ ધ્રુવ દ્રવ્ય, વો જિસકી મુખ્યતાસે જ્ઞાન કરાવે જ્ઞાન, એ દ્રવ્યાર્થિક ઔર જે પર્યાયકી મુખ્યતાસે જ્ઞાન કરાવે એ પર્યાયાર્થિકનય. આહાહા ! એ દોકા ભેદસે, ભેદ હુવાને? પ્રકાર હુવા ને? ક્રમ હુવા ને? દ્રવ્યાર્થિકકો જાનના પછી પર્યાયાર્થિકકો જાનના ઐસા ક્રમ હુવા. ઔર દ્રવ્યાર્થિકસે જાનના
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૯
શ્લોક – ૮ પર્યાયાર્થિકસે જાનના ઐસા ભેદ હુવા. આહાહા ! ભેદસે અનુભવ કરને પર તો ભૂતાર્થ હૈ. હૈ ખરા ! એ વિકલ્પાત્મક જ્ઞાન દ્રવ્યાર્થિકકા ને પર્યાયાર્થિકકા હૈ ખરા. ભૂતાર્થ નામ ત્રિકાળી ચીજ હૈ એ બાત અહીંયા નહીં કહેના. એ દ્રવ્યના જ્ઞાન ઔર પર્યાયકા જ્ઞાન વિકલ્પાત્મક હૈ, હૈ! આહાહાહા!હૈ? સત્યાર્થ હૈ, એ દ્રવ્યના જ્ઞાન અને પર્યાયકા જ્ઞાન હૈ. સચ્ચા જ્ઞાન હૈ ઐસા યહાં બાત નહીં કરની હૈ, પણ એ હૈ. સમજમેં આયા? યહાં સચ્ચા જ્ઞાન હૈ એ સમ્યક એ વાત નહીં કહેના હૈ. યહાં તો દ્રવ્યાર્થિકકા લક્ષ કરકે જો જ્ઞાન હુઆ ઔર પર્યાયાર્થિકકા લક્ષ કરકે જો જ્ઞાન હુઆ એ હૈ! બસ ઇતના! એ ભૂતાર્થકા અર્થ ઇતના હૈ. આહાહા ! (શ્રોતા- સવિકલ્પ સમ્યગ્દર્શન) સમ્યક નથી. સવિકલ્પ સમ્યક નથી. સવિકલ્પ જ્ઞાનકી પર્યાય હૈ. (શ્રોતા-નિર્ણય તો યથાર્થ હૈ ને) યથાર્થ નિર્ણય. પણ હજી વિકલ્પાત્મક હૈ. સમ્યજ્ઞાન નહીં, સમ્યગ્દર્શન નહીં. આહાહા ! (શ્રોતા- વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય.) જરીયે નહીં. એ તો અંગનમેં ખડા હોકર જેમ ઝવેરીકી દુકાનમેં કયા કયા ઝવેરાત હૈ એ જાનતે હૈ. એ અંગનમેં ઉભા હૈ અંદર નહીં ગયે. એમ ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય ને વર્તમાન પર્યાય દો કા વિકલ્પસે જ્ઞાન કરતે હૈ. વસ્તુકી સિદ્ધિ સાબિત કરનેકો, અનુભવ કરનેકો નહીં, એ પીછે. આહાહાહા! આવી વાતું હવે ! અને આ સમજ્યા વિના એને ધર્મ થઇ જાય અને પડિમા લે લો અને વ્રત લે લો. કયા વ્રત ને કયા પડિમા. આહાહાહા!
હુજી તો દ્રવ્ય ને પર્યાયની મુખ્યતાસે જ્ઞાન કરાવે એ ભી વિકલ્પાત્મક જ્ઞાન હૈ. બસ ઇતના. સમ્યજ્ઞાન હૈ ને સમ્યગ્દર્શન હૈ એ બાત યહાં નહીં. જ્ઞાનચંદજી! આહાહાહા ! (શ્રોતા એ જ્ઞાન મિથ્યાષ્ટિ હો તબ હો જાતા હૈ) હા, એ મિથ્યાષ્ટિપણેમેં દ્રવ્ય અને પર્યાય કૈસા હૈ ઐસા જ્ઞાન કરતે હૈ ઇતના, સમ્યજ્ઞાન નહીં. આહાહા!
પીછે “ઔર દ્રવ્ય પર્યાય દોનોસે અણાલિંગિત” આહાહા!દ્રવ્ય અને પર્યાયના ભેદને જે સ્પર્શતા નહીં, આલિંગન નહીં કિયા હુઆ, શુદ્ધ વસ્તુ માત્ર જીવકે, આહાહા.. એ ભેદકો આલિંગન નહીં કરના. દ્રવ્યાર્થિકનયસે દ્રવ્યના જ્ઞાન ને પર્યાયાર્થિકનયસે પર્યાયકો જ્ઞાન એ ભેદરૂપ જ્ઞાન કહો એ આલિંગન નહીં કરતા, ઐસા પંડિતજી ! વિષય તો બહોત અચ્છા આંહી હૈ! આહાહા ! હૈ? દ્રવ્ય ને પર્યાય દોનોંસે ભેદસે અણાલિંગિત, આલિંગન નહીં કરતા હુઆ, શુદ્ધ વસ્તુ માત્ર જીવ, એકીલા શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન ચૈતન્યમાત્રના સ્વભાવના અનુભવ કરને પર, આ અનુભવ વેદન હૈ. પહેલે અનુભવ થા વો જ્ઞાન થા. સમજમેં આયા? પાટણીજી ! પુસ્તક હૈ કે નહીં? છે. ઠીક.
આ બધા સબ પંડિતો છે ને સામે, પહેલે જો દ્રવ્યાર્થિકકા અનુભવ કહા થા વો તો જ્ઞાન કરના ઇતની બાત હૈ. અનુભવ નામે વેદન હૈ આનંદકા એ નહીં. પર્યાયાર્થિક નયકા મુખ્યતાસે જ્ઞાન કરાયા થા. એ જ્ઞાન એ પ્રકારના વિકલ્પાત્મક જ્ઞાન અસ્તિ હૈ. બસ ઇતના. પણ જબ આત્માના અનુભવ કરતે હૈ. આહાહાહા... એ હૈ દેખો! આલિંગન, ભેદકો દ્રવ્ય ને પર્યાયકા જ્ઞાન ભેદકો વિકલ્પાત્મકકો આલિંગન, સ્પર્શ છુયે બિના. આહાહા.... શુદ્ધ વસ્તુમાત્ર જીવ, વો તો અશુદ્ધકા વિકલ્પ નયાત્મક જ્ઞાન અશુદ્ધ થા. આહાહાહા! શુદ્ધ જીવ વસ્તુમાત્રા, જીવકા સ્વભાવકા અનુભવ, દેખો! શુદ્ધ વસ્તુ માત્ર જીવકે સ્વભાવ, ત્રિકાળી જ્ઞાયકભાવ, આનંદ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભાવ, શાંતભાવ, વીતરાગભાવ, ઇસકા અનુભવ કરને પર, ઉસકા વેદન કરને પર, એ અભૂતાર્થ હૈ. દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિકકા જો જ્ઞાન કિયા થા યે જૂઠા હૈ. આહાહા! સમજમેં આયા? આમ બાત હૈ. વીતરાગ મારગ પરમેશ્વર જિનેશ્વરદેવ ઉસકા પંથ સમજના બહોત પુરુષાર્થ ચાહીએ. બહોત અંદરસેંસે નિવૃત્તિ ચાહીએ. અંદરસેંસે કહા. બહારકી બાત નહીં. આહાહાહા !
ભગવાન અમૃતચંદ્રાચાર્ય સંત, નવતત્ત્વકી બાત તો કુંદકુંદાચાર્યે કહા પાઠમેં, કે ઉસસે ભિન્ન ભગવાન એકાકાર છે. તો અમૃતચંદ્રાચાર્યે પ્રમાણ, નય, નિક્ષેપ નિકાલા ઉસમેંસે. સમજમેં આયા? પ્રમાણ ને નયના ભેદસે જ્ઞાન કરના વો એક પ્રકારે હૈ. હે, માયા હૈ ઐસા જો અન્ય કહેતે હૈં ને, અન્યમતિ કહે એ, માયા હૈ, સબ પર્યાય ને રાગ એ સબ માયા હૈ. મા........ યા એટલે માયા, યા. મા, યા....મા.. યા- તે મા – નહીં. ઐસે કહેતે હૈ. હમને તો વેદાંતીની ખબર હૈ ને, હમારે દુકાનમેં જબ હમ થા તબ હમારા ઘરાક થા એક. એ વખતે બ્રાહ્મણ એક થા બહોત વેદાંતી થા. હમારા ઘરાક, ઘરાક સમજતે હૈ? ધારધીર કરતે થે તો યે હમારી દુકાને હૈ તો માલ લેનેકો આતે થે, હમ ઉઘરાણી (કરને) જાતે થે તેના ઘેર તો, શેઠ પધારો, શેઠ પધારો, અમારી નાની ઉમર થી ને તે દિ'. સત્તર અઢાર વર્ષની, કહે બેસો. બહોત વેદાંતી થા, એક, વ્યાપક હું ને. તો સાથમેં એક દરજીકા મકાન થા તો ત્યાં આવે તો સબ પગે લાગે. હમ તો સમજતે થે કિ આ, કયા વેદાંત, ને કયા પર્યાય નહીં ને એકલા વેદાંત, એક, વ્યાપક, સર્વ વ્યાપક એક જ ચીજ હૈ. પણ સર્વવ્યાપક એક હૈં ઐસા માના કિસને? માને કિસે( કૌન)? પર્યાય માને કે ધ્રુવ માને ? (પર્યાય). તો ધ્રુવ અને પર્યાય દો હો ગયા, વૈત હુઆ, અદ્વૈત નહીં રહા. બડી ચર્ચા હોતી થી.
હમારે ભાઈ છે ને મોતીલાલજી બ્રહ્મચારી. પરમહંસ થા રાજકોટમેં. હમારે વ્યાખ્યાનમેં આતે થે સબ, પણ પછી વો પરમહંસ હો ગયા. રેલના ઉપરી થા. પગાર બડા થા તો પછી પીછે અહીંયા આયા થા ઔર પીછે ત્યાં રાજકોટમેં આયા થા, રાજકોટ ચર્ચા ભી બહોત હુઇ. પરમહંસ હો ગયા. બસ એક જ વ્યાપક. અરે પણ એક વ્યાપક કહા તો સુણો. એક વ્યાપક નહીં માના ઐસી કોઇ દશા હૈ કિ નહીં? તો તમે એક માનનેક પ્રયત્ન કરાતે હૈ ને? હૈં? ઔર એક અનેક માનનેકી જો પર્યાય હૈ, એ માનતા (માન્યતા) હૈ એ અસ્તિ હૈ કે નથી? માયા હૈ? યા મા હૈ હી નહીં. એ અહીં બતાતે હૈ. સમજમેં આયા?
દ્રવ્યાર્થિકકા લક્ષ કરકે જ્ઞાન, પર્યાયાર્થિકકા લક્ષ કરકે જ્ઞાન, વિકલ્પાત્મક પણ હૈ, એ સમ્યજ્ઞાન હૈ ઐસી યહ બાત હૈ નહીં અત્યારે. હૈ, અતિ હે ને અતિ? ઇતના. તો પછી બહોત ચર્ચા હોતી થી. ઐસા કબૂલ તો કિયા. મેં કીધું ભાઈ એક (બાત) સૂનો કે વેદાંત તો ઐસા કહેતે હૈ કિ આત્યંતિક દુઃખસે મુક્ત થાવ. તો દુ:ખ હૈ, હૈ તો આત્મા આનંદ હૈ ને દુઃખ હૈ દો વસ્તુ હો ગઇ. દૈત (હો ગયા) તુમ્હારા અંત ન રહા, ઔર દૂસરી, દુઃખસે મુક્ત થાઓ તો એ ઇસકા સ્થાનમેં આનંદ દશા આતી હૈ તો આનંદ દશા ને વસ્તુ ત્રિકાળી દો હો ગઇ. યુગલજી! ભાઈ ! ઐસી બાત ન ચલે.
અહીંયા તો સત્ય કયા હૈ, કસોટી પર ચઢાકર નિર્ણય લેના વો ચીજ હૈ. આહાહા ! સોનાકો ભી કસમેં કસોટીપે ચઢાતે હૈ કિ નહીં, આ પંદર વલા હૈ સોલ વલા હૈ તેર વલા હૈ એમ
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૮
૧૨૧ ભગવાન આત્મા સર્વજ્ઞ પરમાત્માએ જૈસા કહા, ઐસા નયસે નિર્ણય કર કર કસોટીસે જેમ સોનાકા નિર્ણય કરતે હૈ, એમ નયસે આત્માકા દ્રવ્ય ને પર્યાય નિર્ણય કરકે વિકલ્પાત્મક નિર્ણય. આહાહા! પ્રિયંકરજી! પંડિતાઇ ઊડી જાય છે બધી આમાં તો. દ્રવ્ય ને પર્યાયાર્થિકસે જો જ્ઞાન હુઆ ઉસકો અભૂતાર્થ કહેતે હૈ. આહાહાહા ! (શ્રોતા- કયોં?) કયોં કિ એ તો વિકલ્પાત્મક ભાવ હૈ. એમાં શુદ્ધ વસ્તુકા અનુભવ આયા નહીં. આહાહાહા! ગાથા તો આવી છે બરોબર આમાં શિક્ષણ શિબિરમાં, મારગ તો ઐસા હૈ ભાઈ. આહાહા!
શુદ્ધ વસ્તુકા, વસ્તુમાત્ર જીવ, શુદ્ધ વસ્તુ માત્ર જીવ ! રાગ નહીં, પર્યાય માત્રકા લક્ષ નહીં. શુદ્ધ વસ્તુ માત્ર જીવ ઉસકા ચૈતન્ય માત્રા સ્વભાવના અનુભવ કરને પર, આહાહા... ત્રિકાળી આનંદ સ્વરૂપ ભગવાન, ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ ભગવાન, આ ભગવાન આત્માકી બાત હૈ હોં. ભગવાન ભગવાન પાસે રહા. ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ ભગવાન, ત્રિકાળી આનંદ સ્વરૂપ ભગવાન, ઉસકા અનુભવ કરને પર, ઉસ તરફકે દોરકર પર્યાયકો ત્યાં જોડકર, ઔર વેદનમેં અનુભવ કરને પર એ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકકા જો જ્ઞાન વિકલ્પાત્મક થા યે જૂઠા હૈ. અનુભવ કરને પર જૂઠા હૈ. પાટણીજી! આહાહાહા !
(શ્રોતાઃ- ગુરુગમ વગર બધુ નકામું છે, ગુરુગમ વગર પતા નહીં લાગે) વસ્તુ ઐસી હૈ ભાઈ, વસ્તુ ઐસી હૈ. આહાહા ! બીજા જ્ઞાન તો એકકોર રહો, પણ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકકા ભેદસે જ્ઞાન કરતે હૈ એ ભી હૈ ખરા, પણ અનુભવ કરને પર એ જૂઠા છે. આહાહાહાહા ! સમજમેં આયા?
સમ્યગ્દર્શન હોનેમેં, ત્રિકાળીકા અનુભવ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ, યે દ્રવ્યાર્થિકકા ને પર્યાયાર્થિકકા જો જ્ઞાન હુઆ, ઉસે સમ્યગ્દર્શન યે હૈ, યે નહીં. આહાહાહાહા ! આવી વાત છે ભાઈ ! સ્વભાવના અનુભવ કરને પર એ અભૂતાર્થ હૈ, જૂઠા હૈ, કૌન? વો દ્રવ્યાર્થિકનયસે વિકલ્પાત્મક જ્ઞાન કિયા, ઔર પર્યાયાર્થિકસે પર્યાયાર્થિક સાબિત કિયા, એ સબ અનુભવ કરને પર ભેદ સબ જૂઠા હૈ. આહાહા! કહો પંડિતજી! આ ઐસી બાત હૈ. આહા ! એ નકી વ્યાખ્યા હુઆ. પહેલા પ્રમાણકા એ પહેલે નવતત્ત્વકા હવે એક નિક્ષેપકા રહા.
નિક્ષેપ” શેયકા ભેદ હૈ. “નય' જ્ઞાનકા ભેદ- ભાગ હૈ. નિક્ષેપ શેયકા ભેદ હૈ. સમજમેં આયા? આહાહા ! નિક્ષેપ એ વિષય હૈં ઔર નય વિષય કરનાર હૈ. નય વિષયી હૈ ઔર નિક્ષેપ વિષય હૈ એ નય નિક્ષેપ વિષયકા ચાર ભેદ . આહાહા ! કહા થા ને નહીં, કલ કહા થા. વો એક શેઠ થા. ને એણે ઐસા કહા થા કે મિથ્યાષ્ટિ હો તબ લગ ભગવાનકી પ્રતિમાકે ઉપર લક્ષ જાય અને તબ લગ માને ઐસા કહા થા. શેઠ થા ગૃહસ્થ. તભી તો સારા કાઠિયાવાડમેં ઉસકે પાસ હૈ ઐસા પૈસા (નહીં કિસીકે ) પાસ. સાઠ સીત્તેર વર્ષ પહેલે દસ લાખ રૂપિયા ને ચાલીસ હજારકી પેદાશ. ઔર દસ હજારકા એક ગામ, ગરાસ, આખા ગામ ગરાસ. વો મોટા અમલદાર અધિકારી ઔર જજ અમરેલીના ઉસકે પાસ જાતે થે, ઐસી ઉસકી છાપ થી બડી બહારમેં હોં, તો વો કહેતે થે સ્થાનકવાસી થે, તો વો કહેતે થે કિ મૂર્તિ તો જબલગ મિથ્યાત્વ હે તબ લગ માને. મેં કીધું સુણો, કીધુંઃ નિક્ષેપ જો હું એ નયકા વિષય હૈ, અને જબ નય ઉત્પન્ન હોતી હૈ, એ પ્રમાણજ્ઞાન હુઆ. જિસકો સમ્યજ્ઞાન હુઆ ઉસકો નયકા ભેદ પડતે હૈ અને નયના ભેદ પડતે
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ વો નિક્ષેપકા ભેદકા વિષય એ કરતે હૈ. ન્યાય સમજાય છે? વાત તો બાપુ ઝીણી બહુ. ભાઈ ! આહાહાહા! સમજમેં આયા?
“નિક્ષેપ' પરમાત્માકી પ્રતિમા એ તો નિક્ષેપ હૈ. પીછે કહેનેમેં ઐસા આતા હૈ “જિન પ્રતિમા જિન સારખી” જિન સારખીને? જિન નહીં ને? નિક્ષેપ હૈ ને? તો નિક્ષેપ એ શેયકા ભેદ હૈ. પણ નિક્ષેપ શેયના ભેદ હૈ એ નયકા વિષય હૈ. જિસકો યથાર્થ નયજ્ઞાન હુઆ ઉસકો યથાર્થ નિક્ષેપકા વિષય લાગુ પડતે હૈ. પણ અહીંયા ભેદસે ચારકા વિચાર કરના એ અભૂતાર્થ હૈ. એમ બતાતે હૈ. આહાહાહાહા ! હૈ?
નામ નિક્ષેપ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. વસ્તુમેં જો ગુણ ન હો વો ગુણ કે નામસે વ્યવહારમેં વસ્તુકી સંજ્ઞા કરના, ભગવાન શરીરકો નામ દેના. એ નામ નિક્ષેપ હૈ. ભગવાન તો હૈ નહીં. સમજમેં આયા? પાર્થ, આતે હૈં ને? વર્ધમાનપાર્થ નામ આતે હૈ ને, વર્ધમાન પાર્થ, વર્ધમાન ચોવીસ(વે) તીર્થકરકા નામ હૈ. પાર્થ ત્રેવીસકા હૈ, તો યે વર્ધમાન પાર્થ બની ગયા, હૈ અંદરમેં ગુણ? એ તો નામ નિપસે, ગુણ ન હો પણ નામ કથનસે કહેનેમેં આતા હૈ. ઉસકા નામ, “નામ-નિક્ષેપ'. નહીં આતે હૈ કિ નહીં, અમારે વાંકાનેરમાં હતો એક કયા પાર્થ વીર. હમારે હૈ વાંકાનેર. પાર્થવીર નામના એક લડકા થા. વો દો નામ ઉસકા, પાર્થ અને વીર દો. એમ આ વર્ધમાન શાસ્ત્રી હેં ને? એ તો નામ નિક્ષેપ હૈ. (શ્રોતા :- પંડિતજીના પુત્રના નામ પરમાત્મ પ્રકાશ હૈ ને) હા એ તો ઉસકા નામ હૈ ને, ઉસકા પુત્રકા નામ હૈ, પંડિતજીકા બડા પુત્ર હૈ ને યહાં ઉસકા નામ “પરમાત્મ પ્રકાશ” હૈ. છોટાકા નામ “અધ્યાત્મ પ્રકાશ” હૈ. હોંશિયાર હૈ, મગજવાળા, પણ પરમાત્મ પ્રકાશ તો નામ હૈ. બરોબર હૈ? તો જેને ગુણ ન હો પણ ઉસકે નામસે વસ્તુની સંજ્ઞા કરના, વસ્તુકો નામ લેના એ નામ નિક્ષેપ છે. આહાહાહા !
હવે “સ્થાપના” – યહુ વહ હૈ. આ ભગવાન હૈ. ઐસા જો પ્રતિમાનેં નિક્ષેપ કરના, યહુ સ્થાપના હૈ. આ ભગવાન હૈ, આ સરસ્વતીકી વાણી હૈ. હૈ તો પુસ્તક. આમ, સરસ્વતી વાણી હું એમ કહેના આ એ સ્થાપના નિક્ષેપસે હૈ. આહાહા ! સમજમેં આયા? ઇસ પ્રકાર અન્ય વસ્તુમેં, અન્ય વસ્તુમેં, અન્ય વસ્તુકા પ્રતિનિધિત્વ સ્થાપિત કરના. વસ્તુ તો અન્ય હૈ ને ભગવાન અન્ય હૈ, છતાં ભગવાનના ઉસમેં નિક્ષેપ કરના. આહાહા!
કયા હૈ? ગૂમડું હૈ. શેના. થયું છે આજે રાતે ભાઈ નથી આવ્યા? ગયા? હૈં? ગયા? રાતે ગયા? ઠીક. એ ગાંગુલી ! હોમીયોપેથીના બડા, કલકત્તામેં બડા વો દાક્તર હૈ, બાલ બ્રહ્મચારી હૈ, લગન નહીં કિયા હૈ. પછી આયા હૈ. પીછે મહારાજ આશીર્વાદ દયો કે હવે જાવજીવ બ્રહ્મચારી રહેના હૈ. લગન કરના હી નહીં. નહીં તો ઇતની ઉમરમેં ભી કન્યા તો બહોત દેતે હૈ લાખોકી પેદાશ હૈ. હોમીયોપેથીના બડા, પણ અહીંયા આશીર્વાદ દયો મહારાજ કે જાવજીવ હમારે લગન નહીં કરના. કલ નહીં આયા ભગવાનની ભક્તિમેં? દોસો પચાસ, દોસો એકાવન મણ ઘી દિયા. મણના અઢી રૂપિયા હોં. અકબરકે વખતમેં મણકા અઢી રૂપિયા થા, અકબર થા ને જબ, અકબર બાદશાહ થા, તબ ઘી કા અઢી રૂપિયાના મણ થા. એ કયું ચલા, એ બાત સિદ્ધ કિયા. અત્યારે તો કેટલુંક કાંઇક છે. સો રૂપિયાનું મણ, કેટલા કહ્યા? ઓહોહો ! સવાસો રૂપિયા ! આ અઢી તો અકબરકે વખતમેં થા. ચાર પૈસે કા શેર, ઘી. તો વો ચલેગા. (શ્રોતા:- તે દિ' ચાર પૈસા મોંઘા
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૩
શ્લોક – ૮ હતા.) તે દિ' ચાર પૈસા મોંઘા હતા. વાત સાચી છે, તે દિ' ચાર પૈસા હતા તો અત્યારે એક રૂપિયાના બે પૈસા ગિનનેમેં આતા હૈ, એક રૂપિયા ઉપર દો પૈસા, આહાહા !
આંહી કહેતે હૈ. કે નિક્ષેપમેં ભગવાન આ હૈ એમ કહેના, એ પ્રતિમા નિક્ષેપ હૈ. એ સ્થાપના નિક્ષેપ કિયા.
“દ્રવ્ય નિક્ષેપ” : - વર્તમાનસે અન્ય અતિત, અનાગત, પર્યાયસે વસ્તુકો વર્તમાનમેં કહેના દ્રવ્ય નિક્ષેપ હૈ. કયા? તીર્થકર વર્તમાનમેં નહીં. શ્રેણિકરાજા જનમ હોતે હૈ, તો તીર્થકર કહેના વો ભૂતકાળકી અપેક્ષા નિક્ષેપ કહેતે હૈં. તીર્થકર તો તેરમેં ગુણસ્થાને હોગા તબ હોગા. ભવિષ્યમાં તીર્થકર હોનેવાલા હૈ ઉસકો વર્તમાન તીર્થકર કહેના એ અતીતકાળકી ભૂતકાળકી અપેક્ષાસે કહેના એ દ્રવ્ય નિક્ષેપ હૈ. ઉસમેં યોગ્યતા હૈ ભવિષ્યકી. એ અપેક્ષાએ ગિનકર દ્રવ્ય નિક્ષેપસે તીર્થકર ભવિષ્યમેં હોનેવાલકો વર્તમાન તીર્થકર કહેના. સમજમેં આયા? હૈ ? વર્તમાનમેં કહેના એ દ્રવ્ય નિક્ષેપ હૈ, ઔર વર્તમાન પર્યાયમેં વસ્તકો વર્તમાન કહેના એ કેવળજ્ઞાની પરમાત્મા સાક્ષાત્ બિરાજતે હૈ ઉસકો ભાવ નિક્ષેપસે કહેના કે યે કેવળજ્ઞાની હૈ. હૈ ઐસા કહે દેના એ “ભાવનિક્ષેપ” હૈ. દ્રવ્ય નિક્ષેપમેં વર્તમાન હૈ નહીં, પણ ભવિષ્યમાં હોગા, અથવા ભૂતકાળમેં હો ગયા, જાણે શેઠ થા બડા ઔર પીછે દીક્ષિત હુઆ તો ઉસકો શેઠ કહેના એ ભૂતકાળકી અપેક્ષાસે, સમજમેં આયા? અને મુનિ હૈ એ પહેલે શેઠ થા, તો મુનિ હુઆ ઉસકો શેઠ કહેના, એ ભૂતકાળકી અપેક્ષાસે, અને કેવળજ્ઞાની હુઆ તો ઉસકો મુનિ કહેના. આહાહા... ભૂતકાળકી અપેક્ષાએ, ઔર વર્તમાન પર્યાયમેં, ભવિષ્યમેં હોનેવાલકો ભૂતકાળમેં હો ગયે ઉસકો વર્તમાનમેં કહેના એ દ્રવ્યનિક્ષેપ હૈ. આવી વાત છે. હવે ક્યાં આમાં નવરા આદિ. નવરા સમજે? ફુરસદ. આહાહા. ભાઈ ! જનમ મરણસે પીલા રહા હૈ તો, ઐસા જ્ઞાન યથાર્થ પહેલે વ્યવહારૂ જ્ઞાન ભી કરના પડેગા. આ વ્યવહારુ હૈ, હજી. આહાહા ! સમજમેં આયા?
વર્તમાનકી પર્યાયમેં વર્તમાન કહેના સો “ભાવ નિક્ષેપ” હૈ. એ ચારોય નિક્ષેપોકા અપને અપને લક્ષણ ભેદ, દરેકના લક્ષણ ભેદ હુઆ. એકનું નામ ગુણ નહીં ને નામ કહેના. એક કો ગુણ હૈ નહીં. પણ સામે સ્થાપના કરના ભગવાન હૈ ઉસકી એક વર્તમાન યોગ્યતાકો ગિનકર ભવિષ્યકી પર્યાયકો ઉસકો કહેકર ભૂતકાળકી કહેના, ઔર એક વર્તમાન પર્યાયકો વર્તમાન પર્યાયરૂપ કહેના. આહાહા !
ભગવાનનો મારગ બાપા! એ વસ્તુકા સ્વરૂપ હી ઐસા હૈ. ભગવાને કંઇ કિયા હૈ? કહા હૈ કર્યા નહીં હૈ. ભગવાને બનાયા હૈ આત્માકો? આહાહા! સર્વજ્ઞ ભગવાને તો જૈસા હૈં ઐસા જાના, ઔર વાણીમેં ઐસા આયા. આહાહા! અહીં કહેતે હૈ કિ એ ચાર નિક્ષેપ હૈ એ લક્ષણ ભેદસે ઔર ઉસસે ભિન્ન ભિન્ન રૂપસે અનુભવ કિયા, અનુભવ નામ જ્ઞાન કિયા જાને પર ભૂતાર્થ હૈ. અનુભવ શબ્દ યહાં જાનના લેના. ચારના લક્ષણ ભેદે, ભેદ કરકે જાનના, ઉસકા નામ ચાર નિક્ષેપક જ્ઞાન હૈ. એ જાને પર ભૂતાર્થ હૈ. સમજમેં આયા? વર્તમાન, વર્તમાન ને ભૂત નામ, નામ આદિસે કહેના હૈ વો સત્ય હૈ, હૈ ઇતના, હૈ ઇતના નામ ભી સત્ય હૈ, નામ કહેના હૈ તો એ પ્રકારસે સત્ય હૈ કિ નહીં, સ્થાપના ભી સત્ય હૈ એ પ્રકારે કહેના સત્ય હૈ, દ્રવ્ય નિક્ષેપ ભૂતકાળમેં ભવિષ્યકા કહેના એ ભી સત્ય હૈ, ઇતના અપેક્ષાએ સત્ય હૈ. આહાહા!
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઔર ભિન્ન લક્ષણસે રહિત એ નામ, સ્થાપના દ્રવ્ય ભાવકે ભેદકા લક્ષ છોડકર, આહાહા... એક અપને ચૈતન્ય લક્ષણરૂપ, એક અપને ચૈતન્ય લક્ષણ, જાનના દેખના ઉસકા લક્ષણ ભગવાનકા, એ આત્માકા, ચૈતન્યલક્ષણસે જીવ સ્વભાવકા અનુભવ કરને પર એ જીવનો સ્વભાવ ચૈતન્ય લક્ષણ હૈ. જાનના દેખના એ ઉસકા લક્ષણ હૈ. કોઇ રાગ ને પુણ્ય ને દયા દાન હો વો ઉસકા કોઇ લક્ષણ નહીં. આહાહાહા! સમજમેં આયા? એક ચૈતન્યલક્ષણરૂપ જીવ સ્વભાવના અનુભવ કરના અનુભવ નામ વેદન, યહાં અનુભવ કરને પર અર્થાત્ અનુભૂતિ કરને પર, આહાહાહા.. ચારોય અભૂતાર્થ હૈ, જૂઠા હૈ, ચાર નિક્ષેપ જૂઠા હૈ, યે આતા હું ને કળશમેં? “ઉદયતિ ન નયશ્રી રસ્તમતિ પ્રમાણમ્” નય અસ્ત હો જાતા હૈ. પ્રમાણ અસ્ત હો જાતા હૈ. નય ઉદય નહીં હોતા. પ્રમાણ અસ્ત હો જાતા હૈ. નિક્ષેપ કહાં ચલા જાતા હૈ ઉસકી હમકો ખબર નહીં. આતે હૈ? કળશમેં હૈ. હેં ને? આહાહાહા !
ભગવાન આત્મા, અપના સ્વરૂપ સન્મુખ હોકર અનુભવ કરે તબ વો નિક્ષેપકા ભેદ કહાં ચલા જાતા હૈ હમકો ખબર નહીં કહેતે હૈ. નયના ઉદય હોતા નહીં, આહાહા... પ્રમાણ તો અસ્ત હો જાતા હૈ. વિકલ્પાત્મક પ્રમાણ, નિક્ષેપ કહાં જાતા હૈ હમકો ખબર નહીં. હમકો તો અતકા એકલા અનુભવ હૈ. અદ્વૈત નામ વો અજ્ઞાની અદ્વૈત કહેતે હું વેદાંતી એ અંશે નહીં. અદ્વૈતકા અનુભવ હૈ એ તો પર્યાય હૈ, પણ અદ્વૈત એકરૂપ ચીજકા અનુભવ તો એકરૂપી તો ચીજ આઇ અને અનુભવકી પર્યાય ભી આઇ, દો હી આયા. આહાહાહા! ત્રિકાળ ચૈતન્ય સ્વભાવના અનુભવ, જો ત્રિકાળ ચૈતન્ય સ્વભાવ ભી આયા, એ તો વસ્તુ, ઔર ઉસકા અનુભવ નો પર્યાય હુઇ. નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ દર્શન હુઆ એ પર્યાય હૈ. આહાહા! આવી વાત છે.
ઐસે, હૈ? જીવ સ્વભાવકા અનુભવ કરને પર એ ચારોં જૂઠા હૈ. આહાહા ! પહેલા કહે કે સચ્ચા હૈ. પછી કહે કે જૂઠા હૈ. જો સચ્ચા હૈ કહેને કા (મતલબ) કે અસ્તિત્વ હૈ ઇતના, સાચું જ્ઞાન છે ને સમ્યજ્ઞાન છે એમ અહીંયા નથી. ઉસકા અસ્તિત્વ હૈ. પણ સ્વભાવના અનુભવ કરને પર ઉસકા અસ્તિત્વ હૈં નહીં. આહાહાહા ! આવી વાત છે ભાઈ ! આ વાદ-વિવાદે તો પાર પડે એવી વાત છે નહીં. અંતર અનુભવ કરને પર એ ભાનમેં આતા હૈ. આહાહા ! વાદ વિવાદ કરે તો કાંઇ ઉસસે વાદ વિવાદ કરે સો અંધા” સમયસાર નાટકમેં આયા હૈ. સમજમેં આયા? આહાહા ! અને નિયમસારમેં આયા હૈ, ભગવાન કુંદકુંદાચાર્ય કહેતે હૈ. પ્રભુ! તેરી ચૈતન્ય નિધિના અનુભવ હો, ભેદસે રહિત. તો યે નિધિનો પાકર એકીલા ભોગવના. જૈસે પરદેશમેં ગયે પ્રાણી કોઇ કરોડો રૂપિયા લેકર આયા અપને દેશમેં, તો એ ખાનગી રીતે કરોડો રૂપિયા ભોગવેગા બહાર ના પાડેગા બહોત, ઢંઢેરો પીટેગા કે હમ કરોડો રૂપિયા લાયા હૈ તો કુટુંબી માણસો નાતવાળા જાતવાળા, ભિખારી સબ લાવ લાવ કહેગા નિયમસારમેં માટે પરદેશમેંસે કોઇ લાયા હો કરોડ - દો કરોડ - પાંચ કરોડ, એ હસમુખભાઈ, હૈ? એના બાપ પાસે ૫૦-૬૦ લાખ રૂપિયા છે, બાવીસ લાખ તો ભરના પડા સરકારકો, છ લડકા (સબકે) પાસે પૈસા જુદા હૈ. છ ભાઈ હૈ, તો ઉસકી પાસ તો બહોત પૈસા હૈ. એક એક પાસે સબ ઔર ઉસકા પિતાજી ભિન્ન થા ઉસકી પાસે પૈસા થા ૫૦-૬૦ લાખ ક્યાંક હોગા ખબર નહીં. સરકારકો બાવીસ લાખ ભરના પડા વારસામાં અભી, સરકારકો ઉસકા પિતાશ્રી લક્ષ્મી, આ
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૮
૧૨૫ વારસા તરીકે આયા ને? બાવીસ લાખ તો ઉસકો સરકારકો ભરના પડા. એકીલા ઉસકા પિતાજીકી લક્ષ્મીમેંસે, અપનેમેં સે તો છ છ લડકા હૈ ઉસકી પાસ લક્ષ્મી ભિન્ન ભિન્ન. ઐસા સૂના હૈ આ બેઠા હૈ બડા હૈ. ઉસકા બડા ભાઈ હૈ, સબમેં હસમુખ! તમારી પાસે બૈઠા હૈ તે. કર્તા હર્તા હૈ ઇસ છે મેં, પાંચ ભાઈઓ માનતે હૈ ઉસકો, બડા જો હૈ, વડીલ તરીકે. ઉસમેં કયા આયા ધૂળમેં? આહાહા!
આહીંયા તો પરમાત્મા કહેતે હૈ એક વાર સૂન તો સહી પ્રભુ, એ નય નિક્ષેપ પ્રમાણ અને નવતત્ત્વકા ભેદ, આહાહાહા.. પહેલે જ્ઞાન કરનેમેં જ્ઞાન આતા હૈ, પણ તેને અનુભવ કરનેમેં વો જ્ઞાન કામ નહીં કરતે. આહાહાહા ! કયા કહા? નવતત્ત્વકા જ્ઞાન, નય નિક્ષેપક જ્ઞાન, પ્રમાણકા જ્ઞાન, અંતષ્ટિમાં અનુભવ કરને પર વો કામ બિલકુલ નહીં કરતે. આહાહાહાહા ! ઐસા ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ એ તરફમેં ઝૂકનેસે જો આનંદકા અનુભવ આતા હૈ ઉસમેં આ ભેદકી અપેક્ષા હું નહીં. વો અપેક્ષાએ ભેદકો જૂઠા કહે દિયા. આહાહા ! એક વાત.
અપના જો દ્રવ્ય હૈ ને વસ્તુ, અપની ચીજ હૈ ને દ્રવ્ય, એ અપેક્ષાસે દૂસરા દ્રવ્યકો અદ્રવ્ય કહેતે હૈ. સમજમેં આયા? કયા કહા યે? (શ્રોતા- બિલકુલ સમજમેં નહીં આયા.) નહીં સમજમેં આયા તો સ્પષ્ટીકરણ કરતે હૈ. ભગવાનને શાસ્ત્રમ્ ઐસા લિયા હૈ ચૌભંગી, કે અપના દ્રવ્ય જો વસ્તુ હૈ એ અપના દ્રવ્ય અપનેસે દ્રવ્ય હૈ. પણ અપના દ્રવ્યકી અપેક્ષાસે ભગવાનના દ્રવ્ય ને બીજા દૂસરા દ્રવ્ય હૈ, એ અદ્રવ્ય હૈ. આ દ્રવ્યકી અપેક્ષાસે દૂસરા દ્રવ્ય અદ્રવ્ય હૈ. ઉસકી અપેક્ષાસે દ્રવ્ય હૈ. જૂગલજી! આહાહાહા! અપના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રસે, સ્વક્ષેત્રપણે આત્મા હૈ એ અપેક્ષાસે દૂસરા જો ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી જીવકા હૈ એ અક્ષેત્ર હૈ. ઔર અપના જો ત્રિકાળી આત્મા હૈ ઔર વર્તમાન પર્યાય હૈ એ અપેક્ષા સ્વકાળમાં અપના અતિ હૈ. અને અપના સ્વકાળકી અપેક્ષાસે પરદ્રવ્યથી પર્યાયકા કાળ હૈ, એ અકાળ હૈ. આહાહા ! આવું ક્યાં માણસને અને અપના ભાવ ત્રિકાળી અનંત જ્ઞાન દર્શન આદિ ભાવસે અપના ભાવ હૈ, અપના ભાવકી અપેક્ષાસે સબ દૂસરા દ્રવ્ય કા જો ભાવ હૈ એ અભાવ હૈ. સમજમેં આયા? ઐસે યહાં નવતત્ત્વકી પર્યાય ભેદ, નિક્ષેપ નય પ્રમાણકા ભેદ, અપના ત્રિકાળી દ્રવ્યકી અપેક્ષાએ જૂઠા હૈ. પર તો અદ્રવ્ય ને અક્ષેત્ર, કાળ ભાવ હૈ. ભાઈ ! પ્રભુનો મારગ બહુ સૂક્ષ્મ છે. આહાહા ! સપ્તભંગી ચલતી હૈ ને, તો અપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવસે અપના અતિ હૈ, ને અપને દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવકી અપેક્ષાસે પર વસ્તુકી નાસ્તિ હૈ. અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ, અભાવ હૈ. આહાહા!
ઐસે યહાં પર્યાયમેં નવતત્ત્વકા ભેદ, નય-નિક્ષેપકા ભેદ, પ્રમાણકા ભેદ એ હૈ, ઉસકી અપેક્ષાસે જેમ અપની અપેક્ષાસે દૂસરા અદ્રવ્ય હૈ, ઔર ઉસકી અપેક્ષાસે દ્રવ્ય હૈ. એમ પર્યાયમેં આ ચાર બોલ આયા હૈ યહાં, તો ઉસકી અપેક્ષાસે યે હૈ, પણ અંતર અનુભવ કરનેસે સ્વદ્રવ્યકા અનુભવ કરનેસે યે નહીં હૈ. આહાહાહા ! આવી વાતું હવે.
( શ્રોતા - ઇસમેં ધર્મ કહાં હો ગયા?) આ ધર્મ હુવા. અંતર આનંદકા નાથકા અનુભવ કરને પર જો આનંદ વેદન આયા ઔર જ્ઞાન સમ્યક હુવા ઔર વી જે અપની અનંત શક્તિકી પર્યાયકી રચના કિયા વો ધર્મ હૈ. આહાહા! આવી વાતું. લોકો પછી કહે ને સોનગઢવાળા નિશ્ચય હૈ. એકાંતી હૈ. કહો ભાઈ ! તમને રુચે એમ કહો.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ (શ્રોતા – સબ લોગ રાજી રહે ઐસા કહેના ચાહીએ.) સબ લોગ રાજી રહે કે આત્મા રાજી રહે? (શ્રોતા - દુનિયામાં કોઇ વસ્તુ એવી નથી કે બધા રાજી રહે.) ઉસમેં લિખા હૈ મોક્ષમાર્ગ પ્રકાશકમેં કિ કોઈ ઐસી ચીજ નહીં કિ સબકો પસંદ હો. સત્ બાત કહેને પર વો અસવાળાકો તો દુઃખ હોગા, તો ઉસમેં કયા હૈ, આહાહા ! મોક્ષમાર્ગ પ્રકાશકમેં તો બહોત સ્પષ્ટ કિયા હૈ. ટોડરમલ હૈ.
એ તમારી ઉપર આક્ષેપ હૈ. ખબર હૈ? કે તમે ટોડરમલનું બધું માનો છો. તમે એના માટે ચલાયા તો મેં કહ્યું એ માનતે નહીં તુમ ? આયા હૈ છાપામેં. આયા હૈ? હૈ? ઐસા આયા હું એમ કે ટોડરમલ સ્મારકમાં ટોડરમલને પ્રમાણે હમ માનતે હૈ હમ ઐસે કહેતે હૈ હુકમચંદજી, હમારી સાથે ચર્ચા કરે. એ પ્રમાણે માનતે નહીં, ઐસા આયા હૈ. ઇસમેં આયા હૈ. આહાહા! ખબર હું ને, હમ તો મોક્ષમાર્ગ પ્રકાશક તો ૮૨ કી સાલસે વાંચતે થે બીયાસી, પર વર્ષ હુઆ, સમયસાર ૭૮ સે. પ૬ -વર્ષ હુવા. એકેક અક્ષર ને એકેક શબ્દકો ભિન્ન ભિન્ન કરકે ન્યાય કયા હૈ ઉસકા શોધ કર લિયા હૈ. આહાહા ! એમાં લખાણ આયા થા એ તમારા ઉપર, કે તુમ સ્મારક, ટોડરમલ
સ્મારક કરકે ટોડરમલકો માનતે હૈ તો ટોડરમલને લિખા હૈ એ પ્રમાણે તુમ માનતે નહીં, તુમ્હારી શ્રદ્ધા ફેર હૈ. એય, ક્યાં ગયા રતનચંદજી? તમારા ભાઈ ઉપર ઐસા આક્ષેપ આયા હૈ. નો સમજે, નો બેસે એને તો કયા કામકા? આહાહા !
ટોડરમલે તો કહા હૈ યથાર્થ પણ સમજે ઉસકો ને? પણ કોઇ વખતે ઐસા લિખા ઉસમેં કે ભાઈ જો યહાં રાગકી મંદતા કરતે કરતે કરે અને ભવિષ્યમાં કોઇ નિમિત્ત ઐસા મિલ જાય તો કદાચ પામે ઐસા ભી લિખા હૈ. પણ વો તો વ્યવહારકા કથન હૈ. ખબર હૈ. સમજમેં આયા? આહાહા! એમ કે એ લોકોએ આ ભૂલ નિકાલી હૈ. તો હમકો સારા મોક્ષમાર્ગકી ખબર હૈ. આહાહા !
અરે પ્રભુ આંહી તો જ્યાં નય નિક્ષેપ ને પ્રમાણ ને નવતત્ત્વકે ભેદકો ભી સ્વભાવને અંતર અનુભવ કરને પર જૂઠા કહેતે હૈ, તો તમારે કઇ બાતકો સચ્ચા સ્થાપના હૈ! દયા, દાન, વ્રત ને રાગ વો તો જૂઠા હૈ, સ્વભાવઅનુભવની અપેક્ષાએ. અને નહીંતર એ જૂઠા હૈ અંતર આનંદકા પ્રાપ્ત કરાને માટે જૂઠી ચીજ હૈ. જેમ આ ભેદ, નવતત્ત્વ, નય, નિક્ષેપકા પર્યાય અનુભવ કરનેવાલેકો જૂઠા હૈ, એ ઉપરાંત વ્યવહાર રત્નત્રય હું એ નિશ્ચય પામવા માટે જૂઠા હૈ. આહાહાહા ! બાબુભાઈ ! આવી વાત છે ભાઈ. આ માનો કે ગમે તે માનો વસ્તુ તો આ હૈ. સમજમેં આયા?
- એ આંહી કહેતે હૈ. એક જીવ હી પ્રકાશમાન હૈ. આહાહા!હૈ? નવતત્ત્વમેં પ્રમાણકા ભેદમેં, નયકા ભેદમેં ઔર નિક્ષેપકા ભેદમેં એકરૂપ ચૈતન્ય પ્રકાશમાન નહીં હોતા, વો તો અનેકરૂપે ભિન્ન ભિન્ન ભાસતે હૈ, પણ ભગવાન આત્મા એકરૂપ ચૈતન્યપ્રકાશકા પૂંજ પ્રભુ હૈ, વો તરફકા અનુભવ કરને પર વો પર્યાયમેં થા ઐસા કહા થા પણ અનુભવ કરને પર એ જૂઠા હૈ. વિશેષ કહેગા. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ ).
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૮
૧૨૭
પ્રવચન નં. ૬૫ શ્લોક - ૮ની ટીકા તથા શ્લોક નં. ૯ તા.૨૨-૮-૭૮ મંગળવાર, શ્રાવણ વદ-૪ સં.૨૫૦૪
સમયસાર, ૧૩ મી ગાથામાં નિક્ષેપ, પ્રમાણ આ ગયા ને ઉસકા ભાવાર્થ હૈ, સૂક્ષ્મ હૈ પણ વો આ ગયા હૈ. ઇન પ્રમાણ નય નિક્ષેપોકા વિસ્તારસે કથન તદ્ વિષયક ગ્રંથોમેં જાનના ચાહીએ. ઉનસે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુકી સિદ્ધિ હોતી હૈ. કયા કહેતે હૈ ? પ્રમાણસે દ્રવ્ય હૈ ત્રિકાળી ઔર પર્યાયકી સિદ્ધિ હોતી હૈ. પ્રમાણ પરોક્ષ હો કે પ્રત્યક્ષ હો, પણ વો દ્રવ્ય અને પર્યાય દોકી પ્રમાણસે સિદ્ધિ હોતી હૈ. હૈ? ઔર, ઉનકે બિના વસ્તુકે નયસે એક ત્રિકાળીકો વિષય કરનેવાલા નય, એક ભાગ, પર્યાયકો વિષય કરનેવાલા એક ભાગ વ્યવહાર, દો નયસે વસ્તુકો એક અંગકી યથાર્થ સિદ્ધિ હોતી હૈ ઔર નિક્ષેપોમેં શેયકા ભેદ હૈ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ભેદકા જ્ઞાન નિક્ષેપસે યથાર્થ હોતા હૈ પણ વો સબ નિક્ષેપ નય પ્રમાણ વિકલ્પાત્મક યહાં લિયા હૈ. વિકલ્પ જો રાગ હૈ ઉસસે વો પ્રમાણકા જ્ઞાન, રાગ મિશ્રિત વિચારમેં નયકા જ્ઞાન, ઔર રાગ મિશ્રિત વિચા૨સે નિક્ષેપકા જ્ઞાન, તો યે સમયમેં એ હૈ, ભૂતાર્થ હૈ. ભૂતાર્થનો અર્થ ? એ જ્ઞાન સાધવા માટે જો ચીજ આતી હૈ યે હૈ ઇતના, પણ વો અપના અનુભવ કરને ૫૨, આહાહા... અપના ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ ઉસકા અનુભવ કરને ૫૨ એ નય, નિક્ષેપ, પ્રમાણ સબ જૂઠા હૈ. સમજમેં આયા ? જૈસે કલ કહા થા ને જૈસે અપને દ્રવ્યકી અપેક્ષાસે દૂસરા દ્રવ્ય, અદ્રવ્ય હૈ. આહાહાહા ! આ દ્રવ્ય જો વસ્તુ હૈ ભગવાન આત્મા અપના નિજ ચિહ્નન, એ સ્વદ્રવ્યકી અપેક્ષાસે, ૫૨દ્રવ્ય અદ્રવ્ય હૈ. ઉસકી અપેક્ષાસે દ્રવ્ય હૈ, પણ આ દ્રવ્યકી અપેક્ષાસે અદ્રવ્ય હૈ. આહાહાહા !
ઐસે અપના જ્ઞાયકકી અનુભૂતિકી અપેક્ષાસે, નય નિક્ષેપ પ્રમાણકા જ્ઞાન જૂઠા હૈ. આહાહાહા ! સમજમેં આયા ? ઔર નય નિક્ષેપ જ્ઞાનકા પ્રમાણકી દૃષ્ટિસે દેખો તો યે હૈં. હૈં ? જેમ સ્વદ્રવ્યની અપેક્ષાએ ૫૨કો, ૫૨કો દેખો તો અદ્રવ્ય હૈ. પણ ૫૨કી દ્રવ્યકી અપેક્ષાએ દેખો તો યે દ્રવ્ય હૈ. આહાહાહા ! સમજમેં આયા ? ઐસે ભગવાન આત્મા નય, નિક્ષેપ, પ્રમાણસે ભલે વિકલ્પાત્મક જ્ઞાન કરે, સાધક અવસ્થામેં પહેલે હોતા હૈ, તો વો અપેક્ષાસે હૈ. જેમ ૫દ્રવ્ય ૫૨દ્રવ્યકી અપેક્ષાસે હૈ, એમ નય નિક્ષેપ પ્રમાણકા વિકલ્પસે જ્ઞાન કરને ૫૨ એ રૂપે હૈ, પણ અનુભવ આત્માકા કરને ૫૨, સ્વદ્રવ્યકા અનુભવ કરને ૫૨, જેમ સ્વદ્રવ્યકી અપેક્ષાએ દૂસરા અદ્રવ્ય હૈ, ઐસૈ દ્રવ્યકા અનુભવ કરને ૫૨ પ્રમાણ, નિક્ષેપકા જ્ઞાન અસત્યાર્થ અભૂતાર્થ હૈ. આહાહાહા... આવી વાત હવે. હૈ ?
કોંકિ જ્ઞાનકે વિશેષ હૈ ઉનકે બિના વસ્તુકો ચાહે જૈસા સાધા જાયે તો વિપર્યય હો જાતા હૈ. પ્રમાણસે, નિક્ષેપસે, નયસે યથાર્થ સાધના એ બિના આ વસ્તુકા સ્વરૂપ યથાર્થ સિદ્ધ નહીં હોતા. વસ્તુકો જાનકર જ્ઞાન શ્રદ્ધાનકી સિદ્ધિ કરના પ્રથમ અવસ્થામેં. જ્ઞાન શ્રદ્ધાનકે સિદ્ધ હોને ૫૨ અંત૨મેં સમ્યગ્દર્શન ને જ્ઞાન હુઆ, પીછે પ્રમાણ આદિકી કોઈ આવશ્યકતા નહીં. કોઈ અંતર સમ્યગ્દર્શનકે માટે પીછે પ્રમાણ આદિ નય નિક્ષેપ આદિકી જરૂર નહીં. આહાહા ! પહેલે નિર્ણય
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કરના, નય હું એક અંશકો પ્રગટ જાનતે હૈ. ચાહે તો નિશ્ચયનય હો તો ભી એક અંશકો જાનતે હૈં. એક અંશકો અર્થાત દ્રવ્ય જો સામાન્ય હૈ એ એક અંશ હૈ અને પર્યાય એ ભી એક અંશ હૈ.
તો નયકા વિષય એક અંશ હૈ. પ્રમાણકા વિષય દો હી હૈ નિક્ષેપકા વિષય શેયકા ભેદ હૈ. એ પ્રથમ શ્રદ્ધા કરને પહેલે ઐસા વસ્તકો સર્વશે કહા, અન્ય કહા ઉસસે વિપરીત કયા હૈ. અન્ય કહા ઉસસે દૂસરી ચીજ ભગવાને કહી કયા હૈ ઉસસે પ્રમાણ નિક્ષેપક જ્ઞાન આતા હૈ. પણ અનુભવ કરને પર એ શ્રદ્ધાન ને અનુભવી અપેક્ષાસે એ પ્રમાણ, નય, નિક્ષેપ જૂઠા હૈ. આહા! આવી વાત છે. હૈ?
પીછે શ્રદ્ધાનકી અપેક્ષા એ વસ્તુત્વ નહીં, “કિન્તુ જબ દૂસરી અવસ્થામેં પ્રમાણ આદિકે અવલંબનસે વિશેષ જ્ઞાન હોતા હૈ ઔર રાગ દ્વેષ મોહ કર્મકા સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટ હોતા હૈ, તબ વો પ્રમાણ નયકી ચારિત્રની અપેક્ષાએ જો સિદ્ધિ થી ઉસકી જરૂર નહીં. સમજમેં આયા?
ઔર કેવળજ્ઞાનકી પ્રાપ્તિ હોતી હૈ. કેવળજ્ઞાન હોનેકે પશ્ચાત્ પ્રમાણ આદિકા અવલંબન નહીં રહેતા. પૂર્ણ જ્ઞાન હુએ પીછે પ્રમાણ નય નિક્ષેપકો વિકલ્પાત્મક જ્ઞાન ત્યાં હું નહીં. આહાહા ! સમજનેકી ચીજ હૈ શેઠ. ઐસે નહીં મિલે ઐસી ચીજ હૈ. બહારસે નહીં મિલે, એ ચીજ અંદરસે મિલતી હૈ. આહાહા. (શ્રોતાઃ- આપ સમજાઓ ત્યારે મળે છે ને?) ઇ સમજે તબા મિલેગા, સમજાવે શું થાય? હમારા બધા પંડિતો છે ને એની સામે, હમારે આ ભી કૃષિ પંડિત હૈ ને. આહાહા... ભગવાન સૂનો તો ખરા, કહેતે હૈ. આહાહા... અંતર ચીજ જો અનંતગુણકા ચૈતન્ય રત્નાકર પ્રભુ, અનંત રત્નાકર, (અભેદાત્મા) પહેલે કહા થા એક વાર. સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્ય જોજન લંબા હૈ. સબ દ્વિપ અને સમુદ્ર આ બાજુ હૈ ઉસસે એ સ્વયંભૂ સમુદ્ર તીન જોજન લંબા વિશેષ હૈ. કયા કહા? અસંખ્ય દ્વિપ સમુદ્ર આ બાજુ હૈ, ઉસકી લંબાઇ ગણો પીછે સ્વયંભૂકી લંબાઇ. ઇસસે ભી તીન જોજન અધિક હૈ. રતન ભર્યા હૈ નીચે એકલા, વેળુ ને રેતી નહીં. સ્વયંભૂ! ઐસે ભગવાન સ્વયંભૂ આત્મા! આહાહા! હૈ! આહાહાહા ! ઉસમેં તો જ્ઞાન દર્શન આદિ અનંત અનંત અનંત અનંત અનંત જેની મર્યાદા હદ નહીં. આહાહાહા! કયા હૈ? એ વસ્તુમેં ઇતના ધર્મ- ગુણ હૈ, કે ગુણકી સંખ્યા અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત જિતના લે જાવ તો ભી ઉસકા અંત નહીં આતા, ઇતની સંખ્યા હૈ, એ સબ ચૈતન્ય રત્નાકરસે ભરા ભગવાન (આત્મા) હૈ. આહાહા ! ઉસકા અંતરમેં અનુભવ કરને પર સમ્યગ્દર્શન હોતા હૈ. પ્રથમ ધર્મકી દશા એ કોઇ ક્રિયાકાંડસે ને નિમિત્તલે ને પરસે કોઇ હોતા હૈ ઐસા હૈ નહીં. આહા! એ કહેતે હૈ. કેવળજ્ઞાન હુએ પીછે કોઇ જરૂર નહીં, તીસરી સાક્ષાત્ સિદ્ધ અવસ્થા વહાં ભી કોઇ આલંબનકી જરૂર નહીં. ઇસ પ્રકાર સિદ્ધ અવસ્થામું પ્રમાણ નય ને નિક્ષેપકા અભાવ હૈ. હવે શ્લોક ૯ મો.
RESS
Avo ne
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૯
12
-
ક
(
શ્લોક - ૯)
***
(માનિની) उदयति न नयश्रीरस्तमेति प्रमाणं कचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरमभिदध्मो धाम्नि सर्वङ्कषेऽस्मि
न्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।। એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્ધ - આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે-[ સ્મિન સર્વ ધાનિ અનુભવમ ૩પયા] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્યચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં[ નયશ્રી: ૧૩યતિ]નયોની લક્ષ્મી ઉદય પામતી નથી,[ TM મસ્તમતિ] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે[ પ ] અને [ નિક્ષેપમ રિત યાતિ, ન વિ:] નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. [ મ ગરમ મિલ્મ:] આથી અધિક શું કહીએ?[ áતમવન માતિ] દ્વત જ પ્રતિભાસિત થતું નથી.
ભાવાર્થ:- ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે-પ્રમાણ, નયાદિ ભેદની તો વાત જ શી? શુદ્ધ અનુભવ થતાં વૈત જ ભાસતું નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.
અહીં વિજ્ઞાનાદ્વૈતવાદી તથા વેદાંતી કહે છે કે-છેવટ પરમાર્થરૂપ તો અદ્વૈતનો જ અનુભવ થયો. એ જ અમારો મત છે; તમે વિશેષ શું કહ્યું? એનો ઉત્તર-તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. જો સર્વથા અતિ માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમાનંદને પામે છે તેથી અનુભવ કરાવવા માટે “શુદ્ધ અનુભવમાં દ્વત ભાસતું નથી” એમ કહ્યું છે. જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી, અને વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે; શુન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. ૯.
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं कचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरमभिदध्मो धाम्नि सर्वङ्कषेऽस्मि न्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।।
આહાહા ! આચાર્યશ્રી શુદ્ધનયકા અનુભવ કરકે કહેતે હૈ, કયા? શુદ્ધનય જો જ્ઞાનકા એક નિશ્ચય સત્ય અંશ હૈ, ઉસકા વિષય જો દ્રવ્ય ત્રિકાળ હૈ ઉસકા અનુભવ કરને પર, આહાહા...
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનુભવ કરકે કહેતે હૈ કે “અસ્મિન સર્વષેડસ્મિ ધાગ્નિ અનુભવમ્ ઉપયતે”. ઈન સમસ્ત ભેદકો પ્રમાણ ને નય ને નિક્ષેપકા ભેદોંકો ગૌણ કરનેવાલા, લક્ષમેં નહીં લેનેવાલા, આહાહા... ગૌણ કરનેકા અર્થ એ કે લક્ષમેં નહીં લેનેવાલા, શુદ્ધનયકા વિષયભૂત જે શુદ્ધ સમ્યજ્ઞાન નિર્મળ નિશ્ચય ઉસકા વિષયભૂત ભગવાન પૂર્ણાનંદ, આહાહાહાહા.. ચૈતન્ય ચમત્કાર માત્ર, ચૈતન્ય ચમત્કાર વસ્તુ (નિજાત્મા) હૈ. આહાહાહા ! જિસમેં અનંતગુણકી સંખ્યાકી હદ નહીં, ઔર જિસમેંસે કેવળજ્ઞાન આદિ ઉત્પન્ન હો તો ભી ચૈતન્ય ચમત્કારકી જિતની શક્તિ હૈ એ પૂર્ણરૂપ રહેતી હૈ. આહાહા! કેવળજ્ઞાન આદિ ઉત્પન્ન હો તો ભી યે જ્ઞાન ગુણ ચૈતન્ય ચમત્કારરૂપે પૂર્ણ રહેતે હૈ. આહાહા ! સમજમેં આયા? ઐસે અનંત ગુણકી ચૈતન્ય ચમત્કારીક વસ્તુ તેજ:પૂંજ આત્મા હૈ. ચૈતન્યના તેજનો પૂંજ પ્રભુ, અનંત અનંત અનંત અનંત અનંત ઐસા બે અપરિમિત શક્તિકા સાગર પ્રભુ તેજપૂંજ પ્રભુ હૈ. આહાહાહા !
ઉસકા અનુભવ હોને પર એ વસ્તુ તરફના દષ્ટિ કરકે, વસ્તુ તરફકા સન્મુખ હોકર, નિમિત્ત રાગ ને પર્યાયસે વિમુખ હોકર, આહા... “નયશ્રી: ન ઉદયતિ'. નયોંકી લક્ષ્મી ઉદિત નહીં હોતીઆહા! અપના ચૈતન્ય ચમત્કારીક ચીજ જો હૈ ઉસકા સન્મુખ હોકર અનુભવ કરને પર નયકી લક્ષ્મી નામ નયના ભેદો ઉત્પન્ન નહીં હોતા. ન ઉદયતિ નયશ્રી , નય ઉદય નહીં હોતા. આહાહા ! બહુ સૂક્ષ્મ વાત હૈ. હૈ? નયોકી લક્ષ્મી એટલે નયોકા પ્રકાર કોઇ નિશ્ચય ને વ્યવહાર ને સદભૂત ને અસભૂત ને એ સબ કોઇ નયોંકી લક્ષ્મી ઉદય નહીં હોતી ત્યાં, ત્યાં તો સ્વરૂપ ચૈતન્યમૂર્તિ તરફકા અનુભવ હૈ. ચૈતન્યના અતીન્દ્રિય આનંદકા વેદન હૈ. સમ્યગ્દર્શનકે કાળમેં જો ત્રિકળી ચૈતન્ય ભગવાનના અવલંબન લેકર જો પર્યાયમેં અતીન્દ્રિય આનંદ આદિ શક્તિયોંકા વ્યક્તકી દશા હુઇ, અનંત ગુણકી વ્યક્ત દશા અંશે હુઈ એ અનુભવમેં આહાહાહા.... નયોકી ઉત્પત્તિ હોતી નહીં. અહીંયા વિકલ્પાત્મક નય લિયા હૈ, આહાહા ! પ્રમાણ અસ્ત હો જાતા હૈ. આહાહાહા ! આ વિકલ્પાત્મક પ્રમાણની બાત હૈ. હોં?
અંતર આત્મા પૂર્ણાનંદકા નાથ પ્રભુ ચૈતન્યચમત્કાર જિસને અપની દૃષ્ટિમેં લિયા, લેકર ઉસકા અનુભવ સ્વરૂપ જૈસા હૈ ઉસે અનુકૂળ, અનુકરણ કરકે જો ભવન પર્યાયમેં હુઆ, આહા... “અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ” એ આત્માનો અનુભવ પૂર્ણાનંદ પ્રભુ અંતર્મુખની દૃષ્ટિ કરકે જ્યાં અનુભવ હોતા હૈ, ત્યાં નય ઉત્પન્ન હોતી નહીં. પ્રમાણ તો અસ્ત હો જાતા હૈ. પ્રમાણ આથમી જાતા હૈ. આહાહા ! વિકલ્પાત્મક પ્રમાણની બાત હૈ પ્રભુ.
નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની” એ શબ્દ આયા હે શાસ્ત્રમ્, એ વિકલ્પ રહિત (નિર્વિકલ્પ) નયકી બાત હૈ. અને અહીંયા જે ચલતા હૈ એ વિકલ્પાત્મક નય પ્રમાણ નિક્ષેપકી બાત ચલતી હૈ. આહા ! બીજે તો ઐસા લિયા હૈ નિશ્ચયનયાશ્રિત મુનિવરો અથવા ઐસા ભી કહા, “વિદ્વાન લોકો અંતર નિશ્ચયનયકા આશ્રયકો છોડકર વ્યવહારમેં વર્તન કરતે હૈ પણ ઉસકો મુક્તિ નહીં હોતી”. આતે હું ને? હા, એ વિદ્ધતજનો ભૂતાર્થ ત્યજકર, ત્રિકાળી આનંદકા નાથના અનુભવને છોડકર વ્યવહારમાં વર્તન કરતે હૈ, પણ ઉસકો મુક્તિ નહીં હોતી. નિશ્ચયનયાશ્રિત જો આત્મા અનુભવમેં આયે તો ઉસકો મુક્તિ હોતી હૈ. (શ્રોતા - અનાદિથી
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૯
૧૩૧ આવું જ છે?) વસ્તુકા સ્વરૂપ અનાદિસે ઐસા હૈ. આહાહા! તીર્થકરના સમવસરણમાં જાવ તો પણ આ ચીજ હૈ, સંતોની સભામાં જાવ તો ભી આ ચીજ હૈ, સાચા સંતના હોં. બાકી તો વાતો બહારથી કરે કે દયા પાળો ને વ્રત કરો ને એથી થશે કલ્યાણ એ તો મિથ્યા શ્રદ્ધા, મિથ્યા પ્રરૂપણા હૈ. આહાહા !
અહીંયા તો કહેતે હૈ, પહેલી વસ્તુકો સિદ્ધિ કરને (કે લિએ) માટે દ્રવ્ય ને પર્યાય સ્વરૂપ વસ્તુ હૈ. નિશ્ચયનયકા વિષય દ્રવ્ય જો સામાન્ય, પ્રમાણકા વિષય જો દ્રવ્ય ને પર્યાય દો હોકર દ્રવ્ય, સમજમેં આયા? ઐસે પ્રમાણ ને નય નિક્ષેપસે પ્રથમ તો વસ્તુની સાબિતી, સિદ્ધિ, અસ્તિત્વ સિદ્ધ કરનેમેં જ્ઞાનકા વિશેષ એ આતા હૈ. પણ જબ અંતરમેં અનુભવ કરને પર, આહાહાહાહા... સમ્યગ્દર્શનકે કાળમેં જો અનુભૂતિ સાથમેં હોતી હૈ, એ અનુભૂતિકે કાળમેં એ નય ઉદય પ્રગટ હોતા નહીં. અનુભવ પ્રગટ હુઆ ત્યાં નય પ્રગટ હોતા હી નહીં વિકલ્પ. આહાહા !
ભગવાન જ્યાં આત્મા અપના અનુભવમેં આયા, સમ્યગ્દર્શન જ્ઞાનકે પ્રગટકે કાળમેં, તબ ત્યાં પ્રમાણ અસ્ત હો જાતા હૈ, દો બાત કિયા. નય ઉત્પન્ન નહીં હોતા, પ્રમાણ અસ્ત હો જાતા હૈ. આહાહાહા... ઔર નિક્ષેપચક્ર, આહાહા.. “નિક્ષેપચક્ર કવચિતયાતિ ન વિ.” નિક્ષેપોકા સમૂહ કહા ચલા જાતા હૈ હમ નહીં જાનતે. “નિક્ષેપચક્ર કવચિતયાતિ ન વિધઃ નિક્ષેપકા ભેદ કહા ચલા જાતા હૈ હમ જાનતે નહીં. એમ કહેતે હૈ. (શ્રોતા – આચાર્ય ભગવાન નહીં જાનતે?) અનુભવમેં હૈ નહીં. અંતર આત્માના અનુભવ જે સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહા... ઔર સમ્યકુભાવશ્રુતજ્ઞાન હોતા હૈ એ કાળમેં આ સ્વતરફકી સન્મુખતાકા વેદન હૈ. આહાહા ! ત્યાં નિક્ષેપકા ચક્ર કહાં ચલા જાતા હૈ કહેતે હૈ. એનો અર્થ એ કે નિક્ષેપકા ચક્ર ત્યાં હોતા નહીં. અમે જાણતા નથી એટલે અમે અનુભવમાં (અભેદ) જાણીએ છીએ. એમાં આ નિક્ષેપના ભેદ કહાં આયા? યું. આહાહા ! મારગ આવો છે ભાઈ આ. “નિક્ષેપ ચૐ કવચિત્ યાતિ ન વિદ્મઃ” કહાં ચલા જાતા હૈ હમ નહીં જાનતે. આહાહાહા... “કિં અપરમ અભિદલ્મઃ” ઇસસે અધિક કયા કહે? આચાર્ય મહારાજ કહેતે હૈ કિ હવે વિશેષ કયા કહે તુમકો. આહાહા !
અંતર ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કારસે ભરા પ્રભુ ઉસકા સ્વસમ્મુખ હોકર અનુભવ કરને પર નય નિક્ષેપ ને પ્રમાણ ઉત્પન્ન નહીં હોતા, નિક્ષેપચક્ર કહાં ચલા જાતા હૈ, ભાવ નિક્ષેપ જો હૈ. આહાહા... ભાવ નિક્ષેપ તો પર્યાય હૈ. સમજમેં આયા? પણ પર્યાયકી દષ્ટિ ભી કહાં ચાલી જાતી હૈ, એમ કહેતે હૈ. આહાહા ! કયા કહા? નય નિક્ષેપ તો વિકલ્પસે નિશ્ચય આ હૈ ને વ્યવહાર આ હૈ. પ્રમાણ દોકા વિષય હૈ, પણ નિક્ષેપમેં જો ભાવ નિક્ષેપ હૈ યે તો પર્યાય અનુભૂતિ એ ભાવ નિક્ષેપ હૈ. પણ વો ભાવ નિક્ષેપ હૈ, ત્યાં દૃષ્ટિ પર્યાય ઉપર નહીં, એમ કહેતે હૈ. હમારી દૃષ્ટિ તો અનુભવ (અભેદ) પર હૈ, તો ભાવનિક્ષેપ ભી કહા ચલા જાતા હૈ હમકો ખબર નહીં. આહાહાહા ! સમજમેં આયા? આવી વાત છે.
અંતરમેં જબ સમ્યગ્દર્શનકે કાળમેં જબ અનુભૂતિ હોતી હૈ, જ્ઞાનકી પ્રધાનતાસે અનુભૂતિ કહેનેમેં આતા હૈ, શ્રદ્ધાનકી પ્રધાનતાસે દર્શન સમ્યક કહેનેમેં આતા હૈ. સ્વરૂપકી પ્રધાનતાસે સ્વરૂપ આચરણ કહેનેમેં આતા હૈ. (તીનો) એક જ સમયમેં. કહો! એક આ દ્રવ્ય સ્વભાવ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભગવાન પૂર્ણ આહાહા... સાક્ષાત્ પરમેશ્વર ૫૨માત્મા, આહાહા ! ૩૮ ગાથામેં કહા હૈ, અપના ૫૨મેશ્વ૨કો ભૂલ ગયે થે, ઐસા પાઠ હૈ ૩૮ ગાથામેં, જૈસા સુવર્ણ હાથમેં ૨ખા હો, આ દાતણ કરતે હૈ ને તો ( સોનેકા દાંત ) નિકાલતે હૈ ભૂલ ગયા, ક્યાં હૈ? ક્યાં હૈ? ગોતતે હૈ, યહાં હી હૈ અંદર. ઐસે હાથમેં ૨ખા થા પણ ભૂલ ગયે. એમ વસ્તુ ( આત્મા ) તો થા અંદ૨મેં આનંદનો ( નાથ પ્રભુ પણ મૈં રાગ ને પર્યાયકા પ્રેમમેં ઉસકો ભૂલ ગયા થા. ( શ્રોતાઃ- યાદ હતું કે તે ભૂલી જાય. ) ભૂલનો અર્થ ? ઉસકો ખ્યાલમેં લિયા નહીં ઉસકા અર્થ એ. ભૂલ ગયાનો અર્થ પહેલે યાદ થા ને પીછે ભૂલ ગયા ઐસા નહીં, અનાદિસે ભૂલ ગયા હૈ. વર્તમાન એક સમયકી પર્યાયકા પ્રેમમેં, “પર્યાય મૂંઢા પર સમયા” ઐસા કહા હૈ, પ્રવચનસાર શેય અધિકા૨ ૯૩ મી ગાથા પહેલી. સમજમેં આયા ? તો રાગમેં મૂર્છિત હુઆ વો તો બહુ સ્થૂળ, પણ એક સમયકી પર્યાયમેં, મૈં ઇતના હું, એ ભી “પર્યાય મૂંઢા પર સમયા” મિથ્યાર્દષ્ટિ હૈ. સમજમેં આયા ?
તો યહાં તો કહેતે હૈ કે હમારા ભગવાન એ નય, નિક્ષેપ કે પ્રમાણકા વિકલ્પસે છુટક૨, વસ્તુકા અનુભવ કરનેકે કાળમેં, યે કહાં ચલે જાતે હૈ પર્યાયકા ભેદ ભી હમારે લક્ષમેં આતે નહીં. વેદાંત જૈસા આંહી અમારે ભાષા હૈ પણ વેદાંતમાં તો અનુભૂતિ હૈ, એ પર્યાય હૈ, એમ એ માનતે નહીં વેદાંત. ઐસે ચર્ચા હુઇ થી હમારે વેદાંતીકે સાથે બહોત, તો કહે આત્મા અનુભવ કરતે હૈં તો દો બાત કહાંસે આઇ ? એમ કે આત્મા ને અનુભૂતિ દો, દ્વૈત હો ગયા. દ્રવ્ય ને પર્યાય, દ્વૈત હો ગયા, હૈ નહીં. સમજમેં આયા ? પણ એ વસ્તુકી સ્થિતિ જ ઐસી હૈ. વસ્તુ જો ત્રિકાળી હૈ ઉસકી સન્મુખ હોકર અનુભૂતિ હૈ, એ પર્યાય હૈ, વો ગુણ દ્રવ્ય નહીં. આહાહા ! તો પર્યાયમેં દ્રવ્યકા અનુભવ હોનેસે પર્યાયકા લક્ષ ભી છૂટ જાતા હૈ, તો ભાવ નિક્ષેપ કહાં ચલા જાતા હૈ ? આહાહાહા ! આવું છે ભાઈ.
જ
( શ્રોતાઃ- વેદાંતમાં પર્યાયની વાત નથી ? ) પર્યાય છે જ ક્યાં વેદાંતમાં, પર્યાય માને તો પર્યાય, તો દૈત હો જાતા હૈ. વો તો કહાને દ્રવ્ય ને પર્યાય બે હોય ત્યાં, દ્વૈત હો જાતા હૈ. અહીંયા ચર્ચા હુઇ થી હમારે એક હૈ ને મોતીલાલજી થા, રેલના ઉપરી અમારે વ્યાખ્યાનમાં કાયમ આતે થે ત્યાં રાજકોટ. પીછે થઇ ગયા ૫રમહંસ. પીછે આયા મારી પાસ ચર્ચા કરને. ચર્ચામેં જૂઠા હૈ એમ નહીં. અમારે ઉપર તો ઉસકો બહુ માન થા. તો ચર્ચા ખૂબ હુઇ, કીધું તમે એકાંત સર્વવ્યાપક માનો તો, મેં ઐસા કહેતા હું કે વેદાંત ઐસા કહેતે હૈ કે સર્વ દુઃખથી આત્યંતિક મુક્તિ હોની ચાહીએ. તો એ સર્વ દુઃખથી આત્યંતિક મુક્તિ તો પહેલે દુઃખ દશા થી પીછે મુક્ત હોતા હૈ, તો આનંદ દશા આઇ એ તો પર્યાય હુઇ. દ્રવ્ય તો કાયમ રહેતે હૈ. પર્યાય હુઇ એ તો દ્વૈત હો ગયા. કબૂલ કરતે હૈ. આયા થા ૫૨મહંસ આયા થા. મોતીલાલજી કરીને પેલા દશા શ્રીમાળી ત્યાં હતાં રાજકોટમાં તો આતે થે, કાયમ ૯૫ મેં ૯૯ મેં પીછે હો ગયા સાધુ અન્યમતિકા, તેરી બાત ઐસી હૈ નહીં. પ્રભુ ! અનુભૂતિ હૈ યે પર્યાય હૈ. આત્માકા સાક્ષાત્કાર હોના એ પર્યાયમેં હોતા હૈ. દ્રવ્યમેં નહીં, દ્રવ્ય તો ધ્રુવ હૈ. સમજમેં આયા ? કાર્ય હોતા હૈ એ પર્યાયમેં કાર્ય હોતા હૈ વસ્તુ તો ત્રિકાળી કારણરૂપ ધ્રુવ પડી હૈ. પર્યાય એ કાર્ય હૈ ને વસ્તુ એ કા૨ણ હૈ. દો વસ્તુ હો ગઇ. ઐસે ચલે નહીં કીધું.
ઐસા એ અહીંયા બાત કહેતે હૈ જુઓ. કે ઇસસે અધિક કયા કહે કે દ્વૈત હી પ્રતિભાસિત
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૯
૧૩૩ નહીં હોતા. દેખો, હૈ? આ દ્રવ્ય હૈ ને આ પર્યાય હૈ ઐસા દ્વત પણ પ્રતિભાસિત નહીં હોતા. એમ કહેતે હૈં ઉસકા અર્થ તો વે વેદાંત અદ્વૈત કહેતે હૈ એ અહીંયા નહીં લિયા. આહાહા! એ જ કહેતે હૈ, એ કહેગા અર્થમેં કે દ્વત નહીં ભાસતે' ઉસકા અર્થ અદ્વૈત હૈ ઐસા ચીજ નહીં. મેં દ્રવ્યકા અનુભવ કરતાં હું ઐસા વિકલ્પ ભી જ્યાં નહીં, ઔર ત્યાં પર્યાય ઉપર લક્ષ ભી નહીં. કયોંકિ પર્યાય દ્રવ્ય સન્મુખ ઝૂક ગઇ હૈ. પર્યાય દ્રવ્ય તરફ ઝૂક ગઇ હૈ. તો પર્યાયકા લક્ષ હૈ નહીં. છતાં પર્યાયમેં કાર્ય હુઆ, એ પર્યાય હૈ. અરે આવી વાતું. સમજમેં આયા?
એ જૈન પરમેશ્વર સર્વજ્ઞ સિવાય, અલાવા કોઇ ઐસી બાત ક્યાંય હૈ નહીં, સમજમેં આયા? શ્વેતાંબર ને સ્થાનકવાસીમેં ભી ઐસી બાત યથાર્થ હૈ નહીં, બાત તો ઐસી હૈ. ઉસમેં ભી કેવળજ્ઞાનમેં એક સમયમાં જ્ઞાન ને દૂસરે સમયમેં દર્શન અરે આ તે પૂર્ણ હો ગયા પીછે વળી પહેલાં આ જ્ઞાન અને પીછે દર્શન? સમજમેં આયા? અહીંયા તો અનુભવમેં ક્રમ નહીં એમ કહેતે હૈ. અપના સ્વરૂપ તરફ ઝૂક ગયા. આહાહાહાહા.. વિકલ્પકા લક્ષ છોડકર, પર્યાયકા લક્ષ છોડકર-નય, નિક્ષેપ ઔર પ્રમાણકા વર્તમાન વસ્તુકી સિદ્ધિ કિયા. જ્ઞાન વિશેષ જ્ઞાન, એ સમ્યજ્ઞાનની વાત નહીં હૈ, સામાન્ય જ્ઞાનની વાત હૈ. એ જ્ઞાનકા અંગ જો હૈ એ પ્રકારે નય, નિક્ષેપ, પ્રમાણકા ઉસમેં જ્ઞાન આતા હૈ, પણ વો જ્ઞાન એ કાંઈ સમ્યક નહીં. આહાહા ! સમ્યકજ્ઞાન, ભાવશ્રુતજ્ઞાન તો જ્ઞાયક ત્રિકાળી ચૈતન્યકા કંદ પ્રભુ ચૈતન્યરસ સ્વભાવ મોજૂદગી એકીલા ચૈતન્યપ્રકાશકા પૂંજ પ્રભુ, જિસમેં આ દ્રવ્ય હૈ ને પર્યાય હૈં ઐસા ભી અનુભવમેં નહીં, છતાં દ્રવ્યના અનુભવ હોતા હૈ, એ અનુભવ પર્યાય હૈ.
રાત્રિકો પ્રશ્ન હુઆ થા, ૧૮, ૧૯, ૨૦ અલિંગગ્રહણ. રાત્રે કોઈ પ્રશ્ન કિયા થા. ૧૮, ૧૯, ૨૦ – ૨૦ બોલ હૈ અલિંગગ્રહણમેં તો ૧૮ મા બોલમેં ઐસા આયા કે અર્થાવબોધરૂપ ગુણ વિશેષ ઉસકા આલિંગન નહીં કરનેવાલા દ્રવ્ય હૈ, ૨૦ બોલ હૈ એમાં ૧૮ મેં બોલકી બાત ચાલતી હૈ. આ તો હમારા સદા સ્વાધ્યાયકા વિષય હૈ. સવાર, સાંજ, સારા સબ કંઠસ્થ હૈ સબ. સમજમેં આયા? એ ૧૮ માં બોલમાં ઐસા કહા અલિંગગ્રહણ ૧૭૨ ગાથા, તો ઐસે કહા કે આત્મા ગુણી હૈ અને આ ગુણ હૈ. ઐસા ગુણગુણીકા ભેદકા વિશેષ જ્યાં આલિંગન કરતે નહીં, ભેદકો આલિંગન કરતે નહીં ઐસા દ્રવ્ય સ્વભાવ હૈ. આહાહાહા !
૧૯ ઔર અર્થાવબોધરૂપ પર્યાય વિશેષ ઉસકો આલિંગન નહીં કરનેવાલા ભગવાન આત્મા દ્રવ્ય સ્વરૂપ હૈ. આહાહા ! સમજમેં આયા? દ્રવ્ય જો હૈ એ પર્યાયકો છૂટે નહીં, એમ કહેતે હૈ. આહાહાહા ! ને પીછે ૨૦ મા બોલમાં સૂક્ષ્મ લિયા. પ્રત્યભિજ્ઞાનકા-પ્રત્યભિજ્ઞાનકા કારણ ઐસા સામાન્ય દ્રવ્ય ઉસકો આલિંગન નહીં કરતે ઐસા આત્મા શુદ્ધ પર્યાયસ્વરૂપ હૈ. આરે આ ! કયા કહા એ? ૨૦ માં બોલમેં, પ્રત્યભિજ્ઞાનકા કારણ ઐસા જો દ્રવ્ય ધુવ ઉસકો નહીં સ્પર્શનેવાલા આત્મા, અપની શુદ્ધ પર્યાય સ્વરૂપ હૈ. જે અનુભવમેં આયા એ મૈં હું. ધ્રુવ અનુભવમેં આતા નહીં. સમજમેં આયા? ૨૦ મા બોલ હૈ. દેખના હૈ? હૈ યહાં? આવ્યું નથી કાંઈ? આ... લે. ઓહોહો ! આંહી ક્યાં છે? છે નહીં, પ્રવચનસાર હું નહીં આંહી? ઐસે કયું કરતે હૈ? એકેય ભી ન લાયા, પ્રવચનસાર દો , રખા હૈ, ૨૦ મા બોલ હૈ યે. પ્રત્યભિજ્ઞાનકા કારણ ઐસા જો દ્રવ્ય સામાન્ય ઉસકો આલિંગન નહીં કરતે આત્મા. આહાહા... શુદ્ધ પર્યાયસ્વરૂપ છે. આત્મા ઐસા
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કહા હૈ ત્યાં કયોંકિ જો પર્યાય વેદનમેં આયા એ મેં હું. ઐસા ત્યાં લે લિયા હૈ. એ છે. પર્યાયષ્ટિ નહીં, દૃષ્ટિ તો દ્રવ્ય ઉપર હૈ પણ દ્રવ્ય કી દૃષ્ટિ હોને સે જો પર્યાયમેં વેદના અનુભવ આયા એ મેં હું. ઐસા અનુભવમેં આઇ થી એ ચીજ મેં હૈં. યહાં પુસ્તક નહીં? એકેય લાગતું નથી. બે પુસ્તક હૈ. કોઇની પાસે નથી અહીંયા? ઓલો લેવા જાય છે, સમજમેં આયા? સૂક્ષ્મ બાત હૈ ભાઈ ! સર્વજ્ઞના પંથને સમજના એ બહુ સૂક્ષ્મ બાત હૈ.
યહાં તો કહા ૧૮, ૧૯ મેં ઐસા કહા કે ગુણી, ગુણકા ભેદકો સ્પર્શત નહીં, ઐસા દ્રવ્ય સ્વભાવ હૈ. આહાહા ! પીછે કહા કે પર્યાયકો દ્રવ્ય છૂતે નહીં. આહાહા... ઐસા દ્રવ્ય હૈ, તીસરામેં એમ કહા કે દ્રવ્યનો આત્મા છૂતે નહીં. પર્યાયકો છૂતે હૈ વો પર્યાય અનુભવમેં આઇ ઇતના આત્મા હૈ ઐસા કહા ત્યાં સૂક્ષ્મ હૈ ભાઈ ! આ તો અંતર સંતોની વાણી હૈ. આહાહા! (પુસ્તક) લેવા ગયો છે, કયા કહા? સમજમેં આયા?
ભગવાન આત્મા જો ત્યાં ભાવનિક્ષેપકી પર્યાયસે રહિત કહા હૈ. ત્યાં તો યે ભાવનિક્ષેપ શુદ્ધ પરિણતિ જે હુઇ એ આત્મા અપના દ્રવ્યનો છૂટે નહીં, ઔર પર્યાયરૂપ શુદ્ધ હૈ એ મેં આત્મા હું. ઐસા ૨૦ મેં બોલમેં લિયા હૈ. આહાહા! સમજમેં આયા? સૂક્ષ્મ હૈ ભાઈ ! રાત્રિકો ચર્ચા હુઈ થી. કોઇએ પ્રશ્ન કિયા થા. ૧૮, ૧૯, ૨૦.
હવે આંહી કહેતું કે, હમ જબ હમારા અનુભવમેં આતે હૈ તો દૈતપણા ભાસતે નહીં, મેં અનુભવ કરતા હું ને આ દ્રવ્યના કર્તા હું ઐસા હેત ત્યાં હું નહીં. નિક્ષેપ, નય ને પ્રમાણ તો ત્યાં હૈ નહીં. પણ મેં આત્માના અનુભવ કરતા હું, ઐસા દ્વત પણ ત્યાં હું નહીં. આહાહાહાહા ! સમજમેં આયા? ( શ્રોતા:- ત્યારે કરે છે શું?) કરે છે, વેદન કરતે હૈ. એમાં મેં વેદન કરતા હું ને ઉસકા દ્રવ્યકા વેદન કરતે હૈં ઐસા દ્વત હૈ નહીં. આહાહા !
અરે.....! લાવ્યા? એ પુસ્તક કોક રખે ને તો ઠીક, સાક્ષી દેવાય ને સાક્ષી, લાવો લાવો ભાઈ ! જો વો આયા. (બોલ) ૧૮ લિંગ- અલિંગગ્રહણ, અલિંગગ્રહણ, લિંગસે ગ્રહણ હોતા નહીં. તો ઉસકા અર્થ ૧૭ તો હો ગયા હૈ. લિંગ એટલે ગુણ. ઐસા જો ગ્રહણ અર્થાવબોધ પદાર્થના જ્ઞાન તે જિસકો નહીં. આહાહાહા! એમાંય જરી સૂક્ષ્મ બાત હૈ. અર્થાવબોધ શબ્દ પડા હૈ. તેમાં એક ગુણ અર્થ અવબોધ જ્ઞાનકો લિયા હૈ. પણ ત્યાં જ્ઞાનની પ્રધાનતાસે બાત કિયા હૈ. બાકી હૈ સબ ગુણ, પાઠ ઐસા હૈ. લિંગ એટલે ગુણ ઐસા અર્થાવબોધ લિયા હૈ. અર્થ નામ પદાર્થના જ્ઞાન અથવા પદાર્થના ગુણ એમ લેના, અર્થાવબોધ ઐસા કહા હૈ પણ તેના પદાર્થના ગુણ એકલા જ્ઞાન નહીં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ !
અર્થાવબોધ તે જિસકો નહીં અલિંગગ્રહણ હૈ, આ રીતે આત્મા ગુણ વિશેષસે નહીં આલિંગિત સામાન્ય ચીજ હૈ, એ ગુણકા ભેદકો સ્પર્શ કરતી નહીં. આહાહાહા! ધનાલાલજી! આ તો પ્રવચનસાર ભગવાનકી દિવ્ય ધ્વનિકા સાર-પ્રવચન કહો કે દિવ્યધ્વનિ કહો-પ્રવચન- પ્ર-વિશેષે આહાહાહાહા... સંતો કહે છે સૂણો તો સહી કહે છે. ભગવાન અલિંગગ્રહણ છે. લિંગસે ગ્રહણમેં આતા નહીં. એ તો ૧૭ કા અર્થ તો કહે દિયા.
૧૮ મેં લિંગસે ગ્રહણમેં આતા નહીં ઉસકા અર્થ? ગુણ વિશેષસે સ્પર્શ કરતે નહીં, તો યે લિંગ ગ્રહણ નહીં, ગુણ વિશેષસે જાનનમેં આતા હૈ, ઐસા નહીં. આહાહા ! ગુણી, ગુણકા
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૯
૧૩પ વિશેષસે જાનનમેં આતા હૈ ઐસા હૈ નહીં. આહાહા! ઝીણી છે વાત. તે જેને નથી ઐસા શુદ્ધ દ્રવ્ય હૈ.
પછી ૧૯ લિંગ નામ પર્યાય ઓલામાં લિંગ નામ ગુણ થી પહેલે, તો દ્રવ્ય વસ્તુ હૈ વો ગુણ વિશેષકો સ્પર્શતે નહીં. વો કારણ અલિંગગ્રહણ કહેનેમેં આયા હૈ. ગુણકા ભેદકો સ્પર્શત નહીં તો લિંગ જે ગુણ ઉસકો સ્પર્શતે નહીં, માટે અલિંગગ્રહણ કહેનેમેં આયા હૈ. આહાહાહા !
હવે પર્યાય, એ ભી પર્યાયકા વિશેષકો દ્રવ્ય સ્પર્શતે નહીં. એ કારણે ઉસકો અલિંગગ્રહણ કહેનેમેં આયા હૈ. પર્યાયરૂપી લિંગ ઉસકો દ્રવ્ય સ્પર્શતે નહીં એ માટે અલિંગગ્રહણ કહેનેમેં આયા હૈ.
હવે ૨૦ વીસ, લિંગ એટલે પ્રત્યભિજ્ઞાનકા કારણ ઐસા જો ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય એટલે દ્રવ્ય તે જેને નથી, દ્રવ્ય જેને નથી, આહાહા ! કયા કહા? (શ્રોતા:- પર્યાયની મસ્તી ચઢી ગઇ ગુરુદેવ!) અનુભવમેં પર્યાય આઇ હૈ, દ્રવ્ય આયા નહીં. દ્રવ્યના અનુભવ હોતા નહીં. તો આત્મા દ્રવ્યનો સ્પર્શે બિના, હૈ? પ્રત્યભિજ્ઞાનકે કારણ ઐસા ગ્રહણ સામાન્ય વસ્તુ, એ જિસકો નહીં, દ્રવ્ય જિસકો હૈ નહીં, ભાઈ ! આ તો પરમાત્માનો મારગ અલૌકિક હૈ, ભાઈ ! આ કોઇ વિદ્વતાના વિષય નહીં. આહાહા!
એ અલિંગગ્રહણ આ રીતે આત્મા દ્રવ્યસે નહીં આલિંગિત, દ્રવ્યકો નહીં સ્પર્શનેવાલા, આત્મા દ્રવ્યો નહીં છૂનેવાલા, આહાહા... ઐસી શુદ્ધ પર્યાય હૈ એ શુદ્ધ પર્યાય જો વેદનમેં આઈ એ દ્રવ્ય જો હૈ આત્મા, દ્રવ્યકો આલિંગન નહીં કરતા, દ્રવ્ય જો વેદનમેં આયા એ ઉસકી પર્યાય હૈ. પર્યાયમેં વેદન, દ્રવ્યકા વેદન નહીં. આવી વાતું છે બાપુ! મારગ એવો છે, વસ્તુનું સ્વરૂપ ઐસા હૈ. વેદનમેં પર્યાય આતી હૈ. તો કહેતે હૈ કે આત્મા અપના દ્રવ્યો નહીં સ્પર્શતે, નહીં છૂતે અને શુદ્ધ પર્યાય માત્ર આત્મા હૈ. વેદનમેં આનંદ આયા એ પર્યાય માત્ર આત્મા હૈ. એમ કહેને મેં આતા હૈ.
આ વ્યાખ્યાન સબ હો ગયા હૈ. બહોત વિસ્તારસે હો ગયા હૈ. અભી અહીં અહીંયા આયા ને પહેલે યહાં તો સવા બે માસ હુઆ એ પહેલાં અહીંયા સાડા ચાર માસમેં સબકા વ્યાખ્યાન સ્પષ્ટીકરણ બહોત હો ગયા હૈ. ૪૭ શક્તિકા, ૪૭ નયકા, આ છ અવ્યક્ત બોલ જે હું ૪૯ ગાથામૈં ઉસકા, આ ૨૦ અલિંગગ્રહણ કા એક સાથમેં સબ વ્યાખ્યાન હુઆ હૈ થોડા. સાડા ચાર માસ. એય! પણ હવે બહાર પડે ત્યારે ખબર પડે. એ તો શી ખબર પડે? ઉસમેં (ટેઈપમેં) ઊતરી ગયા હૈ સારા. છ બોલમેં આયા હૈ. અવ્યક્ત ૪૯ ગાથામેં અવ્યક્તકા છ બોલ હૈ. ત્યાં ભી ઐસા લિયા હૈ, કે છ દ્રવ્યસ્વરૂપ લોક એ શેય હૈ વ્યક્ત હૈ, ઉસસે ભિન્ન ભગવાન અવ્યક્ત હૈ, દ્રવ્ય !
સૂક્ષ્મ બાત હૈ ! આ તો ૨૦ માં બોલ આ ગયા અંદર, આંહી પર્યાય આ ગાઇને, ભાવ નિક્ષેપ ભી ત્યાં અનુભવમેં પર્યાય હૈ નહીં, પર્યાયકા લક્ષ હૈ નહીં. આહાહા! આહાહા ! અલિંગગ્રહણમેં કહા કે આત્મા શુદ્ધ પર્યાય એ રૂપ જ હૈ. એ વેદનની અપેક્ષાએ ત્યાં કહા હૈ. વેદનમેં ધુવ ને દ્રવ્ય આતા નહીં. તો હમને તો જિતના આનંદ ને અનંત ગુણકી પર્યાયકા વેદન હુઆ વો મેં હું. આહાહાહાહા !
તો અવ્યક્તમેં ભી ઐસા કહા હૈ વ્યક્ત ને અવ્યક્ત એક સાથે જાનનેમેં આતે હોને પર
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભી, વ્યક્ત એટલે પર્યાય, અવ્યક્ત એટલે દ્રવ્ય, એટલે કહેતે હૈ ને? અર્થાત્, વ્યક્ત પર્યાય, દ્રવ્ય અવ્યક્ત. દોકા એક સાથે જ્ઞાન હોને પર ભી દ્રવ્ય અવ્યકત વ્યકતકો છૂતે નહીં. આહા! સમજમેં આયા? એ તો સમયસાર હૈ. આપણે આપણે ચલતે હૈં કિ નહીં? આ સમયસાર ચલતે હૈં ને. જુઓ ઉસમેં દેખો ને ૪૯. ૪૯ ગાથા. ૪૯ માં અવ્યક્તકા બોલ હૈ. અવ્યક્ત ! હૈ? આયા? ૪૯ ગાથા “અબ અવ્યક્ત વિશેષણકો સિદ્ધ કરતે હૈ” આયા? આતા હૈ પંડિતજી, આયા? ભાઈકો આયા? કયા કહા દેખો, છ દ્રવ્યસ્વરૂપ લોક જો જોય હૈ ઔર વ્યક્ત હૈ, ઉસસે જીવ અન્ય હૈ એ અવ્યક્ત હૈ. આહાહાહા! આ તો અભ્યાસ થોડા હોના ચાહીએ શેઠ! જ્યાં તમે કારંજામાં અભ્યાસ કિયા ને? આ તો અધ્યાત્મના વિષય હૈ. આહા! એક બાત!
કષાયોંકા સમૂહ જો ભાવકભાવ વ્યક્ત હૈ, અવ્યક્ત જીવ ઉસસે અન્ય હૈ. અવ્યક્ત હૈ. ચિત્ત સામાન્યમેં ચૈતન્યકિી સમસ્ત વ્યક્તિર્યાં નિમગ્ન હૈ. સામાન્યમેં વિશેષ વ્યક્તિયાં, પર્યાય અંદર નિમગ્ન હૈ, વર્તમાન (પર્યાય ) સિવાય, ઇસલિયે અવ્યક્ત હૈ. વર્તમાન સિવાય હોં, વર્તમાન પર્યાય તો વ્યક્ત, અવ્યક્ત કો જાનતી હૈ. પણ ભૂત ભવિષ્યકી પર્યાય સામાન્યમેં અંતરલીન હૈ. ઐસા અવ્યક્તકો, નહીં છૂનેવાલા વ્યક્ત દ્રવ્ય, પર્યાયકો છૂતે, પણ પર્યાય દ્રવ્યકો છૂતી નહીં. આહાહાહા ! સૂક્ષ્મ હૈ ભાઈ ! કયા કરે? ચીજ જ ઐસી હૈ યે.
ક્ષણિક વ્યક્તિ માત્ર નહીં ઇસલિયે અવ્યક્ત હૈ એ તો ઠીક. વ્યક્તતા અને અવ્યક્તતા એકમેકસે મિશ્રિતરૂપસે પ્રતિભાસિત હોને પર ભી આ વાત હૈ યહાં. વ્યક્ત નામ પ્રગટ પર્યાય, અવ્યક્ત નામ દ્રવ્ય એકમેક મિશ્રિતરૂપસે જ્ઞાન હોને પર ભી, દોકા જ્ઞાન એક સાથ હોને પર ભી, વો કેવળ વ્યક્તતાનો સ્પર્શ નહીં કરતા. આહાહાહા! વ્યક્ત નામ પર્યાય, એકલા દ્રવ્યકો સ્પર્શ નહીં કરતા, ઇસલિયે અવ્યક્ત હૈ. કેવળ વ્યક્તતાનો સ્પર્શ નહીં કરતા. હૈ? ઇસલિયે અવ્યક્ત હૈ, કેવળ વ્યક્તતાકો ઓ સ્પર્શ નહીં કરતા, એકલા દ્રવ્યકો વો સ્પર્શ નહીં કરતા, પર્યાયકો સ્પર્શ કરતે હૈ. આહાહા ! સૂક્ષ્મ હૈ ભાઈ થોડા.
પાંચવા બોલ ભી સૂક્ષ્મ હું થોડ, વ્યક્ત અવ્યક્તતાના જ્ઞાન એકસાથ હોને પર ભી કેવળ વ્યક્તકો સ્પર્શ નહીં કરતા. આહાહા ! અને વ્યક્ત હૈ વો અવ્યક્તકો સ્પર્શ નહીં કરતા. દ્રવ્ય હૈ વો પર્યાયકો સ્પર્શ નહીં કરતા. અને પર્યાય હૈ વો દ્રવ્યનો સ્પર્શ નહીં કરતા. દૂસરા ચીકી સાથ તો વો સ્પર્શ તીનકાલમેં હૈ હી નહિ. આત્મા શરીરનો છૂતે નહીં. કર્મકો છૂતે નહીં. અગ્નિકો ઐસા હાથ લગાતા હૈ, તો અગ્નિકો કભી છૂતે નહીં. આ અંગૂલિકો આત્મા કભી છૂયા નહીં. પરદ્રવ્યકો તો કભી પર્યાયમેં છૂયાય નહીં. પણ આંહી તો ઐસે કહેતે હૈ, કે પર્યાય ઉસકી ને દ્રવ્ય ઉસકા, ઉસમેં જો વ્યક્ત ને અવ્યક્તકા જ્ઞાન એક સાથ હોતા હૈ, પણ વ્યક્ત અવ્યક્તકો એકલા સ્પર્શ ઐસા હું નહીં. અવ્યક્તકો સ્પર્શતે નહીં, વ્યક્તકો સ્પર્શતે હૈ. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આહાહા ! આ તો આવી ગયું ને? હવે આપણે અહીંયા આવ્યા.
દ્વિત પ્રતિભાસિત નહીં હોતા. આહાહાહાહા ! આચાર્ય અંતરકે અનુભવકે કાળકી અપેક્ષા કહેતે હૈ, કે હમ જબ આત્મા આનંદમૂર્તિ પ્રભુ, ઉસકે જબ સમ્યગ્દર્શનકાળમેં ઉત્પત્તિમેં હમ ગયે અંદરમેં, તો વો સમયમેં, આહાહાહા... મૈ અનુભવ કરતા હું ને અનુભવ આત્મા,પર્યાયકા હૈ ઐસા દ્વત પણ ત્યાં હું નહીં. સમજાય એટલું સમજો પ્રભુ ! આ તો ગહન વિષય હૈ. આ કોઈ કથા
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૯
૧૩૭
વાર્તા નહીં. આહા ! આ તો ભાગવત્ કથા. ત્રણ લોકનો નાથ પ્રભુ ! આહાહા ! કહેતે હૈ કે હમ અપના સ્વરૂપ, જે ધ્રુવને શુદ્ધ ઉસકા અનુભવ કરને ૫૨, અનુભવ પર્યાય હૈ. આહાહા ! દ્રવ્યકા અનુભવ ક૨ને ૫૨ આ દ્રવ્યકા અનુભવ ને અનુભવ દ્રવ્યકી પર્યાય હૈ. ઐસા ભી ભેદ માલૂમ નહીં પડતા. આહાહાહા ! સમજમેં આયા ? પાટણીજી !
પહેલે ઇસકા ખ્યાલ તો લે કે આ કયા અપેક્ષાએ કહા હૈ ? આહાહા ! એ યહાં આયા ને “કિમ અ૫૨મ અભિદન્નઃ ઇસસે દ્વૈતમ એવ ન ભાતિ” ઉસકા અર્થ ઐસા નહીં કે અદ્વૈત હી આત્મા હૈ એમ નહીં, એક હી આત્મા ને અદ્વૈત હૈ, ઐસા ય નહીં. યહાં હૈ તો દ્રવ્ય ને પર્યાય દ્વૈત અંદ૨મેં, પણ અનુભવકે કાળમેં આ બે હૈ ઐસા ભાસ રહેતે નહીં. અરે ! આવી વાત છે. એ ખુલાસો કરેગા.
ભાવાર્થ:- ભેદકો અત્યંત ગૌણ કરકે કહા હૈ, કે પ્રમાણ નયાદિ ભેદકી તો બાત હી કયા ? “શુદ્ધ અનુભવકે હોને ૫૨ દ્વૈત હી ભાસિત નહીં હોતા” આહાહાહાહા ! હૈ ? એ શ્લોક ૯ કા ભાવાર્થ હૈ. નવ કળશ, નવમેં કળશ.
ભાવાર્થ: - ભેદકો અત્યંત ગૌણ કરકે કહા હૈ કિ પ્રમાણ-નયાદિ ભેદકી તો બાત હી કયા ? શુદ્ધ અનુભવકે હોને ૫૨, આહાહાહા... ભગવાન આત્મા સમ્યગ્દર્શન જ્ઞાન પ્રથમ ઉત્પન્ન કાળમેં ઔર પીછે ભી અનુભવકે કાળમેં, આહાહાહા... વો કહા ને ત્યાં ૪૭ ગાથા, “દ્રવ્ય સંગ્રહ” “ ુવિહં પિ મોવવહેણં ફાળે પાપવિ નં મુળી નિયમા।” આ બ્લોક હૈ. દ્રવ્ય સંગ્રહકા ૪૭ ચાર ને સાત આહાહા ! નિશ્ચય મોક્ષમાર્ગ ને વ્યવહાર મોક્ષમાર્ગ ધ્યાનમેં પ્રાસ હોતા હૈ. ઉસકા કયા અર્થ ?
दुविहं पि भोक्खहेउं इाणे पाउणदिजं मुणी णियमा ।
,,
દ્રવ્ય સંગ્રહ– નેમીચંદ સિદ્ધાંત ચક્રવર્તી, કે અપના સ્વરૂપ પર્યાય જબ દ્રવ્ય ઉ૫૨ ઝૂક ગઇ. તબ જો અનુભવ હોતે હૈ. આહા... તબ નિશ્ચય સમ્યગ્દર્શનશાન ઉસમેં પ્રાસ હોતા હૈ, ધ્યાનમેં પ્રાસ હોતા હૈ, બહા૨સે કોઇ વિકલ્પાત્મકકા લક્ષ કરકે હોતા હૈ, ઐસા હૈ નહીં. આહાહા !નિશ્ચય સમ્યગ્દર્શનજ્ઞાન અને ચારિત્રકા અંશ વો ધ્યાનમેં પ્રાસ હોતા હૈ, કયા ધ્યાનમેં ? અંતર સ્વરૂપ જે પૂર્ણ આનંદ તરફ ઝૂકતે હૈ, ધ્યેય ધ્યાનમેં દ્રવ્યકો ધ્યેય બનાકર, ટીકામેં ઐસા શબ્દ હૈ, કળશટીકા, અધ્યાત્મ તરંગીણિ, ધ્યાનમેં દ્રવ્યકો વિષય કુરુ, ઐસા પાઠ હૈ સંસ્કૃત. “ધ્યાનમેં દ્રવ્યકા વિષય કુ” પર્યાયમેં દ્રવ્યકા વિષય ક૨, પર્યાયકા ધ્યેય દ્રવ્ય બના દે. ધ્યેય દ્રવ્ય હૈ ને પર્યાય ઉસકા ધ્યાન કરતી હૈ. સમજમેં આયા ? આવી વાત બાપુ ! અત્યારે તો બહુ ગરબડ થઇ ગઇ છે. ( શ્રોતાઃ– બહુ ગરબડ થઇ ગઇ એટલે શું ? ) કોઇ કંઇ માનતે હૈ, કોઇ કંઇ માનતે હૈ, વ્યવહાર આ દયા, દાન કરો, વ્રત કરો ને તપ કરો, આહાહા... અને ત્યાં ઐસા શુભરાગ આતા હૈ. ગુણ–ગુણીકા ભેદ, ઊસસે ભી લાભ હોતા હૈ. ઐસા એ સબ ગરબડ હૈ. ( શ્રોતાઃ- વસ્તુમેં થોડી ગરબડ હૈ ?) વસ્તુમેં ગરબડ નહીં, પણ માનતે હૈ ને ગરબડ. વો તો કહેતે હૈ યહાં. આહાહા ! કોઇ કહે કે નિમિત્તસે હોતા હૈ ને, કોઇ કહે વ્યવહા૨સે નિશ્ચય હોતા હૈ ને, સબ ગરબડ હૈ. સમજમેં આયા ?
અહીંયા કહેતે હૈ કે શુદ્ધ અનુભવકે હોને ૫૨ દ્વૈત હી ભાસિત નહીં હોતા. મૈં અનુભવ કરતા
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હું ને દ્રવ્યના અનુભવ કરતા હું ઐસા દ્વત ભી ત્યાં નહીં. (શ્રોતા – પ્રમાણ ઉત્પન્ન થાય) હૈં? વિકલ્પ હૈ એ તો. દો લક્ષમેં આ જાતે હૈ તો, એકડે એક ને બગડે બે, દો હોતા હૈ તો બિગડે જાતા હૈ. એકરૂપ પ્રકાશમાન ચૈતન્યમેં દેખનેસે દ્વત નહીં ભાસતા. દ્વત જો ભાસે તો રાગ આતા હૈ, તો આત્માકા ઉસમેં નુકસાન હોતા હૈ બગાડ હોતા હૈ.
આ એકડે એક આતા હૈ કે નહીં. એકડે એક ને બગડે દો. દો ને બગડે બે, બગડે .ત લક્ષમેં લેતે હૈ તો આત્માકો વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ ને બગાડ હોતા હૈ. આહાહા ! એ કહા હૈ ને? શુદ્ધ અનુભવકે હોને પર દૈત નહીં ભાસતા. એકાકાર ચિન્માત્ર દિખાઇ દેતા હૈ.
હવે ખુલાસો કરતે હૈ, “અહીંયા વિજ્ઞાન અદ્વૈતવાદી અને વેદાંતી કહેતે હૈ, દેખો કે અંતમેં તો પરમાર્થરૂપ અદ્વૈતકા હી અનુભવ હુઆ”. તમે વાતો બહોત કિયા પણ અંતમેં તો અંત આયા અમારા વિજ્ઞાન અદ્વૈતવાદી હૈ બૌદ્ધ અને આ વેદાંતી. અંતમેં પરમાર્થરૂપ જો અદ્વૈતકા હી અનુભવ આયા એ હી હમારા મત હૈ, વેદાંત કહેતે હૈ. અરે સૂન તો સહી.
ઇસમેં આપને વિશેષ કયા કહા? ઉસકા ઉત્તર:- તુમ્હારે મતમેં સર્વથા અદ્વિત માના જાતા હૈં યદિ સર્વથા અદ્વૈત માન જાયે તો બાહ્ય વસ્તુકા અભાવ હો જાતા હૈ. બાહ્ય વસ્તુકા અભાવ હો જાતા હૈ ને. પર્યાયકા ભી અભાવ હો જાતા હૈ. એકીલા અદ્વૈત માનનેસે. આહાહા ! સમજમેં આયા? બાહ્ય વસ્તુકા અભાવ- લોપ હો જાતા હૈ કયું કે, એક હી હૈ આત્મા એક હી હૈ તો દૂસરી ચીજ હૈ ઉસકા લોપ હો જાતા હૈ. ઔર ઐસા અભાવ તો પ્રત્યક્ષ વિરૂદ્ધ હૈ. હમારે મનમેં નય વિવેક્ષા હૈ. નયકી અપેક્ષાસે કથન હૈ. કોઇ અપેક્ષાસે આ કહા, કયા? “કે બાહ્ય વસ્તુકા લોપ નહીં કરતી.” પર્યાય નહીં હૈ, બાહ્ય વસ્તુ નહીં હૈ, ઐસા નહીં હૈ. અદ્વૈત ભાસતે હૈ તો ઉસકા અર્થમેં પર્યાય નહીં હૈ, પર વસ્તુ નહીં ઐસા નહીં હૈ, તો પર્યાય હૈ, બાહ્ય અનંત વસ્તુ હૈ, અનંત ભગવાન હૈ, અનંત સિદ્ધો છે, અનંત નિગોદ હૈ, અનંત પરમાણુ યુગલ હૈ. આહા !
જબ શુદ્ધ અનુભવમેં વિકલ્પ મિટ જાતા હૈ, યું હૈ. હૈ? તબ આત્મા પરમાનંદકો પ્રાપ્ત હોતા હૈ. આહાહાહા! ઇસલિયે અનુભવ કરાને કે લિયે, અનુભવ કરાને કે લિયે, યહ કહા હૈ કે શુદ્ધ અનુભવમેં દ્વત ભાસિત નહીં હોતા. સમજમેં આયા? યદિ બાહ્ય વસ્તુકા લોપ કિયા જાયે તો આત્માકા ભી લોપ હો જાયેગા.કયું કે બાહ્ય વસ્તુ હૈ ઉસકી પર્યાયમેં જ્ઞાન તો હોતા હૈ. જો બાહ્ય વસ્તુ નહીં હો તો જો પર્યાયમેં જ્ઞાન હુઆ એ પર્યાય ભી નહીં ઐસા હુઆ. અપની પર્યાયમેં છ દ્રવ્યના જ્ઞાન તો હોતા હૈ. પર્યાયકી ઇતની તાકાત હૈ. તો પર્યાય માને તો છ દ્રવ્ય માનેં એ ઉસમેં આયા, પર્યાય આયા, છ દ્રવ્ય આયા. આહાહાહા !
આત્માકા લોપ હો જાયેગા ઔર શુન્યવાદના પ્રસંગ આયેગા. ઇસલિયે જૈસા તુમ કહેતે હૈ ઉસ પ્રકારસે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ નહીં હો સકતી. ઔર વસ્તુ સ્વરૂપકી યથાર્થ શ્રદ્ધાકે બિના શુદ્ધ અનુભવ કિયા જાય, યથાર્થ દ્રવ્ય પર્યાય અનંતગુણ આદિકી શ્રદ્ધા બિના એકલા શુદ્ધ અનુભવ કે શુદ્ધ અનુભવ તો હોતા નહીં. પણ માનતે હૈ કે હમ શુદ્ધ અનુભવ કરતે હૈ, વહ ભી મિથ્યા હૈ. શૂન્યક પ્રસંગ હોનેસે તુમ્હારા અનુભવ ભી આકાશ કુસુમકા અનુભવ કે સમાન હૈ. વિશેષ કહેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્લોક - ૧૦
૧૩૯
(
શ્લોક - ૧૦ )
આગળ શુદ્ધનયનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છે
(૩પનાતિ) आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकम् । विलीनसङ्कल्पविकल्पजालं
प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति।।१०।। શ્લોકાર્થઃ- [શુદ્ધય: માત્મસ્વભાવં પ્રાશયન ગમ્યુતિ] શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે? [પરમાવમિત્રમં] પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો-એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે, [શાપૂ૫] આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ સમસ્ત લોકાલોકને જાણનાર છે-એમ પ્રગટ કરે છે; (કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મસંયોગથી છે, શુદ્ધનયમાં કર્મ ગૌણ છે). વળી તે, [ મારિ-જન્ત-વિમુp+] આત્મસ્વભાવને આદિ-અંતથી રહિત પ્રગટ કરે છે (અર્થાત્ કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે). વળી તે, [ ૧] આત્મસ્વભાવને એક-સર્વે ભેદભાવોથી (દ્વિતભાવોથી) રહિત એકાકાર-પ્રગટ કરે છે, અને [ વિતીન-સત્પ-વિકલ્પનાā] જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. (દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુગલદ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે અને શેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થવો તેને વિકલ્પ કહે છે.) આવો શુદ્ધનય પ્રકાશરૂપ થાય છે. ૧૦.
પ્રવચન નં. ૬૬ શ્લોક - ૧૦ તા. ર૩૮-૭૮ બુધવાર, શ્રાવણ વદ-૫ સં. ૨૫૦૪
आत्मस्वभावं परभावभिन्न-मापूर्णमाद्यन्तविमुक्तमेकम् ।
विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन्शुद्धनयोऽभ्युदेति।।१०।। શ્રી સમયસાર કળશ ૧૦મો. આગે શુદ્ધનયકા ઉદય હોતા હૈ, કયા કહેતે હૈ, કળશમેં લિયા હૈ.
“શુદ્ધનયઃ આત્મસ્વભાવ પ્રકાશયન અભ્યદેતિ” શુદ્ધનય આત્મ સ્વભાવકો પ્રગટ કરતા હુઆ ઉદય હુઆ હૈ, કયા કહેતે હૈં? એ ત્રિકાળી જે વસ્તુ આનંદ સ્વરૂપ ભગવાન ઉસકા દૃષ્ટિ કરનેસે એ શુદ્ધનયકા વિષય જો પૂર્ણ હૈ, ઉસકા અવલંબન લેનેસે પર્યાયમાં શુદ્ધનય પ્રગટ હોતી
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ એમ કહેતે હૈ. આહાહા ! જૈસા ઉસકા ધ્રુવ સ્વરૂપ હૈ. અતીન્દ્રિય અનંત ગુણકા પિંડરૂપ પ્રભુ! સૂક્ષ્મ વિષય હૈ! એ વિશેષ કહેગા ૧૪ ને ૧૫ (ગાથા) મેં, જો (આત્મામેં) અસંખ્ય પ્રદેશ હું ઉસમેં દરેક પ્રદેશ ઉપર પર્યાય હૈ. રાત્રિકો કહા થા થોડા, અસંખ્ય પ્રદેશ હૈ તો ઉપર ઉપર પ્રદેશ ને પર્યાય હૈ ઐસા નહીં. જો અસંખ્ય પ્રદેશ અંદર હૈ, ઉસમેં ભી પર્યાય ઉપર હૈ. એ પર્યાયકો પ્રદેશ દીઠ જો પર્યાય ઉપર હૈ, એ પ્રદેશ દીઠ જો પર્યાયકી સમીપમેં ધ્રુવતા પડી હૈ. અસંખ્ય પ્રદેશ કા ઉપર ઉપર આ પર્યાય હૈ ઐસા નહીં. દરેક પ્રદેશમેં પર્યાય ઉપર હૈ, ઝીણી વાત ભાઈ ! આહાહા ! એ પ્રદેશકી અસંખ્ય પ્રદેશમેં દરેકકી પ્રદેશ ઉપર પર્યાય હૈ. ઉસકો અંદર ધ્રુવ જો ચીજ હૈ, પર્યાયકે સમીપમેં અસંખ્ય પ્રદેશમેં ધ્રુવ ચીજ હૈ. આહાહા ! ઉસકો યહાં શુદ્ધનય કહેનેમેં આયા હૈ. એ શુદ્ધનયકા વિષયકી દૃષ્ટિ જે અંદર પર્યાય, સારી પર્યાય, અંદર મધ્યમેં અસંખ્ય પ્રદેશ હૈ અંદર ઉસકી ભી ઉપર પર્યાય હૈ એ અંતર ધ્રુવમેં (પર્યાયકો) ઝૂકાના. સૂક્ષ્મ હૈ ભાઈ ! સમજમેં આયા? તો ત્યાં શુદ્ધનય પ્રગટ હોતી હૈ એમ કહેતે હૈ. આહાહા !
પર્યાય દૃષ્ટિકા અવલંબન છોડકર ત્રિકાળી, પર્યાયક સમીપમેં ધ્રુવ અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ એ પડા હૈ, ત્યાં આગળ પર્યાયકો લે જાના. આહાહા ! સૂક્ષ્મ વિષય હૈ ભાઈ ! તબ વો શુદ્ધનય પ્રગટ હોતી હૈ. એ વિષય જે આનંદકંદ પ્રભુ હૈ, વો પર્યાયમેં પ્રગટ હોતા હૈ. સમજમેં આયા? આહાહા ! જો પર્યાયમેં એક સમયકી પર્યાય અંશ પરલક્ષી જો હૈ, ઉસકો છોડકર દરેક પ્રદેશમેં પર્યાય જો હૈ એ પર્યાયકો અંદરમેં ઝૂકનેસે, આહાહાહા.... આ બાહ્ય ઉપરકા પ્રદેશ, અંદરકા પ્રદેશ સબ પ્રદેશ, સબ પ્રદેશ ઉપર પર્યાય હૈ, તો વો પર્યાયકો અંતર ધ્રુવમેં ઝૂકનેસે શુદ્ધનય પ્રગટ હોતી હે એમ કહેતે હૈ. આહાહાહા ! - સૂક્ષ્મ હૈ હવે ૧૪ ને ૧૫ કા ઉપોદ્દાત હૈ. ૧૪ મી ગાથાકા ઉપાદ્યાત હૈ, ૧૪ મેં અબદ્ધ સ્પષ્ટ બતાયેગા. અંદર વસ્તુ જો વસ્તુ ધ્રુવ જો ચીજ હૈ એ તો રાગકા સંબંધમેં બંધરૂપ (હૈ) હી નહીં, સમજમેં આયા? ઐસી જો ચીજ અંદર હૈ, ઉસકી દૃષ્ટિ લગાનેસે એ જે શક્તિરૂપ જો હૈ, એ પર્યાયમેં શુદ્ધનયકા સ્વભાવ પર્યાયમેં પ્રકાશમાન હોતા હૈ. આહાહાહા ! હૈ? શુદ્ધનય! આ તો ગંભીર ગાથા હૈ ભાઈ ! આત્મ સ્વભાવકો પ્રગટ કરતા હુઆ, પ્રકાશમાન લાતા હુઆ, આહાહા ! જે સ્વરૂપ હૈ એ પર્યાયમેં પ્રકાશમાન હોતા હુઆ. સમજમેં આયા? પ્રકાશ આત્મસ્વભાવકો પ્રગટ કરતા, જે શક્તિરૂપે, ધૃવરૂપે થા. આહાહા... ઉસકા દૃષ્ટિ કરનેસે એ શક્તિમૈસે વ્યક્તતા અંશ સબ પવિત્ર પરમાત્મ સ્વભાવકી વ્યક્તતા પર્યાયમેં આતી હૈ. આહાહાહા ! પંડિતજી ! હેં? એક શબ્દમેં તો બહોત લિયા હૈ. આહાહા !
દરેક પ્રદેશમેં પર્યાય ભી હૈ ઔર ધ્રુવ ભી હૈ. તો વો અંતર્મુખી દૃષ્ટિ કરનેસ, પર્યાયકો ધ્રુવ તરફ ઝૂકનેસે, જો શુદ્ધ વસ્તુ હૈ એ પર્યાયમેં પ્રકાશમાન પ્રગટ હોતા હૈ. સમજમેં આયા? વસ્તુ બહુ, ૧૪ અને ૧૫ એ તો જૈનશાસન હૈ. આહા... પંદરમેં એમાં તો કહેગા. આ ઉપોદ્ધાત ૧૪ કી હૈ. આહાહા !
જેને અપના દ્રવ્ય સ્વભાવ જો પર્યાયસે ભિન્ન અંદર તળીયા તળીયા તળમેં પાતાળ પડા હૈ અંદર, આહાહા... વો તરફડી નય નામ દષ્ટિ અંદર લગાનેસે, આત્મ સ્વભાવ પ્રગટ હોતા હૈ. પર્યાયમેં સમ્યગ્દર્શન જ્ઞાનમેં, એ સારી પૂર્ણ ચીજ હૈ ઉસકા જ્ઞાન હોતા હૈ ને ઉસકી પ્રતીતિ હોતી
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૧૦
૧૪૧ હૈ. આહાહાહા ! છતાં વો પ્રતીતિ ને જ્ઞાનકી પર્યાયમેં પૂર્ણ સ્વરૂપ આતા નહીં. પણ પૂર્ણ સ્વરૂપકા પ્રતીત અને જો પર્યાય હુઇ ઇસમેં પૂર્ણ ચીજ જિતની હૈ ઇતના પ્રગટપણે ખ્યાલમેં શ્રદ્ધામેં આ જાતા હૈ. આહાહાહા ! આવો વિષય. સમજમેં આયા?
શુદ્ધનય, આત્મસ્વભાવ એટલે ત્રિકાળી સ્વભાવકો, આહાહાહાહા... પ્રગટ કરતા હુઆ શક્તિમૈંસે વ્યક્તતા કરતા હુઆ. (શ્રોતા- અચ્છા નયા ધર્મ નિકાલા) આ ધર્મ, (શ્રોતાપર્યાય ધર્મ તો નયા હી હૈ) શેઠ એમ કહેતે હૈ કે આ નયા ધર્મ નિકાલા હૈ. નયા નથી પ્રભુ! એ આદિ– અંત રહિત ભગવાન અંદર બિરાજતે હૈ, એ આયેગા અભી, ઉસકા તરફકા, ઝૂકાવ કરકે જો શક્તિમૅસે વ્યક્તતા અનંત ગુણકી વેદનમેં આતી હૈ, એ શુદ્ધનય પ્રગટ હુઇ એમ કહેનેમેં આતા હૈ.
ભાઈ આ તો શબ્દ શબ્દની તુલનામાં એક શબ્દ ભી ઓછા વત્તા હો તો ફેરફાર હો જાય ઐસી ચીજ હૈ. આહાહાહા ! સમજમેં આયા? શુદ્ધનય આત્મસ્વભાવકો નામ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવકો ધ્રુવ સ્વભાવકો પ્રગટ કરતા હુઆ એ પર્યાયમેં શક્તિકી વ્યક્તતા પ્રગટ કરતા હુઆ, ઉદય હોતા હૈ પ્રસિદ્ધિમે આતા હૈ બહાર. આહાહાહા ! શુદ્ધ અનુભવ જ્યાં હુઆ સમ્યગ્દર્શન જ્ઞાનમેં, તો ઇસમેં સારા આત્મા પ્રસિદ્ધિ (મેં) આયા, કે આ આત્મા ઐસા હૈ ઐસી પર્યાયમેં પ્રસિદ્ધિ આઇ. આ ટીકાકા નામ આત્મખ્યાતિ હેં ને? આ ટીકાકા નામ આત્મખ્યાતિ હૈ, આહાહાહા... તો એ આત્મ સ્વભાવકો પ્રગટ કરતા હુઆ પર્યાયમેં નિર્મળતા અતીન્દ્રિય આનંદકા સ્વાદ આતા હુઆ. આહાહા !
“પરભાવભિન્નમ્” પહેલાં અસ્તિસે કહા પ્રગટ ઐસા હુઆ. આહાહા... પણ કૈસે હવે કે પરભાવભિન્નમ્“પદ્રવ્ય, પરદ્રવ્યભાવ ઔર પરદ્રવ્યકેનિમિત્તસે હોનેવાલા અપના વિભાવ” શુભ અશુભ વિકલ્પ તીનો બોલ એ પરભાવમેં તીનોં બોલ આયા, પરભાવમેં તીનોં બોલ આયા, પરદ્રવ્ય કર્મ આદિ, પારદ્રવ્યના ભાવ ઉદય આદિ, ઉસકા ઉદય હોં, કર્મમેં ઉદય આના વો પરદ્રવ્યના ભાવ, ઔર એ નિમિત્તસે અપનેમેં જો વિભાવ હોતા હૈ એ ત્રીજા બોલ હુઆ, આહાહાહા... એ તીનોંસે ભગવાન ભિન્ન. આહાહાહા! હૈ? આ તો અલ્પ શબ્દ હૈ, સંતોકી વાણી હૈ. આહાહા... સર્વજ્ઞ અનુસારિણી વાણી હૈ. તો ઉસમેં તો મર્મ ગર્ભ બહોત ભરા હૈ.
તો કહેતે હૈ કે પરભાવભિન્નમ, પહેલે આત્મ સ્વભાવ પ્રગટ હુઆ શુદ્ધતાકા આનંદકા અનુભવ આયા, ઔર અનંત શક્તિ જો હૈ ઉસકી એક અંશ વ્યક્તતા પ્રગટ શુદ્ધનયસે હુઆ, પણ વો કૈસે હુઆ ? કે પરદ્રવ્યસે ભિન્ન હુઆ. કોઇ રાગસે, કર્મસે, કર્મકા ભાવસે ઔર કર્મકા નિમિત્તસે અપનેમેં હુઆ (નહીં). વિકારસે તીનોંસે પરભાવસે ભિન્ન હુઆ. આહાહાહા... ઐસા કહેનેમેં ઐસા કહેતે હૈ કે કોઇ ઐસે કહે કે વ્યવહાર રત્નત્રય જો રાગ હૈ ઉસસે નિશ્ચય પર્યાય ઉત્પન્ન હોગી, તો યહાં કહેતે હૈ કે પરભાવસે ભિન્ન પ્રગટ હોતા હૈ. સમજમેં આયા? આહાહા !
અનંતકાળમાં કભી એક સેકંડ ભી અપના દ્રવ્યસ્વભાવ કયા હૈ, ઉસે સ્પર્શ નહીં કિયા. આહાહા.. સમજમેં આયા? એ પરભાવસે ભિન્ન, આહાહા. ઔર ભિન્ન હૈ, ઔર પ્રગટ પર્યાયમેં હુઆ, પણ એ વસ્તુ કૈસી હૈ? આપૂર્ણ, આપૂર્ણ, આ...પૂર્ણમ્ “આત્મસ્વભાવ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ‘આ' સંપૂર્ણ રૂપસે પૂર્ણ હૈ.” ‘આનો અર્થ એ કિયા. આ અતિશયથી અતિશય સ્વરૂપ સંપૂર્ણરૂપસે પૂર્ણ હૈ. ભગવાન તો પૂર્ણરૂપ અંદર સમસ્ત લોકાલોકકો જાનનેવાલી શક્તિરૂપ આત્મા હૈ. કાર્યમેં અહીં અત્યારે એ બાત નહીં લિયા. આહાહા !
ઉસકા સ્વભાવ એ ભગવાનકા, ભગવાન હી આત્માકો એમ કહેતે હૈ. ઉસકો સમસ્ત લોકાલોકકા જ્ઞાતા (કહા ) હૈ, સારા લોકાલોકકા શાયક સ્વભાવ જ્ઞાતા હૈ. કોઇ ચીજકા કર્તા નહીં ને કોઇ ચીજસે અપનેમેં મોક્ષ પર્યાય ધર્મકી પર્યાય હોતી નહીં. આહાહા ! સમજમેં આયા ? ( શ્રોતાઃ- કોઇ ચીજ માને કયા ?) કોઇ ચીજ નામ રાગ કહા ને ? રાગ, ૫૨દ્રવ્ય, ૫૨દ્રવ્યકા ૫૨દ્રવ્યમેં રહા ભાવ, ઔ૨ ૫૨દ્રવ્યકા નિમિત્તસે અપેનેમેં હુઆ વિભાવ, ઉસસે ભિન્ન અપના આત્મસ્વભાવકી શક્તિકી વ્યક્તતા હુઇ એ સ્વભાવ કૈસા હૈ? કે આપૂર્ણમ્.
સંપૂર્ણરૂપસે પૂર્ણજ્ઞાનથન, આનંદઘન, દર્શનથન હૈ. આહાહાહા ! યહ આપૂર્ણમ્ ‘આ’ નામ સમસ્ત પ્રકારે ‘આ’ નામ અતિશયથી ‘આ’ નામ વિશેષ પ્રકારે સંપૂર્ણરૂપસે પૂર્ણ હૈ, આહાહાહા ! ભગવાનકા સ્વભાવ આત્માકા પૂર્ણ પૂર્ણ પૂર્ણરૂપ હૈ એ આવ૨ણ તો નહીં, અશુદ્ધતા તો નહીં, પણ અપૂર્ણતા નહીં. આહાહાહા ! ઐસી ચીજકો આહા.. સમસ્ત લોકાલોકકો પ્રગટ કરતા હૈ, શક્તિ ઐસી હૈ કે લોકાલોકકો જાને ઐસી સમ્યગ્દર્શનમેં પ્રતીત હુઆ હૈ. આહાહાહાહા ! સમજમેં આયા ? છતેં સમ્યગ્દર્શનકી પર્યાયમેં એ સંપૂર્ણ લોકાલોક જાનનેકી શક્તિ હૈ. એ ચીજ સમ્યગ્દર્શનકી પર્યાયમેં નહીં આતી, પણ પર્યાયમેં એ લોકાલોક જાનનેકી શક્તિ હૈ, ઇસકા સામર્થ્ય હૈ, ઐસા જ્ઞાન આ જાતા હૈ. ઐસી પ્રતીતિ આતી હૈ શ્રદ્ધામેં. સમજમેં
આયા ? આહાહા !
“ક્યોંકિ જ્ઞાનમેં ભેદ કર્મ સંયોગસે હૈ.” વસ્તુ સ્વભાવમાં તો કંઇ સંબંધ હૈ નહીં. આહાહા ! “શુદ્ઘનયમેં કર્મ ગૌણ હૈ.” એ અલ્પતા હૈ નિમિત્તકે આશ્રિતસે હુઈ યે હૈ. અલ્પતા અપને કા૨ણસે પણ નિમિત્તકે આશ્રયે અલ્પતા હૈ યે યહાં બાત ગૌણ કરકે, પેટામાં લેક૨, લક્ષ છોડાકર, એ ત્રિકાળી જ્ઞાયકભાવકી દૃષ્ટિ હૈ એમાં અપૂર્ણતા, અશુદ્ધતા હૈ હી નહીં, ૫૨ભાવસે ભિન્ન કહેનેમેં અશુદ્ધતા હૈ નહીં, અને અપના પૂર્ણ સ્વભાવ કહેનેમેં અપૂર્ણતા હૈ નહીં. સમજમેં આયા ? આહાહા!
ઔર વો “આદિ–અંત વિમુક્તમ્” આહાહાહા ! ભગવાન આત્માકા આત્મસ્વભાવ આદિ અંત પૂર્વ ને પશ્ચિમ કાળસે તો ભિન્ન હૈ. ઉસમેં કોઇ પહેલે કાળ થા ને પછી આ થા ઐસા હૈ નહીં. આહાહા ! “આદિ અંત વિમુક્તમ્” પહેલાંને કાળમેં થા યહાં ને પછીને કાળમેં નાશ હોગા ઐસા હૈ નહીં. “આદિ અંત વિમુક્તમ્” જિસકે કાળમેં આદિ નહીં ને જિસકે કાળમેં અંત નહીં, ઐસા આદિ અંતસે વિમુક્ત હૈ. આહાહા ! આ પર્યાયકી બાત નહીં વસ્તુકી. યે આદિ અંત વિમુક્તમ્, એકલા મુક્ત નહીં, વિમુક્તમ્. આહાહાહા ! હૈ ! ભગવાન પૂર્ણાનંદ ૫૨માત્મ સ્વરૂપ એ આદિ અને અંત રહિત હૈ અનાદિ અનંત હૈ. ઉસકી શરૂઆત હુઇ હૈ ને પીછે અંત હોગા ઐસા હૈ નહીં. આહાહાહા !
અર્થાત્ કિસી આદિસે લેકર ઔર કિસીસે ઉત્પન્ન નહીં કિયા ગયા, ઔર કભી ભી કિસીસે જિસકા વિનાશ નહીં હોતા, ઐસે પારિણામિક ભાવકો પ્રગટ કરતા હૈ. આહાહાહા ! પારિણામિક
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૧૦
૧૪૩ એટલે સહજ સ્વભાવ. પાઠમાં તો ઐસા આતા હૈ ને પંચાસ્તિકાયમેં છપ્પન ગાથા પરિણામી ભાવ, પરિણામી ભાવ ઐસા પાઠ હું સંસ્કૃતમેં પંચાસ્તિકાય ૫૬ ગાથા પરિણામી ભાવ-ભાવ ઇ પણ પરિણામી ભાવ એ પરિણામ એટલે પર્યાય આંહી ન લેના. પરિણામી ભાવ સહજ ભાવે રહા, પારિણામિક ભાવ એ ત્રિકાળીભાવ હૈ. પંચાસ્તિકાયમેં છપ્પન ગાથામે, પાંચ ભાવકી વ્યાખ્યા આતી હૈ. સબ હો ગઇ વ્યાખ્યા તો. સહજ સ્વભાવ એ પારિણામિક નામ સહજ સ્વભાવે સહજ સ્વભાવે જે ત્રિકાળ હૈ ઉસકો યહાં એ પારિણામિકભાવ કહેતે હૈં. ઉદય ઉપશમ ક્ષયોપશમ ક્ષાયિક એ તો પર્યાયકા ભેદ હૈ, એ ચાર ઉસમેં હૈ નહીં. આહાહાહાહા ! ક્ષાયિકભાવકી પર્યાયસે ભી આત્મા ભિન્ન હૈ. આહાહાહા ! સમજમેં આયા?
ઐસે પારિણામિકભાવ, જિસમેં ક્ષાયિક, ક્ષયોપશમ, ઉપશમ ને ઉદય, ઉદય તો પહેલે કહે દિયા, પરભાવસે ભિન્ન પણ અહીંયા તો હવે ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક આદિ જે પર્યાય હૈ ઉસસે બી ભિન્ન પરમપરિણામિક સહજભાવ-ભાવ ત્રિકાળ, ક્ષાયિકભાવકી તો ઉત્પત્તિ હોતી હૈ. સમજમેં આયા? તો એ નહીં. અહીંયા તો ત્રિકાળ, ઉત્પન્ન ને વિનાશ રહિત જો ત્રિકાળ સ્વભાવ હું. આહાહાહા ! આવું સ્વરૂપ છે પ્રભુ ! એ જ્ઞાનકા દળ પડા હૈ, જ્ઞાનકા સાગર અંદર હૈ ધ્રુવ, પાણીના પ્રવાહ જો હૈ એ ઐસે ચલતે હૈ, અને આ પ્રવાહ ધ્રુવ ધ્રુવ ધ્રુવધ્રુવ-ઉર્ધ્વ-ઉર્ધ્વઐસે ચલે. એ આદિ-અંત વિનાકી ચીજ હૈ. આહાહા! ઉર્ધ્વ પ્રચયમેં આતે હૈ ને વો પ્રવચનસાર ૯૩ ગાથા. આયત સમુદાય, સામાન્ય સમુદાય, એ આતે હૈ, ગુણનો સમુદાય એક ને આયત નામ પર્યાયકા સમુદાય સામાન્ય. આહાહાહા ! તો કહેતે હૈં ઇનસે પારિણામિક જ્ઞાયકભાવ, પારિણામિક કયું લિયા? ઉસકો સહજ સ્વભાવ બતાના હૈ વો, નહીં તો પરિણામિકભાવ તો પરમાણુમેં ભી હૈ પણ એ પારિણામિકભાવ જ્ઞાયકભાવ હૈ. ત્રિકાળી જ્ઞાયકભાવકો અહીંયા પારિણામિકભાવ કહેજેમેં આયા હૈ. આહાહા ! ભાવકો પ્રગટ કરતે હૈ અહીંયા.
ઔર વહ આત્મસ્વભાવકો ‘એક’ સર્વ ભેદભાવોંસે રહિત, આહાહાહા... ક્ષાયિકકી પર્યાય ને ક્ષયોપશમકી પર્યાય ને બધા ભેદભાવોંસે રહિત, આહાહા.... એકાકાર પ્રગટ કરતા હૈ. એકરૂપ ધ્રુવ હૈ (વો) ઉસકો જ્ઞાનમેં શ્રદ્ધામેં આતા હૈ. સમજમેં આયા? અધ્યાત્મની વાતું બહુ ઝીણી હૈ ભાઈ ! એ કોઇ શબ્દોમાં ભલે હોય. પણ ભાવ ઉસકા બહોત ગંભીર હૈ. અંદરમેં સ્વભાવ પારિણામિકભાવ સર્વ ભેદોસે રહિત, ક્ષાયિક ને ઉપશમ ને ક્ષયોપશમ ને ઉસસે ભી રહિત, એકાકાર પ્રગટ કરતા હૈ. એક સ્વરૂપે ત્રિકાળી હૈ એ પ્રગટ કરતા હૈ. સમજમેં આયા? આવી વાતું છે. આકરી પડે એટલે લોકોને, હૈ પરમ સત્ય વાત ભાઈ ! અરે ઉસકા આશ્રય લિયા નહીં કભી, ઉસકે શરણે ગયા નહીં. મંગળ સ્વરૂપ ભગવાન ત્રિકાળ હૈ, એ મંગળ સ્વરૂપ હી ત્રિકાળ હૈ. ઉસકે શરણે ગયા નહીં. તો એ વસ્તુ ઉસકે શરણે જાનેરો પર્યાયમાં એકરૂપ હૈ, ઐસા જાનનમેં આતા હૈ, પર્યાયમાં એ વસ્તુ એકરૂપ ત્રિકાળ હૈ ઐસે જાનનમેં આતા હૈ, સમજમેં આયા? આહાહા ! આવું છે, શેઠ કહે છે ને કે નવું કાઢયું? નવું નથી આ તો. આહાહા!
પરમાત્મ સ્વરૂપે બિરાજમાન, આદિ અંત રહિત, ઔર લોકાલોકકો જાનનેકી શક્તિ, લોકાલોકકો અપના માનનેકા ભાવ નહીં, પણ લોકાલોકકો જાનનેકી શક્તિવાળા એ તત્ત્વ હૈ આહાહા! ઐસે એકાકાર પ્રગટ કરતા હૈ.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઔર “વિલીન સંકલ્પ વિકલ્પ જાલ' જિસમેં સમસ્ત સંકલ્પ વિકલ્પકા સમૂહ વિલિન હો ગયા હૈ. આહાહા ! પહેલા સંકલ્પ થા એ કહેતે હૈ સંકલ્પની વ્યાખ્યા દો તીન પ્રકારની હૈ. એક પ્રકાર અહીંયા લીધા, “દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદગલ દ્રવ્યોંમેં અપની કલ્પના કરના એ સંકલ્પ” આહાહા ! રાગાદિ ભાવમેં અપની કલ્પના કરના એ સંકલ્પ મિથ્યાત્વકા હૈ. સમજમેં આયા? હૈ? ખુલાસો કર્યો છે એણે દ્રવ્ય કર્મ જડ, ભાવકર્મ વિકલ્પ, નોકર્મ શરીર મન વાણી આદિ પુદ્ગલ દ્રવ્યોમેં અપની કલ્પના કરના એ સંકલ્પ મિથ્યાત્વ હૈ. મિથ્યાત્વકો યહાં સંકલ્પ કહા હૈ. આહાહા! ઔર શેયોંકે ભેદસે જ્ઞાનમેં ભેદ (ખંડ) જ્ઞાન હોના એ અનંતાનુબંધીકા વિકલ્પ બતાતે હૈ. “સંકલ્પમેં' મિથ્યાત્વ હૈ ને “વિકલ્પ'મેં અનંતાનુબંધીકા ભાવ હૈ. સો દો સે રહિત હૈ. હૈ? શેયોંકે ભેદસે જ્ઞાનમેં ભેદ જે માલુમ પડતે હૈ એ અનંતાનુબંધીકા લોભ કષાયકે કારણ, આહાહા... શેયોંકે ભેદસે જ્ઞાનમેં ભેદજ્ઞાન હોના, મેરા જ્ઞાન ભેદરૂપ હૈ ઐસા, સો વિકલ્પ હૈ. આહાહાહા ! સમજમેં આયા? જ્ઞાનકી પર્યાયમેં શેયો અનેક હું એ જાનનેમેં આતા હૈ પણ અનેક શેયકા ભેદસે જ્ઞાનમેં ભેદ માલુમ હો ગયા, જ્ઞાનમેં ભેદ પડ્યા એ વિકલ્પમેં અનંતાનુબંધીકા વિકલ્પ હૈ. સમજમેં આયા?
“ઐસા શુદ્ધનય પ્રકાશરૂપ હોતા હૈ.” દ્રવ્યકર્મ, ભાવકર્મને નોકર્મ મેરા હૈ, ઐસી દૃષ્ટિ છૂટ જાતી હૈ ઔર શેયોમેં જોયોંકે જાનનેમેં જાણે જ્ઞાનમેં અનેકપણા આ ગયા, વો ભી છૂટ જાતા હૈ. આહાહા! ઐસા શુદ્ધનય પ્રકાશરૂપ હોતા હૈ, પ્રગટ હોતા હૈ. આહાહા ! અથવા શુદ્ધનયકા કથન હવે શરૂઆત હોતા હૈ, એમ કહા હૈ. સમજમેં આયા? કળશ ટીકા હૈ ને ઉસમેં ઐસા શબ્દ લિયા હૈ. યહાંસે શુદ્ધનય હવે કથનમેં ઉપદેશમેં આતા હૈ, ભાવસે લે તો શુદ્ધનય જો ચીજ હૈ ત્રિકાળી ઓ પર્યાયમેં પ્રગટ હોતી હૈ. આહાહા ! સમજમેં આયા? ઇસ અર્થકા ગાથા સૂત્ર કહેતે હૈં લ્યો યહ તો ઉપોદ્દાત હુઆ.
– –– –– – – – – – – – – – – – – – ––
* બહારના ઝાઝા જોયો જોવાની એને એવી ટેવ પડી ગઈ છે કે, કે જેથી એને એકરૂપ સ્વશેયમાં આવતાં ભાર લાગે છે, કઠણ લાગે છે. બહારના ઝાઝા શેયોમાં એને ભરેલું ભરેલું લાગે છે અને એકરૂપ શેયોમાં (અંદરમાં) જવું તેને ખાલી ખાલી જેવું લાગે છે, પણ ખરેખર તો બહારના ઝાઝા શેયો ખાલીખમ છે, એક સ્પશેયમાં જ ભરેલું ભરેલું છે. અનંતા જોયોને જાણવા જતાં એકેયનું સાચું જ્ઞાન થતું નથી. એક સ્પશેયને જાણવા જતાં અનંતા શેયનું જ્ઞાન સાચું થાય છે.
(દૃષ્ટિનાં નિધાન - ૨૦૩) મક
--
—
—
—
—
—
—
—
—
—
—
Page #160
--------------------------------------------------------------------------
________________
ગાથા
-
૧૪
ગાથા
૧૪
7 7 7 7 7 T
****
जो सदि अप्पाणं अबद्धपुट्ठे अणण्णयं णियदं ।
अविसेसमसंजुत्तं तं सुद्धणयं
वियाणीहि ।।१४।। यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यकं नियतम् । अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि ।। १४ ।।
আক
એ શુદ્ધનયને ગાથાસૂત્રથી કહે છેઃ
૧૪૫
या खल्वबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोऽनुभूतिः स शुद्धनय:, सा त्वनुभूतिरात्मैव; इत्यात्मैक एव प्रद्योतते । कथं यथोदितस्यात्मनोऽनुभूतिरिति चेद्बद्धस्पृष्टत्वादीनामभूतार्थत्वात्। तथा हि- यथा खलु बिसिनीपत्रस्य सलिलनिमग्नस्य सलिलस्पृष्टत्वपर्यायेणानुभूयमानतायां सलिलस्पृष्टत्वं भूतार्थमप्येकान्ततः सलिलास्पृश्यं बिसिनीपत्रस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनोऽनादिबद्धस्य बद्धस्पृष्टत्वपर्यायेणानुभूयमानतायां बद्धस्पृष्टत्वं भूतार्थमप्येकान्ततः पुद्गलास्पृश्यमात्मस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्।
यथा च मृत्तिकायाः करककरीरकर्करीकपालादिपर्यायेणानुभूयमानतायामन्यत्वं भूतार्थमपि सर्वतोऽप्यस्खलन्तमेकं मृत्तिकास्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनो नारकादिपर्यायेणानुभूयमानतायामन्यत्वं भूतार्थमपि सर्वतोऽप्यस्खलन्तमेकमात्मस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम् ।
यथा च वारिधेवृद्धिहानिपर्यायेणानुभूयमानतायामनियतत्वं भूतार्थमपि नित्यव्यवस्थितं वारिधिस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनो वृद्धिहानिपर्यायेणानुभूयमानतायामनियतत्वं भूतार्थमपि नित्यव्यवस्थितमात्मस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम् ।
यथा च काञ्चनस्य स्निग्धपीतगुरुत्वादिपर्यायेणानुभूयमानतायां विशेषत्वं भूतार्थमपि प्रत्यस्तमितसमस्तविशेषं काञ्चनस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनो ज्ञानदर्शनादिपर्यायेणानुभूयमानतायां विशेषत्वं भूतार्थमपि प्रत्यस्तमितसमस्तविशेषमात्मस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम् ।
यथा चापां सप्तार्चिःप्रत्ययौष्ण्यसमाहितत्वपर्यायेणानुभूयमानतायां संयुक्तत्वं भूतार्थमप्येकान्ततःशीतमप्स्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनः कर्मप्रत्ययमोहसमाहितत्वपर्यायेणानुभूयमानतायां संयुक्तत्वं भूतार्थमप्येकान्ततः स्वयं बोधं जीवस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्।
અબદ્ધષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
अविशेष, आएशसंयुक्त, तेने शुद्धनय तुं भाभे. १४.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગાથાર્થઃ- [] જે નય [માત્માનમ] આત્માને [૩વરૃણમ] બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, [અન્ય$] અન્યપણા રહિત, [નિયતમ] ચળાચળતા રહિત, [ વિશેષમ] વિશેષ રહિત, [ સંયુ$] અન્યના સંયોગ રહિત-એવા પાંચ ભાવરૂપ [પશ્યતિ] દેખે છે [તં] તેને, હે શિષ્ય! તું [ શુદ્ધયં] શુદ્ધનય [ વિનાનાદિ] જાણ.
ટીકા-નિશ્ચયથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત-એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. (શુદ્ધનય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો-એક જ છે, જુદાં નથી.) અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે?તેનું સમાધાન- બદ્ધસ્પષ્ટત્વ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દૃષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે -
જેમ કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ કેન્સત્યાર્થ છે, તોપણ જળથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા કમલિની-પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે અનાદિ કાળથી બંધાયેલા આત્માનો, પુદ્ગલકર્મથી બંધાવા-સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં બદ્ધસ્પષ્ટપણે ભૂતાર્થ છેન્સત્યાર્થ છે, તોપણ પુદ્ગલથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં બદ્ધસ્પષ્ટપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
વળી, જેમ માટીનો, કમંડળ, ઘડો, ઝારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતાં અન્યપણું ભૂતાર્થ સત્યાર્થ છે, તોપણ સર્વતઃ અખ્ખલિત (-સર્વ પર્યાય-ભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, નારક આદિ પર્યાયોથી અનુભવ કરતાં (પર્યાયોના બીજા-બીજાપણારૂપ) અન્યપણે ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ સર્વત: અખ્ખલિત (સર્વ પર્યાયભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક ચૈતન્યાકાર આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
જેમ સમુદ્રનો, વૃદ્ધિહાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું (અનિશ્ચિતપણું) ભૂતાર્થ છેક્સત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર એવા સમુદ્ર સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, વૃદ્ધિહાનિરૂપ પર્યાયભેદોથી અનુભવ કરતાં અનિયતપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર (નિશ્ચલ) એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
જેમ સુવર્ણનો, ચીકણાપણું, પીળાપણું ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું
Page #162
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૪૭ ભૂતાર્થ કેન્સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વવિશેષો વિલય થઈ ગયા છે એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
જેમ જળનો, અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ-તપણારૂપઅવસ્થાથી અનુભવ કરતાં (જળને) ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ એકાંત શીતળતારૂપ જળસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં (ઉષ્ણતા સાથે ) સંયુક્તપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક્તપણું ભૂતાર્થ છેક્સત્યાર્થ છે, તોપણ જે પોતે એકાંત બોધરૂપ ( જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં સંયુક્તપણે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
ભાવાર્થ:- આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છેઃ (૧) અનાદિ કાળથી કર્મયુગલના સંબંધથી બંધાયેલો કર્મયુગલના સ્પર્શવાળો દેખાય છે, (૨) કર્મના નિમિત્તથી થતા નર, નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે, (૩) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે પણ છે, વધે પણ છે-એ વસ્તુનો સ્વભાવ છે તેથી તે નિત્યનિયત એકરૂપ દેખાતો નથી, (૪) વળી તે દર્શન, જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે અને (પ) કર્મના નિમિત્તથી થતા મોહ, રાગ, દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુ:ખરૂપ દેખાય છે. આ સૌ અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ વ્યવહાર નયનો વિષય છે. એ દૃષ્ટિ (અપેક્ષા) થી જોવામાં આવે તો એ સર્વ સત્યાર્થ છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ નથી થતો, અને એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? આ કારણે બીજા નયને તેના પ્રતિપક્ષી શુદ્ધદ્રવ્યાર્થિક નયને-ગ્રહણ કરી, એક અસાધારણ જ્ઞાયકમાત્ર આત્માનો ભાવ લઈ, તેને શુદ્ધનયની દૃષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાનિવૃદ્ધિથી રહિત, વિશેષોથી રહિત અને નૈમિત્તિક ભાવોથી રહિત જોવામાં આવે તો સર્વ (પાંચ) ભાવોથી જે અનેક પ્રકારપણું છે તે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે, તે સ્યાદ્વાદથી યથાર્થ સિદ્ધ થાય છે. આત્મા પણ અનંત ધર્મવાળો છે. તેના કેટલાક ધર્મો તો સ્વાભાવિક છે અને કેટલાક પુગલના સંયોગથી થાય છે. જે કર્મના સંયોગથી થાય છે, તેમનાથી તો આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે અને તે સંબંધી સુખદુઃખ આદિ થાય છે તેમને ભોગવે છે. એ, આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિ છે; અનાદિ-અનંત એક આત્માનું જ્ઞાન તેને નથી. તે બતાવનાર સર્વજ્ઞનું આગમ છે. તેમાં શુદ્ધદ્રવ્યાર્થિક નયથી એ બતાવ્યું છે કે આત્માનો એક અસાધારણ ચૈતન્યભાવ છે તે અખંડ છે, નિત્ય છે, અનાદિનિધન છે. તેને જાણવાથી પર્યાયબુદ્ધિનો પક્ષપાત મટી જાય છે. પરદ્રવ્યોથી, તેમના ભાવોથી અને તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવોથી પોતાના આત્માને ભિન્ન જાણી તેનો અનુભવ જીવ કરે ત્યારે પરદ્રવ્યના ભાવો રૂપ પરિણમતો નથી; તેથી કર્મ બંધાતાં નથી અને સંસારથી નિવૃત્તિ થઈ જાય છે. માટે પર્યાયાર્થિકરૂપ વ્યવહારનયને ગૌણ કરી અભૂતાર્થ (અસત્યાર્થ)
Page #163
--------------------------------------------------------------------------
________________
१४८
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કહ્યો છે અને શુદ્ધ નિશ્ચયનયને સત્યાર્થ કહી તેનું આલંબન દીધું છે. વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. આ કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ધનયને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ જ છે. એમ માનવાથી વેદાંતમતવાળા જેઓ સંસારને સર્વથા અવડુ માને છે તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે અને તેથી મિથ્યાત્વ આવી જશે, એ રીતે એ શુદ્ધનયનું આલંબન પણ વેદાન્તીઓની જેમ મિથ્યાદેષ્ટિપણું લાવશે. માટે સર્વનયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. આ રીતે સ્યાદ્વાદને સમજી જિનમતનું સેવન કરવું, મુખ્યગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો.
આ ગાથાસૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકાર આચાર્યું પણ કહ્યું છે કે આત્મા વ્યવહારનયની દૃષ્ટિમાં જે બદ્ધષ્ટ આદિ રૂપે દેખાય છે તે એ દૃષ્ટિમાં તો સત્યાર્થ જ છે પરંતુ શુદ્ધનયની દૃષ્ટિમાં બદ્ધપૃષ્ટાદિપણું અસત્યાર્થ છે. આ કથનમાં ટીકાકાર આચાર્યો સ્યાદ્વાદ બતાવ્યો છે એમ જાણવું.
વળી, અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાન-પ્રમાણનો અંશ છે; શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે; તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષયભૂત, બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત આત્મા ચૈતન્યશક્તિમાત્ર છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ. વળી તેની વ્યક્તિ કર્મસંયોગથી મતિ-શ્રુતાદિ જ્ઞાનરૂપ છે તે કથંચિત્ અનુભવગોચર હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે, અને સંપૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તે જોકે છદ્મસ્થને પ્રત્યક્ષ નથી તોપણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. જ્યાં સુધી આ નયને જીવ જાણે નહિ ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાનશ્રદ્ધાન થતું નથી. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો કે બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણજ્ઞાનઘનસ્વભાવ આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે-એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. તેનો ઉત્તર-દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જિનમતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ-બન્ને પ્રમાણ માનવામાં આવ્યાં છે. તેમાં આગમપ્રમાણ પરોક્ષ છે. તેનો ભેદ શુદ્ધનય છે. આ શુદ્ધનયની દૃષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું, કેવળ વ્યવહાર-પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો.
(ગાથા ૧૪ નું પ્રવચન ) जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णयं णियदं। अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि।।१४।। અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે.૧૪ ટીકાઃ નિશ્ચયસે ભગવાન આત્મા દ્રવ્યસ્વરૂપ ઇસકો શુદ્ધનય ભી કહીએ અને દ્રવ્ય સ્વરૂપ
Page #164
--------------------------------------------------------------------------
________________
ગાથા
૧૪
૧૪૯
ભી કહીએ. અગિયા૨મી ગાથામેં “ભૂદર્થં દેસિદો દુ સુદ્ધણઓ” ભૃતાર્થ જે ધ્રુવ હૈ ઉસકો શુદ્ઘનય કહેતે હૈ. નય અને નયકા વિષયકો અધ્યાત્મ દૃષ્ટિમેં છોડ દેતા હૈ. સમજમેં આયા ? જો ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉસકો હી શુદ્ઘનય કહા હૈ. નહીં તો શુદ્ઘનયકા તો વો વિષય હૈ પણ વિષય અને વિષયીકા ભેદ છોડકર, વો ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવ જો સમ્યગ્દર્શનકા વિષય હૈ, ઉસકો હી શુદ્ઘનય કહેનેમેં આયા હૈ. આહાહાહા ! આવું હવે યાદ ક્યાં રાખે આમાં ધંધા આડે નવરાશ ન મળે. શેઠ!( શ્રોતાઃ- આજ જાનેવાલા હૈ શેઠ ) જાનેવાલા હૈ ? સમજમેં આયા ? આહાહા ! જે કોઇ આત્માકો અબદ્ધ, રાગઆદિ કર્મઆદિસે બદ્ધ નહીં, ઐસે પસ્સઇ નામ અંતરમેં
દેખતે હૈ.
( ૧ ) અસ્પૃષ્ટ કર્મકા વિસસ્રા ૫૨માણુ પુદ્ગલ હૈ કર્મ હોનેકી લાયકાતવાળા ઉસસે ભી અસ્પૃષ્ટ હૈ. ભગવાન તો રાગસે અસ્પૃષ્ટ હૈ અને વિસસ્રા ૫૨માણુ સાથમેં હૈ કર્મરૂપ પરિણમ્યા નહીં ઉસકો ભી સ્પર્શસે રહિત હૈ. આહાહા !
( ૨ ) ‘અનન્ય ’ દરેકકા અર્થ કરેગા હોં, અનન્ય હૈ, અનેરી અનેરી ગતિ ઇસમેં હૈ નહિ. એ તો અનન્ય હૈ. યે તો અન્ય અન્યસે અનન્ય હૈ. ભિન્ન હૈ. આહાહા !
(૩) ‘નિયત’ પર્યાયમેં અનેકતા દિખતી હૈ ઉસસે ભી વો ભિન્ન હૈ.
(૪) ‘અવિશેષ’ દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદ જો દિખતે હૈં એ વિશેષ, ઉસસે રહિત હૈ, અવિશેષ હૈ સામાન્ય હૈ. આહાહાહા !
(૫) ‘અસંયુક્ત’ શુભ અશુભભાવમેં જો આકુળતા હોતી હૈ યે આકુળતાસે સંયુક્ત નહીં. આહા ! એ આકુળતાસે સહિત ભગવાન હૈ નહીં અંદર. આહાહા !
ઐસે આત્માકી અનુભૂતિ, ઐસા આત્માકા અનુભવ, અહીં શુદ્ઘનય કહેના હૈ ને ? જ્ઞાનપ્રધાન કથન આ હૈ, દર્શનપ્રધાન કથન આ હૈ અને પંદરમીમેં જ્ઞાનપ્રધાન કથન આયેગા. ચૌદમીમેં દર્શનપ્રધાન કથન હૈ. પંદરમીમેં જ્ઞાનપ્રધાન કથન આયેગા. હજી તો સમ્યગ્દર્શનની પ્રતીત કયા હૈ? ઇસકા કથન આ હૈ ઔર સાથમેં અનુભૂતિકા કથન હૈ નયકા એ પંદરમેં આયેગા. આહાહા !
આંહીયા કહેતે હૈ કિ ઐસે આત્મા, ઐસે આત્મા, પર્યાયમેં રાગકા સંબંધ હૈ, એ દ્રવ્યમેં સંબંધ નહીં, ઐસા આત્માકો અનુભૂતિ, ઐસે આત્માકી અનુભવ હોના પર્યાયમેં, આહાહા... એ આત્મા જો કહા એ તો અબદ્ધ સ્પષ્ટ હૈ, વો પર્યાયકે બિનાકી ચીજ હૈ, પણ ઉસકા અનુભવ કરના વો પર્યાય હૈ. આહાહા ! સમજમેં આયા ? “ઇસકી અનુભૂતિ એ શુદ્ઘનય હૈ.” દેખો અનુભૂતિકો શુદ્ઘનય કહા. એક બાજુ શુદ્ધનય ત્રિકાળકો કહેતે હૈ ઔર તો અનુભૂતિકો હી શુદ્ઘનય કહા. કોંકિ શુદ્ઘનયકા વિષયમેં દૃષ્ટિ જબ ગઇ, તો પર્યાયમેં અનુભૂતિ હુઇ, તો એ શુદ્ઘનય ઉસકો ભી કહેનેમેં આતા હૈ. આહાહાહા ! હૈ ?
“ઔ૨ યે અનુભૂતિ આત્મા હી હૈ.” પાછા અનુભૂતિ જો હુઇ, આનંદકા વેદન આયા એ આત્મા હૈ એ કહે દિયા. એ પર્યાય હૈ એ આત્મા હૈ. રાગાદિ થા એ અણાત્મા થા, અને વસ્તુકા જે અનુભવ હુઆ એ શુદ્ધનય હુઆ. અને એ પર્યાયકો આત્મા કહેતે હૈ. આહાહાહાહા ! ઝીણી વાતું બાપા બહુ ભાઈ ! (શ્રોતાઃ- અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં અનુભવની પર્યાયને
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આત્મા કીધો.) એ અનુભૂતિ પર્યાયકી બાત હૈ. ૨૦ મા બોલની વાત એ. ૨૦ મા બોલની વાત મારે કહેવી'તી પણ કીધું કાલ કહી ગયા છીએ. અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં એ આયા હૈ, કે આત્મા અલિંગગ્રહણ અર્થાત્ આહાહા... એ દ્રવ્યનો છૂતે નહીં. ૨૦ મા બોલમાં ઐસા આયા હૈ, કયોંકિ દ્રવ્યકો છૂતે નહીં. તો દ્રવ્યના અનુભવ હોતા નહીં, એ અનુભવ તો પર્યાયમેં હોતા હૈ. આહાહા! તો આત્મા અલિંગગ્રહણ, અ-લિંગ ગ્રહણ, લિંગ નામ સામાન્ય ઉસકો નહીં છતે હૈ, ઔર નિર્મળ પર્યાયમેં આત્મા વેદનમેં આયા, એ નિર્મળ પર્યાય એ આત્મા કહેનેમેં આયા હૈ, આહાહાહા ! કલ કહા થા વો, પણ આ તો ભાઈ આવ્યા છે. સમાજમેં આયા? આહાહા !
વસ્તુ જો હૈ પૂર્ણ શુદ્ધ લોકાલોક જાનનેકી તાકાતવાળી ઔર પૂર્ણમ્ સંપૂર્ણમ્ અતિશયથી એ ચીજકો નય કહા. પણ ઉસકા અનુભવ હુઆ ઉસકો ભી અહીં શુદ્ધનય કહા. આહા! ક્યુંકિ રાગ આદિક પર્યાય દેષ્ટિ હૈ એ અશુદ્ધનય હૈ. આહાહા ! ઔર ત્રિકાળ જ્ઞાયકભાવકી દૃષ્ટિ હુઈ અનુભૂતિ હુઇ, તો ત્રિકાળીકો ભી શુદ્ધનય કહા, અનુભૂતિકો ભી શુદ્ધનય કહા. આવી વાત છે. આવશે અર્થમાં કરશે, અને ઇસ પ્રકાર અનુભૂતિ આત્મા હૈ. પાછું દેખો અનુભૂતિ હુઇ એ ક્ષયોપશમભાવ હૈ, ક્ષાયિકભાવ હૈ. સમજમેં આયા?
તો ત્યાં પહેલે નિકાલ દિયા થા કે જેને ક્ષયોપશમ ક્ષાયિકભાવ અંદરમેં હૈ નહીં. વાત તો એવી છે બાપુ! જૈનધર્મ કોઇ અલૌકિક ચીજ હૈ, જૈનધર્મ કોઇ પક્ષ નહીં વસ્તુકા સ્વરૂપ હૈ ઐસા. આહાહા ! એ તો વસ્તુકા સ્વરૂપ ઐસા હૈ ઉસકા નામ જૈનધર્મ. આહા! અને ઓલા જાપાનવાળાએ તો ઐસા કહા ને? કે જૈનધર્મ કિસકો કહેતે હૈ? જાપાની માણસ ૬૩ વર્ષથી ઉંમર ઔર લડકા ૧૭ વર્ષની ઉંમર પણ ઐતિહાસિક શોધ કરકે બસને નિકાલા, જૈનધર્મ કયા? કે અનુભૂતિ એ જૈન ધર્મ હૈ. અર્થાત્ વીતરાગ પર્યાયકા અનુભવ હોના, એ જૈનધર્મ છે. રાગકા અનુભવ હોના એ જૈનધર્મ નહીં. આહાહા !
વાંચ્યું તો હોયને એણે ઐતિહાસિક માણસ છે અને શોધક હોય માણસ તો વાંચીને તો... ભલે એ વાત એને બેસે ન બેસે એ બીજી વાત છે. આંહી તો જૈનના જન્મેલા વાણીયાના ધંધામાં પચાસ-સાઈઠ-સીત્તેર ગયા તોય, લખ્યું છે એણે બીચારાએ, અહીંયા તો બનીયા ને જો ધંધા હૈ ઉસમેં રોકકર આ કયા ચીજ હૈ ને ઉસકા કયા અનુભવ હૈ ને કયા પર્યાય હૈ ને ક્યા દ્રવ્ય હૈ, ઉસકા નિર્ણય કરતે નહીં. એ લિખા હૈ ઉસને. વાણીયાકે હાથમેં જૈનધર્મ આયા તો વાણીયા, વાણીયા હે વ્યવસાયમેં રૂકા ગયા હૈ સારા, આખો દિ'.
(શ્રોતા – વાણીયા દ્રવ્યને માને તો છે.) એ કયારે એ દ્રવ્યને માને? દ્રવ્ય હૈં ઐસા ધારણામેં માન્યા હૈ. (શ્રોતા:- દ્રવ્ય એટલે પૈસા) કમાતે હૈ એ તો દ્રવ્ય તો ધૂળ હૈ. આહાહા ! કેમ હસમુખભાઈ ? (શ્રોતા – ધૂળ કેમ કહેવાય) ધૂળ ને માટી પુગલકી પર્યાય હૈ. (શ્રોતાએના વિના શાક ન મળે.) શાક મળે કિસકો? ઇસસે શાક મિલતા હૈ? વો તો ચીજ જો આનેવાલી હૈ, વો તો કહેજેમેં નહીં આતા હૈ? ખાનેવાલકા નામ દાને દાને હૈ, ઉસકા અર્થ કયા? નામ લિખા હૈ અંદર? પણ જે રજકણ ઉસકી પાસ આનેવાલા હૈ એ આયેગા, ઉસકા રાગસે આયેગા અને રાગ ન કરે તો આયેગા, ઐસા હૈ નહીં. જે રજકણો ઉસકી પાસ આનેવાલે હૈ એ આયેગા હીં, નહીં આનેવાલા હૈ નહીં આયેગા એ. આહાહા! સમજમેં આયા?
Page #166
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૫૧ ગોદીકાજી, એ તો કેટલે, પૈસા સારું ક્યાંય જાય છે, રખડે છે અમેરિકા ને ફમેરિકા ને આહાહા ! છતાં એ રજકણો આનેવાલા હોય એ આયેગા, ઉસકા રાગકા પ્રયત્નસે આતે હું એ બિલકુલ જૂઠ હૈ (શ્રોતા- એક વાર કહો કે પૈસા માટે જાય છે ને પાછા કહો કે પૈસા મળતા નથી ?) કોણે કીધું આવતું નથી, એ તો અહીંયા એની પાસે આતે હૈ. મેં કહ્યું, ઉસકી પાસ આતે હૈ નહીં, નજીકમેં આતે હૈ (શ્રોતા:- ઉસકો મિલતે નહીં હૈ.) નહીં નહીં. ઉસકા પરમાણુકા ભી આત્મામેં અભાવ હૈ. સ્વભાવકા ભાવ હૈ ને પરમાણુકા અભાવ હૈ, તો ઉસકી પાસ અંદર(પર) દ્રવ્ય નહીં આતા. આહાહા!
યહાં કહેતે હૈ કી એ અનુભૂતિ એ આત્મા હૈ, દેખો ઇસ પ્રકાર આત્મા એક હી પ્રકાશમાન હૈ. આહાહા ! ઉસકા અર્થ કિયા, દેખો ઉસમેં, પંડિતજી ! જયચંદ પંડિત ! શુદ્ધનય આત્માકી અનુભૂતિ, આત્મા સબ એક હી હૈ. હૈ? આ અપેક્ષાસે સમજાતે હૈ. શુદ્ધનય, આત્માની અનુભૂતિ ઔર આત્મા તીનો એક હૈ. (શ્રોતા- પર્યાયને દ્રવ્ય દો એક હૈ?) પર્યાય ને દ્રવ્ય ને દોહિકો શુદ્ધનય કહા, આત્માકો શુદ્ધનય કહા. અનુભૂતિકો શુદ્ધનય કહા. આહાહા.. શુદ્ધનયકો શુદ્ધનય કહા, ત્રિકાળી વિષયકો અપેક્ષાસે એ સબ સમજના ચાહીએ ને? આહાહા !
જુઓ, શુદ્ધનય કહો આત્માકી અનુભૂતિ કહો નહીંતર શુદ્ધનયકા વિષય તો ધ્રુવ ત્રિકાળ હૈ, પણ ત્રિકાળકો વિષય કિયા તો પર્યાયમેં અનુભૂતિ હુઇ, અનુભૂતિમેં શુદ્ધ વસ્તુ પ્રતીતમેં આઈ, તો પર્યાયકો ભી અનુભૂતિ શુદ્ધનય કહેનેમેં આયા. આહાહા ! આવું હવે શીખવું, ગોખવું (શ્રોતા - પર્યાયકો ભી દ્રવ્ય કહે દિયા) પર્યાયકો દ્રવ્ય નહીં કહા, શુદ્ધનય કહા. એ શુદ્ધનાયકા અર્થ ? એ શુદ્ધનયકે આશ્રયસે જો પવિત્રતા પ્રગટ હુઈ તો ઉસકો ભી શુદ્ધનય કહા, અને ઉસકો આત્મા કહા પીછે. પવિત્રતા પ્રગટ હુઈ એ સમ્યગ્દર્શન જ્ઞાન એ પર્યાય હૈ ઉસકો આત્મા કહા. રાગમેં નહીં, રાગ અનાત્મા હૈ. ઇતના બહાનેકો અનુભૂતિ જો સમ્યગ્દર્શન આદિકી હૈ. ઉસકો આત્મા કહેનેમેં આયા હૈ. આહાહા... આવી વાતું છે.
(શ્રોતા- એક દફે ઔર કહે દો.) વસ્તુ જો હૈ વસ્તુ ત્રિકાળી ચીજ જો ભગવાન આદિ અંત રહિત પર્યાયમેં આદિ હોતી હૈ ને અંત નાશ હોતા હૈ, પર્યાય ઉત્પન્ન હુઈ તો આદિ હૈ, દૂસરે સમય વ્યય હોતા હૈ, આદિ અંત હો ગયા તો વસ્તુ આદિ અંત રહિત હૈ, તો ઉસમેં પર્યાય ભી નહીં, ઐસા આદિ અંત રહિત, સંપૂર્ણમ્- આપૂર્ણ- પરિપૂર્ણમ્ પરસે વિમુક્ત એ ચીજકો યહાં શુદ્ધનય કહા, ઔર ઉસકા અનભવ કિયા ઉસકો ભી શુદ્ધનય કહા, ઔર ઉસકા અનુભવ હુઆ ઉસકો આત્મા કહા. આહાહા ! કયોંકિ નિર્મળ પર્યાય હુઇ (તો વો) આત્મા હૈ, રાગકી પર્યાય આત્મા નહીં ઇતના બતાનેકો અનુભૂતિ જ નિર્મળ સમ્યગ્દર્શનશાન હુઆ, એ આત્માકી પર્યાય નિર્મળમૅસે નિર્મળ આઈ તો નિર્મળ પર્યાયકો આત્મા કહેનેમેં આયા. સમજમેં આયા? આહાહાહાહા ! આવી ચીજ હૈ.
૧૪ મી ગાથા સમ્યગ્દર્શનકી મુખ્યતાસે આ કથન હૈ. સમ્યગ્દષ્ટિકો. સમ્યગ્દર્શનમેં ત્રિકાળી આદિ અંત રહિત આત્મા દષ્ટિમેં આતા હૈ. સમજમેં આયા?આહાહાહાહા ! (શ્રોતા:- ઇસલિયે આ શિક્ષણ શિબિર લગાયા.) મૈં તો લગાયા નહીં, મેં તો કભી કહા હી નહીં. મેં તો કભી કહા હી નહીં, હોતા હૈ આ. આ તીર્થ ફંડકા બનાવો એ ભી મૈં તો કભી કહા નહીં, યહાં તો ઉપદેશ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દેતે હૈ તત્ત્વકી બાત આંહી દૂસરી બાત હમારી પાસ હૈ નહીં. ઐસા મકાન બનાવો કે ઐસા પુસ્તક બનાવો હમ ( ને ) કભી કહા નહીં. એક આ બહેનકા પુસ્તક આયા મૈં (ને ) તભી કહા થા. બાકી ઇતના ૨૦ લાખ છપ ગયા હૈ, હમે કભી કહા નહીં પુસ્તક બનાવો. આ આંહી તો ઉપદેશમેં આવે એ સમજો એ સમજો. એ લપમેં પડતે નહીં હમ ક્યાંય, સમજમેં આયા ?
આ મકાન બન્યા પહેલે કહ્યાને ? સ્વાધ્યાય મંદિર (સંવત ) ૯૪ મેં તો હમ તો કભી કહ્યા નહીં. કે બનાવો, ઐસા કહા થા હમ, કે તુમ બનાતે હો, હમ રહેના કે ન ૨હેના એ ઠુમારે પ્રતિબંધમે નહીં હમ, રામજીભાઈ તો થા ને ૯૪ મેં, આ મકાન તમે બનાતે હૈ તો અમારે આંહી રહેના હી હૈ ઐસા કોઇ પ્રતિબંધ હમારેકો નહીં હૈ. આહાહા ! સમજમેં આયા ? એ કરનેવાલા આત્મા નહીં બાપા. એ કોણ કરે ભાઈ ! આહાહા !
આંહી તો કહેતે હૈ કે એ વસ્તુકો, ત્રિકાળીકો ભી શુદ્ઘનય કહેનેમેં આયા, ઔર ત્રિકાળીકા અનુભવ હુઆ એ અનુભવકો હી શુદ્ધનય કા, ઔર ત્રિકાળકો ભી આત્મા કહા અને અનુભૂતિકો ભી આત્મા કહા. સમજમેં આયા ?
હવે શિષ્ય પૂછતા હૈ, શિષ્યે એ સૂના આ બાત સૂના ને ઐસા ખ્યાલમેં આયા હૈ ઉસકો, કે આ કયા કહેતે હૈ ? તો પ્રભુ તમે કહેતે હો તો ઇસમેં તો અનુભવ કૈસે હો ? જૈસે ઉ૫૨ કહા હૈ, વૈસે આત્માકી અનુભૂતિ કૈસે હો સકતી હૈ ? એમ શિષ્યે પ્રશ્ન કિયા. તમે કહેતે હો કિ ભગવાન આત્મા રાગસે ભિન્ન, બંધસે, રાગસે ભિન્ન સામાન્ય વિશેષસે ભિન્ન સામાન્ય, પર્યાયસે ભિન્ન, નિયત એકરૂપ ઐસી ચીજકી એ અનુભૂતિ કૈસી હોતી હૈ ? ઉસકા અનુભવ સમ્યગ્દર્શન ઔર સભ્યજ્ઞાન અનુભૂતિ કૈસે ? આ પ્રશ્ન આયા. પણ અહીં દર્શનકા વિષય હૈ. સમજમેં આયા ? આહા... ગાથા દર્શનકી હૈ, અનુભૂતિ કૈસે હો સકતી હૈ? આહાહાહા ! ( શ્રોતાઃઅનુભૂતિ કેમ થાય એ આજ તો બહાર પાડવું જ પડશે. ) પણ અનુભૂતિ ઉસમેં જરી મર્મ હૈ. કયા ? દેખો ઉપ૨ કહા પૈસા આત્માકી અનુભૂતિ કૈસે હો સકતી હૈ?
ઉસકા સમાધાનઃ- દેખો હવે, “કે બદ્ધસૃષ્ટત્વ આદિ ભાવ અભૂતાર્થ હૈ” આહાહાહા ! શિષ્યકા પ્રશ્ન હુઆ કે ભગવાન આત્મા ઐસાકી અનુભૂતિ કૈસી હોતી હૈ ? કે સૂન પ્રભુ “એ બદ્રુપૃષ્ટત્વ આદિ ભાવ અભૂતાર્થ હૈ.” કાયમ રહેનેવાલી ચીજ નહીં હૈ. ઠીક ! રાગ આદિકા સંબંધ કે પર્યાયકા વિશેષ ભાવ, એ કાયમ રહેનેવાલી ચીજ નહીં. આહાહાહા ! બદ્ધસૃષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હૈ. આહાહા... એ કાયમ રહેનેકી ચીજ નહીં. કાયમ રહેનેવાલી ચીજ તો ભગવાન આત્મા પૂર્ણાનંદ એ કાયમ રહેનેકી ચીજ હૈ. આહાહાહા ! સમજાય એટલું સમજના પ્રભુ ! આ તો ૫૨માત્માની ગંભીર વાતો હૈ. આ કોઇ કથા વાર્તા નહીં. આ તો ત્રણ લોકનો નાથ સીમંધર ભગવાનકા મુખસે આઇ બાત એ કુંદકુંદાચાર્યે ઝીલી અને લે લિયા હૈ ! હૈ ? અને અમૃતચંદ્રાચાર્ય તો હજા૨ વર્ષ પીછે હુઆ પણ ઉસકા પેટ ખોલ દિયા એને, કે કુંદકુંદાચાર્ય આમ કહેતે હૈ, કહેવા માગતે હૈ ને ભગવાન ભી ઐસે કહેતે થે. આહાહા !
કયા જવાબ દિયા ? શિષ્યે પ્રશ્ન ક્રિયા કે ઐસા આત્મા અબ&સ્પષ્ટ આદિ હૈ ઉસકા અનુભવ કૈસે હો ? ( શ્રોતા:- પ્રશ્ન બહોત અચ્છા.) પ્રશ્ન હતો, એમ કે આ બદ્ધત્કૃષ્ટ આદિ હૈ ને ? યહાં એમ કહેતે હૈ. આ બદ્ધસૃષ્ટ રાગ આદિકા સંબંધ હૈ, પર્યાયમેં ભેદ હૈ દર્શન જ્ઞાન
Page #168
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૫૩ ચારિત્રકા વિશેષ હૈ, હૈ ને અનુભૂતિ કૈસે હોતી હૈ? હૈ? ઉસમેંસે પરસે ભિન્ન કૈસે હોતા હૈ એમ કહેતે હૈ. શિષ્યકા પ્રશ્ન આ પ્રશ્ન હૈ, કે રાગકા સંબંધ હૈ, પર્યાયમેં વિશેષતા હૈ, ગુણકા વિશેષ ભેદ હૈ, ઐસી ચીજમેં ઉસસે રહિત અનુભૂતિ કૈસે હોતી હૈ? સમજમેં આયા? આહાહાહા ! એ આચાર્યે શિષ્યના મુખમેં ઐસા પ્રશ્ન (રખ) લિયા.
સૂન પ્રભુ એક વાર સૂન કહેતે હૈ. એ બદ્ધસ્કૃષ્ટ આદિ ભાવ અભૂતાર્થ હૈ, કાયમ રહેનેવાલી ચીજ નહીં માટે ઉસસે ભિન્ન અનુભૂતિ હો સકતી હૈ, એમ કહેતે હૈ. રાગ આદિકા સંબંધને વિશેષ આદિ પર્યાય અને ગુણભેદ દર્શન જ્ઞાન ચારિત્ર એ કાયમ રહેનેવાલી ચીજ નહીં, અભૂતાર્થ હોનેસે ઉસસે ભિન્ન અનુભૂતિ હો સકતી હૈ. આહાહાહા ! ગાથા તો બહોત અચ્છી આ ગઈ હૈ. ૧૩–૧૪, આહાહા ! આ તો નવમા દિન હૈ ને તમારે, નહીં? નવમા દિન હૈ અગિયાર દિન બાકી હૈ. આહાહા ! કયા કહા? શિષ્યકા પ્રશ્ન ઐસા હૈ કિ પ્રભુ આપ આત્માકો અબદ્ધસ્કૃષ્ટ
આદિ કહેતે હૈ પાંચ બોલ, તો હમકો તો પાંચ બોલ સહિત દિખતે હૈં. રાગકા સંબંધ હૈ, પર્યાયકા વિશેષ હૈ. ગુણ ભેદ હમ દિખતે હૈ. તો ઉસમેંસે અનુભૂતિ કૈસે હોતી હૈ?
પ્રભુ સૂન એ બધા ભેદભાવો કાયમ રહેનેવાલી ચીજ નહીં, અભૂતાર્થ હૈ. આહાહાહા ! સમજમેં આયા? આ તો બાપુ ભગવાન ત્રણલોકના નાથ, જિનેશ્વરદેવના કથનો ને આ સંતો તો ઉસકા આડતીયા હૈ, આડતીયા સમજતે હૈં? એજન્ટ! આહાહા ! (શ્રોતા – અનુભૂતિ સોનગઢમેં હોતી હૈ) સોનગઢમેં નહીં આત્મામેં. આહાહા! શિષ્યકા પ્રશ્ન એ થા કે તુમ અબદ્ધસ્કૃષ્ટ આદિ આત્માકો કહેતે હૈ, પણ અહીંયા તો પ્રત્યક્ષ દિખતે હૈ, રાગ સંબંધ હૈ, પર્યાયકા ભેદ હૈ, ગુણ ભેદ દિખતે હૈ, તો એ ઉસમેં અનુભૂતિ કૈસે હો? ઐસા શિષ્યકા પ્રશ્ન હૈ ઇતના તો શિષ્યને ખ્યાલ મેં આ ગયા કે આ બધા ભેદભાવ હૈ ઉસસે રહિત અનુભૂતિ કરનેકો કહેતે હૈં, તો ઐસે કૈસે હો? એ યું કહેતે હૈ. આહાહાહા !
કયા કહા? શિષ્યકા પ્રશ્ન થા કે ઐસા ઉપર કહા ઉપર કહી ઐસે ખ્યાલમેં લિયા ઉસને, હૈ? આહાહા.... શબ્દ શબ્દમેં ભાવ ભરા હૈ અંદર. તો આ શિષ્ય પ્રશ્ન કહે ઉપર કહા હૈ એ મેરે
ખ્યાલમેં આયા હૈ. આપ ઐસે કહેતે હૈ ઉપર કહા હુઆ ઐસા શબ્દ આયા ને? ઐસે સૂનકર નિકાલ દિયા ઐસા નહીં. એના ખ્યાલમેં આયા હૈ પ્રભુ આપ ઐસે કહેતે હો. આહાહા! ગજબ વાત હૈ. બાપા ! શ્રોતા પણ ઐસા લિયા હૈ. હૈ? કે અબદ્ધસ્પષ્ટ કહા એ ખ્યાલમેં ઉસકો આ ગયા હૈ તુમ કહેતે હૈ ઐસા, હમ નિકાલ દિયા હમારે ખ્યાલમૅસે સૂનકર ઐસી બાત નહીં. હમારે ખ્યાલમેં આયા આપ ઐસે કહેતે હૈ પણ મેરા પ્રશ્ન હૈ પ્રભુ! એ રાગ ને વિશેષકા સંબંધ તો હૈ, હવે ઉસમેંસે ઉસસે રહિત અનુભૂતિ કૈસે હોગી? આહાહાહા ! સમજમેં આયા?
શબ્દ કયા હૈ? શિષ્ય પૂછતા હૈ કે જૈસા ઉપર કહા હૈ, જૈસા ઉપર કહા હૈ, જે આપે કહા ઓ અમારા ખ્યાલમેં આયા હૈ. આહાહાહાહા ! જૈસા ઉપર કહા હૈ, ત્યાં વજન હૈ પંડિતજી! વૈસે આત્માની અનુભૂતિ કૈસે હો સકતી હૈ? આપ કહેતે હૈ વૈસે અનુભૂતિ કૈસે હોતી હૈ? તો ઉસકો કહા હું સમાધાનઃ એ બદ્ધસ્કૃષ્ટ આદિ ભાવ હૈ, પણ એ અભૂતાર્થ હૈ, કાયમ રહનેવાલી ચીજ નહીં, માટે કાયમ રહેનેવાલી ચીજડી અનુભૂતિ હોતી હૈ. આહાહા ! કયા કહા? આહાહાહા! કિતની ટીકા ! (શ્રોતા - કિતની ટીકાકી કિતની ટીકા) આહા ! પ્રભુ! આપ કહેતે હો કે આત્મા
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવસે રહિત કહા તો ઉપર કહા હુઆ ખ્યાલમેં હૈ આપે કહા એ પણ અહીંયા બદ્ધસ્પષ્ટ તો હૈ, ભેદ હૈ વિશેષ છે, દર્શન જ્ઞાન ચારિત્રકા વિશેષ પણ હૈ, ને આપ ઉસકા અભેદકી અનુભૂતિ કરનેકો કહેતે હૈ. એ કૈસે હો સકતા હૈ?
પ્રભુ સૂન! એ પાંચ બોલ જો કહા એ અભૂતાર્થ હૈ. એક સમયની સ્થિતિવાલા હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? એક સમયકી સ્થિતિવાલા હૈ માટે અભૂતાર્થ હૈ. આહાહા ! રાગકા સંબંધ, ગુણકા વિશેષ ભેદ, એક સમયના ભેદ હૈ, એક સમયકી સ્થિતિ હૈ. આહાહાહાહા... તો એક સમયની સ્થિતિ હૈ. કેવળજ્ઞાનકી સ્થિતિ એક સમય હૈ. ૩૮ ગાથા નિયમસાર સાત તો એ નાશવાન હૈ, જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ સાત નાશવાન હૈ. તો ઉસમેં કેવળજ્ઞાન ભી નાશવાન હૈ ઐસા કહા હૈ. એક સમયની સ્થિતિ હૈ. કેવળજ્ઞાનકી સ્થિતિ હૈ એક સમય હૈ ગુણકી સ્થિતિ ત્રિકાળ હૈ, પણ કેવળજ્ઞાનકી પર્યાય તો એની સ્થિતિ એક સમય હૈ, તો આ તુમ અભૂતાર્થ કહેતે હૈ ઉસકી સ્થિતિ એક સમયકી હૈ તો અભૂતાર્થ હૈ તો ઉસસે ભિન્ન અનુભૂતિ હો સકતી હૈ. વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ).
પ્રવચન નં. ૬૭ ગાથા - ૧૪ તા. ૨૪-૮૭૮ ગુરૂવાર, શ્રાવણ વદ-૬ સં. ૨૫૦૪
શ્રી સમયસાર ગાથા ૧૪.
પાંચ બોલ પહેલે લિયા હૈ વિસ્તાર અભી આયેગા. કે આ આત્મા બદ્ધસ્પષ્ટ એક સમયકી પર્યાયમેં રાગકા સંબંધ દિખતે હૈ, ઔર પર્યાયમેં અનેકતા પત્રુણહાનિવૃદ્ધિ આદિ પર્યાયમેં દિખતે હૈ. ઔર દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદ ભી દિખતે હૈ પર્યાયષ્ટિએ, એ સબ અભૂતાર્થ હૈ. એ કાયમ રહેનેકી ચીજ નહીં, સમજમેં આયા? શિષ્ય પ્રશ્ન કિયા હૈ કે એ જૈસા ઉપર કહા, આપે આત્માકો અબદ્ધસ્પષ્ટ, અનન્ય, સામાન્ય સ્વરૂપ કહા ગુણભેદકી વિશેષતાય જિસમેં નહીં, પર્યાય જિસમેં નહીં ઔર એકીલા ચૈતન્યદ્રવ્ય જો જ્ઞાયકસ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદ પ્રભુ ઉસકો તમે આત્મા કહા તો આ બદ્ધસ્મૃઆદિ ભાવ હૈ ને? પર્યાયમેં રાગ આદિકા ને પર્યાયકા ભેદ હૈ ને? તે ઐસા ઉપર કહા વૈસા આત્માકી અનુભૂતિ કૈસે હો સકતી હૈ. આહાહા! ઐસી ચીજ હૈ ને પર્યાયમેં રાગ આદિ હૈ, ભેદ હૈ, એક સમયની વાત હૈ હોં. તો ઐસે હોને પર આત્માકી અનુભૂતિ કૈસે હોતી હૈ? આહાહા !
ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપમા અનુભવ, આનંદકા વેદન, આહાહા.. સમ્યગ્દર્શનમેં અનુભૂતિ હોતી હૈ. સમ્યગ્દર્શનમેં ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપકો અનુસરીને અનુભૂતિ હોતી હૈ. ઉસમેં સમ્યગ્દર્શનકી પ્રતીત ભી ઉસીમેં હોતી હૈ. ઔર ઉસમેં અનુભૂતિ મેં અતીન્દ્રિય આનંદકા સ્વાદ ભી આતા હૈ. આહાહાહા ! સમ્યગ્દર્શન હોને પર પૂર્ણાનંદ સ્વરૂપ તરફકા ઝૂકાવસે પર્યાયમેં અનુભવ સમ્યગ્દર્શન અને આનંદકા સ્વાદ આતા હૈ એ કૈસે? બદ્ધ આદિ હૈંને? એક સમયથી રાગાદિ પર્યાયકે સંબંધમેં હૈ ને? ઔર ગુણ ભેદ હૈ ને? ઝીણી વાત હૈ પ્રભુ! આહાહા !
તો કહતે હૈ આચાર્ય કે એ બદ્ધસ્પષ્ટઆદિ ભાવ અભૂતાર્થ હૈ. આહાહા ! એક સમયથી અવસ્થામેં રાગ ને રાગકા સંબંધ અને ભેદ, એક સમયકી અવસ્થા તો, એ તો અભૂતાર્થ હૈ
Page #170
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૫૫ કાયમ રહેનેકી ચીજ નહીં. સમજમેં આયા? આહાહા ! કાયમ રહેનેકી એ ચીજ નહીં તે અભૂતાર્થ હૈ, તો ઉસસે રહિત આત્માના અનુભવ હો સકતા હૈ. ઝીણી વાત છે ભાઈ ! પ્રથમ સમ્યગ્દર્શન ઉત્પન્ન હોનેકી બાત હૈ. આ ચૌદમી ગાથા સમ્યગ્દર્શનકી હૈ. પંદરમી ગાથા સમ્યજ્ઞાનકી હૈ. આહાહા ! સોળમી દર્શન જ્ઞાન ચારિત્ર તીનોંકી હૈ.
અહીંયા દર્શનકી સમ્યગ્દર્શનકી બાત હૈ, તો શિષ્ય પ્રશ્ન કિયા કે આપે કહા એ મેરે લક્ષમેં આયા, ઉપર કહા હુવા ઐસા શબ્દ આયા ને? કે આત્મા અબદ્ધસ્પષ્ટ હૈ, અનન્ય હૈ, અભેદ હૈ, પર્યાયકી અનેકતાસે એ ભિન્ન હૈ, આહાહાહા.. ઐસે આપ કહે એ ખ્યાલમેં આયા, પણ વો બદ્ધસ્કૃષ્ટ આદિ ભાવ તો હૈ, તો ઐસા આત્માના અનુભવ સમ્યગ્દર્શન અનુભૂતિ કૈસે હોતી હૈ? આહાહાહા !તો કહેતે હૈ કે આ બદ્ધસ્કૃષ્ટ આદિ ભાવ અભૂતાર્થ (હૈ), કાયમ રહેનેકી ચીજ નહીં. આહાહા ! એક સમયકી પર્યાયકા રાગકા સંબંધ હૈ. એ કાયમ રહેનેકી ચીજ નહીં. દર્શન જ્ઞાન ચારિત્રકા જે ભેદ કરતે હૈ, એ ભી પર્યાયદૃષ્ટિસે ભેદ કરતે હૈ, એ કાયમ રહેનેકી ચીજ નહીં. આહાહાહા ! સમજમેં આયા? વો કારણે અનુભૂતિ હો સકતી હૈ, હૈ ને, હેં?
ઇસલિયે યે અનુભૂતિ હો સકતી હૈ. આહાહા.. તો શું કયા કહા? કે પર્યાયમેં જો દયા, દાન, વ્રત, આદિકા વિકલ્પ હૈ વ્યવહાર, ઉસકા સંબંધ એક સમયકા સંબંધ હૈ, વો કોઇ કાયમ રહેને કી ચીજ નહીં. આહા ! સમજમેં આયા? વો કારણે અભૂતાર્થ નામ કાયમ રહેનેકી ચીજ નહીં, એ કારણે ઉસસે દૈષ્ટિ છોડકર ત્રિકાળી ભગવાન ઔર સચ્ચિદાનંદ પ્રભુ, નિર્વિકલ્પ આનંદકંદ પ્રભુ ઉસકા અનુભવ સમ્યગ્દર્શન હો સકતા હૈ. આહાહા ! આવી વાત છે. આ લોકો કહેતે હૈં ને કે વ્યવહાર, વ્યવહારસે નિશ્ચય પ્રાતિ હોતી હૈ. સબ મિથ્યાષ્ટિ હૈ. ઝીણી વાત હૈ પ્રભુ!
વ્યવહાર તો રાગ હૈ, રાગ એ અભૂતાર્થ હૈ, એ ભૂતાર્થ પ્રાપ્તિમેં એ અભૂતાર્થ કારણ કૈસે હોતા હૈ? પંડિતજી! તમે તો ખબર હૈ ને તુમકો તો, ઉસને તો ટીકા કિયા હૈ. આહા! જૈનતત્ત્વ મીમાંસા બનાયા બડા અચ્છા. આહાહાહા ! આ કોઈ પંડિતાઇ કી ચીજ નહીં. પંડિતાઈ જાણપણા બહોત હૈ. અગિયાર અંગકા ને ઐસા ને ફૈસા ને, એ કોઇ પંડિતાઇકી ચીજ નહીં. આ તો અંતર પંડિતાઇકી ચીજ હૈ, સમ્યગ્દષ્ટિકો પંડિત કહેતે હૈ. કયા? (શ્રોતા – અંદરકી પંડિતાઇ ઔર બહાર પંડિતાઈ વહી પંડિતાઇ હૈ) એ બહારકી પંડિતાઈ ભી પંડિતમેં રહ ગયા, આત્મામેં ન આયા. બરાબર પૂછતે હૈ પૂછતે હૈ તો ખરા. ઐસે તો અગિયાર અંગ પ્રભુ અનંત ઐર કિયા. સમજમેં આયા?
યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાઇ દિયો. ૧ મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો; જપ ભેદ જપે તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબવેં. ૨ સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે;
વહુ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજા ન પર્યો. ૩ શ્રીમ! શ્રીમદ્ રાજચંદ્ર, થા તો ગુજરાતી સમ્યગ્દષ્ટિ થા, આત્મજ્ઞાની હુઆ થા. પીછે આ હિન્દીમેં બનાયા ઉસને હૈ તો ગુજરાતી વાણીયા. સમજમેં આયા? પ્રભુ! યમ નિયમ, યમ નામ પંચમહાવ્રત નિયમ નામ અનેક જાતના અભિગ્રહ. યમ નિયમ સંયમ ઇન્દ્રિયકા દમન કિયા,
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જાવજજીવ બાળબ્રહ્મચારી રહા, આહા! ઐસી ક્રિયા પ્રભુ અનંત ઐર કિયા હૈ. યમ, નિયમ, સંયમ આપ કિયો. પુનિ ત્યાગ વૈરાગ્ય અથાગ લિયો, જેને એક ટુકડા કપડા ભી ન રહે, ઐસા ત્યાગ કિયા, ત્યાગ વૈરાગ્ય ઉદાસ હો ગયો પરસે. પણ વો ચીજ, અપની ચીજ કયા હૈ ઉસકી તરફેકી દૃષ્ટિ નહીં. આહાહા ! એ ત્યાગ વૈરાગ્ય અથાગ લિયો, મન પૌન નિરોધ, શ્વાસોશ્વાસકો નિરોધ કરકે, જાણે મેં આત્મધ્યાન કરતા હું, ઐસા ભી અનંત ઐર કિયા. વો કોઇ ચીજ નહીં, વહ સાધન વાર અનંત કિયો, અબ (ક્યોં ન) વિચારતા હૈ. (મનસે કછુ ઔર રહા ઉન સાધનસે) તબસે, કી ઉન સાધનસે ભિન્ન કોઇ હર બાત હૈ. એ સાધન બાધન હૈ નહીં. આહાહાહાહાહા !
એ આંહી કહેતે હૈ કિ પાંચ ભાવ જો પર્યાયમેં દિખતેં હૈ, એ કાયમ ટીકનેકી ચીજ નહીં, માટે એ ઉપરસે દષ્ટિ ઉઠાકર, પર્યાયદેષ્ટિ ઉઠાકર, વ્યવહાર દૃષ્ટિ ઉઠાકર, ત્રિકાળી જ્ઞાયક આનંદકંદ પ્રભુ અતીન્દ્રિય આનંદકા દળ, સામાન્ય જે ધ્રુવ એ ઉપર દૃષ્ટિ લગા દે. આહાહાહા.. તો તેરે અનુભૂતિ હોગા, આનંદકા સ્વાદ આયેગા. આહાહાહાહાહા !
સમ્યગ્દર્શન હોતે હી જિતની સંખ્યામેં ગુણ હૈ આત્મામેં, ત્રણ કાળકા સમયસે ભી અનંત ગુણા આકાશના પ્રદેશ હૈ. આકાશકો પ્રદેશ અપાર અપાર અપાર અપાર અપાર ઉસસે અનંત ગુણા એક આત્મામેં ગુણ હૈ. આકાશના પ્રદેશની સંખ્યા કરતે જિસકા પાર નહીં ક્યાંય, અંત નહીં, અંત નહીં, અંત નહીં, અંત નહીં ઇસકા જે પ્રદેશ હૈ આકાશના ઉસસે અનંત ગુણા તો એક જીવમેં ગુણ હૈ. આહાહાહા ! ઐસે ગુણ હોને પર ભી ગુણી અને ગુણકા ભેદ ભી નાશવાન હૈ, આહા અભૂતાર્થ હૈ, ઝીણી વાત હૈ પ્રભુ! વાત અત્યારે તો બહોત ગરબડે ચડી ગઇ હૈ, અત્યારે તો પંડિત લોકો ને બધા ઐસે વ્યવહાર કરતે (કરતે ) નિશ્ચય પ્રાપ્ત હોતા હૈ, ભાઈ એમ નથી પ્રભુ! અંતરમેં શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ ! અનંત ગુણકા પિંડ, ઉસકા અનુભવ કરનેમેં પરકી કોઇ અપેક્ષા હૈ નહીં. વ્યવહાર અને રાગકી અપેક્ષા નહીં, ઐસા સમ્યગ્દર્શન પરકી અપેક્ષા બિના સ્વકા આશ્રયસે ઉત્પન્ન હોતા હૈ. સમજમેં આયા? આ બાત હૈ ભગવાન! શું કહીએ? આહાહા !
એ કહેતે (હૈ) અનુભૂતિ હો સકતી હૈ. આહાહા ! એક સમયકી પર્યાય હૈ, અભૂતાર્થ છે. કાયમ ટીકનેકી ચીજ નહીં. વ્યવહાર રત્નત્રય હૈ, વો ભી એક સમયકી ચીજ વિકૃત હૈ, એ કાયમ ટીકને રહેને કી ચીજ નહીં. આહાહાહાહા તો કાયમ ટીકનેકી ચીજ હૈ ભૂતાર્થ! એ અભૂતાર્થ ઉપરસે દૃષ્ટિ ઉઠાકર ભૂતાર્થ ત્રિકાળી જ્ઞાયકમાં દૃષ્ટિ લગા દે, તેરે આનંદકા સ્વાદ આયેગા, તેરે સમ્યગ્દર્શન હોગા ઔર જિતની સંખ્યામેં ગુણ હૈ એ સબ ગુણકી અંશ-અંશ વ્યક્તતા વેદનમેં આયેગી, જિતની સંખ્યામેં ગુણ હૈ અનંત અનંત અનંત અનંત અનંત અનંત જેમાં અનંતના ગુણની સંખ્યામાં આ છેલ્લો આખિરકા હૈ, ઐસા કોઇ અંત નહીં. આહાહાહાહા ! એ સબ ગુણકા વો તરફ દૃષ્ટિ દેનેસે પર્યાય દૃષ્ટિકો છોડકર આહાહાહા... અંતર્મુખ દેષ્ટિ કરનેસે ઉસમેં કોઇ અપેક્ષા પરકી હૈ હી નહીં. વ્યવહારસે ભિન્ન પડના હૈ તો પર વ્યવહારની અપેક્ષા રખકર અંદર જા સકે? ઐસી ચીજ હૈ નહીં. વસ્તુ ઐસી હૈ નહીં. સમાજમેં આયા? આહાહાહા! એ અહીંયા કહેતે હૈ.
Page #172
--------------------------------------------------------------------------
________________
ગાથા
૧૪
૧૫૭
અનુભૂતિ હો સકતી હૈ, અભૂતાર્થ વો ચીજ હૈ પર્યાય એક સમયકી, ભેદ હૈ અરે રાગ આદિ ભી વિકૃત અવસ્થા એક સમયકી હૈ, એ કાયમ ટીકનેકી ચીજ નહીં. વો માટે ઉસકે ઉ૫૨સે દૃષ્ટિ ઉઠા દે. આહાહા ! ઔર ભૂતાર્થ એક સમયમેં ત્રિકાળી જ્ઞાયકભાવ અનંત ગુણકા એકરૂપ ઉસકી દૃષ્ટિ કરનેસે જ્ઞાનકી આનંદકી સ્વભાવકી અનુભૂતિ હોગી, ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહાહા ! સત્યદર્શન એ હૈ – સમ્યક્ નામ સત્ય દર્શન – સત્ય નામ પૂર્ણાનંદ સત્યાર્થ, ભૂતાર્થ, ભૂતાર્થ ભગવાન સત્યાર્થ સાહેબ પ્રભુ પોતે અનંત ગુણકા સાહેબા, ઉસકી દૃષ્ટિ અનુભવ કરનેસે, આહાહાહા... જિતની સંખ્યામેં ગુણ હૈ એ સબકા પર્યાયમેં એક અંશ વ્યક્તકા અનુભવ હુઆ. આહાહાહાહા... આવી વાત હૈ !
–
આ તો નિવૃત્તિ લઇને આ કામ કરે ત્યારે બને, બાકી તો પ્રવૃત્તિ કરી કરીને મરી ગયો છે અનંત કાળથી. ( શ્રોતાઃ– મરી ક્યાં ગયો છે જીવતો તો છે ) હૈં, કયા ? અરે જીવતો'તો એને કહીએ પ્રભુ ! જ્ઞાયક જીવત૨ શક્તિ હૈ ને ઉસમેં ? જીવત૨ શક્તિમેં જીવન હૈ, વો સમયસારકી દૂસરી ગાથામેં લિયા કે “જીવો ચરિતöસણણાણઠિયો, તો એ જીવોમાંથી જીવત્વ શક્તિ નિકાલી હૈ. અમૃતચંદ્રઆચાર્ય ૪૭ શક્તિયાં નિકાલી હૈ ગુણ, હૈ તો અનંત પણ કહ સકે કિતના તો ૪૭ લિયા હૈ, ઉસમેં જીવતર શક્તિમેં અનંત જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ ને સત્તા એ ભાવપ્રાણસે આત્મા જીતા હૈ ત્રિકાળમેં, ઐસા જીવતરસે જીનેવાલા પ્રભુ, ઉસકો રાગસે મેં જીતા હું, ઔર પુણ્યસે મેરે લાભ હોગા. એ ચૈતન્યકા જીવનકા એણે નાશ કર દિયા હૈ, ચૈતન્યકા પૂર્ણાનંદકા નાથકા અનાદર કરકે હિંસા કિયા ઉસને. યુગલજી ! ઝીણી વાત છે. આહાહાહાહા !
હિંસાકા અર્થ ? જૈસા અસ્તિત્વ હૈ, ઇતના અસ્તિત્વ ન માનના અને એ દૂસરી રીતે માનના એ સ્વભાવ નહીં હૈ. ઐસા (માનના ) એ હિંસા હૈ. એ કયા કહા એ ? ભગવાન પૂર્ણાનંદ અનંત જ્ઞાન, દર્શન, આનંદ શુદ્ધ ચૈતન્ય ઘનસે જે ટીક રહા હૈ, જીવતા હૈ, ટીક રહા હૈ, ઉસકો રાગસે લાભ હોગા, પુણ્યસે લાભ હોગા, વ્યવહા૨સે હોગા, તો એ વસ્તુકા ઉસને હિંસા કર દિયા હૈ. જે સ્વતંત્ર વસ્તુ હૈ એ ૫૨સે લાભ હોગા, એ વસ્તુકા જીવતરકા જીવન ટીકતા હૈ ટીક રહા હૈ ઉસકો નહીં હૈ ઐસા કઢે દિયા. દૂસરી ભાષાએ લઇએ તો જો ૨ાગાદિ વિકલ્પ આતા હૈ. ઉસકા જિસકો પ્રેમ હૈ ઉસકો ત્રિકાળી જ્ઞાયક પ્રત્યે દ્વેષ હૈ, ક્રોધ હૈ. સમજમેં આયા ? જિસકો વ્યવહાર પર્યાય ઉપર પ્રેમ હૈ. આહાહાહાહા... ગજબ વાત હૈ બાપા! એ મારગડા પ્રભુના અલૌકિક હૈ. આહાહા !
એક સમયકી પર્યાય ને દયા, દાન, વ્રત આદિકા વિકલ્પ ઉસકા જિસકો પ્રેમ હૈ ઉસકો આ ભગવાન આત્મા પ્રત્યે ક્રોધ હૈ ને દ્વેષ હૈ. કોંકિ દ્વેષકા દો ભાગ ક્રોધ અને માન, રાગકા દો ભાગ માયા ને લોભ, તો જિસકો આત્મા પ્રત્યે અભાવ હૈ, અને રાગ પ્રત્યેકા ભાવ હૈ, ઉસકા સ્વભાવ પ્રત્યે દ્વેષ અને ક્રોધ હૈ. આહાહાહા !
જિસને રાગ પ્રત્યે મૈત્રી બાંધી, ઉસને સ્વભાવ પ્રત્યેકી મૈત્રી છોડ દિયા. આહાહાહા ! આ નાની ઉંમ૨માં છોકરા અમે રમતા ત્યારે કહેતા કટ્ટી, એમ કરતા કાંઈક આમ, ખબર છે ને ? મિત્રો હોય ને બધા મિત્રો એની સાથે અણબનાવ કરવો હોય, કટ્ટી તારી હારે કટ્ટી જા. એવું ક૨તા નાની ઉંમરની વાત છે. તમારે કાંઇક હશે ખરૂં હિન્દીમાં, કટ્ટી કરતે થે ને કટ્ટી અને આ તો
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આમ આમ કટ્ટી હમારે કરતે થે. એમ જિસને પર્યાયમેં ને રાગ પ્રત્યે પ્રેમ કિયા ઉસને સ્વભાવ પ્રત્યે શું કીધી છે તમારી? (એ કટ્ટી કર દિયા.) આહાહા ! અને જિસને સ્વભાવ પ્રત્યે પ્રેમ કિયા ઉસકો પ્રેમ પર્યાય ને રાગ પ્રત્યે કટ્ટી કર દિયા કે જાવ તુમે નહીં. સમજમેં આયા ? આ તો બાળપણમેં હમ કહેતે થે ને, ઉસકા સમાધાન યે આયા.
ઇસ બાતકો દેષ્ટાંતસે પ્રગટ કરતે હૈ. જૈસે દેષ્ટાંત પહેલે દેતે હૈ, કમલિની, પત્ર, કમલિનીકે વેલ હોતી હૈ ને ઉસમેં પત્ર હોતા હૈ લુખા લુખા પત્ર. કમલીનીકા પત્ર જળમેં ડુબા હુઆ હો. પાણીમેં અંદર ડુબા હુઆ, દેખનેસે ઉસકા જળસે પર્શિત હોને પર, સ્પર્શિતકા અર્થ તો ઐસા હૈ, નિમિત્ત નિમિત્ત સંબંધ હો ગયા ઇતના, બાકી તો જળ, જો એ કમળ જો હૈ ફૂલ, એક પર્યાય દૂસરી પર્યાયકો છૂતે નહીં. કભી (ભી) આત્મા, અપના ગુણ ને પર્યાયકો ચુંબતે હૈં ત્રીજી ગાથામેં હૈ. અપના ધર્મ જો ગુણ ને પર્યાયકો ચૂંબતે હૈ પણ પરદ્રવ્યથી પર્યાયકો કભી ચુંબતે નહીં, છૂતે નહીં, સ્પર્શ કરતે નહીં. ત્રીજી ગાથા “એયત્તણિચ્છયગદો સમઓ સવ્વત્થ સુંદર લાગે”. સમજમેં આયા? પણ અહીંયા તો નિમિત્ત નિમિત્ત સંબંધ કહેકર, સમજમેં આયા? એ ઉસકા જળસે સ્પર્શિત હોનેરૂપ એટલે અંદર ડુખ્યું છે ને એ અપેક્ષા, અંદર આમ પાણીમેં દિખતે હૈં ને, બીચમેં આમ પાણીમેં અંદર હૈ, ઐસે દિખતે હૈ, પાણીમેં હૈ નહીં હૈ તો અપનેમેં એ, પણ પાણીકા સંયોગમેં કમળ ઉસકો દિખતે હૈં તો સ્પર્શિત હોને પર, અવસ્થાએ અનુભવ કરનેપર જળસે
સ્પર્શિત હોના નિમિત્ત, નિમિત્ત સંબંધસે એ ભૂતાર્થ હૈ. એ ડૂબા હુઆ હૈ એ વર્તમાન પર્યાયન્ટિસે દેખનેસે હૈ, ઇતની બાત. હૈ?
“તથાપિ” તોપણ ઐસા હોને પર ભી વોહી સમયમેં, આહાહા... આ તો મંત્રો છે. સંતોની વાણી દિગંબર સંતોની વાણી એટલે, ગજબ વાત હૈ ભાઈ ! એ કોઇ પઢી જાય ને ભણી જાય માટે સમજાય જાય એ વાત હૈ નહીં. અલૌકિક બાત હૈ. આહાહાકહેતે હૈ, એ જળમેં કમળ ડૂબા હુઆ દેખને પર ભી, ઉસકા કમળકા સ્વભાવ દેખનેસે, આહા હૈ! જળસે કિંચિત્ માત્ર ભી ન સ્પર્શિત હોને યોગ્ય. ઇસકી રૂંવાટી ઐસી હોતી હૈ, રૂંવાટી સમજે? પત્ર, લુખા-લુખા ઝીણી ઝીણી લુખી પાણી છયા હી નહીં ઉસકો, ઊંચે કરનેસે પાણીકા બિંદુ અડ્યા નહીં ઇસકો, ઉસકી રૂંવાટી સમજાય? રૂંવાટી કહેતે હૈ. ઝીણી ઝીણી બહોત કોરી, બહુ લખી હોતી હૈ. પાણીથી ઊંચું આમ કરો તો પાણીકા એક અંશ ભી અંદર નહીં આતા. આહાહા! આ તો હજી દાંત હૈ હોં. તથાપિ જળસે કિંચિત્ નહીં સ્પર્શતે. કમલિની પત્રકે સ્વભાવ, જોયું? કમલિનીના પત્રનો સ્વભાવ, વેલના પત્રનો સ્વભાવ લુખા લુખા તદ્દન કોરા, ઐસે સ્વભાવકે સમીપ જાનેપર, સ્વભાવ ઉપર દૃષ્ટિ દેનેસે, આહાહા... અનુભવ કરને પર જળસે સ્પર્શિત હોના જૂઠા હૈ. જળસે છૂયા હુઆ નિમિત્ત નિમિત્ત સંબંધ કે જૂઠા હૈ. આહાહાહા !
ઇસી પ્રકાર એ તો દેષ્ટાંત હુઆ. હવે સિદ્ધાંત અનાદિકાળસે બંધે હુએ આત્માકા રાગકા ઔર કર્મકા નિમિત્ત નિમિત્ત સંબંધસે દેખો તો, પર્યાયમેં અનાદિ કાળસે બંધા હુઆ આહાહા... આત્માકા પુદ્ગલ કર્મોસે બંધન સ્પર્શિત હોનેરૂપ, અવસ્થાસે અનુભવ કરનેપર પર્યાયકા નિમિત્ત નિમિત્ત સંબંધસે દેખને પર જાણે નિમિત્ત હૈ એ નૈમિત્તિક કે સાથ જોડા હુઆ હૈ, ઐસે દેખનેમેં આતા હૈ. સમજમેં આયા? અથવા વો નિમિત્ત એ આંહી નૈમિત્તિક પર્યાય સાથે જોડા
Page #174
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૫૯ હુઆ હૈ ઐસા દિખનેમેં વ્યવહારનયસે આતા હૈ, નિશ્ચયસે હૈ નહીં. આહાહાહાહા ! આવી વાત છે. હજી તો સમ્યગ્દર્શનકે કાળમેં કૈસી ચીજ હોતી હૈ એ બાત કહેતે હૈ. આહાહાહા!
અનાદિ કાળસે અનુભવ કરને પર બદ્ધસ્પષ્ટ હૈ, તો ભી પુદ્ગલસે તથાપિ ઐસા હોને પર ભી પુદ્ગલસે કિંચિત્માત્ર ભી સ્પર્શ ન હોનેસે, રાગકી સાથ દ્રવ્યસ્વભાવ કિંચિત્ છુયા નહીં. આહાહાહા ! જો દ્રવ્ય સ્વભાવ હૈ એ તો ત્રિકાળ નિરાવરણ હૈ. ઔર અશુદ્ધતા રહિત હૈ, ઔર કમી ઉસમેં નહીં, ઉણપ નહીં ઉણપ કમી (નહીં) એ તો પરિપૂર્ણ જ્ઞાયક આનંદકંદ ધ્રુવ પડા હૈ આખા. આહાહાહા ! આ તો અભ્યાસ થોડા જોઇએ, આ તો કોલેજ હૈ, થોડા અભ્યાસ હોય પીછે આ સમજમેં આતા હૈ. ઐસી ચીજ હૈ. આહાહા ! પુદ્ગલ કિંચિત્ ભી સ્પર્શે નહીં ઉન્હેં, રાગકી સાથ જરી ભી ઉસકા દ્રવ્યસ્વભાવ છુયા નહીં. આહાહા ! ભગવાન દ્રવ્ય સ્વભાવ ઉસકો રાગકી સાથ નિમિત્ત નિમિત્ત સંબંધ બિલકુલ હૈ નહીં. હૈ?
(શ્રોતા – એ તો ત્રિકાળી સ્વભાવની વાત છે. પર્યાયમાં તો છે) કહા ને પર્યાયમેં થા પણ પર્યાયમેં હૈ એ દૃષ્ટિ છોડ , કયોંકિ એ અભૂતાર્થ હૈ, કાયમ રહેનેકી ચીજ નહીં, ઉસકી દૃષ્ટિએ દ્રવ્ય સ્વભાવકા અનુભવ નહીં હોતા. પર્યાય દષ્ટિસે આત્માના સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહાહાહા! એવી વાત છે ભાઈ ! શું થાય? અત્યારે તો ગરબડ ગરબડ ઓલા પંડિતો ને મોટા મોટા સાધુઓ કહે બસ વ્યવહાર કરો વ્યવહારસે નિશ્ચય હો જાયેગા. રાગ કિયા કરો નિશ્ચય હો જાયેગા. બિલકુલ જૂઠ, મિથ્યાત્વ હૈ.
એય, આ બધા કૃષિ પંડિત એ સંસારના શેઠીયાઓ ન્યાં ને ત્યાં ઘૂસ ગયા હૈ. નિવૃત્તિ લેતા નહીં હૈ. આહાહા !( શ્રોતાઃ- આપ ઉસકો દ્રવ્યના પંડિત બના દો.) કૃષિ પંડિત હૈ ને કહેતે હૈ. આહાહા! અહીંયા તો અંદર ખેડ કરે, કર્મ કૃષે સો કૃષ્ણ કહીએ. જો રાગકો નાશ કર દે ઔર અપની ચીજકો ખેતરકે સમ્યગ્દર્શનને કે હલાણ કરકે ખેડે ઉસકો કૃષ્ણ અને ઉસકો કૃષિ કહેતે હૈ. આહાહા! રાગકા પુણ્યના વિકલ્પકી કૃષિ છોડકર, ઋષભકુમારજી? અંતર જ્ઞાયક ચિદાનંદ પરમાત્મ આનંદનો નાથ પ્રભુ પૂર્ણ આનંદનો દળ અતીન્દ્રિય આનંદનો પિંડ, જેમ પચાસ મણની જેમ બરફની પાટ હોતી હૈ, પચાસ મણકી બરફથી પાટ મુંબઇમેં બહોત હોતી હૈ, ઐસે ભગવાન આનંદ ને શીતળતાની પાટ પૂર્ણ હૈ અંદર. આહાહાહા ! ઉસકા અનુભવ કરને પર એ સબ વ્યવહાર આદિ પર્યાય સબ અભૂતાર્થ હૈ. આહાહાહા! ઝીણી વાત છે ભાઈ !
કોઇ દિ' કર્યું નથી, અનંત વાર નવમી ગ્રેવૈયકે દ્રવ્યલિંગ ધારણ, “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવૈયક ઉપજાયો પણ આતમજ્ઞાન બિન લેસ સુખ ન પાયો.” એ પંચમહાવ્રત અઠયાવીસ મૂળગુણ દુઃખ હૈ, રાગ હૈ, આસ્રવ હૈ, દુઃખ હૈ, ઝેર હૈ, (શ્રોતા – પાપ છે. ) હા, એ આંહી-આંહી વો તો ચલતી હૈ બાત યહાં, ઐસા ઝેરના પ્યાલા તો અનંત ઐર પીયા. આહાહા... મહાવ્રત લિયા, પંચમહાવ્રત મૂળગુણ નગ્ન દિગંબર જંગલમેં, (બસે) આહાહા.. ઉસમેં કયા હુઆ ?
અત્યારે તો ઠીક અત્યારે તો બિચારા! વ્યક્તિગતની કાંઇ નહીં. તત્ત્વની વાત છે અહીંયા તો વસ્તુ સ્થિતિ ઐસી હૈ આ તો. ભગવાન આત્મા અપના પરકા કિંચિત્ સંબંધ નહીં, નિમિત્ત નિમિત્ત સંબંધ ભી નહીં, એ તો પર્યાય સાથે નિમિત્ત નિમિત્ત સંબંધ હૈ, રાગકા-કર્મકા નિમિત્તકા સંબંધ, એક સમયકી પર્યાયકે સાથ એ નિમિત્ત ને નૈમિતિક સંબંધ હૈ, વસ્તુમેં કોઇ નિમિત્ત
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નૈમિતિક સંબંધ હૈ હી નહીં. આહાહાહાહા ! સમજમેં આયા?
એ કિંચિત્ માત્ર સ્પર્શિત ન હોતે હુએ, ઓહો! ભગવાન દ્રવ્ય સ્વભાવ! અનાવરણ સ્વભાવ! આહાહાહાહા ! આવરણ રહિત, અશુદ્ધતા રહિત, પર્યાય રહિત આહાહાહા... ઐસા આત્માનો સ્વભાવ, એ અપને, પરસે ન હોને યોગ્ય આત્મસ્વભાવક સમીપ જાકર, એ કયા કહેતે હૈ? રાગકા પ્રેમમેં આત્મસ્વભાવસે દૂર હોતા હૈ, ચાહે તો વ્યવહારરત્નત્રયકા દેવ ગુરુ ધર્મકી શ્રદ્ધાકા એ ભી રાગ, અને એ રાગમેં જબ પ્રેમ હૈ તબ આત્માસે દૂર વર્તતે હૈ. હવે એ રાગકા પ્રેમ છોડકર સ્વભાવકા સમીપ જાકર, જા અંદર, આહાહાહાહા... આવી વાત છે ભાઈ !
હૈ? બંધને યોગ્ય પુગલ કિંચિત્ ભી સ્પર્શિત ન હોને યોગ્ય, કિંચિત્ ભી ન સ્પર્શને યોગ્ય. આહાહા ! રાગ આદિકા દયા, દાન, દેવ ગુરુ શાસ્ત્રકી શ્રદ્ધા, દેવગુરુકો જ્ઞાન અથવા અગિયાર અંગકો જ્ઞાન અને પંચમહાવ્રતના પરિણામ એ સબ ભેદકો કિંચિત્ નહીં સ્પર્શતા હુઆ દ્રવ્ય. આહાહાહા.. આવો મારગ વીતરાગમય, ત્રણ લોકના નાથ, ઇન્દ્રો જેને સાંભળવા આવે એક ભવતારી ઇન્દ્ર કેન્દ્ર, એક ભવતારી હૈ, ૩ર લાખ વૈમાનનો સ્વામી છે. એક ભવતારી શાસ્ત્રમાં પાઠ હૈ એક ભવતારી, મનુષ્ય હોકર મોક્ષ જાનેવાલા હૈ. એની ઇન્દ્રાણિ કરોડોમાં એક ઇન્દ્રાણિ ઐસી હૈ. એ ભી એક ભવ કર મોક્ષ જાનેવાલી હૈ. એ એક ભવતારી ઇન્દ્ર- ઇન્દ્રાણિઓ અને મતિ ને શ્રુત ને અવધિજ્ઞાનવાળા ભગવાન (તીર્થંકરદેવ) પાસે સૂનને જાતે હૈ એ બાત કૈસી હોગી?
(શ્રોતાઃ- ભગવાનકે પાસ જાને કી મહીમા હૈ ને ) વિકલ્પ આયા હૈ ઐસા આતે હૈં ને સૂનનેકો, સૂનનેકો આતે હૈ કે નહીં? ભગવાન પાસે જાતે હૈ, અભી ઇન્દ્ર ઇન્દ્રાણિ, ભગવાન બિરાજતે હૈ મહાવિદેહમેં, મનુષ્યક્ષેત્રમાં ૫૦૦ ધનુષ્ય દેહ ૨000 હાથ ઊંચા, કરોડ પૂર્વકા આયુષ્ય, બિરાજતે હૈ (સીમંધરનાથ) યહાં જાતે હૈ, આહાહા ! ભાઈ ! એ તો ધર્મ કથા કૈસી હોગી? આહા! એ અવધિજ્ઞાની ઇન્દ્ર વો સૂનતે હૈ ચાર જ્ઞાનકા ધરનેવાલા ગણધર એ વાણી સૂનતે હૈ, આહા! ભાઈ ! એ કોઇ અલૌકિક બાત હૈ. આહાહા ! કયા? (શ્રોતા:- ભગવાન એ હી બાત કહેતે હૈં) એ આ કહેતે હૈ ભગવાન ! આ સંતો આડતીયા હોકર સર્વજ્ઞકા માલ જગતકો બતાતે હૈ. આહાહા!
બદ્ધસ્કૃષ્ટ અસત્યાર્થ હૈ, હૈ? આહા... આત્મસ્વભાવક, આત્મસ્વભાવ, આહાહા... આત્મ સ્વ-ભાવ, વો બદ્ધસ્કૃષ્ટ આદિ પર્યાય એ આત્મસ્વભાવ નહીં, આત્મ સ્વ-ભાવ આહાહા ! જો જ્ઞાયક આત્મા ઉસકા શાયક સ્વભાવ, આહાહાહા... આનંદસ્વભાવ, શાંત સ્વભાવ, અકષાયસ્વભાવ, વીતરાગસ્વભાવ, નિર્વિકલ્પસ્વભાવ, સામાન્યસ્વભાવ, સશસ્વભાવ, એકરૂપ રહેનેવાલા સ્વભાવ, આહાહા... ઐસા આત્મસ્વભાવકે, જે આત્મા જેમ નિત્ય હૈ એમ ઉસકા સ્વભાવ ભી નિત્ય કાયમ હૈ. આહાહા ! દ્રવ્ય જેમ નિત્ય હૈ તો ઉસકા સ્વભાવ ભી નિત્ય હૈ. આહાહાહાહા !
આત્મસ્વભાવકે સમીપ જાકર, અનુભવ કરને પર, આહાહાહા ! પૂર્ણ આનંદ પ્રભુ, ઉસકા સમીપ જાકર, રાગસે હઠકર પર્યાયબુદ્ધિ છોડકર, દ્રવ્યબુદ્ધિમેં સમીપ જાકર, આહાહાહા... ભગવાનકો ભેટા કરનેકો સાથ સમીપ જાકર, અનુભવ કરને પર એ બંધ અને રાગ આદિ સંબંધ એ સબ જૂઠા હૈ, અભૂતાર્થ હૈ, હૈ ખરા હોં! એ તો આ અપેક્ષાસે જૂઠા કહા. પર્યાય નહીં
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૧
ગાથા – ૧૪ ઐસા નહીં, પણ પર્યાય ત્રિકાળદ્રવ્યકી અપેક્ષાસે અભૂતાર્થ કહેનેમેં આયા હૈ. પર્યાય નહીં હૈ ઐસા માને તો તો વેદાંત હો જાતા હૈ. સમજમેં આયા?
પણ યહાં પર્યાયકા લક્ષ છોડકર ત્રિકાળકો ( લક્ષમેં ) લેકર પર્યાયકો અભૂતાર્થ કહેનેમેં આયા હૈ. હૈ તો પર્યાય હૈ, ઔર રાગકા સંબંધ ભી પર્યાયષ્ટિસે હૈ, પણ અનુભવ સ્વભાવ સમીપ જાના હૈ, તબ ઉસકો છોડકર, આહાહાહાહા... જ્ઞાયક ભગવાન પૂર્ણાનંદકા દળ, શુદ્ધ ચૈતન્યઘન, દ્રવ્ય સ્વભાવ, પર્યાયબુદ્ધિ છોડકર, દ્રવ્યબુદ્ધિમેં સમીપ જાકર, આહાહાહાહાહા.... જુઓ આ સમ્યગ્દર્શન આહા ! એ આત્મસ્વભાવકે સમીપ જાકર, રાગકા પ્રેમમેં ને પર્યાયકા પ્રેમમેં તો પર્યાયમૂંઢ જીવ, આત્મસ્વભાવસે દૂર થા. આહાહા ! ઔર વો પર્યાયકા અંશ હૈ વો ભી બુદ્ધિ છોડકર. “પર્યાયમૂંઢા પર સમયા” કહા. પ્રવચનસાર શેય અધિકાર ૯૩ ગાથા પહેલી, “પર્યાયમૂઢા પર સમયા” તો એક સમયકી પર્યાયમેં ભી જિસકો રુચિ હૈ એ મૂંઢ મિથ્યાદેષ્ટિ હૈ. આહાહા.. એ બુદ્ધિ છોડકર સમ્યગ્દર્શન પાના હો તો, સમ્યક્ નામ, સત્ય દર્શન તો સત્ય જે પૂર્ણાનંદ પ્રભુ સત્ય હૈ ઉસકી પ્રતીતિ ને અનુભવ કરને પર સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહા ! કામ બહુ આકરું બાપા! ભાઈ ! જનમ મરણ રહિત હોનેકી ચીજ કોઇ અલૌકિક હૈ. આહાહા! ગોદિકાજી!
આ રીત હૈ, પૈસા બૈસા ભેગા કરીને દાનમાં દેના ફલાણા માટે ધર્મ હોતા હૈ ઐસા કુછ નહીં. મહિને પાંચ લાખ પેદા કરે ને કે બે લાખ આપો. એટલા બધા તો ન આપે પણ લાખ બે લાખ આપે. તો એ તોય એરણની ચોરી ને સોયના દાન. (શ્રોતા:- નથી આપતા એ કરતાં તો સારા ને) એ, ના. સારા બારા બિલકુલ નહીં. ( શ્રોતા- ચોરી કહાં હૈ-કમાયા હૈ) હૈ? કોણ કમાયા? એ ચોરી હે રાગ, રાગકો અપના માનના એ ચોર હૈ મોક્ષ અધિકારમેં આતા હૈ, ચોર હૈ, ગુનેગાર . રાગ શુભરાગ એ મેરા એ તો ચોર હૈ, અપની ચીજ નહીં તો ઉસકો અપની માનના એ ચોર હૈ. આહાહા ! મોક્ષ અધિકારમાં લિયા હૈ, અપરાધી હૈ, શુભરાગ એ ઝેર હૈ, વિષકુંભ હૈ, ઐસા લિયા હૈ. મોક્ષ અધિકાર, શુભ રાગ- દેવ ગુરુ શાસ્ત્રકી ભક્તિકા રાગ, પંચમહાવ્રતકા રાગ, વિષ કુંભ હૈ, ઝેરકા ઘડા હૈ. કયું? ભગવાન અમૃતકા સાગરસે વિરૂદ્ધ ભાવ યે હૈ. આહાહા !
અરે! પરમ સત્ય વાત સૂનનેમેં મિલે નહીં, એ કહાં સત્ય તરફ જાયેગા? સમજમેં આયા? દેડકા તો નાશ હોગા એક સમયમેં, આહાહા! લ્યો ઓલા શોભાલાલ હૈ ને ઉસકા બહોત તબીયત નરમ હૈ હવે એ તો કેટલા કરોડધિપતિ છે, શોભાલાલ ભગવાનદાસ. સીરીયસ હૈ એવું કાલ કહેતા'તા ભાઈ અમારે ઋષભકુમારજી! ઐસી સ્થિતિ તો દેહની સ્થિતિ બાપા! એ રાગ જ્યાં નાશવાન હૈ તો પછી શરીરકી બાત તો કરના કયા? આહાહા ! અરે પરમાત્મા તો એમ કહેતે હૈ કે કેવળજ્ઞાનકી પર્યાય ભી નાશવાન હૈ, કયુંકી એક સમય રહેતી હૈ. આહાહાહા ! કેવળજ્ઞાન ભી વ્યવહારનયકા વિષય હૈ, કેવળજ્ઞાનીકો નહીં, નીચે સાધક જીવકો, અંશ હૈ ને? એ સદ્દભૂત વ્યવહારનયકા વિષય હૈ, તો વ્યવહાર હું એ અભૂતાર્થ હૈ. આહાહા ! મારગ બહુ બાપા! પણ અભૂતાર્થકા અર્થ ઐસા નહીં એ પર્યાય નહીં હૈ ઐસા નહીં, પણ ત્રિકાળકા આશ્રય લેને કી અપેક્ષાસે એક સમયકી ચીજકો અભૂતાર્થ નાશવાન કહા હૈ. પણ નાશવાન કહા હૈ માટે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એ પર્યાય હૈ હી નહીં ઐસા નહીં. સમજમેં આયા? આહાહાહા !
એ કહેતે હૈ દેખો, આત્મસ્વભાવ, સમીપ, સમીપ, સમીપ આહાહાહા... જો પર્યાયકા પ્રેમ હૈ, રાગકા પ્રેમ હૈ એ અભૂતાર્થ હૈ, ઉસકો છોડ દે લક્ષમૅસે, ઔર ભગવાન ત્રિકાળી સ્વભાવ પડા હૈ ઉસકા સમીપ જા, જો દૂર થા વો નજીક જા. આહાહાહા!(શ્રોતા કેટલા માઈલ ચાલવું પડે.) એક સમયમેં ગતિ ફેરના પડે. કિતના માઇલ એમ કે ચાલના પડે? એક સમયમેં ગતિ ફેરના પડે કીધું. વો આતે હૈ ને પ્રજ્ઞાછીણી “રભસા” પ્રજ્ઞાછીણીમાં, એમ કે એક સમયમેં આતે હૈ પ્રજ્ઞાછીણી ૧૮૧ કળશ, હૈ? આ એ હી હૈ ને સમયસાર હૈ આ તો ૧૮૧ હૈ દેખો કળશ કેટલામેં હૈ? ૧૮૧ કળશ હૈ.
આ તો હિન્દી, હિન્દી હૈ, હા ૪૧૪ પેજ આયા આયા આયા, અહીં આયા ૪૧૪ દેખો કયા કહેતે હૈ? ૪૧૪ પેજ, “રભસાત્” હૈ, જુઓ “રભસા” શીર્ઘ, કળશટીકામેં એક સમય લિયા હૈ, રભસાત્, હૈ? રાત્મ––સમયસ્થ સૂક્ષ્મ અન્ત:સન્ધિવજે અન્તઃ સંધિબધે “રભસા” પડતી હૈ. એક સમયમેં પડતી હૈ એક સમય આંહી તો હજી શીધ્ર લિયા, કળશ ટીકામેં એક સમય લિયા હૈ. સમજમેં આયા? આ કળશટીકા હેં ને? આ “રભસા” જુઓ.
“રભસા”અતિ સૂક્ષ્મકાળમેં એક સમયમેં પડતે હૈ, ક્યા કહા એ? કે રાગ ને પર્યાયબુદ્ધિ છોડકર સ્વભાવ સન્મુખમેં જાના ઉસમેં એક સમય લગતા હૈ. આહાહાહા ! પછી ખ્યાલમેં ભલે અસંખ્ય સમયે આતે હૈ ઉસકો, પણ ભેદ પડ જાતા હૈ ને સ્વભાવકી દૃષ્ટિ હોતી હૈ તો એક સમયમેં, સમયાંતર હો જાતા હૈ. આહાહાહા ! રભસા લિયા હૈ, “એક સમય” બસ! આહાહા ! જૈસે એક સમયમેં ભેદ આદિ ને પર્યાય આદિ હૈ તો ઉસકો છોડકર દ્રવ્ય, સમીપમેં જાના, એક સમયમેં જાના હૈ, આહાહાહા ! કયા કહા? એક સમયકી પર્યાયકી રુચિ છોડકર, એક સમયમેં દ્રવ્ય, સમીપમેં જાના પડતા હૈ. આહાહાહા ! સૂક્ષ્મ હૈ ભાઈ! સમ્યગ્દર્શન ને સમ્યગ્દર્શનકા વિષય કોઈ અલૌકિક ચીજ હૈ.
અત્યારે તો સારી વાત, દયા કરો ને આ કરો, પડિમા લેલો ધૂળમેં હૈ નહીં ને તારી પડિમા અગિયાર લેલો હવે રામજીભાઈ તો કહેતે હું ઓગણીસ પડિમા હૈ તો ઓગણીસ લે લેના, એમાં
ક્યાં વસ્તુ હૈ? (શ્રોતા:- જેટલી સારું લાગે એટલી લઈ લ્ય) અગિયાર લઇ લિયા ને, બે લઇ લિયા ને, ધૂળેય નહીં ને હમણાં કહેતો તો એક જણો ઓલો નહીં ઓલો કહેતો'તો ગુણધરલાલ, ગુણધરલાલ કહેતે હૈ કિ મેરેકો પડિમા તો દિયા પણ મેરી પાસ તો આઇ નહીં હૈ, કહેતે હૈ, લો પડિમા કહે. એવું ચાલ્યું'તું, વ્રત, સૌને વ્રત દેવા માંડે. સભામાં આવે એટલે તો, ઓહોહો ! સો, એ તો અહીંયા આનેવાલા થા ને ગુજરી ગયા એ, વો કહે ને પડિમા મેરેકો દિયા થા, પણ મેરી પાસ આઇ નહીં. કયોંકિ પડિમા તો કિસકો કહે પ્રભુ? એ રાગસે ભિન્ન હોકર આત્માકા એક સમયમેં અનુભવ હો, અને પીછે સ્વરૂપકી સ્થિરતાકા અંશ બઢ જાયે સ્વરૂપા આશ્રયકી સ્થિરતાકા અંશ બઢ જાય ઉસકો પડિમાકા વિકલ્પ આતા હૈ, ઉસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ. આહાહાહા ! સમજમેં આયા?
ઔર જિસકો સ્થિરતા ઇસસે ભી બઢ જાયે ઉસકો મહાવ્રતકા વિકલ્પ આતા હૈ એ ભી દુઃખરૂપ ને રાગ હૈ. આહાહાહા ! અરે આંહી તો અત્યારે એકદમ પડિમા લીધા, ઐસા લિયા ને
Page #178
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૬૩ ઐસા લિયા ને ઐસા પાંચમૅસે સાત લિયા ને સાતમેંસે અગિયાર લિયા ને, કહેતા ને, વચ્ચે કહેતો'તો એક જણ આંહી, આંહી કહેતો'તો એક જણો આઠ પડિમા તો હૈ મેરે પાસ પણ કોઇ ભાવ પૂછતે નહીં તો અગિયાર પડિમા લેના પડેગા. કે લોકો પૂછે તો ખરા કે મહારાજ પધારો પધારો પધારો આહાર લ્યો. અહી આવ્યો તો એક જણો આઠ પડિમાવાળો પણ આઠ પડિયા હમ ક્ષુલ્લક નહીં, લંગોટી નહીં, ઐસા નહીં દેખે ને તો આહાર લેનેકો દેનેકો નહીં આવે, તો પડિમા લેતે હૈ તો આતે હૈ પધારો પધારો ગુરુજી પધારો એ માટે અગિયાર લેના પડેગા કહે. અરરર! અરે રે! પ્રભુ! શું કરે છે ભાઈ ! બાપા પડિમા કાંઈ ઐસે આતી હૈ, એ તો સ્વરૂપકી જબ સ્થિરતા જામતી હૈ, સમ્યગ્દર્શન હુએ પીછે શાંતિની સ્થિરતા અંશે બઢતી હૈ ઉસકો પડિમાકા વિકલ્પ આતા હૈ. આહાહાહા ! એમ ને એમ લે લે....?
આંહી તો જવાબ એ આયા, રાગકો ને પર્યાયકો ભી નહીં છૂતે ઐસે આત્મસ્વભાવ, આહાહાહા... ભગવાન! અમૃત સાગરસે ભરા પ્રભુ, ધ્રુવ આત્મસ્વભાવ, અણીન્દ્રિય જ્ઞાન, અણીન્દ્રિય આનંદ, અણીન્દ્રિય પ્રભુતા, અણીન્દ્રિય સ્વચ્છતા, ઐસા આત્મસ્વભાવ, સમીપ જાને પર પર્યાયકી બુદ્ધિ છોડકર ત્રિકાળ ભગવાનના સ્વભાવકી સમીપ જાકર, આહાહાહા... અનુભવ કરને પર, એ આત્માના અનુભવ કરને પર બદ્ધસ્પષ્ટ જૂઠા હૈ. પર્યાય બર્યાય એ ત્રિકાલમેં હૈ નહીં સમજમેં આયા?
અનુભવ હૈ એ પર્યાય હૈ, સમ્યગ્દર્શન એ પર્યાય છે, પણ વો પર્યાય દ્રવ્યમેં હૈ નહીં. આહાહાહાહા! પણ વો દ્રવ્યક સમીપ જાકર અનુભવ કરનેપર (વૈસી) પર્યાય ઉત્પન્ન હોતી હૈ, એ પર્યાય ભી હૈ, પણ વો રાગકા સંબંધ આદિ હૈ, ઈસલીયે ઉસકો અભૂતાર્થ કહે દિયા, અને આંહી તો આપણે પહેલા આ ગયા, ચૌદમેં અર્થમેં કે આત્મા વસ્તુ જો શુદ્ધ ચૈતન્યઘન, ભાઈ એ વાત નથી બાપુ, એ શબ્દો સહેલા છે. આહાહાહા ! એ પૂર્ણાનંદનો નાથ પ્રભુ પરમાત્મસ્વરૂપે બિરાજમાન હૈ આત્મા વો ઉપર દષ્ટિ લગાના, આહાહાહા. એ દૃષ્ટિ હૈ તો પર્યાય, સમ્યગ્દર્શન ભી હૈ તો પર્યાય, પણ પર્યાયકી દૃષ્ટિ ધ્રુવ ઉપર લગાનેસે, સમ્યગ્દર્શન હોતા હૈ. ઐસા બોધ હૈ ભાઈ ! આહાહા ! હેં? (શ્રોતા – ધ્રુવ ઉપર લગાવવી શી રીતે?) લગાવવી કહે મોઢું ફેરવવું આમ. તે કઇ રીતે? મોઢું ફેરવવું. ઐસા મોઢા હૈ ને કર દે ઐસા, કૈસે ફેરવવા? પણ ફેરવી દે. ચંદુભાઈ !
એ પર્યાયકા જો લક્ષ રાગ અને પર્યાય ઉપર હૈ, તો પર્યાયકા આશ્રય ઐસા બના દેવો સમયકી પર્યાય તો પરસમ્મુખ હૈ, પણ દ્રવ્યમેંસે, લક્ષ હોકર નવી પર્યાય સમ્યગ્દર્શનકી હુઈ, એ પર્યાય વો તરફ ઝૂકનેસે હુઇ ઐસા કહેનેમેં આતા હૈ. આહાહાહા! એ સમયે દ્રવ્યમૅસે સમ્યગ્દર્શન હોતા હૈ, દ્રવ્ય, આશ્રયસે, તબ વોહી પર્યાય દ્રવ્ય સન્મુખ હુઇ એમ કહેનેમેં આતા હૈ. આહાહા! આકરી વાતુ બહુ ભાઈ ! આ સમ્યગ્દર્શનકા અધિકાર છે, આ ચૌદમી ગાથા.
એ સમ્યજ્ઞાનકા પીછે આયેગા, ચારિત્રકા તો પીછે કહીં, સમ્યગ્દર્શન વિના જ્ઞાનેય સચ્ચા નહીં. સમ્યગ્દર્શન વિના ચારિત્ર ફારિત્ર એ બધા બાળવ્રત ને બાળપ હૈ. આહાહાહા !( શ્રોતા ગુરુદેવ પર્યાયને બદલવી, પરસમ્મુખ છે તેને સ્વસમ્મુખ કરવી પર્યાયને એ કઈ રીતે?) પર્યાયને સ્વસમ્મુખ કરવી એનો અર્થ ? સ્વ સન્મુખ વો તો કહાને, જે પર્યાય પર સન્મુખ હૈ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વો તો રહે ગઈ ત્યાં (શ્રોતા:- લક્ષકો સ્વ સન્મુખ કરના) કરના. એ નવી પર્યાય ઉત્પન્ન કરકે સ્વ સન્મુખ કરના એમ કહેનેમેં આતા હૈ. (શ્રોતા- કરના વો તો મરના હૈ) નહીં. નહીં. રાગકો કરના વો મરના હૈ. સ્વ તરફ કરના વો તો જીવતર હૈ. (શ્રોતા:- સમ્યગ્દર્શનકી પર્યાય કરના એટલે શું?) કરના, એ કરનાનો અર્થ એ હોતા હૈ. ત્રિકાળ સમીપ જાનેપર સમ્યગ્દર્શનકી પર્યાય હોતી હૈ, છતાં ઉસકા લક્ષ પર્યાય ઉપર નહીં, આવું છે પ્રભુ! શું થાય? અરે મારગની રીતની યે ખબર ન હોય, એ મારગમાં શી રીતે જઇ શકે? આહા!
આંહી વો કહા, બદ્ધસ્કૃષ્ટ તરફસે દેખો તો વ્યવહાર પર્યાય હૈ, રાગ હૈ, નિમિત્ત-નિમિત્ત સંબંધ હૈ, પણ સ્વભાવકી દૃષ્ટિસે દેખો તો એ બાત અભૂતાર્થ જૂઠા હૈ. જૂઠા એટલે? પર્યાય નહીં હૈ ઐસા નહીં, પણ ગૌણ કરકે ઉસકો જૂઠા કહા હૈ આહા... અને મુખ્ય કરકે ભૂતાર્થકો સત્ય કહા હૈ. આહાહાહા ! એ તો અગિયારમી ગાથામેં આયા ને? ત્રિકાળીકો મુખ્ય કરકે નિશ્ચય કહા અને પર્યાયકો ગૌણ કરકે વ્યવહાર કહેકર અભૂતાર્થ કહો.
આમાં કેટલી વાતું પહોંચવી ? નહીંતર પર્યાય તો ઇસકી હૈ યે નિશ્ચય હૈ, ગુણ ઉસકા હૈ યે નિશ્ચય હૈ, દ્રવ્ય ઉસકા હૈ યે નિશ્ચય હૈ, સ્વ એ નિશ્ચય હૈ, પર વ્યવહાર. પણ યહાં ત્રિકાળી જ્ઞાયકકો ભૂતાર્થ કહેકર, મુખ્ય મહેકર નિશ્ચય કહા અને પર્યાય ઉસમેં હૈ છતેં ઉસકો ગૌણ કરકે, વ્યવહાર કરકે અભૂતાર્થ કહા. આહાહાહાહા... હવે આવું જ્ઞાન ન મળે ને? આવી વાત છે બાપુ ! (શ્રોતા:- હમેં તો પ્રવચનમેં એ સૂના થા મહારાજ કે પર્યાયકા કરના ભી નહીં હૈ, પર્યાયકા હોના ભી નહીં ઐસા સૂના થા.) કરના બરના નહીં હૈ, આંહી તો પર્યાય હોતી હૈ એમ કહાને? દ્રવ્ય ઉપર લક્ષ હોતી હૈ એમ કહા. આહાહા (શ્રોતા:- કરના નહીં હોતી હૈ.) સ્વભાવ તરફ સન્મુખ હોતે હૈ તો પર્યાય સમ્યગ્દર્શન હોતા હૈ. બસ, સમ્યગ્દર્શનકી પર્યાય ઉપર સમ્યગ્દર્શનકા લક્ષ નહીં. કયા કહા? સમ્યગ્દર્શનકી પર્યાય ઉપર સમ્યગ્દર્શનકા લક્ષ નહીં, સમ્યગ્દર્શનકી પર્યાયકા લક્ષ ધ્રુવ ઉપર હૈ, અરે રે! આવી વાત છે. મૂળ અત્યારે બહોત ગરબડ હો ગઇ (શ્રોતા- બહોત ગરબડ નિકલ ગઈ.) આહાહા! વો કહા લ્યો. એક બોલ હુઆ વો, પાંચ બોલમૅસે પાંચ બોલ હેં ને? અબદ્ધસ્કૃષ્ટ તો અબદ્ધસ્પષ્ટકી એક કી વ્યાખ્યા કિયા, સમજમેં આયા? દૂસરા
જૈસે મિટ્ટિકા ઢંકન, ઘડા, ઝારી ઇત્યાદિ પર્યાયોસે અનુભવ કરનેપર અન્યત્વ અનેરા અનેરાપણા સત્ય હૈ.” પર્યાયમેં અનેરા અનેરા માટીમેંસે જો ઘડા હોતા હૈ, ઝારી હોતી હૈ અનેરા અનેરા અન્ય હૈ, તથાપિ સર્વતઃ અખ્ખલિત' માટી ખ્ખલિત હોકર પર્યાયમેં નહીં આતી. આહાહા ! સામાન્ય માટી હૈ એ “સર્વપર્યાયભેદોસે કિંચિત્માત્ર ભી ભેદરૂપ નહીં હોનેસે” સામાન્ય માટી એ પર્યાયમેં અલિત (હોકર) આતી હૈ, આતી હી નહીં કભી. આહાહા ! એ ઝારી ને ઘડા ને આદિ હોતા હૈ ઉસમેં માટી નહીં આતી, એ તો પર્યાય હૈ, પર્યાયમેં સામાન્ય નહીં આતા. આહાહાહાહાહા ! ઝીણી વાત છે ભાઈ ! પણ એક મિટ્ટિકે સ્વભાવને કિંચિત્ માત્ર પણ ભેદરૂપ નહીં હોનેવાલા, સર્વ પર્યાયભેદોસે ભિન્ન, એક મિટ્ટિ, સ્વભાવ, દેખો માટીકે સ્વભાવ એકરૂપ રહેના સામાન્યપણે સમીપ જાકર અનુભવ કરને પર અન્યત્વ જૂઠા હૈ, અનેરી અનેરી માટીની અવસ્થા એ જૂઠી હૈ, “ઇસીપ્રકાર” આત્મામેં ઉતારેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ).
Page #180
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૪
૧૬૫
પ્રવચન નં. ૬૮ ગાથા
૧૪ તા. ૨૫-૮-૭૮ શુક્રવાર, શ્રાવણ વદ-૭ સં. ૨૫૦૪
સમયસાર ૧૪ મી ગાથા. પહેલા એ કહા કે આત્મા જો હૈ, અબદ્ધ હૈ, રાગકે સાથ બંધ જો દિખતે હૈ એ પર્યાયનયકા- વ્યવહા૨નયકા વિષય હૈ પણ એ અંદર સ્વરૂપ હૈ એ તો અબદ્ધ હૈ, નિરાવરણ, અખંડ, એક, અવિનાશી, ૫૨મ પારિણામિક પ૨મભાવલક્ષણ, નિજ પરમાત્મ દ્રવ્ય તે એકરૂપ વસ્તુ હૈ, એ અબદ્ધ હૈ. આહાહા ! ઉસકી ઉપર દૃષ્ટિ લગાના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહા ! પાંચ બોલ તો મે સમજાયેગા. ન્યા પાંચ બોલ ક્રમ નહીં પડતે, કયા કહા ? પાંચ બોલ અબદ્ધત્કૃષ્ટ, અનન્યમ્, નિયતમ, અવિશેષર્, અસંયુક્તમ્ એ પાંચ બોલ તો ક્રમસે સમજાતે હૈ, પણ જબ અંદર સમ્યગ્દર્શન હોતા હૈ તબ એક સાથ હી પાંચકા અભાવ અંદ૨ બફ્રકા આદિકા અભાવ હોતા હૈ.
-
કર્મકા સંબંધ બંધ, અનેરી અનેરી ગતિ જો ના૨કી આદિ દિખતે હૈ, એ ભી અંતરમાં અબદ્ધદષ્ટિ, દૃષ્ટિ હોતે સબ અનેકપણાકા અભૂતાર્થ હોતા હૈ, ઔર એક સ્વરૂપ ઉ૫૨ દૃષ્ટિ દેનેસે એ નિશ્ચય ભૂતાર્થ હૈ. આહા ! આવી વાતું છે. એ પહેલા અબદ્ધના દેષ્ટાંત દિયા કમલિનીકા. દૂસરા માટીકા દેષ્ટાંત, માટીમેં જો ઘડા ઝારી આદિ હોતી હૈ પર્યાય. વો હૈ, પણ માટીકા સ્વભાવ એકરૂપ દેખનેસે એ પર્યાય સબ અભૂતાર્થ હૈ. એ તો દૃષ્ટાંત હુઆ સિદ્ધાંત, હૈ ? ઉસી પ્રકા૨ આત્માકા, ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ ધ્રુવ, ઉસકા ના૨ક આદિ પર્યાયોસે અનુભવ ક૨ને૫૨, ગતિ ન૨ક હૈ, મનુષ્ય હૈ, દેવ હૈ, તિર્યંચ હૈ ઐસી ગતિકી પર્યાયસે દેખો તો અનેકપણા દિખતે હૈ, પર્યાયનયકા વિષય યે હૈ, પણ ઉસે દેખનેસે સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહાહાહા ! ના૨ક આદિ પર્યાયોસે અનુભવ શબ્દે જાનન ક૨નેસે અનુભવ એટલે જ્ઞાન, જાનના, જાણન ક૨ને ૫૨ પર્યાયોસે અન્યોન્યંતરરૂપ હૈ. નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, અન્ય અન્ય હૈ એ અપેક્ષાએ સત્ય હૈ.
તથાપિ, તોપણ આહાહા... સર્વતઃ અસ્ખલિત, ભગવાન શાયક ધ્રુવ સ્વરૂપ અપના સ્વભાવસે ગતિમેં સ્ખલિત નહીં હુઆ હૈ, આહાહાહા ! ત્રિકાળ સદા નિરાવરણ ભગવાન આત્મા એ અપના સ્વભાવસે કભી સ્ખલિત, ગતિ આદિમેં નહીં આયા હૈ. આહાહા ! સમજમેં આયા ? સૂક્ષ્મ હૈ ભાઈ ! એ વાત કરના, બોલના વો કોઇ દૂસરી ચીજ હૈ. આહા !
નરક ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યંચ ગતિ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય પર્યાયનયથી દેખો તો યે અનેકપણા હૈ, પણ વો તો વર્તમાન એક અંશકી દૃષ્ટિસે દેખનેસે વ્યવહા૨ હૈ, તે પણ વ્યવહારનય, પણ વો વાત ત્રિકાળ સત્ય નહીં. એ ચીજ આત્માનેં ત્રિકાળ ટીક શકે ઐસી ચીજ નહીં. આહાહા ! ભગવાન આત્મા અપના સર્વતઃ અસ્ખલિત ચિહ્નન ધ્રુવ જ્ઞાયકભાવ એ અપના સ્વભાવસે ક્યાંય સ્ખલિત ( હોકર ) કોઇ ગતિર્મે આયા નહીં. આહાહાહાહા ! સમજમેં આયા ? સર્વ પર્યાય ભેદોમેં કિંચિત માત્ર ભેદરૂપ ન હોનેસે, વસ્તુ જો દ્રવ્યસ્વભાવ હૈ એ નકગતિ આદિમેં કિંચિત્ ભી અન્યત્વ નહીં હુઆ હૈ. અ૨૨૨ ! એ તો પર્યાયમેં અન્યત્વ હૈ. આહાહાહા !
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨
સૂક્ષ્મ વિષય હૈ. સમ્યગ્દર્શન ઔર ઉસકા વિષય, સમ્યગ્દર્શન એ નિર્વિકલ્પ દૃષ્ટિ હૈ અને ઉસકા વિષય સર્વતઃ અસ્ખલિત ચિદ્દન ધ્રુવ સ્વભાવ જો કભી અપના સ્વભાવભેંસે ગતિકી પર્યાયમેં આયા નહીં, ઐસી ચીજ જો હૈ. આહાહાહાહા !
સર્વ પર્યાય ભેદોસે કિંચિત્ માત્ર ભેદરૂપ ન હોનેસે, આહાહાહા... ન૨કગતિ કે મનુષ્યગતિ આદિ હુઇ પણ અપના ત્રિકાળી જ્ઞાયકસ્વભાવસે કિંચિત્ ભી ગતિમેં ભેદરૂપ નહીં હુઆ. આહાહા ! હવે આ ચીજ હજી સમજના કઠણ પડે ઉસકી પ્રાપ્તિ કરના, અપૂર્વ પુરુષાર્થ હૈ ભાઈ ! આહાહા ! અને એ જ કર્તવ્ય હૈ પ્રથમ તો. આહાહા !
“મેં સર્વતઃ અસ્ખલિત” સર્વ પર્યાયોનેં, અસ્ખલિતનો અર્થ કિયા, કિંચિત્ માત્ર પણ અન્યરૂપસે નહીં હુઆ. આહાહાહા ! હૈ ? અન્યત્વ અભૂતાર્થ હૈ. કિંચિત્ માત્ર ભેદરૂપ ન હોના, આહાહા ! ગતિ એટલે આ મનુષ્ય શરીર નહીં, અંદર મનુષ્યકી ગતિકા ઉદય જો ગતિપણા હૈ, નામકર્મકા નિમિત્ત હૈ ને ગતિપણા જો હૈ, એ પર્યાયમેં શાયકભાવ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય જો સમ્યગ્દર્શનકા વિષય એ અપના સ્વભાવભેંસે અસ્ખલિતપણા કભી ગતિકી પર્યાયમેં આયા નહીં. આહાહા !
કેટલાક કહેતે હૈ ને કે મનુષ્યકી ગતિ હો તો કેવળજ્ઞાન હોતે હૈ. મનુષ્યગતિમેં કેવળજ્ઞાન હોતે હૈ, પણ એ વાત જૂઠી હૈ. આહાહાહા ! અપના એકીલા જ્ઞાયક ધ્રુવ અસ્ખલિત, જો ગતિકી કોઇ ગતિકી પર્યાયમેં ધ્રુવ જ્ઞાયક સ્વભાવ આયા નહીં, ઉસકા આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ, ઔર ઉસકા આશ્રયસે ચારિત્ર હોતા હૈ, ઔર ઉસકા આશ્રયસે કેવળજ્ઞાન હોતા હૈ, કોઇ સંહનનસે, મનુષ્યપણાસે કેવળજ્ઞાન હોતા હૈ ઐસા હૈ નહીં. આહાહા ! સમજમેં આયા ?
સત્ય વસ્તુ બહોત દુર્લભ હૈ બાપુ ! આહાહા ! સર્વતઃ અસ્ખલિત, ચા૨ ગતિએંસે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચોઇન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય, દેવ, ના૨કી આદિ પર્યાયમેં આયા પણ વો વસ્તુ સ્વભાવ પર્યાયમેં કભી આયા નહીં. આહાહા ! એક ધ્રુવ સ્વરૂપ, એકરૂપ સદેશ સ્વરૂપ, નિત્યાનંદ પ્રભુ અપના સ્વભાવભેંસે કિંચિત્ માત્ર ગતિમેં સ્ખલિત નહીં હુઆ હૈ. આહાહા ! સમજમેં આયા ?
વો એક ‘ચૈતન્યાકા૨ આત્મસ્વભાવકે સમીપ જાકર' કયા કહેતે (હૈ ) ? ગતિકી પર્યાયકા સમીપ જાકર, વો પર્યાયકા જ્ઞાન હોતા હૈ, અને એ મૈં હું એ મિથ્યાર્દષ્ટિ હૈ. આહાહાહા ! વો પર્યાય, ગતિકી પર્યાય હૈ ઉસકી સમીપસે દૂર હોક૨, પર્યાયબુદ્ધિમેંસે નિકલકર આહાહા... આત્મા જો શાયક ચૈતન્ય આનંદકંદ પ્રભુ હૈ, ઉસકે સમીપ જાકર, અનુભવ કરને ૫૨ ત્રિકાળી જ્ઞાયકભાવકા સમીપ નામ દૃષ્ટિ કરનેસે, ઉસકા સ્વીકાર અને સત્કાર કરનેસે, ઉસકા અનુભવ કરનેસે, આહાહા... આવું છે પ્રભુ ! “અન્યત્વ અભૂતાર્થ હૈ.” એ અનેરી અનેરી ગતિ જે પર્યાય હૈ એ જૂઠા હૈ, પર્યાય પર્યાય તરીકે હૈ પણ સ્વભાવકી દૃષ્ટિકી અપેક્ષાએ પર્યાય જૂઠી હૈ. જૂઠી હૈ નામ હૈ પર્યાય નહીં થી ઐસા નહીં. હૈ તો ખરી, પણ વો વ્યવહા૨નયકા ખંડ ખંડકા જ્ઞાન કરનેકા વિષય હૈ. આહાહા ! ઔર ભગવાન આત્મા શાયક અસ્ખલિત ચૈતન્ય સ્વરૂપ અનાદિ અનંત એકરૂપ રહેનેવાલી ચીજ એ અભેદ ઉ૫૨ દૃષ્ટિ કરનેસે, એ પર્યાયકા ભેદે ય જૂઠા હૈ. આહાહાહા ! ( શ્રોતા:- પર્યાયકા ભેદ જૂઠા હૈ એટલે ? ) ભેદ એ દૃષ્ટિકા વિષય નહીં. તો પર્યાય ગૌણ કરકે
Page #182
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૬૭ ઉસકો જૂઠા કહે દિયા હૈ. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ ! ધર્મ ચીજ કોઇ અલૌકિક હૈ. આહાહા !
એ પર્યાયકી દૃષ્ટિએ, દ્રવ્યદૃષ્ટિ નહીં હોતી. પર્યાયકા લક્ષસે દ્રવ્યદૃષ્ટિ નહીં હોતી. વોહી અપેક્ષાસે દ્રવ્ય નામ જ્ઞાયક ચિદાનંદસ્વરૂપ ઉસકા સમીપ જાકર, નામ ઉસકા સત્કાર, સ્વીકાર કરનેસે, ઔર ત્રિકાળી જ્ઞાયકભાવકો સન્મુખ હોનેસે અનુભવ કરનેપર એ પર્યાયકા ભેદ ગૌણ હો ગયા, તો વો અભૂતાર્થ હૈ. આહાહાહા! ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. (શ્રોતા- પર્યાયના ભેદો તો જ્ઞાનમાં આવ્યા છે) એ પીછે ભેદજ્ઞાનમેં દર્શન હુઆ, ઉસકી સાથે જો જ્ઞાન હુઆ એ જ્ઞાન સ્વકો ભી જાનતે હૈં ને પર્યાયકા ભેદકો જાનતે હૈ. જાનનેમેં દો હૈ પીછે, પણ સમ્યગ્દર્શનમેં દો, દૃષ્ટિકા વિષયમેં નહીં. આરે આવી છે વાત ભાઈ ! આહાહા! સમજમેં આયા?
એ ચૈતન્યઆકાર, એક ચેતન્યઆકાર, એક ચૈતન્યસ્વરૂપ સ્વભાવ, એક ચૈતન્ય સ્વભાવરૂપ આત્મસ્વભાવ, અથવા ચૈતન્યસ્વરૂપરૂપ આત્મસ્વભાવ, આહાહા.... ઇનકે સમીપ જાનેપર અનુભવ કરનેપર એ અન્યત્વ જૂઠા હૈ. અનેરા અનેરાપણે જૂઠા હૈ. ભગવાન તો અનન્ય હૈ. અન્યત્વ, અન્યત્વમેં આતા નહીં. આહાહાહા ! સમજમેં આયા? ગતિ આદિકી પર્યાય અન્યત્વ અન્યત્વ હૈ. ઉસમેં અનન્ય પ્રભુ અન્યત્વમેં આતા નહીં. અરે આ શું છે આ વાત, કહે છે.
અત્યારે મૂળ ચીજ અને મૂળ ચીજકા વિષય, બાત આખી જાણે ફેરફાર હો ગયા. આ કરો ને, આ કરો ને આ કરો ને શાસ્ત્ર વાંચો ને શાસ્ત્ર ભણો ને ભક્તિ કરો ને પૂજા કરો ને વ્રત કરો ને તપ કરો ને, આહાહાહા... ભાઈ ! તને ખબર નથી પ્રભુ! એ બધી ક્રિયાનો વિકલ્પ છે એ તો રાગ હૈ અને રાગસે પ્રભુ તો અબંધ હૈ. રાગસે સંબંધ નામ બંધ નહીં. સ્વભાવમેં રાગકા સંબંધ, સંબંધ, (નહીં) સમજમેં આયા? કયા કહા? કે ભગવાન જ્ઞાયકસ્વભાવ એ એકરૂપ ચૈતન્યસ્વરૂપ આત્મસ્વભાવ, ઉસકી દૃષ્ટિ કરનેસે ગતિ જે અન્ય અન્ય હૈ વો ઉસમેં નહીં. ઉસમેં નહીં એ અપેક્ષાસે ઉસકો અસત્યાર્થ કહેનેમેં આયા હૈ. સમજમેં આયા?
પહેલે એક વાર કહા થા, કે સ્વદ્રવ્યની અપેક્ષાએ અન્ય દ્રવ્ય અદ્રવ્ય હૈ. કયા કહા? સ્વ આત્મા હૈ સ્વદ્રવ્ય, સ્વદ્રવ્ય અપનેપણે હૈ, પરદ્રવ્યસે હૈં નહીં. ઔર પરદ્રવ્ય પરદ્રવ્યસે હૈ, અપને દ્રવ્યસે હું નહીં. તો ઉસકા અર્થ કયા હુઆ ? પહેલી ચૌભંગી, સપ્તભંગીમેં, અપના દ્રવ્યકી અપેક્ષાસે અપનેમેં હૈ, પણ અપના દ્રવ્યની અપેક્ષાસે દૂસરા દ્રવ્ય અદ્રવ્ય હૈ. આહાહાહાહા. ઉસકી અપેક્ષાસે દ્રવ્ય હૈ, પણ આ દ્રવ્યકી અપેક્ષાએ અદ્રવ્ય હૈ. આહાહા!
ઔર આ ક્ષેત્રને અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા, એ સ્વક્ષેત્રથી અપક્ષાસે અપને હૈ, અને અપની અપેક્ષાસે દૂસરાકા અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર જીવકા ઔર પરમાણુકા એક પ્રદેશી ક્ષેત્ર એ અક્ષેત્ર હૈ. આરે આવી વાતું હવે, આકાશ પણ આ સ્વક્ષેત્રની અપેક્ષાએ અક્ષેત્ર હૈ. ચંદુભાઈ ! આવી વાતું છે, બાપુ! શું થાય? વસ્તુની સ્થિતિ, (શ્રોતા:- આકાશ તો બહોત બડા ક્ષેત્ર હૈ.) બહોત બડા ક્ષેત્ર હૈ ઉસમેં હૈ, આ ક્ષેત્રની અપેક્ષાએ તો અક્ષેત્ર હૈ. ઉસકા ક્ષેત્રની અપેક્ષાએ ક્ષેત્ર હો, સમજમેં આયા? વાત બાપા ભગવંત તેરી ચીજ ઐસી કોઇ એ એની લીલા પર્યાયમેં અનેકતા દિખતી હૈ, પણ એ વસ્તુ સ્વરૂપ એ ઐસા નહીં. આહાહા !
એમ કાળની અપેક્ષાસે, અપની પર્યાયકા સ્વકાળકી અપેક્ષાએ અપના અપનેમેં હૈ, અને
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અપના પર્યાયકા સ્વકાળકી અપેક્ષાએ દૂસરી પર્યાયકા કાળ પરકાળ છે. આહાહાહા! ઔર ઇસસે સૂક્ષ્મ લે જાએ, તો ત્રિકાળી જ્ઞાયકભાવ એ સ્વકાળકી અપેક્ષાએ અપના હૈ, અને અપની પર્યાયકી અપેક્ષાએ પરકાળ હૈ એ અપને મેં નહીં. સમાજમેં આયા? એ અહીંયા કિયા, કહેતે હૈ કે પરકાળ જો ગતિ આદિ હૈ હો, અપના દ્રવ્યસ્વભાવકી અપેક્ષાસે યે હૈ નહીં, ઉસકી અપેક્ષાસે વો હૈ. આહાહાહા.... આ જૈનદર્શન બાપા! સૂક્ષ્મ બહુ ભાઈ ! આહાહા ! એ કોઇ પંડિતાઇનો વિદ્વાનનો વિષય નથી. એ તો અંતરદૃષ્ટિનો વિષય હૈ. આહાહાહા !
તિર્યંચ હજાર જોજનના મચ્છ ભી સમ્યગ્દર્શન પાતે હૈ, કયા જાનપણા થા? અસ્મલિત ચૈતન્યદ્રવ્ય જ્ઞાયક ધ્રુવ સ્વભાવ, ઉસકા દેષ્ટિ કરનેસે એ સત્ય હૈ અને પર્યાય હૈ એ અપેક્ષાએ એ અસત્ય હૈ, ઉસકી અપેક્ષાસે સત્ય હૈ, અપના દ્રવ્યસ્વભાવકી અપેક્ષાએ અસત્ય હૈ. આહાહા !
જૈસે “ભાવ” અપના ભાવ જો હૈ અનંત ગુણરૂપ ભાવ એ અપની અપેક્ષાએ સત્ય હૈ. અને દૂસરા જો અનંત સિદ્ધો અને ઉસકા ભાવ કેવળજ્ઞાન આદિ અંદર ગુણભાવ અપના ભાવકી અપેક્ષાએ એ અભાવ હૈ. આહાહાહા ! સમજમેં આયા? ઐસે યહાં, જ્ઞાયકભાવકી દૃષ્ટિ અંદર કરનેસે એ સત્યાર્થ યે હી હૈ ઔર પર્યાય ભેદ જિતના ગતિ આદિકા હું એ અસત્યાર્થ હૈં. આમ છે પ્રભુ! શું થાય બાપુ! મારગ બહુ ફરી ગયો પ્રભુ ! શું કરે? ભગવાનના વિરહ પડયા. કેવળજ્ઞાનની ઉત્પત્તિ નહીં, લોકોએ સ્વચ્છેદે મારગ ચલાયા હૈ. (શ્રોતા - વાણી તો રહી ગઈ ભગવાનની) હૈ? આ મારગ રહી ગયો અંદર વસ્તુ. આહાહા! પણ ઉસકો એકાંત માનતે હૈ. (શ્રોતા-માનને દો.) આહાહા ! વો એકાંત હી હૈ. એ આયેગા, સમ્યક એકાંત હી હૈ. પાંચમાં બોલમેં આયેગા, આ તો હજી દૂસરા બોલ ચલતે હૈ. આહાહા ! એ દો બોલ હુઆ.
- હવે તીસરા બોલ: – જૈસે સમુદ્રકા વૃદ્ધિહાનિરૂપ અવસ્થા ભરતી ઓટ, તમારી ભાષામાં ક્યા? બાઢ, બાઢ કહેવાય, એ વૃદ્ધિ અપેક્ષાસે ને હાનિ અપેક્ષાસે, અનુભવ કરને પર એટલે જ્ઞાન કરને પર અનિયતપણા ભૂતાર્થ હૈ. એ છે, ભરતી ઓટ હોતા હૈ, એ બાઢ આતી હૈ ઘટ જાતી હૈ એ પર્યાયકી અપેક્ષાસે સમુદ્રમેં એ હું. આહાહા... તથાપિ નિત્ય, સ્થિર સમુદ્ર સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, સમુદ્ર એકરૂપ રહેનેવાલા, જેમાં ભરતી બાઢ ને હાનિ હૈ નહીં ઐસા સમુદ્રકી એક એકરૂપ ચીજકો દેખને, આહાહાહા... અનુભવ કરનેપર અનિયતતા જૂઠા હૈ. એ સમુદ્રમેં જો બાઢ આતી હૈ ને ઘટ જાતી હૈ એ સબ જૂઠા હૈ. ત્રિકાળની અપેક્ષા, સમુદ્રની સામાન્યના સ્વભાવની અપેક્ષાએ વો બાઢ આદિ હૈ એ સબ જૂઠી બાત હૈ, સમજમેં આયા? આરે આવી વાતું છે.
ઇસી પ્રકાર” એ તો દષ્ટાંત હુઆ. હવે આત્મામેં, આહાહા... આત્માકા વૃદ્ધિહાનિરૂપ પર્યાયભેદોંસે અનુભવ કરનેપર, આહાહા... પર્યાયમેં અનંત ગુણ પર્યાય વિશેષ હોતી હૈ, ઔર એ ઘટ જાતી હૈ. ઐસા અક્ષરને અનંતમેં ભાગે પર્યાય હો જાતી હૈ નિગોદમેં, કેવળજ્ઞાન પર્યાય સર્વજ્ઞકો હોતી હૈ, ઐસી પર્યાયભેદોસે દેખો, આહાહાહાહા.. તો અનિયતતા હૈ ખરી અનિયત નામ અનિશ્ચય વસ્તુ હૈ ખરી, પર્યાયદેષ્ટિસે. આહાહા!
હવે, “તથાપિ નિત્ય-સ્થિર” નિત્યનો અર્થ સ્થિર, સ્થિર બિંબ ધ્રુવ બિંબ અનંત ગુણરાશિકા પિંડ પ્રભુ, આહાહાહા.. ઉસકા સ્થિર નિશ્ચલ આત્મસ્વભાવકે સમીપ જાનેપર, નિશ્ચલ આત્મસ્વભાવ જો એકરૂપ પર્યાયમેં આતા નહીં. હાનિવૃદ્ધિરૂપ પર્યાય જે હોતી હૈ ઉસમેં એ
Page #184
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૬૯ એકરૂપ દ્રવ્ય આતા નહીં. આહાહાહા.. અક્ષરને અનંતમેં ભાગે પર્યાય હો, તો ભી દ્રવ્ય તો પૂર્ણ હી પૂર્ણ હી પડા હૈ, ઔર કેવળજ્ઞાનકી પર્યાય હો તો ભી દ્રવ્ય તો પરિપૂર્ણ જ હૈ, તો પર્યાય ઇતની બહાર આઇ તો ત્યાં ઘટવધ હો ગઈ હૈ, ઐસે હૈ નહીં. આહાહા ! કેવળજ્ઞાનકી પર્યાય એક સમયકી એ ભી એક સમયકી પર્યાય છે. પર્યાયકી મુદત જ એક સમય હૈ, ગુણ અને દ્રવ્યકી મુદત ત્રિકાળ હૈ. આહાહા!
તો કહેતે હૈ, કે કેવળજ્ઞાન ત્રણ કાળ ત્રણલોકકો અપની પર્યાય જાનનમેં, વો જાનનમેં આ જાતે હૈ, ઐસી એ પર્યાય ભી હોનેપર દ્રવ્ય સ્વભાવમેં કોઇ કમી હુઈ હૈ, ઐસા હૈ નહીં, ઇતની પર્યાય બહાર આઇને કમી નહીં અંદર? બાપુ એ કોઇ અલૌકિક ચીજ હૈ. આહાહા ! એ પર્યાય ઇતની તાકાતવાલી બહાર આઈ તો અંદરમેંસે કુછ ઘટવધ હોગી કે નહીં ? ભગવાનનો મારગ તો બહુ અલૌકિક હૈ ભાઈ ! આહાહા!
એ દ્રવ્યસ્વભાવ એકરૂપ ત્રિકાળ હૈ, એક હૈ ને? નિત્ય સ્થિર આત્મસ્વભાવકી સમીપ જાકર, નિત્ય સ્થિર એકરૂપ હૈ, ચાહે તો કેવળજ્ઞાન હુઆ હો ને, ચાહે તો અક્ષરને અનંતમે ભાગે હો ને, ચાહે તો ચાર જ્ઞાન ને અવધિજ્ઞાન આદિ હો. પણ એ વસ્તુ તો ઉસમેં આતી નહીં. આહાહા! એ પર્યાયમેં વસ્તુ જો ત્રિકાળી હૈ, એ આતી નહીં. આહાહાહા ! અને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવકા આશ્રય કરના, તો ઉસકી દૃષ્ટિ કરના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આ સમ્યગ્દર્શનકી ગાથા હૈ.
(હજી) અત્યારે તો કાંઇ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરો, નવતત્ત્વની ભેદની શ્રદ્ધા કરો સમકિત ! અરર ! બાપુ તને ખબર નથી ભાઈ ! આહા! નવતત્ત્વની ભેજવાળી શ્રદ્ધાકા અનુભવ તો મિથ્યાત્વ હૈ ભેજવાળી હોં આમ નવતત્વ, તત્ત્વાર્થસૂત્રમાં કહા હું ત્યાં તો એકવચન હૈ ત્યાં, બહુવચન નહીં હૈ તત્ત્વાર્થ સૂત્રમેં. જીવ, અજીવ, આસવ, બંધ, મોક્ષ, એકવચન હૈ. એ નવકા એકવચન આ અભેદ નવકો જાનતે હૈ. સમજમેં આયા? આહાહા!
યહાં કહેતે હૈ કે પર્યાયમેં હિનાધિક દશા, આહાહા... અગુરુલઘુકે કારણ અને પર્યાયકા ધર્મક કારણ, પર્યાય અધિક હો, સામાન્ય હો થોડી હો, વિશેષ હો, ઐસા પ્રકાર હો પર્યાય દૃષ્ટિએ પણ વસ્તુની દૃષ્ટિસે દેખો, ભગવાન એકરૂપ ચૈતન્યસૂર્ય ભગવાન ચૈતન્ય સમુદ્ર પડા હૈ અંદર, આહાહાહા... જેમ એ સમુદ્રમેં પર્યાયકા બાઢ ભરતી વૃદ્ધિ હૈ નહીં, ઐસે ભગવાનમેં આ પર્યાય હિનાધિકકી પર્યાય અંદરમેં હૈ નહીં ઔર હિનાધિક પર્યાયમેં આત્મા આતા નહીં. આવી વાત છે ભાઈ ! આહાહા!
અરે, આવો મનુષ્યભવ મળ્યો ને એમાં જો આ ન કિયા તો પ્રભુ તારું શું થશે ભાઈ ! આહાહા ! ૮૪ લાખ યોનીના અવતાર નાથ, આહાહા... એ દષ્ટિકા વિષય સમ્યગ્દર્શન બિના એ હુઆ, આહાહા... એ સમ્યગ્દર્શન પર્યાયકો નહીં સ્વીકારતી હૈ, સમ્યગ્દર્શન ત્રિકાળી જ્ઞાયકભાવકો હી સ્વીકાર કરતી હૈ. આહાહાહા ! સમજાય એવું છે પ્રભુ! ભાષા તો સાદી છે, ભાવ તો જે હૈ એ હૈ. આહાહા !
કહેતે હૈ કે પર્યાય ચાહે તો કેવળજ્ઞાન હો ને ચાહે તો મતિજ્ઞાનના શ્રુતના અક્ષરના અનંતમેં ભાગે હો, ભેદની અપેક્ષાએ પર્યાયની દૃષ્ટિસે પર્યાય હૈ. આહાહા ! વો તો જાનને લાયક
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ ઇતના, હવે આદરને લાયક કયા ચીજ હૈ? આહાહા! ત્રિકાળી સ્વરૂપ કેવળજ્ઞાનકી પર્યાય ભી આદરને લાયક નહીં હૈ. યહ સભૂત વ્યવહારનયકા વિષય હૈ. આહાહા ! અરે ! અરે ! કેવળજ્ઞાન એ નિશ્ચયનયકા વિષય નહીં. નિશ્ચયનયકા વિષય તો ધ્રુવ ત્રિકાળી જ્ઞાયકભાવ તે વિષય ઉસકા હૈ. પંડિતજી! આહાહાહા!
ઔર, આહા... એ પર્યાયમેં દ્રવ્ય આયા હી નહીં કભી, આહાહા... ઐસા દ્રવ્યસ્વભાવ અસ્મલિત વો ઉપર દૃષ્ટિ દેનેસે એ વસ્તુ સત્યાર્થ હો ગઈ, અને એની અપેક્ષાસે પર્યાયકા ભેદ અસત્યાર્થ હો ગયા. આહાહા ! સમજમેં આયા? સૂક્ષ્મ હૈ ભગવાન ! શું થાય પ્રભુ? તેરી લીલા તો દેખ. આહાહાહા ! પર્યાયમેં અનેકાણા હોને પર ભી, ભગવાન તેરી એકરૂપ ચીજ હૈ, એ કભી અનેકમેં આઈ નહીં. આહાહા ! સમજમેં આયા? કેવળજ્ઞાનકી પર્યાયમેં ભી દ્રવ્ય આતા નહીં. સમ્યગ્દર્શનકી પર્યાયમેં, પૂર્ણ શાકભાવકી પ્રતીતિ ને ઉસકા જેટલું સામર્થ્ય હૈ એ સબ ઉસ જ્ઞાન પર્યાયમેં આતા હૈ પણ વો ચીજ પર્યાયમેં નહીં આતી. આહાહાહા !
જેમ અગ્નિકો દેખનેસે અગ્નિકી ઉષ્ણતાના જ્ઞાન હોતા હૈ યહાં, પણ એ ઉષ્ણતા યહાં નહીં આતી. સમજમેં આયા? આહાહા ! એમ અપની પર્યાયમે લોકાલોક જાનતે છતે પર્યાયમેં લોકાલોક નહીં આતા, એક વાત. અને પર્યાયમેં પૂર્ણ જાનકી તાકાત ખીલી તો ઉસમેં દ્રવ્ય નહીં આતા. પર્યાયમેં લોકાલોક નહીં આતા ને પર્યાયમેં દ્રવ્ય નહીં આતા. આહાહાહાહા!
(શ્રોતાઃ- પર્યાય અકેલી લટકેગી?) એક જ સમયકી પર્યાય, એક બાર તો કહા થા, કે આ જગતમેં એક સમયકી પર્યાય એ હી પૂર્ણ હૈ બસ, સારા દ્રવ્યગુણકો જાનતી હૈ, અનંતી પર્યાયકો જાનતી હૈ, લોકાલોક પદ્ધવ્યકો અસ્તિ હૈ માટે જાનતી નહીં, ઉસકા સ્વપરપ્રકાશક (સ્વભાવ) હોનેસે જાનતી હૈ, એક સમયકી પર્યાયમેં સારા સબ આ ગયા. છાઁ દ્રવ્ય આયા નહીં ઉસમેં, દ્રવ્યના જ્ઞાન આયા. આહાહા! આવી વાત છે ભાઈ !
ભગવાન ત્રિલોકનાથ સર્વશદેવ એમ કહેતે હૈ, સંતો એ રીતે જગત પાસે વાત મુક્ત હૈ, પ્રભુ! આહાહા! ભાઈ ! તેરે કાર્ય બહોત કરના પડતા, અંતર્મુખ જ્યાં સારી ચીજ હું પૂરી ત્યાં તેરે દૃષ્ટિ મૂકના પડેગા પ્રભુ! આહાહા ! તબ તેરી પ્રભુતાકી તેરે પ્રતીત હોગી, સમજમેં આયા?
પર્યાય તો પામર હૈ! આહાહાહા ! (શ્રોતા:- પામર હોને પર જાનને કી શક્તિ તો હૈ ને) જાનકી શક્તિ હો ભલે પણ એ પામર, સ્વામી કાર્તિકેયમેં તો ઐસા કહા હૈ કે સમકિત દૃષ્ટિકો જ્ઞાન દર્શન ચારિત્રકી પર્યાય હુઇ, છતાંય એ કહેતે હૈ કે પ્રભુ મેરી પર્યાય તો કેવળજ્ઞાનકી અપેક્ષાસે પામર હૈ. સ્વામી કાર્તિકેય મૂળ શ્લોક હૈ, સમજમેં આયા? (શ્રોતા- એ પર્યાય પૂરણ સામર્થ્યવાન તો હૈ ને) એ પણ દ્રવ્યની આગળ પામર હૈ. આહાહાહા ! કેમકે એક એક ગુણમેં ઐસી કેવળજ્ઞાનકી પર્યાય તો અનંતી અવંતી અનંતી પર્યાય એક ગુણમેં પડી હૈ શક્તિરૂપ. આહાહાહા ! ને ઐસા અનંત ગુણ જો હું અનંત ગુણકા એકરૂપ પ્રભુ ભગવાન દ્રવ્યસ્વભાવ, ઉસકી દૃષ્ટિ કરનેસે એ સત્ય હૈ, ઔર પર્યાય તે દૃષ્ટિકા વિષય નહીં માટે તે અસત્ય હૈ. આહાહા !
આવી વાતું હવે, આમાં શું કરવું, કયા કરના કાંઇ સૂઝ પડતી નહીં એમ કહેતે હૈ. એમ કે આમ કરવું ને આમ કરવું, ભાઈ ! સ્વસમ્મુખ હોના વો કરના નહીં? સ્વ નામ પરિપૂર્ણ ભગવાન આત્મા, આહાહા... ઉસકા દષ્ટિ કરનેસે આત્મસ્વભાવ ત્રિકાળીકા સમીપ જાકર,
Page #186
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૭૧ આહા... સમીપ જાકર ભાષા તો દેખો.
ટીકા તે ટીકા હૈ. આહાહા! ભરતક્ષેત્રમૈં ઐસી ટીકા કોઈ હૈ નહીં. આહાહા! ગજબ વાત હૈ. સર્વજ્ઞ અનુસારિણી, ઐસા શાસ્ત્રકી રચના હો ગઈ હૈ. આહાહા ! એ આત્મા, આ ટીકાકા નામ આત્મખ્યાતિ હું ને? આ ટીકાકા નામ આત્મખ્યાતિ હું આ સમયસાર. તો આત્મખ્યાતિ નામ પ્રસિદ્ધિ હુઈ.
સ્વભાવ ત્રિકાળ હૈ ઉસકી દૃષ્ટિ કરનેસે આત્મા કૈસા ને કિતના હૈ ઉસકી પ્રસિદ્ધિ શ્રદ્ધામેં આ ગઈ. અને જ્ઞાનકી પર્યાયમેં ઉસકા શેય કિતના હૈ એ આ ગયા. આહાહા ! એ રાગકી પર્યાયમેં ઉસકી પ્રસિદ્ધિ નહીં આતી. સમજમેં આયા? રાગ પોતે જડ હેં અચેતન હૈ, જ્ઞાનકા ચૈતન્યના અંશકા અભાવ હૈ ઉસમેં. વ્યવહાર રત્નત્રય ચાહે તો દેવગુરુશાસ્ત્રકી શ્રદ્ધા હો ચાહે તો પંચમહાવ્રતના પરિણામ હો કે શાસ્ત્રજ્ઞાન હો વિકલ્પાત્મક પરસે પઢયા પણ રાગ અચેતન હૈ એ તો. બંધ અધિકારમેં તો ત્યાં લગ કહા કે જિતના શાસ્ત્ર જ્ઞાન હૈ પરકા, એ શબ્દજ્ઞાન હૈ એ આત્મજ્ઞાન નહીં, ઐસા લિયા હૈ. બંધ અધિકાર, એ જ્ઞાન શબ્દકા જ્ઞાન હૈ એમ કહેતે હૈ. આહાહા ! એ શબ્દો હૈ ને? ઉસમેં શબ્દ નિમિત્ત થા ને? ને જ્ઞાન તો ભલે અપની પર્યાયમેં હુઆ, પણ એ શબ્દ જ્ઞાન હૈ એ આત્મજ્ઞાન નહીં. આહાહાહા !
બંધ અધિકારમેં હૈ. નવતત્ત્વકી શ્રદ્ધા એ નવતત્ત્વકી ભેદરૂપ શ્રદ્ધા હૈ અપની નહીં. અહાહા!હૈ ઉસમેં? અને છ કાયકી રક્ષાકા ભાવ એ છ કાય જીવ હૈ એ પર હૈ તેરી ચીજ નહીં, આહાહા! ઐસા ત્યાં લિયા હૈ બંધ અધિકારમેં. આહાહા!
આંહી તો ઇસસે આગળ બઢકર, આહાહા.. પર્યાયમેં જે ગતિ આદિ હૈ અનિયત્તતા હૈ, હિનાધિક દશા પર્યાયમેં હોતી હૈ, એ સબ પર્યાયની દૃષ્ટિએ પર્યાય હૈ, પણ વસ્તુકી દૃષ્ટિ કરનેસે અનુભવ કરને પર સમ્યગ્દર્શનકા વિષયકા અનુભવ કરનેપર, એ સબ ઉસકા વિષયમેં આતા નહીં. તો અપેક્ષાએ અભૂતાર્થ હૈ, સમજમેં આયા? હવે આવો ઉપદેશ. હવે શી રીતે આમાં? આહાહા!
ઓલી તો એવી વાતું હોય કે આમ કરો, વ્રત કરો, દયા પાળો, ભક્તિ કરો, રાગ કરો, (શ્રોતા:- રાગ કરવાનો ઉપદેશ) મંદિર બનાવો, ગજરથ ચલાવો, એય ગોદિકાજી? આ પૈસાવાળાને ઠીક દેખાય કંઇક પૈસાથી થાતું હોય તો, આહાહા બાપુ! ક્યાંય નથી ભાઈ ! એ પરકી ચીજ કર સકતે નહીં. મંદિર કર સકતે નહીં, ગજરથ આત્મા ચલા સકતે નહીં. રથકી ક્રિયા આત્મા કર સકતે નહીં, ઉસમેં ભાવ હોતા હૈ તે શુભ હો, એ શુભરાગ બંધના કારણ હૈ. ( શ્રોતાઆપ પ્રતિષ્ઠા તો કરાવો છો) કોણ કરાવે છે? હોતા હૈ અમે તો કભી કોઇકો કહા નહીં કે આ કરો, મંદિર બનાવો એ ભી અમે તો કભી કહા નહીં. આ મકાન ભી બનાવો અમે તો કભી કહા નહીં. સ્વાધ્યાય મંદિર બનતે હૈ તો કભી કહી નહીં કે આ બનાવો. મેં તો ઐસા કહા થા કે તુમ બનાતે હો પણ અમારી કોઇ વિશેષતા કે વીતરાગતા બઢ જાયે તો હમકો કોઇ પ્રતિબંધ નહીં કે હમારે કો યહાં રહેના હી પડેગા હમારે. પહેલેસે કહા થા, અમે કદી કોઇ મકાન બનાવો કે ઐસા કોઇ (નહીં કહા) આંહી કરોડો રૂપિયાકા મકાન હો ગયા અભી આંહીયા. કદી કિયા (કહા) નહીં, કરતે હૈ તો હમ જાનતે હૈ. હૈ? (શ્રોતા – આપકો રોક દિયા આ મકાનમેં ) કોઇએ રોકા નહીં હૈ, (શ્રોતા - પરપદાર્થ રોકે ?) સમજમેં આયા? અપના રાગમેં, વીતરાગતા ન હો, તો
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કારણસે રાગમેં રૂક ગયા હૈ. મકાનકે કારણસે નહીં. આહાહાહા ! એવી વાત છે પ્રભુ! શું થાય? અહીંયા હુવે એ કહો.
ભગવાન નિશ્ચલ સ્થિર પ્રભુ પડ્યા છે. એકરૂપ!આદિ અંત બિના અકૃત્રિમ, અણકરાયેલી ચીજ પર્યાય તો કર્તા હોતા હૈને ભોકતા હોતા હૈ એ ચીજ નહીં ત્રિકાળી જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, અવિનાશીભાવ, નિત્યભાવ, ધ્રુવભાવ, અવિચળભાવ, એકરૂપભાવ, સદેશભાવ, સામાન્યભાવ, ઉસકો દેખનેસે, ઉસકા સમીપ જાનેસે તેરે સમ્યગ્દર્શન હોગા, ઔર સમીપ જાનેસે એ પર્યાય સબ અભૂતાર્થ દિખેગી, ઉસમેં આતી નહીં. આહાહાહા!સમજમેં આયા? તીન બોલ હુઆ, અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત તીન(બોલ) હુઆ.
હવે ચોથા “અવિશેષ” ચોથા. જૈસે સોનેકા, સોનું સોનું સુવર્ણ, ચિકનાપન, પીલાપન, ભારેપન ઇત્યાદિ ગુણરૂપ ભેદોસે, ઇત્યાદિ ગુણરૂપ ભેદોસે જાનને કરનેપર, અનુભવ નામ જાનના કરને પર વિશેષતા ભૂતાર્થ હૈ. એ સોનાના અનેક જે ચિકનાપણા આદિ ગુણ હૈ, એ વિશેષસે દેખનેસે એ હૈ, એ વિશેષ હુઆ. ગુણીના ગુણકા ભેદ વિશેષ હુઆ. આહાહાહા! વિશેષ દેખરેસે હૈ, પણ ઉસકી દૃષ્ટિસે સમ્યગ્દર્શન નહીં હોતા. અહીં તો સોનાકી બાત હૈ. ઉસકી દૃષ્ટિએ સોના નહીં ખ્યાલમેં આતા હૈ. સમજમેં આયા? સોનાકા ગુણભેદ દેખનેસે સોના ખ્યાલમેં નહીં આતા. આહાહા !
‘તથાપિ' તોપણ જિસમેં સર્વ વિશેષ વિલય હો ગયા હૈ, આહાહાહા.. ચીકણા પીળાપણા ને સબ વિલય હો ગયા હૈ, એકલા સામાન્ય સોના (કો) દેખનેસે, વિશેષકો ન દેખનેસે, વિશેષ વિલય હો ગયા હૈ, જિસમેં હૈ નહીં સામાન્યમેં. ઐસા સુવર્ણસ્વભાવકે સમીપ જાકર જ્ઞાન કરને પર વિશેષતા અભૂતાર્થ છે. એ સોનાની વિશેષતા ચીકણાપણું આદિ જૂઠું હૈ, એકરૂપ સોનામેં એ ભેદ હૈ નહીં. સમજમેં આયા? આહાહા ! આકરો બોલ છે આ ચોથો જરી.
ઉસી પ્રકાર આત્માકા જ્ઞાનદર્શન આદિ ગુણરૂપ ભેદોસે જાનને પર વિશેષતા હૈ, ગુણભેદ હૈ, એ પર્યાયનયકા વિષય હૈ, વ્યવહારનયકા એ વિષય હૈ. આહાહાહા ! તો ભી જિસમેં સર્વ વિશેષ વિલય હો ગયે, સર્વ જે અવ્યક્તમેં કહા હૈ, કે ચૈતન્ય સામાન્યમેં, ચૈતન્યકી વિશેષ
વ્યક્તિયાં, સબ અંતર્ગત હો ગઇ, પૂર્વક પર્યાય અંતર્ગત હો ગઇ, વર્તમાન પર્યાય ભિન્ન બહાર રહી, તો વો વર્તમાન પર્યાયસે દેખનેમેં ભૂત ને ભવિષ્યકી પર્યાય ચૈતન્ય સામાન્યમેં ઘૂસ ગઇ અંદરમેં. જલકા તરંગ જૈસે જલમેં ડૂબત હૈ, આતે હૈ ને? આ તો પૂર્ણરૂપ હૈ. એમ ચૈતન્ય સામાન્યમેં જિતની પર્યાય હુઈ એક સમયમેં રહી બહાર વ્યક્ત, બાકી સબ પૂર્વ ભવિષ્ય ને ભૂતકી તો અંદર ઘૂસ ગઈ. એ ગુણમેં અભેદરૂપે હો ગઈ. આહાહાહા !
જૈસે જ્ઞાનના ક્ષયોપશમ જો હું એ પર્યાય હૈ, એક સમયકી અવસ્થા. દૂસરે સમયમેં એ અવસ્થા અંદરમેં ચલી ગઈ, તો બહારમેં તો એ ક્ષયોપશમ દશા થી. અંદર ગઈ ત્યાં ક્ષયોપશમ રહી નહીં પારિણામિકભાવ હો ગઈ. આહાહાહાહાહા ! આ શું છે, આ તે? સમજમેં આયા? (શ્રોતાઃ- નષ્ટ હો ગઇ) નષ્ટ હો ગઈ. પણ ગઈ ક્યાં? નષ્ટ હુઈ મગર સત્ થા ને? એ કાંઇ અસત્ નહીં થા. પણ ક્યાં ગઈ? વર્તમાનમૅસે ગઈ છે, પણ સામાન્યમેં ગઇ હું આમ. (શ્રોતાબહાર નહીં રહી) એ તો પર્યાયમેં નહીં હૈ, અંદરમેં હૈ. આહાહા ! સમજમેં આયા? આહા !
Page #188
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૭૩ એ વર્તમાન દશા ચાહે તો ઉદયકી હો રાગ આદિ, એ એક સમય રહેતી હૈ, દૂસરે સમય તો વ્યય હોતા હૈ, વ્યય હોકર ક્યાં ગઈ? અતિ હૈ ના, અસ્તિ થા ને? ઉત્પા વ્યય ધ્રુવ યુક્તમ્ અસ્તિ સત્ હૈ. તીનોં સત્ હૈ. તો પર્યાય ભી ઉદયકી થી (વો) સત્ થી, આહાહા... તસ્વાર્થ સૂત્રમેં તો ઉસકો જીવતત્ત્વ કહા, કહેનેમેં આયા હૈ, પહેલા અધ્યાયમેં, રાગ આદિ દયા, દાનકો વિકલ્પ એ જીવતત્ત્વ હૈ, એમ કહા હૈ. (શ્રોતા:- સ્વતત્ત્વમ્) હા, સ્વતત્ત્વ કહા હૈ, પણ એક સમયમેં રહેકર દૂસરે સમયમેં ચલી જાતી હૈ, કહો? અંદરમેં, પણ અંદરમેં આ વિકાર ચલે નહીં જાતા, પણ ઉસકી યોગ્યતા અંદરમેં ચલી જાતી હૈ, પારિણામિકભાવે હો જાતા હૈ. આહાહા ! ગજબ વાત હૈ ભાઈ, સમજમેં આયા?
ઐસે ક્ષયોપશમભાવકી પર્યાય એક સમયની સ્થિતિ હૈ, દૂસરે સમય ચલી જાતી હૈ, તો કહાં જાતી હૈ? અંદરમેં. તો અંદરમેં ક્ષયોપશમભાવકી પર્યાય રહી નહીં. અંદરમેં ગઈ તો પારિણામિકભાવકી દશા હો ગઈ. આહાહાહાહા ! સમજમેં આયા? એમ ક્ષાયિક કેવળજ્ઞાનકી પર્યાય એક સમય રહેતી હૈ, દૂસરે સમય વ્યય હોતી હૈ, તો ગઈ ક્યાં? અંદર. યહાં તો ક્ષાયિકભાવકી થી, અંદર ગઇ ત્યાં પારિણામિકભાવ હો ગયા. (શ્રોતા:- અંદરમેં પર્યાયરૂપે કહાં રહી દ્રવ્યરૂપે રહ ગઈ?) પર્યાયરૂપે નહીં, ગુણરૂપે હો ગઈ. (શ્રોતા:- પારિણામિક ભાવમાં ફેરફાર થઈ જાય તો ?) કાંઇ ફેરફાર નથી, નિશ્ચયમાં તો ફેરફાર નથી, વ્યવહારે ઐસા કહેનેમેં આતા હૈ. પર્યાય અંદરસે નિકલી ને પર્યાય અંદર ગઇ ને એ બધા ભેદનયસે હૈ. ગજબ છે ભાઈ ! એ દ્રવ્યના સ્વભાવ અચિંત્ય હૈ. આહાહા!
જૈસે ક્ષેત્રકા અંત હૈ ક્યાંય? આ લોક તો અસંખ્ય જોજનમેં હૈ, પીછે અલોક, આકાશ કહાં પૂરા હુઆ ? પૂરા હુઆ તો પીછે કયા? ભાઈ ! કોઇ અલૌકિક સ્વભાવ હૈ ભાઈ ! આહાહાહા! (શ્રોતા:- કહીં તો અંત હોગા ?) કહીં ને કહીં અંત હૈ હી નહીં, એ માટે તો આ કહેના હૈ, આહાહાહાહાહા ! અંત હૈ તો પીછે કયા? પીછે હું કે નહીં કુછ અંત? ભાઈ ! આ તો અલૌકિક વાતું છે બાપુ! આહા... એક નાસ્તિક માણસ થા બરાબર નહીં થા. દિવાનના લડકા થા મારી પાસે આયા, તો પૂછતે થે, મેં કીધું ભાઈ કહો, ભલે તમને કોઇ વાત ન બેસે તો એક વાત મેં ઐસા કહેતા હુંકિ આ ક્ષેત્ર હૈ ક્ષેત્ર, કહાં પૂરા હુઆ ? વિચારમેં તો લ્યો, એ ક્ષેત્ર ક્યાં પૂરા હુઆ ? આહાહા ! ચૌદ બ્રહ્માંડ તો અસંખ્ય જોજનમેં પૂરા હો ગયા, પીછે? આકાશ આકાશ આકાશ અનંત ને અનંતગુણા ગુણાકાર કરો તો ભી ઉસકા અંત નહીં. કયા ચીજ હૈ આ? કોઇ ક્ષેત્ર સ્વભાવ ભી કોઈ અલૌકિક હૈ. એય, દિવાનનો દિકરો. (શ્રોતા - કેવળજ્ઞાન અનંતને જાણે.) હૈ? જાણે અનંતને અનંત તરીકે, જાણ્યા માટે અંત હો ગયા ત્યાં ઐસા નહીં. અનંતને અનંત તરીકે જાણ્યા, જાણ્યા માટે ત્યાં અંત હો ગયા ઐસા હૈ નહીં. આહાહા!
એ ગરબડ બહોત આઇ હૈ કલ, જૈન દર્શનમેં. (જૈન સંદેશમેં) સર્વજ્ઞ દેખા ઐસા હોગા તો તો નિયત હો ગયા. અરે સૂન તો સહી પ્રભુ! આહાહા ! એ સર્વજ્ઞકી પર્યાયકે નિશ્ચય કરના, વો સ્વભાવ સન્મુખ હોકર પુરુષાર્થ અનંત હૈ. આહાહા. પીછે દિઠયા ઐસા હોગા, આહા. ઝીણી વાત છે ભાઈ ! જ્યાં ક્ષેત્રનો સ્વભાવ ઐસા ખ્યાલમેં... આહાહા...
કાળનો સ્વભાવ? કહાંસે શરૂ હુઆ ? દ્રવ્યની પર્યાય કહાંસે શુરૂ પહેલી હૈ પર્યાય?
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા! દ્રવ્ય એ કહાંસે ને પર્યાય ભી પહેલી પર્યાય કઇ? પહેલી હૈ નહીં. અનાદિ, અનાદિ, અનાદિ, અનાદિ, અનાદિ, અનાદિ, અનાદિ. ભાઈ ! કોઇ વસ્તુકા સ્વરૂપ એ અલૌકિક હૈ. એ તો જૈનદર્શન જ જાણતે હૈ અન્યકો તો ખબર નહીં. આહાહા... તો વો કાળકી આદિ નહીં, ક્ષેત્રકા અંત નહીં, કાળકા અંત નહીં, ઉસસે ભી અનંતગુણા ક્ષેત્રના પ્રદેશ હૈ. અનંતગુણા ધર્મ આત્માકા. અનંતગુણાકા ગુણ તો એ ગુણકા અંત નહીં કે એક, દો, તીન, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, આ છેલ્લા આયા? ઐસે હૈ નહીં. એય ! (શ્રોતા:- ગુરુદેવ! કોઈ કહેતા હોય કે કેવળી ભગવાનનું કેવળજ્ઞાન પરિપૂર્ણ છે તો પહેલી પર્યાય કઈ એ તો જાણે ને?) પણ પહેલી પર્યાય હૈ નહીં. તો એ તો કહા ને, એ તો હૈ ખ્યાલ હૈ સબ તર્ક તો સબ આયા હૈ હમારે પાસ તો. પહેલી પર્યાય હું નહીં તો પહેલી પર્યાય કહાંસે દેખે ભગવાન? અનાદિકી હૈ ઐસા અનાદિકી દેખતે હૈ. આકરી વાત ભાઈ ! (શ્રોતા – અનુમાનસે દેખતે હૈં) પ્રત્યક્ષ દેખતે હૈ, અનુમાન કૈસા? ભવિષ્યકી પર્યાય, ભૂતકી પર્યાય, વર્તમાન હૈ નહીં, છતાં ભગવાન તો પ્રત્યક્ષ દેખતે હૈ. આહા ! બાપુ! એ કોઇ અલૌકિક વાતું હૈ, સર્વજ્ઞકી પર્યાય ભવિષ્યમેં અનંતકાળ પીછે હોગી અત્યારે હું નહીં, પણ જ્ઞાન ન્યાં હૈ ઐસી પ્રત્યક્ષ દિખતે હૈ એ. (શ્રોતા - હું નહીં તો ક્યા દેખે) એ હું નહીં એ દિખતે હૈ, હૈ ન્યાં, ભવિષ્યમેં હોનેવાલી પ્રત્યક્ષ અહીંયા દિખતે હૈ. બાપુ! એ અલૌકિક વાતું ભાઈ ! આહાહાહા!
એ ક્ષેત્રના સ્વભાવ, કાળકા સ્વભાવ, ગુણકા અનંતકા સ્વભાવ કે ક્યાંય તો અંત હોગા, ઉસકા ક્ષેત્રકા અંત આયા, અનંતગુણ હૈ તો ક્ષેત્ર ઇતનામેં હૈ. પણ ઉસકી ભાવકી સંખ્યાકી કોઇ હદ નહીં. આહાહાહાહા! ભાઈ ! વસ્તુકા સ્વરૂપ ઐસા હૈ. આહાહા ! સમજમેં આયા?
અહીંયા એ કહેતે હૈ કે ગુણ ઇતના હૈ ભેદ, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત વો તો ભેદકી દૃષ્ટિસે ગુણ ભલે હો, હૈ? આત્માકા જ્ઞાન દર્શન આદિ, એટલે અનંત, ગુણરૂપ ભેદ, ગુણીમેં ગુણરૂપ ભેદ, આહાહાહા ! અનુભવ એટલે જ્ઞાન કરને પર વિશેષતા તો હૈ, ભેદ હૈ, પર્યાયનકા વિષય ગુણભેદ હૈ, ગુણીકા ગુણભેદ હૈ. આહાહાહા ! ગજબ વાત હૈ ભાઈ !
તથાપિ” ઐસા હોને પર ભી જિસમેં સર્વ વિશેષ વિલય હો ગયા હૈ, દ્રવ્યસ્વભાવમેં ગુણભેદ વિલય હો ગયા હૈ, ભેદ રહેતે હી નહીં અંદરમેં, આહાહાહા... ગુણભેદકી દૃષ્ટિ એ ભી પર્યાયનકા વિષય હૈ. આહાહાહા ! અને ઇતના માનના વો મિથ્યાષ્ટિ હૈ ઐસા હોને પર ભી અનંત ગુણરૂપભાવ સત્યાર્થ પર્યાયન્ટિસે સત્યાર્થ હોને પર ભી, આહાહાહાહા... અરે! ઉસકી પર્યાય લ્યો એક સમયકી અનંતગુણકી, આ પર્યાય અનંત હું એમાં આ પર્યાય અનંતકી આખિરકી હૈ, એ કહાં આયા? કયા કહા? આત્મામેં જો અનંતગુણ હૈ અપાર, અપાર, અપાર પાર નહીં જેમ ક્ષેત્રકા પાર નહીં, કાળકા પાર નહીં, ભાવકી સંખ્યાકા પાર નહીં, ઇતની સબ પર્યાય હૈ, જિતના ગુણ હૈ ઇતની પર્યાય હૈ, તો એ અનંતી પર્યાયમેં આ અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત અને આ છેલ્લી આખિરકી પર્યાય હૈ, કહાં આઈ ઉસમેં? એક સમયકી પર્યાય અનંત હૈ. ઉસમેં આ પર્યાય આખિરકી, આખિરકી, આખિરકી હૈ ને આ બધી અનંત અનંત હૈ કહાં આયા ઉસમેં ? આહાહાહા ! પાટણીજી! આવો મારગ છે પ્રભુનો
Page #190
--------------------------------------------------------------------------
________________
ગાથા
૧૪
ભાઈ ! આહાહા !
એવા ગુણભેદો, ( શ્રોતાઃ- સ્પષ્ટીકરણ તો બહોત હો ગયા.) હૈ! વસ્તુ તો ઐસી હૈ ભાઈ ! એ કોઇએ કરી નથી, કોઇ કર્તા હૈ નહીં આ ૧૪ બ્રહ્માંડકા, સત્ હૈ, ઉસકો કર્તા કૈસે ? હૈ ઉસકો કર્તા કૈસે ? ન હોય ઇસકો કર્તા કૈસે ? આહાહા ! સમજમેં આયા ? અહીંયા કહેતે હૈ ગુણભેદસે દેખને૫૨ હૈ, તોપણ જિસમેં સર્વ વિશેષ વિલય (હો ) ગયા હૈ, ઐસે આત્મસ્વભાવકે સમીપ એકરૂપ ગુણ, દ્રવ્યસ્વભાવ ! જેમાં ગુણભેદ ભી નહીં. આહાહાહા ! ગુણભેદ ભી પર્યાયર્દષ્ટિકા વિષય હૈ, દ્રવ્ય દૃષ્ટિકા વિષય ગુણભેદ હૈ હી નહીં. આહાહા ! સમ્યગ્દર્શનકા વિષય, એ એકરૂપ દ્રવ્યસ્વભાવ, ઉસકા વિષય ગુણભેદ નહીં. આહાહાહાહાહા... ભાઈ ! સમ્યગ્દર્શનકા સામર્થ્ય કિતના ? એ શું કહીએ ? આહાહાહા !
–
૧૭૫
અનંત અનંત ગુણભેદ હોને ૫૨ ભી વસ્તુકા સ્વભાવકો દેખો તો એ ગુણભેદ નાશ હો ગયા, ભેદ હૈ નહીં ઐસી દૃષ્ટિ, ઉસકી દૃષ્ટિ કરના, આહાહાહા... એ દૃષ્ટિમેં સામર્થ્ય કીતના પ્રભુ ? આહાહાહા... એકીલા અભેદ અનંત ગુણકા એકરૂપ ઉસકા જ્ઞાન હુઆ પર્યાયમેં અને શ્રદ્ધામાં ઉસકી પ્રતીત હુઇ, સમજમેં આયા ? એ બાપુ એનું નામ સમ્યગ્દર્શન હૈ. આહાહા ! આંઠી તો હજી આ માન્યું, આ માન્યું સમ્યગ્દર્શન. અરે પ્રભુ ! સૂન તો સહિ બાપુ સમ્યગ્દર્શન હુઆ તો ભવકા અંત હો ગયા ઉસકા. આહાહા !
એ તો મુક્ત સ્વરૂપ પ્રભુ અબદ્ધમાં આયા ને ? અબદ્ધ નામ મુક્ત, બદ્ઘ નહીં કહો કે મુક્ત કહો, એ તો મુક્ત સ્વરૂપ ભગવાન આત્મા હૈ. આહાહા ! ઐસા આત્મસ્વભાવકી દૃષ્ટિ કરનેસે એ ગુણભેદ એ અભૂતાર્થ હૈ. આહાહાહા !
અરે ! ચૈતન્યચમત્કાર વસ્તુ છે ભાઈ ! એક ક્ષેત્રનો ચમત્કાર દેખો, ક્યાંય અંત નહીં શું છે આ ખ્યાલમેં એને આવવું મુશ્કેલ, કાળકા અંત નહીં, પર્યાયકા અંત નહીં કે પહેલી પર્યાય આ, શું છે પ્રભુ ? ગુણકા અંત નહીં અનંત અનંત ભાવ, કે આ અનંતમાં અનંતમેં અનંતમેં અનંતમેં આખિરકા આ ભાવ, ઐસા હૈ નહીં. આહાહા ! ઐસા દ્રવ્યભાવ જો હૈ ઉસકા સમીપ જાને૫૨, આહાહાહા... ભેદદૃષ્ટિકો છોડકર, ભગવાન પૂર્ણાનંદકા નાથ ઉ૫૨ સમીપ જાને૫૨, એ સમીપ જાને૫૨ જો સમ્યગ્દર્શન હુઆ, પ્રભુ ઇસમાં કિતની તાકાત હૈ ? આહાહા.. કે સારા આત્મા અનંત અનંત ગુણકા પિંડ એક, ઉસકો જિસને પ્રતીતમેં લિયા. પ્રતીતમેં લિયા, વસ્તુ આઈ નહીં ઉસમેં, આહાહા ( શ્રોતાઃ- સાંભળવા મળે છે એ જ અહોભાગ્ય છે. ) આ વસ્તુ એવી છે બાપુ ! છે શું કહીએ ? અરે ભગવાનના શ્રીમુખે તો આ નીકળેલી વાત છે. આહા ! સમજમેં આયા ? એને માટે નિવૃત્તિ લઇને વાંચન આદિ વિચાર કરીને નિર્ણય ક૨ના પડે પ્રભુ, આ ઐસે નહીં મીલ શકે. આહાહા ! એ પૈસા સાટુ પણ દેશ છોડીને ૫૨દેશમાં રખડે છે, ન્યાં બાયડી નહીં, છોકરા નહીં, કુટુંબ નહીં, કોઇ ન હોય. એ તો વળી મુંબઇમાં ઘ૨ થઇ જાય તો ત્યાં બધું હોય એ હવે ઇંગ્લેન્ડમાં જાતો હોય ત્યાં હારે કોણ હોય, એની હારે કોણ હોય ? પૂનમચંદજી હારે છે કોઇ ત્યાં ૨ખડવામાં બીજો કોણ હા૨ે ૨ખડે ? અહીંયા તો બીજુ કહેવું છે કે પૈસા ને માટે દેશ ને કુટુંબ છોડીને પણ ત્યાં જાય છે – તો આત્માને પર્યાય છોડીને દ્રવ્યમેં જાના હૈ. આહાહા !વિશેષ કહેગા. વખત થઇ ગયો લ્યો. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
ન
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૬૯ ગાથા – ૧૪ તા. ર૬-૮-૭૮ શનીવાર, શ્રાવણ વદ-૮ સં. ૨૫૦૪
શ્રી સમયસાર ગાથા ૧૪ ટીકા ચલતી હૈ. ક્યા ચલા, એ આત્મા વસ્તુ હૈ ઉસમેં અનંત ગુણ હૈ, એ ગુણીકા ગુણકા ભેદ કરના વો તો વિકલ્પ હૈ. સમ્યગ્દર્શન હોતા હૈ. પ્રથમમેં પ્રથમ તો એ ગુણી (ગુણ) ગુણીકા ભેદકા પણ વિકલ્પ છોડકર, એક સ્વભાવ ત્રિકાળી જ્ઞાયકભાવ દ્રવ્ય સ્વભાવ, ઉસકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહા! વિશેષ ગુણકા ભેદકા ભી લક્ષ છોડના એમ કહેતે હૈ. આહાહાહા ! સામાન્ય જો જ્ઞાયક એકરૂપ સ્વભાવ , વિશેષ સર્વ વિલય હો ગયા. આહાહા ! પર્યાયકી વિશેષતા તો લક્ષમેં છોડના, રાગકા-વિકલ્પકા પક્ષ તો છોડના એ તો સ્થૂળ બાત, પણ યહાં ગુણ ગુણીકા ભેદરૂપ વિશેષ, ઉસકા ભી લક્ષ છોડના, અલિંગગ્રહણમેં ઐસા આયા હૈ. અર્થાવબોધરૂપ ગુણ વિશેષ ઉસસે આલિંગીત નહીં ઐસા એક દ્રવ્ય સ્વભાવ હૈ. આહાહા ! અર્થાવબોધરૂપ ગુણ વિશેષ ઉસકો નહીં આલિંગન કરતે, ઉસકો નહીં સ્પર્શતે, ઉસકો નહીં છૂતે, આહાહા... ઐસા એક દ્રવ્ય સ્વભાવ હૈ, યે આત્મા હૈ. આહાહા !
અંતર એક સ્વભાવરૂપ જે આત્મદ્રવ્ય હૈ ગુણ ગુણીકા ભેદસે ભી ભિન્ન, આહાહા.. અત્યારે તો ઐસે હૈ વ્યવહાર કરતે કરતે નિશ્ચય હોતા હૈ, અરે પ્રભુ! એ તો વ્યવહાર તો અનંત બૈર કિયા નવમી ગ્રવૈયક ગયા તો ઐસા તો વ્યવહાર (અભી) હૈ (હી) નહીં. આંહી તો ગુણ ગુણીકા ભેદકો ભી નિકાલ દે. આહાહા!... તબ સમ્યગ્દર્શન હોગા એમ કહેતે હૈ. સમજમેં આયા? એ ચાર બોલ હુઆ, પાંચ આજ હૈ.
પાંચવા બોલમાં દેદાંત હૈ જૈસે જળકા અગ્નિ જિસકા નિમિત્ત હૈ, નિમિત્ત હૈ, ઉષ્ણતા તો હોતી હે અપનેસે અગ્નિ નિમિત્ત છે. ઐસે ઉષ્ણતાકે સાથ સંયુક્તરૂપ, ઉષ્ણતાને સાથ સંયુક્તરૂપ જળ તપ્તતારૂપ હૈ, અવસ્થાએ અનુભવ કરને પર એ ઉષ્ણતા છે. પર્યાયમેં અગ્નિકા નિમિત્ત અને ઉષ્ણતા હૈ એ પર્યાય હૈ. આહાહા!તથાપિ એકાંત શીતળતા-એકાંત શીતળતા કયા કહેતે ? એક સ્વભાવ જો શીતળતા ત્રિકાળી, એકાંત એક સ્વભાવ શીતળતારૂપ, આહાહા... જળકા એકરૂપ શીતળતા સ્વભાવ, આહાહા.. ઐસે દેખનેસે જળ સ્વભાવકે સમીપ જાકર અનુભવ કરને પર સંયુક્તપણા, ઉષ્ણપણા જૂઠા હૈ. આહાહાહા ! આ તો દષ્ટાંત હૈ.
- સિદ્ધાંત ! ઉસી પ્રકાર આત્માકા ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવ ત્રિકાળી એક જ્ઞાનસ્વભાવ સ્વરૂપ, એક જ્ઞાનસ્વભાવરૂપ ઐસા આત્માકા આહાહા.... કર્મ જિસકા નિમિત્ત હૈ, નિમિત્ત હૈ હોં ઐસા મોહકે સાથ સંયુક્તપણા, અવસ્થાએ અનુભવ કરને પર હૈ. કર્મકા નિમિત્ત જેમ અગ્નિકા નિમિત્ત ને ઉષ્ણતા જળમેં હૈ, ઐસે કર્મકા નિમિત્ત ને મોહ રાગ દ્વેષ મિથ્યાત્વભાવ પર્યાયમેં હૈ. આહાહા ! એ હૈ વ્યવહારનયકા વિષય, હૈ!
તથાપિ તોપણ જો સ્વયં એકાંત, કયા કહેતે હૈ? ઉસમેં આયા થા કે કર્મકા નિમિત્તસે મોહ રાગ દ્વેષ હુઆ. હવે અહીંયા તો નિમિત્તસે દૂર, આહાહા... સ્વયં-સ્વયં સ્વભાવ ઉસકા હૈ. વો તો કર્મકા નિમિત્તકા સંબંધમેં રાગ દ્વેષ મોહ થા, એ વ્યવહારકી પર્યાયકા વિષય હૈ. હવે સમ્યગ્દર્શન પાનેમેં વિષય કયા? આહાહાહા! સમજમેં આયા? સ્વયં એકાંત, સ્વયં સ્વરૂપ
Page #192
--------------------------------------------------------------------------
________________
ગાથા
૧૭૭
ઉસમેં તો નિમિત્તકી અપેક્ષા હોકર વિકાર થા, પર્યાયમેં કર્મકા નિમિત્તકી અપેક્ષાસે વિકાર ઉપાદાન અપનેમેં થા હવે અહીંયા તો નિમિત્ત નહીં. સ્વયં એ નિમિત્ત સામે સ્વયં આયા. આહાહા ! સમજમેં આયા ? ઝીણી વાત છે પ્રભુ ! આહા ! જેમ એક કર્મકા નિમિત્તસે ઉપાદાન તો અપનેમેંસે હુઆ હૈ, પણ વો પર્યાયમેં જો મોહ ને રાગ દ્વેષ, દયા, દાન, કામ, ક્રોધ આદિના ભાવ એ પર્યાયકી અપેક્ષાસે કર્મકા નિમિત્તકી અપેક્ષા હોકર અપનેમેં હૈ પણ વો વસ્તુકા સ્વરૂપ નહીં. આહાહાહા !
-
૧૪
તો સ્વયં ઉસમેં નિમિત્તસે વિકાર થા, ઐસા કહા થા. આંહી સ્વયં નિમિત્ત સિવાય સ્વયં સહજ પારિણામિક શાયકભાવ, આહાહાહા... સ્વયં, એકાંત એક ધર્મ, જિસકા એક ધર્મ હૈ સદા, એ મોહ ને રાગ દ્વેષ અનેક એ વસ્તુકા સ્વરૂપમેં હૈ નહીં. આહાહાહાહા ! એકાંત સ્વયં એક ધર્મ, કયા ? કે બોધ, જ્ઞાનરૂપ હૈ ઐસા જીવ સ્વભાવ. આહાહાહા ! સ્વયં એક જ્ઞાનરૂપ જિસકા સ્વભાવ હૈ. ત્રિકાળી સ્વયં જ્ઞાનરૂપ એક સ્વભાવ ઐસા ભગવાન, આહાહાહા... હૈ ? સ્વયં એકાંત એક ધર્મ એવો જ્ઞાનરૂપ, હૈ ! ભગવાન તો સ્વયં એક જ્ઞાનરૂપ આત્મા હૈ. આહાહા ! ઐસે જીવ સ્વભાવકે સમીપ જાકર એકરૂપ જ્ઞાનસ્વભાવ, જ્ઞાનકી પ્રધાનતાસે કથન હૈ, બાકી આનંદ સ્વભાવ, દર્શન સ્વભાવ, શાંત સ્વભાવ, સ્વચ્છતા સ્વભાવ, પ્રભુતા સ્વભાવ એ એક જ્ઞાન સ્વભાવમેં સર્વસ્વભાવકી એકતા જ્ઞાનમેં ( જાનનેમેં આતી હૈ ). સમજમેં આયા ? એ જીવકા જો અનંત સ્વભાવ ઉસમેં જ્ઞાનપ્રધાનતાસે કથન હૈ. કે એકરૂપ જિસકા જ્ઞાન સ્વભાવ કાયમી એકરૂપ હૈ, સ્વયં હૈ, વો કોઇ નિમિત્તસે સ્વયં પારિણામિક સ્વભાવભાવ હૈ ઐસા નહીં. આહાહાહાહા ! ઐસા સ્વયં એકાંત એક ધર્મરૂપી જ્ઞાન, જ્ઞાનરૂપી આત્મા હૈ, ઐસા જીવ સ્વભાવકે સમીપ જાકર, આહાહાહાહા... અર્થાત્ એકરૂપ જ્ઞાન સ્વભાવકી સમીપ નામ સન્મુખ જાકર, અનુભવ કરને ૫૨ આહાહાહાહા... આ સમ્યગ્દર્શન. આહાહા... આવી ચીજ હૈ. આહાહા !
આચાર્ય મહારાજે તો ઘણું સ૨ળ કરીને ટીકા કિયા હૈ, તો ઉસકો કેટલાક દુરુહ કહેતે હૈ, કહ્યા થા ને રાત્રિકો દુરુહ એમ કહે છે એમ કે સમયસાર હૈ તો સ૨ળ પણ વિદ્વાનોએ ઉસકો ટીકા કરકે દુરુહ કર દિયા હૈ. અરે પ્રભુ ! કયા કહેતે હૈ તુમ. ( શ્રોતાઃ- વિદ્વાનોએ કે આચાર્યોએ ? ) એ વિદ્વાન એટલે આચાર્યનો મૂળ કહેવાનો અર્થ એ હૈ, હૈ આયા હૈ સમયસારમેં આયા હૈ, વિદ્યાનંદજીકા ( સમયસા૨મેં ) આહાહા ! આંહી દુરુદ્ધ કર દિયા અમૃતચંદ્રાચાર્યકા. અરે ભગવાન ! એમ ન કહેવાય પ્રભુ ! ઐસા, આહાહાહા... કયુંકી ઉસમેં વો આયા હૈ ને ? શુદ્ધોશુદ્ધા દેશોનાયવ્યા ૫૨મ ભાવ લક્ષણો વ્યવહા૨ દેસિદા એ સ૨ળ લાગે એને, વ્યવહા૨ ઉપદેશ દેના, એ સ૨ળ લાગ્યા. પણ ટીકાકારે કહા કે વ્યવહાર એટલે કયા ? દેસિદા એટલે કયા ? કે વો પણ સમયમેં
રાગકી અશુદ્ધતા હૈ, ઔર શુદ્ધતાકી કમી હૈ, એ વ્યવહાર હૈ, ઉસકો જાના હુઆ પ્રયોજનવાન હૈ ઐસા ટીકાકારે દુરુ· કર દિયા ટીકાકારે ખુલાસા કર દિયા હૈ, દુરુ· નથી કિયા પ્રભુ ! અરે એમ નહીં હૈ, વાત એને એ નડે છે શબ્દ, ને વ્યવહાર દેસિદા એટલે પહેલે તો વ્યવહારનો ઉપદેશ દેના, પણ એ ઉપદેશકી વ્યાખ્યા અહીંયા હૈ હી નહીં. સમજમેં આયા ? હૈ ! ( શ્રોતાઃ- આચાર્યનો એવો અર્થ થાય એમ !) આચાર્યને અર્થ આવડયો નથી એમ કહેતે હૈ, ટીકાકારને, અરે પ્રભુ ! અરે પંદરમી ગાથા, “અપદેસ સન્ત મજઝં પસ્સદિ જિનશાસનં સર્વાં” હવે અપદેસના અર્થ તો
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જયસેન આચાર્યે દ્રવ્યશ્રત કિયા ઉસકો અત્યારે જૂઠા પાડકર કહેતે હૈ કે અપદસ એટલે ઐસા નહીં, અખંડ પ્રદેશ એમ લેના. અરે પ્રભુ! આ શું કરે છે ભાઈ ! આહાહા ! એ દુનિયા તો ચાલશે દુનિયા ઐસી હૈ, પણ મારગ બાપા વિરૂદ્ધ હૈ યે. સમજમેં આયા?
અમદેસ સન્ત આતે હૈં ને? એનો અર્થ એ કર્યો સમયસારમાં આયા હૈ, (યહાં) અખંડ અખંડ એમ લેના, પણ આંહી અપદેશનો અર્થ જયસેન આચાર્ય દ્રવ્યશ્રુત કિયા એ અર્થાત્ દ્રવ્યશ્રુતમાં ભી ઐસા હૈ કે અબદ્ધસ્પષ્ટ દેખના વો જૈનશાસન હૈ ઐસા દ્રવ્યશ્રુતમેં ભી ઐસા કહા હૈ. અને ભાવશ્રુત તો એ હૈ હી. આહાહા ! ભાવશ્રુતસે જો અબદ્ધસ્પષ્ટકા અનુભવ હૈ વો ભાવશ્રુત તો જૈનશાસન હૈ, એ શુદ્ધ ઉપયોગ હૈ, એ જૈન ધર્મ હૈ, એ જૈનશાસન હૈ. આહાહાહા ! પંદરમી ગાથામેં એ અર્થ ફેરવી નાખ્યા. અહીંયા કહેતે હૈ કે એમ નથી પ્રભુ, અપની વાત રખનેકો શાસ્ત્રકા અર્થ પલટ દેના, એ હોય નહીં ભાઈ ! આચાર્યોએ સંતોએ તો કરૂણા કરીને એ ટીકા બનાઇ હૈ, છતાં તો યે કહેતે હૈ કે પ્રભુ એ ટીકા મેં નહીં બનાઇ હોં, વો તો શબ્દોસે બન ગઈ નાથ ! આહાહાહાહા ! પરમાણુકી પર્યાયસે ટીકા બન ગઇ હૈ, તો હમે ટીકા કિયા હૈ ઐસા મોહસે ન નાચો. આહાહાહા !( શ્રોતા:- અમૃતચંદ્રાચાર્યનો એ સમજમેં નહીં આયા થા ?) નહિ આયા થા (ઐસા નહી). અરે ભગવાન અમૃતચંદ્રાચાર્ય કૌન હૈ? પંચપરમેષ્ઠિમેં પરમેશ્વર હૈ. આહાહા ! બાપુ સાધુ કોણ હૈ? આચાર્ય કોણ હૈ? આહાહાહા !
અને કેટલાક તો “નમો લોએ'માંથી “લોએ નિકાલ દેતા હૈ. પંડિતજી! નમો લોએ સવ્વ સાહુર્ણ હેં ને? તો “લોએ નિકાલ દો. અભી વો તુલસી હૈ ને તેરાપંથીકા વો કહે “લોએ” નિકાલ દો. અરે પ્રભુ ! આ તુમ કયા કરતે હો? આ તુમ “નમો લોએ સવ્વ સાહુર્ણ” એમ ન રાખના. “નમો સવ્વ સાહૂણં” બસ. લોએ નહિ અને પ્રભુ.
(શ્રોતા- લોએ નામ સબ સાધુ લે લેના) સબ લેના વળી એ તો દૂસરા એ અર્થ કરતે હૈ સુશીલ તો, લોએ નામ જિતના સાધુ હૈ એ સબ લે લેના, અરે એ અર્થ આંહી હૈ હી નહીં યહાં તો અનંત આનંદ જિસકા, અનુભવ હુઆ તીન કષાયકા અભાવ હૈ, જિસકો છઠ્ઠી સાતમા ગુણસ્થાન ક્ષણમેં અનેક બાર આતા હૈ, ઐસા હી સાધુકો લિયા હૈ. અન્યમતિકા તો બાતેય કહાં હૈ, જૈનમાં દ્રવ્યલિંગી જે હૈં ઇસકી બાત યહાં નહીં હૈ. સમજમેં આયા? એ અક્ષરે અક્ષર સત્ય હૈ. અરે ધવલ તો ઐસા કહેતા હૈ, કે નમો લોએ સવ્વ અંતઃ દિપક છે, તો ચારમેં લે લેના એથી - ઇસસે વિશેષ કહેતે હૈ ઈસસે ભી વિશેષ કહેતે હૈ ધવલ તો ત્રિકાળવર્તી શબ્દ લેના ભેગા આ પૂરા પદ હૈ. નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં,
નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાણં, નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આયરિયાણં, નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી ઉવજાયાણં,
નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સાહુણે.” ધવલમાં ઐસા પાઠ કરકે નવકાર ઐસા બનાયા પૂરા. આહાહા ! સમજમેં આયા? પણ ત્રિકાળવર્તી નિકાલ દિયા પીછે નમો લોએ સવ્વ સાહૂણં' રખ્ખા ને અંત:દિપક તરીકે ચારોમેં લે લેના, નમો લોએ સવ્વ અરિહંતાણું, નમો લોએ સવ્વ સિદ્ધાણે એમ લેના, વસ્તુનું સ્વરૂપ
Page #194
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૭૯ અનાદિ હૈ. ઐસી ચીજ હૈ. એમાં ગરબડ કરે એ ચલે નહીં. આહાહા ! સમજમેં આયા?
આંહી કહેતે હૈ, આહાહા ! કે એ જેમ કર્મકા નિમિત્ત હૈ ને, ઉપાદાન તો અપના હૈ, રાગ દેષ મોહ આદિ તો વો પર્યાયમેં હૈ પણ હવે દેખિકા વિષય જ્યારે સમ્યગ્દર્શન પ્રગટ કરના હૈ તો એક, એકાંત, એક અંત, એક ધર્મ, એક સ્વભાવ બોધબીજ, જ્ઞાનસ્વરૂપ, બીજકો અર્થ અહીં સ્વરૂપ લેના, એક જ્ઞાનસ્વરૂપ, એક ધર્મ સામાન્ય, એક સ્વરૂપ ઐસા જીવકા સ્વભાવ ઉસકી દૃષ્ટિ કરનેસે, એ મોહ આદિકા ભાવ તે અભૂતાર્થ હૈ, જૂઠા હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? કહો જ્ઞાનચંદજી! હૈ? તોપણ સ્વયં એકાંત અપનેસે સ્વભાવ ત્રિકાળ, આહાહા... ઉસમેં થા કે કર્મકા નિમિત્તસે વિકૃત અવસ્થા, ઇતના નિમિત્ત નિમિત્ત સંબંધ બતાયા થા, વ્યવહારનયમાં. નિશ્ચયમેં તો સ્વયં જ્ઞાયક એકરૂપ સ્વભાવ, જ્ઞાન એકરૂપ સ્વભાવ, આનંદ એકરૂપ સ્વભાવ, શાંત એકરૂપ સ્વભાવ, શાંત એટલે સ્થિરતા, ચારિત્રની વીતરાગ એકરૂપ સ્વભાવ ઐસા સર્વગુણોકા એકરૂપ સ્વભાવ, ઐસે જ્ઞાનકા એકરૂપ સ્વભાવમેં સબ લે લેના સાથમેં. આહાહાહા!
ભગવાન એક ધર્મ, એક સ્વભાવ. જ્ઞાનરૂપ ઐસા જીવકા સ્વભાવ ઉસકી દૃષ્ટિ કરનેસે જો પર્યાયબુદ્ધિ હૈ ઉસકો છોડકર દ્રવ્ય સ્વભાવકી સમીપ જાકર, આહાહાહા... આ રીત એ જાકર અનુભવ કરને પર સમ્યગ્દર્શન હોતા હૈ. આ તો હજી ધર્મની પહેલી સીઢી આહાહા... અને એ સમ્યગ્દર્શન બિના, છ ઢાબામેં આતે હૈ જ્ઞાન, ચારિત્ર મિથ્યા હૈ સબ. આહાહાહા ! પહેલેથી થોડા સુધાર કિયા થા, એમાં હૈ? સ્વયં એકાંત જો જ્ઞાનસ્વરૂપ હૈ ઐસા જીવ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ સ્વયં હૈ. આહાહા ! ઉસમેં તો કર્મકા નિમિત્તસે મોહ વિકાર, વિકાર કર્મસે નિમિત્તકા અર્થ એ કે નિમિત્તસે હુઆ એ નહીં, પણ ઉસકા નિમિત્તકા લક્ષસે હુઆ તો નિમિત્તસે હુઆ ઐસા કહેને મેં આયા હૈ. બાકી તો એ સમયમેં મિથ્યાત્વ ને રાગદ્વેષની ઉત્પત્તિકા જન્માક્ષણ હૈ, ૧૦૨ ગાથા પ્રવચનસાર. એ ક્ષણમેં, એ કાળમેં મિથ્યાત્વ ને રાગદ્વેષ ઉત્પનકા, ઉત્પન્ન હોનેકા જન્માક્ષણ, ઉત્પત્તિકા કાળ થા, નિમિત્ત ભલે હો. સમજમેં આયા?
તો પર્યાયદેષ્ટિસે દેખનેસે મોહ ને રાગદ્વેષ પર્યાયમાં હૈ ઐસા જ્ઞાન કરાનેકો કહા પણ આદરણીય એ નહીં. આહાહા ! એકરૂપ ભગવાન આત્મા સ્વયં અપનેસે એક સ્વભાવરૂપ જીવ સ્વભાવ ઉસકા સમીપ જાનેપર, એ પર્યાયકા લક્ષ છોડકર, જ્ઞાયકભાવકા એક જીવ સ્વભાવકા સમીપ જે દૂર થા, પર્યાયબુદ્ધિમેં એકરૂપ સ્વભાવને દૂર થા. આહાહાહાહા ! આવું આકરું કામ છે, એ દૂર હઠાકર, પર્યાયબુદ્ધિ છોડકર, આહાહા... એક અંત નામ ધર્મ જ્ઞાન સ્વભાવરૂપ જીવકા સ્વભાવ, ઉસકી દૃષ્ટિ કરનેસે, ઉસકા સમીપ જાકર અનુભવ કરનેસે, મોહ આદિકા ભાવ અભૂતાર્થ હૈ, ભૂતાર્થ સ્વભાવના અનુભવ કરનેપર એ ચીજ અભૂતાર્થ હૈ. આહાહા ! આવી વાત છે. આવું સમ્યગ્દર્શન એને કંઇક કંઇક કરી નાંખ્યું માળે. આહાહા! સમજમેં આયા? એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, ભગવાને જે કહ્યો પરમાર્થનો પંથ એક જ પ્રકાર, આ હૈ. આહાહા !
સ્વયં જ્ઞાનસ્વરૂપી પ્રભુ જીવકા સ્વભાવ ઉસમેં કોઇ નિમિત્તપણા હૈ નહીં, અને એ ક્ષણિક હૈ નહીં. આહાહા ! ત્રિકાળી જ્ઞાનસ્વભાવ સ્વરૂપ પ્રભુ ઉસકી દૃષ્ટિ કરનેસે, ઉસકા સમીપ જાકર અનુભવ કરને પર સમ્યગ્દર્શન હોતા હૈ, અનુભૂતિ હોતી હૈ. તબ રાગાદિકો અભૂતાર્થ કહેનેમેં
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આયા હૈ, સમજમેં આયા? આહાહા! આવી વાત છે. એ પાંચ બોલ હો ગયા.
ભાવાર્થ: - આત્મા પાંચ પ્રકારસે અનેકરૂપ, અનેકરૂપ દિખાઇ દેતા થા. ઉસમેં એકરૂપ દિખાના હૈ” હવે. આહાહા ! જુઓ ટીકાકાર કિતની સ્પષ્ટતા કરતે હૈ, જયચંદ પંડિત ! આહાહા !
આત્મા' (શ્રોતા:- વધારે સ્પષ્ટ કર્યું છે.) સ્પષ્ટ કર્યું છે એણે, લોકોને સાદી ભાષામાં સમજમાં આવે ઐસી બાત કહેતે હૈ. આહાહા ! આત્મા એક વસ્તુ, પાંચ પ્રકારસે અનેકરૂપ દિખાઈ દેતા થા, બદ્ધસ્કૃષ્ટ, અન્ય અન્ય, નિયત નહીં પણ અનિયત, વિશેષ અને રાગ સહિત, મોહ સહિત ઐસા અનેકપણે દિખતા થા. આહાહાહા!
(૧) અનાદિકાળસે કર્મ પુદ્ગલકે સંબંધસે બંધા હુઆ, આ પહેલો બોલ લેતે હૈ, કર્મપુગલકે સ્પર્શવાલા દિખાઇ દેતા થા. આહાહાહા !
(૨) કર્મને નિમિત્તસે હોનેવાલે નર, નારકી આદિ પર્યાયસે ભિન્ન ભિન્ન અન્ય અન્યરૂપે દિખાઈ દેતા થા, ભગવાન એકરૂપ સ્વભાવ હોને પર ભી કર્મકા નિમિત્તસે નારકી આદિ ગતિ અનેકરૂપ દિખતે થે ઉસકો.
(૩) શક્તિકે અવિભાગ પ્રતિચ્છેદ ઘટતે ભી હૈ ને વધતે હૈ પર્યાયમેં અગુરુલઘુઆદિ એક સમયકી પર્યાયમેં ષગુણહાનિવૃદ્ધિ આદિ હોતી હૈ બઢતી ભી હૈ, એ વસ્તુ સ્વભાવ હૈ. પર્યાય સ્વભાવ હોં એ, આ વસ્તુ સ્વભાવનો અર્થ પર્યાય સ્વભાવ, ઇસલિયે નિત્ય નિયત એકરૂપ દિખાઈ નહીં દેતા હૈં? કયા કહા? પર્યાયમેં હિનાધિક દશા હોતી હૈ, એ વસ્તુકા સ્વભાવ હૈ સ્વભાવ નામ પર્યાયકા ઐસા એક ધર્મ હૈ, વસ્તુકા સ્વભાવ નામ ત્રિકાળીકી અહીંયા વાત નહીં. આહાહા !
યહ ઘટતી બઢતી પર્યાય અનંતગુણી બઢ જાયે, અને અનંતગુણી હીણી હો જાયે, આહાહા... અક્ષરકે અનંતમેં ભાગે જ્ઞાન હો જાય કેવળજ્ઞાન હો જાય મતિ શ્રતની પૂર્ણતા હો જાય, અપૂર્ણ રહે એટલા ભેદ, યહ પણ ઉસમેં યહ નિત્ય નિયત એકરૂપ દિખાઈ નહીં દેતા. આહા... નિત્ય નિયત સ્વભાવ એકરૂપ દિખાઈ નહીં દેતા, એક વાત.
(૪) વહુ વળી, દર્શન, જ્ઞાનઆદિ અનેક ગુણોસે વિશેષરૂપ દિખાઇ દેતા હૈ. ઔર
(૫) કર્મને નિમિત્તસે હોનેવાલે મોહ, રાગ દ્વેષ આદિ પરિણામો કે સહિત વહ સુખદુઃખરૂપ દિખાઇ દેતા હૈ. સુખદુઃખકી કલ્પનાસે, આ સુખ આનંદકા નહીં લેના, આ સુખદ:ખ કલ્પનાકા લેના, સ્વભાવકા સુખ એ આનંદકી તો એકરૂપ દશા હૈ આ કલ્પના સુખ દુઃખકી અનેક દશા હૈ. આહાહા ! સમજમેં આયા? આહાહાહા ! સુખદુઃખ દિખાઇ દેતા હૈ.
યહ સબ અશુદ્ધ દ્રવ્યાર્થિકરૂપ, યું કયો કહા? હૈ તો પર્યાય, પણ વો દ્રવ્યકી પર્યાય હૈ ઐસે ગિનકર અશુદ્ધ દ્રવ્યાર્થિક કહા. હૈં? અશુદ્ધદ્રવ્યાર્થિકનય વ્યવહારનયકા વિષય હૈ. અશુદ્ધ દ્રવ્યાર્થિક કહો કે પર્યાયાર્થિક કહો કે વ્યવહાર કહો, આહાહાહા.. અશુદ્ધ કયો પહેલે લિયા? કે દ્રવ્ય ત્રિકાળી હોકર, પર્યાયમેં અશુદ્ધતા હોતી હૈ, ઐસે માટે અશુદ્ધ દ્રવ્યાર્થિક કહા, વો કોઇ દૂસરામેં હુઈ હૈ અને દૂસરેસે હુઈ હૈ ઐસા નહીં હૈ. આહાહાહા ! પંડિતોના પહેલાના લખાણ તો જુઓ, વસ્તુની જેવી સ્પષ્ટતા હૈ એ સ્પષ્ટતાકો ખોલકર મુક્ત હૈ. આહા! (શ્રોતા- અગુરુલઘુ માને ક્યા?) અગુરુલઘુ હો પણ પર્યાયમેં હિનઅધિક દશા હૈ એ ભી હૈ અગુરુલઘુ હૈ પણ
Page #196
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૮૧ પર્યાયમેં હિનઅધિક દશા હોતી હે એ ભી લેના. આહાહા... સબ અશુદ્ધદ્રવ્યાર્થિક વ્યહારનયકા વિષય હૈ.
એ દૃષ્ટિએ દેખા જાયે તો એ હૈ પર્યાયમેં એ ભેદ . બદ્ધપણા, નિમિત્તપણા હૈ, વિકાર હૈ, અનેક પર્યાય હિનાધિકપણે હૈ, વિશેષતા હૈ, વ્યવહારનયસે દેખો તો એ હૈ, પરંતુ આત્માના એક સ્વભાવ એ નયસે ગ્રહણ નહીં હોતા. આહાહાહા.. આ સિદ્ધાંત હૈ. ભગવાન આત્મા સ્વયં એકરૂપ સ્વભાવ ત્રિકાળી જિસમેં નિમિત્તકી હૈયાતીકી તો અપેક્ષા નહીં, પણ નિમિત્તકા અભાવકી અપેક્ષા નહીં. ક્ષાયિક સમકિત, ક્ષાયિક કેવળજ્ઞાનમેં નિમિત્તકા અભાવકી અપેક્ષા હું. રાગમેં નિમિત્તકે સભાવકી અપેક્ષા હૈ. આમાં તો નિમિત્તકા સભાવ ને નિમિત્તકા અભાવ, કોઇ અપેક્ષા નહીં, ઐસા સ્વયં આત્મ સ્વભાવ. આહાહા ! આહાહાહા ! થોડા સૂક્ષ્મ હું પણ બાપુ મારગ આ હૈ! આહાહા !
અરે જનમ-મરણ કરી કરીને ૮૪ ના અવતાર કર્યા ભાઈ ! એના દુઃખની વ્યાખ્યા કરતા પરમાત્મા એમ કહે કે, તારા ક્ષણના દુઃખ નરકના કહેતાં કરોડો ભવ અને કરોડો જીભથી ન કહી શકાય. ભાઈ તે એટલા દુઃખ વેઠયા છે. એ મિથ્યાત્વને લઇને. આહાહાહા સમજમેં આયા?
સમ્યગ્દર્શન હુએ પીછે, આર્તધ્યાન, રોદ્રધ્યાન હોતા હૈ, પણ ભવિષ્યકા આયુષ્યકા બંધ અશુભભાવકે કાળમેં નહીં હોતા. આહાહાહા ! કયા કહા? કે આત્માના અનુભવ સમ્યગ્દર્શન હુએ પીછે આ રોદ્ર ધ્યાન આદિ અશુદ્ધભાવ આદિ હોતા હૈ, પણ ભવિષ્યકા આયુષ્ય જ્યારે બંધાતા હો ત્યારે તો શુભભાવમેં હી આયુષ્ય બંધગા, અશુભભાવમેં આયુષ્ય નહીં બંધગા, અશુભભાવમેં દૂસરા કર્મકી પ્રકૃતિ બંધગી, સમજમેં આયા? ઇતના સમકિતકા જોર હૈ. આહાહાહા ! રૌદ્રધ્યાન હોતા હૈ સમકિતીકો. પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન, છઠ્ઠ ગુણસ્થાને આર્તધ્યાન, છતાં એ રૌદ્રધ્યાનકે કાળમેં ભવિષ્યના આયુષ્ય નહીં બંધેગા. આર્તધ્યાનકે કાળમેં ભી ભવિષ્યકા આયુષ્ય નહીં બંધગા, વસ્તુકા સ્વરૂપ ઐસા હૈ. (શ્રોતા- આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરે અને બંધાય નહીં?) એ આયુષ્ય ન બંધાય એમ કહા, પ્રકૃતિ બંધાય, બીજું બંધાય કીધું ને, એ તો કહાને, રાત્રે કહ્યું, આયુષ્ય નહીં બંધાય, ભવ નહીં બંધાય, ભવિષ્યકો ભવ તો જબ શુભભાવ આયેગા તબ બંધેગા. આહાહાહાહા! પંડિતજી! ઐસા હૈ ને? કારણ કે સમકિતી હૈ, નારકી મેં તો આંહી આના હૈ તો મનુષ્યપણાકા હી આયુષ્ય બંગા, અને મનુષ્ય હૈ ઉસકા આયુષ્ય વૈમાનિકકા હી આયુષ્ય બંધગા સમકિતીકો, આહાહાહા ! સમજમેં આયા? અને વૈમાનિક જે હૈ, સમકિતી ઉસકો મનુષ્યના આયુષ્ય બંધગા, ઉસકો તિર્યંચકા આયુષ્ય નહીં બંધગા સમકિતીકો, આહાહાહાહાહા ! એ સમ્યગ્દર્શનકા માહાસ્ય હૈ.
(શ્રોતાઃ- ઉન્હોંને શાસ્ત્ર લિખા હૈ. અપને લિએ સોચકે લિખા હૈ) નહીં નહીં નહીં જૂઠ હૈ સબ, એમણે તો લિખા નહીં એ તો વીતરાગભાવમેં પડા થા, સંતો તો વીતરાગભાવમેં ગુસ થા, કહા નહીં, હમ તો હમારા જ્ઞાનસ્વરૂપમેં ગુસ હૈ. હમેં ટીકા બનાયા થા ઐસા નહીં એ તો ભાષાકી વર્ગણાસે સ્વપરપ્રકાશક શક્તિ ભાષામેં હૈ, સ્વપરપ્રકાશક શક્તિ, સ્વપર જાનન શક્તિ જીવમેં અને શબ્દોમાં સ્વપર કહેનેકી શક્તિ હૈ. સમજમેં આયા? તો ભાઈ એ વાણીસે બન ગયા હૈ નાથ,મૈ બનાયા ઐસા ન માનો. આહાહાહાહા... આ વાણી મૈં કરતા હું ઐસા ન માનો પ્રભુ,
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વાણી જડકી હૈ. આહાહાહા !
આંહી તો કહેતે હૈ ઐસે એ પાંચ પ્રકારના અનેક પ્રકાર દિખતે હૈ, ઇસસે સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહા ! કયોંકિ એકરૂપ જીવકા સ્વભાવ જબ દૃષ્ટિમેં ન આવે, તબ લગ સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહાહાહા... ગાથા તો બહુ સરસ આવી. ૧૩, ૧૪ સમજમેં આયા? ઇસ દૃષ્ટિસે દેખા જાયે તો યહ સબ પર્યાયસે હૈ, પરંતુ ભગવાન આત્માકા એક સ્વભાવ ઇસ નયસે ગ્રહણ નહીં હોતા. એ ત્રિકાળી જ્ઞાયક એક સ્વભાવ એ પર્યાયનયસે ગ્રહણ નહીં હોતા. આહાહા! સમજમેં આયા? અનેકપણાકી જાનનેકી જે દૃષ્ટિ હું એ વ્યવહાર હું અને અનેકપણાકી દૃષ્ટિસે એક સ્વભાવ પકડમેં નહીં આતા. આહાહા ! કયા કહેતે હૈ? (જબતક સમ્યગ્દર્શન નહીં હોતા તબતક સંસારમેં રખડેગા.) કરે, બાંધે રખડે છે સંસારમેં, શું? નરકને, નિગોદમેં જાયેગા. પણ સંસ્કાર નાખ્યા હશે. સમ્યગ્દર્શન ભલે ન હો, પણ સંસ્કાર નાખ્યા હોગા કે મેં તો રાગસે ભિન્ન હું, ભિન્ન હું ભિન્ન હું. ભિન્ન ઐસા સંસ્કાર તો વો ભી નર્ક, નિગોદમેં નહિ જાયેગા. સમજમેં આયા? જેને સમકિત સન્મુખ મિથ્યાદેષ્ટિ કહેનેમેં આયા હૈ, મોક્ષમાર્ગ પ્રકાશક ! સારા અધ્યાય હૈ, અંદરમેં દઢતા સંસ્કાર નાખ્યા હૈ કે મેં એ રાગસે ભિન્ન હું, પુણ્યસે ભિન્ન હું, પર્યાય જિતના ભી મૈં નહીં, મેં તો પૂર્ણ જ્ઞાયક સ્વભાવ હું ઐસા દેઢ સંસ્કાર નાખ્યા હૈ ભલે સમ્યગ્દર્શન નહીં હૈ. આહાહા!
જેમ કોરા શકોરા હોતા હૈ ને શકોરા? કયા કહેતે હૈ આપ? શકોરા પાણી નાખતે હૈ નાખતે નાખતે પી જાતા હૈ પીછે વિશેષ પાણી પડતે હૈ બહાર દિખાતા હૈ, ઐસે પહેલે અંદર સંસ્કાર ઐસા દેઢ નાખના કે રાગસે ને વિકલ્પસે મેરી ચીજ જાનનેમેં આતી નહીં, મેં તો મેરા સ્વભાવસે જાનું ઐસા સંસ્કાર નાખતે નાખતે નાખતે વિશેષ જબ હો ગયા તબ અનુભવ હો જાયેગા. સમજમેં આયા? આહાહા... આ ચીજ હૈ મૈયા. દુનિયા માનો ન માનો, મારગ તો આ હૈ. આહાહા ! સમજમેં આયા?
એક સ્વભાવ ઇસ નયસે, ઇસ નયસે કયા? અનેકપણાના પાંચ બોલ કહા એ નયસે એક સ્વભાવ દૃષ્ટિમેં નહીં આ સકતા, આહાહા... ઔર એક સ્વભાવકો જાને બિના એકરૂપ કાયમી સ્વય, શુદ્ધ, પરમ સ્વભાવભાવ પારિણામિક સ્વભાવભાવ ઐસા એક સ્વભાવ જાને બિના યથાર્થ આત્માકો કૈસે જાના જા સકતા હૈ? વાસ્તવિક એકરૂપ ત્રિકાળ સ્વભાવકો જાને બિના વાસ્તવિક આત્માકો કૈસે જાનનમેં આતા હૈ? આહાહા! ભાષા જરીક સરળ હૈ વસ્તુ કઠણ હૈ પણ ભાષા સરળ ને સમજમેં આવે ઐસી ચીજ હૈ. સમજમેં આયા?
ઇસલિયે દૂસરે નયકો, કયું કહા? કે પાંચ ભેદ બદ્ધ, અન્યઅન્ય, અનિયત, વિશેષ રાગાદિ સંબંધવાળા દેખનેસે એકરૂપ સ્વભાવ નહીં દેખનેમેં આતા, આહાહા ! વ્યવહારમેં રાગ આતા હૈ ઉસકો દેખનેસે એકરૂપ સ્વભાવ દિખનેમેં નહીં આતા. આહાહા! વ્યવહાર હૈ ને દયા, દાન, વ્રત, ભક્તિ દેવ ગુરુ શાસ્ત્રી શ્રદ્ધા આદિકા વિકલ્પ, ઉસકા લક્ષસે એકરૂપ સ્વભાવ નહીં જાનનમેં આતા. આહાહા ! ઉસસે એકરૂપ સ્વભાવ નહીં જાનનમેં આતા. આહાહા! સમજમેં આયા? સમજાય એવું છે પ્રભુ, તારા ઘરની વાત નાથ તને ન સમજાય તે કેમ? આહાહા! હૈં? પ્રભુ તારી પ્રભુતાનો પાર નથી, અને પ્રભુ તને ખબર નથી. તેરી પ્રભુતા ઐસી હૈ કે સંસ્કાર
Page #198
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૮૩ અંદરમેં નાખનેસે અનુભવમેં આયેગા હી આયેગા. સમજમેં આયા? આહાહાહા ! એ પામરતા તૂટ જાયેગી. આહા.. એકરૂપ સ્વભાવ, એકરૂપ સ્વભાવ, એકરૂપ સ્વભાવ, આહાહા... ઐસા અનુભવ કરને પર સમ્યક સ્વભાવ જાના જાતા હૈ. ટીકાનો અર્થ ગંભીર લાગે એટલે સાદી ભાષામાં અર્થ કિયા હૈ.
ઇસલિયે દૂસરે નયકો ઉસકે પ્રતિપક્ષી શુદ્ધદ્રવ્યાર્થિકકો, ઓ અશુદ્ધ દ્રવ્યાર્થિક થા. અશુદ્ધ દ્રવ્યાર્થિક કહો, વ્યવહાર કહો કે પર્યાયનય કહો તીનો એક હોતા હૈ. હવે અહીંયા શુદ્ધદ્રવ્યાર્થિક લેના હૈ. આહાહાહા ! ભાઈ ! આ તો હિતની વાત હૈ પ્રભુઆ તો ધર્મની કેમ પ્રાપ્ત હો સમ્યક ઐસી બાત હૈ. આહાહા! આ કાંઇ સાધારણ બાત નહીં. આહાહા! અનંતકાળકા જનમ મરણ ઉસકા ભાવ ઉસકા નાશ કરનેકા આ ઉપાય હૈ.
શુદ્ધ દ્રવ્યાર્થિક શુદ્ધ દ્રવ્યસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અર્થિ નામ પ્રયોજન, જે નયકા શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય પ્રયોજન શુદ્ધ દ્રવ્યાર્થિક શુદ્ધ દ્રવ્ય અર્થિ જિસકા પ્રયોજન ત્રિકાળકા, ઐસા નયસે આહા ગ્રહણ કરકે એક અસાધારણ, એક અસાધારણ દૂસરી ચીજમેં ઐસા ભાવ એકરૂપ હું હી નહીં પર્યાયમેં એમ, જ્ઞાયકભાવ આત્માકા ભાવ લેકર, એક જ્ઞાયક માત્ર ભાવ આહા ! મુદ્દાની રકમ હૈ. મુદ્દાકી કયા કહા? વો પાંચ લાખ દિયા હોય ને આઠ આનાની તેરીખે, પહેલે તો આઠ આના તરીખે વ્યાજ થાને, આઠ આના હવે તો ટકા હો ગયા, તો પાંચ લાખ દિયા હોય તો આઠ આના વ્યાજ ૨૫ વર્ષ લિયા, પીછે કહે ભાઈ વ્યાજ તો લિયા પણ હવે પૈસા લાવો, મુદ્દાની રકમ લાવો વ્યાજ નહિ હવે કે રકમ નહીં હૈ, આહાહા... એમ યહાં કહેતે હૈ. પુણ્ય પાપસે સ્વર્ગ નરક આદિ મિલા હૈ. એ તો સબ વ્યાજ હૈ બહારકા, મૂળ રકમ લાવો.
આ ત્રિકાળ સ્વભાવ જે મૂળ રકમ હૈ, આહાહાહા.... જેની ઉત્પત્તિ નહીં જેનો નાશ નહીં જેમાં અપૂર્ણતા નહીં, જિસમેં આવરણ નહીં, જેમાં અશુદ્ધતા નહીં, આહાહાહાહા.. આહા ! ઐસા ગ્રહણ કરકે એક અસાધારણ જ્ઞાયકભાવ આત્માકા ભાવ લેકર, આહા.. ઉસે શુદ્ધનાયકી દૈષ્ટિસે જે જ્ઞાનના અંશ ત્રિકાળકો પકડતે હું એ શુદ્ધનય, ઇસસે સર્વ પદ્રવ્યોસે ભિન્ન, અબદ્ધસ્પષ્ટ હૈ ને ઉસીસે લિયા હૈ. પરદ્રવ્યોસે ભિન્ન, સર્વપર્યાયસે એકાકાર, નારકી આદિ એ અન્ય અન્ય નહીં. હાનિ - વૃદ્ધિસે રહિત, અનિયત નહીં નિયત, વિશેષસે રહિત ગુણભેદસે વિશેષસે રહિત ઔર નૈમિતિક ભાવસે રહિત, નિમિત્તના લક્ષે ઉત્પન હુઆ. રાગ દ્વેષ આદિ એ નૈમિતિક ભાવસે રહિત કર્મ તો નિમિત્ત હૈ, પર્યાયમેં વિકૃત અવસ્થા નૈમિત્તિક અપને કારણસે હુઈ હૈ. આહાહાહાહા ! સમજમેં આયા?
એ પોકાર અત્યારે બહોત હૈ કર્મનો, બધાને બસ કર્મસે હોતા હૈ, કર્મસે હોતા હૈ, કર્મસે હોતા હૈ. પણ પરકી રાગકી પર્યાય કર્મ પરદ્રવ્યસે હુએ કૈસે? પરદ્રવ્ય તો છૂતે નહીં ને ઉસકો? અને રાગ હૈ એ કર્મ દ્રવ્ય કા ઉદયકો છૂતે હી નહીં ને દો દ્રવ્ય ભિન્ન હૈ. “અપનેકો આ૫ ભૂલકે હૈરાન હો ગયા. “કર્મસે નહીં', અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા” આહાહા ! અપની ચીજ કયા હૈ ઉસમેં ભી આયા નહીં ? “અબ હમ નિજ ઘર કબહુ ન આયે, પર ઘર ભમત”. અપના ઉલટા પુરુષાર્થસે પર ઘર ભમત રાગ અને પુણ્ય ને અનેકતા કો અપના માનકર મેં ચાર ગતિમેં રખડયા. આહાહાહા !
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ બેનના વચનમાં તો ઐસા આયા હૈ. વચનામૃતમેં કે સમ્યગ્દર્શન હુઆ હૈ સ્વદેશકા ભાન હુઆ હૈ, ચૈતન્ય આનંદકંદ પ્રભુ શુદ્ધ ચૈતન્યમેં અરેરે રાગમેં આયા હમ પરદેશમેં આ ગયા. આહાહા! બેનના વચનામૃતમાં હૈ. અરેરે દયા, દાન, વ્રત, આદિ વિકલ્પમેં આયા. હમ પરદેશમેં આ ગયે ઉસમેં હમારા દેશ નહીં. આહાહા ! હુમારા સ્વદેશમેં તો આનંદ ને જ્ઞાન ને શાંતિ પડી હૈ, એ હમારા પરિવાર હૈ. આહાહાહા ! વાતું આકરી બહુ ભાઈ ! આહાહા! હૈ ને વો, ઉસમેં હૈ કે નહીં? કેટલામેં હૈ ૪૦૧, ૪૦૧ હૈ, જ્ઞાનીકા પરિણમન વિભાવસે વિમુખ હોકર સ્વરૂપકી ઔર ઢલ રહા હૈ, જ્ઞાની નિજ સ્વરૂપમેં પરિપૂર્ણરૂપાસે સ્થિર હો જાનેકો તરસતા હૈ. આહાહાહા ! મેં મેરા ઘરમેં પરિપૂર્ણ કૈસે બેઠ જાઉં. આહાહા ! સમકિતીકો તો અપના સ્વરૂપમાં પૂર્ણ કેમ કરીને બેસી જાઉં, ઐસી ભાવના છે. આહાહા ! ઇસ વિભાવભાવ હમારા દેશ નહીં, એ વ્યવહાર રત્નત્રયકા વિકલ્પ ભી ઉઠતે હૈં સમકિતીકો પણ એ હમારા દેશ નહીં. આહાહાહાહા !
કહો જયપુર છોડીને વિલાયત કયા કહેતે હૈ, અમેરિકા-અમેરિકા વિલાયત છે. આ તો દાખલો છે. આહાહાહા ! અહીંયા તો પ્રભુ! પ્રભુ આનંદનો નાથ પ્રભુ ઉસકી જ્યાં દષ્ટી હુઈ ઔર ઉસકા સ્વભાવકા ભાન ને અનુભવ હુઆ પીછે વિકલ્પ આયા તો કહે કે અરેરે અમે તો પરદેશમેં આ ગયા. ઉસમેં હમારા કોઇ પરિવાર નહીં ત્યાં આ ગયા, યુગલજી! આંહી તો વ્યવહાર આવે તો રાજી હોતા હૈ. આહાહાહા ! ઈસ પરદેશમેં તુમ કહાં આકર પહુંચે ! આહાહા ! હમેં યહાં અચ્છા નહીં લગતા, શુદ્ધ ચૈતન્ય હમારા પવિત્ર દેશ હૈ, ઉસમેં હમ રહેતે હૈ ને આ આ ગયા રાગ, હમ પરદેશમેં કહાં આ ગયા? હમકો યહાં અચ્છા નહીં લગતા. શુભભાવ અચ્છા નહીં લગતે. એ રંગુલાલજી! આહાહાહા ! એને ઠેકાણે હજી તો બાઇડી, છોકરા ને પૈસા, આબરૂ ઠીક લગતે હૈ આહાહાહા... મિથ્યાત્વભાવ હૈ. આહાહાહા !
ભાઈ ત્રણ લોકના નાથ કેવળી પરમાત્મા એની આ વાણી છે, એનું આ સ્વરૂપ છે. પ્રભુ! આહાહા! અહીં હમારા કોઇ નહીં. અરેરે વિકલ્પ ઉઠયા એ હમારા નહીં, જહાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ અનંત ગુણોરૂપ હમારા પરિવાર વસતા હૈ, યે હમારા સ્વદેશ હૈ. કહો રતનચંદજી! અબ હમ ઉસ સ્વરૂપ સ્વદેશકી ઔર જા રહા હૈ. આહાહા ! સ્વરૂપ જો જ્ઞાયક ને આનંદસ્વરૂપ એકરૂપ હું ત્યાં હુમ જા રહે હૈ, હમેં ત્વરાસે અપને મૂળ વતનમેં જાકર, ત્વરાસે હમારા મૂળ વતન જો સ્વદેશ આનંદ જ્ઞાનઆદિ, આહાહાહા.... ત્યાં આરામસે વસના હૈ, જહાં સબ હમારે હૈ. આહાહા ! પુસ્તક નિકલ આયા તો બહોત વખાણ આતા હૈં લોકો કહે, ઓહોહો... આયા તમારે આયા ને હિન્દીમેં આયા હૈ ને પત્ર આયા હૈ ઐસે એક સંગ્રહ હો ગયે હૈ યહાં કહેતે હૈ. (શ્રોતા – આત્મધર્મમેં દિયા હૈ) હાં, થોડા દિયા હૈ.
ઐસા દેખા જાય તો સર્વ પાંચ ભાવોસે જો અનેક પ્રકાર યે હૈ અભૂતાર્થ હૈ સ્વભાવકી એકતામેં દેષ્ટિ કરનેસે, સ્વભાવની એકરૂપ સ્વભાવ સહિતની દૃષ્ટિ કરનેસે, અનુભવ કરનેસે એ પાંચ પ્રકાર હૈ, અનેક પ્રકાર હૈ એ જૂઠા દિખતે હૈ. ઉસમેં હૈ નહીં. સામાન્યમેં વિશેષ હૈં નહીં, સામાન્યમેં અનેકતા હૈ નહીં, સામાન્યમેં અનિયતતા હૈ નહીં. આહાહા! આવી વાતું છે, હૈ? આવો પ્રભુ છે ભાઈ ! ભાઈ ! તારા ઘરની વાત છે ને પ્રભુ! આકરી લાગે માટે બીજો રસ્તો લેવો એવું કાંઇ છે? હૈં? માર્ગ તો આ હૈ.
Page #200
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૮૫ યહાં યહ સમજના ચાહિએ કે વસ્તુના સ્વરૂપ અનંત ધર્માત્મક હૈ, વસ્તુના સ્વરૂપ તો અનંત ધર્મ સ્વરૂપ અનંત ગુણ સ્વરૂપ હૈ, યહ સ્યાદ્વાદસે યથાર્થસે સિદ્ધ હોતા દેખા જાતા હૈ. અપેક્ષાસે ઐસા સબ સારા નિર્ણય હોતા હૈ, આત્મા ભી અનંત ધર્મવાળા હૈ ઉસકે કુછ ધર્મ તો સ્વાભાવિક , જ્ઞાન, દર્શન આદિ કુછ પુદ્ગલકે અપેક્ષાએ સંયોગસે હુઆ હૈ, રાગ દ્વેષ આદિ જ્ઞાન, દર્શન, આનંદ એ સ્વાભાવિક હૈ. અને રાગ આદિ એ પુગલકા નિમિત્તસે હુઆ વિભાવિક હૈ. કુછ પુદગલકે સંયોગસે હૈ, હોતે હૈ. આહાહા!
“જો કર્મક સંયોગસે હોતે હૈ ઉસસે આત્માથી સંસારકી પ્રવૃત્તિ હોતી હૈ”. કર્મકા નિમિત્તસે જો રાગ આદિ આતા હૈ એ તો સંસારકી પ્રવૃત્તિ હૈ. ચાહે તો શુભ હો કે ચાહે તો અશુભ હો. આહાહા ! સમયસાર નાટકમેં તો મોક્ષ અધિકારમેં ૪૦ મો બોલ લિયા હૈ, સમજમેં આયા? કે મુનિ હૈ સચ્ચા ભાવલિંગી જિસકો પૂર્ણાનંદકા નાથકા પત્તા લેકર સ્થિરતા ઐસી જામ ગઇ હૈ વીતરાગતા, વીતરાગતા, વીતરાગતા, વીતરાગતા જમ ગઈ, ઉસકો મહાવ્રતના વિકલ્પ ઉઠતે હૈ, સમયસાર નાટકમેં કહા કે એ જગપંથ હૈ. હૈ યહાં સમયસાર નાટક? હૈ, મોક્ષ અધિકાર હેં ને? ઉસમેં ચાલીસવા બોલ હૈ, મોક્ષ છે ને? મોક્ષ હૈ? એ આયા દેખો, “તા કારણ જગપંથ એવ” આહાહા! મુનિરાજ આત્માકા આનંદકા વેદનવાળા, શુદ્ધ ચૈતન્યનમેં રમણ કરનેવાલા ઉસકો ભી જો વિકલ્પ આતા હૈ, પંચમહાવ્રતકા ૨૮ મૂળ ગુણકા, તા કારણ જગપંથ, એ જગપંથ હૈ ઇતના. આહાહાહા ! “ઉત્ શિવમારગ જોય”. રાગસે ભિન્ન હોકર અંદર સ્વરૂપમાં સ્થિરતા એ શિવમાર્ગ જોય. “પ્રમાદિ જગકો ટુંકે” અરેરે મુનિ પણ પ્રમાદમાં આયા તો જગકી દશા હુઈ રાગકી સંસાર આહાહા, આવી વાત છે પ્રભુ “અને અપ્રમાદિ શિવ ઔર” સ્વરૂપમાં અપ્રમાદ હોકર રહેતે હૈ એ તો શિવલોકમેં– મોક્ષકે પંથમેં ચલતે હૈ આહાહા. મુનિ સચ્ચા ભાવલિંગી જિસકી ભાવલિંગ જિસકી મહોર છાપ હૈ, જ્ઞાયક પ્રચુર સ્વસંવેદન, જ્ઞાયકા પ્રચુર સ્વ-સંવેદન જિસકી મહોર છાપ હૈં ઐસા ભાવલિંગી સંતો, આહાહાહા.. ઉસકો ભી વિકલ્પ આતા હું તો કહેતે હૈ, એ તો સંસાર હૈ, ઇતના સંસાર જગપંથ હૈ. આહાહા. અજ્ઞાનીકી તો બાત કયા કરના. આહાહા !
કયોંકિ રાગ એ ઉદયભાવ હૈ, ઉદયભાવ સંસાર હૈ. આહાહા ! સમજમેં આયા? ઉસસે આત્માકી સાંસારિક પ્રવૃત્તિ હોતી હૈ, રાગ આદિસે તો સંસારકી પ્રવૃત્તિ હોતી હૈ દેખો, ઔર તત્ સંબંધી જો સુખદુઃખ આદિ હોતા હૈ ને ભોગતે હૈ અજ્ઞાની, આહાહા.. એ આ આત્માકી અનાદિકાલીન અજ્ઞાનસે પર્યાયબુદ્ધિ હૈ. અનેકપણાકી રાગાદિની પર્યાય ને ભેદકો દેખના અનાદિકી પર્યાયબુદ્ધિ હૈ. આહાહા! ભગવાન એક સમયકી પર્યાયકી સમીપમેં પ્રભુ બિરાજતે હૈ. આહાહા ! અનેક પર્યાય, જે પર્યાય એક સમયકી હૈ, એ પર્યાયકી સમીપે અંતરમેં પ્રભુ બિરાજતે હૈ, પૂર્ણાનંદકા નાથ!
એક સંગ હો ગયે હૈ યહાં કહેતે હૈ (આત્મધર્મમેં દિયા હૈ) હા, થોડા દિયા હે ઐસા દેખા જાય તો. સમજમેં આયા? આહાહા ! એ આત્મા અનાદિ કાળસે પર્યાયબુદ્ધિ હૈ. ઉસે અનાદિ અનંત એક આત્માના જ્ઞાન નહીં હૈ, જોકે જો ભિન્ન ધ્રુવ પડા હૈ અનાદિ અનંત ઉસકા જ્ઞાન નહીં હૈ. પર્યાયકા જ્ઞાન હૈ, આહાહા ! સમજમેં આયા? એક ક્ષણકી પર્યાય ઉત્પન હુઇ દૂસરે ક્ષણે
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નાશ હોતી હૈ. પણ ઉસમેં ભગવાન એક અનાદિ અનંત પડા હૈ ધ્રુવ. આહાહાહા ! ઉસકા તો જ્ઞાન હૈ નહીં, વો તરફ તો ઝૂકે નહીં. આહાહાહા ! એ આત્માના જ્ઞાન નહીં હૈ.
ઇસે બતાનેવાલા સર્વજ્ઞકા આગમ હૈ. એ સર્વજ્ઞકા આગમ સિવાય ઐસી બાત ક્યાંય હૈ નહીં તીન કાલમેં. સમજ આયા? (શ્રોતા- બધા ધર્મવાળા પોતાના પ્રભુને સર્વજ્ઞ માને ) માને ગમે તે, સર્વજ્ઞ હૈ હી નહીં. અજ્ઞાની પોતે અપનેકો ગમે તે માને, સર્વજ્ઞ તો એક જૈન દર્શનમેં, કયોંકિ આત્મા સર્વજ્ઞ સ્વભાવી ત્રિકાળ હૈ ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી ત્રિકાળ હૈ ઐસે કહનેવાલા તો સર્વજ્ઞ પરમાત્મા હૈ અને વો સર્વજ્ઞ સ્વભાવ હૈ ત્રિકાળી ભગવાન ઉસકે અવલંબનસે પર્યાયમાં સર્વશપણા હોતા હૈ, જિસકા સર્વજ્ઞ સ્વભાવ આત્મામેં હૈ ઐસા માનતા નહીં ઉસકો સર્વજ્ઞ પર્યાય કભી હોતી નહીં. આહાહા ! (શ્રોતા - આત્માકો તો માનતા હી હૈ) આત્માકો કયા માને બધી વાતો કરે, આત્મા એટલે કયા પ્રભુ? સર્વજ્ઞ, બીજી સાદી ભાષાએ કહીએ તો “શ” સ્વભાવી અને “જ્ઞ” સ્વભાવમાં સર્વ લગાવી દિયા તો સર્વજ્ઞ સ્વભાવી, કયોંકિ વો સર્વજ્ઞ સ્વભાવ ઉસકા ગુણ હૈ, ઉસકી શક્તિ હૈ. આહાહાહા! અને એ સર્વજ્ઞ સ્વભાવી એકરૂપ પ્રભુ ઉસકી દૃષ્ટિ કરનેસે ને ઉસમેં સ્થિર હોનેસે સર્વશકી પર્યાય, પ્રગટ પર્યાયમાં હોતી હૈ. સર્વજ્ઞમેંસે પ્રવાહ આતા હૈ. આહાહા ! પૂર્વક પર્યાયમેંસે મોક્ષ હો ઐસા કહેના ભી વ્યવહાર હૈ, બાકી તો સર્વજ્ઞ સ્વભાવ હૈ ઉસમેંસે સર્વજ્ઞ પર્યાય આતી હૈ. આહાહાહા! સમજમેં આયા?
ઉસમેં શુદ્ધદ્રવ્યાર્થિકનકસે એ બતાયા હૈ, કે આત્મા એક અસાધારણ ચૈતન્યભાવ હૈ, ત્રિકાળી એક અસાધારણ દૂસરા ગુણ ભી ઐસા નહીં, જ્ઞાન સ્વભાવ જૈસા, દૂસરા ગુણ ભી અપનેકો જાનતે નહીં, જ્ઞાન અપનેકો જાનતે હું ને દૂસરા ગુણકો જાનતે હું ને પરકો જાનને વાલા અસાધારણ એક જ્ઞાયક સ્વભાવ હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવો ઉપદેશ!હૈં? આહાહા! જ્ઞાન છે અસાધારણ ચૈતન્યમાત્ર જો કે અખંડ હૈ પ્રભુ તો દ્રવ્યસ્વભાવ તો અખંડ હૈ પર્યાયકા ભેદ ભી જિસમેં નહીં, નિત્ય હૈ અનિત્ય નહીં, અનાદિ અનંત હૈ, અનાદિ નિધન “અ” આદિ અનિધન, આદિ નહીં ને અંત નહી. ઐસી ચીજ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ! આહાઉસે જાનનેસે પર્યાયબુદ્ધિા પક્ષપાત મિટ જાતા હૈ ઐસા ભગવાન ત્રિકાળી જ્ઞાયકકો જાનનેસે ને અનુભવ કરને સે પર્યાયબુદ્ધિના પક્ષપાત છૂટ જાતા હૈ તભી સમ્યગ્દર્શન હોતા હૈ. આહા! વિશેષ કહેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૭૦ ગાથા - ૧૪ તા. ૨૭-૮-૭૮ રવિવાર, શ્રાવણ વદ-૯ સં. ૨૫૦૪
શ્રી સમયસાર, એ તો ૧૫ મી ગાથામેં આતા હૈ ને “અપદે સન્તમર્ઝ” પંડિતજી ! “અપદેશસત્તમન્ઝ” ઉસકા અર્થ અખંડ કિયા હૈ વો વિધાનંદજીએ, એ વાત જૂઠી હૈ, સુણો તો હવે એ કહેતે હૈ કિ અપદસકા અર્થ અમૃતચંદ્રાચાર્યે જાનનમેં ન આયા તો કિયા નહીં એમ કહેતે છે. અમૃતચંદ્રાચાર્યનો “અપદે સન્તમઝ” શબ્દકો અર્થ જાનને ખ્યાલમેં ન આયા તો લિખા નહીં. એક વાત, અપદસકા અર્થ જયસેન આચાર્ય ટીકામેં દ્રવ્યશ્રુત કિયા હૈ એક વાત ઔર “અપદે સન્તમર્ઝ”નો અર્થ એ સૂત્રમ્ ૧૫મી ગાથા આઇ ઉસમેં આ ગયા. પંડિતજી !!
Page #202
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૪
૧૮૭
દ્રવ્યશ્રુત એ શબ્દો જ દ્રવ્યશ્રુત હૈ, પંદરમી ગાથા હૈ એ હી દ્રવ્યશ્રુત હૈ. તો દ્રવ્યશ્રુતમેં એ આ ગયા. અપદેસકા અર્થ અમૃતચંદ્રાચાર્યકો ખ્યાલ નહીં રહા તો નહીં આયા ઐસા નહીં. ( શ્રોતાઃએમાં ગર્ભિત છે ) કૈં ? એ ઉસમેં ગાથા વો હી દ્રવ્યશ્રુત હૈ. “અપદેસસન્તમખ્ખું” આહાહા... દ્રવ્યશ્રુતમેં ભી એ કહા હૈ ઔર ભાવશ્રુતમેં ભી વીતરાગતા ભાવ શુદ્ઘ ઉપયોગ એ જૈનશાસન ઐસા કહા. પણ દ્રવ્યશ્રુતમેં ભી એ ગાથા હૈ એ દ્રવ્યશ્રુત હૈ, પંડિતજી! આહાહા! “અપદેસસન્તમખ્ખું” એ ગાથામેં દ્રવ્યમેં એ આયા એટલે દ્રવ્યશ્રુતકા અર્થ અપદેસકા અર્થ નહીં કિયા હૈ અમૃતચંદ્રાચાર્યે ( એમ નથી ). ( શ્રોતાઃ– એ ભાવનો અર્થ કર્યો એમાં દ્રવ્ય આવી ગયું. ) ના ના–દ્રવ્ય એમ નહીં, એમેય નહીં. એ ગાથા એ દ્રવ્યશ્રુત હૈ એમ કહેના હૈ. પંડિતજી ! એ ગાથા એહી દ્રવ્યશ્રુત હૈ, તો દ્રવ્યશ્રુત આ ગયા ભાઈ, અને ઉસકા ભાવશ્રુત તો પસ્સદિ અપ્પાણં, શુદ્ધ ઉપયોગમેં આત્માકો દેખતે હૈ એ જૈનશાસન એ ભાવશ્રુત હુઆ. પંડિતજી ! બરાબર હૈ, સમજમેં આયા ? જ૨ી ગરબડ હો ગઇ હૈ બહોત, અપદેસનો અર્થ અખંડ કિયા હૈ એ બાત ઐસે ઐસે હૈ નહીં. સમજમેં આયા ?
–
અને દૂસરી બાત એ કહે, રાત્રિકો પ્રશ્ન હુઆ થા ચંદુભાઈના એ પ્રશ્નનો ઉત્ત૨ હવે કે રાત્રિકો બહોત ચલા થા, કિ જૈસે ક્ષેત્રકા અંત નહીં, એ વસ્તુ સ્થિતિ હૈ, ઐસે કાળકા અંત નહીં, શરૂઆત કહાંસે ઉસકા એ વસ્તુકા સ્વરૂપ ઐસા હૈ ઐસી દ્રવ્યકી પર્યાય પહેલી કયા ઉસકા અંત નહીં. પહેલી કયા ? આહાહા ! ઐસે આત્માનેં અનંતગુણ જો હૈ ઉસકા આખિરકા ગુણ કયા ? એ હૈ હી નહીં. આહાહા ! સમજમેં આયા ? તો ઇતના દ્રવ્યકા સ્વભાવ ગુણ અમાપ હૈ ઔર પર્યાય એક સમયકી ભી અનંત હૈ એ ભી અમાપ હૈ, એ અનંત પર્યાય એક સમયકી હૈ, તો આ અનંત, અનંત અનંત અનંતમેં આખિરકી આ એક પર્યાય ઉસમેં એક સમયનેં, એ ભી હૈ નહીં. આહાહા ! ત્યારે કોઇ કહે કે એટલા બધા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, અમાપ ને ઉસકા માપ પર્યાય લઇ લે તો તો વિકલ્પ હૈ ઉસમેં આયા. સમજમેં આયા ? ઐસા હૈ નહીં. સમજમેં આયા ?
વો રાત્રિકો કહા થા, કહેના થા તો ચિદ્વિલાસમેં હૈ, ચિદ્વિલાસ હૈ ને ? ઉસમેં ચોત્રીસ પાને હૈ દેખો, સામાન્યતા કરી નિર્વિકલ્પ વસ્તુ હૈ, વિશેષતા-વિશેષપણા એકદ્રવ્યમેં અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત ગુણ, આહાહાહા... જિસકા અંત નહીં ઐસે જબ વિશેષ સમજાતે હૈ ગુરુ, આહાહા... ઔર પર્યાય એક સમયનેં અનંત, મુદત એક સમયકી પણ અનંત પર્યાયમાં આ પર્યાય આખિરકી હૈ ઐસા હૈ નહીં. અનંત, અનંત, અનંત, અનંત, અનંત એક સમયમેં હોં ઐસા શિષ્યકો પ્રતિબોધ કિજીએ, ચિદ્વિલાસમેં હૈ, ચિદ્વિલાસ દીપચંદજી.
તબ જ્યોં જ્યોં શિષ્ય ગુરુકે પ્રતિબોધકો ગુણકા સ્વરૂપ, નિયમસારમેં ઐસા કહા કે દ્રવ્ય, ગુણ ને પર્યાય તીનોંકા વિચા૨ ક૨ના એ વિકલ્પ ને અનાવશ્યક હૈ. યહાં એ કહા કે દ્રવ્યગુણને અનંત અનંતગુણ ને અનંત અનંત પર્યાયકો ગુરુ જે શિષ્યકો સમજાતે હૈ. આહાહાહા ! ત્યારે ( તબ ) ગુરુકે પ્રતિબોધકો ગુણકા સ્વરૂપ જાણી, જાની વિશેષ ભેદી હોતા જાતા હૈ. વિશેષ ઉસકા ભેદજ્ઞાન નિર્મળ બહોત હો જાતા હૈ. ઔર તબ વે શિષ્યકે આનંદકી તરંગ ઉઠતે હૈ. સમજમેં આયા?
ભગવાન આત્મા એક ઔર અનંત, અનંત, અનંત, અનંત ક્ષેત્રસે અંત એ આ ગયા
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઇતનામું, પણ ભાવકી સંખ્યાકી અનંતતાકા અંત નહીં. આહાહાહા ! ઔર એક સમયકી પર્યાય અનંતમેં આ આખિરકી, હૈ તો એક સમય પણ અનંતમેં આ પર્યાય આખિરકી ઐસા હૈ નહીં. આહાહાહા! ઐસા કોઇ ગંભીર, ગૂઢ ધર્મ, ગુણકા ને પર્યાયકા, ક્ષેત્રકા અને કાળકા, ઐસે વ્યાખ્યા જેમ ગુરુ કહેતે હૈ, તો શિષ્ય સૂનનેમેં ઉસકો વિશેષ ભેદજ્ઞાન હો જાતા હૈ. ઔર જાની જાની આનંદકી તરંગ ઊઠે, તે (ઉસી) હી સમય વસ્તુકા નિર્વિકલ્પ આસ્વાદ કરે. પંડિતજી! વાત હૈ ભાઈ ! આ તો ગંભીર અલૌકિક વાતું હૈ, આ કોઇ શાસ્ત્રકા એકીલા શબ્દકી બાત નહીં હૈં.
આહાહા ! અનંત અનંત અનંત આત્મામેં જેમ એ એક વિચારકી કસોટીમેં ન લે તબ તક અનંત હૈ અનંત હૈ ભલે માને, પણ અંદર કસોટીમેં ચડાવે જબ, આહાહા.. તો એક વસ્તુમેં અનંતગુણ ઔર એક પરમાણુમેં અનંતગુણ, જિતની સંખ્યામેં એક આત્મામેં ગુણ હૈ, અનંત, અનંત, અનંત, અનંત અનંતનો અંત નહીં. ઐસે એક પરમાણુમેં અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંતગુણ ઇતના હૈ, કે ઉસકા અંત નહીં. પરમાણુ એટલા (ઈતના) આહાહા.. ઔર એક આકાશ, એક આકાશમેં ભી અનંતગુણ હૈ. જિતના પરમાણુમેં હૈ ઇતના આકાશમેં હૈ, ઔર ઇતના એક આત્મામેં હૈ. આહાહાહા! અસંખ્ય પ્રદેશમેં ભી અનંત, અનંત, અનંત એક પરમાણુમેં ભી અનંત અનંત એક પ્રદેશમેં, અનંત પ્રદેશી આકાશમેં અનંત અનંત, આહાહાહા ! સમજમેં આયા? ઝોલા આતે હૈ ઝોલા, હમણાં આંહી ઝોલા ચડી ગયા છે. ઘણીવાર રાત્રી ગમે તેમ કરતા હોય પણ વ્યાખ્યાનમેં ઝોલા જ આવે એને, આંખ ભારે થઇ જાય. આવી વાતમાં ભારે આંખ થાય, સમજમેં આયા? જરી સમજનેકી ચીજ હૈ ઉસમેં, આહાહાહાહા !
(શ્રોતા અનંત તો કઇ પ્રકારને હોતે હૈ.) આ અનંત તો અંત ન આવે એ અનંત હૈ, અર્ધપુદ્ગલકા અનંતકા તો અંત આતા હૈ, કયા? અર્ધ પુદ્ગલ હૈ એ અનંતકા અનંત કાળ હૈ, પણ ઉસકા અંત આતા હૈ, પણ અનંત પુદ્ગલ પરાવર્તનકા કભી અંત નહીં. આહાહા.. ઐસે એક દ્રવ્યમેં અનંત ગુણકા કોઇ અંત નહીં. એમ આકાશના ક્ષેત્રકા કોઇ અંત નહીં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! (શ્રોતા- એક સમયકી પર્યાયકા અંત નહીં) એક સમયમાં અનંતી પર્યાયના અંત નહીં, કે આ પર્યાય આખિરકી એક સમયમાં અનંત, તો આ અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંતમાં આખિરકી ઐસે અંત નહીં, ભાઈ કોઇ (અચિંત્ય) વસ્તુ હૈ, (શ્રોતા – ગુણકા અંત નહીં એટલે પર્યાયકા અંત નહીં) ગુણકા નહીં, પર્યાય તો એક સમયકી હૈ વો ત્રિકાળીકા અંત નહીં, આ એક સમયકા અંત નહીં. આહાહા ! (શ્રોતાઃ- એક સમયકી અંતિમ પર્યાય કૌન સી) અંતિમ પર્યાય કયા? પર્યાય અનંત હૈ એમાં અંતિમ કયા? આહાહા ! સમજમેં આયા? આહાહાહા ! અનંત અનંત ચોવીસી હો જાય તો ભી ઉસકો અનંત ચોવીસીમેં અંત આ ગયા, આખિર. પણ આ તો અનંત અનંત કાળ કદી આદિ હૈ નહીં, અંત નહીં, ઉસકા કદી અંત નહીં ને શરૂઆત નહીં. આહાહાહા!
(શ્રોતા-અનંત કહેવું ને અંત આવી જાય છે શું?) અંત કયાં, કોણે કહ્યું અંત આવી જાય, એ આ તો અંત આવી ગયો ને અહીંયા. અર્ધ પુલ પરાવર્તનનો અનંતકાળકા અંત આ ગયા, એ અંત હૈ ને? અંત એ પ્રકારના અંત હૈ. ઐસા હૈ ધવલમેં પાઠ હૈ ઐસા. ધવલમેં ઐસા પાઠ લિયા હે કે અનંતના દો પ્રકાર, અર્ધપુલ એ અનંત હૈ પણ ઉસકા અંત આ જાતા હૈ. ભાઈ
Page #204
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૮૯ આ શાસ્ત્રમ્ આધાર પડા હૈ. શાસ્ત્રમાં તો દિગંબર સંતોએ તો ગજબ કામ કિયા હૈ. આહાહા ! અર્ધપુદ્ગલકા અંત આ ગયા. અર્ધપુગલ (કા) અંત હૈ. આહાહા! સમજમેં આયા? પણ અનંત અનંત અનંત ગુણ જો સ્વભાવના અંત નહીં, ભાઈ અલૌકિક વાતું હૈ બાપા, પ્રભુ તારી પ્રભુતાની પાર ન મળે. આહાહા ! એ અનંત અમાપ ઉસકી જ્ઞાન પર્યાય માપ લે લેતી હૈ. કયા કહા એ ? જ્ઞાનકી વર્તમાન પર્યાય અનંત, અનંત, અનંત જિસકા અંત નહીં ઇસકા માપ લે લેતી હૈ. આહાહા! (શ્રોતા-માપ લે લિયા તો અંત આ ગયા.) ઇસકા અંત કહાં આયા? અનંતકા, અનંતકા, અનંતકા યહાં જ્ઞાન આયા, અનંતકા અનંત જ્ઞાન આયા. બહુ સૂક્ષ્મ વાત ભાઈ ! સમજમેં આયા?
દ્રવ્યાનુયોગ બહોત સૂક્ષ્મ હૈ, ઐસે કોઇ સાધારણ અભ્યાસસે સમજાય ઐસી ચીજ નહીં. ભાઈ ! આહાહા ! એની એક સમયની પર્યાયમાં પણ અનંત અવિભાગ પ્રતિચ્છદ, આહાહા... એક સમયકી પર્યાયમેં અનંત માયલી એક પર્યાયમેં અનંત અવિભાગ પ્રતિચ્છેદ હૈ ઉસકા અંત નહીં ઉતના અવિભાગ પ્રતિચ્છેદ હૈ, કયું કે એક સમયમેં અંત નહીં ઐસા ક્ષેત્રના જ્ઞાન આ ગયા, અંત નહીં ઐસા કાળકા જ્ઞાન આ ગયા, અનંત ધર્મ જો હૈ ઉસકા અંત નહીં ઉસકા પર્યાયમેં જ્ઞાન ખ્યાલ આ ગયા. આહાહાહાહા ! સમજમેં આયા? તો એ પર્યાયમેં અનંત અનંત અનંત અનંત સામર્થ્ય હૈ. આહાહાહા ! એ સબ દ્રવ્યશ્રુતમેં કહા હૈ. સમજમેં આયા? એ ૧૫ મી ગાથામેં જો એ આયેગા.
जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं।
*अपदेससंतमझं पस्सदि जिणसासणं सव्वं ।। १५ ।। ઇસકો અર્થ કે અમૃતચંદ્રાચાર્યે અંદર અપદે કા અર્થ કિયા હી નહીં, ઐસા હૈં નહીં. એ “અપદે સન્તમઝ” જે સૂત્ર કહા ઉસમેં એ દ્રવ્યશ્રુત આ ગયા. સમજમેં આયા? જરી ! આહાહાહા ! (શ્રોતા:- આખા જિનશાસનનું દ્રવ્યશ્રુત આવી ગયું ૧૫મી ગાથામાં) એ દ્રવ્યશ્રુત જ એ હૈ, કે જિસમેં અપદેસ નામ દ્રવ્યશ્રુત ઉસમેં આયા કયા આયા? કે અબદ્ધસ્પષ્ટ હૈ આત્મા એ ઉસમેં આયા હૈ. અને ભાવૠતમેં ભી એ આયા શુદ્ધ ઉપયોગમેં કે અબદ્ધસ્કૃષ્ટ આત્મા એ શુદ્ધ ઉપયોગમેં આયા વો હી જૈનશાસન. દ્રવ્યશ્રુતમેં એ કહી ને ભાવથુતરૂપ પરિણમન હુઆ આહાહાહા! સમજમેં આયા? ( શ્રોતા:- ૧૫મી ગાથાકી અપદેશ હૈ?) એ આંહીયા “અપદે સન્તમઝ” એવી બાત હૈ ભાઈ. આહા !
અત્યારે તો કલ્પનાએ અર્થ કરતે હૈ. ઐસે ન ચલે ભાઈ ! આચાર્યો કહેતે હૈ એ તો સંતો કહેતે હૈં, ઇસકી વાણીકા સાર હૈ. આહાહા ! એ વાણી વાણીમે ભાવ જ કહેનેમેં આયા હૈ, અપાર હું વાણીકા વાણીમેં ભાવ હોં, આહાહા ! દ્રવ્યગુણકા ભાવ, વાણીકા અપના ભાવ, એ વાણી કહેતી હૈ. આહાહા ! વાણીમેં દ્રવ્યગુણ જો ભાવવતુ હૈ એ ભાવ ઉસમેં નહીં આતા, પણ વાણી જિતના દ્રવ્યગુણભાવ હૈ ઉસકો કથનકી શક્તિ ભાષાકી પર્યાયમેં હૈ, ભાષાકી પર્યાયમેં હૈં, ભાષાકી પર્યાયમેં વો અનંત દ્રવ્યગુણ પર્યાય આયા નહીં. આહાહા! અલૌકિક વાતું છે બાપુ આ તો, આહાહા... સમાજમેં આયા?
એટલે દ્રવ્યશ્રુતમેં ભી ગાથા એ હ દ્રવ્યશ્રુત હૈ તો ઉસમેં ભી આ ગયા ઔર અમૃતચંદ્રાચાર્યે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એના અર્થ નથી કર્યા ઐસા હૈ નહીં. એ ગાથા “અપદે સન્તમઝે” કીધા વો હી દ્રવ્યશ્રુત આ ગયા ઉસમેં અને જયસેન આચાર્યે એની ટીકામેં ચોખ્ખા લિયા. અપસ એટલે દ્રવ્યશ્રુતમષ્ઠ દ્રવ્યશ્રુતની અંદર આ કહા હૈ. આહાહાહા ! સાન્ત નામ ભાવસૃત અને અપદેસ એ દ્રવ્યશ્રુત. દ્રવ્યશ્રુતમેં ભી આત્મા અબદ્ધસ્પષ્ટ કહેનેમેં આયા હૈ. ઔર ભાવશ્રુતમેં ભી અબદ્ધસ્પષ્ટકા અનુભવ હોતા હૈ. આહાહાહા ! એવો મારગ છે ભાઈ ! ? આ તો ઉસકા અર્થ આયા હૈ સમયસારમેં દેખા તો અને આ કલ કહેના થા ને તો ઉસમેં એ આયા હૈ, કે સમયસાર વ્યવહારકો લેકર ચલતા હૈ ઔર ઉસકા અંતિમ લક્ષ નિશ્ચય તક પહુંચના હૈ, ઐસે હૈં નહીં. આમાં લિખા હૈ આ તો વીર પત્ર આયાને વીરમેં આ પત્રમાં કલ બતાના થા ને કોઇ લે ગયા થા આ મેરા નહીં, મેરા તો ચિહ્મ કિયા હૈ, દૂસરા કોક લે ગયા આ તો મગનલાલજી લાયા થા.
કયા કહા? અહીંયા આપણે ચલતે હૈ દેખો, પર્યાયાર્થિકરૂપ વ્યવહારનયકો ગૌણ કરકે અસત્યાર્થ કહા હૈ, યહાં આયા હૈ, બિચમેં, હૈ? જીવ ઉસકા અનુભવ કરતા હૈ વો પરદ્રવ્યભાવો સ્વરૂપ પરિણમિત નહીં હોતા. “ઇસલિયે કર્મબંધ નહીં હોતા. ઔર સંસારસે નિવૃત્તિ હો જાતી હૈ” ત્યાં આયા હૈ, હૈ? પંડિતજી! હૈ? વો ક્યા કહા? કે આ આત્મા તો અખંડ, નિત્ય, અનાદિનિધન હૈ. ઉસે જાનનેએ પર્યાયબુદ્ધિના પક્ષપાત મિટ જાતા હૈ, હૈ? પરદ્રવ્યોસે ઉનકે ભાવોસે ઔર ઉનકે નિમિત્તસે હોનેવાલા અપને વિભાવોસે અપને આત્માકો ભિન્ન જાનકર, આહાહા... પરદ્રવ્યસે, પરદ્રવ્યના ભાવસે ઔર પરદ્રવ્યના નિમિત્તસે હોનેવાલા અપના વિકાર, આહાહા... તીન બોલ આયા, હૈ? ભિન્ન જાનકર જીવ ઉસકા અનુભવ કરતા હૈ. તબ પરદ્રવ્યોકે ભાવસ્વરૂપ પરિણમન નહીં હોતા, તબ રાગરૂપ પરિણમન નહીં હોતા. આહાહાહાહા ! ઝીણી વાત ભાઈ ! આ તો જૈનશાસન! એમાં સમયસાર, ઔર ઉસકી ટીકા ને ઉસકો મર્મ જયચંદ પંડિતે ખોલ દિયા હૈ, આહાહા! ઇસલિયે કર્મબંધ નહીં હોતા.
ઔર પર્યાયાર્થિકરૂપ વ્યવહારનયકો ગૌણ કરકે, પર્યાય હૈ, નહીં હૈ ઐસા નહીં, પણ પર્યાયાર્થિકનાયકો ગૌણ કરકે, અભાવ કરકે નહીં પર્યાયકા અભાવ કરકે હોય તો વેદાંત હો જાતા છે. વસ્તુ ઐસી હૈ નહીં. આહાહા... પર્યાયાર્થિકનાયકો ગૌણ કરકે લક્ષ છોડાનેકો ઉસકો ગૌણ કરકે અભૂતાર્થ કહા હૈ. આહાહા! પર્યાય ન હો અને ગુણભેદ ન હો તો વસ્તુ જ નહીં હૈ, ઐસા હો જાતા હૈ. આહાહા!
શુદ્ધ નિશ્ચયનયકો સત્યાર્થ કહેકર ઉસકા આલંબન લિયા હૈ. શુદ્ધનયકા વિષય જો ધ્રુવ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉસકા આશ્રય લેનેકો આલંબન લેનેકો કહા હૈ, ભેદકા આલંબન છોડાનેકો, આહાહા... પર્યાયકા આલંબન છોડાનેકો, પર્યાય નહીં હૈ ઐસા નહીં, પર્યાય હૈ. હૈ? વસ્તુ
સ્વરૂપકી પ્રાપ્તિ હોને કે બાદ, જબ આત્મા પ્રાપ્ત હો ગયા અંદરમેં, પીછે ઉસકા આલંબન નહીં રહેતા. પીછે આશ્રય કરતા રહેતા નહીં. પૂર્ણાનંદકી પ્રાપ્તિ હુઇ પર્યાયમેં તો આલંબન રહા નહીં. દ્રવ્યકા આશ્રય કરના રહા નહીં. કયા કહેતે હૈ. આહાહા ! જબલગ આત્મા પૂર્ણ પર્યાયકો પ્રાપ્ત ન હો તબલગ દ્રવ્યાર્થિકનકા આલંબન લેને કો કહા, પણ એ આલંબનસે જબ પર્યાયમેં પૂર્ણતા હો ગઈ પીછે દ્રવ્યના આલંબન રહા નહીં. આલંબન તો એ આશ્રય અધુરા થા તબલગ આલંબન રહેતે થે, પૂર્ણ હુઆ પીછે દ્રવ્યના આશ્રય તો રહી નહીં. એ તો હો ગઇ પર્યાય પૂર્ણ.
Page #206
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૯૧ આવી વાત આ જયચંદ પંડિતે લિખા ઉસકા સમજના આ કઠણ પડતે હૈ. સમજમેં આયા? દિગંબરના પંડિતો પણ યથાર્થ કહેતે હૈ. અને અમારે પંડિતજીને ઐસા ચર્ચા હુઈ થી ને ખાનિયામેં ત્યારે એ લોકો કહે મુનિ અને આચાર્યોના વચન એ જ અમારે પ્રમાણ હૈ. આ કહે કે ભાઈ કે બધાને આ પંડિતોના વચન ભી પ્રમાણ હૈ. પંડિતજી! કહા થા, ખાનિયાચર્ચામું, એક હી કહેનેકો નિકલે થે. આહાહા! જે સમ્યગ્દષ્ટિ જીવ હૈ ઉસકા કથન બરાબર માન્ય હૈ. આચાર્યોના જ માન્ય હૈ તો પછી આ પદ્મપ્રભમલધારિદેવ મુનિ હૈ, એ આચાર્ય નહીં હૈ તો ઉસકા માન્ય નહીં હૈ? એમ ઐસે કહે માને તે એની સ્વચ્છંદતા હૈ. આહાહા! દિગંબર ગૃહસ્થો પણ સમકિતી બનારસીદાસ, ટોડરમલજી, આદિ સબ આધાર, સબ આધાર લેનેકા હૈ. ઉસકા શબ્દ ભી સિદ્ધાંતને અનુસાર બરાબર સચ્ચા હૈ. સમજમેં આયા? ગૃહસ્થ સમકિતી(ને) બનાયા હૈ માટે અહીં એના આશ્રય લેના નહીં ને વો નહીં આધાર ઐસા હૈ નહીં. સમ્યગ્દષ્ટિ તો જૈસા તિર્યંચ હૈ ઐસા હી સિદ્ધ સમ્યગ્દષ્ટિ હૈ. આહાહાહાહા!
ભગવાન ત્રણ લોકનો નાથ અંદર જ્યાં દૃષ્ટિમાં આયા, આહા... વર્તમાન પર્યાયમેં પૂર્ણાનંદકા નાથ, લક્ષમેં પર્યાયમેં દ્રવ્યકા સામર્થ્ય આયા સામર્થ્ય આયા દ્રવ્ય નહીં. આહાહાહા... ઉસકી દૃષ્ટિવાને ગમે તે કહે એ યથાર્થ સિદ્ધાંત પ્રમાણે કહેતે હૈ. (શ્રોતા:- ગમે તે કહે?) હેં? ગમે તે કહે! ગમે તે કહે એટલે તે યથાર્થ જ કહે, એ જ કહે, ગમે તે કહે, ઉસકો જો ગમતે હૈ યથાર્થ એ કહે. આહાહા ! એ આંહીં કહા દેખો.
શુદ્ધનિશ્ચયનયકો સત્યાર્થ કર આલંબન દિયા વસ્તુસ્વરૂપકી પ્રાપ્તિ હોનેકે બાદ દ્રવ્યસ્વરૂપકા આશ્રય આલંબન લિયા જબ લગ પૂર્ણ નહીં હું ત્યાં લગ, અને પૂર્ણ હો ગયા પીછે આલંબન રહેતા નહીં, પીછે આશ્રય લેના રહેતા નહીં. આહાહાહા ! ઝીણી વાત ભાઈ ! વીતરાગનો મારગ એ દર્શનશુદ્ધિકા મારગ સમજના બહુ અલૌકિક હૈ ભાઈ ! આહા! સમજમેં આયા? આહાહા ! અરે એમાં અભિમાન કરે થોડા ઘણાં જાણ્યા, અમે જાણ્યા બાપુ! એ વાતુંની વાતું કોઇ અલૌકિક હૈ. જેના જ્ઞાનનો માપ ન આવે ગુણીનો, ઉસકા મા૫ કરલે પર્યાય બાપુ એ સમ્યગ્દર્શન ચીજ કૈસી હૈ. આહાહા! દ્રવ્યમેં ગુણકા માપ નહીં, અંત નહીં કે આ આખિરકા હૈ, ઉસકા સમ્યજ્ઞાન પર્યાય અંત લે લે, આહાહા... એ સમ્યજ્ઞાનકી પર્યાયકી કિતની મહિમા હૈ, પર્યાયકી હોં, આહાહા ! ઇસકા નામ ભાવશ્રુતજ્ઞાન કહેનેમેં આતા હૈ.
(શ્રોતા – પર્યાયનો મહિમા ચાલે છે.) પર્યાયનો મહિમા આ રીતે, કઇ રીતે? પર્યાયનો મહિમા દ્રવ્યસે કંઇ વધ જાતે નહીં, પણ પર્યાયમેં દ્રવ્યના માહાભ્ય ખ્યાલ આ ગયા તો એ સારા દ્રવ્યકા, સારા ગુણકા, સારા લોકાલોકકા, અપની પર્યાયમેં ઉસકા જ્ઞાન નામ માપ આ ગયા. આહાહા ! એક જ પર્યાયમેં સારા લોકાલોકકા ને એ પર્યાયમેં અનંતી પર્યાયકા, એ પર્યાયમેં અનંત ગુણકા એ પર્યાયમેં અનંત દ્રવ્યકા. (માપ આ ગયા).
જીવ દ્રવ્ય કિતના? કે આદિ બિનાકા કાળ હૈ, અનાદિ સાંત અભી તકકા કાળ, ઉસસે અનંતગુણા જીવ હૈ, ત્રિકાળસે અનંતમેં ભાગે હૈ, જીવદ્રવ્યની સંખ્યા ત્રિકાળ સમયસે અનંતમેં ભાગે હું પણ ભૂતકાળ અનાદિસે અંત તકકા કાળસે જીવદ્રવ્ય અનંતગુણા હૈ, આહાહાહા ! શું છે આ? આહાહાહા ! અરે જિસકી આદિ નહીં કાળકી, ઇસકા અનાદિ અનંત કાળ ઉસસે
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનંતગુણા જીવટી સંખ્યા, પ્રભુ દ્રવ્ય કિતના? આહાહા ! અને ઉસસે અનંતગુણા પરમાણુ, ઔર ઉસસે અનંતગુણા ત્રિકાળકા સમય, ઔર ઉસસે અનંતગુણા એક આકાશકો પ્રદેશ, ઔર ઉસસે અનંતગુણા એક દ્રવ્યના ધર્મ, ગુણ, ભાઈ સાધારણ વાત નથી આ. આહાહાહા ! સમજમેં આયા? જ્ઞાનચંદજી! આ તો થોડા ઘણા જ્ઞાન હો જાય ધારણા કા ત્યાં તો જાણે કે, ઓહોહોહો.... હમારે તો બહોત હો ગયા. હવે જગતને બતાવો, જગત જાણે અરે ભૈયા, તુમ કયા? આહાહા !
એ કહા દેખો ! ઇસ કથનસે નહીં સમજ લેના ચાહિએ કે શુદ્ધનયુકો સત્યાર્થ કહા ઇસલિયે અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ હૈ. પર્યાય અશુદ્ધ દ્રવ્યાર્થિક પર્યાય, અશુદ્ધ દ્રવ્યાર્થિક વ્યવહારનય બિલકુલ જૂઠા હૈ, હૈ હી નહીં ઐસા નહીં. સમજમેં આયા? આહાહાહા! ઐસા માનનેસે વેદાંત મતવાલે સંસારકો સર્વથા અવસ્તુ માનતે હૈ. માયા એ કહેતે હૈ કે યામા એ પર્યાય ને ભેદ એમાં નથી. ઐસા હો જાયેગા. એ માયા કહેતે હૈં ને માયા હૈ સબ માયા હૈ પણ માયા હૈ કે નહીં? સમજમેં આયા? વેદાંતી સાથે ચર્ચા બહોત હોતી થી. મોતીલાલજી, પરમહંસ આયા થા, પહેલે વ્યાખ્યાનમેં આતે થે, પીછે પરમહંસ હો ગયે થે, પીછે આયા તુમ વેદાંત વેદાંત કરતે હૈં એ સબ લોગ તો દુઃખ હૈ કે નહીં અંદર પર્યાયમેં? દુઃખ હૈ કે નહીં દુઃખસે મુક્ત હોના તો દુઃખ હૈ કે નહીં? દુઃખ હૈ તો આત્મા ને દુઃખ દો ચીજ હો ગઈ, હૈં?દ્વત હો ગયા, ઔર દુઃખકા અભાવ હોકર સુખ આતા હૈ. એ ભી પર્યાયમેં આયા, તો દ્રવ્ય ને પર્યાય દો હો ગયા. ઐસે ન ચલે કીધું યહાં. અહીંયા તો વસ્તકો, જૈસી ચીજ હૈ ઐસી સમાજના ચાહિએ, ઓછા અધિક ને વિપરીત, સબ મિથ્યાત્વ ભાવ હૈ, સમજમેં આયા? આહાહા!
સંસારકો સર્વથા અવડુ માનતે હૈ, ઐસા સર્વથા એકાંત પક્ષ આ જાયેગા ઉસસે મિથ્યાત્વ આ જાયેગા. પર્યાય હૈ હી નહીં. પર્યાયનકો અસત્યાર્થ કહા, અશુદ્ધતાકો અસત્યાર્થ કહા, ભેદકો અસત્યાર્થ કહા, તો ભેદ ને પર્યાય હૈ હી નહીં, ઐસા હૈ નહીં. ભેદ ભી હૈ ને પર્યાય ભી હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવી ઝીણી વાતું પણ હવે.
ઇસ પ્રકાર એ શુદ્ધનયકા આલંબન ભી વેદાંતીઓકી ભાંતિ મિથ્યાદેષ્ઠિત્વ આ જાયેગા. તો પર્યાય ન જ માને અશુદ્ધતા પર્યાયમેં હૈ એ નહીં માને, તો વેદાંતીઓની પેઠે મિથ્યાષ્ટિ હો જાયેગા. આહાહા ! જોવો હવે ખૂબી.
ઇસલિયે સર્વનયોંકી કથંચિત્ સત્યાર્થતા શ્રદ્ધાન કરનેસે, ભાષા દેખો, કયા કહેતે હૈ? ઇસલિયે સર્વનયોંકી કથંચિત્ સત્યાર્થતા, પર્યાયન કી ભી સત્યાર્થતા, દ્રવ્યનાયકી ભી સત્યાર્થતા આહાહા !હૈ? પર્યાયમેં અશુદ્ધતા એ સત્યાર્થ હૈ, પર્યાય એ સત્યાર્થ હૈ, ત્રિકાળ ભી સત્યાર્થ હૈ. હૈ? (શ્રોતા:- પ્રમાણકા વિષય એ તો હો ગયા) નહીં, એ પ્રમાણના વિષયની વાત અહીં નહીં હૈ. અહીં તો પર્યાયમેં અસત્યાર્થતા કહા, તો એ પર્યાય અસત્યાર્થ નહીં ઐસા કહેના હૈ. પર્યાય હૈ, એ તો ત્રિકાળની અપેક્ષાસે એક સમયકા પર્યાયકો લક્ષ છોડાનેકો અસત્યાર્થ, ગૌણ કરકે અસત્યાર્થ કહા. પર્યાય અભાવ કરકે અસત્યાર્થ કહો ઐસા હે નહીં. આહાહાહા !
અગિયારમી ગાથામેં કહા ને વ્યવહારોડભૂયત્નો અગિયારમી ગાથા મૂળ, જૈન દર્શનનો પ્રાણ, વ્યવહારોડભૂતાર્થો વ્યવહાર શબ્દ પર્યાય, પર્યાયઅભૂતાર્થ, કઇ રીતે અભૂતાર્થ? ઉસકા લક્ષ છોડાનેકો ગૌણ કરકે અભૂતાર્થ કહા હૈ. પર્યાય નહીં હૈ ને ઐસા કહેકર અસત્યાર્થ કહા હૈ
Page #208
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૯૩ ઐસા નહીં. આરે આવું બધું. હૈં? ભાઈ તારી લીલા તો દેખ. આહાહાહા.. તેરા ગુણની પાટ પડી હૈ અંદરમાં મહાપ્રભુ, છતે પર્યાયમેં વિકૃત અવસ્થા ને દુઃખ હૈ, એ નહીં હૈ ઐસે માનો, એકાંત હો જાયેગા.
કથંચિત, દેખા? સર્વનયોંકી પર્યાયનય, દ્રવ્યાર્થિકનય, વ્યવહારનય, અશુદ્ધનય, અશુદ્ધ દ્રવ્યાર્થિકનય, શુદ્ધ દ્રવ્યાર્થિકનય એ કથંચિત્ સત્યાર્થ, સબકો કથંચિત્ સત્યાર્થ માનના ચાહિએ. આહાહાહાહા! કથંચિત્ સત્યાર્થપણાકા શ્રદ્ધાન કરનેસે, દેખો પહેલે તો ઐસા કહા થા કે દ્રવ્યકા ત્રિકાળીકા શ્રદ્ધાન કરના વો સમ્યગ્દર્શન હૈ, ને આહીં તો એ કહા કે પર્યાયમેં અશુદ્ધતા હૈ. પર્યાય હૈ ઉસકા ભી જ્ઞાન રખકર ત્રિકાળકા આશ્રય લેના. ઉસકા જ્ઞાન છોડ દેના કે યે હૈ હી નહીં અને ત્રિકાળકા આશ્રય લેના ઐસા હે નહીં. આહાહાહા ! સમજમેં આયા ? થોડા સૂક્ષ્મ હૈ. દેવચંદજી !
કયા કહેતે હૈ? ( શ્રોતા – સંસ્કૃત વ્યાકરણ વાલીકા તો કામ નહીં) સંસ્કૃત વ્યાકરણના આંહી કામ કયા હૈ, આંહી તો અંતરકી બાત હૈ બાપા. આંહી અંતરના સંસ્કારકી બાત હૈ, સંસ્કૃતકી બાત યહાં નહીં. આહાહા ! હૈ? સર્વનયકે કોઇ પ્રકારે સત્યાર્થ, વ્યવહારનય અશુદ્ધ દ્રવ્યાર્થિકનય, પર્યાયનય પણ હૈ, કથંચિત્ પર્યાયકી અપેક્ષાએ પર્યાય હૈ, દ્રવ્યકી અપેક્ષાએ દ્રવ્ય હૈ. આહાહા ! જુઓને કેટલા ખુલાસા કિયા? આહાહા ! પહેલા ઐસા કહા કી વ્યવહાર અભૂતાર્થ હૈ. તો આંહી કહેતે હૈ કી વ્યવહાર ભી હૈ, કથંચિત્ યે હૈ, પર્યાય અપેક્ષાસે હૈ, ઐસા જ્ઞાન કરકે, ત્રિકાળકા આશ્રય લેના, ઉસકા જ્ઞાન છોડ દે કે પર્યાય હૈ હી નહીં તો ત્રિકાળકા આશ્રય નહીં હોગા, જૂઠી દષ્ટિ હોગી ઉસકી. આહાહા! સમજમેં આયા? ગોદિકાજી! આ બધું જાણપણું કરવું પડશે ત્યાં મીલમાં ધૂળમાં ક્યાંય નથી ન્યાં. હજી શરીરને ઠીક નહીં હોય તોય રખડે છે બહાર. હજી એમ લોકો કહે છે. હૈ ને કયા કહેતે હૈ હાર્ટ ઉપર કાંઇ હૈ ને અસર એમ કહે છે. આહાહા! પ્રભુ તુમ કયા હૈ? મેં તો ત્રિકાળી હું. પણ ત્રિકાળીકા અવલંબન લેનેમેં પર્યાય બિલકુલ નહીં જ હૈં ઐસા લક્ષ કરકે અવલંબન લેને જાએગા (તો) સમ્યગ્દર્શન નહીં હોગા. આહાહાહા ! સમજમેં આયા? આત્મામેં વિકાર હૈ, એ સત્યાર્થ હૈ, કર્મસે નહીં. આહાહા! (શ્રોતા – આપકો તો આનંદ આ રહા હોગા હંસી આતી હૈ) આ ચીજ બાપા! આહાહા!
અહીંયા તો પ્રભુ એમ કહેતે હૈ. આહાહાહા ! યહાં સંતોકી વાણીમેં વ્યવહાર અભૂતાર્થ કહા, તો ઉસકા ખુલાસા પંડિતજી કરતે હૈ. કે અભૂતાર્થ તો એ અપેક્ષાસે કહા કે કાયમ રહેનેકી ચીજ નહીં ને કાયમ રહેનેકી ચીજકા અવલંબન લેનેકો પર્યાયકા લક્ષ છોડાનેકો ગૌણ કરકે અસત્યાર્થ કહા. પણ પર્યાય નહીં ને અશુદ્ધતા નહીં જ હૈ ઐસા લક્ષ કરનેકો દ્રવ્યના આલંબન કરેગા નહીં હોગા કર્યુકિ પર્યાય હૈ ઇસકો તો માની હી નહીં ઉસને ને, સમજમેં આયા? અશુદ્ધતા સંસાર હૈ પર્યાયમેં, સમજમેં આયા? આહાહાહા! જયચંદજી પંડિત ભી ઇતના ખુલાસા કરતે હૈ, પહેલાનાં પંડિતો ય કોઇ....
ઇસલિયે સર્વનયો, સર્વ નયોમેં કયા આયા? અશુદ્ધ દ્રવ્યાર્થિક, વિકારી પર્યાય, મિથ્યાત્વ પર્યાય આદિ હૈ ઐસા લક્ષ જાનના ચાહિએ, હૈ જ નહિં પર્યાયમેં મિથ્યાત્વ ને પર્યાય હૈ હી નહીં, આહાહા.. તો ઉસને સબ નયકો સત્યાર્થ માન્યા નહીં. આહાહાહા.. આવી વાત છે. કહો બાબુભાઈ ! આવી વાતું છે આ.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઇસ પ્રકાર સ્યાદ્વાદકો સમજફર દેખો, ઇસ પ્રકાર સ્યાદ્વાદકો સમજકર જિનમતકા સેવન કરના ચાહિયે. પર્યાય અશુદ્ધ હૈ, વિકાર હૈ એ નયમાં લક્ષ રખકર, ત્રિકાળકા આશ્રય લેના, એ સ્યાદવાદકા શરણ હૈ. એકાંત માનના કે દ્રવ્ય જ હૈ ને, પર્યાય નહીં અશુદ્ધતા નહીં, સંસાર નહીં, વિકાર આત્મામેં નહીં, સમજમેં આયા? તો એકાંત હૈ એ, આહાહાહા!હૈ! એકાંત પક્ષ નહીં પકડના ચાહિએ, આહાહા ! હૈ ? મુખ્ય ગૌણકો કથન સૂનકર, દ્રવ્ય ત્રિકાળીકો મુખ્ય કરકે નિશ્ચય કહા અને પર્યાય અશુદ્ધ આદિકા ભેદકો ગૌણ કરકે અસત્યાર્થ કહા, ગૌણ કરકે અસત્યાર્થ કહા તો સર્વથા એકાંત પક્ષ નહીં પકડના ચાહિયે, પર્યાય નહીં જ હૈ, અશુદ્ધતા જીવમેં પર્યાયમેં હૈ હી નહીં, સંસાર વિકારી પર્યાય જીવકી પર્યાયમેં હૈ હી નહીં. ઐસા એકાંત નહીં લેના. માયા એ કહેતે હૈ અજ્ઞાની ઔર વેદાંતી ઐસે નહીં. યામા એ હૈં નહીં, પણ યા કહેતે હી ઇસકા અસ્તિત્વ સિદ્ધ હો ગયા. સમજમેં આયા? યા મા એ નહીં, તો એ નહીં તો એ હૈ ઉસમેં આ ગયા, વિકાર હૈ, રાગ હૈ, સંસાર (હૈ) પંડિતજી! “આ” હૈ નહીં, તો ઉસમેં “આ” તો આ ગયા
હૈ' આ ગયા, સમજમેં આયા? મેં આત્મા હું નહીં, તો ઉસમેં “હું” ઐસા આ ગયા, નિર્ણય જિસને કિયા વો આત્મા હૈ. આહાહા ! સમજમેં આયા? ભગવાનના લોજીક- ન્યાય બહુ સૂક્ષ્મ હૈ. આહા!
ઇસ ગાથા સૂત્રકા વિવેચન કરતે હુએ ટીકાકાર આચાર્યને ભી કહા હૈ કે આત્મા વ્યવહારનયકી દૃષ્ટિએ બદ્ધસ્પષ્ટ આદિ દિખાઇ દેતા હૈ. હૈ, કર્મકા સંબંધ હૈ, અનિયતતા હૈ, વિશેષતા હૈ, રાગદ્વેષતા હૈ, ઇસકો ભૂતાર્થ પહેલે કહેતા આયા હૈ, પર્યાયનયસે ભૂતાર્થ હૈ, એમ લિખા હૈ. વહુ એ દૃષ્ટિસે તો સત્યાર્થ હી હૈ, પર્યાયન્ટિસે તો એ બદ્ધસ્પષ્ટ વ્યવહાર આદિ રાગ આદિ હું તો હું હી, એ દૃષ્ટિસે તો સત્ય હૈ. આહાહાહા... માળું આવુ હવે નવરાશ ન મળે, ધંધો
ક્યારે કરવો, એ હસમુખભાઈ ધંધા આડે નવરાશ ક્યાં? પરના પાપ આદિ કરવાના કાળમાં, આત્માને બગાડવાના રસ્તાના કાળમાં આ કે દિ’ સુધરવાનો રસ્તો સૂઝે. આહાહાહા !
એ શુદ્ધનયની દૃષ્ટિએ બદ્ધપૃષ્ટાદિ અસત્યાર્થ હૈ. પર્યાયદૃષ્ટિએ તો સત્યાર્થ હૈ. ઇસ કથનમેં ટીકાકાર આચાર્યે સ્વાવાદ બતાયા હૈ. અપેક્ષાસે કહેના એ બતાયા હૈ. ત્રિકાળકો સત્યાર્થ ને પર્યાયકો અસત્યાર્થ એ અપેક્ષાસે કહા હૈ. એકાંત માન લે કે પર્યાય ને અશુદ્ધતા હૈ હી નહીં, ઐસા હૈ નહીં. અને એ અશુદ્ધતા કર્મને લઇને હૈં ઐસા હૈ હી નહીં. સમાજમેં આયા? અપની પર્યાયકી તે ક્ષણની યોગ્યતાને કારણસે અશુદ્ધતા હૈ. આહાહાહાહા.... આવું સ્વરૂપ હવે એને સમાજમાં, આ સમજાય નહીં એટલે પછી વ્રત ને તપ ને કરો ભક્તિ ને આ પૂજા ને આહાહા... ભગવાન એ બધી તો રાગકી ક્રિયા હૈ ને નાથ, પણ એ કાંઈ આત્માના સ્વરૂપ નહીં ત્રિકાળી, આહાહા વો કોઇ ધર્મ નહીં અધર્મ હૈ, અધર્મ હૈ, એ ભી હૈ ખરા, રાગ ભાવ એ અધર્મ હૈ, એ
ખરા પર્યાયમેં, આહાહાહા.. ઉસકા લક્ષ છોડાકર ત્રિકાળીકા અવલંબન લે પ્રભુ, જ્યાં ભગવાન પૂરણ પરમાત્મા પડા હૈ, આહાહા.. ઉસકા આશ્રય દિયા હૈ, પર્યાયકો ગૌણ કરકે. અભાવ કરકે દિયા નહીં.
યહાં એ સમજના ચાહિએ કે એ નય હૈ. એ શ્રુતજ્ઞાન પ્રમાણ કા અંશ હૈ. નય એ તો પ્રમાણકા અંશ હૈ. શ્રુતજ્ઞાન એ પ્રમાણ હૈ. છે તો શ્રુતજ્ઞાન પર્યાય, ભાવશ્રુતજ્ઞાન એ હૈ તો
Page #210
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૪
૧૯૫ પર્યાય, પણ એ પર્યાય પ્રમાણ હૈ. કયુંકિ દ્રવ્ય ને પર્યાય એ દોનોંકો જાનતે હૈ તો એ પ્રમાણ હૈ. આહાહા ! એ પ્રમાણકા અંશ નય, એ તો પ્રમાણકા અંશ હૈ.
શ્રુતજ્ઞાન વસ્તકો પરોક્ષ બતલાતા હૈ, શ્રુતજ્ઞાનકી (પર્યાય ) પ્રત્યક્ષ અંદર નહીં હૈ. આનંદકા ભલે પ્રત્યક્ષ હો, પણ શ્રુતજ્ઞાન પ્રત્યક્ષમેં યે નહીં, પરોક્ષ હૈ. ઇસલિયે એ નય ભી પરોક્ષ હી બતલાતા હૈ. દેખો, શુદ્ધનય, શ્રુતજ્ઞાનકા અંશ, શ્રુતજ્ઞાન પરોક્ષ હૈ ઔર ઉસકા ભેદ નય શ્રુત એ ભી પરોક્ષ હૈ.
શુદ્ધ દ્રવ્યાર્થિકનયકા વિષયભૂત બદ્ધસ્કૃષ્ટ આદિ પાંચ ભાવોસે રહિત આત્મા ચૈતન્ય શક્તિ માત્ર હૈ. ભગવાન ચૈતન્ય શક્તિ, ચૈતન્ય સામર્થ્ય, સ્વભાવરૂપ હવે કયા કહા દેખો, યહ શક્તિ તો આત્મામ્ પરોક્ષ હૈ. વસ્તુકી શક્તિ હૈ એ તો પરોક્ષ હી હૈ, દ્રવ્ય સ્વભાવ તો પરોક્ષ હી હૈ. એ વસ્તુ સ્વભાવ જે હૈ એ પર્યાયમેં પ્રત્યક્ષ દેખનેમેં આતા નહીં, તો પરોક્ષ હી હૈ. આહાહા !
(શ્રોતા – એ તો અંતર અનંત અખંડ પ્રત્યક્ષ પ્રમાણ છે) એ પ્રત્યક્ષ હુઇ કયારે એ તો એક અપેક્ષાસે પ્રત્યક્ષ હુઇ, એ કહેગા આનંદકી અપેક્ષાએ પ્રત્યક્ષ હૈ, ને શ્રુતજ્ઞાનમેં પરકી અપેક્ષા નહીં એ અપેક્ષાએ પ્રત્યક્ષ હૈ, બાકી તો હૈ તો પરોક્ષ હી હૈ. (શ્રોતાઃ- પ્રત્યક્ષ પ્રમાણ કઈ રીતે?) પ્રત્યક્ષ તો અંદર સ્વસંવેદન નામકા ગુણ હૈ, ઐસે ઉસકી દૃષ્ટિ કરનેસે પર્યાયમેં સ્વસંવેદન પ્રત્યક્ષ આતા હૈ. પણ એ સ્વસંવેદન પ્રત્યક્ષ રાગકી અપેક્ષા નહીં એ અપેક્ષાએ કહા હૈ. બાકી તો એ પણ પરોક્ષ . જ્ઞાન પ્રત્યક્ષ આમ દેખતે હૈ, કેવળજ્ઞાન દેખતે ઐસે દેખતે હૈં શ્રુતજ્ઞાન? આહાહા! એ તો આયા હૈ ને ત્યાં અનુભવો પચ્ચકખો મોક્ષમાર્ગમેં આયા હૈ કે તમે જો પરોક્ષ કહેતા હો તો અનુભવમેં પ્રત્યક્ષ કહી ત્યાં શ્લોકમેં ત્યાં શ્લોક હું અનુભવો પચ્ચકખો- અનુભવ પ્રત્યક્ષ કહા ને તુમ તો શ્રુતજ્ઞાનકો પરોક્ષ કહેતે હો? મોક્ષમાર્ગમેં આયા હૈ, કે ભાઈ સૂન તો સહી કઇ અપેક્ષાએ હમ પરોક્ષ કહેતે હૈ, એ નયના જ્ઞાન જો પૂર્ણ સ્વરૂપ અસંખ્ય પ્રદેશી હૈ ઐસા નહીં દેખતે હૈ. યે શ્રુતજ્ઞાનકા અંશ અસંખ્ય પ્રદેશ હૈ એ નહીં દેખતે હૈ, પણ વેદનમાં આનંદ આતા હૈ. એ અપેક્ષાએ ઉસકો પ્રત્યક્ષ ભી કહેનેમેં આતા હૈ, આનંદ કોઇ દૂસરા વેદ હૈ ને અપને મેં વેદનમેં નહીં હૈ, ઐસા નહીં, એ અપેક્ષાએ પ્રત્યક્ષ કહા. આંહી પરોક્ષ જ હૈ. શ્રુતજ્ઞાન પરોક્ષ જ હૈ. એ બીજી વાત કીધી'તી શક્તિ એટલે દ્રવ્યસ્વરૂપ એમ, દ્રવ્ય પર્યાયમેં આયા નહીં માટે શક્તિ પરોક્ષ હો ગઇ. એમ હજી તો ચલતે હૈ વાત, એ કહા થા પહેલે કહા થા કે, શક્તિ જે દ્રવ્યશક્તિરૂપ હૈ ત્રિકાળી એ તો પરોક્ષ હી હૈ ક્યુકિ પ્રત્યક્ષ પર્યાયમેં આયા નહીં એ, એક વાત. દૂસરી વાત. યહ શક્તિ તો આત્મામેં પરોક્ષ હૈ હી, કયા કહેતે હૈં? ચૈતન્ય શક્તિ, ચૈતન્ય સામર્થ્ય, ચૈતન્ય સ્વરૂપ, ધ્રુવ એ તો પર્યાયમેં પરોક્ષ હૈ. પર્યાયમેં આયા નહીં. એ પંડિતોના લખાણ પણ અલૌકિક હૈ. આહાહા ! આહાહા ! નહીંતર તો આ ગાથા ઉપાડત, પણ આ લખાણમેં ભી સમજનેકી ચીજ હૈ.
શક્તિ તો આત્મામેં પરોક્ષ હૈ. ઔર ઉસકી વ્યક્તિ, હવે દેખો, કર્મસંયોગસે મતિશ્રુતઆદિ જ્ઞાનરૂપ હૈ. અંદર પર્યાયમેં અતિશ્રુતજ્ઞાન પર્યાયમેં હૈ, વો શક્તિ તો ભિન્ન દૂર રહ ગઈ. પણ પર્યાયમેં અતિશ્રુતજ્ઞાન પ્રગટ પર્યાયમેં હૈ, વહ કથંચિત્ અનુભવગોચર હોનેસે, દેખો પ્રત્યક્ષરૂપ હી કહલાતી હૈ. મતિશ્રુતજ્ઞાનકો, મતિયુત પ્રત્યક્ષ જો પ્રગટ હૈ ઉસકો પ્રત્યક્ષ ભી કહેનેમેં આતા
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ, વસ્તુ તો પરોક્ષ હી હૈ ત્રિકાળ, આહાહા.. આરે આરે આવી વાતું છે.
પણ એ શક્તિ જો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ, ભગવાન સત્ પ્રભુ ઉસકી વ્યક્તિ જો પર્યાયમેં પ્રગટ હોતી હૈ એ મતિ ને શ્રુતજ્ઞાન, તો એ અતિશ્રુતજ્ઞાનકો કથંચિત્ કંઇ પરની અપેક્ષા રખે બિના સ્વકો જાનતે હૈં તો ત્યાં પ્રત્યક્ષ ભી કહેનેમેં આતા હૈ, આ અપેક્ષાસે. આહાહા.. પાટણીજી! વાતું તો એવી છે ભગવાન ! શું કરે પ્રભુ? આહાહા! ભગવાન તું ઇતના બડા હૈ કે તેરા પાર પામના... આહાહા..
ઔર સંપૂર્ણ જ્ઞાન કેવળજ્ઞાન, એ તો છદ્મસ્થકો પ્રત્યક્ષ નહીં, એ ભી પરોક્ષ હૈ. ઇસલિયે શુદ્ધનય આત્માને કેવળજ્ઞાનરૂપકો પરોક્ષ કહેલાતી હૈ. એકલું કેવળ સ્વરૂપ એકલું. જબતક જીવ ઇસ નયકો નહીં જાનતા તબ લગ આત્માને પૂર્ણ સ્વરૂપના જ્ઞાન, શાન શ્રદ્ધાન નહીં હોતા, કેવળજ્ઞાન શબ્દ ઓલી પર્યાય નહીં અહીંયા. એક જ્ઞાન, એક જ્ઞાન, સર્વજ્ઞ જ્ઞાન, કેવળજ્ઞાન ઐસા પૂર્ણ સ્વરૂપ ઉસકો જબલગ ન જાને, આહાહા!હૈં? તબતક નયકો નહીં જાનતા તબ લગ આત્માકા પૂર્ણરૂપકા જ્ઞાન શ્રદ્ધાન નહીં હોતા એ પૂર્ણસ્વરૂપ જો જ્ઞાન શક્તિ ધ્રુવ હૈ ઉસકો જબલગ ન જાને ત્યાં સુધી જ્ઞાન ને શ્રદ્ધાન સચ્ચા હું નહીં. આહાહાહાહા ! હું ?
ઇસલિયે શ્રી ગુરુને ઇસ શુદ્ધનયકો પ્રગટ કરકે ઉપદેશ દિયા હૈ, એ શુદ્ધનયકો પ્રગટ કરકે, સ્વકા આશ્રય દિયા હૈ. આહાહાહા ! પ્રગટ કરકે હોં, અપને(મેં) ભી પર્યાયમેં શુદ્ધનય પ્રગટ કરકે, પરકો પ્રગટ કરનેકા બતાયા હૈ. આહાહાહા ! અરેરે ! ભગવાનની પર્યાય ભી ગંભીર, ગુણ ભી ગંભીર, દ્રવ્ય ભી ગંભીર, આહાહા... અલૌકિક વાતું હે ભાઈ !
આ એકલા વાણીયા તો વેપારમાં ઘૂસ ગયા ને નવરાશ ન મળે પાપના ધંધા આખો દિ' પુણેય નહીં ત્યાં તો ધૂળમાં પૈસા ન્યાં ક્યાં હતા એ તો પુણ્ય હોય તો આતા હૈ, પણ રાગમાં ઘૂસ ગયા. આ કરું ને આ કરું, ને એ તો જાપાનીએ એમ કહ્યું હતું કે જૈન ધર્મ અનુભૂતિ હૈ પણ વાણીયાને હાથ આયા, વાણીયા વ્યવસાયમેં ઘૂસ ગયા હૈ. વાણીયા એટલે વહેપારી. ચાહે તો ખોજા હોય તે પણ વેપારી કહેનેમેં આતા હૈ ને કાંઈ વાણીયા નાત હૈ એ વાણીયા ઐસા કહા નહીં, “વેપાર કરે તે વાણીયા” તો ખોજા મુસલમાન ભી વેપાર કરે તો તે વાણીયા કહેનેમેં આતા હૈ. વેપાર કરતે હૈ ઉસમેં ઘૂસ ગયા. આહાહા! અરરર! સવારથી રાત્રિ એ એ ઐસા કલ્પના કરતે કરતે સો જાએ તો, કલ્પના તો સ્વપ્નામાં ભી એ આ જાવે.
અરેરે! ઐસા આત્માકો સમજના, એ માટે તો નિવૃત્તિ ઘણી જોઇએ પ્રભુ! આહાહા ! કેમકે એ તો વિકલ્પસે ભી નિવૃત્ત સ્વરૂપ હૈ. હૈં? તો પરકી નિવૃત્તિ સ્વરૂપ તો હૈ હીં, પણ પરકી નિવૃત્તિથી હુઠતે નહીં ખસતે નહીં પ્રવૃત્તિમેં પડ્યા પડ્યા પડ્યા આહાહા... તો કહેતે હૈ શુદ્ધનયકો પ્રગટ કરકે ઉપદેશ દિયા હે કે બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવોએ રહિત પૂર્ણજ્ઞાનઘન સ્વભાવ આત્માકો જાનકર, શ્રદ્ધાન કરના ચાહિએ. પર્યાયબુદ્ધિ નહીં રહેના ચાહિએ પર્યાય હૈ નહીં ઐસા નહીં પણ પર્યાયબુદ્ધિ રહેના ચાહિએ નહીં. આહાહાહાહાહા!
યહાં કોઇ ઐસા પ્રશ્ન કરે કે ઐસા આત્મા પ્રત્યક્ષ તો દિખાઇ નહીં દેતા, વિના દેખે શ્રદ્ધાન કરના, અસત્ત શ્રદ્ધાન હૈ. ઉસકા ઉત્તરઃ- દેખે હુએકા હી શ્રદ્ધાન કરના સો નાસ્તિક મત હૈ. જૈનમતમેં તો પ્રત્યક્ષ કે પરોક્ષ દોનોં પ્રમાણ માને ગયે હૈ. પરોક્ષ ભી પ્રમાણ છે, પરોક્ષ ભી
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૭
શ્લોક – ૧૧ પ્રમાણ હૈ, પ્રત્યક્ષ ભી પ્રમાણ હૈ. પરોક્ષ ભી પ્રમાણ હૈ. પ્રમાણ- માપ કરનેવાલા, પરોક્ષ ભી યથાર્થ પ્રમાણ હૈ. આહાહાહા! સમજમેં આયા?
આ તો હજી ભાવાર્થ ચલતે હૈ. એમાં સૂક્ષ્મતા લાગે, આહા! હૈં? દેખે હુએકા હી શ્રદ્ધાન કરના નાસ્તિક મત હૈ. જૈનમતમેં પ્રત્યક્ષ અને પરોક્ષ દોનોં પ્રમાણ માને ગયે હૈ દોનોં પ્રમાણ હૈ, ઉનમેં સે આગમ પ્રમાણ પરોક્ષ હૈ. આગમ પ્રમાણ એટલે આ જ્ઞાન હોં. ભાવશ્રુતજ્ઞાન એ આગમ પ્રમાણ એ જ્ઞાન ઉસકા અર્થ શુદ્ધનય હૈ.
ભાવશ્રુતજ્ઞાન આગમપ્રમાણ એ આગમ હોં, આગમ એટલે શાસ્ત્ર નહીં, ભાવશાન જો હૈ યે પરોક્ષ હૈ. ઔર ઉસકા ભેદ શુદ્ધનય હૈ, એ શુદ્ધનાયકી દેષ્ટિસે શુદ્ધ આત્માકા શ્રદ્ધાન કરના ચાહિએ. આહાહાહા ! પર્યાય હૈ ઇસકા લક્ષ તો રખના ચાહિએ, પણ વો બુદ્ધિ છોડકર, દ્રવ્યકી લક્ષબુદ્ધિ કરના ચાહિએ. આહાહાહાહા.. અરે! આવી વાતું હવે. માત્ર વ્યવહાર પ્રત્યક્ષકા હી એકાંત નહીં કરના ચાહિએ બસ ઇતના, વ્યવહાર પર્યાય હૈ ગુણ-ગુણી ભેદ હૈ પણ માત્ર વ્યવહારકા હી પક્ષ નહીં કરના ચાહિએ હૈ ઉસકા જ્ઞાન કરકે ત્રિકાળીકા આશ્રય કરના વો સમ્યગ્દર્શન હૈ. આહાહા ! હૈં? હવે એ શુદ્ધનયકો મુખ્ય કરકે કલશ કહેતે હૈ ઉસકા કલશ હૈ વો તો ટીકાકા ભાવાર્થ આયા. સમજમેં આયા? હવે ઉસકા કળશ કહેગા, વિશેષ.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
(શ્લોક - ૧૧ )
(માતિની) न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्। अनुभवतु तमेव द्योतमानं समन्तात्
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।।११।। અહીં, આ શુદ્ધનયને મુખ્ય કરી કલસરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ- [ નાત તમ કવ સન્યસ્વભાવમ અનુમવત] જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે[યત્ર] જ્યાં[ ની પદ્ધસ્કૃષ્ટમાવાચ:] આ બદ્ધસ્પષ્ટ આદિ ભાવો [પત્ય દમ ઉપર તરન્ત: પિ] સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તોપણ[ પ્રતિષ્ઠાન દિવિવધતિ ](તેમાં ) પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવો અનિત્ય છે, અનેકરૂપ છે; પર્યાયો દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. [સમન્નાત રોતમાનં] આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. [+તમોદીમય] એવા શુદ્ધ સ્વભાવનો, મોહ રહિત થઈને જગત અનુભવ કરો; કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી.
ભાવાર્થ:- શુદ્ધનયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો એમ ઉપદેશ છે. ૧૧.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૭૧ શ્લોક - ૧૧-૧૨ તા. ૨૮-૮-૭૮ સોમવાર, શ્રાવણ વદ-૧૦સં. ૨૫૦૪ શ્રી સમયસાર: - અબ કળશ હૈ, ૧૧.
(મતિની ) न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम् । अनुभवतु तमेव द्योतमानं समन्तात्
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम् ।।११।। “જગત તમ્ એવ સમ્યક્રસ્વભાવમ્ અનુભવતુ”- જગતના અર્થ જગતકે પ્રાણીઓ, આહાહા... જગતકે પ્રાણીઓ સબ ઇસ સમ્યક સ્વભાવના અનુભવ કરો. આહાહાહા ! જે આત્મા ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ હૈ, એક સમયકી પર્યાયસે ભિન્ન હૈ, સૂક્ષ્મ બાત હૈ ભાઈ, ધર્મ કોઇ અલૌકિક ચીજ હૈ, એક સમયકી પર્યાય જો હૈ, એ આયેગા. ઉસસે અંતરમેં ચીજ જ્ઞાયક, આનંદ, શાંત, વીતરાગ સ્વરૂપસે પૂર્ણ ભરા પડા પદાર્થ હૈ, ઉસકો યહાં સમ્યક સ્વભાવના અનુભવ કરો એમ કહા. આહાહાહા ! સમ્યક્ નામ ત્રિકાળી સત્ય વસ્તુ, તત્ત્વ વસ્તુ ત્રિકાળી જ્ઞાયક આનંદકંદ પ્રભુ, ઉસકા અનુભવ કરો, તો કલ્યાણ હોગા, નહીં તો પરિભ્રમણ મિટેગા નહીં. ૮૪ ના અવતાર કરતે કરતે દુઃખી હૈ.
એ પૈસાવાળા અબજોપતિ ને રાજાને એ બધા દુઃખી ભિખારા હૈ રાંકા હૈ, રાંકા- વરાછા કહેતે હૈ. આહાહા ! કયોંકિ અપની લક્ષ્મી ક્યા હૈ ઉસકી ખબર નહીં, અને બહારની ધૂળની લક્ષ્મી જડ માટી, ધૂળ એય હસમુખભાઈ ! એ અપના માનતે હૈ, એ ભિખારી હૈ શાસ્ત્ર તો એમ કહેતે હૈ, રાંકા હૈ રાંકા. આહા! એય મહેન્દ્રભાઈ ! યહાં તો કહેતે હૈ કે તેરી લક્ષ્મી અંદર, ચૈતન્ય સ્વભાવમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા આદિ અનંત લક્ષ્મી પડી હૈ અંદર, ભાઈ તને ખબર નથી. તેરી એક સમયકી વર્તમાન પર્યાય વ્યક્ત જે પ્રગટ હૈ ઉસકી પાછળ સામે, નજીકમેં સારા તત્ત્વ પડા હૈ. આહાહા ! સમજમેં આયા? એ સમ્યક સ્વભાવની વ્યાખ્યા એ. ત્રિકાળી સત્ય સ્વભાવ, જ્ઞાયક અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય પ્રભુતા, ઐસા જો કાયમી અસલી ત્રિકાળી સ્વભાવ, તેરે જનમ મરણકા અંત લાના હો તો પ્રભુ, આહાહાહા... એ સમ્યક સ્વભાવના અનુભવ કરો. આહાહા !
એ ત્રિકાળી આનંદકા નાથ પ્રભુ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ એ આત્મા પૂર્ણાનંદ નાથ આત્મા હૈ અંદર. એની સન્મુખ હોકર, પરસે વિમુખ હોકર, એ કહેશે પછી અપના સ્વભાવ, ભાઈ આકરી વાત છે, અત્યારે તો આ વાત ગુમ થઇ ગઇ, એવી થઇ ગઇ છે. ધર્મ એટલે આ દયા પાળવી ને વ્રત કરવા ને અપવાસ કરવા એ ધર્મ, ધૂળેય ધર્મ નહીં, સૂન તો સહી સમજમેં આયા? અપના જે અસલી કાયમી સ્વભાવ ધ્રુવ સ્વભાવ, વર્તમાન ઉત્પાદ વ્યયકી પર્યાયસે ભી ભિન્ન સ્વરૂપ, આહાહાહા... અભી કહેગા કે ઉત્પાદું વ્યયકી પર્યાયમેં પાંચ બોલ જે કહા (ગાથા) ચૌદમેં ઉસકા ખુલાસા કરેગા. સમ્યક સ્વભાવ અનુભવ કરો પ્રભુ તેરે જો કલ્યાણ
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૯
શ્લોક – ૧૧
કરના હો તો. આહાહા ! મહા પ્રભુ ચૈતન્યસ્વરૂપ અંદર, પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન આદિ સ્વભાવસે ભરા પડા ભગવાન અંદર હૈ ને પ્રભુ. આહાહા ! તુમ ભગવાન સ્વરૂપ હી હૈ અંદર. આ તેરા સ્વભાવ ૫૨માત્મ સ્વરૂપ હી હૈ, ઔર તેરા સ્વભાવ, આહાહાહા... પૂર્ણ વીતરાગ સ્વભાવસે ભરા પડા વસ્તુ હૈ અંદર ભાઈ તને ખબર નથી. સમજમેં આયા ?
દુનિયાના ડહાપણ આડે ચૈતન્યની ચીજને ભૂલી ગયો છે. દુનિયાના ગાંડાના ડહાપણ બધા, શું કીધું ? હસમુખભાઈ ! આ તમારા કરોડો રૂપિયાના પથરાં ને ધૂળને એમાં ડહાપણ આ આ કર્યા ને આ કર્યાને મૂર્ખાઇ હૈ બધી. આહાહા ! જે વસ્તુ હૈ અંદર ચિદાનંદ, આનંદકંદ પ્રભુ ! સર્વજ્ઞ જિનેશ્વરદેવે પણ ઐસા કહા, વો આંઠીયા કહેનેમેં આતા હૈ. પ્રભુ તને ખબર નથી તે૨ી ૫૨માત્મ શક્તિ ને વીતરાગ સ્વભાવસ્વરૂપ તેરી ચીજ, આહાહા... એ તેરેકો તેરી ખબર નહીં આહાહા... તો કહેતે હૈ, એક વાર આ તો સાર, એકદમ લે લિયા હૈ. આહા... એ સમ્યક્ત્વભાવકા અનુભવ કરો.
જહાં, હવે યહાં આયા, ઉસ ગાથામેં આયા થા ને ? ૧૪મી. બદ્ધસૃષ્ટઆદિ કયા કહેતે હૈ જરી સૂક્ષ્મ બાત હૈ ભગવાન, એ રાગકા સંબંધ જો પર્યાયમેં દિખતે હૈ, એ સંબંધ ઉ૫૨ ( ઉ૫૨ ) હૈ, અંતર ચીજમેં નહીં, બĀસ્પષ્ટ જે રાગ અને વિસસ્રા પરમાણુઓ એ કર્મ હોને લાયક, જે ૫૨માણુ અંદર હૈ, ઉસસે બદ્ધસૃષ્ટ દિખતે હૈ, એ વર્તમાન સમયકી પર્યાય દિખતી હૈ પણ એ અંતરમેં જાતી નહીં એ ચીજ, એ ઉ૫૨ ઉ૫૨ ૨હેતી હૈ. આહાહા ! અરે આવો ઉપદેશ વે, અરેરે ! પર્યાય ઉ૫૨ ૨હેતી હૈ, પાણીકા દળમેં જેમ તેલકા ટીપા પડતે હૈ તેલકા એ ઉ૫૨ ૨હેતે હૈ પ્રવેશ અંદર નહીં કરતે. ( શ્રોતાઃ- ચમડીકે ઉ૫૨ હી સબ રહેતે ) ચમડી નહીં, અંદરમેં પર્યાય સારા અસંખ્ય પ્રદેશની ઉ૫૨ પર્યાય રહેતી હૈ.
વો તો પહેલે કહા થા, ( આત્માનેં ) અસંખ્ય પ્રદેશ હૈ પ્રભુ ઝીણી વાત ભાઈ ! ( શ્રોતાઃઉ૫૨ ઉ૫૨ કૈસે રહેતી હૈ ) તો વો કહેતે હૈ ને ! અસંખ્ય પ્રદેશ જો હૈ અંદર ધ્રુવ, અને એ અસંખ્ય પ્રદેશ ઉ૫૨ એક સમયકી પર્યાય હૈ, રાગકા સંબંધવાળી અનિયત, અનેક અનેક ભિન્ન ભિન્ન પર્યાય હોતી હૈ એ, ( આત્મા ) અબદ્ધસૃષ્ટ, નિયત, અનન્ય (હૈ), નારકી ગતિ આદિ, નરક ગતિ આદિ જે અન્ય અન્ય એ પર્યાયમેં ઉ૫૨ ઉ૫૨ હૈ. ઔર ( આત્મા ) અસંયુક્ત (હૈ ) રાગસે સંયુક્ત નહીં. પણ પર્યાયમેં આકૂળતાકે સહિત દિખનેમેં આતા હૈ, ઔર વિશેષ ગુણભેદ ભી નહીં ઉસમેં, આહાહા ! ઔર વિશેષ ગુણકી વિશેષતા એ ભી ઉ૫૨ ઉ૫૨ તિ૨તી હૈ, અંદર નહિ જાતી હૈ, આહાહા ! ઝીણી વાત ભાઈ !
ધર્મ વીતરાગ જિનેશ્વરનો મારગ કોઇ અલૌકિક હૈ, વર્તમાનમેં તો બાહ્યમાં આખી વાત ખોવાઇ ગઇ, જાણે કે ! આહાહા... આહાહા ! ( શ્રોતાઃ- આપે શોધીને કાઢી ) યહાં કહેતે હૈ. આ ખુલ્લી વસ્તુ છે પ્રભુ તને ખબર નહીંને, ભાઈ. એ સાધુ નામ ધરાતે હૈ ઉસકો ભી ખબર નહીં કયા ચીજ હૈ ? નામ ધરાવે ને લોકો માને પણ અંતર સાધન કરના જે અંતર રાગસે ભિન્ન, એ પાંચ બોલસે અબĀસ્પષ્ટ, અનન્ય, અસંયુક્ત, અવિશેષ ને નિયત્ને પાંચ પ્રકારે (દ્રવ્યસ્વભાવ ) પર્યાયોના ભેદસે ભિન્ન હૈ. એ (પર્યાય ) ઉપર ઉ૫૨ હૈ અંદ૨ દ્રવ્ય સ્વભાવમેં જાતી નહીં એ ચીજ. આહાહાહા !
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ શું કહે છે આ ? ઓલા તો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રેઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય, ઇચ્છામિ પડિકમ્મા, મિચ્છામિ દુકકડ જાવ એય ધૂળમેંય નહીં એ, સૂન તો સહિ હવે, આહાહા ! આંહી કહેતે હૈ એ બદ્ધષ્ટઆદિ ભાવ, કયા કહા એ ? રાગકા પર્યાયમેં જો સંબંધ હૈ ઔર પર્યાયમેં અનિયતતા નામ અનેક પ્રકારકી પર્યાય વિવિધ ઉત્પન્ન હોતી હૈ, ઔર વિશેષતા જો ગુણી તો ત્રિકાળી હૈ, ઉસમેં જ્ઞાન, દર્શન ચારિત્ર વિશેષતા ભી ઉપર ઉ૫૨ હૈ, પર્યાયમેં હૈ. આહાહા... ઔર રાગ ને દ્વેષની આકૂળતા એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ, એ આકૂળતા હૈ સબ, આહાહા... એ આકૂળતા ઉ૫૨ ઉ૫૨ ૨હેતી હૈ. આનંદના નાથમાં અંદર એ પ્રવેશ નહીં કરતી. આહાહા ! ( શ્રોતાઃ- અખંડ પદાર્થમેં ઉપર ક્યા ઔર નીચે કયા ? ) એ આ કહા ને ? પાણીકા દળમેં જેમ તેલના ટીપા પડા હૈ એ ઉપર રહેતે હૈ અંદર નહીં જાતે, ઐસે ( શ્રોતાઃ- પદાર્થ તો અખંડ હૈ ) અખંડ હૈ, એ દ્રવ્ય તરીકે અખંડ હૈ. પર્યાય તરીકે ખંડ, ભેદ હૈ. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ.
૫૨મ સત્ય કોઇ સર્વજ્ઞ જિનેશ્વ૨ ૫૨મેશ્વરે કહા જો સૂક્ષ્મ તત્ત્વ ૫૨મ કોઇ અલૌકિક બાત હૈ. લોકોને તો અત્યારે મળતી નથી બિચારાને, બિચારા એટલે ? ભલે એ અબજોપતિ હોય ને રાજા હોય બધા, પણ એ બિચારા ભિખારી હૈ, અપની ચીજકી ખબર નહીં એ ચલતા મડદા હૈ. અષ્ટપાહુડમેં કહા હૈ અપની અંદર ચીજ ચિદાનંદ અખંડ આનંદકા કંદ ધ્રુવ કયા ચીજ હૈ, ઉસકી ખબર નહીં, વો ચલતા મડદા હૈ. અષ્ટપાહુડમેં આયા હૈ. અષ્ટપાહુડ શાસ્ત્ર હૈ ઉસમેં આયા હૈ. આહાહાહા!
બહારમાં બધા શરીર ને પૈસા ને મકાન ને હજીરા મોટા પચાસ પચાસ લાખના હોય ને, સીત્તેર લાખના ઉતર્યા'તા ને અમે ન્યાં મુંબઇ આમોદના હૈ ને? આમોદના, આમોદના ૨મણિકભાઈ એ કંપનીનું નામ શું છે, એ ભૂલી ગયા, શું છે ? રોનક કંપની, આપણને કંઇ નામ આવડે નહીં, એ આમોદના અમારે પાલેજ પાસે, પાલેજ અમારી દુકાન થી ને, હૈ ને, હજી ભી હૈ ને પાલેજ પાસે આમોદ હૈ, એ આમોદના ત્યાં છે. પાંચ છ કરોડ રૂપિયા તો એક સીત્તેર લાખકા તો એક બંગલા જિસમેં અમે ઉતર્યા’તા. જયંતિ થી ને વર્ષની કંઇક ૮૭, ૮૭, ૮૭ જયંતિ બેઠી ને શ૨ી૨ને અભી તો ૮૯ હુઆ, ત્યારે એના મકાનમાં ઉતર્યા'તા. પંદર દિન રહે થે. (શ્રોતાઃ- બડી આનંદકી જગહ હોગી. ) ધૂળમેંય નહીં ત્યાં મૈં તો ઐસા મૈં તો ઉસકો ઐસે કહા થા એ વખતે કે, આ એક સમુદ્ર નજીક હૈ, તદ્ન નજીક હૈ, સમુદ્રના કાંઠે સીત્તેર લાખકા બંગલા હૈ. એક બંગલો સીત્તેર લાખકા દેખા હૈ કે નહીં ! ગોદિકાજી ! ત્યાં આયે થે ને ? બધા આયા થા માણસો ત્યાં.
તો નજીકમાં સમુદ્ર હૈ ત્યાં બગલા ઉડતા થા બગલા, આ બગલા નહીં ? કબુત૨ ( જૈસા ) તો ઇતના ઉડતે થે, ઉડતે થે, મચ્છી ખાનેકો, મૈં (ને) પૂછા ઉસકો ભાઈ આ બગલા ક્યાં લગ જાતે હૈ? કે સમુદ્રમેં વીસ માઇલ સુધી જાતે હૈ. વીસ માઇલ સુધી મચ્છી લેનેકો, આહાહા... અદ્ધર, ઝાડ નહીં, કાંઇ નહીં, આહાહાહાહા... એ અદ્ધરથી વીસ માઇલ સુધી જાય જ્યાં સુધી મચ્છી પૂરી ન મિલે અને પીછે જાના હૈ ન૨કમેં પ્રભુ, અ૨૨૨ ! આહા ! એ તો ન૨કમેં જાનેવાલા હૈ.
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્લોક - ૧૧
૨૦૧ અને એ નરકની પીડા પ્રભુ તે અનંત ઐર ગયે હૈ ભાઈ તને ખબર નથી. એ નરકની એક ક્ષણની પીડા, દુઃખ ભગવાન કહેતે હૈ કે કરોડો જીભ અને કરોડો ભવસે ન (કહ સકે) પ્રભુ, ઐસા દુઃખકી વેદના તે કરી હૈ, પણ તેરી ચીજ કયા હૈ ઉસમેં પીછા ન કિયા કભી. આહાહા! દુનિયાના ડાહ્યા થઇ ગયા ને દસ દસ હજાર ને વીસ વીસ હજારના પગાર મહિને ને પાંચ પાંચ લાખની પેદાશ મહિને ને એમાં ધૂળમેં આયા કયા? આહાહા ! એ રંગુલાલજી! આહાહા!
યહાં કહેતે હૈ. એ ભાવો તેરા વિકલ્પ હો શુભ અશુભ રાગ, ઔર પર્યાયમેં અનિયતતા નામ એકરૂપ દશા ન હો, એ અને પર્યાયમેં રાગ ને આકૂળતા હો, એ સબ ઉપર ઉપર હૈ, પર્યાયમેં હૈ, અવસ્થામેં હૈ વસ્તુ જે ધ્રુવ હૈ ઉસમેં વો હૈ નહીં. આહાહાહાહા! આવી વાતું ભાઈ ! પહેલી તો સાંભળવી મળે નહીં બાપા, શું કરીએ? સર્વશ ત્રિલોકનાથ, જિનેશ્વરદેવ પરમેશ્વરનો આ હુકમ છે. પરમેશ્વર બિરાજતે હૈ યહાં, (સીમંધરનાથ) મહાવિદેહમેં ભગવાન તો હૈ આ ઉસકી આજ્ઞાકા મારગ હૈ આ. આહાહા ! ત્રણ લોકનો નાથ સીમંધર પરમાત્મા, (શ્રોતા – અભી તો આપ બતા રહે હૈં) આહાહા! ત્યાં કુંદકુંદાચાર્ય ગયે થે. સંવત ૪૯ આઠ દિવસ રહે થે સાક્ષાત્ સમોશરણમેં ઇન્દ્રો સૂનનેકો આતે હૈ, વાઘ અને સિંહ જંગલમૅસે આતે હૈ અભી, ત્યાં કુંદકુંદાચાર્ય ગયે થે સંવત-૪૯ દો હજાર વર્ષ પહેલે. સમજમેં આયા? આહાહા ! એ ત્યાંસે આકર આ શાસ્ત્ર બનાયા હૈ, ભગવાનકા આ સંદેશ હૈ. આહાહા ! (શ્રોતા – આપ ભી વહીં થે. સ્વામીજી આપ ભી વહીં થે) ત્યારે અમારી હાજરી તો હતી સમોશરણમેં પણ એ સૂક્ષ્મ અંગત બાત હૈ, આ તો તાત્વિક બાત કહેના હૈ, સમજમેં આયા? ત્યાં મારી હાજરી હતી સમોશરણમેં, ત્યાંસે અમે આયે અહીંયા. સમજમેં આયા? એ જરી અંગત બાત હૈ, અંગત બાતકા વિશ્વાસ આના એ જરી સૂક્ષ્મ હૈ. આ તો તાત્વિક બાતની આપણે ચર્ચા હૈ, સમજમેં આયા? તાત્વિક બાત અહીંયા તો કહેતે હૈ, વો અંગત બાતકી કાંઇક ઉસકી, કારણ વો ચીજ દૂસરી હૈ ભૈયા એ તો અંતરકી ચીજ હૈ.
1 યહાં કહેતે હૈ કિ બદ્ધસ્પષ્ટ જે પાંચ બોલ કહા, બહોત ચલા અપને ઘણા દિનસે ચલતે હૈ એ પાંચ બોલ “એત્ય સ્કુટમ્ ઉપરિ તરન્તઃ અપિ” આહાહા ! “સ્પષ્ટતયા” વો સ્વભાવકે ઉપર તિરતે હૈ, કયા કહેતે હૈ? આહાહા ! જેમ વો જળકા દળ હૈ પચીસ મણ પચાસ મણકા પાણીકા દળ ઓર વો ઉપરમેં તેલકા ટીપા નાખે તો એ દળમેં પ્રવેશ નહીં કરતે ઉપર ઉપર રહેતે હૈ. એ ચીકાશ પાણીકા દળકા પિંડમેં પ્રવેશ નહીં કરતા. આહાહા ! એમ ભગવાન આત્મા ! અતીન્દ્રિય આનંદ ને શાંત રસનો પિંડ પ્રભુ આત્મા, ઉસકી ઉપર આ રાગદ્વેષ આદિ પાંચ બોલ હૈ, એ ઉપર તિરતે હૈ, અંદરમેં નહીં જા સકતે. આહાહા ! શું કહે છે? આવો તે ઉપદેશ કઇ જાતનો, હસમુખભાઈ !
ન્યાં તમારા થાનના ઓલા પથ્થર, થાણામાં શું કહેવાય તમારે એ લાદી પથ્થરની ત્યાં ઊતર્યા'તા ને અમે તમારા મકાનમાં, ભાઈ હતા ને પોપટભાઈ, ધૂળમાંય એ કાંઈ નથી ન્યાં, પંદર પંદર લાખના વીસ વીસ લાખના મકાન અને આ પેદાશો મોટી ને ધૂળ હું બધી, બધા રખડવાના રસ્તા હૈ ચાર ગતિમેં. આહાહા !
અહીંયા તો પરમાત્મા, શરીર, વાણી, કર્મ, પૈસા એ તો બહાર દૂર રહી ગઇ ચીજ, એ તો ઉસકી પર્યાયમેં ભી નહીં, કયા કહા? આ શરીર આ તો માટી ધૂળકી ધૂળ હૈ. એ તો આત્માકી
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પર્યાયમેં ભી એ નહીં. પૈસા બૈસા, ગોદિકાજી ! આ તમારા કરોડો રૂપિયા બુપિયા એ આત્માની પર્યાયમેં નહીં હૈ. બાઇડી, છોકરા, કુટુંબ, ધૂળ ને મકાન એ બધાં તેરી પર્યાયમેં ભી નહીં, પર્યાય સમજે ? અવસ્થા, વર્તમાન અવસ્થા ઉસમેં ભી નહીં. આહાહા !
હવે જો અવસ્થા જો હૈ બદ્ધસૃષ્ટઆદિ પાંચ બોલકી દશા એ પર્યાયમેં હૈ, નહીં હૈ ઐસા નહીં. પણ વો ઉ૫૨ ઉ૫૨ ૨હેતી હૈ, દ્રવ્ય ત્રિકાળી આનંદનો નાથ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ ૫૨મેશ્વરે દેખા જિનેશ્વરે તે હોં, અન્યમતિ કહેતે હૈ એ વસ્તુ નહીં. એ વસ્તુ ક્યાંય એને હાથેય નહીં આઇ. આ તો જિનેશ્વર, ત્રિલોકનાથ, ૫૨મેશ્વ૨ વીતરાગ એણે જે અંદર આત્મા (દેખા ) કહા, આહાહાહા... ઐસી ચીજ જો ધ્રુવ આત્મા, ધ્રુવ આત્મા, જ્ઞાયક આત્મા, ભાવ સ્વભાવ શુદ્ધ સ્વભાવરૂપ આત્મા, ઉસમેં વો પાંચ પ્રકા૨કી પર્યાય કહી એ ઉ૫૨ ઉપર તિરતી હૈ. દેખો ‘સ્પષ્ટતયા’ પ્રત્યક્ષ અહીંયા તો કહેતે હૈ. આહાહાહાહાહા ! ઉસ સ્વભાવકે ઉ૫૨ તિ૨તે હૈ, ક્યા કહેતે હૈ આ ? આહાહા ! નિત્યાનંદ પ્રભુ અંદર કાયમી ૫૨મ સત્ય ત્રિકાળ ટીકનેવાલી ચીજ, ઉસમેં વર્તમાન પર્યાયકી આ દશા ઉ૫૨ ૨હેતી હૈ, અંદર નહીં જા સકતે. આહાહાહા! સમજમેં આયા ? પર્યાય હૈ, આ શ૨ી૨, વાણી, મન તો ધૂળ ને ૫૨ એ તો એની બાત તો અહીંયા હૈ નહીં. એ તો ઉસકી પર્યાયમેં ભી નહીં. પણ ઉસકી પર્યાય—હાલત વર્તમાન હાલતમેં પાંચ બોલ હૈ રાગકા સંબંધ અનિયત, અનેક અનેક પર્યાયકા ભિન્ન ભિન્નપણા, વિશેષપણા, અન્ય અન્ય ગતિપણા અને સંયુક્ત નામ વિકા૨ની દશાકી આકૂળતાકા સંયુક્તપણા, એ પર્યાયમેં હૈ, વર્તમાન દશા ઉસકી અવસ્થામેં હૈ. સમજમેં આયા ?
જેમ સુવર્ણ સોના હૈ, એ સોના જો હૈ એ તો પીળાશ ને ચીકાશથી ભરેલો પદાર્થ, એ કાયમ હૈ, ઔર ઉસકા કુંડળ ને કડાં ને વીંટી હોતી હૈ એ અવસ્થા હૈ. એ અવસ્થા સોનેકા ત્રિકાળી સ્વભાવમેં પ્રવેશ નહીં કરતી અવસ્થા. આરે આરે આવું છે. સમજમેં આયા ?
ભાઈ ! ધર્મ સમજના કોઇ અપૂર્વ વાત હૈ. બાકી કોઇ આ પૈસા મિલના, અબજોપતિ ને રાજા પણ એ તો અનંતબૈર મિલા, એ કોઇ નવી ચીજ નહીં. એ તો રખડનેકા ભાવ ચાર ગતિમેં ફુલનેકા ભાવ અને વો ચીજ તો અનંત બૈર મિલી. આહાહા !
પણ અહીંયા પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ કહેતે હૈ, એ સંતો આડતીયા હોકર જગતકી પાસે માલ મૂકતે હૈ. આહાહાહા !( શ્રોતાઃ- ભગવાનમાં આ ગોટો ભર્યો કઇ રીતે ?) ક્યાં ? ભર્યો નથી ને ? કોણે ભર્યો છે? પર્યાયમાં છે, એની દશામાં છે, અંદ૨માં ભર્યો નથી એ તો વાત ચાલે છે. ગોટો પર્યાયમાં ઊભો કર્યો છે, ઇ છે એની દશામાં, વસ્તુમાં નથી. આહાહાહા ! વસ્તુ શબ્દે ત્રિકાળી ચીજ. આહાહાહા !ત્રિકાળી તો અતીન્દ્રિય આનંદનો કંદ, પ્રભુ ધ્રુવ એ ઉ૫૨ ઉ૫૨ પર્યાય હૈ, ધ્રુવમેં કૈસે જા સકતે હૈ, આહાહાહા ! સમજમેં આયા ? આકરી વાત છે, પ્રભુ શું થાય?
અભી તો બહોત માણસ આયેગા તો સબકો આ સમજના પડેગા પ્રભુ, બહારમેં ધૂળમેં કાંઇ નહીં હોં, મરી જશે, એ આ વાણીયા મોટા વહેપારી હોય છે ને, એ માંસ ને દારૂ ન ખાય પણ વેપારના આર્તધ્યાન ને રોદ્રધ્યાનના પરિણામમાં એ મરીને પશુ થવાના છે, ઢોર, માછલીના કુંખે ને બકરીની કુંખે ને કાં કૂતરીને કુંખે જવાના છે. આહાહા ! એય, ધનાલાલજી ! વેપા૨ના
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્લોક - ૧૧
૨૦૩ ધંધાના પાપ એટલા તો લીન, લીન ને આર્તધ્યાન ને રોદ્રધ્યાન, હજુ ધર્મ શ્રવણ કરનેકા દો ચાર કલાક ભી હૈ નહીં, ને ધર્મ તો હું નહીં, પણ ધર્મ શ્રવણ સન્ શ્રવણ કયા હૈ ઉસકે માટે ચાર કલાક દિવસમાં નિકાલના તો નહીં એક આધા ઘંટા એક કલાક મળ્યા ને તે પણ એને કુગુરુ મિલા ઐસી બાત, ઐસે તમારે વ્રત કરો ને તપ કરો ને કુગુરુ લૂંટી લેતા ઉસમેં કલાક, સમજમેં આયા?
એય ! (શ્રોતા- કરે કયા સાહબ) આ કહેતે હૈ, કયા કરે? ઉસકી દૃષ્ટિ છોડકર અંદર દ્રવ્યમેં જાના. એ કરના હૈ. આહાહા ! (શ્રોતા- જાનેકી વિધિ બતા દો આપ.) આ કહેતે હૈં ને આ.
હુમારા તો ભાગીદાર થા ભાઈ, ફઇના દિકરા, ઉસકો ભી મૈં (ને) કહા થા ૬૬ ની સાલ, કહ્યું ને ૬૬ સાલ ૬૬ કેટલા વર્ષ થયા? ૧૯૬૬ હૈ? (શ્રોતાઃ- ૬૮ વર્ષ) ૬૮ વર્ષ પહેલે કહા થા, મેરી ઉંમર વીસ વર્ષથી થી, અત્યારે ૮૯ ચલતે હૈ. એ જનમના હોં, ગર્ભના તો ૮૯ પૂરા હો ગયા, સવા નવ મહિના યહાંસે ગિનતીમેં આતા હૈ ને? તે ૯૦ ચલતે હૈ. એ વખતે હમારા ભાઈ થા ને મોટી દુકાન થી બે દુકાન હૈ અભી દુકાન બડી હૈ. પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા હૈ, દુકાન હું અમારી પિતાજીકી થી ઔર દૂસરી હમારા ફઈના લડકાની થી. પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા અભી હૈ. તીન ચાર લાખકી આમદની હૈ. અભી પાલેજમેં, ભરૂચ વડોદરા બીચમેં, મૈને ભી ત્યાં પાંચ વર્ષ દુકાન ચલાઇ થી. ૧૭ વર્ષથી ૨૨ વર્ષ ઉંમર સંવત ૧૯૬૩ ૧૯૬૮, પણ વો કહા મૈ તો કહા થા ઉસમેં ઉસકો ભાઈકો મૈં તો ભગત પહેલેસે કહેલાતા છોટી ઉંમરમૅસે મેં તો ઉસકો કહા થા મેં દુકાને થડામેં બૈઠે થે કુંવરજી. મારાસે ચાર વર્ષ મોટા થે મેરેકા ૯૦ હુઆ ઉસકો ૯૪, મરીને તિર્યંચ હોને જાયેગા એ ધ્યાન રાખે તું. આપણે વાણીયા છીએ એટલે માંસ ને દારૂ ને ઇંડા તો ખાતા નથી એટલે નરકમાં તો નહીં જાવ એ યાદ રાખો કીધું. એ ગોદિકાજી! આ ૬૬ સંવત ૧૯૬૬ (શ્રોતા – આપનો અનુયાયી તો ક્યાંય જાય નહીં) આનો અનુયાયી ક્યાં છે? એ આત્માનો અનુયાયી થાય. એય તો જેને બે ચાર કલાક સૂનનમેં મિલા હૈ, સંસ્કાર હૈ એ પ્રાણી તો સ્વર્ગમેં હો જાયેગા. પણ આંહી તો જેને સંસ્કારેય નહીં કાંઇ સૂનનમેં આયા નહીં. સત્ અને બહારમેં ઐસા માથા ફોડ ઘાણીમેં પિલાય એમ આત્મા તો પિલ દિયા હૈ રાગ અને દ્વેષમેં, આહાહા! એ પ્રાણી તો કીધું મૈને ઉસકો કહા થા યાદ રાખો કીધું બોલે નહીં મારી સામે, હું તો ભગત કહેવાતો હતો. છોટી ઉંમરમૅસે હમારી તો દુકાન ચલતી થી મેં તો વાંચતા થા શાસ્ત્ર વાંચતા થા, (મૈને કહા) તિર્યંચમેં જાયેગા, દેવ હોનેકી મને તો લગતા નહીં તેરેકો, ઔર મનુષ્ય હોનેકા મેરે લગતા નહીં તેરે તું મનુષ્ય હો, બોલે નહીં. આહાહા ! એક તિર્યંચ ગતિ અને હુઆ ઐસા, મરતા આમ બહુ પૈસા પેદા કરવામાં બે-બે લાખની પેદાશ દસ-દસ લાખ રૂપિયા મૂકીને ગયો'તો. હવે તો અત્યારે વધી ગયું તો. મેં કિયા, મેં કિયા (કહા) ઐસી દુકાનકી ચલાઇ વ્યવસ્થા, ધૂળેય નહીં હૈ સાંભળને. તેં ક્યા કિયા? તેં કિયા અજ્ઞાન ને રાગદ્વેષ. એ મહેન્દ્રભાઈ !
(શ્રોતાઃ- આપકો કૈસે પતા ચલા કે વો ઢોરમેં ગયા.) કહાને યહાં ગતિ નહીં, ઐસા ઉસકી તેરા લક્ષણ નહીં દિખતે કીધું. હમ વો વખતે પણ શાસ્ત્ર વાંચતે થે ને હમ, દુકાન ચલાતે થે, ભાગીદાર જબ બૈઠે હો ત્યાં થડે તો હમ અંદર વાંચતે થે, ભાગીદાર ન હો તો હમારે દુકાને
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ થડે બેઠના પડે. આ તો ૬૩ સે ૬૮ કી બાત હૈ. સંવત ૧૯૬૩ સે ૬૮ કિતનેકા તો ઉસ ( સમય ) જનમેય નહીં હુઆ હોગા અભી. આહાહા ! આ તો પૂર્વકા સંસ્કાર થા ને તો ઐસે કીધું આપણે માણસ છીએ વાણીયા છીએ ને માંસ દારૂ નથી ને દેવમાં જવાના લક્ષણ મને લાગતા નથી. કેમકે તે૨ા પુણ્યકા પરિણામ ઐસા હૈ નહીં, ઔર મુનષ્ય હોનેકી લાયકાત મેરે દિખતી નહીં કે ઐસા ભી તેરી વિનયપણા, કષાયકી મંદતા એ ભી દિખતી નહીં, બોલે નહીં. (શ્રોતા:- મોઢે કહ્યું'તું ) મોઢે કહ્યું ને બેઠે થે ને થડે બેઠા થા ને કીધું ને હમારી બે દુકાન થી, બે દુકાન તીસ માણસ થા હમ, એક ૨સોડે જમતે થે તો એક દુકાનમેં રસોડે જમનેકો ગયે તો ત્યાં મેરેસે ઐસા બોલાઇ ગયા મે૨ા ભાઈ ભી બૈઠા થા ત્યાં બડા વો તો સ૨ળ થા મારા બડા ભાઈ ને એ, એના બડા ભાઈ ને મૈં બે દુકાન થી, કયા. આખો દિ' આ આર્તધ્યાન, સૂના હૈ કોઇ ધર્મ કયા કોઇ ચીજ કયા ગામમેં સાધુ આવે ( શ્રોતાઃ– એના માનેલા ) તો રાત્રે આઠ વાગ્યા પછી જાય. દિવસે સામું જોવે નહીં, ગામમાં સાધુ આવ્યા હોય તો. એ માનેલા સાધુ એના સંપ્રદાયના જો કે સાધુ હૈ નહીં, સમજમેં આયા ? પણ એની સ્થિતિ બહા૨ એવી સાધુ આવે તોય જાય નહીં, રાતે આઠ વાગે જાય.
શું આ માંડી છે કીધું આખો દિવસ તે ? દુનિયા ભલે ડાહ્યા ને દુનિયા બધા વખાણ કરે ગાંડા પાગલો, પાગલ વખાણ કરે, એથી તેરી રીપોર્ટ આ ગયા પરિણામ, ઉસકા શું કહેવાય એ રીપોર્ટ શું કહેવાય એ ? સર્ટીફીકેટ. આ પાગલો બધા સર્ટીફીકેટ આપે તને કે, ઓહોહો ! ભારે તમે કર્યાં ને, આહાહા ! પૈસા પેદા કર્યાં ને એમાંથી તમે પાંચ હજાર આપ્યા ત્યાં ને દસ હજાર આપ્યા ને એમાંય માન હોય પાછું ત્યાં, મારું નામ રાખજો મોઢા આગળ, તકતી, તકતીમાં તસદી લે એટલી બધી કે તખતી પડાવે. આ તારા તો પુણ્યનાય ઠેકાણાં નથી માળા !
આંહી કહેતે હૈ એ ચીજ તો કંઇ દૂસરી રહી પણ આંહી તો પર્યાયમેં જો પાંચ બોલ હૈ પ્રભુ તેરી ચીજ વો અંતર આનંદનો નાથ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉસમેં યે હૈ હી નહીં. આહાહા ! ઉસકી દૃષ્ટિ કર, ઉસકા અનુભવ કર તો તેરે સમ્યગ્દર્શન હોગા ને જનમ મરણકા તબ અંત આયેગા, નહીંતર અંત નહીં આયેગા. આહાહાહા ! સમજમેં આયા ?
એ કહેતે હૈ. કયા ? એ દેખો ! આહાહા ! ઉપર તિરતે હૈ, તિરતે હૈ, હૈ કે નહીં અંદર ? ‘સ્ફુટમ ઉપરિ તરન્તમ્' આહાહા ! કયા કહેતે હૈ આ ? શરીર, વાણી, કર્મ, બાઇડી, છોકરા ઉપર તરતે હૈ એ તો બાત હૈ હી નહીં, એ તો દૂર રહેતે હૈ, પર્યાયમેં રહા આહાહા ! ગોદિકાજી ! આહાહા ! આ અમેરિકામાં જાવ છો ને રળવા, ૨ળવા, ૨ળવા, આર્તધ્યાન ને આ પૈસા આવે બે ચાર લાખ આવે જઇને આવે ત્યાં, હવે ધૂળમાં આ ક્યાં તારા લાખ શું કરોડ આવે તો ય કયા ચીજ હૈ ? આંહી તો કહે એ ચીજ તો દૂર રહી ગઇ એ આત્માકી પર્યાયમેં ભી લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ, પરિવાર તો હૈ નહીં, પણ તેરી પર્યાયમેં એ વસ્તુ નહીં, પણ એ પર્યાયમેં રાગાદિ હૈ, આકૂળતાકા ભાવ હૈ, એ ત્રિકાળી આનંદકંદમેં ઉસકે ઉ૫૨ ઉપ૨ હૈ અંદરમેં નહીં. આહાહા ! સમજમેં આયા ? હૈં ? કયા કહેતે હૈ ?
તથાપિ કયા કહેતે હૈ ? હજી તો પર્યાયના નામ સૂના ન હોય, મજૂરની પેઠે જિંદગી કાઢી બધી, મોટા મજૂરો ઓલા મજૂર તો હજી સવારમાં આઠથી બાર, ચાર કલાક કામ કરે અને
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૧૧
૨૦૫ બપોરે બે થી છ આ મજૂર સવારનો ઊઠે છે છ વાગ્યે તે રાતના આઠ વાગ્યા સુધી. અરે ઓલો તો ચાર કલાકમાં તો અડધો કલાક બીજો કાઢી નાખે બીડી પીવી છે ને પેશાબ કરવા જાવું છે અને આ તો ભાઈ સાહેબ બેઠો દુકાને તે રાતના આઠ, આહાહાહા ! મોટા મજૂર, એ હસમુખભાઈ ! આંહી તો એ વાત છે બાપા, કિયા ને મોટા મજૂર એટલે આ મજૂરી નહીં. સમજતે હૈં? બડા મજૂર લ્યો, બડા મજૂર, આ સબ વેપારી આદિ હૈ એ બડા મજૂર હૈ. સવારથી સાંજ સુધી કામ કરતે હૈ એકલા પાપ, પાપ, પાપ, પાપ આંહી તો કહેતે હૈ કે એ પરકી ક્રિયા કર સકતે નહીં, પણ અપની પર્યાયમેં જો રાગ દ્વેષ આદિ આયા, આહાહાહા... એ ભી પર્યાય ઉપર રહેતી હૈ, દ્રવ્ય સ્વભાવમેં જાતી નહીં. આહાહાહા ! સમજમેં આયા?
તથાપિ એ પ્રતિષ્ઠા નહીં પાતે હૈ' આહાહાહા ! એ રાગ દ્વેષ, પુષ્ય ને પાપ, પર્યાયમેં અનેકતાથી વિવિધતા ને વિશેષતા ગુણકી, એ અંદરમેં શોભા નહીં પામતા, અંદરમેં પેઠ સકતે નહીં, ઉસકો અંદરમેં આધાર મિલતે નહીં. આહાહાહા! આવી ચીજ છે (શ્રોતા – મહારાજ, ધ્રુવ સ્વભાવના કયા બિગડા ?) સ્વભાવ તો ઐસા ને ઐસા હૈ, પર્યાયમેં બગાડ હૈ ને પર્યાયમેં દુઃખ હૈ ને પર્યાયમેં સંસાર હૈ, સમજમેં આયા? વસ્તુ તો સ્વભાવ ઐસા ને ઐસા હી હૈ, ઐસા બગાડ હો તો એ પર્યાયમેં હૈ, સંસાર પર્યાયમેં હૈ, રાગદ્વેષ પર્યાયમેં હૈ, સંસાર રખડના પર્યાયમેં, દુઃખ પર્યાયમેં હૈ, વસ્તુ ઉસસે ભિન્ન હૈ, કાયમ ગમે ઇતના પર્યાયમેં દુઃખ આયા, વસ્તુ તો આનંદકંદ શુદ્ધ ચૈતન્યઘન રહા હૈ. આહાહા ! આવી વાત છે ને ? આહાહા!
ભાઈ ! તને ખબર નથી તારી ચીજની. અને ક્યાં ક્યાં તું. વો મૃગલા હોતા હે ને હિરણ, ઉસકી નાભિમેં કસ્તુરી હોતી હૈ, નાભિમેં, પણ ગંધ આવે તો એ જાણે કે બહારસે આતી હૈ, બહાર ભમતે હૈ એમ આનંદ તો અંદરમે હૈ પણ બહારસે જાણે આનંદ મિલતે હૈ પૈસામેંસે, બાયડીમેંસે, છોકરાએંસે, કુટુંબમૅસે. ધૂળમાંય નહીં હૈ સૂન તો સહી. આહાહા! રંગુલાલજી! આહાહા.. આંહી તો ભગવાન ત્રણલોકનો નાથ, જાણ્યા ઐસા કહા, ઐસા સંતો અનુભવીને કહેતે હૈ. આહાહાહા! પ્રભુ! ભગવાન તરીકે હી બોલાતે હૈ, આચાર્ય તો, આત્મા ભગવાન સ્વરૂપ અંદર હૈ. આહાહા ! તેરા ભગવાન સ્વરૂપ જો અંદર હૈ, એમાં આ પર્યાયકી પામરતા અંદર પ્રવેશ નહીં કરતી. એ પર્યાયકી શોભા અંદરમેં નહીં જા સકતી. આત્મા શોભા નહીં દેતા ઉસકો, આહાહાહાહા ! હૈં? પ્રતિષ્ઠા નહીં પાતે, એટલે શોભા નહીં હોતી.
કયોંકિ દ્રવ્યસ્વભાવ તો નિત્ય હૈ. વસ્તુ જે હૈ દ્રવ્યસ્વભાવ પદાર્થ એ તો નિત્ય કાયમ હૈ આહાહાહા ! ભાષા તો સાદી હૈ પણ વસ્તુ તો અલૌકિક હું બાપુ, અરે બિચારાને મળતી નથી અત્યારે તો, આહા... આ આખો દિ' મજૂરી કરી કરીને મરીને હાલ્યા, વયા જવાના. આહાહા... એ ખિસકોલી ત્યાં ફરે હૈં ને બહુ ફરે એટલે એકદમ વિચાર આવી જતો, ખિસકોલી ખિસકોલી કયા કહેતે હૈ? ખિલેહરી હૈ? સ્વાધ્યાય મંદિરમેં બહોત ફિરતે હૈ બહોત ચારે બાજુ ફિર આ તે કિીધું કોણ. બહોત ફિરતે હૈ ત્યાં કાયમ ઘણાં મહિના થયા, કોણ જાણે ક્યાંનો જીવ હશે, કીધું આ. ખિલેહરી બહોત ફિરતી ત્યાં હૈ. આહાહા! અરેરે એનો આત્મા ક્યાં, ક્યાંની થઇ દશા, ક્યારે એ મનુષ્યપણું પામે, આહાહાહા... અને ક્યારે આ વિચાર સૂનનેમેં આવે અને સૂનનમેં આયા પીછે અંદર અમલમાં મૂકના ક્યારે? અરરર! હૈ?
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભગવાન આત્માકા ત્રિકાળી તો નિત્ય સ્વભાવ હૈ, હૈ? એકરૂપ. બે, એક તો ત્રિકાળી નિત્ય હૈ અને એકરૂપ હૈ, પર્યાય અનિત્ય હૈ ને અનેકરૂપ હૈ. આહાહાહા ! સમજમેં આયા? ભાઈ, આ તો ભગવાન જિનેશ્વરદેવની ધર્મકથાની વાત છે બાપુ, આ કોઇ ચકલી લાવી ચોખાનો દાણોને ચકલો લાવ્યો મગનો દાણો, બનાવી ખિચડી ને આ એવી કથાઓ હાલે છે અત્યારે તો. વ્રત કરો ને અપવાસ કરો ને આ કરો ધૂળેય નથી બધું સાંભળને.
આંહી તો પરમાત્મા જિનેશ્વરદેવ ઇન્દ્રોની સમક્ષમાં એમ કહેતે થે, ઇન્દ્રો જે એકાવનારી જેની સભામાં ભગવાન પાસે આતે હૈ. અભી મહાવિદેહમાં બિરાજતે હૈ, તો ઉસકી પાસ આ કહતે થે, ઉસકે કાંઇ કોઇ ઇન્દ્ર છે ને રાંક લે તે ઉસમેં ફેર હૈ? સબ એક હૈ એ તો બારી પર્યાય હૈ.
આ દ્રવ્યસ્વભાવ તો નિત્ય હૈ. કયા કહેતે હૈં? પર્યાયમેં અવસ્થામેં અનેકતા પર્યાયકી અને રાગકા સંબંધ એ અનિત્ય હૈ અને અનેક હૈ, ત્યારે વસ્તુસ્વભાવ નિત્ય હૈ અને એક હૈ. આહાહા ! આવી વાતું છે. નિત્ય એકરૂપ હૈ ઔર વહ ભાવ અનિત્ય હૈ દેખો, બેય આયા દેખો, પર્યાયે અનેક ઔર અનિત્ય હૈ, જોયું? વસ્તુ સ્વભાવ જે ત્રિકાળી નિત્ય હૈ, ઔર એકરૂપ હૈ સદેશ સ્વભાવ એકરૂપ હૈ, ત્યારે પર્યાય અનેક હૈ, ઔર અનિત્ય હૈ આ નિત્ય હૈ અને એક હૈ, આહાહાહા. પર્યાય, દ્રવ્ય સ્વભાવમેં પ્રવેશ નહીં કરતી. આહાહાહાહા !
શરીર, વાણી, કર્મ અને બાઇડી, છોકરા, કુટુંબ તો ક્યાંય ( દૂર) રહી ગયા ક્યાં આત્મામેં હૈ યે નહીં. પરને મેરા માનતે હૈ મૂરખ હૈ મોટો, આહાહા... જગતકી ચીજ હૈ, એ તો જગતકી ચીજ હૈ. આ મારી બાઈડી ને મારા છોકરા થયા ક્યાંથી તને આ? સનેપાત લાગ્યો છે એને, આહાહા... એવી વાત છે બાપલા અહીં તો, આહાહા!હૈં સનેપાતવાળો દાંત કાઢે તો શું એ સુખી છે? દુઃખી છે. આ મજા છે અમારે. શેની મજા ધૂળમાં સનેપાતીયો દાંત કાઢીને ખુશી માને છે, છે દુઃખી, એમ આ પૈસા ને બાઇડી છોકરાના સંબંધમાં બેઠો હોય જાણે આહાહા.. સાત આઠ છોકરા હોય ને બાઇડી બેઠી હોય ને છોડીઓ બેઠી હોય ને જમાઈ બેઠા હોય, જાણે મોટો વાતો કરતો હોય હોંશે હોંશ, ઓહોહો.. બધું અમે તો જોયું છે ને બધું, આહાહા... પ્રભુ તેરી અનિત્યતા એ ઉપર ઉપર રહેતી હૈ. આહાહાહા !
યહ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમેં પ્રકાશમાન હૈ, કયા કહેતે હૈ એ. પ્રત્યેક અવસ્થા ભલે રાગવાળી હો, આકૂળતાવાળી હો, વિશેષતા હો દરેક અવસ્થામેં, એ શુદ્ધસ્વભાવ તો પ્રકાશમાન પડા હી હૈ અંદર. આહાહાહા! ત્યાં દેષ્ટિ દેનેસે અનુભવ હોતા હૈ, આ વાત હૈ. તો સમ્યગ્દર્શન હોતા હૈ. સત્યદર્શન, બાકી થોથા હૈ સબ. સમજમેં આયા? એ સમ્યક સ્વભાવ જો ત્રિકાળ હૈ, શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમેં એકરૂપ ત્રિકાળ પ્રકાશમાન હૈ. આહાહાહા ! સારા, હૈં? (શ્રોતા:- એ ધ્રુવને સમ્યક્રસ્વભાવ કીધો.) ત્રિકાળ સમ્યક સ્વભાવ જીવકા, નિત્ય નિત્ય અંદર નિત્ય સ્વભાવ ઉત્પાદું વ્યય ધ્રુવ યુક્ત સત્ હૈ ને? તો જે ધ્રુવ જે હૈ, એ ઉત્પાદું વ્યયમેં આતા નહીં, ને ઉત્પાદુ વ્યય ત્યાં જાતે નહીં. આહાહાહા ! ધ્રુવ હૈ એ નિત્ય હૈને એકરૂપ હૈ, પર્યાય અનિત્ય હૈ ને અનેકરૂપ હૈ, એ અનેક ને અનિત્યતા, નિત્ય અને એકરૂપમાં પ્રવેશ નહીં કરતી. આહાહાહા !
શું ગાથા ! આહાહા!માખણ હૈ, માખણ નીકળતે હે ને! ઐસા રખતે હૈ માખણ છાસમેસે
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૧૧
૨૦૭
k
તો ઐસા છાસ નીતરી જાય છે માખણ ઉ૫૨ ૨હેગા. આ અડીને ન હોય હોં બહુ, માખણ હોતા ૐ ને દહીંભેંસે મણ દો મણ, પીછે નિકલે ઐસા કરતે હૈ ને નીચે છાસ નીકળ જાતી હૈ, માખણ નિકળ (૨૭ ) જાતા હૈ, “એમ પર્યાય બુદ્ધિ નિકળ જાતી હૈ ને દ્રવ્યબુદ્ધિ એકલી ૨૭ જાતી હૈ” આહાહાહા ! આવી વાત છે. ભાઈ મારગ કઠણ પડે, પણ મારગ તો આ હૈ. આહાહા ! ખ્યાલમાં હજી આવું આવવું મુશ્કેલ પડે, કે એ ક્યા કહેતે હૈ આ, અને કઇ રીતે આ પર્યાય ને પર્યાય ઉ૫૨ તરે ને અંદ૨માં નહીં, અને અંદર નિત્ય એક, અને અનિત્ય અનેક શું કહે છે, આ કયા કહેતે હૈ આ સાંભળ્યું ન હોય કોઇ દિ'. આહાહાહા !
અરે એ તો વ૨તના એકડાના મીંડા હજી તો આંહી, એકડાના મીંડા, એકલા મીંડા જુદી જાતના હોય, પણ એકડો હોય ને એકડો એકડાનું પહેલું તો મીંડું કરે ને આમ મીંડુ પછી એકડો હોય ને પણ એકડામાં મીંડા હોય એ બીજી જાતનું હોય, ઓલું ગોળ ચક્કર હોય એકલું મીંડુ અને આ જરી આમ લંબગોળ હોય. એમ આ તો દ્રવ્ય ને પર્યાય એ તો એકડાના મીંડાની વાત હૈ, સમજાય છે કાંઇ ? આહાહાહા !
પીછે પર્યાય, ભાઈ અલૌકિક વાતું નાથ ! તારી પ્રભુતાનો પાર નહીં, પણ તેરી ખબર નહીં તને, આહાહા... તેરી એ પ્રભુતા ઇતની હૈ કે તેરી વાણીમેં પૂરી ન આ સકે ઐસી તેરી પ્રભુતા પડી હૈ અંદર. ભગવાન ૫૨માત્મા અનંત ગુણનો ધામ, આહાહા... સ્વયં જ્યોતિ સુખ ધામ સ્વયં અપનેસે હૈ, કોઇ કર્તા નહીં ઉસકા, આહાહા... સુખધામ એ અત્તીન્દ્રિય આનંદકા સ્થળ હૈ, વિશ્રામ કરનેકો આ એક વિશ્રામઘર હૈ. આહાહાહા ! સમજમેં આયા ? પર્યાય દ્રવ્ય સ્વભાવમેં પ્રવેશ નહીં કરતી, ઉપ૨ ( ઉ૫૨ ) ૨હેતી હૈ.
સર્વ અવસ્થાઓમેં દ્રવ્ય પ્રકાશમાન હૈ, ઐસે શુદ્ધ સ્વભાવકા, આહાહાહા... મોહ રહિત હોકર મિથ્યા ભ્રમણા છોડકર, આહાહા... પર્યાય બુદ્ધિ રખકર હૈ એ મોહ હૈ, એ પર્યાયબુદ્ધિ મિથ્યાત્વ હૈ. આહાહાહા ! હૈ ખરી એ ચીજ પર્યાયમેં, પણ ઉસકી બુદ્ધિમિથ્યાત્વ હૈ, તે મિથ્યાત્વ બુદ્ધિ, પર્યાયબુદ્ધિ છોડકર મોહ રહિત હોકર ‘જગત’ જગત એટલે જગતના જીવો, બહા૨થી તો એમ કહેવાયને કે આ કાઠિયાવાડ આવ્યું. કાઠિયાવાડ આવે છે ? કાઠિયાવાડના માણસો આવે છે. દક્ષિણના માણસો આવે છે, તો કહેવાય છે કે આ દક્ષિણ આવ્યું. એમ આ જગત કીધું. પણ જગતના માણસો કહેવાય. આહાહા ! હૈ જગતના પ્રાણી, અનુભવ કરો, આહાહાહા... જ્યાં ભગવાન પૂર્ણાનંદ નિત્ય ધ્રુવ બિરાજતે હૈ અંદર, ઉસકા અનુભવ કરો, અનુભવ હૈ પર્યાય. પણ દ્રવ્યકા અનુભવ કરો, પર્યાયકા અનુભવ જો હૈ એ તો અજ્ઞાન અનાદિકા હૈ અનાદિકા. આહાહા!
વસ્તુ જે ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ, જિસમેં પર્યાયકા પ્રવેશ નહીં, અરે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયકભાવ પર્યાયકો તેય નહીં, સમજમેં આયા ? ( શ્રોતાઃ- દ્યૂતેય નહીં, સ્પર્શ કરતે નહી. તો ક્યા કરતે હૈ ) નહીં, સ્પર્શ કરતે નહીં ભિન્ન હૈ. ( શ્રોતાઃ- ધ્યાન કિસકા કરે ?) પણ ધ્યાન કરે પર્યાય તો ત્રિકાળીકા તો એ પર્યાય છૂતી નહીં, પણ ધ્યાન ઉસકા કરના. અનુભવકી પર્યાય દ્રવ્યકો દ્યૂતી નહીં, છતાં દ્રવ્યકા લક્ષસે જે અનુભવ હુઆ એ આનંદકા અનુભવ હૈ. આહાહાહા ! પર્યાયકા અનુભવ એ દુ:ખકા અનુભવ થા. એ કર્મચેતના ને કર્મ ફળચેતનાકા અનુભવ થા, અને આત્માકા અનુભવ એ જ્ઞાન ચેતનાકા અનુભવ હુઆ. આહાહાહાહા ! સમજમેં આયા ?
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૨ ‘જગત ’ એટલે જગતના પ્રાણીઓ, અનુભવ કરે. કોંકિ મોહ કર્મકે ઉદયસે ઉત્પન્ન મિથ્યાત્વકો મિથ્યા શ્રદ્ધારૂપી અજ્ઞાન જહાંતક રહેતા હૈ, પર્યાયબુદ્ધિ રાગ મૈં હું, પર્યાય જિતના મૈં હું ઐસા અજ્ઞાન રહેતે હૈ, વહાં તક એ અનુભવ યથાર્થ નહીં હોતા. આહાહાહાહાહા !
શરીર, સ્ત્રી, કર્મ કુટુંબ મેરા હૈ એ તો મહાભ્રમણા અજ્ઞાન હૈ, પણ પર્યાયબુદ્ધિ હૈ યહ અજ્ઞાન હૈ, કહેતે હૈ. આહાહા ! ( શ્રોતા:- પર્યાયબુદ્ધિ સમજમેં નહીં આઇ.) એક સમયકી અવસ્થાકી બુદ્ધિ નામ પર્યાયબુદ્ધિ, અનાદિકા એ ચીજ હૈ એ તો, આહાહાહા ! આવો મારગ છે. એવો મારગ વીતરાગનો કહ્યો સભાની માંય સીમંધર ૫રમાત્મા, આહાહા ! મોહ કર્મના ઊદયસે, અનુભવ યથાર્થ નહીં હોતા, ક્યા કહેતે હૈ ? જબલગ રાગ પુણ્ય દયા ને દાન ને અનેક પર્યાય જે હૈ ઉસકી રુચિ રહેતી હૈ, તબલગ અંત૨કા યથાર્થ અનુભવ નહીં હોતા. જિસકી રુચિ હૈ ત્યાં વીર્ય કામ કરતે હૈ, રાગ ને પર્યાયકી રુચિ હૈ તો વીર્ય ત્યાં કામ કરતે હૈ. અને ઐસી રુચિસે અંત૨કા અનુભવ નહીં હો સકતા. આહાહા !
ભાવાર્થઃ – યહાં એ ઉપદેશ હૈ કે શુદ્ધનયકે વિષયરૂપ આત્માકા અનુભવ કરો. બહુ ટૂંકુ કરી નાખ્યું. સમ્યજ્ઞાન જે શુદ્ધનય હૈ જિસકા વિષય જ્ઞાયક ત્રિકાળ હૈ ઉસકા અનુભવ કરો. આ સાર લિયા. સમજમેં આયા ? આકરી વાત હૈ પણ એ નિર્ણય તો કરે જ્ઞાનમેં પહેલે નિર્ણય તો કરે કે માર્ગ આ હૈ. આહાહા!
અબ ઇસી અર્થકા સૂચક કળશરૂપ કાવ્ય પુનઃ કહેતે હૈ, ઇસમેં યહ કહા ગયા હૈ કે ઐસા અનુભવ કરને૫૨ આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન હોતા હૈ. આહાહાહા !
શ્લોક - ૧૨
(શાર્દૂલવિીડિત )
भूतं भान्तमभूतमेव रभसान्निर्भिद्य बन्धं सुधीर्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं
नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः।।१२।।
હવે, એ જ અર્થનું કલશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યો આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છે:
શ્લોકાર્થ:-[ વિ] જો [ : અપિ સુધી: ] કોઈ સુબુદ્ધિ (સમ્યગ્દષ્ટિ ) [ મૂર્ત માન્તર્ અમૃતમ્ વ ધન્વં] ભૂત, વર્તમાન અને ભાવી એવા ત્રણે કાળનાં કર્મોના બંધને પોતાના આત્માથી [રમસાત્] તત્કાળ-શીધ્ર [ નિર્મિઘ] ભિન્ન કરીને તથા [ મોહં ] તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ(અજ્ઞાન )ને[ હતાત્] પોતાના બળથી ( પુરુષાર્થથી ) [વ્યાહત્ય] રોકીને અથવા નાશ કરીને [અન્ત: ] અંતરંગમાં [ત્તિ અદો લયતિ] અભ્યાસ કરે-દેખે તો [ અયમ્ આત્મા ] આ આત્મા [લાભઅનુભવ-પુરુ-શમ્ય-મહિમા ] પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો [ વ્યò: ] વ્યક્ત
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્લોક - ૧૨
૨૦૯ (અનુભવગોચર), [ઘુવં] નિશ્ચલ, [શાશ્વત:] શાશ્વત, [ નિત્ય »ર્મ-
વચ્છુ-પટ્ટવિન:]નિત્ય કર્મકલંક-કર્દમથી રહિત-[સ્વયં લેવ:]એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ [ શાસ્તે]વિરાજમાન છે.
ભાવાર્થ:- શુદ્ધનયની દૃષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્યમાત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે.આ પ્રાણી-પર્યાયબુદ્ધિ બહિરાત્માતેને બહાર ટૂંઢે છે તે મોટું અજ્ઞાન છે. ૧૨.
(શાર્દૂનવિહિત) भूतं भान्तमभूतमेव रभसान्निर्भिद्य बन्धं सुधीर्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्। आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं
नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः ।।१२।। રસાત્ જોયું રસાત્ આવ્યું અહીંયા વો પ્રજ્ઞાછીણીમેં રસિાત્ આતા હૈ ત્યાં એક સમય લીધુ'તું, જેમ એણે આ રમસાત્ શીધ્ર. આહાહા ! તું ભગવાન દેવ શાશ્વત અંદર હૈ પ્રભુ તેરી દિવ્યશક્તિકા પાર નહીં, ખબર કેમ પડે? આહાહા! બે બીડી સીગારેટની સરખી પીવે તો ભાઈસાબને કળશો ઊતરે આવા તો અપલખણ, હવે એને એમ કહેવું કે આ દેવ હૈ. હૈ! અને ૬૦ વર્ષે છોકરો આવે વાંઝિયામેણું ટળે ત્યારે એના છોકરાને આમ બચ્ચી ભારે આહાહા ! ઓહોહો ! શું છે પણ આ, તારું પાગલપણું ક્યાં છે? અને એમાં પાંચ -દસ લાખની પેદાશ થઇ હોય તો કરો આજ લાપસી. પેદાશ મોટી થઇ ગઈ છે ધૂળમાંય નથી હવે પાપની પેદાશ છે સાંભળને હવે. આહાહા!
યદિ કોઈ સુબુદ્ધિ, આહાહા ! હે? સુબુદ્ધિ, જ્ઞાની, સમ્યગ્દષ્ટિ, આહાહાહા... “ભૂત ભાન્ત અનુભૂતમ એવ બન્ધ” જીવ ભગવાન આત્મા, ભૂતકાળ ગયો કાળ વર્તમાન ને ભવિષ્ય તીનોં કાળમેં કર્મ, બંધકો અપને આત્માસે, તીનોં કાળકા રાગકા સંબંધ ઉસકો અપને આત્માસે તત્કાળ શીઘ્ર ભિન્ન કરકે, આહાહા ! એ રાગ અને પુણ્ય દયા દાન આદિ વિકલ્પ ને આકૂળતા એ બધી હૈ, ઉસસે આહાહા... “રભસાતીનોં કાળકી વિકારી પર્યાયસે, આહાહા.. અનેકો શીઘ્ર ભિન્ન કરકે, ઘઉસેંસે જૈસા કાંકરા નિકાલ દેતે હૈ, ઘઉં કહેતે હૈં ને ઘઉં, કાંકરી નિકાલતે હૈ એમ પુણ્ય ને પાપકી પર્યાય, મેલ કાંકરી હૈ ઉસસે ભિન્ન ઘઉં હૈ, ઐસા આનંદકંદ પ્રભુ હૈ. આહાહાહા... ઉસકી દૃષ્ટિ કરો તો તેરે સમ્યગ્દર્શન હોગા. ધર્મકી પહેલી સીઢી શરૂઆત ત્યાંસે હોગી. આહાહાહા
( શ્રોતા – પુણ્ય પરિણામકો મેલ ક્યો કહેતે હો આપ મહારાજ) મેલ હૈ કે નહીં, કયા હૈ? મલિન હૈને, અશુચિ હૈ ને, જડ હેં ને? દુઃખ હેં ને? ( શ્રોતા:- જડ કહો પણ મેલ નહીં) એ જડકા અર્થ કયા? ચૈતન્ય પ્રકાશકા નૂરકા ઉસમેં અભાવ હૈ. રાગ, દયા, દાન આદિ ભાવ હૈ ઉસમેં ચૈતન્યકા અંશકા અભાવ હૈ, માટે જડ છે. આહાહાહા ! (શ્રોતા –મેલ નહીં કહેના ચાહીયે) મેલ હૈ અશુચિ કહા ને! અશુચિ કહો કે મેલ કહો કે વિભાવ કહો, અધર્મ કહો, આહાહા! આંહી તો
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કહેતે હૈ કે પ્રભુ ત્રિકાળી જ્ઞાયક મૂર્તિ પ્રભુ એને આ ત્રિકાળી જે વિકાર હૈ ઉસસે ભિન્ન કર દે, આહાહાહા ! ત્રિકાળી ચીજની દૃષ્ટિ કરકે, ત્રિકાળમેં રહેનેવાલી વિકૃત અવસ્થાકો દૂર કર દે. આહાહા! ભાષા તો કૈસી ? આહાહાહા. ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્યમેં રહેનેવાલા વિકૃત અવસ્થા ઉસકો ત્રિકાળી જ્ઞાયકભાવકા આશ્રય કરકે છોડ દે, ભિન્ન કર દે, આહાહાહા... એ પુરુષાર્થસે હોતા હૈ. સમજમેં આયા?
કોઇ કહેતે હૈ કે તુમ તો ક્રમબદ્ધ માનતે હૈં ને એમાં આ કહાં આયા? આહાહા... અરે સૂન તો સહી પ્રભુ, ક્રમબદ્ધ માનનેમેંય અકર્તાપણા આ રીતે આ ગયા, સમજમેં આયા? જે સમયે હોગા એ હોગા ક્રમબદ્ધ, પણ એ હોગા એ હોગા કિસકો? જિસને શાકભાવના નિર્ણય કિયા અને રાગકા અકર્તાપણા હુઆ ઉસકો ક્રમબદ્ધકા નિર્ણય યથાર્થ ઠે. રાગકો કર્તા હું અને ક્રમબદ્ધ માનના દો ચીજ રહેતી નહીં. કયા કહા એ? આહાહાહા! વિકલ્પકા કર્તા હો અને ક્રમબદ્ધ માને એ દો ચીજ રહે સકતી નહીં. એ ક્રમબદ્ધ માનનેવાલા રાગકા અકર્તા હોકર જ્ઞાયકસ્વભાવકી દૃષ્ટિ કરતે હૈ. આહાહાહા! આવી વાતું છે. નવું લાગે અજાણ્યા માણસને તો. આ કઇ જાતનો તે જૈન પરમેશ્વરનો મારગ હશે આ? હવે અમે તો ઇચ્છામિ દરિયા વીરીયા તસ્ય મિચ્છામિ દુકકડ લ્યો લોગસ્સમાં એવું મયે અભિથ્થુઆ -કાંઈ ન મળે બાપા આહાહા ! આંહી તો એ તો શબ્દો જડ, ભાષા જડ, વિકલ્પ ઊઠે એ પણ જડ, એનાથી તો ભગવાન ભિન્ન, નિત્ય એકરૂપ હૈ. આહાહા !
હૈઆહા! અને આત્માસે શીધ્ર ભિન્ન કરકે ઉસ કર્મોદયકે નિમિત્તસે હોનેવાલા, નિમિત્તસે હોનેવાલા હોં, હૈ તો અપનેસે હોતા હૈ મોહ, કર્મ તો નિમિત્ત હૈ. હોનેવાલા મિથ્યાત્વકો ભ્રમણા જો હૈ રાગ ભૈ હું પુણ્ય મેં હું, પર્યાય જિતના મૈ હું ઐસા જો મિથ્યાત્વભાવ હૈ ઉસકો અપને બળસે હઠાવ, જુઓ અપના બળસે સ્વભાવ સન્મુખ હોનેકા અપના બળસે રોકકર પુરુષાર્થસે રોકકર, નાશ કરકે અંતરંગમેં અભ્યાસ કર દેખે, અંતરંગમેં રાગસે ભિન્ન અભ્યાસ કરકે દેખે. તો યહુ આત્મા અપને અનુભવમેં આ જાનને યોગ્ય જિસકો પ્રગટ મહિમા હૈ, પ્રગટ મહિમા હૈ અંદર પડી હૈ. આહાહા ! અમૃતકા સાગર ઉછળતે હૈ અંદર અતીન્દ્રિય અમૃતકા સાગર ભગવાન આત્મા, આહાહા ! એ પ્રગટ મહિમા હૈ. ઐસા વ્યક્ત, અનુભવગમ્ય, નિશ્ચલ, આ શાશ્વત, શાશ્વત વસ્તુ પ્રભુ હૈ અંદર, એ નિત્ય કર્મકલંકસે રહિત સ્વયં ઐસા સ્તુતિ કરને યોગ્ય દેવ, આહાહા... એ સ્તુતિ કરને લાયક એ ભગવાન આત્મા હૈ, આહાહા.. ઉસકી સ્વીકાર કરના સત્કાર કરના એ સ્તુતિ હૈ, એ સ્તુતિ કરના એ દેવકી સ્તુતિ હૈ, દ્રવ્ય કી સ્તુતિ હૈ. આહાહા ! વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.).
પ્રવચન નં ૭ર શ્લોક - ૧૨-૧૩ તા. ૨૮૮ મંગળવાર, શ્રાવણ વદ૧૧ સં ૨૫૦૪
શ્રી સમયસાર ૧૨ મા કળશનો ભાવાર્થ.
ભાવાર્થ:- ૧૨ મો કળશ થયો ને, શુદ્ધનયકી દૃષ્ટિસે દેખા જાય બારમા કળશ હૈ ઉસકા ભાવાર્થ હૈ! આત્માકો શુદ્ધનય નામ નિશ્ચય દૃષ્ટિસે ત્રિકાળી જ્ઞાયકભાવકો દેખનેસે સર્વ કર્મોસે રહિત ભગવાન આત્મા તો હૈ, દર્શનકી વ્યાખ્યા હૈ, સમ્યગ્દર્શન(કી). સર્વ કર્મોસે રહિત, રાગ
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૧૨
૨૧૧ આદિથી પણ રહિત ચૈતન્યમાત્ર દેવ એ તો દૈવીશક્તિ, દિવ્ય શક્તિકા ધરનાર દેવ ભગવાન આત્મા ચૈતન્યદેવ અવિનાશી એ કભી નાશ નહીં હોતા, પર્યાય પલટતી હૈ ઉસમેં એ આતા નહીં. આહાહા !
આત્મા અંતરંગમેં સ્વયં બિરાજમાન હૈ, અંતરમેં ધ્રુવમેં સારા અસંખ્ય પ્રદેશ હૈ દરેક પ્રદેશ ઉપર પર્યાય હૈ. કયા કહેતે હૈ? આ અસંખ્ય પ્રદેશ હૈ તો ઉપર ઉપર પર્યાય હૈ ઐસા નહીં, સબ પ્રદેશ અંદરમેં પ્રદેશ ઉપર પર્યાય હૈ. આ પેટમાં અંદરમાં અસંખ્ય પ્રદેશ હૈ તો દરેક પ્રદેશ ઉપર પર્યાય હૈ. આહાહા ! એ પર્યાયકો તળમેં ધ્રુવમેં લગાકર, આહાહા... પાતાળમેં ભગવાન ધ્રુવ પડા હૈ અંદર, સ્વયં બિરાજમાન ભગવાન હૈ, ઉસકો પ્રાણી પર્યાયબુદ્ધિ બહિરાત્મા ઉસે બહાર ઢંઢતે હૈ, પર્યાયની અંશ બુદ્ધિ રાગ બહાર ઢંઢતે હૈ. બહારસે કોઇ મિલેગા, કોઇ ક્રિયાકાંડસે ઐસે વૈસે, આહાહા.. પણ વો ભગવાન તો અંતરમેં બિરાજતે હૈ. આહાહા!
- સચ્ચિદાનંદ સ્વરૂપ સત્ શાશ્વત, ચિદાનંદ, જ્ઞાનાનંદ સ્વભાવ ઐસી પરિપૂર્ણ ચીજ, ઉસકો અંતરમેં બિરાજમાન હૈ, પર્યાયબુદ્ધિ બહારમેં ઢંઢતે હૈ. આહાહા ! સમજમેં આયા? જાણે કોઇ ભગવાનની ભક્તિ કરનેસે ભગવાન આત્મા મિલ જાયેગા, કોઈ દયા, દાન, રાગકી મમતા કરનેસે ભગવાન મિલ જાયેગા આત્મા, ઐસે વર્તમાન અંશકો હી માનનેવાલા ઔર અંશની પીછે અંદર ભગવાન સમીપમેં બિરાજમાન હૈ એ પર્યાયબુદ્ધિ ઉસકો નહીં શોધતે, પર્યાયબુદ્ધિ બહાર શોધતે હૈં. આહાહા!હૈં? જાણે સમેતશિખરની જાત્રા કરીએ તો ભગવાન મિલ જાયેગા, નહીં? ઐસા આયા ને? એકવાર વંદે જો કોઇ, આતે હૈ કિ નહીં ? એક વાર વંદે જો કોઈ તાકે નરક પશું નહીં હોઇ, પણ નરક પશુ નહીં હોય ને? પણ ચાર ગતિ ન હોય ઐસા તો આયા નહીં. આહાહા ! એ તો શુભભાવ હૈ, વો ઉસમેં કોઇ આત્મા મિલતા હૈ ઐસા હૈ નહીં. આહાહા!
એ પ્રાણી પર્યાયબુદ્ધિ ભાષા બહુ ટૂંકી હૈ, પણ મર્મ બહોત હૈ, ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી સુખધામ અનંત અનંત દિવ્ય શક્તિકા દેવ, એ ઉસકો અંતરમેં હૈ ત્યાં શોધતે નહીં. એ પર્યાયબુદ્ધિ બહારમેં શોધતે હૈ. ઐસા કરું તો ઐસા હો જાયે. ઐસા કરું તો ઐસા હોગા, દેવ, ગુરુ, શાસ્ત્રકે બહોત ભક્તિ, બહોત વિનય કરું તો એ પ્રાસ હોગા, ઐસી પર્યાયબુદ્ધિ બહાર સકતે હૈ, આહાહાહા... છ પ્રકારના તપ હેં ને? વો અત્યંતર, બાર પ્રકારના તપમેં છ અત્યંતર તપ હૈ ને? પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સજ્જાય, ધ્યાન, વ્યુત્સર્ગ વો ભી સબ વિકલ્પાત્મક બાહ્યકી ક્રિયાકી અપેક્ષા છે. આહાહા ! ઉસસે રહિત ભગવાન, જહાં હૈ ત્યાં નજર નહીં કરતે, અને પર્યાયમેં હું નહીં ત્યાં નજર અનાદિસે પડી હૈ. પર્યાયમેં દ્રવ્ય આયા નહીં, દ્રવ્ય રહેતે નહીં, દ્રવ્ય હૈ નહીં. આહાહાહા !
અરે, આવો વખત ક્યાં મળે? માંડ મનુષ્યપણામાં એ જાતના ક્ષયોપશમજ્ઞાન અને ઉસકો સૂનનેકા મિલા પણ અંતરમેં જાના, આહાહાહા.. (શ્રોતા-પર્યાયમેં દ્રવ્ય રહેતા નહીં કિ પર્યાયમેં દ્રવ્ય આયા નહીં.) પર્યાયમેં દ્રવ્ય આયા નહીં. પર્યાય દ્રવ્યમેં ગઇ નહીં. (શ્રોતા:- વાહ રે વાહ) આહાહા! અને ત્યાં પર્યાયમેં વર્તમાન અંશમેં શોધતે હૈ. યહાંસે મિલ જાયેગા? જ્ઞાનકા ક્ષયોપશમ બહોત હુઆ તો ઉસસે મિલ જાયેગા? વો તો પર્યાય ક્ષયોપશમ પર્યાય હૈ, ઉસમેં, વો કોઇ અખંડ તત્ત્વ નહીં. આહાહાહા... રાગકી મંદ ક્રિયા કરતે કરતે અંતરમેં એમ કે આત્મદ્રવ્ય મિલ જાયેગા, વો તો પર્યાયબુદ્ધિ હૈ. બહિરાત્મા હૈ, કહો ને?
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પર્યાયબુદ્ધિ, બહિરાત્મા, બહિર આત્મા, બહાર શોધનેવાલા, બહિર નામ સ્વરૂપમેં નહીં ઐસી ચીજકો શોધકર ઉસસે મિલેગા એ બહિરાત્મા હૈ. આહાહાહા... બહુ ઝીણું બાપુ મારગ. ઉસે બહાર ઢુંઢતા હૈ વો મહા અજ્ઞાન હૈ, આહાહા... અંતરમેં દિવ્ય શક્તિ દેવ બિરાજમાન અંતરમેં જાતે નહીં. આહાહા ! તળમેં પાતાળમેં જેમ પાણી ભરા હૈ ઐસે તળમેં પૂર્ણાનંદ ભરા હૈ ભગવાન, પર્યાયસે ભિન્ન. જો કે ઉસકા અનુભવ કરતી હૈ પર્યાય. આહાહા !
જે ત્રિકાળી જ્ઞાયકભાવકા અનુભવ હોતા હૈ પર્યાયમેં, પણ પર્યાયકે આશ્રયસે દ્રવ્યકા અનુભવ નહીં હોતા. આહાહાહા ! અને પીછે ભી અનુભવકી પર્યાયકે આશ્રયસે ચારિત્ર ને કેવળજ્ઞાન નહીં હોગા. આહાહા ! એ તો જ્ઞાયક ચિદાનંદ પ્રભુ અનંત ગુણકી ખાણ ઉસકે આશ્રયસે ચારિત્ર ને કેવળજ્ઞાન હોગા. આહાહાહા ! લોક બહારસે ઢુંઢતે હૈ પણ એ અજ્ઞાન હૈ. એ ચૌદ ગાથાકી બાત કિયા. હવે ૧૫ મી.
અબ શુદ્ધનયકે વિષયભૂત આત્માકી અનુભૂતિ એ ૧૪ મીમાં દર્શન પ્રધાન કરકે ત્રિકાળી જ્ઞાયકકી અનુભૂતિ એ સમ્યગ્દર્શન હૈ ઐસા કહા. સમજમેં આયા? યહાં જ્ઞાની અનુભૂતિ હું એ જ્ઞાનકી અનુભૂતિ હૈ. કયા કહેતે હૈ? જો જ્ઞાયક સ્વભાવ શુદ્ધ ચૈતન્ય, ઉસકા અનુભવ વો હી જ્ઞાનકા અનુભવ હૈ. જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા તો જ્ઞાનકી પ્રધાનતાસે જ્ઞાનકી અનુભૂતિ હે. જે આત્માકી અનુભૂતિ હૈ. યે હી જ્ઞાનકી અનુભૂતિ હૈ. પંદરમી ગાથામેં જ્ઞાનકી અનુભૂતિકી પ્રધાનતાસે કથન હૈ. આહાહાહાહા!
- જ્ઞાનકી અનુભૂતિકા અર્થ કયા? જે ત્રિકાળી જ્ઞાયક જ્ઞાન સ્વરૂપ હૈ ઉસકો ગ્રહણ કરકે અસાધારણ જ્ઞાન સ્વભાવ જે ત્રિકાળ હૈ ઉસકો ગ્રહણ કરકે અનુભવ કરના, પ્રવચનસારમેં આયા હૈ, જ્ઞાન અધિકારમેં. અસાધારણ જ્ઞાનસ્વભાવકો ગ્રહણ કરકે પર્યાયમેં અનુભવ કરના, આહાહાહાહા... પ્રવચનસાર જ્ઞાન અધિકારમેં આયા હૈ. જ્ઞાન અધિકાર હૈ ને પહેલે, દૂસરા દર્શન અધિકાર છે, શેય અધિકાર કહો કે દર્શન અધિકાર, તીસરા ચરણાનુયોગ અધિકાર હૈ. તીન. આહાહા.. તો ત્યાં ઐસા લિયા હૈ કે અસાધારણ જ્ઞાન સ્વભાવ, એક ગુણ દૂસરા ગુણમેં, ઐસી ચીજ હું નહીં, એ ગુણ દૂસરેમેં હું નહીં, આ ગુણ દૂસરેમેં હૈ નહીં. ઐસે અસાધારણ ગુણકો કારણપણે ગ્રહણ કરકે ઐસા પાઠ હૈ સંસ્કૃત ટીકામાં. સમજમેં આયા?
એ જ્ઞાયક હૈ એ જ્ઞાનસ્વભાવે વસ્તુ હૈ. સાકરનો અનુભવ કહો કે ગળપણકા, ગળપણ કહેતે હૈ ને? (મીઠાશ) મીઠાશકા અનુભવ કહો, એમ આત્માકા ત્રિકાળકા અનુભવ કહો કે ઉસકા જ્ઞાનના અનુભવ કહો. આહાહા ! આ જ્ઞાન કયા? શાસ્ત્રજ્ઞાન નહીં, ક્ષયોપશમજ્ઞાનકી પર્યાય એ પણ આ નહીં. ક્ષાયિકજ્ઞાનકી પર્યાય તો હું નહીં અત્યારે. એ તો બાત નહીં, આ જ્ઞાન એટલે ત્રિકાળજ્ઞાન સ્વરૂપ જે પિંડ પ્રભુ ઉસકા અનુભવ હૈ જ્ઞાનકા ક્ષયોપશમશાનકી પર્યાયકા અનુભવ એ આંહી વાત હૈ નહીં. આંહી તો જૈસા આત્મા ત્રિકાળી હૈ, ઉસકા જ્ઞાનસ્વભાવ ત્રિકાળી હૈ, એ જ્ઞાનના અનુભવ લેના હૈ યહાં. આહાહા! પર્યાયકા અનુભવ જ્ઞાનકી પર્યાયકા અનુભવ એ નહીં ત્રિકાળી જ્ઞાનના અનુભવ, આહાહા ! સમજમેં આયા?
આ ૧૪ મી ગાથામેં દર્શનપ્રધાન કથન થા, હવે યહાં જ્ઞાનપ્રધાન કથન હૈ. તો એ કહેતે હૈ કે શુદ્ધનયકે વિષય ધ્યેય ધર્મીકા ધ્યેય, સમ્યગ્દષ્ટિકા ધ્યેય ધ્રુવ, સમ્યગ્દષ્ટિકા ધ્યેય ધ્રુવ,
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્લોક - ૧૨
૨૧૩ ધ્યાનકા વિષય ધ્રુવ, આહા... આવી વાત છે. ઉસકો વિષયભૂત બનાકર આત્માની અનુભૂતિ હી જ્ઞાનકી અનુભૂતિ છે. એ તો એ જ આત્માના અનુભવ કહો કે જ્ઞાનકી અનુભૂતિ કહો, દો એક હી બાત હૈ. ગુણીકા અનુભવ કહો કે જ્ઞાન ગુણકા અનુભવ કહો. આહાહાહા ! (શ્રોતા:મહારાજ હમકો તો મોક્ષમાર્ગ સૂનાઓ.) આ કિસકી ગાથા ચલતી હૈ? આ મોક્ષમાર્ગ આ હૈ. જે મુક્ત સ્વરૂપ ભગવાન આત્મા, ઉસકા અનુભવ કરવા એ મોક્ષમાર્ગ હૈ. અહીં તો સમ્યગ્દર્શનકી બાત ચલતે હૈ સમ્યજ્ઞાનકી, ચારિત્ર તો પીછે સોળમેં લેગા.
ચૌદમેમેં દર્શન અધિકાર, પંદરમેમેં જ્ઞાન મુખ્ય અધિકાર, સોળમેમેં દર્શન, જ્ઞાન, ચારિત્ર તીનોંકા અધિકાર. ચૌદ, પંદર ને સોળ. સમજમેં આયા? સોળમેં વો લેગા ચારિત્ર, આંહી તો હજી જ્ઞાન દર્શનકો અધિકાર કહા. ઐસે એ આત્માનો અનુભવ વો સમ્યગ્દર્શન, તો ઐસા જ્ઞાનકા અનુભવ ભી સમ્યજ્ઞાન અને એ સમ્યગ્દર્શન. આહાહાહા ! આવી વાતું છે બહુ આકરી. ધીરા વિના એ વસ્તુ અંતરમાં પકડાય એવી નથી બાપુ. આહાહા ! ઘણી ધીરજ જોઇએ. અપની પર્યાયકો દ્રવ્ય તરફ ઝૂકાના એ કાંઇ સાધારણ વાત નહીં, સમજમેં આયા? વર્તમાન પર્યાયકો આહાહાહા.. ઉસકા તળ જો ધ્રુવ વો તરફ ઝૂકાના એ અલૌકિક બાત હૈ. હૈ (શ્રોતા:- વો હી વિધિ બતાઓ મહારાજ.) આજ વસ્તુ હૈ એ કહેગા.
૦
૦
૦
૦
૦
૦૦૦૦
૦
૦
૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
* આત્માને સદાય ઊર્ધ્વ એટલે મુખ્ય રાખવો. ગમે તે પ્રસંગ આવે પણ દ્રવ્યસ્વભાવને મુખ્ય રાખવો. શુભાશુભ પરિણામ આવે ભલે, પણ કાયમ દ્રવ્યસ્વભાવનું ધ્યેય રાખવું. આત્માને મુખ્ય રાખતાં જે દશા થાય તે નિર્મળદશાને સાધન કહેવાય છે ને તેનું સાધ્ય કેવળજ્ઞાન કરવું તે છે ને તેનું ધ્યેય પૂર્ણ આત્મા છે. કષાયની મંદતા કે જ્ઞાનના ઊઘાડની મુખ્યતા હશે તેની દૃષ્ટિ સંયોગ ઉપર જશે. આત્માની ઊર્ધ્વતાની રુચિ ને જિજ્ઞાસા હોય તેનો પ્રયાસ થયા વિના રહે જ નહિ. આત્માના અનુભવ પહેલાં પણ સાચી જિજ્ઞાસા હોય તેને અવ્યક્તપણે આત્માની ઊર્ધ્વતા હોય. હજુ આત્મા જાણવામાં આવ્યો નથી પણ અવ્યક્તપણે ઊર્ધ્વતા થાય અને અનુભવમાં આવે ત્યારે વ્યક્ત-પ્રગટ ઊર્ધ્વતા થાય.
(દૃષ્ટિનાં નિધાન - ૯૯)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #229
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
૨૧૪
--
(
શ્લોક - ૧૩
)
ઇસ પ્રકાર આગેકી ગાથાકી સૂચનાકે અર્થરૂપ કાવ્ય કહેતે હૈ પંદરમી ગાથાની સૂચનાના ઉપોદ્ઘાતરૂપ શ્લોક કહેનેમેં આતે હૈ તેર. આહાહાહા !
(વસંતતિના) आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुद्ध। आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्प
मेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात्।।१३।। હવે, શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ-[તિ] એ રીતે [ યા શુદ્ધનયાત્મિવI માત્મ-શ્વનુભૂતિઃ] જે પૂર્વ-કથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે [૩યમ કવ નિ જ્ઞાન-અનુભૂતિઃ] તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે[તિ વૃદ્ધા] એમ જાણીને તથા [ બાત્મનિ માત્માનમ સુનિઝમ્પમ નિવે૫] આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, [ નિત્યમ સમત્તાત્ : નવલોધ-ધન: અસ્તિ] “સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે” એમ દેખવું.
ભાવાર્થ- પહેલાં સમ્યગ્દર્શનને પ્રધાન કરી કહ્યું હતું; હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યજ્ઞાન છે. ૧૩.
आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुस । आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्पमेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात् ।।१३।।
કળશ છે કળશ એ તો, મંદિરમેં કળશ ચઢાવેને ઐસા કળશ હૈ. આહાહા! અમૃતચંદ્રાચાર્ય! ઉસમેં નામ આતા હું ને ભાઈ જગમોહનલાલજી અભી ટીકાકા નામ આપ્યા ને? “અમૃત કળશ” આ “અમૃત કળશ” એ ફુલચંદજી પંડિતકા હૈ ઉસમેં લેખ હૈ. અભી આ કળશ ટીકાકા અર્થ કિયા ને જગમોહનલાલજીએ તો ઉસકા નામ આપ્યા હૈ “અમૃત' (શ્રોતા:- સૌ પોતાનો અભિપ્રાય લખે.) એ તો ખ્યાલમેં હૈ, એ તો ખ્યાલમેં હૈ અને તમે ઐસા લિખા હૈ અંદર થોડા કે ઐસી દૃષ્ટિ રખ કરકે સમજના, ખબર હૈ, આ ખબર હૈ. તમારા લખાણ દેખ્યા હૈ, બરાબર લિખા હૈ. અને કોઇ પૂછતે થે તેથી આ ફુલચંદજી ઐસા શું ઉસમેં લિખા, આહાહા... મેરેકુ પૂછતે થે. કહ્યું ભાઈ ઉસને જૈન તત્ત્વ મિમાંસામેં જગમોહનલાલજીએ લિખા થા. તો ઉસને લિખા પણ છતાં છેલ્લા અક્ષર ઐસા હૈ ઉસમેં પંડિતજીકા હૈ, ખબર હૈ, કે ઐસે ત્રિકાળકા શાયકકી દૃષ્ટિમેં લેકર સમજે, આહાહા... ઉસકો વાંચો, એ દૃષ્ટિ કરકે ઐસે વાંચના, વ્યવહારસે હોગા ને, ઐસે હોગા ને ઐસી દૃષ્ટિસે નહીં વાંચના, પંડિતજીએ લિખા હૈ. આહાહા ! આંહી તો અમૃતચંદ્રાચાર્યના અમૃતકળશ. આહાહા! કયા કહેતે હૈ દેખો.
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૧૩
૨૧૫ ઇસ પ્રકાર યહ શુદ્ધનયાત્મિકા આત્મ-અનુભૂતિઃ જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માકી અનુભૂતિ દ્રવ્યકી. આત્મા જ્ઞાયક ત્રિકાળીકા અનુભવ, હૈ? વહી વાસ્તવમેં જ્ઞાનકી અનુભૂતિ હૈ. કયા કહા? ત્રિકાળી જ્ઞાયક જો સ્વભાવ ભાવ ધ્રુવ ઉસકા અનુભવ વોહી ઉસકા જ્ઞાનસ્વરૂપ ભગવાન ઉસકા યે અનુભૂતિ હૈ. ગુણસે લો તો જ્ઞાનકી અનુભૂતિ હૈ, દ્રવ્યસે લો તો આત્માની અનુભૂતિ હૈ, વસ્તુ તો એકની એક હૈ. આહાહાહા ! અરે ભાઈ આવું ક્યાં મળે બાપુ? અરે આ મનુષ્યપણા વિંખાઇ જાય છે, ચાલ્યો જાય છે સમય. આહાહા ! કરનેકી ચીજ તો આ હૈ, બાકી બધું આહા... શુદ્ધનય સ્વરૂપ જોયું? ભગવાન કાયમ ત્રિકાળી પણ શુદ્ધનય અને એની અનુભૂતિ પણ શુદ્ધનય સ્વરૂપ. આહાહાહા!
વહી વાસ્તવમેં જ્ઞાનકી અનુભૂતિ હૈ, યહુ જાનકર, કયા કહું? સમજમેં આયા? વસ્તુ જે સ્વયં દેવ દિવ્ય ધ્રુવ વસ્તુ જ્ઞાયક આત્મા ઉસકા અનુભવ કહો કે ઉસકા જ્ઞાન ગુણકો કારણ બનાકર અનુભવ કહો, દો એક બાત હૈ. આહાહા ! અનુભૂતિ યહ જાનકર સુનિષ્કમ્પમ્ નિવેશ્ય” આત્મામેં, કયા કહેતે હૈ દેખો હવે, ભગવાન જ્ઞાયક સ્વરૂપમેં આત્માકો નિશ્ચલ
સ્થાપિત કર, પારદ્રવ્યના સહારા બિલકુલ નહીં એમ કહેતે હૈ, જિસમેં વિકલ્પ આદિ પરદ્રવ્યકા નિમિત્તકા કે દેવગુરુકા પણ સહારા નહીં. આહાહા! આપના આત્મામેં આત્માકો સ્થાપિત કરકે, સમજમેં આયા? હૈ? આત્મનિ આત્માનમ્ સુનિષ્પકમ્પ નિવેશ્ય, નિવેશ્ય આહાહા... આત્મામેં આત્માકો, આત્માકો કહા નામ અપના નિર્મળ પરિણતિક દ્વારા, અંદર સ્થાપન કરો. ઉસકો કોઈ રાગ ને નિમિત્તકા સહારા જિસમેં નહીં. આહાહા! બહુ વાત.
આ શરૂઆતની વસ્તુ જ આ હૈ. ધર્મની શરૂઆત અહીંયાસે હોતી હૈ, ચારિત્ર તો પીછે, યહાં તો દર્શનકો અધિકાર કહાં, આ જ્ઞાનના અધિકાર, ચારિત્ર તો પીછે પણ જ્યાં દર્શન ને જ્ઞાન જ જ્યાં સચ્ચા નથી ત્યાં ચારિત્ર કહાંસે આયા? આહા ! સમજમેં આયા?
આત્મામેં, આત્મનિ છે ને? આત્માનમ્, આત્માકો, અપના આત્મામેં અપના આત્માકો, નિર્મળ સ્વભાવ દ્વારા સ્થાપિત કર, આહાહા.. વો રાગ ને પરસે સ્થાપિત નહીં હોતા હૈ એમ બતાતે હૈ. અપના સ્વરૂપકો અપના સ્વરૂપસે સ્થિરતા અંદર કર. આહાહા ! આત્માકો આત્મામેં આહાહાહા. ભગવાન ચિદાનંદ પ્રભુ ઐસા આત્માકો આત્માનમ્ નામ અપની શક્તિમેં, સ્થાપન કર, નિવેશ કર, નિવેશ કર, સ્થાપ, ત્યાં વાસ લે. આહાહાહાહા ! આવી વાતું છે ઝીણી.
એ કોઇ પાંચ પચીસ લાખ ખર્ચી જાય ને આંહી ધર્મ થઈ જાય ઐસા હૈ નહીં. મંદિર બંદિર બનવાઇ દિયે બે પાંચ દસ, ગજરથ ચલા દે, તો ધર્મ હો જાયે, તીન કાલમેં હૈ નહીં. પરકા સહારા બિના આત્મામેં આત્માકો, આહાહાહા! (શ્રોતા - આત્મા કો ખુદ અભેદ જાને નિર્મળપણા સ્વભાવ હૈને) આહાહાહા ! અરે મારગ તો પ્રભુ આ હૈ ભાઈ. (શ્રોતા-ઐસા કહેંગે મહારાજ ફિર મંદિર કોઇ નહીં બનવાયેંગે) બને, બનાવી શકતે હી નહીં. એ હોના તો હોયેગા, હોયેગા, ઉસસે બનતે હી નહીં. એ પરમાણુ પુગલકી પર્યાય જે સમયે જ્યાં ઉત્પન્ન હોનેકી હૈ એ ઉત્પન્ન હોગી હી, પરસે નહીં. આહાહાહા ! સમજમેં આયા? (શ્રોતા - આત્મામેં મતલબ દ્રવ્ય હૈ કિ પર્યાય?) આત્મામેં આત્માકી પર્યાય સ્વભાવ દ્વારા સ્થાપન કરના એમ કહેતે હૈ, રાગ દ્વારા નહીં, પર દ્વારા નહીં, અપના નિર્મળ પર્યાય દ્વારા આત્મામેં સ્થિર હોના. આહાહાહા !
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આત્મામેં આત્માકો, પહેલે આત્મામેં, આત્માકો એટલે નિર્મળ પર્યાય દ્વારા સ્થિરતા કર એ નિર્મળ પર્યાય અનુભૂતિ એ આત્મા હૈ. એ પહેલા ચૌદમીમેં આ ગયા હૈ, આત્મા કહો, શુદ્ધનય કહો, અનુભૂતિ કહો, તીન બોલ આ ગયા હૈ ચૌદમીમેં. સંસ્કૃત ટીકાકા પાઠ હૈ. સમજમેં આયા? આહાહા ! એ ભગવાન પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાનસ્વરૂપ પ્રભુ ઉસકી નિર્મળ પરિણતિ દ્વારા ત્યાં આગળ સ્થાપન કર, આત્મામેં સ્થાપન ત્યાં કર, રાગ અને પુણ્ય ને વ્યવહારસે અંતરમેં સ્થાપન કર એ ચીજ હૈ હી નહીં. સમજમેં આયા? લો આ વાત, રાડ ઐ હૈ ને કે વ્યવહાર કરતે કરતે નિશ્ચય હોગા, બિલકુલ જૂઠ બાત હૈ. સમજમેં આયા? આહા!
પ્રભુ તેરી ચીજ તેરી ચીજથી શુદ્ધ પરિણતિ દ્વારા ત્યાં જા, ઉસકા સહારા રાગકા ને પરદ્રવ્યના બિલકુલ નહીં. આવી ચીજ હૈ. પહેલાં ઉસકા જ્ઞાનમેં નિર્ધાર તો નક્કી કરે કે રાગસે આત્માકી પ્રાપ્તિ નહીં હોતી, અપની નિર્મળ પરિણતિ દ્વારા પ્રાતિ હોતી હૈ. આહાહાહા ! અરે ઉસકી કાયમ રહેનેવાલી ચીજ કઇ, કયા હૈ? એ તો જ્ઞાન આનંદ આદિ કાયમ રહેનેકી ચીજ હૈ. રાગ આદિ કોઇ ચીજ ઉસકી નહીં અને એક સમયકી પર્યાય ભી કાયમ રહેને કી ચીજ નહીં, તો એ નિર્મળ પર્યાય પ્રગટ કરકે આત્મામ્ સ્થાપ ત્યાં. આહાહાહા! દૃષ્ટિકા દોર ત્યાં રખકર નિર્મળ પરિણતિ પ્રગટ કરે ત્યાં આત્મામેં જા. આહાહા ! આવી વાત છે.
બીજી રીતે કહીએ તો જે નિર્મળ પરિણતિ જો હૈ એ ષકારકસે પરિણતિ ઉત્પન્ન હોતી હૈ. કયા કહા? જે દ્રવ્ય હૈ એમાં ષકારક શક્તિરૂપે તો પડા હૈ, પણ જો પરિણતિ હોતી હૈ, સમ્યજ્ઞાનકી, સમ્યગ્દર્શનકી, અનુભૂતિકી એ ભી ષટ્કરકકે પરિણમનસે ઉત્પન્ન હોતી હૈ. કયા કહા? સમજમેં આયા? સમ્યગ્દર્શનકી પર્યાયને સમ્યજ્ઞાનકી અનુભૂતિકી પર્યાય, એ પર્યાય પર્યાયકી કર્તા, પર્યાય ઉસકા કાર્ય, પર્યાય ઉસકા સાધન, પર્યાય સાધન પર્યાય ઉસકા સંપ્રદાન, પર્યાયસે પર્યાય હુઇ, પર્યાયકે આધારસે પર્યાય હુઇ. આહાહાહાહા ! (શ્રોતા:- સાધન તો કારણ સમયસાર હૈ.) યહાં પર્યાય સાધક હૈ, રાગસે ભિન્ન પડકે આત્માના સાધન કિયા વો પર્યાય સાધક હૈ. આહાહા ! રાગ બાગ સાધક હૈ નહીં. (શ્રોતા- સમયસાર એ સાધક હૈ)
સમયસાર એ આત્મા, આ સમયસારકી ભાષા ભી આધાર નહીં ત્યાં, વો સમયસાર વાંચકે (પઢકર) જો જ્ઞાન હુઆ વો ઇસકા કારણ નહીં. આહાહાહાહા ! કયોં? અરે ભગવાન પાસે સૂના, સમયસાર એટલે આત્મા ઉસકા લક્ષમેં આયા કે ભગવાન આમ કહેતે હૈ પણ વો જ્ઞાનકે આધારસે અંદરમેં જા સકતે હૈં ઐસા નહીં. આહાહા ! કય? વો પર્યાય પરલક્ષી હૈ. અને સ્વલક્ષી પર્યાય દ્વારા અંતરમેં જાના. આહાહા ! પંડિતજી! બહુ ઝીણી વાત છે ભાઈ ! અરે મનુષ્યપણું જાય છે ભાઈ ! એ આંખ્યુ વીંચીને ક્યાં જાશે ? આ જો પત્તા ન લિયા, આહાહાહા.... (તો) ક્યાંય કોઈ શરણ નથી. આહાહા !
એ ભગવાન આત્માકો, આત્માકી નિર્મળ પરિણતિ દ્વારા ત્યાં નિવેશ, સ્થાપ. તન્ન નિરાલંબન, પરકા આલંબન બિલકુલ નહીં. સમજમેં આયા? આહાહા ! અપના જ્ઞાયકભાવના આલંબન લેકર જો પરિણતિ ઉત્પન્ન હુઈ એ આત્મા હૈ, ઐસે ઉસકો કહા. આત્માકો આત્માસે એટલે નિર્મળ પરિણતિ દ્વારા સ્થિર થા અંદર. આહાહાહા ! આવી વાત છે ભાઈ !
સ્થાપિત કરકે “નિત્યમ્ સમન્તા એક અવબોધ ઘન: અસ્તિ”. જે પ્રભુ આત્મા સદા
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્લોક - ૧૩
૨૧૭ સર્વ એક જ્ઞાનઘન આત્મા હૈ, આહા. ઇસ પ્રકાર દેખના, ઇસપ્રકાર અનુભવના, આહાહા ! આવો મારગ, લોકોને એકાંત લાગે છે ને? કે આ પણ, ઉસકે માટે કોઈ સાધન હૈ કે નહીં ? એમ કહેતે થે, શ્રીમમાં ગયે થે ને અગાસ આશ્રમ વ્યાખ્યાન સૂના એક ઘંટા પીછે આયે એક મારવાડી, કે તમે કહેતે હૈં એ બરાબર પણ ઉસકા કોઇ સાધન? સાધન આ બાહ્ય કારણ કે આત્મસિદ્ધિમેં પણ ઐસા આતા હૈ, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરના સો હી” એ સાધન હૈ હી નહીં. ભાઈ ! આહાહા ! એ પ્રજ્ઞાછિણી રાગસે ભિન્ન કર (કે) જો હુઆ વો હી સાધન હૈ. પ્રજ્ઞાછિણી દ્વારા આત્મામાં ભેદ કરકે પરસે ભેદ કરકે અંતરમેં જા. આહાહા ! સૂક્ષ્મ બાત હૈ ભાઈ ! આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરદેવનું આ કથન હૈ પ્રભુ. આ કોઈ કલ્પિત અજ્ઞાનીના કથન આ નહીં હૈ. સંતો કહેતે હૈ એ સર્વશે કહા એ ઇસકા આડતિયા હોકર કહેતે હૈ. મારગ તો ભગવાન આમ કહેતે હૈ, હમ તુમકો કહેતે હૈ. હમે ભી ઐસા કહા હૈ, ઐસા ન કહેકે, આહાહા ! જિનવર એમ કહેતે હૈ, આતે હૈં ને? ઘણી ગાથામેં, જિનવર એમ કહેતે હૈ, ઐસા કહેતે હૈ. પરમાત્માકા આશ્રય લેકર બોલતે હૈ. આહાહા! અહીંયા કહેતે હૈ સદા સર્વ ઔર, કયા કહેતે હૈ ? સદા નામ ત્રિકાળ, સર્વ ઔર, ચારે બાજુસે એક જ્ઞાનઘન ભગવાન જ્ઞાનકી અનુભૂતિ લેના હૈ ને? આત્માની અનુભૂતિમાં દ્રવ્યના અનુભૂતિ લેના, એક જ્ઞાનઘન જ્ઞાનપૂંજ જ્ઞાનપિંડ આત્મા હૈ ઇસ પ્રકાર દેખના ચાહિએ. આહાહાહા! (શ્રોતા- ઘન ક્યું કહા) હૈં! પિંડ, જ્ઞાનકા પિંડ, જેમકે રૂકા પિંડ હૈ ને ધોકળા, કયા ધોકળા, ધોકળા કયા કહેતે હૈ? ગઠ્ઠા, રૂકા ગઠ્ઠી નહીં આવે હે મોટા? રૂઇકા, એમ આ જ્ઞાનકા ગઠ્ઠી હું અંદર. સ્વભાવ-સ્વભાવ, જ્ઞાનસ્વભાવકા ગઠ્ઠી હૈ. આહાહા !
ભગવાન મારગ બહુ ઐસા હૈ, અરે ઉસકો કરના પડેગા પ્રભુ શરણ બીજા નહીં હૈ કંઇ. આહાહા ! વીતરાગ ત્રિલોકનાથ ઇન્દ્રોની સમક્ષમાં આમ કહેતે થે, એકભવતારી ઇન્દ્ર જ્યારે સૂનનેકો આતે હૈં, ત્યાં ભી આતે હૈ અભી. ભગવાન મહાવીર પ્રભુ થે ત્યાંય આતે થે. ઇન્દ્ર ને ઇન્દ્રાણી દો એકભવતારી હૈ અભી સુધર્મ દેવલોક એકભવતારી છેલ્લા મુનષ્યદેહ હોકર મોક્ષ જાનેવાલે હૈ. ઉસકી પાસ ભગવાન આ કહેતે થે. આહાહા ! ઉસકી તો ખબર હૈ ઉસકો. સમ્યગ્દષ્ટિ હૈ. સમજમેં આયા? આહાહા!
પ્રભુ તુમ આત્માકી અનુભૂતિ. હમ કહા, હવે તો હમ કહેતે હૈ કે જ્ઞાનકી અનુભૂતિ, એ ગુણીકા અનુભૂતિ કહા થા, હવે ગુણકા અનુભવ, પણ ગુણ એ જ્ઞાનઘન અખંડ પૂર્ણ છે. ગુણ ભિન્ન ગુણ ઐસા નહીં. એ ગુણકા પિંડ પ્રભુ આત્મા, જ્ઞાનઘન હૈ એમ કહ્યા ને? એક જ્ઞાન ગુણ ભિન્ન ઐસા નહીં. આહાહા ! એ જ્ઞાનઘન હૈ સદા સર્વ ત્રિકાળ ચારે બાજુસે એક જ્ઞાનઘન આત્મા હૈ પ્રભુ. આહાહા!
ઇસ પ્રકાર દેખના, એ પ્રકારે અંદરમાં દેખના અનુભવ કરના. આહાહાહા !
ભાવાર્થ: - પહેલે સમ્યગ્દર્શનકો પ્રધાન કરકે કહા થા. અબ જ્ઞાનકો મુખ્ય કરકે કહેતે હૈ કે શુદ્ધનયકે વિષયસ્વરૂપ આત્માકી અનુભૂતિ હી સમ્યજ્ઞાન હૈ.
Page #233
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
Wwथा - १५
)
जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं। *अपदेससंतमज्झं पस्सदि जिणसासणं सव्वं ।।१५।। यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यमविशेषम्।
अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सर्वम्।।१५।। येयमबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोऽनुभूति: सा खल्वखिलस्य जिनशासनस्यानुभूतिः, श्रुतज्ञानस्य स्वयमात्मत्वात्; ततो ज्ञानानुभूतिरेवात्मानुभूतिः। किन्तु तदानीं सामान्यविशेषाविर्भावतिरोभावाभ्यामनुभूयमानअपि ज्ञानमबुद्धलुब्धानां न स्वदते। तथा हि
यथा विचित्रव्यञ्जनसंयोगोपजातसामान्य-विशेषतिरोभावाविर्भावाभ्यामनुभूयमानं लवणं लोकानामबुद्धानां व्यञ्जनलुब्धानां स्वदते, न पुनरन्यसंयोगशून्यतोपजातसामान्यविशेषाविर्भावतिरोभावाभ्याम्; अथ च यदेव विशेषाविर्भावनानुभूयमानं लवणं तदेव सामान्याविर्भावेनापि।तथा विचित्रज्ञेयाकार करम्बितत्वोपजातसामान्यविशेषतिरोभावाविर्भावाभ्यामनुभूयमानं ज्ञानमबुद्धानां ज्ञेयलुब्धानां स्वदते, न पुनरन्यसंयोगशून्यतोपजातसामान्यविशेषाविर्भावतिरो-भावाभ्याम् अथ च यदेव विशेषाविर्भावेनानुभूयमानं ज्ञान तदेव सामान्याविर्भावेनापि। अलुब्धबुद्धानां तु यथा सैन्धवखिल्योऽन्यद्रव्यसंयोगव्यवच्छेदेन केवल एवानुभूयमानः सर्वतोऽप्येकलवणरसत्वालवणत्वेन स्वदते, तथात्मापि परद्रव्यसंयोगव्यवच्छेदेन केवल एवानुभूयमान: सर्वतोऽप्येकविज्ञानघनत्वात् ज्ञानत्वेन स्वदते। હવે, આ અર્થરૂપ ગાથા કહે છે -
अपदस्पृष्ट, अनन्य, भविशेष हेणे सामने,
તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫. uथार्थ:- [ यः] ४ पुरुष [आत्मानम् ] मामाने [ अबद्धस्पृष्टम् ] अस्पृष्ट, [अनन्यम् अनन्य,[अविशेषम् ] भविशेष (तथा Gaauथी नियत भने असंयुत) [ पश्यति] हेणे ते [ सर्वम् जिनशासनं स नसनने [ पश्यति] हेथे छ, ४ निशासन ['अपदेशसान्तमध्यं] नाव द्रव्यश्रुत तेम ४ सभ्यत२ शान३५ ભાવશ્રુતવાળું છે.
ટીકાઃ- જે આ અબદ્ધસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે, કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ * ५न्त२ : अपदेससुत्तमज्झं १. अपदेश = द्रव्य श्रुत; सान्त = शान३५ मावश्रुत.
Page #234
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૫
૨૧૯
છે. પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ (પ્રગટપણું ) અને વિશેષ ( જ્ઞેયાકા૨ ) જ્ઞાનના તિરોભાવ ( આચ્છાદન ) થી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે તોપણ જેઓ અજ્ઞાની છે, શેયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. તે પ્રગટ દૃષ્ટાંતથી બતાવીએ છીએ.
જેમ-અનેક તરેહનાં શાક આદિ ભોજનોના સંબંધથી ઊપજેલ સામાન્ય લવણના તિ૨ોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (સામાન્યના તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદભેદે ભેદરૂપ-વિશેષરૂપ) લવણ તેનો સ્વાદ અજ્ઞાની, શાકના લોલુપ મનુષ્યોને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ તેનો સ્વાદ આવતો નથી; વળી ૫૨માર્થથી જોવામાં આવે તો તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું ( ક્ષા૨૨સરૂપ ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ( ક્ષા૨૨સરૂપ ) લવણ છે. એવી રીતે-અનેક પ્રકા૨ના શેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઊપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે(વિશેષભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ ) જ્ઞાન તે અજ્ઞાની, શેય-લુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય શેયાકારના સંયોગરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકા૨ અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી; વળી ૫રમાર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલબ્ધ જ્ઞાનીઓને તો, જેમ સૈંધવની ગાંગડી, અન્યદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સૈંધવનો જ અનુભવ ક૨વામાં આવતાં, સર્વતઃ એક ક્ષા૨૨સપણાને લીધે ક્ષા૨૫ણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, ૫૨દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ ક૨વામાં આવતાં, સર્વતઃ એક વિજ્ઞાનનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે.
ભાવાર્થ:- અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાનીજન જ્ઞેયોમાં જ-ઇન્દ્રિયજ્ઞાનના વિષયોમાં જ-લુબ્ધ થઈ રહ્યા છે; તેઓ ઇન્દ્રિયજ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ શેયમાત્ર આસ્વાદે છે પરંતુ શેયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, શેયોમાં આસક્ત નથી તેઓ શેયોથી જુદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે,-જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષા૨માત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કા૨ણ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદ દૃષ્ટિમાં આવતું જે સર્વ ૫૨દ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨
जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठे अणण्णमविसेसं । *अपदेससंतमज्झं पस्सदि जिणसासणं सव्वं ।। १५ ।।
હૈ ? અપદેસમાં દ્રવ્ય લીધું, મજ્યં શાંતિસૂત્ર સમ્યગ્દર્શન ભાવશ્રુત લિયા, આ કહેતે હૈ કે નહીં ? અપદેસમેં અખંડ દ્રવ્ય અખંડ પ્રદેશ લેના, ઐસા અહીં બાત હૈ નહીં. સમજમેં આયા ? અભી છપા હૈ, સમયસારમેં ઐસા હૈ નહીં, એમકે દ્રવ્યશ્રુતમાં પણ આ દ્રવ્યશ્રુત શબ્દ જ દ્રવ્યશ્રુત હૈ. દ્રવ્યશ્રુતમાં એમ કે અમૃતચંદ્રાચાર્યે દ્રવ્યશ્રુતકા અર્થ, ઉસમેંસે અપદેસકા અર્થ નિકાલા હી નહીં પણ એ અપદેસ કહા વો હી દ્રવ્યશ્રુત હૈ. આહાહા ! અને દ્રવ્યશ્રુતભેંસે ભાવશ્રુત કહેના થા, દ્રવ્યશ્રુતમેં ભી, કે અંતર આનંદકા અનુભવ કરના, ભાવશ્રુત દ્વારા એ (વો ) ભાવશ્રુત હૈ, દ્રવ્યશ્રુતમેં ભી ઐસા કહા. આહા !
દેખો કળશટીકા હૈ ને આની કળશટીકા આ ૧૩ માં આ પહેલાં ૧૩ મો શ્લોક ગયો ને આપણે ઉસકી કળશટીકામાં ઐસા લિયા હૈ. કળશટીકા હૈ ને ? કેટલામું થયું તેર, દેખો આત્માનુભવ એમ કહેતે હૈ, જ્ઞાનાનુભવ ઐસા કહ્યા નામ ભેદ હૈ, વસ્તુ ભેદ નહીં. ગુજરાતી હૈ આત્માનુભવ મોક્ષમાર્ગ હૈ. આ પ્રસંગે બીજો પણ સંશય ઉત્પન્ન હોતા હૈ, રાજમલ્લની ટીકા હૈ, કે કોઇ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઇ અપૂર્વ લબ્ધિ હૈ. દ્વાદશાંગજ્ઞાન કોઇ અપૂર્વ લબ્ધિ કોઇ કહે તો ઐસા હૈ નહીં, એ તો વિકલ્પ હૈ. પંડિતજી ! એ તો દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ હૈ.
હવે, આપણે તો અપદેસમાંથી નિકાલના હૈ, ઉસમેં પણ દ્વાદશાંગજ્ઞાનમેં પણ ઐસા કહા હૈ, કે સ્વાનુભૂતિ મોક્ષમાર્ગ હૈ. સમજમેં આયા ? બાર અંગમેં ભી યે કહા હૈ, એ દ્રવ્યશ્રુત હૈ, વિકલ્પાત્મક ભાવ હૈ પણ કહા હૈ ઉસમેં એ, કે આત્માની અનુભૂતિ તે મોક્ષમાર્ગ હૈ, ઐસા કહા. તો દ્રવ્યશ્રુતમેં ભી આ આયા. એથી અમૃતચંદ્રાચાર્યે અપદેસનો અર્થ ન કિયા, કયુંકિ અપના સૂત્ર જ એ હી હૈ, એ સૂત્ર હી અપદેસ હૈ. એ સૂત્રમેં ભી ઐસા કહા, દ્રવ્યશ્રુતમેં અને ભાવશ્રુત તો, ભાવશ્રુત તો ઉસકો તો હૈ. અંતર અનુભવ હુઆ તો ભાવશ્રુતજ્ઞાન દ્વારા, તો ભાવશ્રુતમેં તો આત્મા હી જાનનેમેં આયા થા. આહાહા ! આ કળશની ટીકા કિયા હૈ, આ ગુજરાતી છે. હિન્દી નહીં હોય અહીં હિન્દીમેંય ઐસા હૈ. દ્વાદશાંગજ્ઞાન, એ અપદેશ આયા ઉસમેં દ્રવ્યશ્રુત આ
ગયા.
ઉસમેં અમૃતચંદ્રાચાર્ય બોલ લિયા તીન પણ પાંચેય લેના, (ગાથા ) પંદરમેં તીન બોલ લિયા હૈ ને ? પાંચમેંસે પણ એ તો ગાથા સંકીર્ણ હૈ વો કા૨ણે એ પ્રશ્ન હુઆ થા બહોત, દસદસકી સાલમેં ચોવીસ વર્ષ પહેલે વો થા ને વો મુખત્યાર દિલ્હી, એ કયા મુખત્યાર, હા જુગલિકશો૨. આ જુગલજી ગયા ? આ ટીકા કિયા ને ઉસને કિયા થા, ખબર હૈ એમ કે આ તીન બોલ હૈ. તીન બોલ લેના પાંચમેંસે, પણ તીનમેં પાંચ આતા હૈ. અમૃતચંદ્રાચાર્યે ટીકામેં લિયા હૈ ને, પણ એ ટીકા કરતે થે, ખબર હૈ ઠુમકો, દસની સાલ ચોવીસ વર્ષ હુઆ અમારે લાઠી ગયે થે ત્યાં આયા થા વો લખાણ કે પંદરમી ગાથામેં તીન બોલ કહા હૈ પાંચ બોલમેં દો – દો બોલ કહાંસે નિકલા ? પણ અમૃતચંદ્રાચાર્ય કહેતે હૈ એ તો સંકીર્ણ કરકે બનાયા હૈ દેખો. આહાહા ! ટીકાઃ- ટીકા હૈ ને ! જો યહ અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત પાંચેય નિકાલા હૈ અમૃતચંદ્રાચાર્યે નિકાલા હૈ. અરે માણસ અપની કલ્પનાસે કરે ઐસા ન ચલે ભાઈ.
Page #236
--------------------------------------------------------------------------
________________
ગાથા
૧૫
૨૨૧
સંતોની વાણી દિગંબર સંતો એટલે કોણ ? આહાહા ! એ કેવળજ્ઞાનના ટુકડા હૈ એ. અરે એક વખતે તો ઐસા કહા કે કેવળજ્ઞાની અને મુનિમાં કોઇ ફેર ન દેખના નિયમસારમેં ઐસા કહા હૈ. મુનિ એટલે કોણ ? પરમેશ્વર પદ ! આહાહાહા... ત્યાં વીતરાગી આનંદ ઉછળી રહા હૈ. પ્રચુર સ્વસંવેદન જિસકા મહોર છાપ હૈ, પાંચવી ગાથામેં આયા હૈ, એ પઢા હૈ ને ? પ્રચુર સ્વસંવેદન જિસકા મહો૨છાપ હૈ. મુનિપણાકી ભાવલિંગકી છાપ કયા ? પ્રચુર, થોડા સંવેદન આનંદકા તો ચોથે પાંચમેં ભી આતા હૈ, પણ મુનિકો તો પ્રચુર સ્વસંવેદન મહોર છાપ મારી હૈ. પોસ્ટ માસ્તર મારતે હૈ કે નહીં પત્રકો ?
=
એમ આ ભગવાન કહે કે આહાહા... સંતોની વાતું બાપા એને પકડવું કઠણ છે. એમ કહેતે હૈ કુંદકુંદાચાર્ય. અને ટીકાકારે કહ્યું કે મુનિ અપના નિજ વૈભવસે કહેગા, નિજ વૈભવ કયા ? અપના આનંદકા અનુભવ જો હુઆ વો. એ નિજ વૈભવકી કયા ચીજ ? એ સ્વસંવેદન પ્રચુ૨, બહોત અતીન્દ્રિય આનંદકા વેદન એ ઉસકી મહોર છાપ હૈ. સાધુકા ભાવલિંગકી મહોર છાપ ત્યાંથી સાધુપણા ચલતા હૈ. સમજમેં આયા ?
માર્ગ હી ઐસા હૈ. એ આંહી કહેતે હૈ દેખો. પાઠમેં તો તીન બોલ લિયા. અબદ્ધસૃષ્ટ અનન્ય, અવિશેષ. અસંયુક્ત એ રહી ગયા એ એમાં આ ગયા. ચૌદમેં આ ગયા ઉસમેં લે લેના. તો વો ટીકા કરતે થે મુખત્યાર, આ ગયા યુગલજી ગયે નહીં, મૈં ? ( શ્રોતાઃ– રાજકોટ ગયે ) રાજકોટ ગયા. જે અબદ્ધસૃષ્ટ રાગ ને કર્મકા સંબંધ બિનાકી આત્મચીજ હૈ. ‘અનન્ય’ અનેરી અનેરી ગતિ આદિસે ભિન્ન અનન્ય હૈ. નરક મનુષ્ય આદિ અનેરી અનેરી ગતિસે અનન્ય અને અન્ય અન્ય નહીં, અન્ય અન્ય નહીં, અનન્ય હૈ. અન્ય અન્ય નહીં. આહાહા !‘નિયત’ પર્યાયમેં અનેકતા, પર્યાયમેં આતી હૈ. અગુરુલઘુ આદિ ઉસસે રહિત નિયત હૈ. આહા ! ઔર ‘અવિશેષ’ ગુણભેદસે રહિત સામાન્ય હૈ, અવિશેષ કહો કે સામાન્ય કહો, વિશેષ નહીં. આહાહાહાહાહા ! ઐસે આત્માકો પાંચ ભાવસ્વરૂપ, અમૃતચંદ્રાચાર્ય તો કહેતે હૈ કે પાંચ ભાવસ્વરૂપ આ ગાથામેંસે લેના, લોકો માણસ અપની ટીકા કરતે હૈ, અને અપદેસકા અર્થ અમૃતચંદ્રાચાર્યને સમજાણું નહીં માટે નહીં કિયા એમ કહેતે હૈ. એમ આયા થા છાપામેં. અરે પ્રભુ એમ ન કહેના. અમૃતચંદ્રાચાર્ય ! આહાહા ! અમૃતચંદ્રાચાર્ય સંત કોણ થા ? આહાહા ! એ ચાલતા સિદ્ધ થા. ભરતક્ષેત્રમેં થા હજા૨ વર્ષ પહેલે. આહાહાહા ! ( શ્રોતાઃ- કાળકા દોષ આ ગયા ને ?) કાળકા દોષ બોષ હૈ નહીં. ભૈયા ! એ કહેતે થે કેટલાક, આહા... એ ઉસકા સ્વચ્છંદકા અજ્ઞાનીકા દોષ હૈ. આહાહા!
આંહી કહેતે હૈ કે એ પાંચ બોલ સ્વરૂપ અનુભૂતિ, હૈ? પાંચ ભાવસ્વરૂપ અનુભૂતિ આત્માકે પાંચ ભાવ આંહી તો બદ્ધસૃષ્ટકો નિકાલકર અબદ્ધસૃષ્ટ લિયા તો એ પાંચ ભાવસ્વરૂપ લિયા અસ્તિપણે, બદ્ઘત્કૃષ્ટ નહીં ઐસા ન લેકર, અબદ્ધસૃષ્ટ હૈ, નિયત હૈ, અવિશેષ હૈ ઐસા ભાવસ્વરૂપ ઐસા પાંચ ભાવના અસ્તિ સ્વરૂપ, આત્માકી અનુભૂતિ હૈ. આહાહાહાહા !
એ જુઓ દ્રવ્યશ્રુત આ ગયા ઉસમેં, દ્રવ્યશ્રુતકા અર્થ કિયા હી નહીં, એમ નહીં. આ દ્રવ્યશ્રુત હૈ આ. આહાહા ! સમજમેં આયા ? બહુ આકરું કામ ભાઈ ! અને સંતોની ભૂલ નિકાલના, ૫૨મેશ્વ૨ની ભૂલ નિકાલના જૈસા હૈ ? ( શ્રોતાઃ- સંતોએ તો સંતોની ભૂલ નિકાલી
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ને ) એ સંત હતા ક્યાં ? અરે ઝીણી વાત. કોઇ વ્યક્તિનું આપણે કામ નહીં. આપણે તાત્ત્વિક વાતની વાત થાય, અંગત બાત તો સમજનાર સમજે. આહાહા ! ભાઈ ! મુનિ કિસકો કહીએ ? આહાહા ! જિસકો આત્માકા આનંદકી અનુભૂતિ હો એ ઉપ૨ાંત જિસકો અનુભૂતિકી ઉર્ધ્વતા વધી ગઇ હો, આહાહાહા... એ આનંદના ઝૂલે ઝૂલતા હો, પ્રચુર અતીન્દ્રિય આનંદના વેદનમેં ઝૂલતે હો. આહા ! સપ્તમેં આતે હૈ તો અતીન્દ્રિય આનંદમેં છઢે આતે તો જરી વિકલ્પ આ જાતા હૈ, છતાં અંત૨મેં અતીન્દ્રિય આનંદકી ભૂમિકા પ્રમાણે તો હૈ. સમજમેં આયા ? આહાહા ! ભાઈ મુનિપણું ભાઈ બાપુ ! અલૌકિક ચીજ હૈ. એ આંહી કહેતે હૈ.
આંહી તો હજી સમ્યગ્નાનની બાત હૈ. ઐસા આત્મા જો અબદ્ધસૃષ્ટ હૈ, મુક્ત સ્વરૂપ હૈ, નિશ્ચય હૈ, સામાન્ય હૈ, ઇસકો અનુભવ કરના એ પાંચ ભાવસ્વરૂપકા ઉસકા નામ અનુભૂતિ આહા... એ જૈન શાસનકી અનુભૂતિ હૈ. આ જૈન શાસન હૈ વીતરાગી પર્યાય- ભાવશ્રુતજ્ઞાન એ જૈનશાસન હૈ. દ્રવ્યશ્રુતમેં તો કહા થા આ, ભાવશ્રુતમેં વો આત્મા અનુભવમેં આયા વો જૈન શાસન હૈ. આહાહાહા ! સમજમેં આયા ?
ૐ ? આવું જૈનશાસન ! જૈનશાસન કોઇ પક્ષ નથી. વો તો વસ્તુ અબદ્ધસૃષ્ટ હૈ. ઉસકા અનુભવ વો જૈનશાસન, વો તો વસ્તુકા સ્વરૂપ હૈ, સ્થિતિ હૈ. સમજમેં આયા ? આહાહાહા ! (શ્રોતાઃ- જૈનશાસન તો દ્વાદશાંગ હૈ. ) જૈનશાસનમેં બાર અંગમેં આ કહા હૈ. એ કહા ને બતાયા ને અભી, બાર અંગમેં ભી અનુભૂતિ બતાયા હૈ. બાર અંગકા વિશેષ નહીં, વિકલ્પ હૈ એ વિશેષ જ્ઞાન, વિશેષ નહીં. આહાહાહા ! અંતરકી અનુભૂતિ, આહાહાહા... ઇસમેં કહા ને નવમી ગાથામેં એ નિશ્ચય શ્રુતકેવળી હૈ. અપના ભગવાન પૂર્ણ આનંદ આદિ દિવ્ય શક્તિકા ભંડાર પ્રભુ ઉસકા અબદ્ધસૃષ્ટ સ્વરૂપ હૈ, નિયત સ્વરૂપ હૈ, સામાન્ય સ્વરૂપ હૈ અને રાગાદિ આકૂળતાસે રહિત સ્વરૂપ હૈ. આહાહા !
( શ્રોતાઃ– વો નિશ્ચય શ્રુતકેવળી હૈ ? ) એ જ નિશ્ચય શ્રુતકેવળી હૈ, અનુભવ હૈ ભાવશ્રુત હૈ ને ત્યાં ? આહા ! નવમી ગાથામેં કહા હૈ, નવમી ગાથામેં કહા હૈ.
“जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं ।
तं सुदकेवलिमिसिणो भणति लोयप्पदीवयरा ।। "
નવમી ગાથા હૈ. નો હિ સુવેળહિળચ્છવિ ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માકો અનુભવતે હૈ, એ આ નો દ્દેિ સુવેળદિયાઋવિ ભાવશ્રુતદ્વારા અંદ૨મેં અનુભવ કરતે હૈ સુવેળદિયઋવિ અપ્પાળમિળ તુ જેવાં સુદ્ધ આહા ! તું સુવòવસિમિસિનો મળંતિ નોય—વીવયરા લોકાલોકના દેખનારા સર્વ કેવળીઓ અથવા શ્રુત કેવળીઓ એને શ્રુતકેવળી કહેતે હૈ. આહાહા ! નવ નવ નવમી ગાથા છે, આહાહાહા... દસમી વ્યવહા૨ની હૈ, અગિયારમી સમકિતની હૈ.
અહીંયા કહેતે હૈ આ જિનશાસન આ, ભગવાનને કહેના હૈ એ આ વીતરાગ પર્યાય, ચાર અનુયોગકા તાત્પર્ય વીતરાગભાવ હૈ, એ ૧૭૨ ગાથામેં (પંચાસ્તિકાયમેં ) કહા. એ સૂત્ર તાત્પર્યકા અર્થ ક્યા, શાસ્ત્ર તાત્પર્ય ? કે વીતરાગતા ઐસા પાઠ હૈ, ૧૭૨ ગાથા ચારે અનુયોગકા તાત્પર્ય વીતરાગતા હૈ. વીતરાગતા પર્યાયમેં આના એ તાત્પર્ય હૈ, વો વીતરાગતા કબ આયેગી, કૈસે ? કે જો ત્રિકાળી જ્ઞાયક અબદ્ધસૃષ્ટ હૈ એ વીતરાગ સ્વરૂપ હૈ. ઉસકે આશ્રયસે વીતરાગી
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૩
ગાથા – ૧૫ પર્યાય આયેગી, એ ચારેય અનુયોગોમેં આત્મા વીતરાગસ્વરૂપકા આશ્રય લેના વો કહા હૈ, સમજમેં આયા? ઝીણી વાત છે ભાઈ! આહા!
આ તો પરમાત્મા ત્રણ લોકનો નાથ સર્વજ્ઞદેવ એની પાસે ગયે થે કુંદકુંદાચાર્ય, હવે એને ય ઉડાવે છે, કે મહાવિદેહમાં નહોતા ગયા. અરે પ્રભુ શું કરે છે તું? જયસેન આચાર્યની ટીકા હૈ પંચાસ્તિકાય ઉસમેં લિખા હૈ, મહાવિદેહમેં જાકર આયે ઔર શિવરાજકુમારને માટે બનાયા ઐસા પાઠ હૈ. ઔર દર્શનસાર હૈ દેવસેન આચાર્યના ઉસમેં તો ઐસા લિખા હૈ, અરે કુંદકુંદાચાર્ય મહાવિદેહમેં જાકર જો આ ન લાયા હોત તો હમેં મુનિપણા કૈસે પ્રાપ્ત હોતા, ઐસા લિખા હૈ દર્શનસાર. આહાહા ! દેવસેન આચાર્ય. આ તો મહામુનિ કહેતે હૈ, બાકી તો અષ્ટપાહુડની ટીકા
ને વો સુખસાગર ભટ્ટારક જૈસા હૈ વો તો. ઉસકી દરેક પાહુડની પાછળ એ લિખા હૈ કુંદકુંદાચાર્ય મહાવિદેહસે આયા થા. પણ આ તો દર્શનસાર-દેવસેન આચાર્ય, પંચાસ્તિકાયજયસેન આચાર્ય, ઐસા પાઠ હૈ. આહાહા! (શ્રોતા- ઉસને કહા ઓ તો ઠીક સોનગઢમેં ક્યું કહેતે?) બસ સોનગઢમેં કહેતે હૈ, ઉસકા વિરોધ કરના. સોનગઢવાળા કહેતે હૈ કે કુંદકુંદાચાર્ય ત્યાં ગયે થે, તો કહે ના. (શ્રોતા:- ઉસમેં ભી પ્રયોજન હૈ.) પ્રયોજન હૈ.
આ તો વાત ઐસી હૈ. અહીંયા તો પ્રભુ એમ કહેતે હૈ, જિનશાસન કિસકો કહે? ચાર અનુયોગકા સાર કિસકો કહે? કે અપના અબદ્ધસ્પષ્ટકી અનુભૂતિ કરે, એ ભાવશ્રુતજ્ઞાન, એ શુદ્ધ ઉપયોગ ભાવશ્રુતજ્ઞાન એ જૈનશાસન હૈ. દ્રવ્યશ્રુતમેં ભી એ કહા હે ને ભાવકૃત આ હૈ. આહાહા ! એ કહા ને કે આ તેરમા કળશની અંદર ટીકામેં કે દ્વાદશાંગ વિકલ્પ હૈ, પણ કહા હૈ અનુભૂતિ, બારે અંગમેં કહેનેકા આશય તો તે પ્રભુ આત્મા, ઉસકી અનુભૂતિકા આશ્રય લે દ્રવ્યતા તો અનુભૂતિ હોગી, અને એ અનુભૂતિ વીતરાગી પર્યાય હૈ, વીતરાગી પર્યાય કહો કે જૈનશાસન કહો. આહાહાહા ! કહો આમાં સમજાય એવું છે, આમાં ન સમજાય એવી વાત નથી. બહુ સરસ, સરળ છે સીધી વાત. આહાહા ! આવી વાત છે પ્રભુ. (શ્રોતા- બહોત ખુલાસા કિયા મહારાજ બહુત ખુલાસા)
અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત ઐસે પાંચભાવ સ્વરૂપ, દેખો ઐસા ભગવાન ઐસા પાંચ ભાવસ્વરૂપ હૈ. ય્ આત્મા ઐસે પાંચ ભાવસ્વરૂપ હૈ મું, સમજમેં આયા? ઐસે પાંચ ભાવસ્વરૂપ આત્મા. દેખો, હૈ? આહાહા ! અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અન્યત્વ એટલે અનેરા અનેરા નહીં, નિયત, નિશ્ચય સામાન્ય ઔર અસંયુક્ત, રાગસે સંયુક્ત નહીં ઐસા પાંચ ભાવસ્વરૂપ આત્મા. આહાહાહાહા ! ઐસે પાંચ ભાવસ્વરૂપ ભગવાન આત્મા ત્રિલોકનાથ પરમેશ્વર એમ કહેતે હૈ. આહાહા ! એ કુંદકુંદાચાર્ય કહેતે હૈ. એ પાંચ ભાવસ્વરૂપ ભગવાન આત્મા હૈ અંદર, અબદ્ધ નામ મુક્ત સ્વરૂપ હૈ, નિશ્ચય હૈ, રાગસે રહિત હૈ, ઔર સામાન્ય સ્વરૂપ હૈ. આહાહા... ઔર પર્યાયની અનેકતાસે ભિન્ન એકરૂપ હૈ આહાહા! આવી વાતું છે બાપુ.
ઐસા પાંચ ભાવસ્વરૂપ, ઐસા હું ને? ઐસે પાંચ ભાવસ્વરૂપ, ઐસે પાંચ ભાવસ્વરૂપ એટલે? અબદ્ધસ્કૃષ્ટ, નિયત, અનન્ય, અવિશેષ, અસંયુક્ત ઐસે પાંચ ભાવસ્વરૂપ, આહાહા... આત્મા ઉસકી અનુભૂતિ એ પર્યાય. આ પાંચ ભાવસ્વરૂપ તો આત્મ દ્રવ્ય. આહાહા !
સમયસાર તો વીતરાગની સાક્ષાત્ વાણી, આહાહા.. જગતના ભાગ્ય કે આ શાસ્ત્ર રહી
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગયા છે. આહાહા !( શ્રોતાઃ- આપ પધારે અમારા ભાગ્ય). અરે અમને તો ખેદ થાય છે. અરેરે અમે ક્યાં હતા ને કયાં આવી પડયા છીએ? અરેરે ક્યાં, અમે પ્રભુ પાસે હતા ને અહીંયા આવી પડ્યા છીએ બાપુ. આહા ! (શ્રોતા:- હમકો તો હર્ષ હોતા હૈ ને) આ વાત તો એ જ તીર્થકરના ઘરકી બાત હૈ પ્રભુ. આહાહા! સાર ગજબ વાત હૈ ભાગ્ય છે જગતના કે આવી વાણી એને કાને પડે છે. આહા !
ભગવાન આત્મા કૈસા હૈ? કે અબદ્ધસ્પષ્ટ હૈ, રાગસે અને વિસગ્ના પરમાણુસે સ્પર્શ નહીં, સંબંધ નહીં, ઔર અનન્ય હૈ, અનન્ય હૈ, અનેરી અનેરી ગતિ એ નહીં, અનન્ય હૈ, એના એ હૈ, ઐસા ને ઐસા. આહાહા! નિયત હૈ, પર્યાયમેં અનેકતા હો ઐસા નહીં નિયત હૈ નિશ્ચય હૈ. આહાહા ! ઔર ગુણકા વિશેષ ભેદ ઉસમેં નહીં, ઐસા એ સામાન્ય હૈ, ઔર અસંયુક્ત નામ રાગકી આકૂળતાએ રહિત હૈ એ આનંદ પ્રભુ હૈ. આહાહા ! સમજાણું કાંઇ?
ઐસે પાંચ ભાવસ્વરૂપ, આહાહાહાહા... આત્મા ઉસકી અનુભૂતિ, ઐસા પાંચ ભાવસ્વરૂપ આત્મા ઉસકી અનુભૂતિ, આહાહા.. યહ નિશ્ચયસે સમસ્ત જિનશાસન, સારા જૈનશાસનકા એ સાર હૈ. આહાહા ! સમજમેં આયા? નિશ્ચયસે સમસ્ત જિનશાસન, સમસ્ત જૈનશાસન, ચારેય અનુયોગના સૂત્રમ્ અને જૈનશાસન ભાવશ્રુતમેં આ હૈ. આહા.. સમજમેં આયા? ભાવશ્રુત અબદ્ધસ્પષ્ટકો અનુભવે એ જૈનશાસન હૈ, ભાવશ્રુત અબદ્ધસ્પષ્ટકો અનુભવે એ જૈનશાસન હૈ, અર્થાત્ એ પાંચભાવસ્વરૂપ વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા ઉસકી અનુભૂતિ પર્યાય વીતરાગ, એ જૈનશાસન હૈ. આહાહાહા ! કયોં કે? એ વિશેષ આયેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૭૩ ગાથા - ૧૫ તા. ૩૦-૮-૦૮ બુધવાર, શ્રાવણ વદ-૧૨ સં. ૨૫૦૪
સમયસાર ૧૫ મી ગાથા ચલતી હૈ. ફરીને ટીકા.
જો યહ, “જે આ’ આમ પ્રત્યક્ષ બતાતે હૈ આમ. જે “આ” અબદ્ધપૂર આ આત્મા અંતર્મુખ ચીજ એ યહ અબદ્ધસ્કૃષ્ટ રાગ અને વિસસા પરમાણસે બદ્ધ અને સ્પષ્ટ નહીં ઐસી યે ચીજ છે. “અનન્ય” હૈ. અનેરી અનેરી ગતિમ્ હોના યે નહીં, એકરૂપ અનન્ય સ્વરૂપ હૈ, “નિયત હૈ, પર્યાયમેં હિનાધિકતા અનેક પ્રકારે અગુરુલઘુગુણકે આશ્રયસે આદિ વિશેષતા દશા પર્યાયકા સ્વભાવ હૈ, તો હિનાધિકતા હોતી હૈ. પણ ઉસસે રહિત આત્મા નિયત હૈ, એકરૂપ નિશ્ચય હૈ. “અવિશેષ” ગુણના વિશેષો ભેદ રહિત ત્રિકાળી એકરૂપ સામાન્ય હૈ. આહાહા! “અસંયુક્ત” આકૂળતાએ રહિત, આકૂળતાએ સહિત એ પર્યાયમેં હૈ, દ્રવ્યમેં આકૂળતાએ રહિત ઐસા આનંદસ્વરૂપ ભગવાન એ પાંચ ભાવોસ્વરૂપ, આહાહા... એ પાંચ ભાવોસ્વરૂપ આત્મા, ઉસકી અનુભૂતિ. મુક્ત સ્વરૂપ ભગવાન સામાન્ય સ્વરૂપ આનંદસ્વરૂપ ઐસા પાંચ ભાવસ્વરૂપ, ઐસા આત્મા, ઉસકી અનુભૂતિ, ઉસકે અનુસાર સ્વભાવને અનુસાર આનંદકા અનુભવ હોના એ નિશ્ચયસે સમસ્ત જિનશાસકી અનુભૂતિ હૈ. આહાહાહા! ગાથા બહુ સરસ આવી છે. રસ, સરસ, સરસ નામ આનંદના રસ સહિતકી ગાથા છે. આહાહા !
ક્યોંકિ શ્રુતજ્ઞાન સ્વયં આત્મા હી હૈ. કયા કહેતે હૈ જો ભાવશ્રુતજ્ઞાન દ્વારા અબદ્ધપૃષ્ઠકા
Page #240
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૫
૨૨૫
અનુભવ હુઆ એ ભાવશ્રુતજ્ઞાન, હૈ ? આત્મા હી હૈ, હૈ પર્યાય, વીતરાગી ભાવશ્રુતજ્ઞાન પર્યાય, પણ ઉસકો યહાં આત્મા કહા રાગ નહીં, રાગ હૈ એ અનાત્મા હૈ. આહાહાહા ! પાંચ ભાવસ્વરૂપ ભગવાન આત્મા અસ્તિ, સામાન્ય, અબદ્ઘ બદ્ધ ને સ્પષ્ટ રહિત, મુક્ત, નિયત, એકરૂપ રહેનેવાલી ચીજ, સામાન્ય નામ વિશેષ ગુણકા ભેદ રહિત, ઔર આકૂળતાસે રહિત, ઐસા ભાવ પાંચભાવસ્વરૂપ ભગવાન આત્મા હૈ. આહાહાહા ! ઐસે આત્માકી ઉસકે અનુસાર કરકે અનુભૂતિ હોના, વીતરાગી ભાવશ્રુતજ્ઞાનકા પરિણમન હોના. આહાહાહા... એ જૈનશાસનકી અનુભૂતિ હૈ. આહાહા !
( શ્રોતાઃ- આત્મા પોતે જૈનશાસન છે ?) આત્મા જૈનશાસન નહીં, આત્માકા અનુભવ કરના એ જૈનશાસન હૈ. આહાહા ! કયા કહા ? આંહી તો અનુભૂતિ પર્યાયકો જૈનશાસન કહા, ભાવશ્રુતજ્ઞાનકો જૈનશાસન કહા. દૂસરી રીતે કહીએ તો ભગવાન ( આત્મા )પાંચ ભાવસ્વરૂપ હૈ ઉસકા અનુભવ એ શુદ્ઘ ઉપયોગ હૈ. પણ આંહી ભાવશ્રુતજ્ઞાન કહેકર શુદ્ધ ઉપયોગના ખુલાસા એ કિયા હૈ. આહાહા ! જે શુભ અશુભ જે ઉપયોગ હૈ ઉસસે રહિત ભગવાન આનંદ સ્વરૂપ પાંચ ભાવસ્વરૂપ હૈ. આહાહાહાહા ! ઉસકા સન્મુખ હોકર જો અનુભવ હુઆ એ ભાવશ્રુતજ્ઞાન હૈ, એ શુદ્ઘ ઉપયોગ હૈ, એ જૈનશાસન હૈ. આહાહા ! સમજમેં આયા ?
ચારેય અનુયોગમેં વીતરાગ( તા ) તાત્પર્ય કહેતે હૈ, તો વીતરાગ( તા ) તાત્પર્ય કૈસે હોતા હૈ કે પાંચ ભાવસ્વરૂપ ભગવાન આત્મા ઉસકી અનુભૂતિ કરે તો વીતરાગતા પ્રગટ હોતી હૈ. સમ્યગ્દર્શન પ્રથમ એ પહેલે ૧૪ મી ગાથામેં આયા, પણ એ સમ્યગ્દર્શન એ વીતરાગી પર્યાય હૈ. સરાગ સમકિત ને વીતરાગ સમકિત એ તો ચારિત્ર મોહના દોષની અપેક્ષાના ભાવની અપેક્ષાએ કહા, વસ્તુ સમ્યગ્દર્શન એ તો વીતરાગી જ પર્યાય હૈ. આહાહાહા ! સમજમેં આયા ? એ આંહીયા શ્રુતજ્ઞાન કહા, દર્શનની અપેક્ષાએ સમ્યગ્દર્શન કહા, એ વીતરાગી પર્યાય કહા, એ જૈનશાસનકા અનુભવ હૈ. આહાહાહા ! સમજમેં આયા ?
=
હજી સૂક્ષ્મ આયેગા થોડા પ્રભુ ! આહાહા ! કોં કે શ્રુતજ્ઞાન સ્વયં આત્મા, શ્રુતજ્ઞાન સ્વયં આત્મા, ભાવશ્રુતજ્ઞાન સ્વયં આત્મા ઐસા કહા. આહાહા ! વીતરાગી ભાવશ્રુતજ્ઞાન જો પ્રગટ હુઆ, દ્રવ્યશ્રુતમેં તો આ કહા હૈ, એ તો ગાથા કહેતી હૈ, એટલે કોઇ કહે કે આમાં દ્રવ્યશ્રુતની વ્યાખ્યા તો આઇ નહીં. આ દ્રવ્યશ્રુત એ શબ્દ હી દ્રવ્યશ્રુત હૈ, સમજમેં આયા ? અને દ્રવ્યશ્રુતમેં એ કહા હૈ, કે ભાવશ્રુતજ્ઞાનસે અપને આત્માકા અનુભવ કરના એ જૈનશાસન, એ જૈનધર્મ, એ આતમધર્મ. આહાહાહા ! એ શ્રુતજ્ઞાન સ્વયં આત્મા હૈ. શાસ્ત્રકા જ્ઞાન ને એ ચીજ નહીં. એ તો આત્માકા અંદર આનંદકંદ ભાવસ્વરૂપ પંચ ભાવસ્વરૂપ હૈ, ઉસકા ઉ૫૨ દૃષ્ટિ લગાનેસે જો ભાવશ્રુતજ્ઞાન હુઆ એ વીતરાગી પર્યાય હૈ, એને જૈનશાસન કહેનેમેં આતા હૈ. આહાહાહા ! સમજમેં આયા ?
પાઠમેં તીન બોલ હૈ પણ ટીકાકારને પાંચ બોલ જે ( ગાથા ) ૧૪ માં થા એ લે લિયા હૈ, એ તો એ તકરાર કરતે હૈ વિરૂદ્ધ, એ દસકી સાલમેં તકરાર આઇ થી, જુગલકિશો૨ ત૨ફસે, દિલ્હી–જુગલ કિશોર થા ને, ઉતર્યા થા ને ઉસકા મકાન હૈ. ઉસકા મકાનમેં ઊતરે થે હમ, આતે થે સૂનનેકો પણ આ ચીજ, પીછે ૧૦ કી સાલમેં ઐસા આયા થા કે તીન જ બોલ હૈ યહાં
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનન્યમ્, અવિશેષમ, અબદ્ધસ્કૃષ્ટમ્ ત્રણ બોલ હૈ યહાં, પાંચ બોલ કહાંસે કાઢયા? પણ ભૈયા એ તીન બોલ ગાથામેં સમ્યજ્ઞાનકી બાત કરના હૈ તો અપદેસશ્રુતમ્ એ દ્રવ્યશ્રત ભી કહેના હૈ તો વો કારણ તીનમેં પાંચ સમા જાતે હૈ, સમજમેં આયા? આંહીયા કહેતે હૈ, આહાહા.... એ શ્રુતજ્ઞાન સ્વયં આત્મા હૈ.
ઇસલિયે જ્ઞાનકી અનુભૂતિ હી, જ્ઞાન કયા? આત્મા જ્ઞાયકસ્વભાવ જે કાયમી, ત્રિકાળી જ્ઞાનસ્વભાવ ઉસકી અનુભૂતિ એ વર્તમાન ભાવશ્રુત એ આત્માકી અનુભૂતિ હૈ. આહાહાહા! સમજમેં આયા?
પરંતુ અબ યહાં, અબ વહાં, સામાન્ય જ્ઞાનકે આવિર્ભાવ, કયા કહેતે હૈ એ? જે આત્મા જ્ઞાનસ્વભાવ હૈ ઉસકા અનુભવ કરના એ આવિર્ભાવ, જ્ઞાનસ્વભાવ સામાન્ય જો ત્રિકાળ હું ઉસકા અનુભવ આમાં કરના એ સામાન્ય જ્ઞાનકા અનુભવ, એ પર્યાય સામાન્ય જ્ઞાન હૈ. કયા કહેતે હૈ જરી, સામાન્યજ્ઞાનકે આવિર્ભાવ, એ સામાન્ય જ્ઞાન એટલે જ્ઞાયકસ્વરૂપ જો હૈ ઉસકી પયાર્યમેં ઇન્દ્રિયકા જ્ઞાનના વિષયકા અનેકાકાર જ્ઞાન હોતા હૈ ઉસસે રહિત, આ પર્યાયકી બાત હૈ યહાં. આ સામાન્ય જ્ઞાન ત્રિકાળકી અહીંયા બાત નહીં હૈ. (શ્રોતા:- સામાન્ય કિસકો કહેના?) સામાન્ય નામ, ઇન્દ્રિયકા વિષયકા હોનેસે અનેકાકાર જ્ઞાન, ઉસસે રહિત, એકીલા આત્માના જ્ઞાનસ્વરૂપ ભગવાન, પર્યાયમેં એકલા જ્ઞાનના અનુભવ હોના, એ. એ... જ્ઞાન પર્યાયકા ઉસકો સામાન્યજ્ઞાન કહેતે હૈ. સામાન્ય ત્રિકાળકી બાત યહાં નહીં. એ તો પહેલે કહે દિયા કે પાંચ ભાવસ્વરૂપ હૈ એ તો ત્રિકાળ હૈ. સમજમેં આયા? આહાહાહા!
સામાન્યજ્ઞાનકા આવિર્ભાવ એ અર્થાત્ એકીલા જ્ઞાનકી આત્માકી શુદ્ધ પર્યાયકા પ્રગટ હોના, આહાહાહા.. એ સામાન્ય જ્ઞાનકા આવિર્ભાવ કહેજેમેં આતા હૈ. સામાન્ય અર્થ દ્રવ્ય સામાન્ય ઉસકા આવિર્ભાવ ઐસા નહીં. સામાન્ય કા અર્થ? વિશેષ પ્રકારના જો રાગ આદિ હોતા હૈ કે ઈન્દ્રિયકા વિષયરૂપ અનેકાકાર જ્ઞાનકા ભેદ હોતા હૈ. ઉસસે રહિત, ઉસકા નામ સામાન્યજ્ઞાનકા આવિર્ભાવ કહેનેમેં આતા હૈ, પર્યાય હૈ હોં આ. આહાહા ! (શ્રોતા:- પર્યાયકો હી સામાન્ય કહા) એ સામાન્યમેં કહા ને, કે વિશેષ જો શેયાકારસે રહિત માટે એકલા જ્ઞાનના અનુભવ એ સામાન્ય જ્ઞાનકા અનુભવ. સામાન્ય નામ દ્રવ્ય અહીં નહીં લેના હૈ, એ જ્ઞાન જ અપના સ્વભાવસે અનુભવ કરે, અપની પર્યાયમેં ઉસકા નામ સામાન્ય જ્ઞાનકા આવિર્ભાવ. આહાહા!
સામાન્ય જ્ઞાન ત્રિકાળી ઉસકા આવિર્ભાવ એ પ્રશ્ન અહીંયા નહીં. સમજો પ્રભુ! આ તો વાત અલૌકિક હૈ નાથ, જૈન શાસન કોઇ અલૌકિક વસ્તુ હૈ. આહાહા ! એ અબદ્ધસ્કૃષ્ટ આદિ પાંચ ભાવસ્વરૂપ પ્રભુ એ ત્રિકાળી સામાન્ય કહા, હવે ઉસકા અનુભવ પર્યાયમેં, ઇન્દ્રિયકા વિષયસે અનેકાકાર શેયાકાર જો પર્યાય હોતી હૈ, એ વિશેષ હૈ, ઉસસે રહિત-ઉસસે રહિત એકીલા શાયકસ્વભાવકી પર્યાય, અનેકાકાર જ્ઞાન વિશેષસે રહિત, એકલા જ્ઞાનસ્વભાવના આકાર પર્યાયમેં પાના એ સામાન્ય જ્ઞાનકા આવિર્ભાવ હૈ. આહાહા ! સમજમેં આયા? હૈ, અંદર દેખો.
અમારે પંડિતજી બૈઠે હૈ ને યહાં, એ કહે ઉસમેં લિખા નહીં, કે ઉસમેં લિખા હૈ. આહા ! જ્ઞાનચંદજી! કયા કહેતે હૈ સુણો. અહીંયા સામાન્ય ને વિશેષ દો પ્રકાર દેતે હૈ. તો એ સામાન્ય
Page #242
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૫
૨૨૭ જો ત્રિકાળ હૈ ઉસકી બાત યહાં નહીં, એકલા જ્ઞાયક સ્વભાવ પર્યાયમેં અનુભવમેં આના અનેકાકાર વિષયસે જે અનેકાકાર જ્ઞાનકા ભાવ હોતા હૈ એ વિશેષ હૈ, ઉસસે રહિત એકલા જ્ઞાનના પર્યાયમેં અનુભવ આના એ સામાન્ય જ્ઞાનકા આવિર્ભાવ. આહાહા !
ફિર, આ તો અલૌકિક માર્ગ હૈ પ્રભુ ! આહાહાહા! તો અબ વહાં સામાન્ય જ્ઞાન, જ્ઞાનકી આત્માકી નિર્મળ પર્યાય એકાકાર હોના એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. આત્માના શાયકભાવમેં એકાકાર હોકર જો જ્ઞાનકી પર્યાય પરકા આશ્રય બિના, ભેદ રહિત, અભેદસે ઉત્પન્ન હુઆ એ સામાન્ય જ્ઞાન, સમજમેં આયા? એ એકીલા આત્માકા અનુભવ પર્યાયમેં હોના એ સામાન્ય જ્ઞાન. એ પર્યાયકો સામાન્ય જ્ઞાન કહેતે હૈ. આહાહાહા ! સમજમેં આયા? એ જૈનશાસન, એ ભાવશ્રુત. આહાહા ! સમજમેં આયા? સામાન્ય જ્ઞાનકો આવિર્ભાવ પ્રગટપણા પર્યાયમેં વિશેષપણે એકરૂપ સ્વભાવકો પર્યાયમેં એકીલા આત્માને આશ્રયસે જે અનુભવ હો ઉસકા નામ સામાન્ય જ્ઞાન કહેતે હૈ. આહાહા! (શ્રોતા- તબ વહ જ્ઞાન હુઆ હી નહીં.) એ જ્ઞાન પર્યાય પ્રગટ હુઇ સ્વકે આશ્રયસે ભેદરહિત એ પર્યાયકો સામાન્ય જ્ઞાન પ્રગટ હુઆ, એમ કહેનેમેં આતે હૈ. આહાહા! આવો મારગ છે. કહો, ગાથા બહુ સારી આવી છે. અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, પ્રભુ આવો મારગ છે. આહાહા!
અહીંયા જૈનશાસન એ ભાવશ્રુતજ્ઞાન અથવા વીતરાગી પર્યાય ઐ જૈનશાસન, તો એ વીતરાગી પર્યાયકો અહીંયા સામાન્ય જ્ઞાન કહા હૈ, ત્રિકાળીકો નહીં. ત્રિકાળીકા અવલંબનસે એકરૂપ પરકા આશ્રય બિના જે સમ્યજ્ઞાનકી પર્યાય હુઇ ઉસકા નામ સામાન્યજ્ઞાન પ્રગટ હુઆ એમ કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? ગાથા અઘરી હૈ. આહા... એક વાત.
ઔર વિશેષ જોયાકાર જ્ઞાનકે તિરોભાવ દેખો, ઇન્દ્રિયકા વિષયસે જો અનેકાકાર વિશેષજ્ઞાન પર્યાય હૈ ઉસસે રહિત, હૈ? જ્ઞાનકે તિરોભાવ, ઉસકા ઢંકાઇ જાના, આહાહા.... ઇન્દ્રિયોકા વિષયસે જ્ઞાન જો હુઆ, ઉસકા અનેકાકાર વિશેષ હૈ ઉસસે રહિત, હૈ? આચ્છાદન – એ વિશેષ જ્ઞાનસે ઢંક દિયા – વિશેષ જ્ઞાનકો ઢાંક દિયા ઔર સામાન્ય પર્યાય, વીતરાગી ઉત્પન્ન હુઇ ઉસકા નામ સામાન્ય જ્ઞાન કહેતે હૈ. આહા. સમજમેં આયા? વિશેષ શેયાકાર જ્ઞાનકા તિરોભાવ, વર્તમાન ઈન્દ્રિયકા વિષય, ઇન્દ્રિયજ્ઞાનકા વિશેષ વિષયસે, ઇન્દ્રિયજ્ઞાનમેં વિષયકા વિશેષસે જો જ્ઞાન હોતા હું એ વિશેષ હૈ, વિશેષ કા નામ મિથ્યા હૈ, એ સત્ય નહીં, અપના સમ્યજ્ઞાન જે જૈનશાસનકી અનુભૂતિ તે (એ) જ્ઞાન નહીં. આહાહા ! સમજમેં આયા? આ તો ધીરાના કામ બાપુ. આહા!
ભગવાન પાંચ ભાવસ્વરૂપ પહેલે કહા, એ તો ત્રિકાળી વાત લઇ, પણ ઉસકા જો અનુભવ એ દ્રવ્ય સામાન્યકા અનુભવ હોના, એ સામાન્ય જ્ઞાન હૈ, એ અનુભવ હોના એ સામાન્ય જ્ઞાન હૈ. જેમાં વિશેષ શેયાકારકા અભાવ અપના જ્ઞાનસ્વભાવના એકલા અનુભવ હુઆ. આહાહા ! સમજમેં આયા? પાટણીજી ! જિસમેં પાંચ ભાવસ્વરૂપ ભગવાન એ તો દ્રવ્ય કહા વસ્તુ, ઉસકા અનુભવ એ સામાન્યજ્ઞાન, (શ્રોતા - એકાકાર જ્ઞાન?) એ એકલા, પરની અપેક્ષા બિના હુઆ ને? એકાકાર એટલે ઉસકો સામાન્ય જ્ઞાન કહા, ક્યા કહા? આ તો વિશેષ સ્પષ્ટ હોયે બિના સમજે નહીં એટલે એમાં પુનરુક્તિ કાંઈ લગતી નહીં ઉસમેં. એ ભગવાન
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આત્મા જે મુક્ત સ્વરૂપ, સામાન્ય સ્વરૂપ, નિયત-નિશ્ચય સ્વરૂપ, આહાહા... આકૂળતાના ભાવ રહિત આનંદસ્વરૂપ પ્રભુ, ઐસા પાંચ ભાવસ્વરૂપ પ્રભુ પોતે આત્મા હૈ, ઉસકો શેયાકા૨કા વિશેષસે છૂટકર એકીલા શાયકસ્વભાવકા જ્ઞાનાકાર હોના, ભાવશ્રુતરૂપે હોના, શુદ્ધ ઉપયોગ રૂપે હોના એ સામાન્ય જ્ઞાન કહેનેમેં આતા હૈ. આહાહા! સમજમેં આયા ? ( શ્રોતાઃસામાન્યજ્ઞાનકા નમૂના આયા) નમૂના આયા અંદર, સામાન્ય એ, એ પ્રશ્ન અત્યારે નહીં.
અહીંયા સામાન્ય નામ એકીલા શાયક સ્વભાવકે અવલંબનસે એ ઇન્દ્રિયકા વિષયસે રહિત, ઇન્દ્રિયના વિષયથી અનેકાકાર હોતા થા જ્ઞાન, એ વિશેષ જ્ઞાન, એ વિશેષ જ્ઞાનનો અર્થ ? એ મિથ્યાજ્ઞાન, આહાહા... ઔર ભગવાન આત્મા પાંચ ભાવસ્વરૂપ પ્રભુ વો તો દ્રવ્ય, એ તો સામાન્ય દ્રવ્ય, હવે એ સામાન્ય દ્રવ્યમાં એ દ્રવ્યકે અવલંબનસે ભાવશ્રુતજ્ઞાન જે હુઆ વીતરાગી પર્યાય હુઇ, ઇસકો યહાં સામાન્ય જ્ઞાન કહેતે હૈ, પર્યાયકો. આહાહાહા ! હૈ ? દેખો અંદર, હજી આવશે વિશેષ સ્પષ્ટીકરણ.
( શ્રોતાઃ– શેયાકાર જ્ઞાન મિથ્યા હોતા હૈ ? ) પર્યાયકા અનેકાકા૨ ઇન્દ્રિયજ્ઞાનકા વિશેષ જ્ઞાન, અનેકાકાર જ્ઞાન એ વાસ્તવિક જ્ઞાન હૈ હી નહીં. એટલે વિશેષ જ્ઞાનકા ઢંક જાના અને એકીલા આત્માકે અવલંબનસે જો ભાવશ્રુતજ્ઞાન હુઆ, વીતરાગી પર્યાય હુઇ, ઉસકો સામાન્ય જ્ઞાનકા આવિર્ભાવ કહનેમેં આતા હૈ. આહા... અને વિશેષ જ્ઞાનકા ઢંક જાના, ઇન્દ્રિયકા વિષય, ઇન્દ્રિયકા જ્ઞાન જો ૫૨કા વિષય કરતે હૈ, ઉસમેં અનેકાકાર હોતે હૈ એ અનેકાકા૨કા ઢંક જાના, અને એ જ્ઞાયક સ્વભાવકા એકાકારકી પર્યાય ઉત્પન્ન હોના, ઉસકા નામ સામાન્ય જ્ઞાન. હૈ કે નહીં અંદર ? એમાં આવશે હજી વિશેષ સ્પષ્ટીકરણ. આહાહા !
ઔર વિશેષ શેયાકા૨ જ્ઞાનકે દેખો, જુઓ વિશેષ શેયાકાર જ્ઞાન, શેયાકાર જે ઇન્દ્રિયોના વિષયો. શેયાકાર જ્ઞાન, ઉસકા ઢંક જાના અણીન્દ્રિય જ્ઞાનકા અંદર ઉત્પન્ન હોના એ જ્ઞાનકો સામાન્ય કહેતે હૈ. ઔર ઇન્દ્રિયજ્ઞાનસે જો જ્ઞાન હોતા હૈ એને વિશેષ કહેતે હૈ, એ જ્ઞાન મિથ્યા હૈ, ઢંક જાના. આહાહાહા ! આવી વાત છે પ્રભુ, શું થાય ? આહાહા ! સમજાય એવું છે, ભાષા જરી સાદી છે. ભાષા એવી કઠણ નથી કોઇ સંસ્કૃત ને ભાવ તો છે એ છે ભગવાન, શું થાય ? ૫૨કા ઇન્દ્રિયજ્ઞાનના વિષયથી હુઆ અનેકાકાર જ્ઞાન, ઉસકા લક્ષ છોડકર, આહાહા... એકીલા આત્મસ્વરૂપ ભગવાન પાંચ ભાવસ્વરૂપ ઉસમેંસે જો જ્ઞાન હુઆ એ સામાન્ય જ્ઞાન કહેનેમેં આતા હૈ. પર્યાયકો સામાન્ય જ્ઞાન કહેનેમેં આતા હૈ. વીતરાગી પર્યાયકો ભાવશ્રુતજ્ઞાનકો સામાન્યજ્ઞાન કહેનેમેં આતા હૈ. આહાહા ! હૈં ? ( શ્રોતાઃ– કોં ) કેમ એ વસ્તુ ૫૨કા ઇન્દ્રિયકા જ્ઞાનકે આકારસે રહિત એકાકાર જ્ઞાનકા આકાર હૈ. ભગવાન આત્મજ્ઞાન સ્વરૂપ જે ત્રિકાળ પાંચ ભાવસ્વરૂપ કહા ઉસકે એકાકાર હુઆ, ઉસકે એક દ્રવ્યકે આકાર એકાકાર જ્ઞાન હુઆ, એકાકાર જ્ઞાન હુઆ વો સામાન્ય જ્ઞાન કહેનેમેં આતા હૈ. આહાહા ! આવી વાત છે.
કહો, ગોદિકાજી ? એમાં ક્યાંય નિલમ ફિલમમાં મળે એવું નથી. ન્યાં ક્યાંય, રખડા રખડ કરે છે જ્યાં ત્યાં તે, આંહી જાવાનું છે અંદ૨માં એમ કહે છે એય ! આ વળી વધારે કરોડપતિ છે. ધૂળ ધૂળ, આહાહા!
અહીંયા તો ભગવાન પાંચ સ્વરૂપે પ્રભુ, આહાહા... આચાર્યની શૈલી તો જુઓ એક.
Page #244
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૫.
૨૨૯ આહાહા ! ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ, સામાન્ય સ્વરૂપ, નિયત સ્વરૂપ, રાગ આકૂળતાએ રહિત આનંદ સ્વરૂપ, એ પાંચ ભાવસ્વરૂપ ભગવાન આત્મા હૈ, ઉસકા આશ્રયસે એકાકાર જ્ઞાન જો ઉત્પન્ન હોતા હૈ, ઉસકો યહાં સામાન્ય જ્ઞાન કહેનેમેં આતા હૈ. સામાન્યના જ્ઞાન હુઆ માટે સામાન્ય જ્ઞાન એમ નહીં, એને એકાકાર સ્વભાવના જ્ઞાન હુઆ, માટે તે જ્ઞાનકો સામાન્ય જ્ઞાન કહેનેમેં આતા હૈ. તે જ્ઞાનકો ભાવશ્રુત કહેનેમેં આતા હૈ, તે જ્ઞાનકો વીતરાગી પર્યાય કહેને મેં આતા હૈ, તે જ્ઞાનકો જૈનશાસન કહેનેમેં આતા હૈ, જૈનશાસન દ્રવ્ય નહીં, ભાવ. (અર્થાત્ પર્યાય) આહાહા ! સમજમેં આયા? પુસ્તક ને સામે? આહાહા!
સામાન્યજ્ઞાનકે આવિર્ભાવ, આહાહા ! ૧૧ મી ગાથામેં એક આયા હૈ, ત્યાં ઐસા આયા હૈ, કે જ્યાં જ્ઞાયકભાવ તો જ્ઞાયકભાવ હી ત્રિકાળ હૈ. પણ ઉસકા અનુભવ હુઆ ત્યારે જ્ઞાયકભાવ આવિર્ભાવ હુઆ, ઐસા પાઠ હું અગિયારમીમાં, આ જ્ઞાયકભાવ આવિર્ભાવ, જ્ઞાયકભાવ તો જ્ઞાયક હી હૈ, પણ પર્યાયમેં ભાન હુઆ તો જ્ઞાયકભાવ આવિર્ભાવ હુઆ, ઐસા ખ્યાલમેં આયા કે આ જ્ઞાયકભાવ, એને આવિર્ભાવ હુઆ એમ કહેનેમેં આતા હૈ, જ્ઞાયક તો જ્ઞાયક ત્રિકાળ આવિર્ભાવ તિરોભાવ જ્ઞાયકમેં હૈ હી નહીં. આહાહાહા! સમજમેં આયા? ૧૧ મી ગાથામેં હૈં, જ્ઞાયકભાવ આવિર્ભાવ હુઆ, જ્ઞાયકભાવ તિરોભૂત હોતા થા? જ્ઞાયકભાવ તો જ્ઞાયક હૈ ત્રિકાળ હૈ, એમાં આવિર્ભાવ ને તિરોભાવ જ્ઞાયકભાવમેં હૈ હી નહીં. પણ વો શાકભાવ હૈ ઐસા અનુભવમેં આયા ત્યારે જ્ઞાયકભાવ આવિર્ભાવ હુઆ એમ કહેનેમેં આયા.
દષ્ટિમેં ઉસકા સ્વીકાર હુઆ પહેલે આ જ્ઞાયકભાવ હૈં ઐસા (દૃષ્ટિમેં) નહીં થા, તો જ્ઞાયકભાવ ધ્રુવ ઐસા સ્વીકાર આયા તો એ પર્યાયમેં શાકભાવ આવિર્ભાવ હુઆ, પર્યાયમેં જાનનમેં આયા માટે. સમજમેં આયા કંઇ? જ્ઞાનચંદજી! એ અગિયારમી ગાથાના, આહાહા.... ઔર ઇન્દ્રિયજ્ઞાનના વિષયમેં જબ પડા હૈ, ઉસકો જ્ઞાયકભાવ તિરોભૂત હો ગયા હૈ, ઉસકા ખ્યાલમેં આયા નહીં. એ તિરોભાવ હુઆ. વસ્તુ તો વસ્તુ હૈ જ્ઞાયકભાવ, આવિર્ભાવ ને તિરોભાવ જ્ઞાયકભાવ નહીં હોતા. એ તો ત્રિકાળ શુદ્ધ જ્ઞાયકભાવ હી હૈ, પણ પર્યાયમેં ખ્યાલમેં ન આયા, ત્યારે એ જ્ઞાયકભાવ ઉસકો તિરોભૂત હો ગયા, ઢેક ગયા એની દૃષ્ટિમેં. સમજ આયા? આહાહાહાહા! શું મારગ પ્રભુનો !
એ પ્રભુ સ્વરૂપ, ભગવાન પરમેશ્વર સ્વરૂપ હી હૈ. પરમેશ્વર સ્વરૂપ એ આત્મા વીતરાગ સ્વરૂપ કહો, પરમેશ્વર સ્વરૂપ કહો, પ્રભુ સ્વરૂપ કહો, એ તો વસ્તુ, હવે એ વસ્તુને આશ્રયે જે જ્ઞાન પ્રગટ હુઆ એ જ્ઞાનકો પર આશ્રયકા અભાવ હૈ, ઇન્દ્રિયકા વિષયના અનેકાકાર જ્ઞાન વિશેષના અભાવ હૈ, તિરોભૂત હૈ, અને આ સમ્યજ્ઞાન જો સામાન્ય એકરૂપ પર્યાય હુઇ, એ પ્રગટ હૈ, એ આવિર્ભાવ હુઆ, તિરોભૂત-શેયાકારસે અનેક ઉસકો તિરોભૂત હૈ, ઉસકે જ્ઞાન હૈ નહીં ઉસમેં ઐસા. સામાન્ય જ્ઞાનમેં, ઈન્દ્રિયસે ઇન્દ્રિયજ્ઞાનકા વિશેષસે અનેકાકારકા જ્ઞાન, સામાન્ય જ્ઞાનમેં હૈ નહીં. સામાન્ય જ્ઞાન કયા? અનુભવકી પર્યાય હુઇ વો સામાન્યજ્ઞાન. આહાહા ! સમજમેં આયા?
ગાથા બહુ ઊંચી છે ને આખું જૈનશાસન બતાવે છે. આહાહા ! જૈનશાસન કોઇ સંપ્રદાય નથી કોઇ પક્ષ નથી, એ વસ્તુ જે વસ્તુ જે પાંચ ભાવસ્વરૂપ હૈ, વસ્તુ, ઉસકા અનુભવ એ
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભાવશ્રુતજ્ઞાન, એ જૈનશાસન, એ વસ્તુનું સ્વરૂપ. આહાહા ! પર્યાયમાં ખ્યાલમેં આયા ત્યારે વસ્તુ હૈ ઐસી પ્રતીત હુઇ, ખ્યાલમેં નહીં થા તો વસ્તુ તો ઉસકો હૈ હી નહીં. સમજમેં આયા ? એ પ્રશ્ન હુઆ થા અભી દો તીન વ૨સ પહેલે, એક વી૨જી વકીલ થા અહીંયા કાઠિયાવાડમેં દિગંબરકા અભ્યાસ પહેલાં વિરજીભાઈકો ૯૧, ૯૨ વર્ષે ગુજર ગયે. આખા કાઠિયાવાડમેં પહેલા દિગંબરકા અભ્યાસી, ઉસકા લડકા હૈ ઉસને પ્રશ્ન કિયા, કે મહારાજ ! આ આત્મા કા૨ણ ૫૨માત્મા હૈ તો કાર્ય કયું નહીં આતા હૈ, કા૨ણ હૈ તો કાર્ય આના હી ચાહીયે ઐસા પ્રશ્ન કિયા. ભગવાન આત્મા તો આ પાંચ ભાવસ્વરૂપ હૈ એ કા૨ણ ૫૨માત્મા હૈ. સમજમેં આયા ? અરે ! આ કારણ ૫૨માત્મા નિયમસારમેં આતા હૈ, તો કા૨ણ ૫૨માત્મા વસ્તુ હૈ તો તો કાર્ય તો આના ચાહિએ ? મેં કીધું બરાબર હૈ પણ કારણ ૫૨માત્મા હૈ ઐસા જિસકો સ્વીકાર હૈ, સ્વીકાર હૈ ઉસકો કા૨ણ ૫૨માત્મા હૈ તો ઉસકો કાર્ય આયા વિના રહે નહીં સમ્યગ્દર્શન. પણ કા૨ણ પરમાત્મા હૈ ઇસકો સ્વીકારેય નહીં તો એને કા૨ણ ૫૨માત્મા ક્યાં આયા ? સમજમેં આયા ? એ તો હૈ હી ભગવાન તો પણ હૈ ઉસકી પ્રતીતમેં ને જ્ઞાનકી પર્યાયમેં શેયરૂપે આયે તો ઉસકો કા૨ણપ૨માત્મા હૈ તો કા૨ણપ૨માત્મા હૈ. ઐસી પ્રતીતિ આઇ તો સમ્યગ્દર્શન કાર્ય હુએ બિના રહે નહીં. પણ કા૨ણપ૨માત્મા હૈ ઐસા સ્વીકાર કરે ને કા૨ણપ૨માત્મા હૈ ઐસા ઉસકો બેસે તબ કાર્ય હોતા હૈ. આહાહા ! સમજમેં આયા ?
બહોત પ્રશ્ન ચલા થા. આંહી તો સૂક્ષ્મ બાત ચલતી હૈ ને બહોત, અભ્યાસ તો બહોત કરતે હૈ લોકો. કા૨ણપ૨માત્મા હૈ એ જ્ઞાયકભાવ ત્રિકાળ હૈ, પણ શાયકભાવ હૈ કિસકો જિસકો અસ્તિ હૈ ઐસા શ્રદ્ધા જ્ઞાનમેં સ્વીકાર હુઆ ઉસકો કા૨ણ ૫૨માત્મા હૈ. જિસકો યે શ્રદ્ધા જ્ઞાનમેં સ્વીકાર નહીં, ઉસકો કા૨ણપ૨માત્મા દૃષ્ટિમેં કહાંસે આયા ? સમજમેં આયા ? આહાહા ! આવો મારગ વીતરાગનો બહુ સૂક્ષ્મ ભાઈ, બહુ સૂક્ષ્મ ભાઈ !( શ્રોતાઃ– સ્વીકાર ન કરે તો કા૨ણપ૨માત્મા કંઈ ચલા જાતા હૈ ) એને કયાં હૈ ? એને તો રાગ ને પર્યાય હૈ. તો ઇસકો કા૨ણપ૨માત્મા ક્યાં હૈ શ્રદ્ધામેં ? સમજમેં આયા ? પર્યાયદૃષ્ટિવાનકો દ્રવ્ય ઐસા હૈ ઐસા આયા ક્યાં ? આહાહા ! એક સમયકી પર્યાય વ્યક્ત હૈ ને રાગ હૈ વો હી ઉસકો દૃષ્ટિમેં હૈ, તો ઉસમેં કા૨ણપ૨માત્મા આયા કહાંસે ? ઐસે હૈ તો, હૈ ઉસકો આયા કહાંસે યાં ?
(શ્રોતાઃ– પા૨સમણી લોહાકા સ્પર્શ કરે તો લોહા સોના બન જાતા હૈ. ) પારસમણી ! નહીં નહીં નહીં નહીં ઉસ કા૨ણ લોહાસે પારસમણીકા સ્પર્શસે લોહા સોના હોતા હૈ ઐસા હૈ નહીં. ઉસકી યોગ્યતાસે હોતા હૈ. સમજમેં આયા ? બહુ અલૌકિક વાતું હૈ બાપા આ તો. એ તો ભાષા તો ઐસા હૈ ને “પારસમણિ ઔર સંતકો બડો આંતરો જાણ, વોહી લોહાકો કંચન કરે વોહી અપને સમાન” ઐસા શ્લોક આતા હૈ. કયા કહા ? સબ આંહી તો બહોત દેખા હૈ સબ કરોડો શ્લોક દેખા હૈ, શ્વેતાંબરકા, દિગંબરકા, સારી જિંદગી ૭૨ વર્ષસે ઉસમેં હૈ. ઇસમેં કહા હૈ ને “પારસમણિ ઔર સંતકો બડો આંતરો જાણ, પારસમણિ ઔર સંતકો બડો આંતરો જાણ, વો પા૨સમણિ લોહાકો કંચન કરે અને સંત આપ આપ સમાન” આહાહા! એ સંતકા સમાગમસે સમજે ઉસકો આપ સમાન કરતે હૈ, ઐસા કહેનેમેં આતા હૈ. એ શ્લોક આતા હૈ ને ? ખબર હૈ ને અમારે ઘણા વ૨સથી અમારે સંપ્રદાયમાં ચાલતે થે. એમ કહે પા૨સમણિ
'
Page #246
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૫
૨૩૧
લોહાકો ( સોના ) પા૨સમણિ નહીં કર સકતે હૈ, નિમિત્ત તરીકે પણ વો લોહાકો સોના તરીકે હો જાતા હૈ, પા૨સમણિ નહીં હોતા, અને સંત જો વીતરાગી મુનિ મહા ભગવાન, આહાહા... પંચપરમેષ્ઠિ ઉસકા અનુભવકી બાત એ કહેતે હૈ ને જો સૂને ને સમજે તો અપની દશા જૈસી ઉસકો હો જાએ. સમજમેં આયા ?( પારસમણિસે, પારસમણિ લોહા નહીં કરતે એ, સોના કરતે હૈ બસ ઇતના. આહાહા !)
અને ત્રણલોકનો નાથ ભગવાન વીતરાગ ને વીતરાગના સંતો ઉસકા સમાગમ ને સેવા કરે, સેવા નામ એ આશા કહેતે હૈ, વીતરાગતા પ્રગટ કરે, આજ્ઞા ઉસકી વીતરાગ પ્રગટ કરનેકી હૈ. સંતોકી વીતરાગી શાસનકી સા૨ાકી વીતરાગી પર્યાય પ્રગટ કરનેકી આજ્ઞા હૈ, એ આજ્ઞાકી સેવા કરી તો સંતકી સેવા કબ કહેનેમેં આતા હૈ ? તો એણે જે આજ્ઞા કિયા વીતરાગી પર્યાય, વીતરાગી પર્યાય પ્રગટ કરે તો સંતની સેવા એણે નિમિત્તસે કિયા ઐસા કહેનેમેં આતા હૈ આહાહા ! સમજમેં આયા ?
આંહી તો આ શબ્દનેં જરી, સામાન્ય જ્ઞાનનું પ્રગટપણું અર્થાત્ એકાકાર જ્ઞાનકા એકાકા૨કા હોના, ઔર વિશેષ જ્ઞાન અનેકાકા૨કા ઢંક જાના, એ સબ જ્ઞાનમાત્રકા અનુભવ કિયા એ જબ એકલા આત્મા જ્ઞાન સ્વભાવ ઉસકા અનુભવ જ્ઞાનકા પર્યાયમેં કિયા જ્ઞાનમાત્ર, રાગ નહીં, ભેદ નહીં, જ્ઞાનમાત્રકા અનુભવ કિયા જાતા હૈ, તબ જ્ઞાન પ્રગટ અનુભવમેં આતા હૈ, દેખો. સમજમેં
આયા ? આહાહા !
જબ જ્ઞાનમાત્રકા અનુભવ પર્યાયમેં, એકાકાર જ્ઞાનકા અનુભવ કિયા જાતા હૈ, તબ જ્ઞાન પ્રગટ અનુભવમેં આતા હૈ, ત્યારે પર્યાયમેં સામાન્ય જ્ઞાનકા અનુભવ હોતા હૈ. આહાહા ! તથાપિ જો અજ્ઞાની હૈ દેખો, જ્ઞેયોમેં આસક્ત હૈ, ઇન્દ્રિયજ્ઞાનના વિષયોમાં અનેકાકા૨ હુઆ જ્ઞાન ઉસમેં આસક્ત હૈ. આહાહાહાહા ! ઇન્દ્રિયજ્ઞાનકા વિષયોમેં અનેકાકાર હુઆ જ્ઞાન ઉસમેં જે આસક્ત હૈ. આહાહાહા ! શેયોમેં આસક્ત હૈ, ઉન્હેં વો સ્વાદમેં નહીં આતા. દેખો, આહાહાહા ! ઇન્દ્રિયજ્ઞાનના વિષયોથી હુઆ અનેકાકાર જ્ઞાન, ઉસમેં જો આસક્ત હૈ ઉસકો આત્મા જ્ઞાનસ્વરૂપ હૈ ઔર ઉસકા સ્વાદ જ્ઞાનાકારકા હૈ, ઐસા સ્વાદ ઉસકો આતા નહીં. ઉસકો તો રાગ અને દ્વેષકા અજ્ઞાનકા સ્વાદ આતા હૈ, આહાહાહા ! વિશેષ, વિશેષ યહાં ક્યા કહેતે હૈ ? પહેલે તો કહા કે વિશેષ આત્માનેં હૈ હી નહીં. એ તો સામાન્ય વસ્તુકી બાત કહા. સામાન્ય- અવિશેષ કહેતે હૈ ને અવિશેષ સામાન્ય એ વસ્તુ, હવે અહીંયા વિશેષ એટલે કયા ? કે ઇન્દ્રિયકા વિષયમેં અનેકાકાર હુઆ જ્ઞાન ઉસકો ઢંક દિયા, અને ઉસકા (જ્ઞાન ) અનેકાકારમેં ચુક ગયા એ વિશેષ જ્ઞાન, દૃષ્ટાંત દેગા શાકકા.
શાક, શાક કહેતે હૈ? કયા કહેતે હૈ ? શાક, શાક, શાક દ્વા૨ા લવણકા સ્વાદ આના એ વિશેષ હુઆ. અને લવણકા સ્વાદ લવણ દ્વારા આના એ સામાન્ય હુઆ. સમજમેં આયા ? એ દૃષ્ટાંત દેગા સ્પષ્ટ સમજાનેકો કે શાક, આ શાક ખારા હૈ એમ કહેતે હૈ ને ? શાક બહોત ખારા હૈ, શાક ખારા હૈ? શાક તો શાક હૈ, ખારા તો નમક હૈ એ નમકકા સ્વાદ શાક દ્વા૨ા જિસકો આયા એ વિશેષ હુઆ, અને નમક્કા સ્વાદ નમક દ્વારા આયા એ ઉસકા સામાન્ય હુઆ. આહા ! એમ જ્ઞાનકા સ્વાદ અપના અનુભવમેં સામાન્ય નામ શાનકા એકાકા૨પણાકા સ્વાદ
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આયા એ જ્ઞાનકા સ્વાદ, ઔર શેયકો અનેકાકારકા સ્વાદ એ રાગ ને દ્વેષકા સ્વાદ, એ કર્મ ચેતના ને કર્મફળ ચેતનાકા સ્વાદ. આહાહાહાહા ! સમજમેં આયા? ઔર સામાન્ય જ્ઞાનકા વેદન આયા વો જ્ઞાનચેતના હુઇ. જ્ઞાન ચેતના અને વિશેષ જો પ્રકાર હૈ ઉસકા વેદન એ કર્મ ને કર્મફળ ચેતના હૈ. આહાહાહા ! સમજમેં આયા?
(શ્રોતાઃ- શેયોમેં આસક્ત હૈ.) ઇન્દ્રિયકા જ્ઞાનકા શેયોમેં આસક્ત લક્ષ ત્યાં હી હૈ. વસ્તુ અહીંયા હૈ એ ખ્યાલેય નહીં. બસ ઇન્દ્રિયજ્ઞાનમેં લુબ્ધ ઇન્દ્રિયજ્ઞાનકા વિષયમેં અનેકાકારકા હુઆ જ્ઞાનમેં લુબ્ધ. આહાહા ! આહાહા!
આ ઇન્દ્રિયસે જો જ્ઞાન સૂનનેમેં આતા હૈને, એ ભી જ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન હૈ, એ અણદ્રિયજ્ઞાન નહીં. કયા કહા ? ભગવાનકી વાણી સૂની અને જ્ઞાનકી પર્યાય હુઈ એ અર્ણાદ્રિયજ્ઞાન નહીં, ૩૧ ગાથામેં કહા હૈ. સમયસાર ૩૧ જ ઇંદિયે જિણિતા સાણસાવાધિએ મુણદિ આદં!” ઇંદિય જિણિતાના અર્થ ત્રણ પ્રકારે લિયા. સંત અમૃતચંદ્રાચાર્યે (૧) એક તો દ્રવ્ય ઇન્દ્રિય આ જડ (૨) ભાવેન્દ્રિય એક એક વિષયકો જાનનેવાલા ભાવ ઇન્દ્રિય ઔર (૩) ઇન્દ્રિયકા વિષય ચાહે તો દેવ, ગુરુ, શાસ્ત્ર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ સબકો ઇન્દ્રિય કહેનેમેં આયા હૈ. જડ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય ઔર ઉસકા વિષયોકો ભી ઇન્દ્રિય કહેનેમેં આયા હૈ. પાઠમેં ટીકામેં લિયા હૈ અમૃતચંદ્રાચાર્ય. તીનોં કો જીતે, આહાહાહાહા.... એ તીનોંકા લક્ષ છોડકર ઉસસે શ્રુત જો હુઆ ઇન્દ્રિયજ્ઞાન હુઆ એ તો. ભગવાને કહા ને સૂના તો વો જ્ઞાન, ઈન્દ્રિયજ્ઞાન હુઆ. કયોંકિ ઇન્દ્રિયકા વિષય એ હૈ, અને ઉસસે જ્ઞાન હુઆ તો ઇન્દ્રિયજ્ઞાન હૈ. આહાહાહા! કયા કહા એ? (શ્રોતા - વો ઇન્દ્રિયજ્ઞાન શેય હૈ?) ભાવઇન્દ્રિયમેં દ્રવ્ય ઇન્દ્રિયકા નિમિત્તસે ને ભગવાનકી વાણીકા નિમિત્તસે જે જ્ઞાન હુઆ એ ઇન્દ્રિયજ્ઞાન હૈ, એ વિશેષ હૈ. એ આત્માના જ્ઞાન નહીં.
ઝીણી વાત હૈ ભાઈ, બહુ આકરું કામ છે. વર્તમાનમેં તો એટલો ગોટો ઉઠયો છે આખો તત્ત્વનો, આખી વાત ફેરવી નાખી બાપા. આ તો વીતરાગ મારગ ત્રણ લોકના નાથ. આહાહાહા ! એનો માર્ગ કેવો હશે. આહાહા !
એ આંહી કહેતે હૈ કે ભગવાન ને ભગવાનકી વાણીકો ઇન્દ્રિય કહા હૈ ૩૧ મી ગાથામેં. ભગવાન ને ઉસકી વાણીકો ઈન્દ્રિય કહા હૈ. પર હેં ને? તો દ્રવ્ય ઇન્દ્રિય, ભાવઇન્દ્રિય ને ઉસકા વિષયકો, તીનોંકો ઇન્દ્રિય કહા હૈ. એ ઇન્દ્રિયજ્ઞાનમેં જો જ્ઞાન હોતા હૈ એ વિશેષ અનેકાકાર જ્ઞાનકા, અનેકાકારરૂપ એ વિશેષ જ્ઞાન (હૈ) એ સામાન્ય જ્ઞાન નહીં. એ આત્માના અવલંબનસે વિશેષ જો જ્ઞાન હોતા હૈ એ સામાન્ય જ્ઞાન. આત્માકા ત્રિકાળી સ્વભાવના આશ્રયસે વિશેષજ્ઞાન હુઆ એ વિશેષજ્ઞાનકો સામાન્ય જ્ઞાન કહા આંહીયા. આહા! અરે, સમજમેં આયા? અને જોયોમાં જે આસક્ત હૈ, આહાહા ! હૈ? એ ખરેખર તો શ્રુત શબ્દો ભગવાનકી વાણી ને ભગવાનના યહાં જ્ઞાન હુઆ, એ સબ ય હૈ, એ અપના જ્ઞાન નહીં. આહાહાહા ! એ શેયોમેં જે આસક્ત હૈ, ઇન્દ્રિયસે જ્ઞાન હુઆ એ શેય, પરશેય હું એ સ્વજોય નહીં, અણીન્દ્રિય સ્વજોય નહીં. આહાહા! સમજમેં આયા?
ભાઈ આ તો વીતરાગનો મારગ પ્રભુ! આહાહા! ઉસકો સમજનેમેં બહોત પ્રયત્ન ચાહિએ, આહાહા ! ઐસા કોઇ શાસ્ત્ર પઢ લિયા અને ભણી લિયા માટે જ્ઞાન હો ગયા ઐસે હૈ
Page #248
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૫
૨૩૩
નહીં. ( શ્રોતાઃ– શાસ્ત્ર રચના હુઈ કૈસે ) કયા કહેતે હૈ ? શાસ્ત્ર રચના જડસે હુઇ હૈ. ( શ્રોતાઃશાસ્ત્ર બનાયા કોણે ?) કોણે બનાયા હૈ? કોઇએ બનાયા નહીં. જડસે બના હૈ. એ તો અમૃતચંદ્રાચાર્ય આખિ૨મેં કહેતે હૈ ને તીનોંમેં સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયમેં કે મનેં ટીકા બનાયા ઐસા મોહ ન કરો. હમ તો જ્ઞાન સ્વરૂપમેં ગુપ્ત હૈ ત્યાં ટીકામેં પર્યાયમેં આયા કહાંસે ? આહાહા!
બાપુ મારગડા જુદા ભાઈ. અને ટીકાસે તુમ્હેરેકો જ્ઞાન હોતા હૈ ઐસા મોહસે નાચો નહીં. ટીકા ૫૨વસ્તુ હૈ ને ઉસસે જ્ઞાન હોતા હૈ, એ તો ૫૨શેયકા જ્ઞાન હુઆ. આહાહાહાહા ! સ્વજ્ઞેયકા જ્ઞાન જો હોતા હૈ અંત૨કે આશ્રયે એ સ્વજ્ઞાન એ સામાન્ય જ્ઞાન હૈ. એ વીતરાગી જ્ઞાન, એ શ્રુતજ્ઞાન ભાવશ્રુત હૈ. આહાહા ! ( શ્રોતાઃ- સામાન્યસે વિશેષ બળવાન હોતા હૈ. ) એ અહીંયા નહીં એ વિશેષકા જ્ઞાન હો, સામાન્ય જ્ઞાન હુઆ પીછે જો અનેકાકાર, ઉસકા જ્ઞાન હો તો જ્ઞાન હો, પણ અપના હૈ ઐસી ચીજ નહીં. આહાહાહા ! જ્ઞાનીકો અપના સ્વભાવકા એકાકા૨સે જો જ્ઞાન હુઆ વો સામાન્યજ્ઞાન ઔર ઉસકે પીછે વિશેષ જો ઇન્દ્રિયકા જ્ઞાન હૈ, ઐસા ખ્યાલમેં આતા હૈ, ખ્યાલમેં આતા હૈ, પણ એ મેરા જ્ઞાન નહીં. જેમ ૫૨શેય ખ્યાલમેં આતા હૈ, છતાં યે ૫૨શેય મેરા નહીં. સમજમેં આયા ? આહાહાહાહા !
એમ, અનેકાકા૨ ઇન્દ્રિયકા વિષયકા સામાન્યજ્ઞાન જ્યાં સ્વરૂપકા ભાન હુઆ, તો એ જ્ઞાનમેં સ્વપ૨પ્રકાશક જ્ઞાન હુઆ. તો સ્વકા જ્ઞાન હોનેસે સામાન્યજ્ઞાન પ્રગટ હુઆ એ જ્ઞાનકો સામાન્ય કહા અને એ જ્ઞાન ઇન્દ્રિયકા વિષય આદિકો આ જાને, હૈ, પણ એ મેરી ચીજ નહીં. આહાહાહા ! આવી વાત છે. ગજબ વાત બાપા ! આહાહાહાહા ! ત્રણ લોકના નાથની વાણી કાને સાંભળે એ ઇન્દ્રિયકા, આ ઇન્દ્રિય, ભાવઇન્દ્રિય પણ ઇન્દ્રિય, ને એ ત્રણે ઇન્દ્રિય, એ સામાન્યજ્ઞાન નહીં. એકાકાર આત્માકા જ્ઞાનસે જ્ઞાન હુઆ વો નહીં, એ તો શેયસે હુઆ એ શેયાકાર જ્ઞાન એ નહીં. આહાહાહાહા !
સૂક્ષ્મ બાત હૈ પ્રભુ ! આ તો ગાથા આવી ત્યારે, હૈં? આહાહા ! ૫૨સત્તાવલંબીજ્ઞાન, ૫રમાર્થ વચનિકામેં આયા હૈ, પરમાર્થ વચનિકા હૈ ને બના૨સીદાસ આપણે નાખ્યા હૈ મોક્ષમાર્ગમેં પીછે લિયા હૈ તીન. એ તો ઉસમેં ઐસા લિયા હૈ. જિતના પરસત્તાવલંબી જ્ઞાન હૈ એ મોક્ષમાર્ગ હૈ, ઐસા જ્ઞાની માનતે નહીં. સમજમેં આયા ? આહા ! હૈ ઉસમેં, સબ ખ્યાલ હૈ એ તો વો એકવાર પઢતે હૈ તો સબ ખ્યાલમેં હૈ ને મગજમેં, ૫૨સત્તાવલંબી જ્ઞાન નિમિત્તસે જ્ઞાન હુઆ, હુઆ તો અપનેમેં, પણ ઉસમેં નિમિત્તકી સાપેક્ષતા આઈ ને તો એ જ્ઞાન ૫૨સત્તાવલંબી ઉસકો સમકિતી જ્ઞાની મોક્ષમાર્ગ ન માનેં, હૈ ? આંહી મોક્ષમાર્ગ પ્રકાશક છે કે નહીં ? આ કયા હૈ ? યે હૈ. જુઓ ૫૨માર્થ વચનિકામેં હૈ. અહીંયા હૈ માથે, એને ખબર હૈ, આહાહાહા ! આયા દેખો, કોઇ પ્રકા૨કા જ્ઞાન, કોઇ પ્રકા૨કા આત્માકા જ્ઞાન, જ્ઞાન એવું ન હોય કે ૫૨સત્તાવલંબી જ્ઞાન બની મોક્ષમાર્ગ સાક્ષાત્ કહે, એ નહિ. જે પરાવલંબી જ્ઞાન હુઆ નિમિત્તસે હુઆ ઉપાદાન અપનેસે, પણ એમાં નિમિત્તકી અપેક્ષા થી ઐસી પરસત્તાવલંબી જ્ઞાન ઉસકો જ્ઞાની મોક્ષમાર્ગ નહીં કહે. યહાં હૈ મોક્ષમાર્ગ પ્રકાશકમેં તીનોં ચિઠ્ઠિયાં નાખી (છાપી ) હૈ, કેમકે હમકો પહેલી જે મિલી થી બનારસીદાસકી તો એ પહેલે ક્યાંય નહિં મિલા થા બનારસીદાસકી ચિઠ્ઠિ દેખી પહેલે ૯૦ કી
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સાલ, ૯૧ કી સાલ અરે આવી વાત ગુપત રહી ગઇ. મોક્ષમાર્ગમાં નાખો (છાપો ) ઉસકો. “બનારસી વિલાસ ” હૈ ગ્રંથ દેખા હૈ ને સબ ઉસમેં એક ૫૨માર્થ વચનિકા હૈ, રહસ્યપૂર્ણ ચિઠ્ઠિ ટોડરમલની ઔર ઉપાદાન નિમિત્તકા દોહા, ભૈયા ભગવતીદાસજીકી ! આહાહા !
*
ભગવાન પાંચ સ્વરૂપ એ ભાવસ્વરૂપ એ પ્રભુ આત્મા ઉસકા એક, એકકા એકાકાર જ્ઞાન જો હુઆ એક અવલંબનસે સ્વકે અવલંબનસે જો એકાકા૨ જ્ઞાન હુઆ, એ જૈનશાસન હૈ. એ સામાન્ય જ્ઞાન હૈ, એ શ્રુતજ્ઞાન હૈ, વો હી વીતરાગી પર્યાય હૈ. આહાહા !
અને જિતના પર્યાય ૫૨કા નિમિત્તસે અવલંબનસે ભલે જ્ઞાન નિમિત્તસે નહીં હુઆ, અપના ઉપાદાનસે હુઆ હૈ, પણ એ ઉપાદાનમેં નિમિત્તકી સાપેક્ષતાકા ભેદ થા, તો એ નિમિત્તસે જો જ્ઞાન હુઆ અપની પર્યાયમેં એ પરસત્તાવલંબી જ્ઞાન હૈ. સ્વસત્તાવલંબી જ્ઞાન નહીં. આહાહાહાહાહા ! સમજમેં આયા ? આવો મારગ ન બેસે ને એને પછી એમ કરીને કાઢી નાખે છે કે આ તો નિશ્ચયની વાતો ને, અરે પ્રભુ પણ નિશ્ચય એટલે આ સત્ય આ હૈ. આહાહા !
એ કા દેખો શેયોમેં આસક્ત હૈ ઉન્હેં વહ સ્વાદમેં નહીં આતા, કયા કહેતે હૈ ? ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોમેં અનેકાકા૨ જ્ઞાન ખંડ ખંડ હોતા હૈ ઉસમેં આસક્ત હૈ ઉસકો જ્ઞાનસ્વરૂપી ભગવાન ત્રિકાળ ઉસકા પર્યાયમેં સ્વાદ આના ચાહિએ (ફિર ભી ) ઉસકો સ્વાદ નહીં આતા, કયા કહા ? સમજમેં આયા ?
જે ઇન્દ્રિયજ્ઞાનકા વિષયમેં આસક્ત હૈ, ઉસકો અતીન્દ્રિય જ્ઞાનકી પર્યાયમેં સ્વાદ આના ચાહિએ એ સ્વાદ ઉસકો નહીં આતા. ( શ્રોતાઃ- એને અતીન્દ્રિયજ્ઞાન થાય જ નહીં ? ) એ તો નથી એટલે સ્વાદ આવતો નથી એનો અર્થ શું થયો. સમજમેં આયા ? આંહી તો અનુભવના સ્વાદની અપેક્ષાએ બાત કી હૈ. સામાન્યજ્ઞાનમેં આત્માકા આનંદકા સ્વાદ આયા. શ્રુતજ્ઞાન હૈ, વીતરાગી પર્યાય હૈ, અતીન્દ્રિય આનંદકા સ્વાદ આયા. અને ઇન્દ્રિયના આસક્તમાં જે જ્ઞાન છે ઉસમેં રહેતે હૈ ઉસકો આત્માકા સ્વાદ નહીં આતા. આહાહાહા ! આવી વાત છે, એકદમ આકરું લાગે માણસને. જ્ઞાનચંદજી ! ભગવાન મારગ તો આ હૈ, આહાહા ! ઉસકા પહેલે સચ્ચા જ્ઞાન તો કરના પડેગા ને ? અને જ્ઞાન કિયા પીછે સ્વકા આશ્રય લેના એ જ્ઞાન હૈ. આહાહાહા ! ઉસકો યહાં સામાન્યજ્ઞાન કહા હૈ. આહાહા ! સામાન્યકા જ્ઞાન માટે સામાન્ય એમ નહીં, એ જ્ઞાનમાં એકાકા૨૫ણા હૈ માટે સામાન્યજ્ઞાન અને જ્ઞાનમાં અનેકાકાર વિષય હૈ, એનું નામ વિશેષજ્ઞાન. સમજમેં આયા ? આહાહા ! એક કલાક તો ઉસમેં ચલે જાતે હૈ.
લ્યો, વઠુ સ્વાદમેં નહીં આતા. એ પ્રગટ દૃષ્ટાંતસે બતલાતે હૈ. દૃષ્ટાંત કહેતે હૈ. લોકોને ખ્યાલમાં આવે એ માટે દૃષ્ટાંત કહેતે હૈ. જૈસે અનેક પ્રકા૨કે શાક આદિ શાક, ખીચડી, ચાવલ, ઉસમેં ભી લવણ ખીચડીમેં તો લવણ નાખતે થે, અભી તો ચોખામેં નાખતે હૈ, ચાવલ ( મેં ) મીઠા (લવણ ) રોટલીમેં નાખતે હૈ બધાનેં નાખતે હૈ, હવે રોટીમેં, રોટલામેં તો નાખતે થે. બાજરીકા રોટલા હોતા હૈ ને પણ હવે તો રોટીમાંય મીઠા નાખતે હૈ, શાકમેંય મીઠા, રોટીમેંય મીઠા, રોટલામાં તો મીઠું નાખે છે, અહીંયા કહે છે એ ભાષા લિયા ને શાક આદિ શબ્દ લિયા ને ? એક વખત ઐસા બના થા. શ્રીમદ્ રાજચંદ્ર રાણ૫૨કે પાસે એક ગામ હૈ. હડમતાળા હૈ ત્યાં આયે થે તો શ્રીમદ્ રાજચંદ્ર, તો પાંચ પચીસ પચાસ માણસ મુમુક્ષુઓ આયા થા તો આમ
Page #250
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૫
૨૩૫ શાક આયા દૂધીકા વાટકામેં, વાટકા કયા કહેતે હૈ? કટોરી-કટોરીમેં (તો દેખકર બોલે) ભૈયા ઉસમેં મીઠા બહોત હૈ. લવણ બહોત હૈ, સાહેબ આપે ચાખ્યા તો નહીં ને? દેખો, એકીલા શાક દૂધીકા પાણીસે બાફતે હૈ તો ઉસકા રેસા નહીં તૂટતે રેસા, આ મીઠા પડા હૈ વિશેષ તો દૂધીકા ટુકડાકા રેસા તૂટ ગયા હૈ, ખાયા બિના હોં, રેસા સમજતે હૈ? વો ટુકડા દુધીકા સળંગ હોય ને સળંગ તો મીઠા વિશેષ પડનેસે રેસા તૂટ જાતા હૈ, બાફે એકીલામેં તો રેસા નહીં તૂટે, પણ વિશેષ મીઠા પડ જાયે લવણ તો આ એક સરખી ચીજ હૈ ઉસમેં તૂટ પડતા હૈ, તૂટ જાતા હૈ રેસા. ઐસે કયું જાના? રાખો, કયોંકિ વૃદ્ધિ નહીં થા તો ઉસકો ખ્યાલમેં આ ગયા કે મીઠા વિશેષ હૈ, અને ગૃદ્ધિવાળાકો મીઠાકા વિશેષકા ખ્યાલ નહીં આતા, એ શાક મીઠા હૈ, શાક ખારા હૈ, શાક ખારા હૈ. આહાહા ! યહાં એ દૃષ્ટાંત દેકર વિશેષ સમજાએગા. લો વખત હો ગયા.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૭૪ ગાથા - ૧૫ તા. ૩૧-૮૭૮ ગુરૂવાર, શ્રાવણ વદ-૧૩ સં. ૨૫૦૪
૧૫ મી ગાથા. ટીકા- ફિર થોડા કોઇ કહેતે થે ફરીને તેના કોઇએ કહ્યું 'તું કહેતુ'તું. (શ્રોતા:- દરબારે કહ્યું'તું). આ આત્મા વસ્તુ કૈસી હૈ? કે યહ “આ” “અબદ્ધસ્કૃષ્ટ' હૈ, જિસકો યહાં આત્મા કહીએ, એ તો રાગ ને કર્મના નિમિત્તના સ્પર્શથી બંધથી રહિત હૈ. અર્થાત્ એ મુક્ત સ્વરૂપ હૈ. ત્રિકાળી એનો સ્વભાવ મુક્ત સ્વરૂપ હૈ. આહાહા! અબદ્ધસ્કૃષ્ટ “અનન્ય” અનેરી અનેરી ગતિ એ નહીં ઉસમેં, એ તો અનન્ય એકરૂપ ત્રિકાળ હૈ. “નિયત' નિશ્ચય એકરૂપ, નિશ્ચય ત્રિકાળ હૈ, ઉસમેં પર્યાયકા ભેદ હૈ એ વસ્તુમેં નહીં. “અવિશેષ” એ સામાન્ય હૈ. ગુણકા ભેદ વિશેષ ઉસમેં હૈ નહીં. આહાહા ! જે આત્મા હૈ વો સામાન્ય હૈ જિસમેં ગુણ ને ગુણીકા ભેદ ભી નહીં. આહાહા! એ ગુણમય કહા થા ને? અનંત ગુણમય આત્મા. એ વિશેષ ભેદ નહીં. ઔર “અસંયુક્ત” આકૂળતાકા સંયુક્તસે રહિત હૈ અર્થાત્ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ હૈ. ઐસે_ઐસે પાંચ ભાવસ્વરૂપ, હું તો એક સમયમાં પણ પાંચ ભાવસ્વરૂપ એક સમયમાં હે. આહાહાહા ! સમજમેં આયા?
જિસકો યહાં આત્મા કહીએ એ આત્મા પાંચ ભાવસ્વરૂપ યહ, યહ નામ પર્યાયષ્ટિ ને રાગદષ્ટિ છોડકર, યહ આત્મા પાંચ ભાવસ્વરૂપ હૈ, ઉસકી અનુભૂતિ ઐસા આત્માની અનુભૂતિ ઐસા પાંચ ભાવસ્વરૂપ, મુક્તસ્વરૂપ, સામાન્યસ્વરૂપ, નિયત સ્વરૂપ અને અન્ય નહીં અનેરા અનેરા નહિ અનન્ય સ્વરૂપ એ હી હૈ. ઐસા આત્માની અનુભૂતિ આત્માકી અર્થાત્ જ્ઞાન ચેતનામેં અનુભવ કરકે જો નિર્મળ પર્યાય હોતી હૈ એ આત્માની અનુભૂતિ. આત્મા હું એ ત્રિકાળી દ્રવ્ય, પાંચ ભાવસ્વરૂપ ઔર ઉસકી અનુભૂતિ હૈ એ પર્યાય હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? આ તો આખા જૈનશાસનનો મર્મ છે. આહાહા!
સમયસાર શાસન કરું ભાઈ આવે છે ને, પંડિતજી! પહેલાં, જયચંદ પંડિત ! સમયસાર શાસન કરું, પહેલાં આવે છે ને શરૂઆતમાં, શરૂઆતમાં હૈ ને વો જયચંદ પંડિત હોં, હૈ! (શ્રોતા- સમયસાર શાસન કરું ) હા એ, સમયસાર શાસન કરું (દેશ વચનમય ભાઈ ) હૈ. આ
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જૈન શાસન કહો કે સમયસાર કહો. આહાહાહા ! એ જયચંદ પંડિતે પહેલાં લિયા હૈ, સમયસાર શાસન કરું સમયસારકા જ્ઞાન સ્વભાવ જો હૈ આનંદ ક્યા હૈ ઉસે મેં બતાઉંગા. આહાહા! ઝીણી વાત છે ભાઈ ! આ તો અંતર સમ્યગ્દર્શન સહિત સમ્યજ્ઞાનકા ક્યા અનુભવ હૈ ઉસકી બાત હૈ. સમ્યગ્દર્શનકી બાત તો ચૌદમેં ચાલી હવે ઉસકી સાથ સમ્યજ્ઞાન તો સમ્યગ્દર્શનમેં તો આત્માની અનુભૂતિ તે સમ્યગ્દર્શન. હવે અહીં જ્ઞાનાનુભૂતિ તે સમ્યજ્ઞાન. જ્ઞાનાનુભૂતિકા અર્થ? હૈ ને પહેલા હૈ. આહા!
ભગવાન આત્મા પરમાનંદ ચૈતન્ય આત્મરસદેવ, દિવ્ય શક્તિકા ભંડાર ભગવાન એકરૂપ જે હૈ એ મુક્તસ્વરૂપ હૈ. રાગ અને પુણ્ય પાપકી આકૂળતાએ રહિત સ્વરૂપ હી હૈ ઉસકા. એકરૂપ હૈ ને સામાન્ય હૈ ઉસકા વિશેષપણે અનુભૂતિમેં વિશેષ લેના એ ગુણભેદ વિશેષ જુદી ચીજ હૈ, એ ઉસમેં એ તો સામાન્ય હૈ, પણ વો સામાન્ય જ્ઞાયકભાવકા શાયકકે અવલંબનસે એકાકાર જ્ઞાનકી પર્યાય જો ઉત્પન્ન હો ઉસકો યહાં અનુભૂતિ કહેનેમેં આતા હૈ. આહાહાહા !
બહુ વાતું આકરી, લોકોને આ પરિચય નહીં ને? એટલે વસ્તુ સ્થિતિ આ હે. જૈનશાસન એટલે કે ભગવાન પાંચ ભાવસ્વરૂપ પ્રભુ ઉસકી અનુભૂતિ દ્રવ્યને અનુસાર અપની પર્યાયમેં અનુભવ હોના એ અનુભૂતિ, એ ભાવશ્રુતજ્ઞાન એ જ્ઞાયક સ્વભાવકી એકાકાર દશા, ઇસકો જૈનશાસન કહેનેમેં આતા હૈ. આહાહા!
એ નિશ્ચયસે સમસ્ત જૈનશાસન, સારા જૈનશાસન, આહાહા... ચારેય અનુયોગમેં જો કહેના હૈ વીતરાગતા ઉત્પન્ન કરના, એ વીતરાગતા ત્રિકાળી વીતરાગ સ્વભાવ મુક્ત સ્વરૂપ આત્મા ઉસકે આશ્રયસે અનુભૂતિ કહો, વીતરાગ પર્યાય કહો, શાસ્ત્રકો તાત્પર્ય વીતરાગ દશા કહો, એને જૈનશાસન કહેનેમેં આતા હૈ. આહાહાહા ! સમજમેં આયા? સમસ્ત નિશ્ચયસે સમસ્ત જૈનશાસન, સારા જૈનશાસન, આહાહાહા! ચારેય અનુયોગમેં કહા વો વીતરાગ ત્રિલોકનાથે તો આ કહા હૈ. જિનની આજ્ઞા વીતરાગતા ઉત્પન્ન કરનેકી હૈ, ગુરુની આજ્ઞા અને શાસ્ત્રની આજ્ઞા પણ તીનોંકી, વીતરાગતા ઉત્પન્ન કરનેકી હૈ તો એ વીતરાગતા કેમ કૈસે ઉત્પન્ન હો? કે પાંચ ભાવસ્વરૂપ વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા હૈ, ઉસકી અનુભૂતિ કરનેસે વીતરાગ પયાર્ય ઉત્પન્ન હોતી હૈ. આહાહાહા ! એ સમસ્ત જૈનશાનકી અનુભૂતિ.
કયોં કે શ્રુતજ્ઞાન સ્વયં આત્મા હી હૈ. એ ભાવ જે જ્ઞાનસ્વરૂપ ભગવાન ત્રિકાળ ઉસકા અનુભવ હુઆ એ ભાવશ્રુતજ્ઞાન છે. દ્રવ્યશ્રુત જ્ઞાનમેં ભી ઐસા કહા થા, ભાવશ્રુતજ્ઞાનમેં એસા આયા. સારી ચીજ દૃષ્ટિમેં અનુભવમેં આઇ. અનુભવમેં દ્રવ્ય આયા નહીં, પણ દ્રવ્યકી અનુભૂતિ આઇ. આહાહાહાહા! અનુભૂતિકી પર્યાયમેં સારા પાંચ ભાવસ્વરૂપ આત્મા હૈ એ અનુભૂતિકી પર્યાયમેં નહીં આતા, પણ પાંચ ભાવસ્વરૂપ જો આત્મા હૈ ઉસકી અનુભૂતિ કરના ઉસકા આશ્રયસે એ અનુભૂતિમેં આનંદકા સ્વાદ આના, જ્ઞાનકી ચેતના પ્રગટ હોના ઉસકા નામ યહાં ભાવશ્રુત જ્ઞાન કહેનેમેં આતા હૈ. અરેરે આવી વાતું છે. ' એ શ્રુતજ્ઞાન સ્વયં આત્મા, એ અનુભૂતિ જો સમ્યજ્ઞાન હુઆ, ત્રિકાળી જ્ઞાયકભાવકે અવલંબનસે જ અનુભૂતિ ભાવશ્રુતજ્ઞાન હુઆ એ સ્વયં આત્મા હી હૈ. ભાવશ્રુત અનુભૂતિ હૈં એ આત્મા હૈ, રાગકા, રાગ ભાવ આયા એ અનાત્મા હૈ. અનાત્માના જાનનેવાલા આત્મા હૈ.
Page #252
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૫
૨૩૭ અનાત્મામેં ઉત્પન્ન હોનેવાલા આત્મા નહીં. આહાહાહાહા ! વ્યવહાર રત્નત્રયમેં ઉત્પન્ન હોનેવાલા આત્મા નહીં. આહાહા! એ તો નિશ્ચય આત્મા ભગવાન, એ જ્ઞાયક સ્વરૂપ, આંહી જ્ઞાનપ્રધાન કથન હેં ને? તો જ્ઞાયક જે ત્રિકાળ હૈ સામાન્ય, ઉસકા અનુભવ સામાન્ય, અનુભવ સામાન્ય વિશેષકો રાગકા અભાવ કરકે અનુભવકી પર્યાય હોના ઉસકો યહાં સામાન્યજ્ઞાન કહેતે હૈ. એ સામાન્ય જ્ઞાનકો ભાવશ્રુતજ્ઞાન કહેતે હૈ, ભાવશ્રુતજ્ઞાનકો સમસ્ત જૈનશાસનકી આજ્ઞા હૈ, સમસ્ત જૈનશાસન ભાવ હૈ ઉસમેં. આહાહા જેણે ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માકો જાના એણે લોકાલોક, બંધ, મોક્ષ ક્યા ચીજ હૈ. સબકો જાન લિયા ઉસને. આહાહાહાહા ! સમજમેં આયા?
ઇસલિયે જ્ઞાની અનુભૂતિ હી આત્માકી અનુભૂતિ હૈ. પહેલે જ દર્શનમેં આત્માકી અનુભૂતિ કહા થા, યહાં જ્ઞાની અનુભૂતિ એ જ્ઞાયક જો ત્રિકાળ હૈ એ જ્ઞાનપ્રધાનસે કથન લે કર જ્ઞાનકી અનુભૂતિ એ આત્મા, હૈ? એ જ્ઞાનકી અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ હૈ. આહાહાહા ! આત્મામેં એક સ્વસંવેદન નામકા ગુણ હૈ, સંવેદન, બારમા ગુણ હૈ ૪૭ મેં પ્રકાશ નામકા-પ્રકાશ નામકા ગુણ હૈ. એ ગુણકા કાર્ય કયા? કે સ્વ સંવેદન પર્યાયમેં હોના એ ગુણકા કાર્ય હૈ. પ્રત્યક્ષ રાગકા અવલંબન બિના, નિમિત્તકા આશ્રય વિના એ પ્રકાશ નામના ગુણકા કાર્ય ગુણકા પરિણતિ સ્વસંવેદન પ્રત્યક્ષ હોના એ ગુણકો કાર્ય હૈ. આ અનુભૂતિ, આહાહા! જિસમેં અતીન્દ્રિય આનંદકા સ્વાદ આના. આહાહાહા ! જિસમેં જ્ઞાન-ચેતના પ્રગટ હોના, જ્ઞાનસ્વરૂપ ભગવાન ઉનમેં એકાકાર હોકર જ્ઞાનચેતના જે પ્રગટ હોતી હૈ, ઉસકો યહાં અનુભૂતિ કહા, ભાવશ્રુત કહા, એ જૈનશાસન કહા. આહાહા! સમજમેં આયા?
પરંતુ અબ વહાં, વહાં સામાન્ય જ્ઞાનકે આવિર્ભાવ, આહાહા... જે સામાન્ય ત્રિકાળી જ્ઞાયક કહા ઉસમેં યે જ્ઞાનકા એકાકાર હોના, એ સામાન્ય જ્ઞાનકા આવિર્ભાવ સામાન્ય યહાં પર્યાયમેં વિશેષકા ભેદ રહિત, પર્યાયમેં એકીલા શાયકના જ્ઞાનમેં જ્ઞાનાકારકી પર્યાય ઉત્પન્ન હોના ઉસકા નામ સામાન્ય જ્ઞાન પ્રગટ હુઆ એમ કહેનેમેં આતા હૈ. આહાહા!
સામાન્ય જ્ઞાનકે આવિર્ભાવ, આ સામાન્ય એટલે ત્રિકાળી જ્ઞાયકભાવકા આવિર્ભાવ ઐસા નહીં, જ્ઞાયકભાવ તો જ્ઞાયકભાવ એકરૂપ ત્રિકાળ હૈ, પણ ઉસકા અવલંબનસે, આશ્રયસે જો જ્ઞાન ઉત્પન્ન હુઆ ઉસકો સામાન્યજ્ઞાન, જ્ઞાનમેં એકાકાર એક સ્વરૂપકા એકાકાર જ્ઞાન હોના ઉસકા નામ સામાન્ય જ્ઞાન કહેતે હૈ. સમજમેં આયા? સામાન્ય જ્ઞાન કે આવિર્ભાવ ઔર વિશેષ જોયાકાર જ્ઞાનકે દેખો, વિશેષ શેયાકાર ઇન્દ્રિયજ્ઞાનસે જો શેયાકાર જ્ઞાન હોતા થા, ઉસકા આચ્છાદન, ઉસકી ગુસ હો ગયા. એકીલા જ્ઞાનકા આકાર, એકાકાર ઉત્પન્ન હુઆ, એમાં અનેકાકાર ઇન્દ્રિયજ્ઞાનસે વિષયના અનેકાકાર થા વો ઢંક ગયા. આહાહાહા ! સમજમેં આયા?
આ તો ગમે તેટલી વાત કરે તે ગમે તેટલી પણ એ વાત તો માખણ છે. આહાહાહા ! આ કરના હૈ યે ધર્મ છે. કભી આ બિના ધર્મ કદી હોતા નહીં અને કભી આત્માકા આનંદકો સ્વાદ એ બિના આતા નહીં. આહાહા !
જબલગ પુણ્ય ને પાપના રાગના કર્મચેતનાના સ્વાદ હૈ, તબલગ અનાદિસે મિથ્યાદેષ્ટિ હૈ, કયા કહા? શુભ અશુભભાવ, રાગ જેને યહાં અસંયુક્ત કહા થા, એ રાગ આદિ સંયુક્ત હૈ
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઉસસે રહિત છે, પણ એ સંયુક્ત ભાવકા સ્વાદ હૈ જબલગ, આહાહાહાહા! તબલગ એ જૈનશાસન ન મિલા ઉસકો, તબલગ આત્માકા આનંદકા સ્વાદ ન આયા. આહાહાહા ! સામાન્યકા આવિર્ભાવ, વિશેષ શેયાકાર આ જ્ઞાનાકાર એકાકાર એ સામાન્યજ્ઞાન અને વિશેષ જોયાકાર જ્ઞાનકે તિરોભાવ ઢંક ગયા.
જબ જ્ઞાનમાત્રકા અનુભવ કિયા જાતા હૈ, એકિલા ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ. જ્ઞાન ત્રિકાળી જ્ઞાયકભાવ, જ્ઞાનભાવ ઉસકા અનુભવ કરનેસે જ્ઞાન પ્રગટ અનુભવમેં આતા હૈ. આહાહાહા ! તબ આત્માકી પર્યાયમેં વીતરાગી જ્ઞાન ભાવશ્રુતજ્ઞાન પ્રગટ હોતા હૈ. આહાહાહા ! આવી શરતું છે. તથાપિ ઐસા હોને પર ભી, ઐસા સ્વરૂપ જ્ઞાનાકાર શેય પર્યાયમેં જ્ઞાનાકારકા ઉત્પન્ન હોના અને શેયાકારકા ઉત્પન્ન ન હોના, ઐસા વસ્તુકા સ્વરૂપ હોને પર ભી, જો અજ્ઞાની હૈ. આહાહાહાહા... વસ્તુ સ્વરૂપ ભગવાન જ્ઞાન ને સામાન્ય સ્વરૂપ હૈ ઉસકા અજ્ઞાની હૈ, ઉસકા જ્ઞાન નહીં હૈ. આહાહા! શેયોમેં આસક્ત હૈ, એ ઇન્દ્રિયજ્ઞાન જો હૈ એ ઇન્દ્રિયજ્ઞાનમાં પર વિષયક જ્ઞાન હોતા હૈ, એ જોયોમાં આસકત હૈ. એ પરલક્ષી જ્ઞાન હુઆ ઉસમેં જો આસક્ત હૈ. આહાહાહાહા ! ઝીણી વાત ભાઈ ! વીતરાગ મારગ સૂક્ષ્મ બહુ. આહા!
ઐસા વસુકા પાંચ ભાવસ્વરૂપ પ્રભુ, ઉસકી અનુભૂતિ ભાવશ્રુતજ્ઞાન જૈન શાસન અને જ્ઞાનકા એકાકાર અનુભવ હોના એ વસ્તુકી સ્થિતિ હૈ, પણ એ વસ્તુ સ્વરૂપકા જિસકો જ્ઞાન નહીં, ચૈતન્ય સ્વભાવી ભગવાન સામાન્ય વીતરાગી સ્વરૂપી પ્રભુ ઉસકા જ્ઞાન નહીં, અજ્ઞાન હૈ. આહાહા ! જોયોમેં આસકત હૈ. આહાહા ! ઇન્દ્રિયજ્ઞાન એ શેય હૈ, સ્વસ્વરૂપ નહીં, પરશેય હૈ. આહાહાહાહા! અનાદિસે ઇન્દ્રિયજ્ઞાનપણે પરિણમ્યા હૈ, પણ એ પરણેયપણે પરિણમ્યા હૈ. આહાહા ! સ્વજોયપણે આયા નહીં. આહાહાહા !
ભાઈ વીતરાગ મારગ ઘણો ગૂઢ ને ગંભીર હૈ પ્રભુ. આહાહા ! એને તો પહેલાં સમજનેમેં ભી અલૌકિક બાત હૈ, જ્ઞાનમેં લેના એ વાત પીછે અનુભવમેં લેના એ તો અલૌકિક વાત હૈ. આહાહા! નંદકિશોરજી ! આહાહા ! હૈ? ( શ્રોતા:- હમારી બુદ્ધિ તો કાનૂનમેં ચલતી હૈ, કાનૂનમેં, કાયદામેં) કાનૂનમેં તમારા કાનૂનમેં બધા વકીલની વાત કરે છે, નંદકિશોરજી વકીલ હૈ ને? સરકારના કાયદા તો અજ્ઞાનના હૈ સબ કાયદા, આહાહા ! એ કાયદા, ભાઈ એ રામજીભાઈ કરતા'તા ને ત્યાં કોર્ટમાં કુશાનકા હૈ સબ કાયદા. આ તમે વકીલ છો ને યાદ કર્યું રામજીભાઈ, વકીલને યાદ કર્યા, એમ કે વકીલ જે કાયદા કાઢતે હૈ, એ તો કુલ્તાન હૈ. આહાહાહા !( શ્રોતા:કુશાન કહો પણ જીતાડવાનો કાયદો તો ખરો ને).
કાયદો આ હૈ, જ્ઞાયક સ્વભાવના જોયાકારકા જ્ઞાનાકારરૂપ હોના એ શેયાકારકો જિતના હૈ. જિન હૈ ને, જિન? તો જિતના ને? ઉસકો જિન કહેતે હૈ. જિતના તો કહેતે હૈ. કિસકો જિતના? કે ઇન્દ્રિયજ્ઞાનાકારે જે જ્ઞાન હોતા હૈ ઉસકો જિતના. આહાહાહા!
(શ્રોતાઃ- કોર્ટમાં કેસ હોય એમાં જીતવું એ જૈન નહીં.) ન્યાં ધૂળમાં હૈ ન્યાં તો પાપ હૈ એકિલા. કોર્ટમાં બરાબર આપણે રામજીભાઈ આ કાયદાને બરાબર ઓલાને પાસ કરાવે, શું કહેવાય છે કોર્ટમાં એમ કે એને લાભ આપ્યો ને આમ કર્યું ને ફલાણું કર્યું ધૂળ ધૂળ હૈ, પાપકા લાભ આયા. ગોદિકાજી! આહાહા ! (શ્રોતા-પૈસાના લાભ હુઆ.) પૈસા, ધૂળમેય લાભ નહીં
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૯
ગાથા – ૧૫. હુઆ, મમતાકા લાભ હુઆ. રાગકા લાભ હુઆ. અનુભૂતિ વીતરાગી પર્યાયકો લાભ હૈ, આ વો રાગકા લાભ હૈ, મિથ્યાત્વમેં, આવી વાત છે ભાઈ ! આહા!
ગાથા આવી છે ને બરાબર શિક્ષણ શિબિરમાં આ ૧૭ મા દિન હૈ આજ ૧૭ મા હૈ ને ૧૭ માં વીસ દિન, તીન બાકી હૈ કલ. આ ૧૭ હૈ ૧૦ ને ૭ વીસ દિન હું ને કલાસ આજ ૧૭ મા હૈ હમારા ૧૭ કહેતે હૈ તુમ્હારા કયા સતરા અમારે સત્તર કહેતે હૈ ગુજરાતીમાં.
યહાં કહેતે હૈ. આહાહા... અજ્ઞાની હૈ અર્થાત્ જ્ઞાયકસ્વરૂપ ભગવાનના ભાન નહીં તે જ્ઞાનમેં એકાકાર નહીં, એ શેયોમેં એકાકાર હૈ. આહાહાહા ! ઇન્દ્રિયજ્ઞાનમેં ઈન્દ્રિયકા વિષય ઈન્દ્રિયજ્ઞાનમેં ઇન્દ્રિયકા જ્ઞાનકા વિષય ઉસમેં એકાકાર અજ્ઞાની હૈ. આહાહાહા ! (શ્રોતાએકાકારનો અર્થ ) વો તરફથી એકાગ્રતા હૈ. ઇન્દ્રિયજ્ઞાન જો હુઆ અરે ભગવાનકો સૂનનેસે જો જ્ઞાન હુઆ અપની પર્યાયમેં એ ઇન્દ્રિયજ્ઞાન હૈ. વો તો કલ કહા થા ને? દ્રવ્યઇન્દ્રિય ને ભાવઇન્દ્રિય ને વિષય ભગવાન વાણી આદિ ભગવાનની, એને ઈન્દ્રિય કહેતે હૈ. ૩૧ ગાથામેં તીનોંકો ઇન્દ્રિય કહા હૈ. ટીકામેં સંસ્કૃત ટીકા, દ્રવ્ય ઇન્દ્રિય આ જડ, ભાવઇન્દ્રિય જો ક્ષયોપશમકી પર્યાય એક વિષયકો એક એક ઇન્દ્રિય જાને એ વો, દો ઔર ઇન્દ્રિયકા વિષય ચાહે તો સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ, ભગવાન, ભગવાનકી વાણી, સમોશરણ, આખું જગત ઈન્દ્રિય હૈ. આહાહાહા ! (શ્રોતા:- ભગવાનકી વાણીકો તો બચાના થા ) એ વાણી તો જડ હૈ, જડકા ખ્યાલ આતા હૈ ઇસમેં જ્ઞાન આતા હું એ પરલક્ષી જ્ઞાન હૈ, એ ઇન્દ્રિયજ્ઞાન હૈ. ઇસમેં એકાકાર હોના, વો આસક્તિ હોના વો મિથ્યાત્વ હૈ, હૈ કે નહીં ઉસમેં?
(શ્રોતા:- દેવ, શાસ્ત્ર, ગુરુ ઇન્દ્રિય નહીં હૈ.) દેવ શાસ્ત્ર ગુરુ પર હૈ, પરશેય હૈ અને પરશેયકા જ્ઞાન હોના એ પરજ્ઞાન હૈ, અનેકાકાર જ્ઞાન હૈ, ભગવાન ! આહાહાહા ! સ્વદ્રવ્ય જ્ઞાયકભાવના જ્ઞાન હોના વો એકાકાર જ્ઞાન હૈ, આહાહાહાહાહા! ભગવાન એમ કહેતે હૈ કે પરદબ્બાઓ દુગઇ, આહાહાહા ! એક બાજુ એમ કહે કે શાસ્ત્રના અભ્યાસ કરના, દૂસરી બાજુ એમ કહે કે શાસ્ત્રના અભ્યાસમાં બુદ્ધિ જાતે એ વ્યભિચારિણી હૈ. (શ્રોતા- એ હી તો સમજમેં નહીં આતા કયા કહેના ચાહતે હો ) કયા કહેતે હૈ સમજમેં આતે હૈ ને, શાસ્ત્ર કહે એ ઇન્દ્રિયકા વિષય હૈ, પરદ્રવ્ય હેં ને? તો પરદ્રવ્યના લક્ષસે જે જ્ઞાન હોતે હૈ એ અનેકાકાર, શેય નામ અનેકાકાર જ્ઞાન હૈ, એ આત્માકા જ્ઞાન નહીં. આહાહા! (શ્રોતા:- નહીં પઢના શાસ્ત્ર) વો કહેતે હૈ ને કે પઢના કહેતે હૈ. પણ વો સ્વલક્ષે પઢો ઐસા કહેતે હૈ. પ્રવચનસાર! પ્રવચનસારમેં “જ્ઞાન અધિકાર” પૂરા હુઆ પીછે શ્લોક લિયા હૈ અમૃતચંદ્રાચાર્યે, કે આ શેયકો અભ્યાસ કરો, શેયકા અધિકાર હૈ ને દૂસરા? પણ વો સ્વલક્ષ રખકર કરો. એકીલા પરલક્ષે અભ્યાસ હૈ એ શેયાકારકા અનુભવ રાગકા હૈ. આહાહાહા ! આવી વાત છે પ્રભુ! આ વાત એવી છે. આહાહાહાહા !
બાર અંગકા વિકલ્પ એ તેરમા શ્લોકમેં કહા હૈ, રાજમલજીએ. એ વિકલ્પ હું, અને બાર અંગમેં ભી કહેના એ હૈ અનુભૂતિ કરના, હમારા તરફકા લક્ષ છોડકર, આહાહાહા.. સમજમેં આયા?
એ પ્રશ્ન હમારે બહોત વરસ પહેલે હો ગયા થા એક કહ્યા થા ને દસમી સાલમેં હમારે વો શીવલાલભાઈ હેં ને? ઉસકા પિતા થા પિતાજી તો વો શ્રીમદ્ભા માનનેવાલા ત્યાં તો દેવગુરુ
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ શાસ્ત્રની ભક્તિ કરના, ભક્તિ કરના એ ત્યાં બહુ ચાલે અગાસમેં પછી ઐસે પ્રશ્ન ચલા તબ માણસો તો હજા૨ો થા, દસકી સાલ ચોબીસ બરસ હુઆ, તો મહારાજ, દેવ ગુરુ ને શાસ્ત્ર ૫૨ ? એ તો શુદ્ધ હૈ. શુદ્ધ હૈ કે ૫૨માત્મા હૈ એ ૫ર હૈ. સિદ્ધ હૈ કે અરિહંત હૈ, પંચપરમેષ્ઠિ ૫૨ હૈ. સ્વદ્રવ્ય નહીં. એ ૫૨દ્રવ્યકા જ્ઞાન લક્ષમાં લેના એ રાગ હૈ એ અનેકાકાર જ્ઞાન પર્યાયબુદ્ઘિકા હૈ. આહાહાહાહાહા ! બહુ વાત આકરી ભાઈ !
એક બાજુ કહે કે અભ્યાસ આગમકા કરના તેરા કલ્યાણ હોગા, મોક્ષમાર્ગ પ્રકાશકમેં પહેલા અધ્યાયમેં આતા હૈ, પહેલાં અધ્યાયમેં હૈ ને ? છે અહીંયા મોક્ષમાર્ગ ? નથી આવ્યું, આયા નહીં, હૈ ? પહેલાં અધ્યાયમેં આયા, કે આગમકા અભ્યાસ કરના તેરા કલ્યાણ હોગા. પણ એ કયા અપેક્ષાસે, સ્વવસ્તુ ભગવાન શાનકા લક્ષસે આગમકા અભ્યાસ કરો, એકલા ૫૨કા લક્ષસે અભ્યાસ નહીં. આહાહાહા ! આવી વાત છે ભાઈ ! અને પદ્મનંદીમેં તો ઐસા કહા હૈ પદ્મનંદી આચાર્યે, કે જે શાસ્ત્રમેં બુદ્ધિ જાતી હૈ એ બુદ્ધિ વ્યભિચારિણી હૈ ઐસા પાઠ હૈ, ઉસમેં ભી મોક્ષમાર્ગ પ્રકાશકમેં ભી હૈ વો દૃષ્ટાંત, વ્યભિચારિણી કહા હૈ ને કે વાત સચ્ચી હૈ પણ, એ સ્ત્રી અપના સ્વભાવ ઘરમેંસે નિકલકર સજ્જન ઘ૨કે જાય તો ઉસકે કોઇ દોષ નહીં વિશેષ, એમ શાસ્ત્રકા અભ્યાસ કરનેમેં જાય સ્વલક્ષસે તો ઉસકો કોઇ દોષ નહીં, પણ એકીલા પરકા અભ્યાસમેં જાય એ દુર્બુદ્ધિ વ્યભિચારિણી હૈ. આહાહા ! આવી વાતું ભારે આકરી પડે. ( શ્રોતાઃએ હી ખટકતા હૈ ) એ ી ખટકતા હૈ, પંડિતજી સાચી વાત કહે છે. આહાહા !
આંહી એ કહા દેખોને, આહાહા ! શેયોમેં આસકત હૈ અજ્ઞાની. એ શેયો નામ દ્રવ્ય ગુણ, અરિહંત દેવ એના ગુણ ને પર્યાય એ સબ ૫૨, ગુરુના દ્રવ્ય, ગુણ ને પર્યાય ૫૨ અને શાસ્ત્રની પર્યાય એ તો ૫૨ જ છે. એ ૫૨શેયોમેં આસક્ત હૈ. આહાહાહા ! ગજબ વાત હૈ. ઉન્હેં વહ સ્વાદમેં નહીં આતા, ઉન્હે વો આનંદકા સ્વાદ અનુભૂતિ નહીં હોતી. આહાહાહા ! પરલક્ષમેં શેયાકારકા જ્ઞાનમેં રૂક ગયા હૈ, ઉસકો રાગકા સ્વાદ આતા હૈ, ઝેરકા સ્વાદ આતા હૈ. ઉસકો ભગવાન અમૃત સ્વરૂપ પ્રભુ ઉસકા સ્વાદ ઉસકો નહીં આતા. આહાહાહા ! ઇન્દ્રિય તરફના જ્ઞાનના વિષયોમાં જે આસક્ત હૈ ઉસકો અનુભૂતિકા આનંદ નહીં આતા, ઉસકો તો રાગકા દુઃખકા વેદન ઝે૨કા આતા હૈ. આહાહાહાહા ! આવી વાત છે.
“યહ પ્રગટ દેષ્ટાંતસે બતલાતે હૈ”. જૈસે અનેક પ્રકા૨કે શાક આદિ, શાક હો, ખીચડી હો, રોટી હો હવે તો સબમેં મીઠું લવણ નાખતે હૈં ને ? “ભોજનોકે સંબંધસે ઉત્પન્ન સામાન્ય લવણનો તિરોભાવ” જે શાકઆદિમાં લવણ નાખતે હૈં તો એકલા શાકકા સ્વાદ હૈ સામાન્યકા એ ઢંક ગયા, અને શાક દ્વારા ખારાકા સ્વાદ આયા, એ વિશેષ લવણકે આવિર્ભાવ (દ્વારા ) વિશેષ લવણકા અર્થ આ, શાક દ્વારા ખારા લવણકા સ્વાદ આના, વિશેષ લવણકા સ્વાદ. આહાહાહા ! શાક ખારું, રોટી ખારી, ખીચડી ખારી, આ ખીચડી હોતી હૈ ને ખીચડી હોતી હૈ ને ? તો બાયુ બે ચાર હોય ઘ૨માં, તો ઓલી ખીચડી ચડતી હોય તો એક બાઇએ મીઠુ નાખ્યું હોય લવણ, તો દૂસરી બાઇને ખબર નહીં કે લવણ નાખ્યું હોય, એ તો દૂસરી ઘ૨માં ચાર પાંચ વહુરૂ હોય, બીજો ધોબો નાખે, આમ જુએ તો ખારું કેમ આટલું ? બાઇ બીજી સમજી ગઇ કે પહેલાં નાખ્યું હશે ને મારાથી નખાઇ ગયું મીઠું. ઘરમાં બે ચાર બાયુ હોય ને કોઇને ખબર ન હોય કે
Page #256
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૫
૨૪૧ આ ખીચડીમાં મીઠું નાખ્યું છે પછી બાઈ પેલી બાઈ એ ખારી ખારી કયા કહેતે હૈં? ખારી બોલતે હું ને? ખારી ખીચડી, ખારા શાક, ખારી રોટી, ખારા રોટલા, ખારી પુરી, ખારા શીંગકા દાણા, શીંગદાણા મીઠામાં કરતે હૈ ને, અરે બદામકો ભી મીઠામેં નાખકર ખારા બનાતે હૈ. બદામ, બદામ હૈ ને બદામ, આહાહાહા... પણ વો અજ્ઞાનીકો શાક દ્વારા લવણકા સ્વાદ આતા હૈ, વિશેષ દ્વારા લવણકા સ્વાદ આતા હૈ, સામાન્ય દ્વારા લવણકા સ્વાદ નહીં આતા. બસ ગૃદ્ધિ હૈ ને શાકમેં? આહાહાહા... બડા શાક મીઠા હુઆ, ખારા હુઆ અરે શાક ખારા હૈ? ખારા તો મીઠા હૈ, લવણ હૈ, શાક તો ભિન્ન ચીજ હૈ. ભિન્ન ચીજમેં કયા લવણ ઘૂસ જાતે હૈ અંદરમેં? આહાહા ! સમજમેં આયા?
ભોજનકે સંબંધસે ઉત્પન્ન સામાન્ય લવણનો તિરોભાવ એકલા લવણકા સ્વાદકા ઢંક જાના, અને વિશેષ લવણકા આવિર્ભાવ શાક દ્વારા, રોટી દ્વારા, ખિચડી દ્વારા લવણકા સ્વાદ અનુભવમેં આનેવાલા કે જો સામાન્ય કે તિરોભાવરૂપ શાક આદિકે સ્વાદભેદસે ભેદ, એકલા લવણકા સ્વાદકા સ્વાદ ન આના અને શાક આદિ સ્વાદભેદસે ભેદરૂપ વિશેષરૂપ લવણ હૈ. વિશેષરૂપ લવણકા અર્થ એ, શાક દ્વારા જે લવણકા સ્વાદ એ વિશેષ કહેનેમેં આતા હૈ, અને એકલા લવણકા સ્વાદ લવણ દ્વારા એ ઇસકો સામાન્ય કહેનેમેં આતા હૈ. આહાહાહા ! આ આવી વાતું હવે.
આ તો સમજ્યા વિના પાધરું કરો ત્યાગ, પડિમા લઇ લ્યો ને આ કરો ને આ કરો અરર! મિથ્યા અભિમાન! પછી એને મિથ્યા અભિમાન ચડી જાય કે અમે ત્યાગી છીએ, આ લોકો ગૃહસ્થી સામે સમકિતી હોય, સમજમેં આયા? પણ ગૃહસ્થાશ્રમમેં હો અને આ જરી લૂગડાં ફેરવે એટલે ત્યાગી થઇ ગયા? મિથ્યાત્વનું અભિમાન હૈ. આહાહા! (શ્રોતા- લોકમાં સત્કાર થાય.) દુનિયા ગાંડી પાગલ સત્કાર આપે એમાં ઉસમેં કયા લાભ હુઆ ઉસકો? સમજમેં આયા? પાગલ પરિણામ આપે રીપોર્ટ, શું કહેવાય એ? સર્ટીફીકેટ હૈિં? પ્રમાણપત્ર, માનપત્ર, પાગલ માનપત્ર આપે એની કિંમત કયા? એમ ઇન્દ્રિય વિષયના જાણનારાઓ બહારના ત્યાગીને ત્યાગ માનકર માન આપે, પાગલ હૈ. આહાહાહા ! શું કહ્યું? (શ્રોતા:- પાગલની સભામાં તો પાગલ જ હોય ને) આવી વાત બાપા ઝીણી બહુ ભાઈ ! આહાહાહા!
આંહી તો કહેતે હૈ કે લવણનો સ્વાદ શાક દ્વારા અજ્ઞાનીકો આતા હૈ, એ શાક લોલુપ મનુષ્યકો આતા હૈ, શાકકા લોલુપીકો આતા હૈ, ગૃદ્ધિ શાકમેં હું, સમજમેં આયા? કલ કહા થા ને વો શ્રીમદ્ભા નહીં ? મુમુક્ષુ પચીસ પચાસ થા ને ભોજન બનાયા થા ગામડા ગામમેં હડમતાળા ગામે રાણપર પાસે, તો શાક જ્યાં આયા શાક ખાયા બિના ઉસકે શાક દેખકર, કયું કે એ તો જ્ઞાની થા, ગૃદ્ધિ બિનાકા થા “શાકમેં લવણ બહોત પડ ગયા હૈ” કયું સાહેબ? આપે તો ચાખ્યા નહીં ને? દેખો, એ પાણીસે દૂધીકા ટુકડા બાફે, બાફમેં આતા હૈ ઉસકા રેસા નહીં તૂટતે, રેસા ઉપરના આમ ફાટતે નહીં, રેસા તૂટ ગયા હૈ, લવણ બહોત હૈ. આહાહા ! તો ચાખ્યું ત્યાં ખારું, આહાહા! કે અરે તમને તો ચાખ્યા વિના ખબર પડી ગઈ હતી, પણ પહેલાં દેખતે થે કે નહીં? સમજમેં આયા?
આંહી કહેતે હૈ કે લવણકા સ્વાદ અજ્ઞાની શાક લોલુપીકો આતા હૈ, કિન્તુ અન્યકી સંબંધ
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ રહિતતાસે ઉત્પન્ન આ સામાન્યતા આવિર્ભાવ પણ શાકસે ઉત્પન્ન નહીં ને એકલા લવણસે ખારાશે ખારા ઉત્પન્ન હોના ઉસકા પ્રગટપણા. લવણસે લવણકા સ્વાદ સીધા આના, એ આવિર્ભાવ સામાન્યનો ઔર વિશેષકા તિરોભાવ આહાહાહા... અનુભવમેં આનેવાલા જો એકાકાર અભેદરૂપ જો લવણ હૈ. આહાહા... એકલું ખારું ખારા-ખારા લવણ હૈ. ઐસા અનુભવમેં આનેવાલકો, આહા... અભેદરૂપ લવણ હૈ, ઉસકા સ્વાદ નહીં આતા, અજ્ઞાનીકો અભેદરૂપ સ્વાદ નહીં આતા. શાકકા લોલુપીકો લવણ અભેદરૂપ જો હૈ સામાન્ય ઉસકા સ્વાદ નહીં આતા. આહાહા ! ઔર પરમાર્થસે દેખા જાયે તો, હવે કયા કહેતે હૈ, ખરેખર યથાર્થ દૃષ્ટિસે દેખો તો વિશેષકે આવિર્ભાવસે અનુભવમેં આનેવાલા ખારાશ જો શાક દ્વારા લવણ ખ્યાલમેં આતા થા વો હિ પરમાર્થે લવણ ખારા અપનેસે આતા હૈ, એ તો શાક દ્વારા પણ લવણકા સ્વાદ આતા થા, શાકકા સ્વાદ નહીં થા ત્યાં. આહાહા ! હૈ?
પરમાર્થસે, આહાહાહા... પરમાર્થસે દેખા જાયે તો વિશેષકે આવિર્ભાવ, શાક દ્વારા, રોટી દ્વારા, અનુભવમેં આનેવાલા લવણ એ સામાન્ય, આવિર્ભાવ એ શાક દ્વારા જે ખાર૫ દિખતે હૈ એ લવણકો દ્વારા ભી લવણકો સ્વાદ એ ઉસકા આતા હૈ. શાક દ્વારા જે લવણકા સ્વાદ આતા હું એ સામાન્ય લવણ, લવણકે લક્ષસે લવણકા સ્વાદ આતા હૈ. સમજમેં આયા? પરમાર્થસે શાકમેં ભી લવણકા સ્વાદ આતા હૈ, લવણકા સ્વાદકા સ્વાદ આતા હૈ. તો એ જેમ પરમાર્થસે દેખા જાયે તો એ લવણકો સ્વાદ હૈ એ. શાકકા નહીં. ઐસે એકિલા લવણકા સ્વાદ દેખે તો લવણકા સ્વાદ હૈ. આહાહાહા! અરે આવી વાતું હવે, માણસને ફુરસદ ન મળે નિર્ણય કરનેકા વાસ્તવિક તત્ત્વકા, જે પ્રથમ ભૂમિકાની ચીજ હૈ આ તો સમ્યજ્ઞાન પ્રાપ્ત કરનેકી આ ચીજ હૈ. સમ્યગ્દર્શનપૂર્વક સમ્યજ્ઞાનકી પ્રાણિકી આ ચીજ હૈ. આહાહાહા!
શાસ્ત્રજ્ઞાન ને વ્યાકરણ ને આ ન્યાય શાસ્ત્રો ને મોટા પંડિતો બધા ફરે, આહાહા. એ તો કલ આયા થા ને ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમેં, એ તો પંડિતાઇ પ્રગટ કરનેકી ચીજ હૈ, ઐસા આયા થા. મોક્ષમાર્ગ પ્રકાશકમેં (શ્રોતા:- એમાં આત્માના હિતનું કારણ નથી) એમાં આત્માના હિતની વાત હૈ હી નહિ – મોક્ષમાર્ગ (પ્રકાશક) નથી અહીંયા. સમજમેં આયા? કલ આયા થા. કાંઈ નહીં. ઐ હૈ ઉસમેં ખ્યાલ હૈ, કલ આયા થા. દોપહરકો, ખ્યાલ હૈ કે નહીં? આહાહા ! કયા કહેતે હૈં? કે વ્યાકરણ ને ન્યાય ને ઐસા મેં ઐસા જિંદગી ગુમા દે, વો ઉસમેં કોઇ હિતકા પંથ હૈ નહીં, ત્યારે ઉસને કહા પ્રશ્ન, તો કયા હમારે એ ન્યાય આદિકા ગ્રંથ અભ્યાસ નહીં કરના? કે ભાઈ જો મહા મોટા ગ્રંથ હૈ ઉસકો વ્યાકરણ, ન્યાય આદિકા ભણે બિના મોટા ગ્રંથકા અભિપ્રાય સમજમેં નહીં આતા, ઐસા હૈ, ઐસા હૈ ને? હૈ ખબર હૈ. કયોંકિ ન્યાયશાસ્ત્રમ્ બડા શાસ્ત્ર વ્યાકરણ સહિતકા ગ્રંથ બનાયા હૈ તો બડા શાસ્ત્ર હૈ એ થોડા અભ્યાસ વિના ઉસકા
ખ્યાલમેં અભ્યાસ નહીં આતા. આ આયા દેખો, ખ્યાલમેં નહીં આતા તથા શાસ્ત્રાભ્યાસમેં કિતને હી તો વ્યાકરણ, ન્યાય કાર્ય આદિ શાસ્ત્રોકા બહોત અભ્યાસ કરતે હૈ પરંતુ વે તો લોકમેં પંડિતાઈ પ્રગટ કરનેકા કારણ હૈ. મોક્ષમાર્ગ પ્રકાશક હૈ ને? ઉનમેં આત્મહિતકા નિરૂપણ તો હૈ હી નહીં. આહાહાહા!
ત્યારે ઇનકો પ્રયોજન ઇતના હી હૈ કે અપની બુદ્ધિ બહોત હો તો થોડા બહોત ઇનકા
Page #258
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૫
૨૪૩ અભ્યાસ કરકે, પશ્ચાત આત્મહિતકે સાધક શાસ્ત્રના અભ્યાસ કરના. મોક્ષમાર્ગ પ્રકાશકમેં બહોત લિયા હૈ. હજારો બોલકા સ્પષ્ટીકરણ ખુલાસા કરતે હૈ, સમજમેં આયા? પહેલે જબ હમારે હાથમેં આયા તો ૮૨ કી સાલ ૮૨ કી, બાવન વરસ હુઆ વો તો હમકો વાંચતે વાંચતે કંઈ ખાના, પીના, ભોજન લેના જાના, કાંઇ રુચે નહીં, ઓહોહો ! પરમ સત્ય વાત હૈ કીધું. ૮૨ કી સાલ સંવત ૧૯૮૨, બાવન વરસ હુઆ રાજકોટમેં થે. સભા મોટી ત્યાં રાજકોટમેં તો બડી સભા ત્યાં, હમ તો સંપ્રદાયમેં ૭૪ સે આ વ્યાખ્યાન કરતે હૈ. ૬૦ વરસ હુઆ તો પહેલેસે હમારી પ્રસિદ્ધિ બહોત હૈ, તો માણસો હજારો માણસ, તો ઉસમેં આ હાથમેં આયા તો ન રુચે વ્યાખ્યાન કરના, ન રુચે આહાર લેને કા ભોજન (તેને) જાનેકા, ઐસે ધૂન ચડ જાતી થી.
(શ્રોતા:- હાથકા લિખા હુઆ મિલા થા.) છાપેલા હુઆ થા. ઐસે હૈ કિ ઐસા જો પુસ્તક હૈ ને એ પહેલે નહીં મેરે મિલા થા, ઐસા ઐસા યે મિલા થા પહેલે ઐસા ઉસમેં, ઉસમેં અને પીછે કહા થા ને? જે જબ અભ્યાસ તો કિયા પીછે એકવાર હમ ઢસા ગયા. ઢસા યહાં આયે, યહાંસે ઢસા સ્ટેશન હૈ, આંહી ઢસા જંકશન હૈ. ત્યાં હુમ ગયે સ્થાનકવાસી થા ને હમ તો સંપ્રદાયમેં ઊતરે અપાસરે, તો અપાસરેમેં બેઠે આમ પાટ ઉપર માણસો બહોત આતે થે ને ઉસ ટાઇમ તો, આમ નજર કિયા તો અલમારી થી, અલમારી, અલમારી ખોલી, કંઇ કોઇ પુસ્તક નહીં. એક મોક્ષમાર્ગ પ્રકાશક પુસ્તક હમારે પાસ હૈ. એક પડા થા, આ કયા? આ સ્થાનકવાસીમેં આ કયા, સ્થાનકવાસી આ માને નહીં એ પુસ્તક હૈ હમારી પાસ, ત્યારસે રખા, નહીં તો કોઇકા હમ પુસ્તક નહીં રખતે થે. પાટ થી ત્યાં અલમારી થી સમજે ને? આમ ખોલા તો કોઈ પાના પુસ્તક એકેય નહીં. એક જ આ મોક્ષમાર્ગ પ્રકાશક પડા થા એ કોઈ સાધુ બાધુ લાયા હોગા. પછી ઉસકો ઠીક ન પડયા. સ્થાનકવાસી હું ને, છોડ દિયા હોગા. મેં પૂછા કે આ પુસ્તક કહાંસે આયા ભાઈ, આ એ લોકોને સ્થાનકવાસીને, આરે મહારાજ હમકો ખબર નહીં કુછ, આપ લે જાઓ. સારી અલમારીમેં એક હી પુસ્તક મોક્ષમાર્ગ પ્રકાશક આમ ઉઘાડયા ને પડ્યા થા, કીધું ઓહોહો! આંહી પુસ્તક સ્થાનકવાસી ઉપાશ્રયમેં આ મોક્ષમાર્ગ પ્રકાશક કહાંસે આયા? લોકોકો પૂછા એ ૮૬ કી સાલકી બાત હૈ. સંવત ૧૯૮૬ તો કિતના વરસ હુઆ હૈ? ૪૮- એ પડ્યા હૈ પુસ્તક બતાયા થા એક ફેરી પડા હૈ, ત્યારસે હમ રખતે હૈ, નહીંતર પુસ્તક હમ નહીં રખતે થે. બહુ હમે કહેતે થે તો એકવાર ૮૬ મેં એ પહેલે ૮૪ મેં એ ૮૨ માં હાથ આવ્યું'તું.
૮૪ માં હુમ બગસરે ગયે થે, તો ત્યાં એક કલ્યાણજીભાઈ કરીને શ્રીમન્ના ભગત થા, ઉસકે પાસ મોક્ષમાર્ગ પ્રકાશક થા તો એ કહે મહારાજ લઇ જાવ ને, મેં કીધું ભાઈ એવા પુસ્તક બુસ્તક હુમ રખતે હી નહીં. તો સાતમા અધ્યાય લીખ લિયા. સાતમા અધ્યાય હૈંને લિખ લિયા, જીવણલાલજી થા ને એ હમારી સાથે તબકો હમ તો કંઇ કરતે નહીં. સાથે થા ઉસને લિખ લિયા. એ પડા મારી પાસ. ૮૪સે પડા હૈ સાતમા અધ્યાય નિશ્ચયાભાસ ને વ્યવહારાભાસ, સબકા સારા સાતમા અધ્યાય લિખ લિયા હમ કોઇ પુસ્તક બુસ્તક રખતે નહીં. આંહી કોણ રખે? એ સાતમા અધ્યાય લિખ લિયા થા. એ પડા હૈ.
એણે તો કહ્યું હમકો તો બહોત લોગ કહેતે હૈ ને મહારાજ લે જાઓ ને, અરે શ્વેતાંબર ગૃહસ્થો આતે થે. ગૃહસ્થ લોકો, મહારાજ કંઇ આજ્ઞા કરોને, આજ્ઞા એટલે કાંઇ પાંચ પચીસ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હજાર કે બે પાંચ હજાર ખર્ચવાને કહો ને. ભાઈ અમે કોઇકો કહેતે નહીં. હમ કોઇકો કહેતે નહીં કે આ લઈ આવો આ લઇ આવો. રાણપુરમેં એક શેઠિયા થા બડા શ્વેતાંબર તો હમારી બાત સૂનતે થે મહારાજ કંઇ આજ્ઞા કરો હમકો. હમ કોઇકો કહેતે નહીં કે પાઇ દિયો કે પૈસા દિયો એ હમારા કામ નહીં હૈ. ભાઈ હતા ભાઈ ઉજમશીભાઈ હતા. નાગર પુરુષોત્તમના ભાઈ, ગૃહસ્થ હતા. કરોડપતિ નાગરભાઈ એના ભાઈ હતા. હમ તો હમારે પાસ શાસ્ત્ર હૈ એ રખતે હૈ બાકી કોઇ પૈસા દો ને, વેચાતા દોને લો હમ કોઇકો કહેતે નહીં ને હમ કિસીકા રખતે નહીં ઐસા. આ ઉસમેં સે લિખા દેખો આ. શાસ્ત્ર અભ્યાસ નહીં કરના? ઐસા હૈ તો વ્યાકરણ આદિકા અભ્યાસ નહીં કરના ચાહિયે? ઐસા શિષ્યકા પ્રશ્ન હૈ, કહેતેહે કે ઉનકે અભ્યાસકે બિના મહાન ગ્રંથોના અર્થ ખુલતા નહીં, મોટા મહાગ્રંથ સંસ્કૃતમાં ઇસલિયે ઉનકો ભી અભ્યાસ તો કરના ભી યોગ્ય હૈ. થોડા અભ્યાસ કરના ઔર પીછે આત્મહિતકા અભ્યાસ કરના આ બાત કહેતે હે.
અહીંયા વો આયા દેખો, કે વિશેષકે આવિર્ભાવસે અનુભવમેં આનેવાલા લવણ એ સામાન્ય ભાવકે આવિર્ભાવસે અનુભવમેં આનેવાલા લવણ હૈ. ઇસ પ્રકાર અનેક પ્રકારોકે શેયોકે આકારોકે સાથ, ક્યા કહેતે હૈ? હવે જે શાક દ્વારા જો લવણકા સ્વાદ આતા થા વિશેષ દ્વારા, વોહી પરમાર્થસે તો લવણકા હી સ્વાદ હૈ. ત્યાં શાકકા સ્વાદ હૈ નહીં. ઐસે હવે આત્મામેં ઉતારતે હૈ, અનેક પ્રકારને જોયોકે આકારોકે સાથ ઇન્દ્રિયજ્ઞાનના વિષયોમેં જો જ્ઞાનકા શેયાકાર જ્ઞાન હોતા હૈ, વો જ્ઞાનકી પર્યાય હૈ, એ કોઈ પરગ્નેયકી હૈં નહીં. પણ ઉસકે લક્ષ જ્ઞાનકી પર્યાય, આ જ્ઞાયક હૈં ઐસા લક્ષ નહીં. સમજમેં આયા? આહાહા ! જૈસે ૧૭ મેં કહા ને? સત્તરમી ગાથા, સતરાહ હૈ, અજ્ઞાનીકી જ્ઞાનકી પર્યાયમેં ભી દ્રવ્ય હી જ્ઞાનમેં આતા હૈ. આહાહાહાહા ! કયા કહા એ? ૧૭/૧૮ ગાથા, સમયસાર અજ્ઞાનીકી પર્યાયમેં, કયુંકિ જ્ઞાનકી પર્યાય પ્રગટ હું એ પર્યાયકા સ્વપરપ્રકાશક સ્વભાવ હૈ, વો કારણસે એ જ્ઞાનકી પર્યાયમેં દ્રવ્ય કા હી જ્ઞાન હોતા હૈ. પણ અજ્ઞાનીકો એ ઉપર લક્ષ નહીં, એના પર્યાય ને રાગ ઉપર લક્ષ હૈ, તો જ્ઞાનકી પર્યાય શેય જાનનમેં આતા હૈ વો ઉસકો જાનનેમેં આતા નહીં. આહાહાહાહા! આવી વાત છે.
કહો, જ્ઞાનકી પર્યાયનો સ્વભાવ જ્ઞાનકા સ્વપરપ્રકાશક હૈ, ચાહે તો અજ્ઞાનીકા જ્ઞાન હો, પણ જ્ઞાનકી પર્યાયકા સ્વભાવ તો સ્વપરપ્રકાશક હૈ કે નહીં? તો એ જ્ઞાનકી પર્યાયમેં દ્રવ્ય જો જ્ઞાયક ત્રિકાળી હૈ સામાન્ય, ઉસકા જ્ઞાન હોતા હૈ, સ્વ પ્રકાશક હૈ, પર પ્રકાશક ભી હૈ, ને સ્વપ્રકાશક ભી હૈ. પણ અજ્ઞાનીકી જ્ઞાન પયાર્ટમેં સ્વપ્રકાશક જ્ઞાન હોને પર ભી ઉસકા લક્ષ શેય ઉપર પરશેય ઉપર હૈ, અશેય ઉપર હું નહીં. આહાહાહાહા ! સમજમેં આયા?
એમ આંહીયા શાક દ્વારા લવણ આતા હૈ એમ શેય દ્વારા જ્ઞાન હોતા હૈ, હૈ તો જ્ઞાનકી પર્યાય અપની. આહાહાહા ! સમજમેં આયા? ખરેખર તો શેયાકાર જો જ્ઞાન હૈ, ઉસમેં ભી જ્ઞાનકી પર્યાય હૈ તો અપની એ પર્યાય પરકો જાનતી હૈ, એ જાનનેકી પર્યાય, પર્યાય હૈ તો અપની, સમજમેં આયા? પરકા શાયકપણેસે જ્ઞાન હોતે હૈ, એ ભી પર્યાય તો પરપ્રકાશકકી જ્ઞાન પર્યાય હૈ તો અપની. આહાહાહા ! ઝીણું બહુ ભાઈ ! છતે એ પરપ્રકાશકકી પર્યાય હૈ તો અપની પણ એ સ્વ તરફના લક્ષ નહીં તો એ જ્ઞાનકા શેયાકારપણે સ્વાદ ઉસકો આતા હૈ, એકીલા જ્ઞાનકા ( જ્ઞાનાકારકા) સ્વાદ આતા નહીં. આહાહાહા ! આહાહા !
Page #260
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૫
૨૪૫ અનેક પ્રકારને શેયોકે આકારોકે સાથ ભી મિશ્રરૂપસે ઉત્પન્ન સામાન્ય કે તિરોભાવ, અજ્ઞાનીકો સામાન્ય એકલા જ્ઞાનકા આનંદકા આના એ ઢંક ગયા ઔર વિશેષકો આવિર્ભાવ ઔર શેયાકારસે જ્ઞાનકા અનુભવ આનેવાલા વિશેષભાવરૂપ ભેદરૂપ, અનેકાકારરૂપ જ્ઞાન એ અજ્ઞાની શેયલુબ્ધ, આહાહા. ઓલામાં શાક લોલુપ થા આ શેયલુબ્ધ. અપના જ્ઞાયકભાવના લક્ષ છોડકર શેયલુબ્ધ, આહાહાહા.. પરના લક્ષે હુઆ અપની પર્યાયમેં જ્ઞાન એ ભી પરણેય હૈ કયોંકિ અપના જ્ઞાન ઉસમેં આયા નહીં. અહીં પરણેયમેં લુબ્ધ પ્રાણી, આહાહાહા.... એ પહેલે તો વાત, દૃષ્ટાંત તો દિયા શાકકા. અજ્ઞાની શેયલુબ્ધ જીવોકે સ્વાદમેં આતા હૈ, કયા? વિશેષકા આવિર્ભાવ એ અનુભવમેં આતા હૈ. વિશેષકે આવિર્ભાવમેં અનુભવમેં આતા હૈ. સામાન્યકા તિરોભાવ હો ગયા. (શ્રોતાઃ- આમાં નથી સમજાતું) હૈં!
નો સમજાય તો ફરીને કહીએ, વિશેષ કહીએ. જુઓ દેખો મિશ્રરૂપસે ઉત્પન્ન સામાન્યકા તિરોભાવ અજ્ઞાનીકો. અજ્ઞાની શેયમેં લુબ્ધ હૈ તો એકાકાર જ્ઞાનકા તિરોભાવ- ઢંક ગયા. એકાકારજ્ઞાન જ્ઞાનકે લક્ષસે જો હોના હૈ, એ ઉસકો હોતા નહીં. ઔર વિશેષ આવિર્ભાવસે અનુભવમેં આનેવાલા શેય દ્વારા જ્ઞાન, વહ અજ્ઞાની શેયલુબ્ધ જીવોકો સ્વાદમેં આતા હૈ, રાગ સ્વાદમેં આતા હૈ. આહાહાહા ! પરણેયોકે આકારે જ્ઞાન હુઆ એ રાગકા જ્ઞાન ન્યાં તો હૈ, તો રાગ સ્વરૂપ જ્ઞાન હૈ. આહાહાહા ! તો ઉસકો, હૈ? આહાહા ! સ્વાદમેં આતા હૈ, શેયલુબ્ધ જીવોંકો એ રાગકા સ્વાદ આતા હૈ, આત્માના જ્ઞાયકભાવકા સ્વાદ નહીં. આહાહા!
શું કહે છે ભારે ગજબ, આહા! ટીકા તે ટીકા છે. સંતો, દિગંબર સંતો કેવળીના કેડાયતો ઓહોહો... કેવળજ્ઞાનના વિરહ ભૂલાવી નાખ્યા છે એણે તો. આહાહાહા ! સમજમેં આયા?
ક્યા કહેતે હૈ દેખો, આહાહાહા! અન્ય શેયાકારકા ભેદરૂપ, હૈ? વિશેષકે આવિર્ભાવ અનુભવમેં આનેવાલા જ્ઞાન અજ્ઞાની શેયલુબ્ધ જીવોકે સ્વાદમેં આતા હૈ. પરશેયાકારકા જ્ઞાન જે હુઆ ઉસકા ખ્યાલ રાગકા સ્વાદ આતા હૈ. આહાહા ! પરયાકારકા જ્ઞાન હુઆ. અજ્ઞાની ઉસમેં લુબ્ધ હૈ. તો ઉસકો ઉસકા રાગકા સ્વાદ આતા હૈ. આહાહાહા ! પર શાસ્ત્રકા જ્ઞાન હુઆ પણ એ ઈન્દ્રિયજ્ઞાનકે અંદર લક્ષસે હુઆ, એ પરશેયાકાર જ્ઞાન હુઆ ઉસમેં જે લુબ્ધ હૈ, ઉસકો રાગકા સ્વાદ આતા હૈ. આહાહાહા !( શ્રોતા-દષ્ટિકી ભૂલ હૈ ) દૃષ્ટિની ભૂલ હૈ. આહાહા ! એને માટે તો બતાવે છે. આહાહા.
ભાઈ ! તુમ તો સામાન્યજ્ઞાન સ્વરૂપ ત્રિકાળ હૈ ને? તો સામાન્ય જો ત્રિકાળ હૈ ઉસકા સ્વાદમેં તેરા સામાન્ય આના ચાહિએ, ઉસમેં અનેક શેયાકારકા જ્ઞાન હોના ન ચાહિએ. પણ તેરા લક્ષ ત્યાં નહીં અને શેયોમાં લુબ્ધ છે. આહાહાહાહા ! જ્ઞાયક સ્વભાવભાવ ભગવાન આત્મા ઉસકા અનાદર કરકે પર શેયાકારકા જ્ઞાન હુઆ, ઉસમેં લુબ્ધ હોકર. આ રાગીકો, રાગકા સ્વાદ આતા હૈ. આહાહાહા!
એકીલા પરકા શાસ્ત્રજ્ઞાનમેં એ ભી રાગકા સ્વાદ આતા હૈ કહેતે હૈ. આહાહા ! હવે આ વાદ વિવાદે ક્યાંય પત્તા ચલે નહીં, પ્રભુ શું કરે? આહાહા! જે જ્ઞાનકી પર્યાય ઇન્દ્રિય દ્વારા વિષયના જ્ઞાન હુઆ, ચાહે તો એ શાસ્ત્રજ્ઞાન હો, તો ભી પરયાકાર જે જ્ઞાન હુઆ, ઉસમેં લુબ્ધ રહેકર પર્યાયબુદ્ધિવાલા શેયમાં લુબ્ધવાલા ઉસકો આત્માકા આનંદકા સ્વાદ નહીં આતા, રાગકા
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વાદ આતા હૈ. આહાહાહા! આકુળતા ઉત્પન્ન હોતી હૈ ભાઈ તારા સ્વદ્રવ્યનો આશ્રય ત્યાં હુઆ નહીં. પરદ્રવ્યના આશ્રયે જે જ્ઞાન હુઆ તો પરણેયાકાર જ્ઞાનમેં રાગકા સ્વાદ આતા હૈ. આહાહાહાહાહા ! વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.).
પ્રવચન નં. ૭૫ ગાથા - ૧૫ તા. ૧-૯-૭૮ શુક્રવાર, શ્રાવણ વદ-૧૪ સં. ૨૫૦૪
૧૫ મી ગાથા. આખિરકી ચાર લીટી હૈ પંક્તિ. અલુબ્ધ જ્ઞાનીઓકો ત્યાં સે હૈ ભાવાર્થ ઉપર ચાર પંક્તિ. સૂક્ષ્મ બાત હૈ ભગવાન. આહા ! અલુબ્ધ જ્ઞાનીઓકો તો અર્થાત્ ઇન્દ્રિયકા જ્ઞાનસે જો જ્ઞાન અનેક પ્રકારે હોતા હૈ પરયાકાર જ્ઞાન. ઉસકે ભી રુચિ છોડકર, આહાહા... ઉસકા ભી આશ્રય અવલંબન છોડકર અપના ત્રિકાળી જ્ઞાયકભાવમેં જો દૃષ્ટિ લગાતે હૈ એ અલુબ્ધ જ્ઞાની હૈ. આહાહા! પર્યાયમેં ઇન્દ્રિયજ્ઞાનના વિષયસે અનેકાકાર જ્ઞાનકી પર્યાય હોતી હૈ, ઉસમેં વૃદ્ધિપણા છોડકર, આહાહાહા... ચાહે તો શાસ્ત્રકા જ્ઞાન હો, પર તરફકા લક્ષવાળા, એ ઇન્દ્રિયજ્ઞાનના વિષય હુઆ. ઉસમેં ભી જિસકો લુબ્ધ નહીં કે મેં જ્ઞાની હું, મેરે જ્ઞાન હુઆ ઐસે લુબ્ધ નહીં. આહાહા!
“અલુબ્ધ જ્ઞાનીઓકો તો જૈસે સેંધવકી ડલી”, લવણકી ડલી “અન્યદ્રવ્યસંયોગકા વ્યવચ્છેદ કરકે”શાક આદિ અન્ય દ્રવ્યના વ્યવચ્છેદ, અભાવ કરકે કેવળ સેંધવકા અનુભવ કિયે જાને પર એકિલા સૈધવકા અનુભવ ક્ષારપણાકા અનુભવ કરને પર, આહા... સર્વતઃ એક ક્ષાર રસસ્વાદકે કારણ એક ક્ષારરસકા સત્વકે કારણ, ક્ષાર રસત્વ, ક્ષાર રસ-સત્વ કે કારણ એકીલા ક્ષારરસકા અનુભવ હોતા હૈ. એ શાક આદિમેં હૈ ઉસકો વ્યવચ્છેદ કર, અર્થાત્ ઉસકા લક્ષ છોડકર એકિલા ક્ષારકા રસકા સ્વાદ આતા હૈ.
ઉસી પ્રકાર, એ તો દષ્ટાંત હુઆ. આત્મા ભી પરદ્રવ્ય કે સંયોગકા વ્યવચ્છેદ કરજે, આહાહાહાહા. જ્ઞાનકી પર્યાયમેં ઇન્દ્રિયજ્ઞાનના વિષયસે જો જ્ઞાન અનેકાકાર હૈ, ઉસકો યહાં પદ્રવ્ય કહા. આહાહા! સમજમેં આયા? ઇન્દ્રિયજ્ઞાનસે જાનનમેં આયા, શાસ્ત્ર આદિ જાનનેમેં આયા, તો કહેતે હૈ કિ યે ભી પરદ્રવ્ય હૈ. પરદ્રવ્યકા, હૈ? પરદ્રવ્ય કે સંયોગકા એ સંયોગી (ભાવ હૈ) આહાહા.. ગજબ વાત હૈ, રાગ આદિ તો સંયોગી દ્રવ્ય પરદ્રવ્ય હૈ હી પણ પરના લક્ષે ઈન્દ્રિયસે જ્ઞાન હુઆ શાસ્ત્રકા. આહાહાહા... વો ભી અપના સ્વરૂપ નહીં. આહાહાહા ! બહુ ધીરાના કામ છે પ્રભુ આ તો, એ જ્ઞાનકી પર્યાયમેં શાસ્ત્રજ્ઞાન સૂનકર જો જ્ઞાન હુઆ એ ભી ઇન્દ્રિયજ્ઞાન હૈ. એ પર્યાયકો આંહી પરદ્રવ્ય કહા, કયોંકે અપના સ્વદ્રવ્ય શાકભાવ ઉસમેં આયા નહીં. આહાહાહા ! આવી વાત છે. ભાઈ !
ભગવાન આત્મા ઉસકા શાયક એકરૂપ સ્વભાવ, ઉસકો છોડકર ઇન્દ્રિયજ્ઞાનકા વિષયસે અનેક પ્રકારે શેયાકાર જ્ઞાન હુઆ, ઉસકો ભી યહાં પરદ્રવ્ય કહેનેમેં આયા હૈ. આહાહાહા! શરીર આદિ તો પરદ્રવ્ય હૈ હી, દયા દાન ભક્તિ આદિકા ભાવ તો પરદ્રવ્ય હૈ હી. આહાહા... પણ જ્ઞાનકી પર્યાયમેં પરકા લક્ષસે શેયાકાર, સ્વફ્લેયકો છોડકર પરન્નેયકા આકારમેં અનેકાકાર જ્ઞાન હુઆ, આહાહાહાહા... ઉસકો ભી પરદ્રવ્યના સંયોગકા વ્યવચ્છેદ કર, એ સંયોગીજ્ઞાન એ
Page #262
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૫
૨૪૭ પરદ્રવ્યના સંયોગ હૈ. આહાહાહાહા ! ગજબ વાત કરતે હૈં ને. એ અંતર સ્વભાવ જે જ્ઞાયકસ્વરૂપ ઉસકા જ્ઞાન નહીં. આહાહા ! એ સંયોગ, ઇન્દ્રિય સંયોગ અને ભાવઇન્દ્રિય સંયોગ અને શબ્દ આદિ પર, એ સંયોગ ઉસસે ઉત્પન્ન હુઆ જે જ્ઞાનકી પર્યાય, ઇસકો યહાં પરદ્રવ્યક સંયોગ કહેનેમેં આયા હૈ. આહાહા ! સમજમેં આયા?
આ તો સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પાનેકા કાળમેં કયા હોતા હૈ એ બાત હૈ. સમજમેં આયા? સમ્યગ્દર્શનકા કાળમેં સમ્યજ્ઞાન હોતા હૈ અને સમ્યજ્ઞાનકે કાળમેં કૈસા હોતા હૈ એ બાત ચલતી હૈ. આહાહાહાહા !નિમિત્ત તો પર હૈ હી, પણ પરકા નિમત્તસે જો જ્ઞાન હુઆ ઉસકો યહાં પરદ્રવ્યના સંયોગ કહા. આહાહાહા ! સમજમેં આયા?
પદ્રવ્ય કે સંયોગકા વ્યવચ્છેદ કરકે, આહાહા... કેવળ આત્મા હી અનુભવ કિયે જાને પર સ્વદ્રવ્ય કે આ. આહાહા ! ચિદાનંદ ભગવાન સહજાત્મ સ્વરૂપ પ્રભુ, ઐસા જો આત્મા પૂર્ણ આનંદને પૂર્ણ જ્ઞાનસે ભરા, ઐસા કેવળ આત્માકા હીં, આહાહા.. બહુ સૂક્ષ્મ બાત, અપૂર્વ બાત હૈ ભાઈ ! પર્યાયમેં અનેકાકાર જ્ઞાનકો યહાં પરદ્રવ્ય કહેનેમેં આયા. આહાહા ! સંયોગી, સંયોગસે ઉત્પન હુઆ તો સંયોગી ( જ્ઞાન ) હૈ, જૈસે પુણ્ય પાપ સંયોગી ભાવ હૈ, પુણ્ય પાપ એ સંયોગસે ઉત્પન્ન હુઆ એ સંયોગી ભાવ હૈ, ઐસે જ્ઞાનકી પર્યાયમેં સંયોગ લઇને પરસે ઉત્પન્ન હુઆ એ સંયોગી જ્ઞાન હૈ. આહાહાહાહા!
જૈન શાસન કયા હૈ એ બતાતે હૈ, (શ્રોતા- સંયોગીભાવ કે સંયોગી જ્ઞાન?) હૈં? પ્રભુ અંદર જ્ઞાનકા ગાંગડા જેમ લવણ કા ડલ્લી હૈ ઐસે જ્ઞાનકી ડલ્લી આત્માકા પિંડ હૈ તો ઉસકા તરફકા લક્ષ કરનેક કારણ, આહાહા... એકિલા જ્ઞાયકભાવકા આશ્રય ને લક્ષ કરનેક કારણ પર્યાયમાં પરદ્રવ્યના સંયોગસે જો જ્ઞાન હુઆ ઉસકો ભી છોડકર, આહાહાહાહા... પરદ્રવ્ય સંયોગકા વ્યવચ્છેદ કરકે, આહાહાહાહા... પરલક્ષી જ્ઞાન ભી પરદ્રવ્યના સંયોગ કહેનમેં આયા હૈ. ગજબ વાત હૈ. આહાહા!
ભાઈ અનંત કાળ હુઆ ૮૪ મેં, ઉસમેં શાસ્ત્રજ્ઞાન ભી અનંત ઐર કિયા હૈ. આહા ! પણ વો તો પરલક્ષસે શાસ્ત્રજ્ઞાન હુઆ, વો કાંઇ સ્વજ્ઞાન હુઆ નહીં. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ ઉસકા જ્ઞાન ન હુઆ, આહાહા! અલુબ્ધ જ્ઞાનીકો, સંયોગીમાં જિસકી લુબ્ધતા નહીં, ઔર અસંયોગી ભગવાન આત્મા ઉસકા કેવળ આત્માને હી અનુભવ કિયે જાનેપર, આહાહાહાહા....
શું વાત? “સર્વત: એક વિજ્ઞાનઘનકે કારણ” ભગવાન તો સર્વત: એક, એક વિજ્ઞાનઘન કારણ, પરસે તો અનેક શેયાકાર જ્ઞાન એ એકપણ નહીં હુઆ ન્યાં. આહાહા ! આવો મારગ છે ભાઈ ! વાણીમેં તો કંઇ જડકી પર્યાય હૈ, વાણી જો હોતી હૈ એ તો જડકી પર્યાય હૈ, મેં કહેતા હું એ બાત તો જૂઠ હૈ. આહાહાહા ! ઔર પરલક્ષી જો રાગ આયા વો ભી અપના નહીં. એ રાગ ભી પરદ્રવ્ય સંયોગી ચીજ હૈ. આહાહાહા! ઐસે સ્વાભાવિક ચૈતન્યના જ્ઞાન બિના પરકા નિમિત્ત ને સંયોગસે જો જ્ઞાન હુઆ, આહાહાહાહા... નિમિત્ત હુઆ હૈ નહીં, હુઆ તો અપની પર્યાયમેં નિમિત્તસે નહીં, પણ નિમિત્તકા લક્ષસે અપનેમેં જોયાકાર જ્ઞાન જે અનેક પ્રકારે હોતા હૈ, ઉસકો ભી યહાં પરદ્રવ્ય સંયોગ વ્યવચ્છેદ કરકે કહેનેમેં આયા હૈ. આહાહાહા !
“પદ્રવ્ય, સંયોગકા વ્યવચ્છેદ કરકે આહાહા! જો કે નિયમસારમેં તો નિર્મળ સમ્યગ્દર્શન
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ને જ્ઞાનકી પર્યાયકો ભી પરદ્રવ્ય કહા હૈ, કયોં કે જેમ પરદ્રવ્યસે અપની નિર્મળ પર્યાય નવી નહીં ઉત્પન્ન હોતી ઐસે નિર્મળ પર્યાયમેંસે નવી નિર્મળ પર્યાય નહીં ઉત્પન્ન હોતી, એ કારણે નિર્મળ પર્યાયકો ભી પરદ્રવ્ય કહા, પણ ઉસકી યહ બાત નહીં.
યહાં તો વો સંકલ્પ, વિકલ્પકા અર્થ આયા થા પહેલે, આહાહા... દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નોકર્મકો અપના માનના એ સંકલ્પ મિથ્યાત્વ હૈ, પહેલાં આ ગયા. સમજમેં આયા? જડકર્મ, નોકર્મ વિકલ્પ આદિ શુભ આદિ અને નોકર્મ દ્રવ્યકર્મ, નોકર્મ સંયોગી ચીજ ભાવપણે, ઉસકો અપના માનના એ સંકલ્પ મિથ્યાત્વભાવ હૈ, ઔર શેયભેદે જ્ઞાનમાં ભેદ માલૂમ હોના એ અનંતાનુબંધીકા લોભ હૈ. ( વિકલ્પ હૈ) આહાહાહા! આવી વાત ભાઈ બહુ આકરી. સમજમેં આયા?
તો યહાં તો પરદ્રવ્ય નામ એકલા સ્પશેય સ્વરૂપ ઉસસે જ્ઞાન હો અને એકાકાર જે જ્ઞાન હોના ચાહિએ ઉસકો છોડકર એકલા પરલક્ષમૅસે ઇન્દ્રિયકા વિયષકે ચાહે તો ભગવાનકો સૂને, ભગવાન કી વાણી સૂને, આહાહાહાહા.. ઉસસે જો પરશેયરૂપી જ્ઞાનકી અનેકાકાર પર્યાય હુઇ. આહાહાહા ! ઉસકા ધર્મી જીવ, ઉસમેં લુબ્ધ નહીં. એ મેરી ચીજ હૈ ને મેરે જ્ઞાન હુઆ ઐસે નહીં. આહાહાહાહાહા ! સમજમેં આયા ?
આત્મા પરદ્રવ્ય, સંયોગકા વ્યવચ્છેદ કરકે, આહાહા ! (શ્રોતા - વ્યવચ્છેદ કરનેકી વિધિ નહીં લિખિ ગઇ) ક્યા? આહાહા! અરે ! ઘઉંમસે કાંકરા નિકાલનેકી વિધિ નહીં નકી કહી. ઘઉમેં હૈ ને ઘઉં હું ને ઘઉં? કાંકરી હેં ને? એ ઘઉંમૅસે કાંકરા નિકાલ દેના ઓ વિધિ હૈ, અથવા ઉસકે ઉપરસે લક્ષ છોડના એ હી વિધિ હૈ. આહાહાહાહા ! સમજમેં આયા?
ભાઈ મારગ બહુ સૂક્ષ્મ હૈ. આહાહા ! આ ગજબ કામ કર્યું છે ને ? આચાર્યોએ પણ ટૂંકી ભાષામાં કિતના ગંભીર ભાવ ભરા હૈ. આહાહાહા ! એ દિગંબર સંતો સિવાય આવી પ્રસિદ્ધિ કોણ કરે? આહાહા... આ આત્મખ્યાતિ હૈ ને આ ટીકાકા નામ આત્મખ્યાતિ, આત્મપ્રસિદ્ધિ. આહાહા !
ભાઈ ! આ તો ધીરાનાં કામ છે. આહાહા ! ઉતાવળે આંબા ન પાકે, એમ કહેતે હૈં ને? ઉતાવળે આંબા તો નહીં પાકતે હૈ, નહીં કહેતે હૈ તુમારે? આ અંબ નહીં, અંબ, આ વાવતે હૈ તો તરત પાક જાતે હૈ? હૈં? (શ્રોતા - ભીંડો તરત થાય) ભીંડો તરત થાય પણ છ મહિને પાછો સુકાઈ જાય. ભીંડાકા ઝાડ હોતા હેં ને? આતા હૈ આપણે એ શ્લોક ભી આયા હૈ, “ભીંડા, ભાદુ માસકા વડકુ કહે જરૂર, હમ આયે તુમ ખસ જાઓ.” હમ છ માસમાં ઇતના હુઆ તો બાર મહિનેમેં કિતના હો જાયેગા? વડકો કહે દૂર હો જાવ તમે ઇતના ઘણા વરસે હુઆ હૈ. છ માસમે ઇતના બઢ ગયા હૈ. વડ કહેતે હૈ કે હવે છ માસમેં આયા હૈ હવે સુકાઇ જાયેગા હવે બઢ નહીં જાયેગા. એક શ્લોક આતા હૈ. બરોબર બધા શબ્દ યાદ રહે નહીં. એ આતે હૈ “ભીંડા ભાદુ માસકા, વડકું કહે જરૂર” હમ આયે એમ કાંઇ છે ભાષા હમ આયે એમ કે હુમ બઢ ગયે તો તુમ દૂર રહ જાવ, વડને કહે દૂર હો જાવ, છ મહિનામાં ઇતના વધ્યા ને તુમ તો ઇતના વરસે ઇતના વધ્યા હૈ, તો પીછે બાર મહિને કિતના બઢ જાએગા. ધૂળેય નહીં બઢા સૂન તો સહી.
ઐસે જ્ઞાનકી શેય પર્યાયમેં અનેકાકાર જ્ઞાન હુઆ તો એને જાને કે. બહોત મેરે જ્ઞાન
Page #264
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૫
૨૪૯ હુઆ, ઓહોહો ! અરે સૂન તો સહી પ્રભુ ! આહાહા ! એ ભીંડા ભાદુ માસકા જૈસા હૈ. આ ભાદુ માસ સમજે ને? ભાદરવા ભાદરવામેં ભીંડો એકદમ હોતા હૈ ઝાડ. ઇતના ઇતના પણ તરત સુકાઇ જાતા હૈ. પીછે આસો મહિને. આહાહા! પરશેયાકાર જ્ઞાન હુઆ વો ઉસમેં લુબ્ધ હૈ તો એ મિથ્યાષ્ટિ અનાદિ હૈ, નિગોદમેં ચલે જાયેગા. ત્યાં તો એ પર શેયાકાર જ્ઞાનેય નહીં રહેગા. આહાહાહાહા! કયોંકિ સ્વભાવસે ઉત્પન્ન હુઆ નહીં અને પરદ્રવ્યના અવલંબન ને ઇન્દ્રિયસે ઉત્પન્ન હુઆ વો નાશવંત હો જાયેગા. આહાહા !
ભાઈ મારગ જુદો બાપુ. આહાઆ કોઇને કહીને સમજાના હૈ કે ઐસી બાત (નહીં), અંદરમેં હૈ આ વસ્તુ. આહાહા ! એ આ કહેતે હૈ ઇતના તીન લીટીમેં તો કિતના ભર દિયા હૈ. આહાહા ! જૈસે લવણકી ડલીકા સ્વાદ લેને, કારણ, અનેક શાક આદિમેં જો લવણ દિખતે હું એ પરદ્રવ્યના લક્ષ છોડકર એકિલા લવણકા સ્વાદ લેનેવાલા, લવણકા સ્વાદ લેતે હૈ. ઐસે અપની પર્યાયમેં ઇન્દ્રિય, દ્રવ્ય ને ભાવ ઈન્દ્રિય અને બાહ્ય વસ્તુ, એના નિમિત્તસે જો જ્ઞયાકાર અનેક પ્રકાર જ્ઞાન હુઆ, ઉસકા લક્ષ છોડકર ઉસકા રસ ને પ્રેમ છોડકર, આહાહાહાહા. ઉસમેં મેરી હૈયાતી હૈ, ઐસી બાત છોડકર, આહાહાહાહા.. સમજમેં આયા? ગજબ કામ, ટીકા ઐસી, આહાહાહાહા !
સ્વદ્રવ્ય જો ભગવાન આત્મા, આહાહાહા.... એ પરદ્રવ્યના સંયોગકા વ્યવચ્છેદ કરકે અર્થાત્ તે તરફકા લક્ષ છોડકે આહાહાહા...કેવળ આત્માકા હી અનુભવ કિયે જાનેપર, આહાહાહા... ગજબ વાત હૈ પંદરમી ગાથા, આ જૈનશાસન, એકિલા ભગવાન આત્મા, આત્માકા હી અનુભવ કિયે જાને પર, જ્ઞાયક સ્વભાવસે પ્રભુ ભરા પડા હૈ, વો તરફકા અનુભવ કરને પર આહાહાહા.. સર્વતઃ એક વિજ્ઞાનઘનતાને કારણ, આહાહાહા.. એક વિજ્ઞાનઘન હુઆ. આહાહાહા... જો જ્ઞાનકી પર્યાયમેં અનેકતાથી ધારા વહેતી થી ત્યાં ઘન નહીં થા. સમજમેં આયા? શાસ્ત્રજ્ઞાન “સબ શાસ્ત્રનકે નયધારી હિએ મત મંડન ખંડન ભેદ લિયે, વહ સાધન વાર અનંત કિયો તદપિ કછુ હાથ હજુ ન પડયો, અબ કયોં ન વિચારતી હૈ મનસે કછુ ઔર રહ્યા ઉન સાધનસે, બિન સદ્ગુરુ કોઇ ન ભેદ લહે મુખ આગળ હૈ કહ બાત કહે” આહાહા ! (કવિત) શ્રીમદ્દનું છે. શ્રીમદ્ થા ગુજરાતી પણ એને હિંદી બનાયા, આત્મજ્ઞાન હુઆ પીછે આ હિન્દી બનાયા થોડા. આહાહા!
યહાં કહેતે હૈ ગજબ દો લીટીમેં તો કિતના ભર્યા. આહાહાહાહા ! એ સંતોની દશા તો દેખો અંદર, હૈં? કહેતે હૈ કે હુમકો ગુગમસે વાણી મિલી અને જ્ઞાન હુઆ ઉસકા ભી, મૈ ઉસમેં લુબ્ધ નહીં. આહાહાહા ! પરદ્રવ્ય, સંયોગકો વ્યવચ્છેદ કરકે કેવળ આત્મા, એકિલા ભગવાન આત્માકા હી અનુભવ કિયે જાને પર, જેમ શાક આદિકા લક્ષ છોડકર એકલા લવણકા સ્વાદ લેતે હૈ, ઐસે શેયાકાર અનેક પ્રકારકી, પર્યાયાંકા લક્ષ છોડકર, કેવળ એકલા આત્મા ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, આહાહાહા... વસ્તુ એવી છે, (શ્રોતા – અભુત બાત હૈ) આવી વાત છે પ્રભુ શું થાય? લોકોને એવું લાગે કે આ તો બધું વ્યવહાર ઉડાવી દે છે. વ્યવહાર ઉડે તો નિશ્ચય પામે, રાગકી રુચિ છોડે તબ નિશ્ચય પામતે હૈ. એમ પરલક્ષકા જ્ઞાનના લક્ષ છોડે તો સ્વજ્ઞાન હોતા હૈ. આહાહાહાહા !
કેવળ આત્મા એકિલા ભગવાન આત્માના અનુભવ કિયે જાને પર સર્વતઃ ચારેબાજુસે
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એક વિજ્ઞાનઘન બસ, અનેક શેયાકારકા જ્ઞાન થા ઉસકા લક્ષ છોડકર આ એકરૂપ ત્રિકાળી ભગવાન ઉસકા એક વિજ્ઞાનઘનતા, કારણ જ્ઞાનરૂપસે સ્વાદમેં આતા હૈ. જેમ લવણકા સ્વાદ લેનેસે, શાક તરફકા લક્ષ છોડકર લવણકા સ્વાદ લેનેસે, લવણકા સ્વાદ આતા હૈ, ઐસે શેયાકાર અનેક પ્રકારકી પર્યાયકો લક્ષ છોડકર, એક કેવળ આત્માના અનુભવ કરને પર જ્ઞાનકા સ્વાદ આતા હૈ. આહાહાહાહા !
જ્ઞાનકી પર્યાયમેં અનેકાકાર જ્ઞાન હૈ ઉસકા રાગસ્વાદ હૈ. આહાહા! અને આ સર્વતઃ એક વિજ્ઞાનઘનતા, કારણ અંતરમેં અનુભવ કરને પર જ્ઞાનરૂપસે સ્વાદમેં આતા હૈ, ભગવાન તો જ્ઞાનમેં “જ્ઞાન” સ્વભાવ સ્વાદમેં આતા હૈ, જ્ઞાનકી સાથ “આનંદ” હૈ, આહાહાહા ! સમ્યજ્ઞાનકી સાથ આનંદ હૈ, તે જ્ઞાન સ્વાદમેં આયા ઐસા કહેનેમેં આયા હૈ. આહાહાહાહાહા ! સમ્યજ્ઞાન ઉત્પન્ન હુઆ એકિલા કેવળ આત્માને અનુભવને કારણ આહાહા... તો એકિલા જ્ઞાન ચેતનાકા આનંદકા સ્વાદ ત્યાં આતા હૈ, આહાહાહા! ઉસકા નામ સમ્યજ્ઞાન કહેનેમેં આતા હૈ. આહાહા ! અને ત્યાં ભવના અંત હોતા હૈ ભવના વ્યવચ્છેદ હુઆ. આહાહા ! ભવ અને વિકા ભાવસે ભિન્ન અપના સ્વભાવકી એકતાકા અનુભવ હુઆ, ભવના અંત હો ગયા. આહાહાહા ! એ સુખને મોક્ષને પંથે પડા, સુખને પંથે, વો દુઃખને પંથે થા. આહાહાહા! આવી ચીજ છે ભાઈ ! વાદ વિવાદ કરે તો આમાં ક્યાંય પાર પડે એવું નથી. આહાહા ! | સર્વતઃ એક વિજ્ઞાનઘનતા, કારણ આહાહા... એકલો જ્ઞાનઘન પિંડ પ્રભુ આત્મા, એના અનુભવ કરને પર જ્ઞાનકા સ્વાદ આતા હે. અજ્ઞાનીકો શેયાકાર અનેક પ્રકારે જ્ઞાનમેં રાગકા સ્વાદ થા, ઝરકા સ્વાદ થા. આહાહા ! અપના કેવળજ્ઞાનના અનુભવ, કેવળ આત્મા અનુભવને પર અમૃતકા સ્વાદ આતા હૈ, સમજમેં આતા હૈ? લાલચંદજી! આ વાત ભોપાળમેં હૈ નહીં
ક્યાંય ત્યાં. આહાહાહા ! આત્મામેં હૈ એમ કહેતે હૈ. એ તો ભોપાળમેં નહીં એમ કહા. આહાહા! (શ્રોતાઃ- ઇસલિયે તો સોનગઢમેં આયે હૈ) સોનગઢમેંય નહીં હૈ, આત્મામે હું અહીંયા. આહાહા ! ગજબ વાત હૈ પ્રભુ!
યહાંસે સૂનનેમેં જો જ્ઞાન હોતા હૈ, એ પણ પર શેયાકાર જ્ઞાન હૈ ભગવાન, અરરર! ઉસમેંસે ભી લુબ્ધપણા છોડકર, આહાહાહા... પહેલે આ જ્ઞાન નહીં થા ને હમ તો ઘરે થે ને, અહીંયા હુઆ તો ઇતના તો નવીન હુઆ ને? નહીં પ્રભુ, એ નવીન નહીં હૈ પ્રભુ. આહાહા ! પર ઇન્દ્રિયજ્ઞાનસે જો જ્ઞાન હોતા હૈ, ભગવાનને ભગવાનકી વાણીકો ભી ઇન્દ્રિય કહેનેમેં આયા હૈ ૩૧ ગાથામેં. આહાહાહા! શું વીતરાગ મારગ !( શ્રોતા- ભગવાનકો ઇન્દ્રિય નહીં કહ સકતે !) ભગવાનકો ઈન્દ્રિય કહા હૈ. અપની અણીન્દ્રિય સિવાય, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય ને પર સબકો ઇન્દ્રિય કહા હૈ. ૩૧ ગાથા. “TIMદાવાલિયમુખલિલાવું, મુરિ,” જુદા એ ત્રણેયકો સંસ્કૃત ટીકામેં અમૃતચંદ્રાચાર્યને ઇન્દ્રિય કહા હૈ. જડઇન્દ્રિય, ભાવઈન્દ્રિય ઓર ઉસકા વિષય
સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ અને ભગવાન ને ભગવાનની વાણી સબકો ઇન્દ્રિય કહેનેમેં આયા છે. આહાહાહા ! ગજબ વાત હૈ. ભાઈ ! મારગડા પ્રભુ જુદા, ભાઈ ! અનંત ભવકા અંત લાના એ કોઇ બાત સાધારણ હૈ નહીં ભાઈ.
એ જ્ઞાનરૂપસે સ્વાદમેં, જેમ ઓલા શાક આદિકા વ્યવચ્છેદ કરકે, એટલે લક્ષ છોડ કરકે,
Page #266
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૫
૨૫૧
એકીલા લવણકા સ્વાદ આનેવાલેકો લવણકા સ્વાદ આતા હૈ. ઐસે ૫૨દ્રવ્ય નામ ૫૨શેયાકા૨ જો જ્ઞાન આદિ હૈ ઉસકા લક્ષ છોડકર એકિલા ભગવાન વિજ્ઞાનઘનસ્વરૂપ હૈ, યહ આત્મા ઉસકા અનુભવ કરને ૫૨ જ્ઞાનકા સ્વાદ, આનંદકા સ્વાદ, શાંતિકા સ્વાદ, સ્વચ્છતાકા સ્વાદ, પ્રભુતાકા સ્વાદ ( અભેદ સ્વાદ ) ત્યાં આતા હૈ. આહાહાહા ! આહાહાહા ! જ્ઞાનચંદજી ! આ જ્ઞાન ! આ ભગવાન તેરી બલિહારી હૈ નાથ. તેરી કયા ચીજ હૈ અંદર. આહાહા... એ વિજ્ઞાનઘન ભગવાન તો હૈ અંદર, જેમાં પર્યાયકા હોના એ ભી ઉસમેં નહીં. આહાહા ! પણ વિજ્ઞાનઘનકા અનુભવ ક૨ને ૫૨ જો પર્યાય હોતી હૈ, ઉસમેં જ્ઞાનકા આનંદકા સ્વાદ આતા હૈ. આહાહાહા ! સમજમેં આયા ? ભાઈ ! આ તો વીતરાગ મારગ છે પ્રભુ ! આ વીતરાગ મારગ એટલે ? એ પર્યાયમેં વીતરાગી જ્ઞાન ઉત્પન્ન હુઆ, એ પર્યાયમેં વીતરાગી દૃષ્ટિ ઉત્પન્ન હુઇ એ પર્યાયમેં વીતરાગી આનંદ આયા, ઓલા ઇન્દ્રિયકા આનંદ થા એ રાગ થા, દુઃખ થા. આહાહા ! અરેરે ! સમજમેં આયા ? કલ કહા થા, ૫રમાર્થ વચનિકામેં ૫૨સત્તાવલંબી જ્ઞાન ભી મોક્ષકા મારગ નહીં ઐસા કહા થા. પહેલાંના તો બનારસીદાસ, ટોડરમલ... ઓહોહો !
વો ચર્ચા હુઇને ખાનિયામેં, તો સામાવાળા કહે કે આચાર્યનું કથન અને અમારે પંડિતજી કહે પંડિતોકા પણ કથન લેના પડેગા. ફુલચંદજી ! પણ એ પંડિતો એ જ્ઞાની હૈ તો યથાર્થ બાત કિયા હૈ, એ સમકિત દૃષ્ટિ હો, ગમે તે હો તો વસ્તુકો તો યથાર્થ હી કહેતા હૈ. સ્થિરતાનેં ફેર હૈ. ફુલચંદજીએ લિયા થા. પંડિતજી કહે ઉસકો ભી લેના પડેગા. આહાહાહા ! હૈ ? ( આચાર્યનું લેવું તો નિયમસારની ટીકા તો ખોટી પડી જાય ) એ નહીં નહીં, એ ક્યાં હૈ ખબર છે ? એમાંય એ ખોટી પાડે છે એ આલિકાનો ભાગ કર્યો છે ને જરી એમાં એક શબ્દ હૈ, તો ઉસમેં ખોટી એ તો એક સામાન્ય વાત હૈ. આવલિકાનો ભાગ છે એ કુછ નિયમસારમેં હૈ, ખ્યાલ હૈ, ઐસી ભૂલ નિકાલતે હૈ, રતનચંદજી, બાપુ ભૂલ નહીં સંતોની ભૂલ ન હોય. આહાહા ! સ્થિરતામાં કોઇ ભૂલ હોય, પણ દૃષ્ટિ અને જ્ઞાનના અનુભવમાં જરી પણ ભૂલ ન હોય. પુલાક અને બકુશ આદિમેં જરી દોષ લગતે હૈ સ્થિરતાયેં વસ્તુમેં, દૃષ્ટિ ને જ્ઞાનમેં બિલકુલ દોષ નહીં. આહાહા ! સમજમેં આયા ? આહાહા!
ભગવાન શાનસૂર્ય તપે છે ને અંદરમાં. આહાહાહા! જ્ઞાન જિનચંદ્ર એ આત્મા હૈ, શીતળતાના વીતરાગી શીતળ સ્વભાવસે ભરા પ્રભુ, આહાહાહા... વિજ્ઞાનઘન, આનંદઘન, શાંતવન, સ્વચ્છતાકા ઘન, પ્રભુતાકા ઘન એ હૈ આત્મા. આહાહા ! એ ત૨ફકા અનુભવ કરને ૫૨ સંયોગી જ્ઞાનકા ભી વ્યવચ્છેદ નામ લક્ષ છોડકર, આહાહાહા... જ્ઞાનરૂપસે સ્વાદમેં આતા હૈ. આહાહાહાહા ! ભાષા તો સાદી હૈ ભાવ ગંભીર હૈ ભાઈ !
એક જણો કહે કે સમયસારના તમે ઇતના વખાણ કરતે હૈ એક એક પદમેં માલ ભર્યા હૈ તો મેં તો પંદર દિનમેં તો સારા સમયસાર વાંચ લિયા, અચ્છા ? ઐસા કોઇ આયા પંડિતજી ! ઐસા આયા મેં કીધું ભાઈ એ સમયસારમેં એક એક પદમેં મહા ગંભીરતા હૈ. આખી ગાથાની તો વાત કયા કરના ? પણ એક શબ્દ “વંદિતુ સવ્વ સિદ્ધ, જીવો ચરિતĒસણણાણઠિયો ” એક એક પદમેં ઉસકી ગંભીરતાકા પાર નહીં પ્રભુ. આહાહાહા ! ત્યારે કહે હમ તો પંદર દિનમેં વાંચ લિયા. વાંચે અક્ષર લિખ્યા હૈ એ વાંચે એમાં શું ? ( શ્રોતાઃ- બે રાત જાગે ને વાંચે ) હો, જાગી જાય ને
י
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પછી વાંચ્યા કરે એમાં શું અક્ષર ? અ, આ, ક, કા એમાં શું ? બાપુ ! એ સમયસાર જગતના ભરતક્ષેત્રનો ચંદ્ર સૂર્ય હૈ. અદ્વૈતચક્ષુ હૈ. એ આયા ને ! કળશ હૈ છેલ્લા આખિર સમયસારમેં અદ્વૈતચક્ષુ, અદ્વૈતચક્ષુ, અજોડચક્ષુ આખિરમેં સમયસાર, સમયસાર એટલે શબ્દો, અને સમયસાર એટલે આત્મા. સમજમેં આયા ? આહાહા!
ઓમકા૨ છે ને ? બના૨સીદાસે લિયા હૈ. ઓમકાર શબ્દે વિશદ યાકે ઉભયરૂપ બનારસી વિલાસમેં લિયા હૈ. ઓમકાર શબ્દે વિશદરૂપ એક આત્મિકભાવ, એક પુદ્ગલકો, ઓમના દો શબ્દ લિયા હૈ. એક ઓમ આત્મસ્વરૂપ એ ઓમ, અને એક વિકલ્પ ઉઠતે હૈ કે ‘ઓમ’ એ શબ્દ હૈ. આહાહા ! સમજમેં આયા ? આંહી આવ્યું નથી, બનારસીદાસનું ? હા, પ્રમેય માહાત્મ્યમાં લીધું છે. બનારસી વિલાસ બહોત વરસ પહેલે દેખા થા ને તે ગુપત બાત થી તો મોક્ષમાર્ગમેં પીછે છપા દિયા હૈ તીનોં. આહાહા ! પછી જ્ઞાનની વાત લીધી છે, છે ને આ તો ઘણા વ૨સ પહેલાં, એકાણુંમાં જ્યારે દેખા થા ને તો છપાયા પીછે કીધું આવી વાતું ગુપત રહી ગઇ છે. આહાહા!
યહાં કહેતે હૈ, આહાહા ! નિમિત્તકા તો લક્ષ છોડ દે, રાગકા તો લક્ષ છોડ દે, પણ જ્ઞાનકી પર્યાયમેં અનેકાકા૨ જો ૫૨ લક્ષે હુઆ ઉસકા ભી તું લક્ષ છોડ દે. આહાહાહાહા... ઔર એકિલા વિજ્ઞાનઘન ભગવાન આત્મા ઉસકા અનુભવ કરનેસે જ્ઞાનકા સ્વાદ આતા હૈ, એકિલા સ્વભાવકા સ્વાદ આતા હૈ, એમ કહેતે હૈ. સમજમેં આયા ? ઉસકા નામ સભ્યજ્ઞાન હૈ, આહાહાહા... ઉસકા નામ ભાવશ્રુતજ્ઞાન હૈ, ઉસકા નામ જૈનશાસન હૈ. આહાહાહા... આવી વાત અરેરે !
ભાવાર્થ:- યહાં આત્માકી અનુભૂતિકો હી જ્ઞાનકી અનુભૂતિ કહા ગયા. હૈ ને ? આત્માકા અનુભવ એ જ્ઞાનનો અનુભવ, દ્રવ્યકા અનુભવ એ જ્ઞાનકા અનુભવ. ૧૪ મેં દ્રવ્યકા અનુભવ કહા, અહીંયા જ્ઞાનકા અનુભવ. અજ્ઞાનીજન શેયોમેં હી–શેયોમેં ી, ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોમેં હીશેયોકા અર્થ કિયા શેયોમેં હી એટલે ? લીટી કકે, શેયોમેં હી એટલે કયા ? અર્થાત્—અર્થાત્ જ્ઞેયોમેં હી અર્થાત્ જ્ઞેય ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોનેં હી લુબ્ધ હો રહા હૈ. આહાહાહા... એ ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોંસે અનેકાકા૨ હુએ જ્ઞાનકો હી શેયમાત્ર આસ્વાદન કરતે હૈ. આહાહા ! ટીકાકાર આ પંડિત પણ કિતના કરતે હૈ, સમજમેં આયા ?
હવે વો ચર્ચામેં કઠે પંડિતોકા આધાર નહીં લેના, અમારે પંડિતજી કહે પંડિતોકા આધાર લેના, હૈં ? આ વાત કિસકી હૈ ? આ પંડિતજી તો અર્થ કરતે હૈ. આહાહા ! ભાઈ ! એમ અનાદર ન થાય, પ્રભુ ! સમ્યગ્દષ્ટિકા કથન એ માન્ય હૈ, અનાદર ન થાય. એ સર્વજ્ઞ જૈસી સમ્યગ્દષ્ટિમેં જો કથન આતા હૈ, ઐસે અનુભવી જીવકી ઐસી વાણી દિવ્ય ધ્વનિ જૈસા હી ભાવ આતા હૈ. ભાઈ તેરે ખબર નહીં. આહાહા ! આહાહા ! એ આંહી કહા.
ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોંસે, ઇન્દ્રિયજ્ઞાનકા વિષયોંસે ૫૨, અનેકાકાર હુએ જ્ઞાન, છે? એ જ્ઞાનકી પર્યાયમાં અનેકાકા૨ ૫૨લક્ષસે જો હુઆ જ્ઞાન, આહા... ઉસકો હી જ્ઞેયમાત્ર, એ જાણે અપના શેય હૈ એમ માનતે હૈ, પણ એ ૫૨શેય હૈ. એ જ્ઞાનકો હી જ્ઞેયમાત્ર આસ્વાદન કરતે હૈ. આહાહાહા ! અપના જ્ઞાનકો આ પરશેયકા સ્વાદ લેતે હૈં એકિલા કહેતે હૈ. અપના જ્ઞાન છોડકર. ગાથા તો બહોત અચ્છી આ ગઇ હૈ. આહાહા ! ( શ્રોતાઃ- ભાવકા સ્પષ્ટીકરણ બહોત અચ્છા
=
Page #268
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૫
૨૫૩
આયા ) આહાહા ! આ અનુભવ વિના સમજે નહીં, સમજે નહીં કઠણ વાત. ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોંસે એ ઇન્દ્રિયજ્ઞાન હુઆ, શાસ્ત્રસે સૂના, ભગવાનકો સૂના, ગુરુકો સૂના, શાસ્ત્ર વાંચ્યા ને જ્ઞાન હુઆ, એ સબ ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોંસે અનેકાકાર હુએ, આહાહાહા... જ્ઞાનકો હી અનેકાકાર હુએ જ્ઞાનકો હી, શેયમાત્ર આસ્વાદન-આસ્વાદન કરતે હૈ, એ તો ૫૨શેય હૈ, ઉસકો યે આસ્વાદન કરતે હૈ. સ્વશેયકો તો ભૂલ ગયે. આહાહાહા ! આહાહા ! સૂક્ષ્મ હૈ ભાઈ પણ આવી વાત મળે ક્યાં ભાઈ ! સમજમેં આયા?
ર
આ દુર્લભ હૈ બાપુ, પ્રભુ, આહાહા ! આ શેયમાત્ર કરકે, પરંતુ શેયોંસે ભિન્ન દેખો એ જ્ઞાન અનેકાકા૨ શેયસે ૫૨કે લક્ષસે હુઆ ઉસકો યહાં જ્ઞાનમાત્રકા, એ જ્ઞાનમાત્રકા આસ્વાદ નહીં કરતે, શેયમાત્ર કરતે હૈ, પરંતુ શેયોંસે ભિન્ન, એ શેયાકાર અનેક જ્ઞાન ઉસસે ભિન્ન, જ્ઞાનમાત્રકા આસ્વાદ નહીં કરતે. આહાહાહાહા ! કિતની સ્પષ્ટતા પંડિતજીએ ક્રિયા જુઓ પંડિત હૈ. “ઔર જો જ્ઞાની હૈ” આહાહાહા ! “શેયોમેં આસક્ત નહીં હૈ.” અનેકાકાર જ્ઞાનકી પર્યાય ર હુઇ એ ૫૨શેય હૈ, એ સ્વજ્ઞેય નહીં. હૈં ? આહાહા ! શું વાણી સંતોની રામબાણ છે, રામનું બાણ ફરે નહીં, માર્યું, નાખ્યું એ તો મરી જાય સામે એકદમ. એમ વીતરાગી સંતોની વાણી રામબાણ હૈ, ફરે નહીં ત્યાં. આહાહાહા ! શેયોમેં આસક્ત નહીં હૈ, શેયોંસે ભિન્ન, એ પર્યાયમેં ઇન્દ્રિયજ્ઞાનસે અનેકાકા૨ હુઆ, ઉસકા લક્ષ છોડકર એકાકાર જ્ઞાનકા હી આસ્વાદ લેતે હૈ. આહાહાહા ! એકિલા ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપીકા સ્વાદ લેતે હૈ. સ્વજ્ઞાનકા સ્વાદ લેતે હૈ વો (અજ્ઞાની ) પરશેયાકારકા સ્વાદ લેતે હૈ એ રાગ. આહાહાહાહા ! આવી વાત છે ભાઈ !
જૈસે શાકોંસે ભિન્ન નમકકી ડલ્લીકા ક્ષારમાત્ર સ્વાદ આતા હૈ, શાક આદિસે ભિન્ન લવણકા ડલીકા સ્વાદ આતા હૈ, ઉસી પ્રકાર આસ્વાદ લેતે હૈ. સમ્યગ્દષ્ટિ એટલે સમ્યગ્ગાની આહાહાહાહા... પર્યાયમેં ૫૨શેયાકારે શાનકા સ્વાદ છોડકર, આહાહાહાહાહા... અપના ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ ઉસકા આસ્વાદ લેતે હૈ “જૈસે શાકોસે” આયા ને ? “ કયોંકે જો જ્ઞાન હૈ સો આત્મા હૈ”. આહાહાહા ! જ્ઞાન એ આત્મા હૈ, “ઔર જો આત્મા હૈ સો જ્ઞાન હૈ”. જ્ઞાન એ આત્મા હૈ ને આત્મા વો જ્ઞાન હૈ.
ઇસપ્રકા૨ ગુણીગુણીકો અભેદ દૃષ્ટિમેં, અભેદ દૃષ્ટિમેં આનેવાલા ગુણગુણી ભેદ નહીં. અને ‘ગુણ ને ગુણીની અભેદ દૃષ્ટિમેં આનેવાલા સર્વ ૫૨દ્રવ્યોસે ભિન્ન” અબદ્ધસૃષ્ટ આયાને અપની પર્યાયસે એકરૂપ “અનન્ય ” દૂસરા બોલ લિયા, અપને ગુણોમેં એકરૂપ “સામાન્ય” ૫૨ નિમિત્તસે ઉત્પન્ન હુએ ભાવોંસે ભિન્ન, આહા ! અપને સ્વરૂપકા અનુભવ, જ્ઞાનકા અનુભવ હૈ. આહાહાહાહા !
એ આયા થા અનિયતમેં, પર્યાયમેં જો અનેક પ્રકારની અગુરુલઘુને કારણે આદિ પર્યાયમેં અનેકતા હોતી હૈ, ઉસકા ભી લક્ષ છોડકર, સમજમેં આયા ?નિયતકો કહ્યા થા ને ? અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત ઐસા ભાવસ્વરૂપ આત્મા ઐસા ભાવસ્વરૂપ ભગવાન, આહાહાહા... ઉસકા અનુભવ કરનેપર આહાહાહા... જ્ઞાનકા અનુભવ હૈ, ઔર વો અનુભવન ભાવશ્રુતજ્ઞાન સ્વરૂપ યહ અનુભવ ભાવશ્રુત જ્ઞાનસ્વરૂપરૂપ જિનશાસનકા અનુભવન હૈ, આહાહાહાહા !
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગાથા અલૌકિક હૈ, ઉસકા ભાવ હો, ભાષા તો ભાષા હૈ, એ ભાવશ્રુતજ્ઞાન વો પારકા લક્ષસે જ્ઞાન એ તો દ્રવ્યશ્રુત શબ્દજ્ઞાન, બંધ અધિકારમેં કહા હૈ, કે જિતના પરકા લક્ષે જ્ઞાન હોતે હૈ એ ઉસકો શબ્દજ્ઞાન કહેતે હૈ આત્મજ્ઞાન નહીં. આહાહાહાહા! સમયસાર હૈ ને? આગળ બંધમેં હૈ, સબ હૈ અહીં તો અઢાર બાર ચલ ગયા સભામેં, આ તો ઓગણીસમી બાર ચલતે હૈ, સભામેં હોં, અઢાર બાર તો હો ગયા. અક્ષરે અક્ષરકા અર્થ, આ ઓગણીસમી વાર ચલતે હૈ. આહાહા! આહા!
એ જિનશાસન અનુભવન હૈ. શુદ્ધનયસે ઇસમેં કોઇ ભેદ નહીં, એ શુદ્ધનાયકા જો વિષય હૈ અને વિષયમાં અનુભવ હોતે હૈ ને નિર્મળ પર્યાય વો ભી શુદ્ધનય હૈ, શુદ્ધનયકા વિષય પરિપૂર્ણ હૈ, એ પર્યાયકા ભેદ ભી શુદ્ધનયકા વિષય નહીં, એ તો વ્યવહારનયકા વિષય હુઆ. તો વો છોડકર શુદ્ધનયકા વિષય ત્રિકાળી જ્ઞાયકભાવ ઉસકા અનુભવકો ભી શુદ્ધનય કહેનેમેં આતા હૈ. તો શુદ્ધનયસે ઇસમેં કોઇ ભેદ નહીં. જૈનશાસન પર્યાય શ્રુતજ્ઞાન જૈન શુદ્ધનાયકા અનુભવ સબ એક હી પર્યાયકા વાચક હૈ, આહાહાહા ! સમજમેં આયા? લો એ હો ગયા
શ્લોક - ૧૪ )
(પૃથ્વી) अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहिमह: परममस्तु न: सहजमुद्विलासं सदा । चिदच्छलननिर्भरं सकलकालमालम्बते
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम् ।। १४ ।। હવે આ જ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ:- આચાર્ય કહે છે કે [પરમમદ: : કસ્તુ]તે ઉત્કૃષ્ટ તેજ-પ્રકાશ અમને હો [ યત નવનિરિ-૩છનન-નિર્મરં]કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, [87સત-નવા-વિન્ય-નીલાતિમ] જેમ મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું આલંબન કરે છે તેમ જે તેજ [શ્ન-રસમ મારૂતે] એક જ્ઞાનરસ-સ્વરૂપને અવલંબે છે, અસ્વહિતમ] જે તેજ અખંડિત છે-જોયોના આકારરૂપે ખંડિત થતું નથી, [ સનાનં] જે અનાકુળ છે-જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, [ સનત્તમ સત્ત: વદિ: વેત] જે અવિનાશીપણે અંતરંગમાં અને બારમાં પ્રગટ દેદીપ્યમાન છે-જાણવામાં આવે છે, [ સદનમ] જે સ્વભાવથી થયું છે. કોઈએ રચ્યું નથી અને [સવા દ્રિતાસં] હમેશાં જેનો વિલાસ ઉદયરૂપ છે-જે એકરૂપ પ્રતિભાસમાન છે.
ભાવાર્થ- આચાર્યે પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપજ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. ૧૪. अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि- महः परममस्तु नः सहजमुद्विलासं सदा। चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्।।१४।।
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્લોક - ૧૪
૨૫૫ અબ ઇસ અર્થકા કળશરૂપ કાવ્ય કહેતે હૈ. આહાહાહા ! અમૃતકા અમૃત કળશ હૈ. આચાર્ય કહેતે હૈ “પરમ... મહુડ નઃ અસ્તુ” ના નામે “અમે” “નઃ” શબ્દ હૈ ને? એટલે અમે, હમકો “યહુ ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ પ્રાપ્ત હો. આહાહા! અમુક પ્રાપ્ત તો હૈ હી, પણ હવે ઉત્કૃષ્ટ પ્રાપ્ત હો. આહાહાહા ! કેવળજ્ઞાન પ્રાપ્ત હો હમકો તો, તેજકા બિંબ પ્રભુ, આહાહા.. હમે યહ “મહ:” છે ને તેજ, અસ્તુ, વહ ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ પ્રાસ હો. આહાહાહા ! હમારા નાથ પ્રભુ! ચૈતન્ય પ્રકાશકા પિંડ એ અમને પર્યાયમાં પ્રાપ્ત હો. આહાહા! હમે મહાવ્રતના વિકલ્પ આ હો ને આ હો એ કોઇ બાત નહીં. આહાહા !
યત્ સકલકાલમ ચિ ઉચ્છલન નિર્ભર ય નામ કે જો તેજ ભગવાન આત્માકા તેજ, ચૈતન્ય તેજ સદાકાળ, ચૈતન્યકા પરિણમનસે, ચૈતન્યના સ્વભાવસે પરિપૂર્ણ છે, પરિણમનનો અર્થ ચૈતન્યકા સ્વભાવસે પરિપૂર્ણ હૈ. પરિણમન પર્યાય અંદર નહીં હૈ. આહાહાહા ! સમજમેં આયા? હૈ? ચિ ઉચ્છલન છે ને ઉચ્છલન? ઉચ્છલનકા અર્થ પરિણમન કિયા. પરિણમન સ્વભાવ ઐસા ત્રિકાળ એકરૂપ હૈ. એમ છે ને? “યત્ સકલકાલમ્ ચિત્ ઉચ્છલન નિર્ભર” યહુ પરિણમનસે નિર્ભર, નિર્ભર એટલે પરિપૂર્ણ નિર્ભર, ભગવાન સકલ કાલસે જ્ઞાનથી પરિપૂર્ણ ભર્યા પડા હૈ. પરિણમનકા અર્થ પારિણામિક સ્વભાવ. પરિણામિક સ્વભાવ સહજ, ઐસે નિર્ભર પરિપૂર્ણ ભગવાન, આહાહા ! સમજમેં આયા? આરે આવી વાતું છે. વ્યવહારના રસિયાને તો એવું લાગે કે આ બધું વ્યવહારનું તો કાંઈ કહેતા જ નથી. કહે છે ને? વ્યવહાર, વ્યવહારનું જ્ઞાન પણ છોડને લાયક હૈ, તારા વ્યવહાર દયા દાનના વિકલ્પ તો છોડને લાયક હૈ હી, આહાહાહા ! અરેરે અનંતા ભવ કિયા પ્રભુ, જૈનધર્મમેં ભી અનંતબૈર જન્મ્યા હૈ, જૈનકા સાધુ દિગંબર ભી અનંતબૈર હુઆ હૈ પ્રભુ. આહાહા ! હો નવ પૂર્વક લબ્ધિ બી અનંતબૈર હુઈ હૈ. ઉસમેં કયા આયા? આહાહાહા !
યહાં કહેતે હૈ, જે સદાકાળ ચૈતન્યના ભાવસે પરિપૂર્ણ હૈ. “ઉલ્લસત લવણ ખિલ્ય લીલાયિતમ્” જૈસે નમકકી ડલી, એક ક્ષાર રસકી લીલાકો આલંબન કરતી હૈ. આહાહા! એકલા ક્ષારરસસે ભરા હૈ યહ. આહાહા ! ઉસી પ્રકાર, જો તેજ એક “રસમ્ આલમ્બતે’ એક જ્ઞાન સ્વરૂપકા આલંબન કરતા હૈ, એટલે જ્ઞાન સ્વરૂપ હી ભગવાન ત્રિકાળ હૈ. “અખંડિતમ્” જે તેજ અખંડ હૈ. આલંબનકા અર્થ યહાં પર્યાય નહીં, આલંબનકા અર્થ જ્ઞાનસ્વરૂપ જ ઉસકા આલંબન ત્રિકાળ હે યૂ. આહાહાહા ! સમજમેં આયા? જ્ઞાનસાગર ભગવાન એ જ્ઞાનકા આલંબન નામ જ્ઞાન સ્વરૂપ જ છે યું. લીલાકા આલંબન કરતી હૈ, એમ જ્ઞાન સ્વરૂપકા આલંબન કરતા હૈ. તે જ અખંડિત છે. જે તેજ ચૈતન્યકા સ્વભાવભાવરસ અખંડ હૈ, પર્યાયમેં બી ખંડ નહીં હુઆ.
જો શેયોકે આકારરૂપ ખંડિત નહીં હોતા” દેખો. આહાહાહા ! પર્યાયમેં ભી જબ જ્ઞાન હોતા હૈ તો શેયોકા આકારસે ભી જ્ઞાનકી પર્યાય, જ્ઞાનકા સ્વાદ લેનેમેં ખંડિત નહીં હોતી, આહાહાહા ! આવો માર્ગ. જો અનાકુળ હૈ, ભગવાન તો અનાકુળ આનંદ સ્વરૂપ પ્રભુ હૈ. આહાહાહા ! “જિસમેં કર્મોને નિમિત્તસે હોનેવાલા રાગાદિસે ઉત્પન્ન આકૂળતા નહીં.” અનંતમ અન્તઃ બહિઃ જવલ આહાહાહા! અવિનાશી રૂપસે અંતરંગમેં ઔર બાહ્યમેં પ્રગટ દેદીપ્યમાન જાનનમેં આતા હૈ. આહાહાહા! અંતરંગમેં એકીલા શાંતરસસે ભરા હૈ ઔર બાહ્યમેં ભી
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ શાંતરસ દિખનેમેં આતા હૈ. શાંત, શાંત, શાંત, શાંત આહાહા! ભક્તામરમેં આતા હૈ કે નહીં? જિતના શાંતરસકા પરમાણુ હૈ, પ્રભુ એ તો શરીરમેં ઐસા હુઆ, આ તો અંદર શાંતિકી પર્યાયમેં શાંતિ ઇતની હૈ કે શાંતરસસે તો ભરા હૈ, પણ પર્યાયમેં શાંતિ દિખતી હૈ. આહાહાહા ! શરીરમેં તો શાંતરસકા પરમાણુ પરિણમ્યા હું એ તો જડ, પણ અંતરમેં શાંતરસ પૂરણ પડયા હૈ, તો ઉસકી પર્યાયમેં ભી શાંત, આહાહા! “ઉપશમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં ઉપશમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં” જ્ઞાનરૂપી નયનમાં. આહાહા !આહા!
ઐસા આત્મા ભગવાન અપની પર્યાયમેં ઉપશમરસપણે આતા હૈ. આહાહા ! બહારસે અને અંતરસે તો દેદીપ્યમાન જાનનમેં આતા હૈ, જો સ્વભાવસે હુઆ હૈ. ઉસકો કિસીને કોઈ દ્રવ્યનો કર્યા નહીં હૈ. એ તો અનાદિ અનંત હૈ. એમ કે સ્વભાવસે હુઆ હૈ સ્વભાવ હી ઐસા હૈ અનાદિ અનંત કોઇ ઈશ્વર ઉસકા કર્તા હૈ કે કોઇએ બનાયા હૈ ઐસી એ ચીજ નહીં, એ તો પ્રભુ આનંદકંદ, જ્ઞાનઘન, અકૃત્રિમ હૈ, અણકરાયેલ હૈ. આહાહા !જિસે કિસીને નહીં રચા. ‘સદા ઉદ્વિલાસ' સદા ઉદ્વિલાસ, સદા જિસકા વિલાસ ઉદયરૂપ હૈ. આહાહાહા ! જિસકા અર્થાત્ જે એકરૂપ પ્રતિભાસમાન હૈ, ત્રિકાળ એકરૂપ હૈ, ઐસા પર્યાયમેં ભાસન હોતા હૈ, આહાહા ! હૈ તો ખરા પણ હૈ એ ભાસન કિસકો? હું તો હૈ ઐસા, પણ પર્યાયમેં ઐસા પ્રતિભાસ હોતા હૈ કે, આ વસ્તુ અખંડાનંદ પરિપૂર્ણ હૈ. આહાહા... ઉસકો પ્રતિભાસ આયા. આવી વાતું છે.
માર્ગ જ ઐસા હૈ ભગવાન, જિનશાસન આ ઐસા હૈ. આહાહા ! જિનસ્વરૂપી ભગવાન ઉસકા આશ્રયસે જો અનુભવ આનંદ હુઆ એ જૈનશાસન હૈ, જૈનશાસન દ્રવ્યકો નહીં કહા, પર્યાયકો કહા. આહાહા! રાગ શાસન એ વિકાર દશા હૈ, જિનશાસન એ વીતરાગી દશા હૈ, દશા કો યહાં શાસન કહા. આહાહાહા ! સમજમેં આયા? “એકરૂપ પ્રતિભાસમાન હૈ” આહાહા !
ભાવાર્થ- આચાર્યદેવે પ્રાર્થના કી હૈ કે યહુ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપ જ્યોતિ હમે સદા પ્રાપ્ત રહો. આહાહાહાહા ! કહા પંચમ આરાના સંતો, જગતને પંચમ આરાના પ્રાણી માટે પણ આ વાત કરતે હૈ, હમકો પ્રાપ્ત હો ઐસા તુમકો ભી પ્રાપ્ત હો એમ કહેતે હૈ. વિશેષ કહેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
* જેમ માટીના કોરા વાસણમાં પાણીના ટીપાં પડતાં પાણી ચૂસાઈ જાય : છે, પાણી દેખાતું નથી, પણ વધુ પાણી પડતાં પાણી બહાર દેખાય છે, તેમ આ પરમાત્મતત્ત્વની વાત સાંભળતાં સાંભળતાં હું જ્ઞાયક છું... જ્ઞાયક છું... એવા દેઢ : સંસ્કાર અંદરમાં પાડે તો મિથ્યાત્વભાવનો રસ મંદ પડતો જાય છે. હજુ ભૂમિકા મિથ્યાત્વની છે, પણ મિથ્યાત્વનો અભાવ થવાના સંસ્કાર પડતાં જાય છે. શુભભાવથી મિથ્યાત્વનો રસ ભવી-અભવીને અનંતીવાર મંદ પડ્યો છે, પણ આ જ્ઞાયકના સંસ્કારથી મિથ્યાત્વભાવનો અભાવ થવાના સંસ્કાર પડે પછી એકદમ ? સ્વભાવનો આશ્રય લેતાં સ્વાનુભવ થતાં મિથ્યાત્વનો અભાવ થાય છે.
(દેષ્ટિનાં નિધાન - ૩૩) :
Page #272
--------------------------------------------------------------------------
________________
ગાથા
-—
૧૬, શ્લોક
१५-१६-१७
ગાથા ૧૬ શ્લોક - ૧૫-૧૬-૧૭
****
7777
****
(अनुष्टुभ् )
एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः । साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम्।।१५।।
૨૫૭
ন
હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છેઃ
श्लोऽर्थः- [ एषः ज्ञानघन: आत्मा ] आ (पूर्वऽथित ) ज्ञानस्व३प आत्मा छे ते, [सिद्धिम् अभीप्सुभिः ] स्व३पनी प्रतिना ४२७९ पुरुषोओ [ साध्यसाधकभावेन ] साध्यसाधऽभावना लेहथी [ द्विधा ] जे अडारे, [ एक: ] ४ [ नित्यम् समुपास्यताम् ] નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો.
ભાવાર્થ:- આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્યભાવ છે અને અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧૫.
दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं ।
ताणि पुण जाण तिणि वि अप्पाणं चेव णिच्छयदो ।। १६ ।। दर्शनज्ञानचरित्राणि सेवितव्यानि साधुना नित्यम् ।
तानि पुनर्जानीहि त्रीण्यप्यात्मानं चैव निश्चयतः।। १६ ।।
येनैव हि भावेनात्मा साध्यः साधनं च स्यात्तेनैवायं नित्यमुपास्य इति स्वयमाकूय परेषां व्यवहारेण साधुना दर्शनज्ञानचारित्राणि नित्यमुपास्यानीति प्रतिपाद्यते। तानि पुनस्त्रीण्यपि परमार्थेनात्मैक एव, वस्त्वन्तराभावात्। यथा देवदत्तस्य कस्यचित् ज्ञानं श्रद्धानमनुचरणं च देवदत्तस्वभावानतिक्रमाद्देवदत्त एव न वस्त्वन्तरम्; तथात्मन्यप्यात्मनो -ज्ञानं श्रद्धानमनुचरणं चात्मस्वभावानतिक्रमादात्मैव, न वस्त्वन्तरम्। तत आत्मा एक एवोपास्य इति स्वयमेव प्रद्योतते । स किल -
हवे, हर्शन-ज्ञान-थारित्र३ष साधलाव छे खेम गाथामां उड़े छे:
દર્શન, વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં;
પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદૃષ્ટિમાં. ૧૬. गाथार्थ:-[ साधुना ] साधु पुरुषे [ दर्शनज्ञानचरित्राणि ] हर्शन, ज्ञान भने चारित्र [ नित्यम् ] स६ [ सेवितव्यानि ] सेववायोग्य छे; [ पुन: ] वणी [ तानि त्रीणि अपि ] ते त्रएशेने [ निश्चयतः][निश्चयनयथी [ आत्मानं च एव ] खेड खात्मा ४ [ जानीहि ] भएो. ટીકા:- આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવાયોગ્ય છે એમ પોતે ઇરાદો રાખીને બીજાઓને વ્યવહા૨થી પ્રતિપાદન કરે છે કે
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ “સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવા યોગ્ય છે”. પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી-આત્માના જ પર્યાયો છે. જેમ કોઈ દેવદત્ત નામના પુરુષનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતા નહિ હોવાથી, (તેઓ) દેવદત્ત જ છે-અન્ય વસ્તુ નથી, તેમ આત્મામાં પણ આત્માનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, આત્માના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી, (તેઓ) આત્મા જ છે-અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે.
ભાવાર્થ:- દર્શન, જ્ઞાન, ચારિત્ર-ત્રણે આત્માના જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી; તેથી સાધુ પુરુષોએ એક આત્માનું જ સેવન કરવું એ નિશ્ચય છે અને વ્યવહારથી અન્યને પણ એ જ ઉપદેશ કરવો.
(અનુપુર) दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम्।
मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः।।१६।। હવે, એ જ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે
શ્લોકાર્થઃ- [પ્રમાણત:] પ્રમાણદેષ્ટિથી જોઈએ તો [ ત્મા] આ આત્મા [સમમ્ મેઘવ: મેવE: ૨ ગ]િ એકીસાથે અનેક અવસ્થારૂપ (“મેચક') પણ છે અને એક અવસ્થારૂપ (“અમેચક') પણ છે, [ રન-જ્ઞાન-વારિસૈ: ત્રિFાત] કારણ કે એને દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો ત્રણપણું છે અને [સ્વયમ ત્વતઃ] પોતાથી પોતાને એકપણું છે.
ભાવાર્થ-પ્રમાણદેષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકીસાથે એકાનેકસ્વરૂપ દેખવો. ૧૬.
(અનુકુમ). दर्शनशानचारित्रैस्त्रिभि: परिणतत्वतः।
एकोऽपि त्रिस्वभावत्वाद्व्यवहारेण मेचकः।।१७।। શ્લોકાર્થઃ- [s: ]િ આત્મા એક છે તોપણ [વ્યવદારેT] વ્યવહાર-ષ્ટિથી જોઈએ તો [ત્રિરૂમાવત્વત્િ] ત્રણ-સ્વભાવપણાને લીધે [મેવ45:] અનેકાકારરૂપ (“મેચક”) છે, [વર્ણન-જ્ઞાન-વારિત્રે: ત્રિમિ: પરિળતત્વત:] કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ભાવે પરિણમે છે. - ભાવાર્થ-શુદ્ધદ્રવ્યાર્થિક નયે આત્મા એક છે; આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિક નય ગૌણ થયો તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો. એમ વ્યવહારનયે આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણામોને લીધે “મેચક' કહ્યો છે. ૧૭.
Page #274
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૬, શ્લોક – ૧૫–૧૬-૧૭
૨૫૯
પ્રવચન નં. ૭૬ ગાથા – ૧૬, શ્લોક – ૧૫-૧૬-૧૭
તા. ૨-૯-૭૮ શ્રાવણ વદ ૦)) સં. ૨૫૦૪ સમયસાર કળશ ૧૫ હૈ ૧૫ કળશ.
एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः।
साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम्।। १५ ।। કયા કહેતે હૈ. “એષ જ્ઞાનઘન આત્મા” આ ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપી ત્રિકાળ, એ સ્વરૂપની પ્રાતિના ઈચ્છક પુરુષોએ, સ્વરૂપની પ્રાપ્તિનાં અભિલાષી પુરુષોએ સાધ્ય સાધક ભાવકે ભેદસે, એ આત્મા પૂર્ણ સ્વરૂપ શુદ્ધ તે સાધ્ય અને અપૂર્ણ સ્વરૂપ તે સાધક.
આત્મા જે જ્ઞાયક ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ વો દૃષ્ટિકા જો વિષય એ આત્માકો સાધ્ય સાધક ભાવસે સેવના ઉસકા અર્થ? સાધ્ય નામ પૂર્ણ મોક્ષની પર્યાય, કેવળજ્ઞાનની પર્યાય એ સાધ્ય હૈ, એ આત્માની પૂર્ણ નિર્મળ દશા તે સાધ્ય અને અપૂર્ણ નિર્મળ દશા તે સાધક. રાગાદિ સાધક ને પૂર્ણ સાધ્ય ઐસા નહીં. સમજમેં આયા? આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ વો વસ્તુ સ્વભાવ એકરૂપ ત્રિકાળ ઈસકો દો પ્રકારસે સેવના, એક તો સાધ્ય જે પૂર્ણ આનંદ ને પૂર્ણ કેવળજ્ઞાન એ સાધ્ય એ પણ આત્માની પૂર્ણ દશા અને આત્માની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર જે નિશ્ચય એ સાધક દશા એ આત્માની શુદ્ધતાની અપૂર્ણ દશા એ સાધક અને આત્માની પૂર્ણ દશા તે સાધ્ય. સમજમેં આયા? | સ્વરૂપકી પ્રાસિકે ઇચ્છક પુરુષોએ સાધ્ય સાધક ભાવકે ભેદસે એક હી નિત્ય સેવન કરને યોગ્ય હૈ. આહાહાહા! એ આત્મા જે પૂર્ણ સ્વરૂપ શુદ્ધ ઉસકી નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્ર જે નિર્વિકલ્પ આનંદ જે અપૂર્ણ સાધક દશા તે પૂર્ણ સાધ્યનું કારણ છે. પૂર્ણ સાધ્ય જે પરમાત્મ દશા ઈસકા વો સાધક હૈ. વ્યવહાર રત્નત્રય સાધક હૈ ઔર નિશ્ચય સાધ્ય હૈ ઐસા હી નહીં. તેમ વર્તમાનમેં વ્યવહાર સાધક હૈ અને નિશ્ચય જે સાધકભાવ હૈં સાધ્યકા કારણ ઉસકા વ્યવહાર કારણ ને નિશ્ચય સાધક કાર્ય ઐસા હી નહીં. આરેરે ! સમજમેં આયા? પંડિતજી નથી? ગયા? ઠીક.
આત્મા એટલે પુષ્ય ને પાપકે વિકલ્પસે રહિત પૂર્ણજ્ઞાનઘન, ઉસકી અપેક્ષા લેકર, આશ્રય લેકર જો શુદ્ધ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય સ્વકે આશ્રયસે પ્રગટ હુઆ એ સાધક દશા અપૂર્ણ હૈ, અને પૂર્ણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ એ સાધ્ય દશા પૂર્ણ છે. તો પૂર્ણ ને અપૂર્ણ દોય આત્મા દ્વારા સાધન કરના આત્મા અપૂર્ણ શુદ્ધતા સે પરિણમન કરના એ સાધક હૈ, અને આત્મા પૂર્ણ નિર્મળપણે સાધ્ય પ્રગટ કરે એ સાધ્ય હૈ. સમજમેં આયા? વ્યવહાર રત્નત્રય સાધક હૈ અને નિશ્ચય સાધક પર્યાય એ સાધ્ય હૈ ઐસા નહીં. તેમ વ્યવહાર રત્નત્રય સાધક હૈ અને સાધ્ય કેવળજ્ઞાન હૈ ઐસા ભી નહીં. સમાજમેં આયા? આહાહા.... વાત એવી ભાઈ !
ચૌદ ગાથામેં દર્શન કા અધિકાર ચલા. પંદરમેં જ્ઞાનના અધિકાર, હવે સોલમીમેં દર્શન જ્ઞાન ને ચારિત્ર તીનકા અધિકાર સાથમેં. આહાહા. અપના આનંદ સ્વરૂપ ભગવાન પૂર્ણ
A.
૧
થી
૮
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬O
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સચ્ચિદાનંદ ઉસકા એ આત્મા હી અપૂર્ણ સાધક શુદ્ધતાપણે પરિણમન કરે એ ઉસકી સાધક દશા, અને વોહી આત્મા પૂર્ણ સાધ્યકી દશા પ્રગટ કરે એ ઉસકા ધ્યેય, વો સાધક પણ આત્માની શુદ્ધ દશા એ સાધક હું અને આત્માની પૂર્ણ શુદ્ધ દશા તે ધ્યેય નામ સાધ્ય છે. આહાહા... સમજમેં આયા? (શ્રોતાઃ- વ્યવહાર નય સાધક તો કહેવાયને?) વ્યવહારનય સાધક તો નિમિત્તસે કથન હૈ. યે હૈ નહીં, હું નહીં ઉસકો કહેના નામ વ્યવહાર હૈ. આહાહા ! (શ્રોતાઃ- દશાકો ધ્યેય કહા) પૂર્ણ દશાકો ધ્યેય કહા. અપૂર્ણ દશા કો સાધક કહા, સમજમેં નહીં આયા?
પુણ્ય પાપકા વિકલ્પ સે રહિત ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, ઉસકા પૂર્ણ દશા શુદ્ધતાની પૂર્ણ દશા એ સાધ્ય અને શુદ્ધતાની અપૂર્ણ દશા તે સાધક. આહાહાહા.. એવી વાત છે. આ વ્યવહારના રસિયાને આ કઠણ પડે એવું છે વ્યવહાર કરતાં કરતાં સાધક દશા પ્રગટ થશે ઔર વ્યવહાર કરતાં કરતાં સાધ્ય કેવળજ્ઞાન પ્રગટ થશે. એ સબ બાત જૂઠ છે. આહાહા... સમજમેં આયા? આહાહા!
યહાં તો દો પ્રકારસે એક હી આત્મા, એમ છે ને? દો પ્રકારસે એક હી આત્મા, તો આત્મા તો પુણ્ય પાપસે રહિત એ આત્મા શુદ્ધ આનંદઘન એ એક હી દો પ્રકારસે સેવન કરના. આહાહા... એ આત્માકી અપૂર્ણ સાધક નિર્મળ ઉપયોગ દશા, શુદ્ધ ઉપયોગ દશા, એ સાધક અને પૂર્ણ સાધ્ય કેવળજ્ઞાન દશા એ સાધ્ય, બિચમેં વ્યવહાર કોઈ કારણ હૈ કે ફારણ હૈ એ ઈસમેં હૈ હી નહીં. (શ્રોતા:- કથંચિત્ હોતા હૈ ) કથંચિત્ હોતા હે સાધક શુદ્ધ એ - દ્રવ્ય નહીં એ કથંચિત્ કયા કહા એ? દ્રવ્ય જે ત્રિકાળી હૈ એ કથંચિત્ સાધક હૈ ઐસા નહીં, એ નિર્મળ પર્યાય એ સાધક હૈ. નિર્મળ પર્યાયકા ધ્યેય તો (ત્રિકાળી દ્રવ્ય) યહ હૈ પણ અહિંયા એ લેના નહીં હૈ. અહીંયા તો ત્રિકાળી આનંદકંદ પ્રભુ ઉસકા અવલંબનસે શુદ્ધતા- શુદ્ધ ઉપયોગ દર્શન જ્ઞાન ચારિત્ર એ પ્રગટ હુઈ ઉસકો (દશાકો) અહીંયા સાધક કારણ કહેનેમેં આતા હૈ, ઔર ઉસકી પૂર્ણ સાધ્ય દશા શુદ્ધ કાર્ય સાધ્યદશા કહેનેમેં આતી હૈ.
ભાષા તો ઘણી સાદી પણ હવે એને, સમજમેં આયા? આહા! અજાણ્યા માણસને તો એવું લાગે આ શું છે? કારણ કોઇ દિ' આ ધર્મ શું ચીજ છે, અત્યારે તો સંપ્રદાયમાંય એ ચાલતી નથી કંઈ. આ વ્રત કરો ને તપસ્યા કરી ને ભક્તિ કરો ને પૂજા કરો ને એ તો બધી રાગની ક્રિયા હે ભાઈ, એ કોઈ સાધક નથી. આહાહા... - સાધક તો ઈસકો અહીંયા કહેનેમેં આતા હૈ, ગુણસ્થાન, ચોથેથી ૧૨મે તક સાધક કહેતે હૈ ૧૩ મેં સાધ્ય કહેતે હૈ, તો એ ચોથાગુણસ્થાનકી જે દશા એ પાંચમની છઠ્ઠાની દશા સ્વાત્માકા ધ્યેયસે, આશ્રયસે જો સમ્યગ્દર્શન જ્ઞાન, અશુદ્ધતાકો છોડકર શુદ્ધ દશા અપૂર્ણ પ્રગટ હુઈ ઈસકો યાં સાધક કહેનેમેં આતા હૈ. સાધક કહો કે કારણ કહો. સમજમેં આયા? અને એ આત્માકી પૂર્ણ નિર્મળ દશા સાધ્ય કહો કે કાર્ય કહો, પાટણીજી! પોતે જ કારણ ને પોતે જ કાર્ય. આહા ! અહીંયા એ જ સિદ્ધ કરના હૈ. ભગવાન આનંદનો નાથ પ્રભુ અપૂર્ણ શુદ્ધતાપણે પરિણમે તે કારણ અને તે સાધક તે ભગવાન પૂર્ણ સાધ્ય નિર્મળપણે પરિણમે તે કાર્ય ને તે સાધ્ય. આહાહા ! સમજમેં આયા?
(શ્રોતા - કાર્ય તો દ્રવ્યને આશ્રયે થાય છે.) નહીં, અત્યારે અહીંયા ધ્યેયકી અહીં બાત
Page #276
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૬, શ્લોક – ૧૫–૧૬-૧૭
૨૬૧ નહીં હૈ સંસ્કૃત ટીકામાં ધ્યેય લિયા હૈ કળશ ટીકાકારે, પણ અહીંયા આ લેના આ, ધ્યેય બનાકર દ્રવ્ય સ્વભાવકો ધ્યેય બનાકર જે પર્યાયમેં સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર હુઆ, ઉસકો અહીંયા આત્મા સાધકપણે પરિણમ્યા એમ કહેનેમેં આતા હૈ. ભલે ધ્યેય દૃષ્ટિ ત્યાં હું એ અહીંયા બાત નહીં. દ્રવ્યના ત્રિકાળ ધ્યેયકા અવલંબનસે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર હુઆ પણ અહીંયા સમ્યગ્દર્શન ચારિત્ર જે હુઆ શુદ્ધ, ઉસકો કારણરૂપ સાધકરૂપ કહીને, પૂર્ણ દશાકો કાર્યરૂપ કહીને સાધ્યદશા કહેનેમેં આયા હૈ. એક હી આત્મા અપૂર્ણપણે અશુદ્ધપણે પરિણમના યે હી આત્મા પૂર્ણપણે પરિણમના એ કારણ ને કાર્ય હૈ. આહા! સમજમેં આયા?
આકરી વાત ભાઈ ! લોકોને અંતર આ ભગવાન અંદર, આહાહા ! એ પૂરણ પૂરણ પૂરણ સ્વભાવ જિસકા સ્વભાવ હૈ, એ અપૂર્ણ અને વિપરીત કૈસે હો ? આહાહા! ભગવાન આત્મા પૂર્ણ આનંદ આદિ, જ્ઞાન આદિ, શાંતિ આદિ, સ્વચ્છતા આદિ, પ્રભુતા આદિ, પૂર્ણ સ્વભાવના, ભર-ભર ભરપૂર, “ભર' શબ્દ એક અમારે અહીં કાઠીયાવાડમાં ચાલે છે. ગાડામાં આવેને ગાડા માલ ભરતે હૈં ને? ભર ભર્યા કહેવાય. પચ્ચીસ મણ પચાસ મણ ભર, ભર ભર્યા કહેવાય. ઐસે શાસ્ત્રમ્ ભર આતા હૈ, ભગવાન પૂર્ણાનંદકા ભર હૈ. આહાહાહા !
પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ પ્રભુતા, ઉસકો ધ્યેય બનાકર સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જો નિશ્ચય હુઆ ઉસકો શુદ્ધતાકી અપૂર્ણતા હૈ, વો કારણ ઉસકો સાધક કહા અને કારણ કહા. આહાહા ! સમજમેં આયા? અને એ દ્રવ્ય હી પૂર્ણપણે–શુદ્ધપણે પરિણમે આહાહા.. દ્રવ્ય હી અશુદ્ધપણે અપૂર્ણપણે પરિણમે, એમ દ્રવ્ય હી શુદ્ધપણે પરિપૂર્ણપણે પરિણમે એ સાધક સાધ્ય એ હી હૈ. આહાહા ! આ ચારિત્ર અધિકાર લિયા ને સાથમેં, આહા... દર્શન જ્ઞાનકો અધિકાર તો આ ગયા હૈ બેય. (ગાથા) ૧૪ મેં સમ્યગ્દર્શન, ૧૫ મેં સમ્યજ્ઞાન. આહાહા !
એ શ્રોતાની વ્યાખ્યા જુદી એ શ્રોતાની વ્યાખ્યા છે. એ જૈન ધર્મની શ્રદ્ધા હોં, એ હુજી સમકિત નથી ત્યાં, સમકિત તો પછીનાં અનુભવીને લેશે ત્યાં, શ્રોતા ઐસા હોના ચાહિયે કે જેને જૈન ધર્મની યથાર્થ શ્રદ્ધા હો સમકિત નહીં, અનુભવ નહીં હજી. આતા હૈ ને વો? અને પીછે શ્રોતા પીછે લિયા હૈ કે અનુભવી આત્માકા અનુભવી શ્રોતા હો તો વો તો બરાબર હૈ, ક્યોંકિ ઉસકો કયા કહેતે હૈ ઉસકા ખ્યાલ ઉસકો બરાબર આતા હૈ, સમજમેં આયા? આહાહા! હૈ કે નહીં ઉસમેં? મોક્ષમાર્ગ પ્રકાશક હૈ ને એ, ગ્રંથની પ્રમાણતા પછી શ્રોતાની (વાત) આવે છે, “શ્રોતાનું સ્વરૂપ” દેખો, વળી જે જૈન ધર્મના દ્રઢ શ્રદ્ધાળુ, યહાં હજી અનુભવ ન લેના, અનુભવની પીછે વાત આયેગા, અનુભવ આયેગા, પણ પછે. અહીંયા તો અનુભવ બિના પ્રાણી જૈન ધર્મની શ્રદ્ધા બરાબર હૈ, અન્યકી નહીં બિલકુલ. ઐસા શ્રદ્ધાળુ જીવ નાના પ્રકારના શાસ્ત્રો સાંભળવાને જેની બુદ્ધિ નિર્મળ થઈ છે. ઔર વ્યવહાર નિશ્ચયનયનું સ્વરૂપ યથાર્થપણે જાણી સાંભળેલા અર્થને યથાર્થ રીતે નિશ્ચય જાણી અવધારે છે, એ શ્રોતાની વ્યાખ્યા છે. સમજમેં આયા? અને પીછે શ્રોતામેં આતા હૈ. આહાહા !
જિસકો આત્મજ્ઞાન ન હો તો ઉપદેશકા મર્મ સમજી સકતે નહીં. આહાહા! હૈ? માટે આત્મજ્ઞાન વડે જે સ્વરૂપનો આસ્વાદી હુઆ હૈ. આહાહા! આત્મજ્ઞાન દ્વારા આત્માનાં આસ્વાદી હુઆ હૈ, તે જૈન ધર્મનો રહસ્યમય શ્રોતા હૈ, એ જૈન ધર્મના મર્મકા શ્રોતા હૈ. સમજમેં આયા?
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા ! (શ્રોતા – યે અનુભવી હૈ?) કયા કહેતે હૈ? એ ત્યાં અનુભવી હૈ. પહેલે હજી શ્રોતા હૈ ઈતના બસ, જૈનધર્મની શ્રદ્ધા હૈ, અન્ય ધર્મની નહીં. એ શ્રદ્ધાળુ જીવ શ્રોતાને લાયક છે. ઈતના. પણ જો અનુભવી જીવ હો એ તો રહસ્યકો જાનનેવાલા હૈ. સમજમેં આયા? માર્ગ બાપા બહુ ઝીણો ભાઈ ! અપૂર્વ અને સૂક્ષ્મ. આહાહાહા... આ પહેલા અધ્યાયમાં હૈ ને.
અહિંયા કહેતે હૈ. આહાહા.. જિસ, (જો) પૂર્ણ પ્રાતિકા અભિલાષી હૈ, સિદ્ધિ પૂર્ણ પ્રાતિકા અભીલાષી હૈ, ઐસા જીવકો જે અપના પૂર્ણાનંદ પ્રભુ અંતર આત્મા, ઉસકા અંતર આત્માને આશ્રયે જે શુદ્ધ સમ્યગ્દર્શન, શુદ્ધ સમ્યજ્ઞાન અને શુદ્ધ ચારિત્રની રમણતા એ તીનોં હુઈ હૈ એ સાધક કહેનેમેં આતા હૈ. કયું કિ શુદ્ધિકી પરિપૂર્ણતા નહીં, શુધ્ધિની અપૂર્ણતા હૈ, એ કારણ ઉસકો સાધક કહેનેમેં આતા હૈ, ઔર શુદ્ધિકી પૂર્ણતા જિસકો પ્રાપ્ત હુઈ ઉસકો અહીંયા સાધ્ય નામ પ્રાપ્તિ કરનેકે લાયક એ સાધ્ય કહેનેમેં આતા હૈ. આહાહા ! આવી વાત છે. આ બધું ગ્રીક લેટીન જેવું લાગે અજાણ્યાને તો, છે એ ખબર છે, કાંઈ ખબર નહીં ધર્મ શું છે આ કયા ચીજ હૈ. આહાહા...
સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરદેવે જે ધર્મ કહા, એ સાધકપણા પરિણમનકો ધર્મ કહા. સમજ આયા? ધર્મી ઐસા જો ભગવાન આત્મા ઉસમેં જો અનંત જ્ઞાનાદિ ધર્મ પડા હૈ, ધર્મી ઐસા ભગવાન પ્રભુ ઉસમેં અનંત આનંદ જ્ઞાનાદિ ધર્મ પડા હૈ. ઉસકા લક્ષસે, ઉસકા આશ્રય સે, પર્યાયમેં જો શુદ્ધતા પ્રગટ હુઈ એ પર્યાયકા ધર્મ. વો દ્રવ્ય સ્વભાવ ઉસકા ગુણ દ્રવ્યના ધર્મ અને દ્રવ્યને આશ્રયે જે પ્રગટ દશા હુઈ એ પર્યાયધર્મ, આવી વાતું છે. એ અપૂર્ણ શુદ્ધ પર્યાય ધર્મ ઉસકો અહીંયા સાધક કહા, અને પૂર્ણ સાધ્ય દશા શુદ્ધ ઉસકો અહીંયા સાધ્ય કહા.
ભાવાર્થ આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક હી હૈ, જુઓ લ્યો એ તો એક જ પ્રકારે ભગવાન શુદ્ધ ચૈતન્ય હૈ, પરંતુ ઉસકા પૂર્ણરૂપ સાધ્યભાવ હૈ, દેખો ઔર અપૂર્ણરૂપ સાધક ભાવ હૈ, ઐસે ભાવ ભેદસે દો પ્રકારસે એક કા હી સેવન કરના દો પ્રકારસે પણ એક હી આત્મા કા સેવન કરના.
હવે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવ છે એમ ગાથામાં કહે છે - (ગાથા) લ્યો સોળ સોળ –
दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं । ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो ।। १६ ।। દર્શન, વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં;
પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયષ્ટિમાં. ૧૬. ટીકાઃ યહ આત્મા, યહ આત્મા કૈસા? જિસ ભાવસે પર્યાયસે સાધ્યને સાધન હો “યેનૈવ હિ ભાવનાત્મા સાધ્ય:' આ આત્મા એમ પૂર્ણ આનંદઘન ઐસા આત્મા જિસ ભાવસે સાધ્ય ને સાધન હો ઉસ ભાવસે નિત્ય સેવન કરને યોગ્ય હૈ. આહાહાહા.. જિસ ભાવસે સાધન નામ સાધકપણા હો, જિસ ભાવસે સાધ્ય હો, એ રીતે આત્માકો સેવન કરના. આહાહા... અરે સેવન કરનેકા અર્થ, ધ્યાનકી પર્યાયમેં ધ્યેય બનાકર આત્મામેં એકાગ્રતા હોના. આહાહા.
“ઈસ પ્રકાર સ્વયં વિચાર કરકે દૂસરોંકો વ્યવહારસે પ્રતિપાદન કરતે હૈ” દૂસરોંકો વ્યવહારસે પ્રતિપાદન કરતે હૈ, દૂસરોંકો વ્યવહારસે પ્રતિપાદન કરતે હૈ, તીન બોલ આયા ને?
Page #278
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૬, શ્લોક – ૧૫–૧૬-૧૭
૨૬૩ દર્શન જ્ઞાન ચારિત્ર વ્યવહાર હુઆ. પર્યાય નિર્મળ હૈ યે વ્યવહાર હુઆ. આહાહા.... નિશ્ચય જ્ઞાયકભાવ ત્રિકાળી નિશ્ચય હુઆ, ઔર ઉસકે આશ્રયસે જો પર્યાય નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન હુઆ એ પર્યાય હુઈ તો વ્યવહાર હુઆ. આહાહાહા.
એ સાધુ પુરુષોકો દર્શન-જ્ઞાન-ચારિત્રકા સેવન કરને યોગ્ય હૈ, વ્યવહારનયસે કથન હૈ એ. લોકો પર્યાયસે સમજતે હૈ, એ કારણ પર્યાયસે કથન કરનેમેં આયા, કે આત્માકો દર્શન જ્ઞાન ચારિત્રસે સેવન કરના, વો તો પર્યાય હુઈ પણ પર્યાયસે સમજતે હૈ તો એ અપેક્ષાએ સમજાયા. બાકી સેવન કરના હૈ તો આત્માકા, આહાહા... આવી વાતું ઝીણી બહુ પડે. અરે કોઈ દિ' અભ્યાસ નહીં. જ્યાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ત્યાં ઝુકાવ નહીં, એ ચમત્કારીક ચીજકા ખ્યાલ નહીં. આહાહ ઉસકો અહીંયા સાધક સાધ્ય કયા હૈ એ ખ્યાલમાં, રહસ્ય ખ્યાલમેં આના મુશ્કિલ હૈ, તેથી કહાને શ્રોતામાં કે સમકિતી જ્ઞાની જો શ્રોતા હો તો ઉસકો સૂનનેમેં, રહસ્ય સમજનેમેં આતા હે. આહાહા.. આહાહા !
સાધન ઉસ ભાવસે નિત્ય નિત્ય સેવના કરને યોગ્ય હૈ, નિત્ય યહુ આત્મા જે ભાવસે સાધ્ય સાધક હો ઉસ ભાવસે હી આત્મા નિત્ય સેવન કરને યોગ્ય હૈ. આહાહા ! ઈસ પ્રકારસે (સ્વયં) વિચાર કરકે દૂસરોં કો વ્યવહારસે પ્રતિપાદન કરતે હૈ, તીન આયાને? સાધુ પુરુષકો દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવન કરને યોગ્ય હૈ. આહાહા!
વ્યવહાર રત્નત્રયકી તો અહીંયા વાતેય નહીં. કારણકે એ તો રાગ હૈ ને એ તો બંધકા કારણ છે. આહાહા. એવી વાતું છે. કિન્તુ પરમાર્થસે દેખા જાયે તો એ તીનો એક આત્મા હી હૈ' કયા કહેતે હૈ? સમ્યગ્દર્શન શાન ચારિત્ર એ તીન હૈ એ તો ભેદરૂપ હુઆ તો વ્યવહાર હુઆ, કયા? જે આત્મા પૂર્ણાનંદ પ્રભુ ઉસકી અંતર નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, નિશ્ચય દર્શન (જ્ઞાન) ચારિત્ર એ દ્રવ્યની અપેક્ષાએ પર્યાયકા ભેદ વ્યવહાર હુઆ. આહાહા... સમાજમેં આયા? સાધુ પુરુષોકો દર્શન જ્ઞાન ચારિત્ર યુક્ત, કિન્તુ પરમાર્થસે, વ્યવહારસે એ બાત કિયા, દર્શન જ્ઞાન ચારિત્રકા સેવના યહ પરમાર્થસે? આહાહાહા... પુણ્યને દયા દાન વ્રત વ્યવહારસે એ અહીં લિયા હી નહીં, ને એ વ્યવહારેય નહીં, એ તો અસદભૂત વ્યવહાર. આહાહા... જુદા વ્યવહાર અને આ આત્મા જ્ઞાયક સ્વરૂપકી શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર જે નિર્મળ એ તીનોં કહેના એ વ્યવહાર હૈ, આહાહાહા ! તીનકી સેવા કરના એ વ્યવહાર હૈ.
પરમાર્થસે ઐસા દેખા જાયે તો તીનોં એક આત્મા હી હૈ, તીનોં ભેદ હૈ ને એ આત્મા હી હૈ, આત્માકી પર્યાય તો એ આત્મા હી હૈ, તીન ભેદ હૈ નહીં. આહાહાહાહા ! આવી વ્યાખ્યા હવે. જ્ઞાનચંદજી! ભગવાન આત્માકો દર્શન જ્ઞાન ચારિત્રસે સેવના, આહાહા... તો કહેતે હૈ કે કાર્ય નિશ્ચય જે સમ્યગ્દર્શન જ્ઞાન પણ પર્યાય હું ને ભેદ હૈ તો વ્યવહાર કહા, પરમાર્થે તો એક હી આત્માકા સેવન કરના. આહાહા... સમજમેં આયા? આ તો (શ્રોતા:- રહસ્યના ઉદ્ઘાટન હૈ) હા, આ વસ્તુ ઐસી હૈ. આહાહા...
સાધુ પુરુષકો, સાધુ ઈસકો કહીએ, આહાહા... કે જે સાધે, સાધે ઈતિ સાધુ, દર્શન જ્ઞાન ચારિત્રકો સાથે વ્યવહારસે, ઓ વ્યવહાર રત્નત્રય વિકલ્પ એ નહીં, અહીં તો ત્રણ ભેદકો સાધે એ વ્યવહારસે કહેનેમેં આતા હૈ, પર્યાય હૈ ને? ભેદ હુઆ ને? આહાહા.... (શ્રોતા- એ હી આત્મ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વ્યવહાર) એ આતમ વ્યવહાર, રાગાદિ મનુષ્ય વ્યવહાર. ત્યાં કહા હૈ પ્રવચનસાર ૯૪ ગાથા, આતમ વ્યવહાર, આહાહા....દયા દાન દ્રતાદિ જે વિકલ્પ એ મનુષ્ય વ્યવહાર, ગતિકા વ્યવહાર, ગતિ પ્રાપ્ત કરનેકા ભવ, અને ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપકી નિશ્ચય દૃષ્ટિ જ્ઞાન ને રમણતા તે આત્મ વ્યવહાર. ૯૪ મેં લિયા હૈ, પ્રવચનસાર આતમ વ્યવહાર (શ્રોતા:- અવિચલિત ચેતના વિલાસ) એ અવિચલિત ચેતના વિલાસ એ આત્મ વ્યવહાર, અપની શુદ્ધ પરિણતિ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ અવિચલિત વિલાસ ચેતના એ આત્મ વ્યવહાર. આહાહાહાહા!
પરમાર્થ વચનિકામેં ઐસા લિયા હૈ વચનિકામેં કે લોકો અધ્યાત્મના વ્યવહાર બી જાનતે નહીં. આગમ કા વ્યવહાર જો હૈ એ સાધતે હૈ ને, માનતે હૈ કે અમે કાંઈ સાધક હુઆ. વ્યવહાર જે આગમમાં કહા ઐસા સાધતે હૈ, ને પણ અધ્યાત્મના વ્યવહાર ભી જાનતે નહીં એમાં લિખા હૈ. અધ્યાત્મના વ્યવહાર શુદ્ધ ભગવાનના અવલંબનસે જે નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, એ અધ્યાત્મકા વ્યવહાર છે. આહાહાહા ! ભારે ભાઈ વાતું. સમજમેં આયા?
પરમાર્થસે દેખા જાયે તો યે તીનો, તીન પર્યાય હુઈ ને? એક આત્મા હી હૈ, કયોંકિ યે અન્ય વસ્તુ નહીં, એ પર્યાય કોઈ અનેરી વસ્તુ નહીં, આત્માકી હૈ, કિન્તુ આત્માકી હી પર્યાય હૈ. આહાહા !... સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય એ આત્માકી પર્યાય હૈ, માટે આત્મા હૈ એમ કહેતે હૈ. (શ્રોતા - પર્યાયકો આત્મા શું કહાં?) કહા, વ્યવહાર હૈ ને, એ પર્યાય વ્યવહાર એ આત્મા હી હૈ. વ્યવહાર એ પર્યાય. નિશ્ચયમેં એકરૂપ હૈ.
યે ક્યા દેખો, જૈસે કિસી દેવદત્ત નામક પુરુષકે, દેવદત નામે પુરુષકે જ્ઞાન શ્રદ્ધાન ઔર આચરણ દેવદત્તકે સ્વભાવકા ઉલ્લંઘન નહીં કરનેસે, દેવદત્તકે સ્વભાવકા ઉસકા જ્ઞાન શ્રદ્ધાન આચરણ ઉલ્લંઘન નહીં કરતે, દેવદત્ત હી હૈ દેવદત્તકી શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એ દેવદત્ત હી હું આહાહાહા. અન્ય વસ્તુ નહીં. ઉસી પ્રકાર આત્મામેં ભી આત્માને જ્ઞાન શ્રદ્ધાન આચરણ, અહીં જ્ઞાન પહેલે લિયા દેખો. સમજમેં આયા? ઓલામાં કહા સાધુ પુરુષકો દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવન કરને યોગ્ય હૈ. અહીં લિયા આત્મામેં ભી, આહાહા.. આત્માને શાન શ્રદ્ધાન આચરણ આત્મા કે સ્વભાવકા ઉલ્લંઘન ન કરનેસે, એ આત્માના સ્વભાવ ઉલ્લંઘન નહીં, સ્વભાવકી પરિણતિ હૈ, આહાહા... એ વિભાવ પરિણતિ નહીં. વ્યવહાર રાગકી પરિણતિ આ નહીં. આહાહાહા.. આવો માર્ગ છે.
એ આત્માના જ્ઞાન, આત્માકા શ્રદ્ધાન, આત્માકા આચરણ અંદર રમણતા હોં શુદ્ધતા એ આત્માને સ્વભાવકા ઉલ્લંઘન નહીં કરનેસે આહાહાહા... આત્મા હી હૈ, એ અપેક્ષાએ આત્મા ત્રિકાળી સ્વભાવ હૈ ઉસકા પરિણમન સ્વભાવમાં હુઆ યે આત્મા હી હૈ, સ્વભાવકા ઉલ્લંઘન નહીં કરતે વિભાગમેં નહીં જાતે. આહાહાહા !
આત્મા હી હૈ અન્ય વસ્તુ નહીં. જેમ દેવદત્તની અપેક્ષાએ, ઈસલિયે સ્વયમેવ એ સિદ્ધ હોતા હૈ, સ્વયમ એવ હૈ, સ્વથી સિદ્ધ હોતા હૈ એક આત્મા હી સેવન કરને યોગ્ય હૈ દેખો, ઓલા તીન સેવન કરને યોગ્ય કહા થા. આહાહા... પરમાર્થે તો એક આત્મા હી સેવન કરને યોગ્ય હૈ. આહાહાહા! પંડિતજી ! તીનોં જે સેવન કરનેકા કહા એ વ્યવહાર પર્યાય, પણ પર્યાય ઉસકી હૈ તો વ્યવહાર કહ, શુદ્ધ, નિશ્ચયસે તો એક આત્મા હી સેવન કરને યોગ્ય હૈ એક આત્મા તીન
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૬૫
ગાથા – ૧૬, શ્લોક – ૧૫–૧૬-૧૭ ભેદેય નહીં. આહાહા! ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉસકી એક હી સેવના કરના બસ ઉસમેં સે દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત હોતા હૈ ભેદ, આહાહા... હૈ કે નહીં સામે પાઠ હૈ.
ભાવાર્થ-દર્શન જ્ઞાન ચારિત્ર તીનોં આત્માકી પર્યાય હૈ, દેખો. સમ્યફનિશ્ચય સમ્યગ્દર્શનક બાત હૈ હોં અહીંયા. વ્યવહાર સમકિત ને એ તો કથનમાત્ર એ કોઈ વસ્તુ નહીં. આહાહા.... વ્યવહાર તો એક કથનમાત્ર કી ચીજ જ્ઞાન કરાનેકો હૈ, કોઈ એ ચીજ વસ્તુ માર્ગ નહીં એ. આહાહા.... દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા, પંચ મહાવ્રતના પરિણામ, શાસ્ત્ર તરફના શાસ્ત્રજ્ઞાન એ કોઈ સાધક નહીં. આહાહાહા!. એ તો કથનમાત્ર વ્યવહાર કહેનેમેં આયા હૈ. આહાહા!
હવે આમાં નવરા કે દિ’ થાવું. એય મહેન્દ્રભાઇ ! ધંધા આડે નવરાશ ન મળે ઓલા બાપ મરી ગયા તો વળી પોતે ઘૂસી ગયા અંદર, છોકરા ને ભાઇઓ સાથે.
આ તો દાખલો એનો હોં બધાની વાત છે ને ? આહાહાહા ! પ્રભુ તારે કરનેકા કામ બહોત ભિન્ન હૈ. આહાહા... એ પ્રવૃત્તિકા પરિણામ તો રાગદ્વેષ ને અજ્ઞાન હૈ. આહાહા. (શ્રોતા: પંડિતજી કહેતે હૈ આપને ગુજરાતીમેં કહે દિયા) ક્યા કહા? એ તો દષ્ટાંત દિયા વો વેપારમેં ઘૂસ જાતે હૈં ને? એમ છે ભાઈ. આ અમારે ભાઈ હૈ ને ઘૂસ જાતે હૈ ને અમેરીકા ને રખડતે હૈ, હસમુખભાઈ આવ્યા છે? નથી આવ્યા નહીં ? ભાવનગરથી. કાલ આવ્યા હતાં. બપોરે આવશે. આજે શનિવાર છે ને? કાલે આવ્યા હતા બપોરે કોઈ કહેતું 'તું નિવૃત્તિ લઈ લીધી, પાંચ લાખ રૂપિયા બસ ખલાસ! (શ્રોતા:- પણ અમારી પાસે પણ પાંચ લાખ થવા તો ધો) પાંચ લાખે શું, કરોડો પડ્યા છે એની પાસે ધૂળ આહાહા.. ગોદીકાજી! પાંચ લાખ થવા ધો કહે છે. પાંચ લાખ શું? પાંચ કરોડ થવા દ્યો એમ. આહાહા... પણ પાંચ કરોડ થાય તોય ક્યાં હવે આત્મામેં
ક્યા? આહાહા... એ તો પર ચીજ હૈ, પર ચીજ ઉસકી પાસ આતી હૈ? પરકો તો છૂતે હી નહીં કભી તીન કાળમેં, લક્ષ્મીકો છૂતે હી નહીં તીન કાળમેં, શરીરનો છૂતે હી નહીં તીન કાળમેં સ્ત્રીકા શરીરકો છતે હી નહીં તીન કાળમેં. હાથમાં આ પૈસા હૈ તો ઉસકો છૂતે હી નહીં આત્મા તીન કાળમેં. આહાહાહા....
ત્રીજી ગાથામેં આયા હૈ ને, ત્રીજી? સમયસાર, કે દરેક પદાર્થ અપના અપના ગુણ ને પર્યાયરૂપી ધર્મકો ચૂંબતે હૈ, પણ અન્ય દ્રવ્યની પર્યાયકો કભી તીન કાળમેં ચુંબતે નહીં. આહાહાહા... ત્રીજી ગાથા છે. (શ્રોતા:- નિશ્ચય સે) વ્યવહાર તો કથનમાત્ર, હૈં નહીં, હૈ. નિશ્ચયસે ચૂંબતે નહી, વ્યવહારસે ચુંબતે હૈ. હૈ? એ નિશ્ચયસે ચૂંબતે નહીં ઐસે પરમાર્થસે ભી ચૂંબતે નહી, વ્યવહારસેય ચૂંબતે નહીં. આહાહા.. આહાહા! કહુનેમેં આતા હૈ. આહાહાહા.. ભગવાનેય એમ વ્યવહારસે કહે, શરીર ને આત્મા એક હૈ એમ વ્યવહારનયસે કહેનેમેં આતા હૈ, અપને ન આયા પહેલે સમયસારમેં? પણ વ્યવહાર હૈ ને નિમિત્તરૂપે હૈ તો બતાતે હૈ ઇતના, પણ એ સચ્ચા નહીં હૈ. આહાહાહા..
અહીં તો દર્શન જ્ઞાન ને ચારિત્ર જે અપના ભગવાનના અવલંબનસે ઉત્પન્ન હોનવાલી પર્યાય, ઉસકો વ્યવહાર કહા, ભેદ હૈ ને? આહાહાહા... હજી તો આગળ લેગા એ દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્રયકા જો હૈ પર્યાય એ ભેદકો મેચક કહા હૈ. કળશમાં આયેગા, મેચક એ મલિન હૈ.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહાહાહા... મલિનકા અર્થ? કે તીન ભેદ હૈ, તો એ મલિન કહેનેમેં આતા (હૈ) ભેદકો ઔર અભેદકો નિર્મળ કહેને મેં આતા હૈ. આહાહાહા !
એક જાનીએ દેખીએ, રમી રહીએ એક ઠોર,
સમળ વિમળ ન વિચારીયે એહી સિદ્ધી નહીં ઔર એક જાણીએ દેખીએ, ભગવાન આત્માને જાણના દેખના ને રમના બસ, એહી સિધ્ધિ, નહીં ઓર, “સમળ' વ્યવહારના ભેદ એ સમળ કહેનેમેં આતા હૈ. નિશ્ચયકો અભેદકો નિર્મળ કહેનેમેં આતા હૈ. સમળ નિર્મળ, ભેદ ન વિચારીયે, એહી એ સિધ્ધિ નહીં ઔર, શ્લોક હૈ ગાથાનો કળશ આવશે ઉસકા શ્લોક સમયસાર નાટકમેં, અમારે વિરજીભાઈ બહુ કહેતા, વિરજી વકિલ-કાઠિયાવાડમેં દિગંબર શાસ્ત્રના અભ્યાસ પહેલે ઉસકો, બહોત વર્ષ હુઆ નેવું એકાણુ વર્ષે ગુજરી ગયા એ તો, આ વારંવાર કહેતા, એક દેખીએ જાણીએ, એક ભગવાન ત્રિલોકના નાથ એને દેખીએ, જાણીએ, રમીએ બસ, સમળ વિમળ ન વિચારીએ, ભેદ અને અભેદકા વિચાર નહીં કરના. આહાહા! એહી સિધ્ધિ, એહી મુક્તિકા ઉપાય હૈ. નહિ ઔર અન્ય ઉપાય હૈ હિ નહીં. આહાહા.. આકરી વાતું લાગે માણસને, સિદ્ધાંત જ ઐસા હૈ, વસ્તુકી સ્થિતિ ઐસી હૈ. લોકોને મળી નથી સાંભળવાને ગરબડ કરે એટલે કાંઈ સત્ય થઈ જાય ? અને બહુ માણસ માને માટે સત્ય હો જાએ? સત્ય તો સત્ય હિ હૈ, માનનેવાલા થોડા ઘણાં ઉસકે કારણસે એ સત્ય નહીં હૈ, કે બહોત માણસ માનતે હૈ ઉસકે કારણસે એ સત્ય હૈ અને થોડા માનતે હૈ માટે અસત્ય હૈ ઐસી કોઈ ચીજ નહીં, આહા! સમજમેં આયા?
ભગવાન આત્મા! આહાહા ! કાલે એક હિન્દી બે જણા હતા, ગયા કે નહીં. હિંદી બે જણ આવ્યા'તા કોઈ, બહોત ખુશી હોતા થા, આપણને અજાણ્યા હતા. આહાહા.. આ વાત સફળ જીવન. (શ્રોતા:- માલામાલ કર દિયા એમ કહેતે થે!) હેં ! કાલ દો કહેતે થે. આયા થા, શામકો આયા થા. આ ક્યાંના છે કાંઈ ખબર નહીં પણ, ઓહોહો... આ વસ્તુ સ્થિતિ જિંદગીને સફળ કરનેકી ચીજ હૈ. એ તો બિચારા ખુશી થયા કે સફળ હુઆ આ અમારા અવતાર, આહાહા ! અરે આ પ્રભુની વાત, આહાહા ! ભગવાનના સમીપે જાના, ઔર દૂરસે હઠના, આહાહા..! રાગાદિ વિકલ્પસે હુઠના અને ત્રિકાળી આનંદકા નાથની સમીપમેં જાના એ માર્ગ હૈ.
ભાવાર્થ- આત્મા દર્શન જ્ઞાન ચારિત્ર તીનોં આત્માકી પર્યાય હૈ, કોઈ ભિન્ન વસ્તુ નહીં. ઈસલિયે સાધુ પુરુષોકો એક આત્માકો હી સેવન કરના હી નિશ્ચય હૈ. દેખો ત્રણકા (ભેદકા) સેવન છોડકર એકકા સેવન, આહાહા.. ઔર વ્યવહારસે દૂસરોં કો ભી યહી ઉપદેશ કરના ચાહીયે. આહાહા! ઈસી અર્થકા કળશરૂપ કાવ્ય. (અનુકુમ).
दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम्।
मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः।।१६ ।। આહાહાહા ! દેખો, પ્રમાણ દૃષ્ટિએ દેખા જાયે, અભેદને ભેદ દોકો દેખનેસે પ્રમાણસે દેખના. પ્રમાણ નામ અભેદકો દેખના ને ભેદકો દેખના એ પ્રમાણ દૃષ્ટિ હૈ, પ્રમાણ દૃષ્ટિએ દેખા જાયે તો યહુ એક હિ આત્મા એકી સાથે અનેક અવસ્થારૂપ મેચક ભી હૈ. આહાહાહાહા...
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૬૭
ગાથા – ૧૬, શ્લોક – ૧૫–૧૬-૧૭
સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્માને અવલંબે જે નિશ્ચય હુઆ. ઉસકો અહિંયા પર્યાય હૈ, ભેદ હૈ માટે મેચક કહા. વ્યવહાર હૈ, મેલ હૈ. આહાહાહા ! ભેદ ઉપર લક્ષ કરેગા તો રાગ ઉત્પન્ન હોગા. મેચક હૈ, વ્યવહાર હૈ, આહાહા! કયા કહા? એક હી સાથે અનેક અવસ્થારૂપ એટલે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ઔર એક અવસ્થારૂપ અભેદ ભી હૈ, અનેક અવસ્થારૂપ ભી હૈ અને એકરૂપ ભી હૈ, એકરૂપ હૈ એ નિશ્ચય, અનેક અવસ્થારૂપ હૈ એ વ્યવહાર, દોકો એક સાથ જાનના એ પ્રમાણ. આહાહા! સમજમેં આયા? આવું દર્શન જ્ઞાન ચારિત્રને તો ત્રિતત્વ હૈ ઔર અપનેસે અપનેકો એકત્વ હૈ. દેખો! વો મેચક હૈ એ દર્શન જ્ઞાન ચારિત્રસે ત્રિતત્વ હૈ એ મેચક હૈ, તીનપણાં હૈ વ્યવહાર હૈ ઔર અપનેસે એકપકા ભાવ નિશ્ચય હૈ. આહાહાહા ! સમજમેં આતે હૈ! ગાથા અલૌકિક થી સબ. ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૩ સે ચલી હૈ શિક્ષણ શિબિરમાં. આહાહા !
ભગવાન આત્મા અંદર એકરૂપ હૈ તો ઉસકી સેવના એ નિશ્ચય હૈ ઔર ઉસકી પર્યાય ભેદે સેવના કહેના એ મેચક નામ વ્યવહાર હૈ. રાગ ને વ્યવહાર રત્નત્રયકા સેવન કી બાત અહીંયા હૈ નહીં. અહીં તો નિશ્ચય રત્નત્રયકી સેવના વો પર્યાય હૈ માટે વ્યવહાર હૈ, માટે મેચક હૈ, અને એક કા સેવના એ અભેદ ને અમેચક હૈ. એક કો સેવના એ અભેદ હૈ, નિશ્ચય હૈ, અમેચક હૈ, પર્યાય ભેદકો સેવના એ મેચક હૈ, વ્યવહાર હૈ, અનેક હૈ. આહાહા ! એ અનેક અવસ્થાકો ભી જાનના અને એકરૂપ ચીજકો જો જાનના એ પ્રમાણજ્ઞાન કહેનેમેં આતા હૈ. આવી ભાષા, કઈ જાતની આ? ગ્રીક લેટીન જેવું લાગે અજાણ્યા માણાને તો શું છે આ? ઓલી વાત એવી સહેલી હોય કે આ કરો, આ કરો ને આ કરો ને આ કરો, થઈ રહ્યું જાવ. ભગવાનનું ધ્યાન કરો. ભગવાનનું સ્મરણ કરો. આહાહા ! ધૂળમાંય નહિ હું એ તો સબ વિકલ્પ રાગ હું ભગવાન તો આત્મા હૈ ઉસકા સ્મરણ કરના દર્શન જ્ઞાન ચારિત્રમ્ એ ભી ભેદ હૈ. આહાહાહાહા ! અને એકરૂપે અંદરમાં રમણ કરના એ અભેદ એક હૈ એ નિશ્ચય હૈ. આહાહાહા!
ભાવાર્થ- પ્રમાણ દૃષ્ટિમેં તીનકાળ સ્વરૂપ વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ દેખી જાતી હૈ, દેખો! પ્રમાણ દષ્ટિએ, પ્રમાણ નામ દ્રવ્ય ને પર્યાય દોકા જ્ઞાન કરનેસે, પ્રમાણ દેષ્ટિમેં તીન કાળ સ્વરૂપ વસ્તુ, દ્રવ્ય ને પર્યાય દોહિ દેખી જાતી હૈ. દ્રવ્ય ભી દેખા જાતા હૈ ને પર્યાય ભી દેખી જાતી હૈ, ઇસીલિયે આત્માકો ભી એકી સાથ એક અનેકરૂપ દેખના ચાહિએ, વસ્તુ તરીકે એક, પર્યાય તરીકે અનેક. દોકો એક સાથ દેખના એ પ્રમાણ જ્ઞાન હૈ. પ્ર-માણ નામ દ્રવ્ય ને પર્યાયનું માપ કરનેવાલું જ્ઞાન. આહાહા! પ્રમાણ પ્રકષ્ટ માપ કરનેવાલા અનેક પર્યાયકો મા૫ કરે તે વ્યવહાર હૈ, એકરૂપકા પ્રમાણ કરે તે નિશ્ચય, એ દો મિલકર પ્રમાણ હૈ. આહા... અરે આવી વાતું છે. બાપા! આ સમયસાર ઓલો કહે કે પંદર દિવસમાં વાંચી ગયો. ઠીક બાપા (શ્રોતા- હોંશિયાર હોય તો વાંચી દે) હોંશિયાર ધૂળમેં હૈ નહીં. આહાહા!(શ્રોતા - વાંચવામાં બહુ હોંશિયાર હશે) વાંચે તોય શું કરે. કીધું નહોતું ભાઈ એ રામજીભાઈએ કહ્યું ન હતું રામજીભાઈએ કાલે, બે રાતમાં વાંચી નાખ્યું હતું. એમાં શું? આહાહા ! એના ભાવ “વાંચે પણ નહીં કરે વિચાર, એ સમજે નહિં સઘળો સાર” અમારે ચોપડીમેં આતા થા યે. પોણોસો વર્ષ પહેલે, પઢનેમેં આતા થા વાંચે પણ નહીં કરે વિચાર દલપતરામ થા કવિ, એ વાંચે પણ નહીં કરે વિચાર, કયા હૈ? આ
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કયા કહેતે હૈ, ભાવકા ખબર નહિ એ સમજે નહિ સઘળો સાર, કાંઈ સમજે નહિ સાર ધૂળધાણી, સમજમેં આયા? આહાહાહા! એથી મોક્ષમાર્ગ પ્રકાશકમેં કહાને, સમકિતી અનુભવી શ્રોતા હૈ, પણ રહસ્યકો જાનનેવાલા હૈ કઈ અપેક્ષાસે કહા વો જાનનેવાલા હૈ નિશ્ચય વ્યવહારકો જાનનેવાલા હૈ, અનુભવી હોં. આહાહાહા !
નય, અબ નય વિવક્ષા કહતે હૈ પહેલું પ્રમાણ કિયા દ્રવ્ય ને પર્યાય દોકા જ્ઞાન એક સાથ કરના એ પ્રમાણ હૈ, દોકા એક સાથે જ્ઞાન કરના એ પ્રમાણ હૈ, હવે એક કા, એક કી જ્ઞાન કરના એ નિશ્ચય હૈ.
दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः।
एकोऽपि त्रिस्वभावत्वाद्व्यवहारेण मेचकः।। १७ ।। આહાહાહા! આત્મા એક હૈ તથાપિ વ્યવહારષ્ટિસે દેખા જાય તો તીન સ્વભાવરૂપતાકે કારણ, ત્રણ સ્વભાવ હોં, આ જ્ઞાન દર્શન ચારિત્ર નિશ્ચય સ્વભાવ, આહાહાહા ! તીન સ્વભાવરૂપતાને કારણ, તીન એટલે ત્રણ પ્રકારના. સમજમેં આયા? અનેકાકાર એ મેચક એટલે અનેકાકારરૂપ, એ મેચક હૈ, ત્રણ દર્શન જ્ઞાન ને ચારિત્ર એ મેચક હૈ, ભેદ હૈ, વ્યવહાર હૈ. આહાહા! કળશ ટીકામેં તો ઐસા કહા હૈ, કે મેચક નામ મલિન કહેનેકા વ્યવહાર હૈ. સમજમેં આયા? કળશટીકા હૈ ને? ૧૭મો છે ને, ૧૭ મો કળશ કળશ ૧૭ મેં આયા, દેખો! વ્યવહારણે ગુણગુણીરૂપ ભેદ દેષ્ટિસે મલિન હૈ, મેચકનો અર્થ જ મલિન લિયા હૈ. કયા કહા? સમજમેં આયા? આહાહા ! પર્યાયષ્ટિ, પર્યાયકો દેખો, ભેદકો તો કહેતે હૈ મલિન હૈ, મલિનકા અર્થ? ભેદસે લક્ષ કરનેસે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ, પર્યાયકા લક્ષ કરનેસે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ. મેચકનો અર્થ એ કિયા, ૧૭ કળશમેં “એક અપિ વ્યવહારેણ, મેચક” દ્રવ્ય દૃષ્ટિએ જો કે જીવ દ્રવ્ય શુદ્ધ હૈ, તોપણ ગુણગુણી કે ભેદકી દૃષ્ટિસે મલિન હૈ, તે પણ કોની અપેક્ષાસે? દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ હૈ, સહજ ગુણો જેના, તે પણ કેવું હોવાથી? જેમ કે દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ગુણોરૂપે પરિણમે છે, તેથી ભેદબુદ્ધિ પણ ઘટે છે. હૈ, પર્યાય હૈ, પણ મલિન કહે છે. આહાહા ! (શ્રોતા - એ વ્યવહાર અધ્યાત્મક) અધ્યાત્મના વ્યવહાર હૈ, આ કળશટીકા હૈ રાજમલ્લજી. આહાહાહા !
આત્મા એક હૈ તથાપિ વ્યવહારની દૃષ્ટિએ દેખા જાયે તો તીન સ્વભાવને કારણે અનેકાકાર મેચકકા અર્થ અનેકાકાર, ત્યાં ઉસકો મેચકકા અર્થ મલિન, આહાહાહા... ઔર વહ દર્શન જ્ઞાન ચારિત્ર તીન ભાવોએ પરિણમન કરતા હૈ. આહાહા ! મેચક, છે ને? કયોંકિ દર્શન જ્ઞાન ચારિત્ર તીન સ્વભાવસે પરિણમન કરતે હૈ, ને તીન તીનરૂપે સમ્યક (દર્શન) નિશ્ચય જ્ઞાયક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, પણ તીનરૂપે પરિણમન કરતે હૈં તો મેચક નામ વ્યવહાર કહેનેમેં આતા હૈ. આહાહાહા ! એ મલિનનો અર્થ ઈ. ભેદ કહો, મેચક કહો, વ્યવહાર કહો, મલિન કહો, ભગવાન ત્રિકાળીકો અભેદ કહો, નિશ્ચય કહો, અમેચક કહો, નિર્મળ કહો આમ છે ભાઈ ! આકરી વાત ભાઈ ! અધ્યાત્મનો વ્યવહાર આ. આહાહા ! વ્રત દયા દાન આદિનો વિકલ્પ એ તો અસબૂત વ્યવહાર, આગમનો વ્યવહાર. આહાહા ! આ અધ્યાત્મના વ્યવહાર! નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર ઈસકો વ્યવહાર કહો અનેકાકાર કહો, મલિન કહો, મેચક કહો. આહાહાહા! હૈ?
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૧૮ – ૧૯
૨૬૯ ભાવાર્થ: “શુદ્ધ દ્રવ્યાર્થિકનયસે આત્મા એક હૈ, જબ ઉસ નયકો પ્રધાન કરકે કહા જાતા હૈ તબ પર્યાયાર્થિક નય ગૌણ હો જાતી હૈ” દર્શન જ્ઞાન ચારિત્ર તીનોં હૈ, ગૌણ હો જાતા હે. ઈસલિયે એક કો તીનરૂપ પરિણમન હોના કહેના વ્યવહાર હુઆ અસત્યાર્થ ભી હુઆ. આહાહાહા ! નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રપણે તીનપણે કહેના વ્યવહાર હુઆ, અસત્યાર્થ હુઆ. આહાહાહાહા ! (શ્રોતા:– મેચક થયો એટલે રાગ થયો મલિન થયો) ના, એમ નહીં. એને કહેનેકા વ્યવહાર ઐસા હૈ બસ. સમજમેં આયા? ભેદ હૈ ઉસકો મલિન કહેનેકા વ્યવહાર, આહાહા ! હું તો નિર્મળ પર્યાય તીનો. પણ તીન પ્રકારના ભેદ કહેના એ વ્યવહાર મલિન કહેનેમેં આયા. આહાહા ! સમજમેં આયા? (શ્રોતા – સ્વછંદતાની જેવું તો નથી લાગતું એમ કહે છે) કોની જેવું? (શ્રોતા:- સ્વચ્છંદતા જેવું તો નથી લાગતું) આ ચાલે એમાં ધ્યાન રાખો તો બધું આવી જાશે. એ પૂછનેક પ્રસંગ રહેતે હી નહીં, ઐસી બાત સ્પષ્ટ આતી હૈ. આહાહા ! અહીંયા તો સ્વરૂપ જો એકરૂપ ચૈતન્ય હે, દ્રવ્યાર્થિકસે, ઉસકો તીન ભેદરૂપે કહેના પર્યાયાર્થિકન સે નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકો પર્યાયરૂપસે કહેના એ વ્યવહાર હૈ, અને વો મલિન કહેનેમેં આતા હૈ, ભેદની અપેક્ષાસે, વિશેષ કહેગા લ્યો. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
( શ્લોક - ૧૮ - ૧૯ )
(નુકુમ) परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः।
सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः।।१८।। હવે પરમાર્થનયથી કહે છે
શ્લોકાર્થ-[પરમાર્થેન તુ] શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો [એજ્ઞાતૃત્વજ્યોતિષા] પ્રગટ જ્ઞાયક્લાજ્યોતિમાત્રથી [ 5:] આત્મા એકસ્વરૂપ છે [સર્વભાવાત્તર-ધ્વન્સિ-સ્વમાવત્વાત] કારણ કે શુદ્ધદ્રવ્યાર્થિક નયથી સર્વ અન્યદ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે, [ અમેઘ5:] તેથી તે “અમેચક” છે-શુદ્ધ એકાકાર છે.
ભાવાર્થ- ભેદષ્ટિને ગૌણ કરી અભેદષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર જ છે, તે જ અમેચક છે. ૧૮.
(અનુકુમ) आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः।
दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा ।।१९।। આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહ્યો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું એમ હવે કહે છે
શ્લોકાર્થ- [માત્મનઃ] આ આત્મા [મેવવ-મેઘવરુત્વયોઃ] મેચક છે-ભેદરૂપ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનેકાકાર છે તથા અમેચક છે-અભેદરૂપ એકાકાર છે [ ચિન્તયાવ નં] એવી ચિંતાથી તો બસ થાઓ.[ સાધ્યસિદ્ધિ:]સાધ્ય આત્માની સિદ્ધિ તો [ સર્જન-જ્ઞાન-ચરિત્ર:]દર્શન, જ્ઞાન ને ચારિત્ર-એ ત્રણ ભાવોથી જ છે,[વન્યથા] બીજી રીતે નથી (એ નિયમ છે).
ભાવાર્થ-આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી; પરંતુ દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા-તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. ૧૯.
પ્રવચન નં. ૭૭ ગાથા - ૧૬ શ્લોક-૧૮-૧૯ ભાદરવા સુદ-૧ તા.૯-૭૮ સં. ૨૫૦૪
(અનુષ્ટ્રમ) परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः।
सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः ।।१८।। કયા કહેતે હૈ? શુદ્ધ નિશ્ચયનયસે દેખા જાય તો પ્રગટ વ્યક્ત નામ પ્રગટ જ્ઞાયક સ્વભાવ જ્યોતિ માત્રસે આત્મા એક સ્વરૂપ હૈ. આહાહા ! અંતર દષ્ટિસે શુદ્ધનયસે દેખને પર જ્ઞાયક વ્યક્ત પ્રગટ જ્ઞાયક સ્વભાવ એક નજરમેં, દૃષ્ટિમેં આતા હૈ. આહાહા ! શુદ્ધ નિશ્ચયસે દેખા જાય તો “વ્યક્ત જ્ઞાતૃત્વ જ્યોતિ” વ્યક્ત નામ પ્રગટ જ્ઞાતૃત્વ જ્યોતિ ભાવ, એકલો જ્ઞાયકમાત્ર. આહાહાહા... એ જ્ઞાનકી પ્રધાનતાસે કથન હૈ, પણ હું અનંત અનંત અનંત ગુણ એ અનંત ગુણકા અંત નહીં ઈતના જ્ઞાયક સ્વભાવ માત્ર આત્મા, અંતર્મુખ દેખનેસે એકરૂપ જ્ઞાયકમાત્ર પ્રગટ દેખનેમેં નામ શ્રદ્ધામેં આતા હૈ. આહાહા... ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. એક આત્મા એક સ્વરૂપ હૈ. આહાહા!
“સર્વભાવાત્તર ધ્વસિસ્વભાવત્વા” ક્યા શુદ્ધ દ્રવ્યાર્થિકનયસે અંતર્મુખ સ્વભાવકી દૃષ્ટિસે દેખનેસે, આહા.. અમાપ અમાપ ગુણકા ભંડાર ભગવાન ઉસકી શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિસે, અંતરમેં એકરૂપ, જો કે ગુણકા અંત નહિ ત્યાં, ઈતના ગુણ હૈ ઉસમેં કે ગુણકા અંત નહિં, કે આ અનંત અનંતમેં કે આ આખીરકા અનંતના આ અંત હૈ ઐસા નહીં, અને આખીરકા અનંતમેં આ આખિરકા અંશ હૈ, ઐસા ભી નહીં, આહાહાહાહા ! પ્રગટ, વ્યક્ત નામ પ્રગટ, અંતર જ્ઞાયક
જ્યોતિ, અંતર્મુખ એકરૂપ દેખનેસે અન્ય દ્રવ્યના સ્વભાવ અને અન્ય દ્રવ્યને નિમિત્તસે હોનેવાલા વિભાવસે દૂર કરનેરૂપ ઉસકા સ્વભાવ હૈ, આહાહાહા !
કયા કહેતે હૈ? “સર્વભાવ ધ્વસિસ્વાત” ભગવાન પૂર્ણાનંદકા નાથ સ્વભાવકી, આશ્રયસે દૃષ્ટિ હોનેસે, એ ઉસકા સ્વભાવ રાગાદિ વિભાવકા નાશ કરનેકા સ્વભાવ હૈ, રાગાદિકા વ્યવહાર રત્નત્રયકો ઉત્પન્ન કરના એ ઉસકા સ્વભાવ નહીં. આહાહાહા ! સમજમેં આયા? પણ
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૧૮-૧૯
૨૭૧ વો વ્યવહાર રાગાદિ હું એ ભગવાન જ્ઞાનસ્વરૂપ, અગાધ-અગાધ શક્તિકા પ્રભુ ભંડાર એ આહાહાહા.... વ્યક્ત પ્રગટ જ્ઞાતૃ હૈ, ઉસકા સ્વભાવ વિભાવકા નાશ કરનેકા સ્વભાવ હૈ. વ્યવહાર રત્નત્રયકા રાગ ઉત્પન્ન કરનેકા તો સ્વભાવ નહિ પણ ઉસકા નાશ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહાહા!
બહુ વાત, અત્યારે તો એ ચાલે કે વ્યવહાર કરો વ્રત તપ ભક્તિ પૂજા એ નિશ્ચયને પમાડશે, અરે પ્રભુ, આહાહા! (જ્યાં) નિશ્ચય વસ્તુ હૈ ત્યાં રાગકા સ્પર્શ નહીં. આહાહાહા! અંતર વસ્તુ એક સમયમાં પરિપૂર્ણ અનંત ધર્મ નામ ગુણકા સમુદાયરૂપ એકરૂપ. આહાહા ! ત્રણ દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયપણે પરિણમના ઐસે દેખના વો તો વ્યવહાર હૈ અને ઉસકો મલિન કહેનેકા વ્યવહાર હૈ. આહાહાહા ! કયોં? કે નય અધિકારમાં આવ્યું છે ને નયમાં છેલ્લે નહિ અશુદ્ધ-શુદ્ધ, આહાહાહા.... માટીમેં ઉસકા અનેક વાસણકી પર્યાયસે દેખો તો એ અશુદ્ધનયસે હૈ. આહાહાહા ! અને માટીકા એકરૂપ દેખો તો શુદ્ધનયસે હૈ, આહાહાહા ! એમ ભગવાન આત્મા ઉસકી દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય નિર્મળ, આહાહાહા ! પર્યાયસે દેખો તો એ અશુદ્ધનય હૈ. આહાહાહા ! ત્યાં મેચક કહા થા ને દર્શન જ્ઞાન ચારિત્રકા? ભાઈ મારગડા જુદા બહુ પ્રભુ બહારના હોંશે ને હરખે ચાલ્યું જાય જગત અનાદિસે. એ વ્યવહાર રત્નત્રયના હોંશમાં પણ વ્યવહાર તો હૈ નહીં ઉસકો નિશ્ચય બિના, પણ એ માનતે હૈ કે હમારે વ્યવહાર હૈ, કે વ્રત ને તપ ને, ભક્તિને, કષાય-શુભભાવ જોરદાર ઈતના ચલે. આહાહા... પ્રભુ! એ તો અહીંયા કહેતે હૈ કે એ તો રાગ હૈ અશુદ્ધતાકી ઉત્પત્તિ હૈ ઉસકી તો અહીંયા બાત હૈ હી નહીં, પણ એકરૂપ ભગવાન આત્મા પરમાર્થસે જો દેખા જાય તો એ સ્વભાવ ઉસકા એસા હૈ કે ભેદકા અશુદ્ધકા નાશ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહાહા !
દૂસરી દૃષ્ટિસે કહીએ તો એ પર્યાય દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયસે દેખો તો એ અશુદ્ધનય હૈ, આહાહાહા! રાગકી બાત અહીંયા નહીં, ફકત ભગવાન એકરૂપે અનંતગુણનો વ્યક્ત પ્રગટરૂપ સ્વરૂપ ઉસકી દૃષ્ટિએ દેખો તો એકરૂપ હૈ એ, અને એ અપેક્ષાએ નિર્મળ હૈ, અભેદ હૈ. આહાહા ! એ શુદ્ધ દ્રવ્યાર્થિકનાયકા વિષય હૈ, જ્યારે એ દર્શન જ્ઞાન ને ચારિત્રપણે પરિણમે એ વ્યવહારનયકા વિષય હૈ, એ અશુદ્વનયકા વિષય હૈ, એ ભેદરૂપનય હૈ, વો તો મલિનતા કહેનેમેં આયા હૈ. આહાહાહા! ગજબ વાત હૈ. (શ્રોતા:- પ્રયોજનભૂત વાત છે.) હૈં? આહાહા! અને ભગવાન એકરૂપે ત્રિકાળ હૈ એ ઉપર અંતરની દૃષ્ટિ લગાનેસે દ્રવ્યાર્થિકનય દ્રવ્ય નામ અખંડ પૂર્ણ વસ્તુ અભેદનો અર્થ, અહીંયા અખંડ એક વસ્તુ ઉસકી દૃષ્ટિએ દેખો તો એકરૂપ સ્વરૂપ હૈ, એમાં ત્રણ ભેદ જે દર્શન જ્ઞાન ચારિત્રના પરિણમન એ ભેદ એ ભેદ ભી ઉસમેં આતા નહીં. આહાહાહા ! જ્યાં ગૌણ હો જાતા હૈ – અપની નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય ભી ત્રિકાળીકો દેખનેસે, એ નિર્મળ પર્યાય ભી વ્યવહાર, ગૌણ હો જાતા હૈ. આહાહાહા! આવું
સ્વરૂપ છે ભાઈ એ રીતે ન બેસે, સ્વરૂપ જ ઐસા હૈ. આહાહા! અશુદ્ધપણે પરિણમના ઉસકી તો બાત કહાં રહી? આહાહા.. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા એ તો પરિણામ અશુદ્ધ હૈ. આહાહા ! યહાં તો શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા અપની પર્યાયમેં દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમે તો એને પણ અશુદ્ધનયકા વિષય કહેનેમેં આયા હૈ. આહાહાહા! આવી વાત છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઉસકો મેચક કહા હૈ, ઉસકો વ્યવહાર કહા હૈ. આહાહાહા ! એ પ્રવચનસારકી ૪૬ ને ૪૭ નય હૈ, ચાર ને છ ને ચારને સાત, અશુદ્ધ પહેલી હૈ વો. આહાહા ! આત્માકો એકરૂપ દેખના વો શુદ્ધનય નામ યથાર્થ દષ્ટિ હૈ, અને પર્યાય ભેદસે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પર્યાય ભેદસે દેખના એ અશુદ્ધનય હૈ, ઉસકો અહીંયા મેચક કહા હૈ. આરે આવી વાતું છે બાપા. લોકોની તકરાર તો હજી બહારની છે. વ્યવહાર દયા દાન વ્રત ભક્તિ તપ આટલું સહન કરે પરિષહ અને આ બધું એનાથી પામશે. આહાહા ! (શ્રોતા- બધી બહારની વાતું છે અંદરનું કાંઈ ન આવે) બહારની વાતો, અંતરનો નાથ, સ્વભાવનો સાગર એકરૂપને દેખનેસે એ સમ્યગ્દર્શન હોતા હૈ, આહાહા ! એ ત્રિકાળી શુદ્ધકો દેખનેસે, અભેદ કહો કે શુદ્ધ કહો, દ્રવ્ય કહો, અભેદ કહો, શુદ્ધ કહો, દ્રવ્યાર્થિકનયના વિષય કહો, આહાહાહા... ઉસકી દૃષ્ટિસે ભગવાન એકરૂપ હૈ, એ વસ્તુ સ્વભાવ વિભાવકા નાશ કરનેકા સ્વભાવ હૈ, વિભાવ કી ઉત્પત્તિ કરનેકા ઉસકા સ્વભાવ નહીં. આહાહા ! ગજબ વાત હૈ. સમજમેં આયા? અખંડ એક સ્વભાવકી દૃષ્ટિમેં એક સ્વભાવ એ વિભાવકા નાશ કરનેકા ઉસકા સ્વભાવ હૈ. હૈ દેખો! | સર્વભાવાન્તરમ્, ભાવાન્તર નામ અપના ભાવ સિવાય અલાવા અનેરા ભાવ ભેદભાવ, અશુદ્ધભાવ, રાગ ભાવાદિ, આહાહાહાહા... અરે દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય ભેદભાવ, આહાહા ! હૈ? સર્વ ભાવાન્તર અપના જ્ઞાયક ભાવસે અંતર, અનેરા, આહાહાહા... અપના જ્ઞાયકસ્વભાવ સ્વરૂપ એકરૂપસે અનેરા, રાગ કે ભેદભાવ, આહાહાહાહા... “ભાવાન્તર ધ્વસિસ્વભાવતા” ઉસકા તો નાશ કરનેકા સ્વભાવ હૈ. આહાહા ! પ્રભુ! તો વ્યવહારસે નિશ્ચય હોતા હૈ એ વાતતો બડી મિથ્યાત્વભાવ હૈ. સમજમેં આયા? શ્લોક બહુ અચ્છા આયા હૈ. આહાહા! બહુ ભર્યું છે. ઓહોહો!
અંતર્મુખ દેષ્ટિસે દેખનેસે એકરૂપ દેખનેમેં આતા હૈ, અને એ એકરૂપ દૃષ્ટિ હો ઉસકા નામ સમ્યગ્દર્શન અને એ સ્વભાવ એકરૂપ જે દિખતે હૈ ઉસકા સ્વભાવ ઐસા હૈ કે ભેદકો અને અશુદ્ધતાનો નાશ કરનેકા સ્વભાવ છે. આહાહાહાહા ! એ અખંડ ને અભેદ ને શુદ્ધ જો સ્વભાવ હૈ એ ભેદકો ને રાગકો ઉત્પન્ન કરે ઐસા તો ઉસકા સ્વભાવ નહીં. આહાહા ! ગજબ વાત કરતે હૈ.
પુણ્ય ને પુણ્યના પરિણામ વ્યવહાર રત્નત્રય વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને ગજરથ આહા.. ઐસા શુભભાવ, ઉસકા સ્વભાવ ભગવાનકા એકરૂપ હૈ, એ ભેદ-અશુદ્ધતાકા નાશ કરનેકા સ્વભાવ હૈ. વો તો ઠીક, પણ વો એકરૂપ સ્વભાવકી દૃષ્ટિસે, એકરૂપ સ્વભાવ દર્શન જ્ઞાન ચારિત્ર જો ભેદ હૈ ઉસકા ભી અભાવ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહાહા ! ભેદકા ભી નાશ કરનેકા સ્વભાવ હૈ. આહાહા! આવી વાત છે. અરેરે ! બહુ ગાથા અલૌકિક છે.
પરમાર્થન, પરમાર્થે એટલે આ પરનો પરમાર્થ કરવો એ? આહાહા! (શ્રોતા:- ત્રિકાળ સ્વભાવનો સ્વીકાર કરવો) પરમાર્થ નામ પરમ પદાર્થની દૃષ્ટિસે એમ, પરમપદાર્થ ભગવાન પૂર્ણાનંદ અનંત આનંદકા કંદ એ, આહાહાહા... પરમ પદાર્થની દૃષ્ટિએ દેખને પર, આહાહા... એ પ્રગટ જ્ઞાયક જ્યોતિમાત્ર આત્મા એક સ્વરૂપ હૈ. આહાહાહા... શુદ્ધકો દેખનેસે-અભેદકો દેખનેસે, આહાહા. એ એકરૂપ સ્વભાવ હૈ, એકરૂપ કહો, શુદ્ધ કહો, અભેદ કહો. આહાહા.... ઔર એ શુદ્ધ સ્વભાવ, એકરૂપ સ્વભાવકા અશુદ્ધતાકા પર્યાય ભેદકા ભી અભાવ કરનેકા સ્વભાવ હૈ. આવો
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૧૮-૧૯
૨૭૩ માર્ગ આકરો પડે માણસને શું થાય ભાઈ? મોટા ઝઘડા આમાં ઉભા થયાં છે ને? ભાઈ મારગડા પ્રભુના. આહાહા !
વીતરાગ સ્વભાવરૂપે શુદ્ધ પડા હૈ ને પ્રભુ અખંડ વ્યક્ત પ્રગટ. આહાહા ! ઉસકો દેખનેસે એકરૂપ હી હૈ અને એકરૂપ દ્રવ્યના સ્વભાવ અનેકરૂપ અશુદ્ધતા ને ભેદકા નાશ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહા ! કયોંકિ અભેદકી એકકી દૃષ્ટિમેં ભેદ દેખનેમેં આતા નહીં, વો કારણે ભેદકા ભી અભાવ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહા ! એય! કયા ભેદ? સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય નિર્મળ એ ભેદ. આહાહા ! એ અશુદ્ધનયકા વિષય હૈ, અશુદ્ધનય કહો, વ્યવહાર કહો, મેચક કહો, એને મલિન કહેનેકા વ્યવહાર કહો. આહાહાહાહાહા !
ભગવાન એકરૂપ સ્વભાવ જે ત્રિકાળ, ઉસકો શુદ્ધ કહો, નિર્મળ કહો, એક કહો, દ્રવ્યાર્થિકનયકા વિષય કહો. આહાહા ! એ શુદ્ધનય સ્વરૂપ કહો, એ સ્વભાવ ઉસકા, આહાહા.. ઉસકી દૃષ્ટિ કરનેસે ઐસા પૂર્ણ સ્વભાવકા આશ્રય લેનેસે, પૂર્ણ સ્વભાવના અવલંબન લેનેસે, પૂર્ણ સ્વભાવકા એકરૂપકા સ્વીકાર કરનેસે, આહાહાહા... આવી ચીજ છે આકરી. એ ભેદ સર્વભાવાન્તર હેં ને? સર્વભાવાન્તર, અપના અભેદ સ્વભાવ સિવાય- અલાવા, આહાહાહા... સર્વભાવાન્તર અપના શાયક એકરૂપભાવસે અનેરા ભાવ અશુદ્ધ ને પર્યાય ભેદ સબકા નાશ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? અલૌકિક બાત હૈ પ્રભુ! એ ચૈતન્યની લીલા અલૌકિક અંદર હૈ. આહાહા ! આહાહા !
| જિસકી પર્યાય અંતર્મુખ હોનેસે અનંત અનંત અનંત અનંત અનંતગુણકા પિંડ પ્રભુ જે ગુણકા છેલ્લા આખીરકા આ, ઐસે નહીં (અસીમ) ઉસકો સમ્યજ્ઞાન પત્તા લે લેતે હૈ. કયા કહા એ? બાપુ જ્ઞાન એટલે આ શાસ્ત્રકા ભણતર ને એ કાંઈ જ્ઞાન નહીં. આહાહાહા! અંતર જે સ્વરૂપ જે અખંડ અભેદ ( ઉસકા) જ્ઞાન હુઆ, એ જ્ઞાનકી પર્યાય અનંત અનંત અનંત અનંત ઐસા ગુણકા પ્રકાર જિસકા અંત નહીં ગુણકી સંખ્યાકા ઐસા અનંતકા, પર્યાય જ્ઞાનકી અંત લે લેતી હૈ, અંત નામ ઉસકા જ્ઞાન કર લે લેતી હૈ. આહાહાહાહા ! સમજમેં આયા?
મારગ ભાઈ ! અત્યારે તો ઘણી ગરબડ થઈ ગઈને, અત્યારે તો આ ચોર કોટવાલને દંડે એવું થઈ ગયું છે. આહાહાહા ! પ્રભુ સત્ય તો આ છે ને નાથ! આહાહા ! તારો સાહેબો અંદર અનંત આનંદના ગુણાદિથી ભરેલો પ્રભુ છે ને નાથ ! આહાહા ! એ તારા સાહેબાની સંપદા શું કહેવી, કયા કહેની ? પ્રભુ તેરી સંપદા ને તેરા ગુણકી સંખ્યા કયા કહેની? આહાહા! ઐસે એકરૂપ અનંતગુણ હોને પર ભી ભેદકી દૃષ્ટિ ન કરનેસે, આહાહાહાહા. એકરૂપ અભેદકી દૃષ્ટિ કરનેસે, એ શુદ્ધ કહો, ઉસકો અભેદ કહો, ઉસકો એક કહો, એ અભેદ ને એક ને શુદ્ધ દષ્ટિ અથવા અભેદ શુદ્ધ ને એક સ્વભાવ, અશુદ્ધતા ને અનેક ભાવકા નાશ કરનેકા ઉસકા સ્વભાવ હૈ. આહાહાહા ! ભલે પર્યાય હે, પણ ઉસકો ગૌણ કર દેનેકા ઉસકા સ્વભાવ હૈ. આહાહા! સમજમેં આયા? શશીભાઈ ! આવું છે સ્વરૂપ ભાઈ ! આહાહાહા !
બહુ શ્લોક અલૌકિક હૈ, આમાં વિશેષ કયા આયા? સર્વભાવાંતરચ્છિદે. આહાહાહાહા ! ભગવાન અંદર ગુણ ગુણીકા ભેદસે ભી રહિત અભેદ, એક શુદ્ધ દ્રવ્ય જિસકા પ્રયોજન હૈ ઐસા નયસે દેખો તો, આહાહાહા. એ સ્વભાવ એકરૂપ હૈ ઐસી દૃષ્ટિ હુઈ તો સમ્યગ્દર્શન હુઆ.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા ! સમ્યક્ નામ સત્ય દર્શન હુઆ, કયોંકિ અભેદ વસ્તુ હૈ હી, એ શુદ્ધ હૈ, એક હૈ, ઐસી દૃષ્ટિ હુઈ તો એ સમ્યક, સત્ય દૃષ્ટિ હુઈ. આહાહાહા ! ઔર રાગકી દૃષ્ટિ હૈ એ તો મિથ્યાષ્ટિ ઉસસે લાભ માનનેવાલા પણ ઉસકા જ્ઞાન દર્શન ચારિત્રકા નિર્મળ પર્યાયકા ભેદકા લક્ષ હૈ, એ અશુદ્ધતા ને વ્યવહાર કહેનેમેં આતા હૈ. આહાહાહા ! આવી વાત છે ભાઈ ! ભગવાન પૂર્ણાનંદકા નાથ એકરૂપ સ્વરૂપ. આહાહા! ચૈતન્ય રત્નાકર, ચૈતન્યના અનંત રત્નોના આકાર નામ સમુદ્ર, વો વ્યક્ત નામ પ્રગટ હૈ વસ્તુ, એ ઉપર દૃષ્ટિ દેનેસે એકરૂપતા દૃષ્ટિમેં આતા હૈ, અને એ એકરૂપકા સ્વભાવ, અભેદકા સ્વભાવ, શુદ્ધકા સ્વભાવ, એ અપના અભેદભાવ સ્વભાવ અલાવા, અનેરા ભાવકો અભાવ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહા ! આવી વાતું છે.
બહુ શ્લોક, ઓહોહો! સંતોએ થોડા શબ્દોમેં સારા દરિયા ભર દિયા હૈ, ગાગરમેં સાગર ભર દિયા હૈ. આહાહા! સાગરનું ચિત્ર બનાવીને ગાગરમાં નાખે એ કાંઈ સાગર નહીં. આહાહા ! થોડા શબ્દોમેં સારા સાગર ભર દિયા હૈ અંદર. પ્રભુ તેરી પાર નહીં પ્રભુ તું ઐસા હૈ ને નાથ, તારા ગુણનો પાર નહીં ઈતના ગુણ છતાં તો હમ ઐસે વ્યક્ત એકરૂપ કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? આહાહા ! દર્શન, ૧૪ મી ગાથામાં દર્શનના અધિકાર હુઆ. ૧૫ મેં જ્ઞાનકા ૧૬ મેં દર્શન જ્ઞાન સહિત આ સ્થિરતાકા અધિકાર હૈ. આહાહા ! જ્યાં ભગવાન એકરૂપ હૈ ઐસી દૃષ્ટિ હુઈ, ત્યાં સ્થિરતા કરના હૈ એ એકરૂપ સ્વભાવમેં સ્થિરતા ને રમણતા કરના હૈ, તો હજી એકરૂપ સ્વભાવ દૃષ્ટિમેં આયા નહીં ઉસકો સ્થિરતા કહાં કરના? આહાહા ! તો ઉસકો ચારિત્ર તો કહાંસે આતા હૈ? અહીં એમ કહેતે હૈ. સમજમેં આયા?
અનંત અનંત ધર્મ સ્વરૂપ ભગવાન એકરૂપ, એકરૂપ દેષ્ટિમેં આયા નહીં, વેદનમેં આયા નહીં, અનુભવમેં આયા નહીં, તો ઉસમેં રમના એ ચીજ તો દૃષ્ટિમેં આયી નહીં તો રમના કહાંસે હોગા ? આહાહા ! છર્તે.. એ સ્વરૂપકી શ્રદ્ધા જ્ઞાન ને રમણતા તીન ભેદકા લક્ષ કરના એ અશુદ્ધનયકા વિષય હૈ. આહાહાહાહા... એ અશુદ્ધનયકા વિષયકો અભાવ કરના એકરૂપ સ્વભાવના સ્વભાવ હૈ. આહાહા! આહાહા !
અન્ય દ્રવ્યકે સ્વભાવ ઔર અન્ય દ્રવ્યને નિમિત્તસે હોનેવાલે વિભાવકો દૂર કરનેરૂપ ઉસકા સ્વભાવ હૈ, ઈસલિયે એ અમેચક હૈ, કોણ ? ત્રિકાળી શાકભાવ એ અમેચક હૈ, એક હૈ, શુદ્ધ હૈ, આહાહાહા ! અને પર્યાયનાં ભેદો અનેક હૈ, અશુદ્ધ હૈ, વ્યવહાર હૈ, મલિન કહેનેમેં આતા હૈ. આહાહા ! આ વાણી ક્યાં છે ભાઈ? દિગંબર સંતો એ તો કેવળજ્ઞાનનાં કેડાયતો, કેવળજ્ઞાનને ખડા રાખ્યા છે. આહાહાહા ! ત્રણ બોલ લિયા, અમેચક હૈ, શુદ્ધ હૈ, એકાકાર હૈ, એમ. પર્યાય ભેદ એ અશુદ્ધ હૈ, અનેક હૈ, અનેકાકાર હૈ, આહાહા.. કયા અનેક? દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયરૂપે ત્રણરૂપે હોના એ અશુદ્ધ હૈ અનેકાકાર હૈ. આહાહાહા ! એક નહીં, અનેક હૈ, વ્યવહાર હૈ, ગજબ વાત હૈ પ્રભુ. આહાહા ! રાજમલ્લકી ટીકામેં તો મેચક, મલિન કહેનેકા વ્યવહાર હૈ ઐસા કહા હૈ. આહાહાહા ! આહાહાહા ! બહુશ્લોક ઊંચો છે, ભાગ્યશાળીને તો એના અર્થો કોને પડે એવી વાત છે. આહાહાહા ! આમાં તકરાર ને વાદ-વિવાદે ક્યાં પાર પડે? (શ્રોતા – અંદરમાં તો સમાઈ જવાની વાત છે ) આહાહા ! જ્યાં અહિંયા સ્વરૂપ જે એકરૂપ છે, ઉસકો એ એકરૂપ શુદ્ધ ને અભેદ કહા, એ જ્ઞાન દર્શન ચારિત્રની નિર્મળ પર્યાયરૂપે પરિણમે, ઉસકો ભી
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૧૮-૧૯
૨૭૫ અશુદ્ધ વ્યવહાર મેચક મલિન (કહા). આહાહા! સમજમેં આયા!
ભાવાર્થ- ભેદ દેષ્ટિકો ગૌણ કરકે એમ કહાનાશ કરકેનો અર્થ ગૌણ કરકે યું. સમજમેં આયા? દર્શન જ્ઞાન ને ચારિત્રકી પર્યાય ઉસકો ભેદ હૈ તો ઉસકો ગૌણ કર દિયા, અખંડ જ્ઞાયકભાવકી દૃષ્ટિમેં ઉસકી કોઈ કિંમત નહીં, ગૌણ કર દિયા. આહાહાહા. નાશવાન કહ્યો ને ? સ્વભાવ ઐસા હૈ કે ભેદકો અને અનેરાકો નાશ કરનેકા, ઉસકા અર્થ કિયા હૈ, કે નાશ કરનેકા અર્થ કયા? સમજમેં આયા? કે ભેદ દષ્ટિ કો ગૌણ કરકે યું. આહાહા !નિર્મળ પર્યાય જ્ઞાન દર્શન ચારિત્રકી હૈ, પણ વો ઉસકો ગૌણ કરકે, આહાહા. ઉસકો ત્રિકાળી સ્વભાવ નાશ કરનેકા સ્વભાવ ઐસા કહેનેમેં આયા હૈ. ગૌણ કરકેનો અર્થ? ઉસકી કોઈ ગણતરી નહીં. આહાહાહા ! ગણતરીમાં લેનેકી ચીજ તો એ અખંડ આનંદ શુદ્ધ એ એક હી હૈ. આહાહા... આહાહાહા..
આવો માર્ગ, વસ્તુનું સ્વરૂપ ઐસા હૈ, પર્યાયકો ગૌણ કરે બિના દૃષ્ટિ દ્રવ્યકી હોગી હી નહીં અને દ્રવ્યથી દષ્ટિ હુઈ ત્યાં સમ્યગ્દર્શન આદિ પર્યાય પણ ગૌણ હો જાતી હૈ કયોંકિ અભેદમેં ભેદ દિખતે નહીં. એ સાતમી ગાથા, ભેદષ્ટિકો ગૌણ કરકે અભેદ દષ્ટિએ દેખા જાએ તો આત્મા એકાકાર હી હૈ, શુદ્ધ હૈ એક હૈ, અભેદ હૈ નિશ્ચય હૈ, વહ અમેચક હૈ, એ નિર્મળ હૈ, ભારે કામ ભાઈ !
આત્માકો પ્રમાણ નયસે મેચક અમેચક કહા, કયા કહેતે હૈ? ત્રિકાળીકી દૃષ્ટિસે અમેચક હૈ, પર્યાય દૃષ્ટિએ મેચક હૈ, દોહી પ્રમાણસે મેચક અમેચક દોહી કહા, પ્રમાણ એટલે દોહીકો જાનનેવાલા પ્રમાણસે મેચક અમેચક કહા, ઉસ ચિંતાનો મિટાકર, આહાહા... એ પણ વિકલ્પ હૈ, પક્ષ હૈ. આહાહા! વૈસે, જૈસે સાધ્યકી સિદ્ધિ હો, આહા... મોક્ષ, સાધ્યકી સિદ્ધિ હો ઐસા સ્વરૂપકી એકાગ્રતા કરના, આહા.. ઐસા કરના ચાહિયે એ આગેકે શ્લોકમેં કહેતે હૈ.
(1ષ્ટ્રમ) आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः।
दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।। १९ ।। “એક જાણીએ દેખીએ, રમી રહીએ એક ઠોર” આહા! એ શ્લોક પહેલે કહા થા. એક જાણીએ દેખીએ રમી રહીએ એક ઠોર. આહાહા.“સમળ વિમળ ન વિચારીએ એ હિ સિદ્ધિ નહીં ઓર” આ શ્લોકનો અર્થ. આ શ્લોક હૈ ને ઉસકા અર્થ. જુઓ એ આવ્યું ૨૦ મો છે ને પણ આમાં ૨૦ માં લીધું છે, પછી આમાં આવે છે ને એટલે...
એક દેખીએ જાણીએ રમી રહિએ એક ઠોર” સમળ વિમળ ન વિચારીએ, સમળ નામ ભેદ, નિર્મળ નામ અભેદ. આહાહા ! સમળ વિમળ ન વિચારીએ આહા... યે હી સિદ્ધિ નહીં ઔર આ સિવાય અન્યથા કોઈ સિદ્ધિ મુક્તિ હોતી નહીં. આહાહા ! સમજમેં આયા? આહાહા..
યહ આત્મા, મેચક અમેચક કહ્યો. મેચક એટલે ભેદરૂપ મેચક કહો, ભેદ કહો, પર્યાય કહો, અશુદ્ધતા કહો, અનેકાકાર કહો ઔર અમેચક હૈ, અભેદ કહો, એકાકાર કહો, શુદ્ધ કહો, એકરૂપ કહો એ ચિંતાસે “અલમ્” ઐસી ચિંતાસે બસ થાઓ. આહાહાહા ! ઐસા વિકલ્પકી ભેદકી અભેદકી ચિંતાસે બસ થાઓ. અલમ્ ! પ્રભુ ઉસસે કોઈ લાભ નહીં હૈ. આહા... આહાહા! હૈ? અભેદરૂપ એકાકાર ચિન્તયા ઐસી ચિંતાસે બસ હો, સાધ્ય આત્માકી સિદ્ધિ તો દર્શન જ્ઞાન ચારિત્ર તીન ભાવોસે હી હોતી હૈ, પરિણમનસે એમ કહેતે હૈ, વ્યવહાર બતાયાને, પાછા એ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણમન, પરિણમનકા વિચાર, આ અભેદ હૈ ને શુદ્ધ હૈ, આ ભેદ હૈ ને અશુદ્ધ હૈ. ઐસા વિકલ્પસે બસ થાઓ. આહાહાહા !
આવો ઉપદેશ વે, નવરાશ માણસને ન મળે, આખો દિવસ કામ, હવે આવું એને સમજવું ક્યારે સમજે એ. આહાહા ! નવરાશ કયા કહતે હૈ, ફુરસત, કુ૨સત નહીં ૨૦–૨૨ કલાક ધંધા ને વેપાર ને પાપમાં આખો દિવસ હોંશ ને હરખ, પૈસામાં ને બાયડીમાં ને છોકરામાં ધંધામાં. આહાહા ! આહાહા ! હોંશું-હોંશું હોંશ આમ જાણે, આહાહા... ક્યાંય ઘાત (હિંસા ) થઈ જાય આત્માકા ખબર નહીં. આહાહા ! ૫૨ની હરખું હોંશિંડા મત હોંશ ન કિજીએ, એક સાય આતી હૈ, એ સજજાય માળા હૈ ને એ ચા૨ ? ઉસમેં આતા હૈ, ૫૨મેં હોંશ ન કર પ્રભુ, ૫૨મેં રાજી ન થા. આહાહા ! તેરા આનંદકા નાથ પડા હૈ ત્યાં જાને પ્રભુ આહા... ત્યાં તેરે આનંદકી હોંશ આયેગી. આનંદ કા અનુભવ હોગા. આહાહા !
બહારમાં ભટકા ભટક કરતે હૈં અહીંથી આ રાજી, આ રાજી, પૈસા મિલા ને આબરૂ મિલી ને કિર્તી મિલી ને, શરીર સુંદર ને લડકા મિલા આઠ–આઠ દસ-દસ બાર-બાર લડકા. આહાહા... બે-બે વર્ષે એક થાય તો ચોવીસ વર્ષે બાર. બાર દિકરા ( શ્રોતાઃ- બાર ભાયા ) બારભાયા છે ને અમારે વીંછીયામાં છે વીંછીયામાં છે બારભાયા બબ્બે વર્ષે દિકરો થાય તો ચોવીસ વર્ષે બાર થાય. વીસ વર્ષે પરણ્યાં હોય ત્યાં તો ચુમ્માલીસ-પીસ્તાલીસ વર્ષે તો બાર છોકરા થઈ જાય, ધૂળ ધાણી ને વા પાણી હૈ. આહાહાહા ! ( શ્રોતાઃ- અનંત ભવથી આ કર્યુ હશેને ?) આ જ કર્યુ છે. આમ જરાકમાં પૈસા થાય ને હોંશ ને, છોકરા રળેને હોંશને હરખને ( શ્રોતાઃ– છોકરા ૨ળેને અને ખેતરમાંથી ઉપજ આવેને દિકરાવ કમાય ) ધૂળમાં હૈ નહીં, શું કમાય ? આહાહા ! દિકરા કોના ? પૈસા કોના ? ખેતર કોના ? આહાહાહા ! આબરૂ ગુડવીલ ને નાક લાંબા છે, કાપી નાંખવાના છે. આહાહા !
અહીં કહેતે હૈ ભાષા કૈસી વા૫૨ી હૈ મેચક તે ભેદરૂપ અને અનેકાકા૨, પર્યાયનાં ભેદો તે ભેદરૂપ અનેકાકા૨ને મેચક મલિન. અમેચક એટલે અભેદરૂપ અને એકાકાર નિર્મળ એમ, એમ લેનાં, ‘એ ચિંતયા એવ અલમ્' ઐસી ચિંતાસે બસ હો. આ સાધ્ય આત્માકી સિદ્ધિ તો, આહાહા... સ્વભાવકે આશ્રયસે દર્શન જ્ઞાન ચારિત્રરૂપે પરિણમના એ મુક્તિકા ઉપાય હૈ. આહા ! સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકા ધ્યેય બનાકર દ્રવ્યકો, આહાહાહા... અભેદકો અમેચકકો ધ્યેય બનાકર, દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમના નિર્મળ સમ્યક્ હોં નિશ્ચય, વ્યવહારની અહીંયા વાત હૈ નહીં. આહાહા !નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ઔર ચારિત્ર તીન ભાવોંસે એ હોતા હૈ, અન્ય પ્રકા૨સે નહીં એ વ્યવહા૨ની ક્રિયાસે અને ભેદસે ને રાગાદિસે મુક્તિ નહીં હોતી. આહાહા ! સમજમેં આયા ?
વ્યવહા૨ રત્નત્રયકા કહ્યા હોઈ કોઈ ઠેકાણે, ભિન્ન સાધ્ય સાધન, પણ એ તો સાધનકા જ્ઞાન કરાયા હૈ. આહાહાહા ! ત્યાં પકડે કે દેખો ભિન્ન સાધ્ય સાધન કહા હૈ, અરે પ્રભુ ! સાંભળ તો ખરો ભાઈ, એ તો રાગકી મંદતાકી યોગ્યતા થી તો ઐસા જ્ઞાન કરાયા, એ તો સુળતાલીસ નયમેં ભી ઐસા આયા હૈ, વ્યવહારનયસે હોતા હૈ, ક્રિયાનયસે મુક્તિ હોતી હૈ, જ્ઞાનનયસે મુક્તિ હોતી હૈ આરે પ્રભુ, આહાહા... એ તો એક જ સમયમેં ઐસી યોગ્યતા ગિનનેમેં આઈ
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૧૮-૧૯
૨૭૭ હૈ, કોઈકો જ્ઞાનસે હોતા હૈ ને કોઈકો ક્રિયાનયસે હોતા હૈ ઐસા હૈં નહીં. આહાહા ! સમજમેં આયા? ત્યાં તો કાળનયસે ભી મુક્તિ હોતી હૈ ને અકાળનયસે હોતી હૈ, તો કોઈ કો કાળનયસે ને કોઈકો અકાળનયસે એમ હૈ ત્યાં? એ તો એક વ્યક્તિકો, આહાહાહા... અપના સ્વકાળસે હોતી હું ને અકાળ નામ સ્વભાવ ને પુરુષાર્થસે હોતી હૈ યે અકાળ. આહાહાહા.. સમજમેં આયા?
બહુ માર્ગ સૂક્ષ્મ ભાઈ ! આહાહા! અન્ય પ્રકારસે નહીં યહ નિયમ હૈ, અપના શુદ્ધ દ્રવ્ય કો ધ્યેય બનાકર એક અમેચક શુદ્ધકો ધ્યેય બનાકર, જો દર્શન જ્ઞાન ચારિત્રમેં પરિણમના વોહિ મોક્ષકા માર્ગ હૈ. એ પર્યાયસે સમજતે હૈં તો પર્યાયસે સમજાયા હૈ. સમજમેં આયા? એ લિખેગા. આહાહા ! એ આગળ લિખેગા. વ્યવહારીજન પર્યાય ને ભેદરૂપસે સમજતે હૈ ઈસલિયે યહાં જ્ઞાન દર્શન ચારિત્ર ભેદસે સમજાયા હૈ, હૈ ને નીચે ? હા, છેલ્લે કે આ કયું કહા? વળી એમ કહે કે દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમના એ તો ભેદ કહા કે લોકો ભેદસે સમજ સકતે હૈ એ અપેક્ષાસે કહા હૈ. આહાહાહા... બાકી સમજાના હૈ તો અભેદ. આહાહાહા... આહાહા !
એક બાઈ કહ્યું હતું ને એક ફેરી જુવાન બાઈ હતી રૂપાળી એમાં એને શીતળા નીકળ્યા શીતળા, શીતળા સમજતે હૈ (શ્રોતા- ચેચક) હા એ, તે દાણે-દાણે ઈયળ કીડા લાઠીમેં ઉસકા ધણીકી બીજી થી પહેલી મરી ગઈથી આ બીજી પરણ્યોતો. બે વર્ષના લગ્ન એમાં એ ઈયળુ પડી. આહાહા ! એ તળાઈને, તળાઈ કયા કહેતે હૈં? ગદ્દી ગદ્દી ઐસે ફરે તો હજારો કીડા, આમ ફરે તો હજારો કીડા અને પીડા-પીડા-પીડા એની માને કહે કે બા મેં આ ભવમાં આવા પાપ નથી કર્યો. મારાથી સહન થતું નથી, સૂયું જાતું નથી, બેઠા જાતું નથી. આહાહાહા ! દેહ છૂટી ગયો. અમુક વખત રહ્યો વખત પીડા-પીડા-પીડા.
અરે પ્રભુ તે અનંતવાર ઐસા સહન કિયા હૈ, સમ્યગ્દર્શન બિના, આહાહાહા ! એવા અનંતા ભવ પ્રભુ, કાલે નહોતું ગાયું ભાઈએ, તારા દુઃખને દેખીને જ્ઞાનીઓને પણ રૂદન આવ્યા છે. આહાહા! ભાઈ ! તને એટલા દુઃખ થયા. આહાહા ! નરકમાં નિગોદમાં એ દુઃખને દેખી જ્ઞાનીઓને આંસુ આવે છે, અરરર આ શું? કરૂણા આવે છે કહે, આહાહા! ભાઈ ! તારે બચવાનો ઉપાય તો આ એક છે. આહાહા! ભગવાન પૂર્ણાનંદકા નાથ ઈસકા આશ્રય લે, તેરી સિદ્ધિ હોગી, દુઃખકા નાશ હોગા. આહાહા ! દૂસરા કોઈ ઉપાય હૈ નહીં. આહાહા! સમજમેં આયા?
ભાવાર્થ- “આત્માને શુદ્ધ સ્વભાવકી સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ સાધ્ય હૈ” દેખો સાધ્ય આ વ્યાખ્યા કરી આહીં, દ્રવ્ય ધ્યેય તે અહીં નથી લેવું અત્યારે. આત્માની શુદ્ધ સ્વભાવકી સાક્ષાત્ પ્રાતિ, એટલે કયા? શુદ્ધ સ્વભાવ તો હે, શુદ્ધ સ્વભાવ તો હે, પર્યાયમાં સાક્ષાત્ પ્રાપ્તિ હોની. આહાહા... સમાજમેં આયા? શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ કયો કહા? પર્યાયમાં બતાના હૈ. આહાહાહા. એ ભગવાન શુદ્ધ સ્વભાવકા ભંડાર પરમાત્મા ત્રણ લોકકા નાથ એ તો હૈ હીં, પણ ઉસકી પર્યાયમેં શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ હોના, એ સાક્ષાત્ પ્રાતિ કહેનેમેં આતા હૈ. આહાહા ! આવી વાતું બાપુ! આત્માને શુદ્ધ સ્વભાવકી સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ સાધ્ય, કયા કહેતે હૈ ? વસ્તુ તો મોક્ષ સ્વરૂપ હૈ હીં, સાક્ષાત્ પ્રગટ સ્વભાવ વસ્તુ તો હૈ હીં, પણ પર્યાયમેં
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સાક્ષાત્ પ્રાપ્ત કરના, મુક્ત સ્વરૂપ તો હૈ હી. સમજમેં આયા? એકલા શુદ્ધ સ્વભાવ સ્વરૂપ તો હૈ હીં, પણ પર્યાયમેં સાક્ષાત્ પ્રાપ્તિ કરના અથવા પર્યાયમેં મોક્ષ કરના આ સાધ્ય હૈ. ધ્યેય ભલે મોક્ષ સ્વભાવસ્વરૂપ ભગવાન આત્મા, પણ પર્યાયમેં મોક્ષ પ્રાપ્ત કરના યે સાધ્ય હૈ. આહાહાહા ! સ્વભાવ તો હૈ હી, પણ પર્યાયમેં શુદ્ધ પ્રાપ્ત કરના યહ સાધ્ય હૈ. મુક્ત તો હૈ હી, પણ પર્યાયમેં મુક્તિ પ્રાપ્ત કરના યે સાધ્ય હૈ. આહાહા ! સમજમેં આયા? આવી વાત છે.
- પરમ સત્ય ત્રણ લોકનાં નાથ, તીર્થકરોના આ અવાજ છે, દિવ્ય ધ્વનિ છે, એ સંતો જગતની પાસે આડતિયા બનકર બતાતે હૈ, માર્ગ તો આ હે પ્રભુ! આહાહા ! આત્માને શુદ્ધ સ્વભાવ તો હૈ હી ત્રિકાળ, આત્મા મોક્ષ સ્વરૂપ તો ત્રિકાળ હૈ હી, સાક્ષાત પ્રાપ્તિ, વર્તમાનમાં પ્રાપ્તિ અને વર્તમાનમાં મોક્ષની દશા, આહાહા... એ સાધ્ય હૈ, આત્મા મેચક યા અમેચક, વ્યવહાર અને નિશ્ચય, ભેદ અને અભેદ, ઐસે વિચાર હી માત્ર કરતે રહેનેસે સાધ્ય સિદ્ધિ નહીં હોતી. ઐસે સાધ્ય નામ મુક્તિકી પર્યાય શુદ્ધ સ્વભાવકી પૂર્ણ પ્રાતિ ઐસા વિચાર કરનેસે નહીં હોતી. આહાહાહા.. આત્મા મેચક અમેચક ઐસે વિચાર માત્ર કરનેસે સાધ્ય સિદ્ધ નહીં હોતા.
પરંતુ દર્શન, શુદ્ધ આત્માના અવલોકન પણ દર્શનકા અર્થ એ કે ત્રિકાળીકા અવલોકન, પ્રતીત, ત્રિકાળી સ્વભાવકી, અવલોકન નામ પ્રતીત, અવલોકન નામ જાણના પ્રતીત. આહા! અવલોકન નામ જ્ઞાન, શુદ્ધ સ્વભાવના પ્રત્યક્ષ જાનના એ જ્ઞાન, શુદ્ધ સ્વભાવના જ્ઞાનમેં પ્રત્યક્ષ વેદન હોના એ જ્ઞાન, ઔર ચારિત્ર, આહાહાહા... શુદ્ધ સ્વભાવકા અવલોકન એક, જ્ઞાન શુદ્ધ સ્વભાવના પ્રત્યક્ષ જાનના. આહાહા ! રાગ ને નિમિત્તકા અવલંબન બિના ભગવાનના જ્ઞાન સીધા જ્ઞાન હોના. આહાહાહાહા !
ઈન્દ્રિયસે જો જ્ઞાન હુઆ હૈ જાનકર એ જ્ઞાન નહીં, આહાહાહાહા... શાસ્ત્ર પઢકર, શાસ્ત્ર ભણકર જે જ્ઞાન હુઆ એ તો શબ્દજ્ઞાન હૈ, આત્મજ્ઞાન નહીં. આહાહાહાહા ! સમજમેં આયા? અહિંયા તો જરીક શાસ્ત્રકો જ્ઞાન હો અને કથન કરેનેમેં જોર દે જોર વરસાવે પણ કયા હૈ જોર, પ્રભુ તેરા લક્ષ તો તુમ ચૂક જાતે હૈ. આહાહા ! દુનિયા રાજી થાય. રાજી કરનેકો તો એ કહેતે હૈ, અરેરે ! એ તો વિપરીત દેષ્ટિકા ભાવ હૈ. આહાહા !
અહીંયા કહેતે હૈં કે શુદ્ધ સ્વભાવના પ્રત્યક્ષ જાનના એ જ્ઞાન. આહાહા ! આહાહાહા ! ઔર ચારિત્ર, શુદ્ધ સ્વભાવમેં સ્થિરતા એ સાધ્યકી સિદ્ધિ હૈ. ભગવાન આત્મામાં સ્થિરતા એ ચારિત્ર હૈ, આહાહા ! શુદ્ધ સ્વભાવકી શ્રદ્ધા, આહાહા.. અવલોકન, અવલોકવું એટલે દેખવું એટલે શ્રદ્ધવું. અને શુધ્ધાત્માના જ્ઞાન, આહાહાહાહા... તે પણ પ્રત્યક્ષ જાનનાં. આહાહાહા! ભગવાન પરમાનંદ સ્વરૂપ પ્રભુ ઉસકો જ્ઞાન પ્રત્યક્ષ જાનનાં, પ્રત્યક્ષ જાનનાં, કોઈ અપેક્ષા રાગકી નહીં, અરે પ્રભુ આ તે કાંઈ વાત છે? ઔર એ સ્વરૂપમેં સ્થિરતા કરના. આહાહાહા ! આ દર્શન, જ્ઞાન ને ચારિત્ર, સાધ્યકી સિદ્ધિ હોતી હૈ, એ રીતે હોતી હૈ વહી મોક્ષમાર્ગ હૈ અન્ય નહીં. દૂસરા કોઈ મોક્ષમાર્ગ હૈ નહીં. આહાહાહા...
આ તો કહે મોક્ષમાર્ગ બે છે, એ તો નિરૂપણ કથનની અપેક્ષાએ કહા હૈ, વાસ્તવિક તો એક હી મોક્ષમાર્ગ હૈ. આહાહા! અરેરે બે પડખાના મોક્ષમાર્ગ? એક તો રાગ તો મોક્ષમાર્ગ હૈ એ તો બંધના માર્ગ હૈ, બંધના માર્ગકો આરોપસે મોક્ષકા માર્ગ કહા. આહાહા...
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૧૮-૧૯
૨૭૯ વ્યવહારીજન, અહીં હવે કયા કહેતે હૈ, કે તમે બહુ પહેલે તો ઐસા કહેતે થે કે દર્શન જ્ઞાન ચારિત્ર એ પર્યાય એ મેચક વ્યવહાર, અશુદ્ધ, ઐસા કહેતે થે. વળી તુમ્હ દર્શન જ્ઞાન ચારિત્રકો પરિણમના ઐસા કહા. સમજમેં આયા? વળી એકરૂપે નહીં તીનરૂપે પરિણમના ઐસા કહા. પહેલે તો કહેતે થે કે એ તો અશુદ્ધ હૈ, વ્યવહાર હૈ, મેચક છે. વ્યવહારીજન પર્યાયમેં સમજતે હૈ એ સમજાનેકી રીત બીજી કયા કહે બાકી. આહાહાહા ! ભેદમેં સમજતે હૈ યૂ ઉસકો ભેદ કરકે બતાવે તો સમજતે હૈ. આહાહાહા! કે ઈસલિયે યહાં જ્ઞાન દર્શન ચારિત્રકા ભેદસે સમજાયા હૈ દેખો, નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ ભેદસે સમજાયા હૈ, એ ભેદસે સમજતે હૈ, એ કારણે બાકી વસ્તુ તો અભેદ હૈ. આહાહાહા!
આઠમી ગાથામાં કહી ને? કે દર્શન જ્ઞાન ચારિત્ર કો પ્રાપ્ત હો એ આત્મા, એ તો વ્યવહાર કહા. સમજમેં આયા? વ્યવહાર કહેકર આચાર્યે ઐસા કહા આઠમી ગાથા, કે વ્યવહાર કહેતે હૈ ને વ્યવહાર વિકલ્પમેં આયા હૈ પણ અમારે ભી વ્યવહાર અનુસરવા લાયક નહીં. ઔર તેરે ભી વ્યવહાર અનુસરવા લાયક નહીં. આહાહાહા ! અનાર્ય આવે છે ને? આહા! (શ્રોતા – અનુસરવા લાયક નથી એવા ભાવથી ધર્મ થાય?) એવો વિકલ્પ આવે સમજાવ્યા વિના, આવ્યા વિના રહેતો નથી, પણ એનાથી ધર્મ થાય એ નહીં. એને અનુસરવા લાયક નથી. ભેદથી સમજાવ્યા ભગવાન આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા, પણ વો ભેદકો આદરણીય અનુસરણ કરને લાયક નથી. એ તો તેરે સમજનેકો મેં કહા મેરે ભી વિકલ્પ આયા હૈ તો ભેદસે કહા, મેરે ભી વ્યવહારકો અનુસરણ કરને લાયક નહીં. આહાહાહા ! આવી વાતું હવે ભારે આકરું પડે. આહાહા! આખો દિ' ધંધામાં રોકાય એમાં કોક દિ' સાંભળવા જાય એમાં આમ માથે બેઠો હોય એ પંડિત એ કહે એ માનવું. એ એક જણો એમ કહે છે અને બીજુ ક્યાં પણ એને ખબરેય ન મળે એને બિચારા, પાપમાં પોટલા પડ્યા આખો દિવસ બાયડી છોકરા ને એમાં આવીને નવરો હોય તો સાંભળે તો ઓલો માથે પંડિત કહેતો હોય જે નારાયણ, (એને એમ થાય કે) એ પણ સમજીને કહેતા હશે ને? આહાહા..
અહીં કહેતે હૈ કે આ જો દર્શન જ્ઞાન ચારિત્રકા પરિણમન કહા, તો હમ તો પહેલેસે મેચક ને ભેદ કિયા થા, પણ વો રીતે સમજતે હૈ તો સમજાયા હૈ, બાકી તો દૃષ્ટિકા વિષય તો અભેદ હૈ વો તરફ હી લે જાના હૈ. હૈં. યહાં જ્ઞાન-દર્શન-ભેદસે સમજાયા હૈ. હવે વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ...)
* કેટલાકને એમ થાય કે આ ગજા ઉપરાંતની વાત છે! અરે ! ગજા ઉપરાંતની શું? એક સમયમાં કેવળજ્ઞાન ત્યે એટલું એનું ગજ છે. આ તો હાથી ઉપર ફૂલ મૂકવા જેવી હળવી વાત છે.
(દેષ્ટિનાં નિધાન - ૪૬)
Page #295
--------------------------------------------------------------------------
________________
२८०
M
સમયસાર સિદ્ધિ ભાગ-૨ uथा - १७-१८ )
जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि। तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण।।१७।। एवं हि जीवराया णादव्यो तह य सद्दहेदव्यो। अणुचरिदव्यो य पुणो सो चेव दु मोक्खकामेण।।१८।।
यथा नाम कोऽपि पुरुषो राजानं ज्ञात्वा श्रद्दधाति। ततस्तमनुचरति पुनरर्थार्थिक: प्रयत्नेन।।१७।। एवं हि जीवराजो ज्ञातव्यस्तथैव श्रद्धातव्यः।
अनुचरितव्यश्च पुनः स चैव तु मोक्षकामेन।।१८।। यथा हि कश्चित्पुरुषोऽर्थार्थी प्रयत्नेन प्रथममेव राजानं जानीते, ततस्तमेव श्रद्धत्ते, ततस्तमेवानुचरति ,तथात्मना मोक्षार्थिना प्रथममेवात्मा ज्ञातव्यः, ततः स एव श्रद्धातव्यः, ततः स एवानुचरितव्यश्च , साध्यसिद्धेस्तथान्यथोपपत्त्यनुपपत्तिभ्याम्।
तत्र यदात्मनोऽनुभूयमानानेकभावसङ्करेऽपि परमविवेककौशलेनायमहमनुभूतिरित्यात्मज्ञानेन सङ्गच्छमानमेव तथेतिप्रत्ययलक्षणं श्रद्धानमुत्प्लवते तदा समस्तभावान्तरविवेकेन निःशङ्कमवस्थातुं शक्यत्वादात्मानुचरणमुत्प्लवमानमात्मानं साधयतीति साध्यसिद्धस्तथोपपत्तिः। હવે, આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દષ્ટાંતથી કહે છે -
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭. જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮. uथार्थ:- [ यथा नाम] म [क: अपि] छ [अर्थार्थिकः पुरुषः] धननो मा पुरुष [ राजानं] २०ने [ ज्ञात्वा] ने [श्रद्दधाति] श्रद्धा १३ छ, [ ततः पुनः] त्या२ बा [तं प्रयत्नेन अनुचरति] तेनुं प्रयत्नपूर्व अनुय२४॥ ७२ छ अर्थात् तेनी सुं६२ रीते सेवा रेछ,[ एवं हि] ओवी ४शत [ मोक्षकामेन ] मोक्षनी ४२छापामा [जीवराजः ] ७५३पी ने [ ज्ञातव्यः ] Muो, [ पुनः च] पछी [तथा एव ] मे श ४ [ श्रद्धातव्यः] तेनुं श्रद्धान ३२ [तु च] मने त्या२१६ [ स एव अनुचरितव्यः] તેનું જ અનુચરણ કરવું અર્થાત્ અનુભવ વડે તન્મય થઈ જવું.
ટીકા-નિશ્ચયથી જેમ કોઈ ધન-અર્થી પુરુષ બહુ ઉધમથી પ્રથમ તો રાજાને જાણે કે
Page #296
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૭–૧૮
૨૮૧ આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે “આ અવશ્ય રાજા જ છે, તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે અને ત્યાર પછી તેનું જ અનુચરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે “આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું-અનુભવ વડે તેમાં લીન થવું; કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી).
(તે વાત વિશેષ સમજાવે છે:-) જ્યારે આત્માને, અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી “આ અનુભૂતિ છે તે જ હું છું' એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા જેવો જામ્યો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે.
પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વિશે પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂંઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું' એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી અને તેના અભાવને લીધે, નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાનાં શિંગડાંના શ્રદ્ધાન સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદય થતું નથી ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહિ થવાથી આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે.
ભાવાર્થ- સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. કારણ કે પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. ત્યાર બાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય; વિના જાગ્યે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્યભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય-એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહિ, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે.
પ્રવચન નં. ૭૮ ગાથા-૧૭ -૧૮ તા. પ-૯-૭૮ મંગળવાર ભાદરવા સુદ-૩ સં. ૨૫૦૪
जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि। तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण।।१७।। एवं हि जीवराया णादव्यो तह य सद्दहेदव्यो। अणुचरिदव्यो य पुणो सो चेव दु मोक्खकामेण।।१८ ।।
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ (હરિગીત) જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭. જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮. ટીકા- જૈસે નિશ્ચયસે જૈસે કોઈ ધનનો અર્થી દષ્ટાંત દિયા. ધનનો અર્થી હોય એ રાજાને જાણે. જે ધનના અર્થી નથી તેને શું કામ રાજાનું? ધનનું લક્ષ્મીનું અર્થી પ્રયોજન જેને છે જિસકો છે, એ ધનકા અર્થી પુરુષ બહોત ઉધમસે પહેલે તો રાજાકો જાને. પહેલે રાજા ઉસકા ચામર, છત્ર આદિ ચિત્રસે આ રાજા હૈ, ઐસે જાને ધનનો અર્થ એ દૃષ્ટાંત હૈ. ઔર એ ફિર ઇસીકા શ્રદ્ધાન કરે. રાજા જાણ્યા ફિર શ્રદ્ધા કરે એમ, જાણ્યા પછી શ્રદ્ધા કરે. જાણ્યા વિના શ્રદ્ધા કિસકી? ઔર અવશ્ય રાજા હી હૈ, એ જરૂર રાજા હી હૈ, ઉસકી સેવા કરનેસે જરૂર ધનની પ્રાપ્તિ હોગી, ઐસા નિર્ણય કરે, એ તો પુણ્યસે આતે હૈ આ તો દાંત હૈ ને? દષ્ટાંત કે રાજા હૈ, ચામર છત્ર આદિકા ચિહ્ન હૈ, બડા છત્ર, ચામર આદિ ચિહ્ન એ ઉસકો જાનનેસે જાના. ઔર ઉસકી સેવા કરનેસે ઉસકો ધન મિલેગા, ઔર ઉસીકા શ્રદ્ધાન કરે. જરૂર રાજા હી આ હૈ, ઈસકી સેવા કરનેસે શ્રદ્ધામેં કયા આયા? કે ઈસકી સેવા કરનેસે અવશ્ય ધનકી પ્રાપ્તિ હોગી. આહા !
ઉસકા અનુસરણ કરનેસે, આશ્રય કરનેસે, આરાધના કરનેસે, આહા.. આહાહા.. ધનકી પ્રાતિ હોગી. ઉસીકા અનુચરણ કરે ઔર ઉસકી આજ્ઞામાં રહે, સેવા કરે, અનુચરણ કરે, સેવા કરે આજ્ઞામાં રહે, ઐસે પ્રસન્ન કરે રાજાકો ઈસી પ્રકાર, એ તો દષ્ટાંત હુઆ (ઈસ પ્રકાર) મોક્ષાર્થી પુરુષકો જિસમેં પરમાનંદરૂપી પર્યાય મોક્ષ, સાધ્ય જે મોક્ષ પરમાનંદની પ્રાતિરૂપી મોક્ષ ઈસકા જો અર્થી હૈ, ઓલો ધનકા અર્થી હૈ આ મોક્ષકા અર્થી હૈ.
પૂર્ણ, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાનની પૂર્ણતા ઐસા જો મોક્ષ, ઉસકા જો અર્થી હૈ, જિસકો મોક્ષકા પ્રયોજન હૈ, દૂસરા કોઈ પ્રયોજન નહીં. આહાહા ! મોક્ષકા જિસકો પ્રયોજન હૈ, ઐસા પુરુષકો, પહેલે તો આત્માકો જાનના ચાહિયે. અહીંથી વાત ઉપાડી હૈ. પહેલે નવ તત્ત્વકા જ્ઞાન કરના કે ફલાણા કરના કે દેવ, ગુરુ, શાસ્ત્રકી સેવા એ વાત નહીં લિયા. આંહી તો એકદમ ભગવાન આત્મા, જીવરાજા અપની સંપદાસે શોભતે હૈ, રાજ્યતે શોભતે ઈતિ રાજા હૈ. ઐસે ભગવાન આત્મા અનંત જ્ઞાન આનંદ આદિ અપની લક્ષ્મીસે શોભતે હૈં ઐસે જીવરાજા, આહાહા.. ઉસકો પહેલે તો જાનના, પહેલે તો જાનના. એમ શબ્દ ઐસા હૈ. આહાહા ! પહેલા કયા કરના? તો કહેતે હૈં ને? પહેલાં કયા કરના? સમ્યગ્દર્શન જ્ઞાન હુએ પહેલે ક્યા કરના? કે પહેલે આ કરના. આહાહાહા !
એકદમ ભગવાન આત્મા મોક્ષકા પ્રયોજન હો ઇસકો, જિસકો લક્ષ્મી ને પુણ્ય આદિકા પ્રયોજન હૈ ઉસકી તો બાત હૈ નહીં. આહાહાહા ! મોક્ષાર્થીકો પહેલે તો, પહેલામાં પહેલે આત્માકો જાનના ચાહિએ. આહાહા ! પહેલે શાસ્ત્ર ભણના કે પઢના એ બાત લિયા હી નહીં. આહાહાહા ! સમજમેં આયા? પહેલે ભગવાન આત્મા અનંત અનંત ગુણકા પિંડપ્રભુ અનંત સ્વભાવકી સંપદાસે પરિપૂર્ણ ભર્યા હૈ. આહાહા ! સ્વભાવની સંપદાથી પરિપૂર્ણ હૈ પ્રભુ તો ઉસકો
Page #298
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૭–૧૮
૨૮૩ પ્રથમ જાનના. આહા ! સ્વસંવેદન નિર્વિકલ્પ જ્ઞાનસે પ્રથમ જાનના. આહાહા ! સમજમેં આયા? પ્રથમ જાનનાકા અર્થ આ, સ્વસંવેદન જ્ઞાન અપના અપનેસે અનુભવમેં આનેવાલા જ્ઞાન ઐસા સ્વસંવેદન, અપના વેદન, આનંદકા વેદન, જ્ઞાનકા વેદન, ઐસા સ્વસંવેદન જ્ઞાનસે જાનના આત્માકો સ્વસંવેદન જ્ઞાનસે જાનના.મોક્ષાર્થીકો, આહાહા... પરમાનંદકી પ્રાસિકા મોક્ષકા અર્થી (જો) હૈ, જિસકો ઉસકા મોક્ષ કરના હૈ, ઉસકો પહેલે (આત્માકો) જાનના. આહાહાહા! સમજમેં આયા?
ભગવાન આત્મા પરિપૂર્ણ આનંદ આદિ સંપદાસે જીવરાજ ભર્યા હૈ. જેમ વો રાજા છત્ર, ચામર આદિ ચિહ્નોસે દિખતે હૈં એમ ભગવાન આત્મા અપરિમિત જ્ઞાન ને અપરિમિત આનંદ અપરિમિત શાંતિ આદિ સ્વભાવસે શોભતે હૈ. ઐસા રાજા નામ શોભતે, રાજ્યતે શોભતે ઈતિ રાજા. આહાહાહા ! એ રાગથી શોભે છે ને નિમિત્તથી શોભે ઐસા નહીં. આહાહાહા ! આવો મારગ છે. ઉસીકો આત્માકો પહેલે આત્માકો જાનના ચાહિએ. પહેલે આત્માકો જાનના ચાહિએ. આહાહાહા !
પણ પાધરા, સીધા કોઈ કારણ ફારણ કે નહીં? કે ગુરુકી સેવા કરના, અરે ગુરુ તો અપના આત્મા હી ગુરુ હૈ, ઔર નિર્મળ પર્યાય ઉસકી શિષ્ય છે. આહાહાહા ! બહુ વાતું આકરી ! જગતને અંદર ભગવાન પરમાત્મ સ્વરૂપ બિરાજમાન ઉસકો પ્રથમમાં પ્રથમ જાનના. મોક્ષાર્થીકો પહેલામાં પહેલા પ્રયોજન આ હૈ. આહાહા! શાસ્ત્ર જાનના ને ગુરુ પાસે પહેલા સૂનના ને એ બાત પહેલે લિયા હી નહીં. આહાહાહા ! એવી વાત છે.
જેમ ધનનો અર્થી, પ્રથમ જ રાજાને જાણે એમ મોક્ષાર્થી, આહાહા... પરમ અતીન્દ્રિયનો પૂર્ણ લાભ એનું નામ મોક્ષ. પૂર્ણ અતીન્દ્રિય આનંદના લાભ એ આત્મલાભ એ મોક્ષ. આહા ! એવા આત્મલાભના મોક્ષાર્થીએ પ્રથમમાં પ્રથમ આત્માને સ્વસંવેદન જ્ઞાનથી, આહાહાહા... નિર્વિકલ્પ જ્ઞાનથી જાનના એમ કહી. આકરી વાત છે બાપુ! આહાહા !
પુરુષોકો, પુરુષ શબ્દ આત્મા. પહેલે તો આત્માકો જાનના ચાહિએ. પુરુષ શબ્દ ચેતના – ચેતનામાં જે એકાકાર હું એ પુરુષ, “પુરુષાર્થ સિદ્ધિ ઉપાય” એમાં હું ને પુરુષ – ચેતનામાં એકાકાર હૈ એ પુરુષ. ચેતનામાં એકાકાર હું એ પુરુષ. ઐસા પુરુષ જો આત્મા. આહાહાહા... એકદમ પ્રથમમાં પ્રથમ કર્તવ્ય હોય તો, મોક્ષાર્થીકો સ્વસંવેદનસે આત્માકો જાનના. આહાહાહા ! સમજમેં આયા?
આત્માકો લક્ષમેં લેકર પર્યાયમેં સ્વ અપના વેદન પ્રત્યક્ષ, સંવેદન સ્વ અપના સમ પ્રત્યક્ષ રાગકી અને નિમિત્તકી અપેક્ષા બિના અને વ્યવહાર રત્નત્રયકી ભી અપેક્ષા બિના, અહીંયા તો દર્શન જ્ઞાન ચારિત્ર એ વ્યવહાર કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? કયા? અપના જ્ઞાન ને અપની શ્રદ્ધા ને અપના ચારિત્ર અનુચરણ એ ભેદ રત્નત્રય હૈ. સમજમેં આયા? આહાહાહા ! તો જિસકો અપના આનંદકા પૂર્ણ લાભ ઐસા મોક્ષ (ક) જિસકો ચાહના હૈ, ઈસકો ભગવાન આત્મા, આહાહાહા.. પહેલેમેં પહેલે જાનના ચાહિએ એમ કહેતે હૈ. આહાહા! સમજમેં આયા?
અહીંયા પહેલાં નવ તત્ત્વના નિર્ણય કરના કે નય નિક્ષેપ પ્રમાણસે, તેરમી ગાથામેં આયા
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ, યે કે નય નિક્ષેપ પ્રમાણસે પહેલાં આત્મા દૂસરા (દર્શનસે ભિન્ન) ભગવાન કહેતે હૈં એ સિવાય દૂસરાસે ભિન્ન ક્યા ભગવાન કહેતે હૈ, ભગવાન ત્રિલોકના નાથ જે આત્માના સ્વરૂપ જેણે બતાયા એ દૂસરા અજ્ઞાનીસે કયું ભિન્ન હૈ, ઐસા નય, નિક્ષેપ, પ્રમાણસે પહેલાં અનુભવ કરના, જાનના. પીછે યહ ભી અનુભવ કરનેમેં એ અભૂતાર્થ હૈ. તો આંહી તો સીધી વાત લિયા હૈ. આહાહાહા! નિશ્ચયનયે દ્રવ્ય હૈ ને પર્યાય વ્યવહારનય હૈ, ને પ્રમાણમાં દોકા જ્ઞાન હૈ ને નિક્ષેપમાં શેય ભેદના ભેદોમેં, વ્યવહારનયસે જાનના ને, એ સબ બાત પહેલી લેના, એ બાત યહાં કિયા નહીં. આહાહા ! સમજમેં આયા? આહાહા!
| જિસકો અંતર પૂર્ણાનંદ ઐસા આત્મલાભરૂપી મોક્ષ, પૂર્ણાનંદરૂપી આત્મલાભકા મોક્ષ, ઈસકા જિસકો પ્રયોજન હું ઈસકો, આહાહાહા... તો ઉસકો તો પહેલે આ ભગવાન આત્મા, સ્વસંવેદન જ્ઞાનસે પ્રથમ જાનના, એકિલા જાનના, ધારણા (કરના) એમ નહીં એમ કહેતે હૈ. આહાહા ! આત્મા ઐસા હૈ ને ઐસા હૈ ને ઐસા જ્ઞાનમેં ધારણ કરના એકલી ધારણા એ નહીં, એ ચીજ નહીં. આહાહાહાહા ! મૂળ રકમ જે આત્મા આનંદકા નાથ પ્રભુ, ઉસકો અપના સ્વસે પ્રત્યક્ષ વેદનસે જાનના. એ જાણ્યા કે આ આત્મા પરિપૂર્ણ શુદ્ધ આનંદ હૈ. આહાહા!હૈ? ઔર ફિર ઉસીકા શ્રદ્ધાન કરના. પહેલી આંહી શ્રદ્ધા ન લિયા કેમકે જો ચીજ ઉસકે જ્ઞાનમેં જાનનેમેં ન આઈ ઉસકી શ્રદ્ધા કૈસી. આહાહા ! જ્ઞાનકી પર્યાયમેં આ વસ્તુ અખંડ શેય અખંડ હૈ, ઐસા શેયકા પર્યાયમેં જ્ઞાન હુએ બિના કિસકી શ્રદ્ધા, કિસકી કરના? જે જ્ઞાનમેં ભાસન ભાવ, ભાસન હુઆ નહીં, વસ્તુકા જ્ઞાનમેં એ ચીજ આઈ નહીં અને શેય બનાકર જ્ઞાન હુઆ નહીં, તો ઉસકો શ્રદ્ધા કૈસી ? કિસકી શ્રદ્ધા? આહાહાહા !
મોક્ષમાર્ગમેં સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ, ત્યાં ઐસા કહા, એમ દર્શન કારણ ને જ્ઞાન કાર્ય, આંહીયા એકદમ ભગવાન આત્માના જ્ઞાન કરના, આહાહા... ઔર ફિર ઉસીકા શ્રદ્ધાન, ફિર ઉસીકા શ્રદ્ધાન કરના. જાના હુઆકી શ્રદ્ધા જ્ઞાનમેં ભાસ હુવા, આ ચિદાનંદ પ્રભુ શુદ્ધ પૂર્ણ હૈ ઐસા જ્ઞાનમેં ભાસ હુઆ તો આ એની શ્રદ્ધા. આ હૈ ઐસી શ્રદ્ધા. કેમકે શ્રદ્ધાકા પ્રતીતભાવ તો અપને કો ભી જાનતે નહીં અને જ્ઞાનકી પર્યાયમેં પૂર્ણ વસ્તકો, એ જાનતે નહીં. જાનનેવાલી પર્યાય તો જ્ઞાનકી હૈ, અને એ જ્ઞાનકી પર્યાય જાનનમેં આયા ત્યાં પ્રતીત ત્યાં થઈ કે આ આત્મા પૂર્ણ શુદ્ધ હૈ, ઐસી પ્રતીત આઈ. આહાહાહા ! ભારે કામ ભાઈ !
આ ઐસા પહેલાં શાસ્ત્ર શ્રવણ કરના, ગુરુકી સેવા કરના પહેલાં આયા થા, ચોથી ગાથામાં અનાત્મજ્ઞાની પોતે હૈ અને આત્મજ્ઞાનીકી સેવા કિયા નહીં ત્યાં તો નિમિત્તથી એ બતાયા, પણ આંહી તો એકદમ ભગવાન આત્મા, નિમિત્તસે શોધે ને સાંભળે ને ધારે એ ભી આત્મજ્ઞાન નહીં. આહાહા! શાસ્ત્રસે જ્ઞાન હો, શ્રવણસે હો, ગુરુસે હો, ભગવાનકી વાણીસે હો, પણ એ જ્ઞાન, જ્ઞાન નહીં. આહાહાહા ! એ પરલક્ષી જ્ઞાન હૈ. એ ઈન્દ્રિયજ્ઞાન, ખંડ ખંડ જ્ઞાન, આહાહાહાહા... ઐસા ખ્યાલ છોડકર ઇન્દ્રિયસે જ્ઞાન હુઆ એ ઇન્દ્રિયજ્ઞાન, શ્રવણસે હુઆ, દેખને? હુઆ, વાંચનેસે હુઆ, આહાહા... આહાહાહા... એ સબ ઇન્દ્રિયજ્ઞાન હૈ. કયુંકિ ભાવઇન્દ્રિય જો ખંડ ખંડ હૈ ઉસમેં દ્રવ્ય ઇન્દ્રિય જડ નિમિત્ત હૈ ઔર બહારકી ચીજ ભી નિમિત્ત હૈ. આહાહા ! બહારકી ચીજકો ભી ઇન્દ્રિય કહા, જડ ઇન્દ્રિયકો ઇન્દ્રિય કહા, ભાવઈન્દ્રિયકો ઇન્દ્રિય
Page #300
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૭-૧૮
૨૮૫ કહા, તીનોં ઇન્દ્રિયકા જ્ઞાન જો હૈ, આહાહાહા.. એ ખંડ ખંડ જ્ઞાન હૈ, એ પરાવલંબી હૈ, પરસત્તાવલંબી હૈ. ઐસા જ્ઞાન અનંતબૈર કિયા, તો એ બંધક કારણ હૈ. અનંત વાર કિયા ને કોઈ એ છૂટનેકા કારણ ન હુઆ. અગિયાર અંગકા જ્ઞાન નવપૂર્વક લબ્ધિ ભી અનંત ઐર કિયા. જો એ જ્ઞાન મોક્ષકા અંશે ભી કારણ હો તો અલ્પકાળમેં છૂટના હોના ચાહિએ. એ નવલબ્ધિ પૂર્વની ને અગિયાર અંગકા જાણપણા, આહાહાહા... એ ખંડ ખંડ જ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન. આહાહા ! ભગવાન અણીન્દ્રિય જ્ઞાન ઉસમેં ન આયા. આહાહા!
અણીન્દ્રિય ભગવાન આત્મા ઉસકા પ્રથમ સ્વસંવેદનસે જ્ઞાન કરના. આહાહાહા ! ગજબ વાત હૈ ભાઈ ! આ તો જિસકો સંસારકા, દુઃખકા નાશ કરના હો, અને પૂર્ણ આનંદકી પ્રાપ્તિ, મોક્ષ શબ્દ હે ને? મોક્ષ એટલે મુકાના, કિસસે કે દુઃખસે, કિસ ચીજકી પ્રાપ્તિ કરના કે અતીન્દ્રિય આનંદકા લાભની પ્રાપ્તિ, મોક્ષ હૈ ને મોક્ષ એટલે મુકાના, મુકાના કિસસે? ત્રણ ઇન્દ્રિયસે અને લાભ કિસકા કે અનંત આનંદકા. આહાહા! (શ્રોતા- કેટલા વખતમેં) એક અંતર્મુહુર્તસે હો જાતા હૈ. ઉત્કૃષ્ટ તો એક અંતર્મુહુર્તમેં હો જાતા હૈ. વિશેષ છ માસ બતાયા કહ્યા ને. આહાહા ! અને જિસકી જરૂરિયાત જણાય ત્યાં પુરુષાર્થ હોએ બિના રહે નહીં. જિસકી રુચિ અને જરૂરિયાત જણાય ઉસકા પ્રયત્ન હોએ બિના રહે નહીં. સંસારના કામમાં પ્રયોજનમેં હૈ રુચિ, જરૂરિયાત તો પુરુષાર્થ ત્યાં કામય કરતે હૈ પાપના. આહાહા !
ભગવાન આત્મા શુદ્ધ અખંડ આનંદ આંહી ભેદસે કથન હૈ હોં, જ્ઞાન દર્શન ચારિત્ર એ ભેદસે કથન હૈ, ભેદ રત્નત્રય આ, અને અખંડ આનંદ ભગવાનમાં એ સએપ ઔર એકલા આત્માકી સેવા કરના એ અભેદ. આહાહાહા ! ભેદભેદની વાત હૈ ઉસમેં. ચૌદમી ગાથામેં આયા હૈ ને, પ્રયોજન ઈસ બાતકા હૈ.
આગે ઈસિ પ્રયોજનકો દો ગાથામેં દષ્ટાંતપૂર્વક કહેતે હૈ”. ઉપર મથાળે હેં ને? આહાહાહા ! આ તો ધીરજના કામ હૈ ભાઈ. ગાથા ઉપર હૈ અમૃતચંદ્રાચાર્યના એ શબ્દ નથી પણ પંડિતજી જયચંદ પંડિત હૈ એણે શબ્દ મુકયા હૈ. કયુંકિ ગાથા કિયાને ૧૯ કળશ તો પીછે આ લિયા કે એ માટે કહા એ તો વિશેષ સ્પષ્ટ કરતે હૈ. આહાહા!
ધીરજ ધરને અરે અધીરા, ત્યાં ઉતાવળના કામ નહીં ત્યાં. આહાહાહા ! ધીરજ ધરને અરે અધીરા. ભગવાન અંદર મહા આનંદના ઢાળાએ ઢળીને પ્રભુ, ધીરજસે પ્રભુ “ધી” નામ બુદ્ધિ જ્ઞાનકી પર્યાય અને “ર” ધીર પ્રેરિત, વર્તમાન જ્ઞાનકી પર્યાય સ્વતરફ પ્રેરે ઉસકા જ્ઞાન, એનું નામ અહીં ધીર કહેનેમેં આતા હૈ. આહાહાહા ! જે “ધી” “ર” “ધી” (એટલે) જ્ઞાનકી બુદ્ધિ પર્યાય ઉસકો “ર” –પ્રેરતિ સ્વ તરફ, સ્વ સંવેદન તરફ જાતે હૈ. આહાહાહા ! ઉસકો ધીર કહેતે હૈ, ઉસકો વીર કહેતે હૈ વીર. વિશેષે વીર્ય નામ પ્રયત્ન. પુરુષાર્થ જો “ર'_પ્રેરતિ. અંતર્મુખમેં પુરુષાર્થ પ્રેરે ઉસકો યહાં વીર કહેનેમેં આતા હૈ. બાકી બધા કાયર ને આહાહાહા... નપુંસક. આહાહા ! પુણ્ય પાપમાં જે જોડાઈ જાય અને ઉસકી રચના કરે એ તો નપુંસક હૈ. આહાહાહા ! જિસમેં ચાર ગતિ ફળે રઝળવાના ભાવ કરે ને રઝળવાના કાર્ય થાય, આહાહા... એ તો કાયરના કામ હૈ ભાઈ. આહાહા !
“વચનામૃત વીતરાગના અને પરમ શાંત રસમૂળ, પણ ઔષધ જે ભવરોગના પણ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કાયરને પ્રતિકૂળ” આહાહાહા ! પ્રથમજ, આહા. ભારે ગાથા ભાઈ આવી છે. હવે કાલે પોષણ છે આપણા, દસ લક્ષણ પર્વ. આહાહા ! આજ મંગળવાર છે, મંગળિક શરૂ હોતા હે આ. આહાહા !મંગ નામ પવિત્રતા “લ” નામ લાતિ, પ્રાપ્તિ, ભગવાન પૂર્ણાનંદકા નાથ ઉસકા વેદન કરના ઉસકો પ્રાપ્ત કરના, આહાહા ! પર્યાયકા વેદનમેં ભગવાનકો પ્રાપ્ત કરના. આહાહાહા.. ઉસકા નામ સ્વસંવેદન જ્ઞાનસે આત્મા જાના એમ કહેનેમેં આતા હૈ. આહાહાહા ! પીછે ઉસીકા શ્રદ્ધાન કરના ચાહિએ, જે જાના ઉસીકા શ્રદ્ધાન કરના ચાહિએ એમ શબ્દ હૈ ને? જાનનમેં આયા ઉસીકા શ્રદ્ધાન કરના ચાહિએ. આહાહા !
જ્ઞાયક ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, પૂર્ણમ્ ઈદમ્ જો સમ્યક વેદનસે જાનનમેં આયા, ઉસીકા શ્રદ્ધાન કરના ચાહિએ. જાનનેમેં જે ચીજ આઈ ઉસકી શ્રદ્ધાન કરના ચાહિએ. હવે આવી વાતું બાપુ આકરું બહુ જગતને. આહાહા ! અરે જનમ મરણના અંત લાના બાપુ! આહાહા ! એ તો ધીર વીરના કામ છે. આહાહા !
ઉસીકા, ફિર ઉસીકા શ્રદ્ધાન એમ શબ્દ હૈ ને? આહાહા! “જાનીતે તતસ્તમેવ શ્રદ્ધતે” એમ શબ્દ હૈ ને? સંસ્કૃતમાં “જાનીતે જ્ઞાતવ્ય: તતઃ સ એવ શ્રદ્ધાંતવ્ય: પ્રથમ એવ આત્મા જ્ઞાતવ્ય: તતઃ સ એવી શ્રદ્ધાંતવ્યઃ સ એવ શ્રદ્ધાંતવ્ય:' આહાહા ! સંસ્કૃત લીધું છે. બીજી લીટી છે. આહાહા! ભગવાન આત્મા અપની મતિજ્ઞાન આદિ ધારણામેં આયા એ નહીં, એ મતિ અજ્ઞાન હૈ. આહાહા! જે જ્ઞાનકી પર્યાયમાં સ્વ સંવેદન આયા, એ જ્ઞાનમેં જણાયા આત્મા પૂર્ણાનંદ પ્રભુ, પ્રત્યક્ષ જાનનમેં આયા ફિર ઉસકી શ્રદ્ધા, હૈ? ફિર ઉસકી શ્રદ્ધા, ફિર નામ પીછે એટલે જાણ્યામેં શ્રદ્ધાન કરના ચૂં-જાણ્યા વિના શ્રદ્ધા કિસકી ? જે ચીજ જ જ્ઞાનમેં આઈ નહીં, ભાવ ભાસન હુઆ નહીં, શ્રદ્ધા કરો, કિસકી શ્રદ્ધા? આહાહા! પર્યાયરૂપી ભાવમેં ભાસન હુઆ (સ્વ) શેયકા. આહાહાહાહા !
આવો મારગ આકરો પડે લોકોને, ઓલા તો કહે કે નિશ્ચયસે એ ને વ્યવહારે આ, સમાજનું રક્ષણ કરવું ને વસ્ત્ર છોડવા ને એ વ્યવહાર કરના. અરે પ્રભુ શું કરે છે ભાઈ. અહીં તો હજી ભેદ રત્નત્રયપણે પરિણમના એ ભી વ્યવહાર હૈ. સમજમેં આયા? અને એકરૂપ આત્મામેં એકાકાર થઈ જાના એ અભેદ ને નિશ્ચય હૈ. સમજમેં આયા? જો જાનનમેં આયા, અપના સ્વભાવકા જિતના સામર્થ્ય હૈ, ઔર જિતની શક્તિમાં હૈ, સબકો પૂર્ણરૂપસે પર્યાયમેં જાનનમેં આયા, એ જાનનમેં આયા જો ચીજ ઉસકા શ્રદ્ધાન કરના. આહાહા ! સમજમેં આયા? જાનનેમેં પર્યાયમેં આયા ઉસકી શ્રદ્ધા, પર્યાયકી શ્રદ્ધા કરના ઐસા નહીં. આહાહા ! સ્વસંવેદનસે જાનનમેં આયા તો સ્વસંવેદનકી શ્રદ્ધા કરના ઐસા નહીં. સમજમેં આયા? સ્વસંવેદનમેં જો જ્ઞાન વસ્તુ ભગવાન પૂર્ણાનંદ આયા ઉસકી શ્રદ્ધા કરના. આહાહાહાહા !
આવી વાત ! દિવ્ય ચક્ષુ હૈ, “સમયસાર” “ભાવ” દિવ્યચક્ષુ ને “વાણી' દિવ્યચક્ષુ બેય. આહાહા ! અંદરના નેત્ર ખુલ ગયા, જે રાગની એકતામેં અનાદિસે પડા થા. આહાહાહા ! તો સારા નિધાનમેં તાળા દિયા થા. આહાહા ! તાળા સમજતે હું ને તાળાતાલા દિયા થા ઔર જબ સ્વસંવેદનસે જાનનમેં આયા એ રાગકી એકતાના તાલા ખોલ દિયા, સારા નિધાન ભગવાન. આહાહાહાહા ! અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય પ્રભુતા ઐસા પૂર્ણ સ્વરૂપ
Page #302
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૭–૧૮
૨૮૭ જો અખંડ આનંદ પ્રભુ ઉસકા જો સ્વસંવેદનમેં જ્ઞાન હુઆ, ઉસકી હી શ્રદ્ધા કરના. આહાહા ! સ્વસંવેદનકી પર્યાયકી શ્રદ્ધા કરના ઐસા ન લિયા, એ તો પર્યાય હૈ, પણ વો પર્યાયમેં જો સ્વસંવેદનમેં જો જાનનમેં આયા કે આ આત્મા, આહાહાહા! ( ઉસકી શ્રધ્ધા કરના).
આવી વાત પ્રભુ ક્યાં છે. આહાહા! અરે આ વાત જબ તક સૂનનેમેં ન મિલે એ ક્યાં જીવન ગાળે? ક્યાં જાય? આહાહા !
ફિર ઉસીકા શ્રદ્ધાન કરના ચાહિએ કે યહી આત્મા હૈ.” દેખો, એ પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા યહી આત્મા હૈ. આહાહા ! ઉસકા આચરણ કરનેસે, હવે શ્રદ્ધામેં ક્યા આયા વિશેષ જયચંદ પંડિતે ખુલાસા કિયા હૈ, પાઠમાં તો ઈતના હૈ, “સ એવ અનુચરિતવ્યશ્રય સ એવ શ્રદ્ધાંતવ્ય: તતઃ સ એવ અનુચરિતવ્ય” પણ ઉસકા અર્થ એ લિયા ઉસને નિકાલા કે ભાઈ આ આત્મા જો જ્ઞાયક ત્રિકાળી આનંદકા નાથ પ્રભુ ભગવત્ સ્વરૂપ ભગવાન સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ ઉસકા સ્વ સંવેદનમેં જ્ઞાન આયા, વો આયા જિસકો જ્ઞાન ઉસકી શ્રદ્ધા કરના અને એ શ્રદ્ધામેં ઐસા આયા કે ઉસકા મેં અનુચરણ કરુંગા, ઉસમેં લીન હોઉંગા, ઈસસે કર્મકા નાશ ને અશુદ્ધતાકા નાશ હોગા. આહાહા ! કોઈ વ્રત પાળનેસે ને ભક્તિ કરનેસે (નહીં). આહાહા !
ઐસી શ્રદ્ધામેં ઐસા આયા, કે ભગવાન પૂર્ણાનંદકા નાથ પ્રભુ એના વદન હુઆ સ્વસંવેદન ઈસકી શ્રદ્ધા કે આ આત્મા જ પૂર્ણાનંદ પ્રભુ હૈ, ઔર એ પૂર્ણાનંદમેં રમતે, ઉસમેં લીન હોગા. ઈતના અશુદ્ધતા ને રાગ નાશ હોગા, ઐસી શ્રદ્ધામેં આયા. આહાહાહા ! આંહી તો હજી શ્રદ્ધા ન મળે, વેદનેય ન મળે અને આ બહાર વ્રત ને તપ ને ભક્તિ કરતા કલ્યાણ થઈ જશે અને પ્રભુ બહુ ફેર છે ભાઈ, તને આકરું લાગે છે. આહાહા ! સમજમેં આયા? વ્યવહાર ક્રિયા કરે બરાબર, તો નિશ્ચય પામી શકે એ બાત હૈ હી નહીં પ્રભુ. સમજમેં આયા? વ્યવહાર તો સબ રાગકી ક્રિયા હૈ ને? ભગવાન તો વીતરાગ મૂર્તિ પ્રભુ હૈ ને અંદર. આહાહાહા ! એ રાગસે કૈસે પ્રાપ્ત
હો ?
તો શ્રદ્ધામેં ભી પહેલે એ આયા, કયા આયા? આહા! ઈસકા આચરણ કરનેસે, ઈસકા આચરણ કરનેસે, સ્વસંવેદનમેં જો આત્મા જ્ઞાનમેં જણાયા, ઉસકી શ્રદ્ધા કિયા અને શ્રદ્ધામેં ઐસા આયા કે ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉસમેં સેવા કરનેસે અનુચરણ કરનેસે, ઉસમેં રમનેસે, હૈ? આહા! અવશ્ય કર્મોસે છુટા જા સકેગા. જરૂર કર્મસે છૂટના હોગા. ઐસા સમ્યગ્દર્શનમેં એ આયા કે આ વસ્તુ સ્વરૂપ હૈ, ભગવાન તું ઉસમેં લીન હોગા, તબ રાગકા અને કર્મકા નાશ હોગા. આહાહા ! કોઈ વ્રત ને તપ ને ભક્તિ, તપ કરના, અપવાસ કરના, મહિના મહિનાના અપવાસ ને છ મહિનાના અપવાસ ને એ બધા અપવાસ હૈ, ઉપવાસ નહીં. આહાહાહાહા ! ઉપ નામ ત્રિકાળી જ્ઞાયકભાવ જો વેદનમેં આયા, ઉસકી શ્રદ્ધા કિયા, ને એ ભગવાન આત્મામેં મેં લીન હોગા, ઉસમેં મેં રમણતા કરુંગા ઈસસે હી અશુદ્ધતા ને કર્મ નાશ હોગા, દૂસરી કોઈ રીત હૈ નહીં. આહાહાહા ! સમજમેં આયા?
શ્રદ્ધામેં ઐસા આયા, તો જે જ્ઞાનકા વેદનમેં જણાયા, પ્રભુ ઉસકી શ્રદ્ધા કિયા અને એ શ્રદ્ધામેં ઐસા આયા કે આ વસ્તુમેં મેં જો પૂર્ણાનંદ પ્રભુ હૈ ઉસમેં લીન હોગા તો કર્મસે છૂટેગા.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કોઈ દૂસરી ક્રિયાકાંડસે કર્મ છૂટેગા ઐસા હૈ નહીં. આહાહાહા!(શ્રોતા:- વાત તો સાચી ભાઈ) એ ભાગ્યશાળી છે. આ વાત આ ગઈ ને રુચિ હો ગઈ, કે આ વાત તો ઐસા હૈ ભગવાન. આહાહાહા ! સમજમેં આયા? અમારે બાબુલાલજીને બધાય બેસે છેટે બેસે છે હમણાં શાંતિભાઈ ને આવ્યા છે ને? આ મારગ બાપુ શું કહીએ. આહાહાહા ! વાણીનો વિષય નહીં, વિકલ્પનો વિષય નહીં. આહાહા ! શ્રદ્ધામાં કયા આયા?કે ઈસકા આચરણ કરનેસે, એ ચિદાનંદ ભગવાન પૂર્ણ આનંદકા નાથ ઉસકા આચરણ, ઉસમેં રમસે અંદર રમનેસે એ આચરણ, કોઈ પંચમહાવ્રતના વિકલ્પ ને એ કોઈ આચરણ આત્માકા નહીં. આહાહાહા !
ભાષા તો સાદી છે પ્રભુ તું તારી ચીજ જ સાદી હૈ. આહાહા ! એ ઉપાધિ વિનાની ચીજ હૈ આત્મા. આહાહા ! સાદા શણગારસે શોભિત ભગવાન છે. આહા ! જ્ઞાન, આનંદ, શાંતિ, વીતરાગતાકા સ્વભાવસે શોભિત પ્રભુ હૈ, એ ઈસકા શણગાર છે. આહાહાહા ! પંચસંગ્રહમેં લિયા હૈ. પંચસંગ્રહમેં દીપચંદજી હૈ ને દિપચંદજી હૈ, પંચસંગ્રહમેં ઐસા લિયા હૈ, શૃંગાર રસ ચઢાયા એક એકમેં અભૂત રસ શુંગાર રસ, વીર રસ બહુ વ્યાખ્યા કિયા હૈ દિપચંદજીએ, ઐસી વ્યાખ્યા કોઈ(ને) નહીં કિયા હૈ. વો ભી એમ કહેતે થે એ વખતે કે અરેરે મેં બહારસે દેખતા હું સમાજકો, સંપ્રદાયકો તો કોઈ આગમ અનુસાર શ્રદ્ધા દિખતી નહીં. દોસો વર્ષ પહેલે, અને મુખસે કહેતા હું તો માનતે નહીં, તો મેં લિખ જાતા હું કે મારગ આ હૈ. ઐસા ભાવ દિપીકામેં લિખા હૈ. ભાવ દિપીકા નામના ગ્રંથ હૈ. આહાહાહા! હવે એ તો બહારમેં એકદમ આયા હૈ, હૈ? લાખો માણસ હવે ઈતના તો સૂનતે હૈ. આહાહા !
ઈસકા આચરણ કરનેસ” ઈસકા એટલે ભગવાન પૂર્ણ શુદ્ધ દ્રવ્ય જે પર્યાયમેં જણાયા ઉસકી શ્રદ્ધા હુઈ અને ઉસમેં આચરણ કરનેસે આહાહાહા... પર્યાયમેં રમના પણ દ્રવ્યમેં રમના યું. એકલા પર્યાયમેં રમના એમ નહીં, દ્રવ્યમેં રમના. આહાહા ! હૈ તો પર્યાયમેં રમના એ, પણ ત્રિકાળી ભગવાન અણીન્દ્રિય, પૂર્ણાનંદ ને પૂર્ણ વીતરાગતા સ્વભાવ ભરપુર પ્રભુ ઉસમેં મેં આચરણ કરુંગા. આત્મ આચરણ કરુંગા, આહાહાહા ! ઐસા આત્માના આચરણ કરુંગા તબ અવશ્ય કર્મોસે છુટા જા સકેગા. જરૂર કર્મસે છૂટેગા. મેરે મોક્ષ હોનેમેં બિલકુલ જરૂરી બાત આ હૈ. આહાહા! ગમે તેટલા નિકાચીત ને નિસ્બત કર્મ હો, આહાહાહા... પણ મેરી આત્મ ભગવાન ચીજ હૈ, ઉસમેં મેં રમનેસે ઉસકા આચરણ, આત્મ આચરણ, દયા, દાન, વ્રત આદિ તો અણાત્મ આચરણ હૈ, રાગકા. આહાહા ! ભારે વાતું ભાઈ !
આવો તો સિદ્ધાંત બોલતે હૈ આગમ હૈ, યુક્તિ હૈ, અનુભવ ને આગમ સબ એક હી ચીજ છે. લોકો કહે એય સોનગઢના એકાંત હૈ, એકાંત હૈ, મહાવીરસે ભી વિરૂદ્ધ હૈ, ને એમ કહેતે હૈ. અરે ભગવાન ! ભાઈ ! તને ખબર નથી પ્રભુ! આહા! વસ્તુ તો દ્રવ્ય સાધર્મી જીવ છે એ, પર્યાયમેં ભૂલ હોય તોય ભગવાન હૈ યે. આહાહા! ભગવાન તેરે ખબર નહીં પ્રભુ અને તુમ ઐસા આરોપ કરતે હૈ પ્રભુ. આહા! આંહી તો પરમાત્મા સંતો કહેતે હૈ એ પરમાત્મા કહેતે હૈ, એ સંતો આડતિયા હોકર વાત કરતે હૈ અપના અનુભવમેં રહેકર વાત કરતે હૈ. આહાહાહાહા! યે કહેતે હૈ, પ્રભુ એકવાર સૂન તો સહી નાથ! એ અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન ઉસમેં આચરણ કરનેસે, આ સદાચરણ કહેતે હૈ ને? લૌકિક સદાચરણ, એ સદાચરણ નહીં. સત્
Page #304
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૭–૧૮
૨૮૯ આચરણ, સત્ સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ સત્, ઉસમેં આચરણ કરના એ સદાચરણ હૈ. આહાહાહાહા !
આંહી તો આ દયા, દાન ને વ્રત કરે ત્યાં થઈ રહ્યું. આચરણ કરતે હૈ. એ સદાચરણ નહીં, એ તો અસદ્ આચરણ હૈ એ તો અરેરે. ભગવાન તું પરિપૂર્ણ પ્રભુ હૈ ને નાથ. આહાહા ! તેરેમેં
ક્યાં ઉણપ ને કચાશ ને અધુરાશ હૈ. આહાહાહા! ભગવાન તો અનંત અનંત ગુણથી પરિપૂર્ણ પ્રભુ પરિપૂર્ણ ભરા હૈ. આહાહાહા ! ઉસકા વેદનમેં જાના ઔર ઉસકી શ્રદ્ધા કિયા કે આ આત્મા
ઔર યે આત્મામું આચરણ કરુંગા તો કમસે છૂટેગા, ઐસી સમ્યગ્દર્શન ને પ્રતીતમેં ઐસા આયા. આહાહા
મેં ભવિષ્યમેં વ્રત લેઉંગા ને તપ કરુંગા ને ઐસા બાહ્યકા કર્મ છૂટેગા ઐસે શ્રદ્ધામેં (થા) એ છૂટ ગયા. આહાહાહા ! સમજમેં આયા? ઇસકા આચરણ કરનેસે જરૂર કર્મોસે છુટા જા સકતા હૈ, નિઃસંદેહ ભગવાન આત્માના આનંદમેં રમતે જરૂર કર્મોસે છૂટેગા. આહાહા ! ઐસી નિઃસંદેહ શ્રદ્ધા હુઈ. સમજમેં આયા? જિસકા પત્તા મિલા ભગવાનકા ઉસમેં રમનેસે કર્મસે છુટેગા જરૂર છુટેગા. આહાહા ! વ્યવહાર ધર્મ પણ ઇસકો કહીએ કે આવા નિશ્ચયકા શ્રદ્ધા જ્ઞાન આચરણ હુઆ ઉસમેં વિકલ્પ ઉઠતે હૈ ઈસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ. આહાહા ! પણ એ વ્યવહાર યે બંધના કારણ હૈ. આહાહા ! ઇન્દ્રિય આધીન ઇન્દ્રિયસે જ્ઞાન હુઆ એ બંધના કારણ, પંચ મહાવ્રતના વિકલ્પ એય બંધના કારણ, આહાહાહા.... અને નવતત્ત્વની ભૂદ શ્રદ્ધા એ મિથ્યાત્વ બંધના કારણ. આહાહાહાહા ! ભેદ હોં, નવના ભેદ. એકરૂપ હોય તો અંતરમાં આ જાતા હૈ. આહાહા !
કળશટીકામેં લિયા હૈ, અનાદિ નવતત્ત્વની શ્રદ્ધા તો મિથ્યાત્વ હૈ. આહાહાહાહા ! એ સંવર, નિર્જરા, મોક્ષ સચ્ચા નહીં, નવ તત્ત્વમેં, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિર્જરા. આહાહાહા ! શું શ્લોક આવ્યો? આહાહા ! થોડા વ્યવહારકા આચરણ કરુંગા તો મેં છુટુંગા, એ દૃષ્ટિ છુટ ગઈ. સમજમેં આયા? થોડા વ્યવહારકી દયા, ધર્મ, બ્રહ્મચર્ય સેવન શરીરકા ઐસા આચરણ કરુંગા તો છુટુંગા એ દૃષ્ટિ છુટ ગઈ. આહાહાહા! વો મિથ્યાદેષ્ટિ થા, આવી વાતું બહુ આકરી ભાઈ છે, આ તો પંડિતોને પણ આ પચાવવું આકરું પડે. આહાહા ! હૈ.
વસ્તુ જ સત્ સરળ પ્રભુ હૈ ને! હૈ ને ભગવાન!હૈ ઉસકો પ્રાપ્ત કરના હૈ! એ તો ન હોય ને પ્રાપ્ત કરના હો એ તો વાત દૂસરી હૈ. હૈ, આહાહા! સત્ પ્રભુ, સચ્ચિદાનંદ નાથ, હૈ ઉસકા જ્ઞાન કરના ને હૈ ઉસકી શ્રદ્ધા કરના હૈ ઉસમેં રમના, એ ભેદથી કથન ત્રણ બોલ આતે હૈં ને એટલા ભેદ આયા ને? સોળમી ગાથામે આવ્યું છે ને “દંસણણાણચરિતાણી સેવિહવ્વાણિ સાહુણાણિએ તાણિ પણ જાણ તિગુણવિ અપાણે ચેવણિચ્છયહો” આહાહાહા ! તો એ વ્યવહારે ત્રણ બાત કિયા હૈ, પણ વ્યવહાર આ હોં. એકરૂપ ભગવાનકી શ્રદ્ધા, એકરૂપકા જ્ઞાન, ને એકરૂપકી સ્થિરતા, એ તીન ભેદ આયા, એ વ્યવહાર હુઆ. એ વ્યવહાર હુઆ, મલિન હુઆ, મેચક હુઆ, અનેકતા હુઆ. આહાહાહા ! એ અશુદ્ધતા કહેનેમેં આતા હૈ. આહાહા!
પર્યાયકા એ કહાને નય ૪૭ નયમેં હૈ. અશુદ્ધનય ને શુદ્ધનય ૪૬, ૪૭ એક માટીકા અનેક પિંડ વાસણ આદિ અનેકપણા હૈ. ઝારી આદિ ઐસે દેખના એ અશુદ્ધતા હૈ, ઔર માટીકો એકરૂપ
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દેખના એ શુદ્ધતા હૈ. એમ ભગવાન આત્મા ઉસકી પર્યાય નિર્મળ પર્યાય ભેદસે દેખના એ અશુદ્ધનય હૈ. આહાહાહા ! નયના વ્યાખ્યાન આ ગયા હૈ સબ, અને ભગવાન એક હી સ્વરૂપ અખંડાનંદ પ્રભુ ઉસમેં અંદરમેં રમના એકાકાર કરના એ શુદ્ધ હૈ, એ શુદ્ધનય હૈ. આહાહા ! અરેરે ક્યાં એને, ફિર ઉસીકા અનુચરણ કરના ચાહિએ. હૈ? “ફિર' પહેલે તો શ્રદ્ધામેં લિયા, એ દ્રવ્ય સ્વભાવમેં લીન હોગા ઈતના કર્મ છુટેગા, ફિર ઉસીકા અનુચરણ કરના, અંદરમેં રમના. આહાહા! ઉસીકા અનુચરણ, ઉસકા અનુચરણ કરકે ચરણ રમના. ભગવાન પૂર્ણાનંદ ત્યાં કેડે કેડ રમના, એને અનુસરીને રમના. આહાહા ! એનું નામ, ઉસકા નામ ચારિત્ર. આહાહા ! નગ્રપણા ને પંચમહાવ્રતના પરિણામ ને એ કોઈ ચારિત્ર નથી. એ તો અચારિત્ર હૈ. આહાહા! નગ્નપણા એ અજીવ (કી) દશા હૈ, પંચમહાવ્રતના પરિણામ એ તો રાગ હૈ. આહાહા ! એ તો રાગ આચરણ હૈ, એ જીવના આચરણ નહીં. આવી સ્પષ્ટ વાત સંતોએ કહી અને લોકોએ વિરોધ કર્યો. અરે પ્રભુ એ વિરોધ તો તેરા આત્મા સાથે હૈ. હૈ? ( શ્રોતા- અજ્ઞાનીનો ભ્રમ છે) એનો વિરોધ એના આત્મા સાથે હૈ.
અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન નિર્વિકલ્પ અભેદ વસ્તુ, આહાહાહાહા.. ઐસા દૃષ્ટિમેં લિયા નહીં. જ્ઞાનમેં વેદન કિયા નહીં, અને બહારની ક્રિયાકાંડ ને ઐસા ને ઐસા, આહાહા.. લોકરંજન, મોક્ષ પાહુડમાં આતે હૈ. અષ્ટ પાહુડમેં. લોકરંજન-લોકરંજન અષ્ટ પાહુડમેં આતા હૈ. લોક ખુશી થાય, રાજી (રાજી) આહાહાહા ! વ્યવહારસે આતા હૈ ઐસી ક્રિયા હૈ ઐસા હોતા હૈ લોકરંજન અજ્ઞાન હૈ. આહાહા ! તેરા આત્મા રંગાયા નહીં ઈસમેં. આહાહાહા !
અનુભવકે દ્વારા ઉસમેં લીન હોના ચાહિએ. ભગવાન પૂર્ણાનંદકા નાથ પ્રભુ ઉસકા જ્ઞાન કિયા, શ્રદ્ધા કિયા, અબ ઉસમેં લીન હોના ચાહિએ. આહાહાહા ! આનંદ સ્વરૂપ ભગવાનમેં રમના, અતીન્દ્રિય આનંદકા ભોજન કરના, આહાહાહાહા... અતીન્દ્રિય આનંદ આહાહા... આવે છે ને, નહીં? ઓલામાં નિત્ય ભોજી કળશમાં આવે છે, બંધ અધિકારમેં. આહાહા.... અતીન્દ્રિય આનંદનો નિત્ય ભોજી ભગવાન.
ઓલા કહે. ખાવું ને આ ખાવાની ક્રિયા પણ બાપુ એ તો જડની છે ભાઈ, તને એના ઉપર લક્ષ છે એ પણ વિકારભાવ છે. આહાહા ! આ તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન ઉસકા જ્ઞાન શ્રદ્ધા કિયા ને પીછે રમના, એ અતીન્દ્રિયકા ભોજન કરના, આહાહાહાહા.. અતીન્દ્રિયકા સ્વાદ લેના, આવી વાતું આકરી પડે માણાને, (માણસોને ) અભ્યાસ ન મળે ને આખો દિ' સંસારના પાપના પોટલામાં પડયા. અરર! રંગુલાલજી ! અરે ભગવાન ભાઈ ! આહાહા !
અનુભવકે દ્વારા ઉસમેં લીન હોના ચાહિએ, કિસમેં? ઉસમેં. આ જે જ્ઞાયકસ્વભાવ જે જાનનમેં ને શ્રદ્ધામેં આયા હૈ ઉસમેં લીન હોના. સમજમેં આયા? કયોંકે સાધ્ય જો નિષ્કર્મ અવસ્થા-મોક્ષ, સાધ્ય જો નિષ્કર્મ અવસ્થારૂપ એ અવસ્થા પર્યાય હૈ, મોક્ષ પણ, સાધ્ય જો નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ ઉસકી સિદ્ધિકી, આહાહાહા નિષ્કર્મ દશા પૂર્ણાનંદની મોક્ષદશા અભેદ શુદ્ધ સ્વરૂપ ઉસકી સિદ્ધિકી ઈસી પ્રકાર ઉત્પત્તિ હૈ, આ પ્રકારે ઉસકી પ્રાપ્તિ હૈ, દૂસરા કોઈ પ્રકારે પ્રાપ્તિ નહીં. વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
Page #306
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૭–૧૮
૨૯૧
પ્રવચન નં. ૭૯ ગાથા - ૧૭-૧૮
તા. ૬-૯-૭૮ બુધવાર, ભાદરવા સુદ-૪ સં. ૨૫૦૪ ઉત્તમ ક્ષમા ધર્મ
આ દસલક્ષણી પર્વઃ- ઉસકા પહેલા દિન હૈ ને ઉત્તમ ક્ષમા, એ ઉત્તમ ક્ષમા આદિ દસ બોલ હૈ એ ચારિત્રકા ભેદ હૈ. ચારિત્ર ખાસ મોક્ષકા કારણ હૈ. એથી ચારિત્રમાં દસ પ્રકારના ધર્મ આત્માનો અનુભવ શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ અને અનુભવ હુઆ હો ઔર ઉસમેં પછી ચારિત્ર લીનતા હુઇ હો, ઉસકો આ દસ પ્રકા૨કા ધર્મ હોતા હૈ એ દસ પ્રકા૨કા ધર્મમેં ઇસસે સુખ હોતા હૈ, આનંદ હોતા હૈ. આહાહાહા ! દસ પ્રકારકા ધર્મ ઈસકો કહીએ કે જિસમેં અતીન્દ્રિય આનંદ આતા હો. આહાહાહાહા ! ઔર ઈસમેં અતીન્દ્રિય આનંદ હૈ ઈસસે અતીન્દ્રિય આનંદ હૈ એ અતીન્દ્રિય આનંદ સુખસ્વરૂપી હૈ. દસ પ્રકા૨કા ધર્મ આવી વાત છે ભાઈ. આહાહા !
ઐસે આમ ઉત્તમ ક્ષમા, ઉત્તમ ક્ષમા કહા ને તો સમકિત સહિતની, સમકિત વિના જે કંઈ હૈ એ કાંઈ ક્ષમા નહિં એ તો કષાય હૈ રુંધાયેલો હોય. આહાહા ! માથે આવ્યું છે ભાઈ ૩૯૩ શ્લોક ૩૯૩ ઉ૫૨.
મુનિ ધર્મ ક્ષમાઆદિ ભાવોંસે દસ પ્રકા૨કા હૈ સુખકે સાથ, સુખ ઈસસે હોતા હૈ. આહાહા ! અરે આ ચારિત્ર-ધર્મ, જિસસે અતીન્દ્રિય આનંદ આતા હો. આહાહા... ઉસકા નામ દસ પ્રકા૨કા મુનિકા ધર્મ કહેનેમેં આતા હૈ. આહાહા ! આવી વાત છે બાપા આકરી બહુ. આહા ! છે ઈસમેં ? સુખકે સાથ સુખ ઈસસે હોતા હૈ. ઔર સુખ ઈસમેં હૈ અથવા સુખસે સાર હૈ એ દસ પ્રકા૨કા ધર્મ સુખનો સાર, આનંદનો સાર ઉસમેં હૈ. આહાહાહા ! અતીન્દ્રિય આનંદનું વેદન વિશેષ હો ઉસકા નામ યહાં દસ પ્રકા૨કા ધર્મ હૈ. આહાહા ! આવી વ્યાખ્યા હવે, આવી ૩૯૩ માં છે પહેલાં, પિછે ૩૯૪, એ દસેયમાં હો દસેય પ્રકારનો ધર્મ, આહાહાહા... આ દસલક્ષણી પર્વ એ દસ પ્રકા૨કા ધર્મ એ ચારિત્રકા ભેદ હૈ, સમ્યગ્દર્શન સહિત અનુભવ અને ચારિત્ર હુઆ હો ઉસમેં વિશેષ આનંદ આતા હૈ ઉસકો અહીંયા દસ પ્રકા૨કા ધર્મ કહેનેમેં આતા હૈ. આહા ! આવી વાત. સમ્યગ્દર્શનમેં સ્વરૂપકી દૃષ્ટિ હોનેંસે આનંદકા સ્વાદ આતા હૈ પણ થોડા હૈ. આહાહા... ઔર ચારિત્રમેં પ્રચુર આનંદ હૈ, ઔર ઉસમેં ક્ષમા આદિ હો. આહાહા... એ ક્ષમાનેં તો મહા આનંદ-આનંદ આતા હૈ, કહેતે હૈ. સમજમેં આયા ? આવી વાત છે. એ દસમાં પહેલો ઉત્તમ ( ક્ષમા ) હૈ. ( શ્રોતાઃ– વીતરાગભાવ એ જ ધર્મ છે) એ વીતરાગ ભાવ એ જ આ વીતરાગકા દસ પ્રકા૨કા ધર્મ હૈ. એ તો એના ભેદ બતાયા, બાકી વીતરાગભાવ એ ધર્મ ને એ ચારિત્રને એ દસ પ્રકા૨કા ધર્મ, વીતરાગભાવ. આહાહાહા... આવી વાત છે. એ દસ પ્રકા૨કા ધર્મ વીતરાગ ભાવ હૈ. આહાહા ! ઘણો જ રાગનો અભાવ કંઈક કરે, અતીન્દ્રિય આનંદના ઉગ્ર અનુભવમેં આનંદ આતા હૈ ઉસકો યહાં દસ પ્રકા૨કા ધર્મ કહેનેમેં આતા હૈ. આ તો ક્ષમા કરીને ઢીંકણુ કર્યું ઐસી બાત નહીં. આ તો ઉત્તમ ક્ષમા ને ઉત્તમ માર્દવ, અંત૨મેં આત્મા આનંદ પ્રભુ ઉસકા અંતર અનુભવમેં અતીન્દ્રિય સ્વાદકા આના ઉસકા નામ તો સમ્યગ્દર્શન હૈ. આહાહાહાહા ! ઔર ચારિત્ર વિશેષ આનંદકા આના નામ ચારિત્ર હૈ અને ઉસમેં દસ પ્રકા૨કા ધર્મ, આહાહા એ
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સુખના સ્વાદમાં વૃદ્ધિ હો, આહાહાહા.. ઉસકા નામ, વાત એવી છે ૩૯૩ માં પહેલાં કિયા થા પીછે ૩૯૪ (દસલક્ષણ ધર્મના શ્લોક પૂ. ગુરુદેવશ્રીએ “સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા” માંથી લીધા છે.)
कोहेण जो ण तप्पदि सुरणरतिरिएहिं कीरमाणे वि ।
उवसग्गे वि रउद्दे तस्स खमा णिम्मला होदि ।। ३९४ ।। જે કોઈ સંત-મુનિ, મનુષ્ય તિર્યંચ અચેતનઆદિ ઉપસર્ગમેં હોતે છતું પણ તપ્તાયમાન નહિં હો, ક્રોધસે તપ્તાયમાન ન હો, પણ આનંદસે ઉગ્ર આનંદકા સ્વાદમેં આ જાય. આહાહાહા ! ઉસકો યહાં ઉત્તમ ક્ષમા દસ લક્ષણી પર્વમેં પ્રથમ ધર્મ કહેનેમેં આયા હૈ. આહાહાહા ! સમજમેં આયા? શ્રાવકકો ભી દર્શન જ્ઞાન ચારિત્ર તીનોં, પંચમ ગુણસ્થાનમેં પણ તીન હોતા હૈ, નિયમસારમાં આતે હૈં ને? ભક્તિ, દર્શન-સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી ભક્તિ કરે શ્રાવક, ભક્તિ પરિણામ એ પરિણમન કરતે હૈ. આહાહાહા હૈ ઈસકે ભી આ દસ પ્રકારકા ધર્મમેં અંશ હૈ, મુનિકો વિશેષ હૈ આને અંશ હૈ પણ એ અંશમેં આનંદકા સ્વાદ આતા હૈ વિશેષ સુખસાર. આહાહાહા ! જે શીસમીકી લકડી હોતી હૈ ને શીસમ – શીસમ ઉસકો સાર હોય, અંદર ચીકણો કઠણ (સાર) એમ આ સુખસાર. આહાહાહા ! ઉત્તમ ક્ષમામેં અતીન્દ્રિય આનંદકા સાર આતા હૈ. આહાહાહા! ઉસકા નામ ઉત્તમ ધર્મ કહેતે હૈ. નહિં પતા? ઉસ મુનિકે નિર્મળ ક્ષમા હોતી હૈ પછી દષ્ટાંત આપ્યા છે. અમુકમેં મુનિ ઐસે ઐસે મુનિ હો ગયા ને શાંત શાંત.. ઘાણીમેં પિલા, આહાહા ! આ પાંડવોને લોહાના દાગીનામાં ઝેવરમાં, આહાહાહા ! અતીન્દ્રિય આનંદકી બાઢ આતી થી કહેતે હૈ. આહાહા ! એ ઉપસર્ગમેં પરિષહ સહનમેં, સહન ઈસકો કહેજેમેં આતા હૈ કે જ્ઞાતા-દેષ્ટા રહેકર આનંદકા વિશેષપણા પ્રગટ હો, ઉસકા નામ પરિષહ સહન કિયા કહેનેમેં આતા હૈ. આહાહાહાહા ! આવી ચીજ છે ભાઈ ! વીતરાગના મારગની કોઈ લાઈન આખી ફેર છે. એ વસ્તુનું સ્વરૂપ જ એવું ઐસા હૈ. એ આ કહ્યું દેખો ઉત્તમ ક્ષમા.
હવે ચાલતો અધિકાર. (ગાથા ૧૭–૧૮) યહાં સુધી આયા હૈ, સાધ્ય જો નિષ્કર્મ દશા, મોક્ષની દશા એ સાધ્ય હૈ, એ અભેદ શુદ્ધ સ્વરૂપ ઉસકી સિદ્ધિકી ઉસી પ્રકાર ઉપપત્તિ હૈ. આહા ! અપના ભગવાનના દર્શન કરના પ્રતીત કરના જ્ઞાન કરના ને રમણતા એ નિષ્કર્મ અવસ્થા મોક્ષની પ્રાપ્તિના ઉપાય હૈ. આહાહા... અન્યથા અનુપપત્તિ હૈ. આ અનેકાંત હૈ ઓલા અનેકાંત એમ કહેતે હું ને કે નિશ્ચયસે ભી હો અને વ્યવહારસે ભી હો એ અનેકાંત, (એસા નહીં). આહાહાહા... ત્યાં તો ભગવાન આત્મા, આહાહા.. અપના નિશ્ચય દર્શન જ્ઞાન ને ચારિત્ર ઉસકે નિષ્કર્મ અવસ્થા ઉસસે સાધ્ય હોતા હૈ, અન્યથા નહીં, ઉસકા નામ અનેકાંત હૈ. વ્યવહારસે કે રાગસે કે નિમિત્તસે નહીં ઉસકા નામ અનેકાંત, સ્વસે હો ને પરસે નહીં ઉસકા નામ અનેકાંત હૈ. અત્યારે અનેકાંત ઐસા ફદડીવાદ કર દેતે હૈ. આહાહા! નિશ્ચયસે ભી હો, વ્યવહારસે ભી હો, ઉપાદાનસે હો, નિમિત્તસે ભી હો, એ તો ફુદડીવાદ હૈ, એકાંત મિથ્યા હૈ, ઝીણી વાતું બહુ બાપા, મારગ આ.
હૈ? ઇસી પ્રકાર ઉપપત્તિ હૈ, અન્યથા અનુપપત્તિ હૈ, દૂસરી રીતે મુક્તિની અવસ્થાની ઉપપત્તિ હોતી નહીં. આહાહાહા ! અપના ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની દૃષ્ટિ જ્ઞાન ને
Page #308
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૭–૧૮
૨૯૩ રમણતા કરતે હૈ, એ એક નિષ્કર્મ અવસ્થા(મોક્ષ) પ્રાતિકા ઉપાય હૈ, આહાહા... દૂસરા કોઈ ઉપાય હૈ નહીં. બે મોક્ષકા માર્ગ કહેતે હૈ એ તો કથનકી શૈલી હૈ, મોક્ષમાર્ગ તો આ એક હી હૈ. આહાહાહા ! આ તો જેને ભાઈ ભવના થાક લાગ્યા હોય, ભવની બીક ક્યાં જઇશું, ક્યાંય? આહાહા એક શરીરમાં પીડા આવે તો સહન ન થાય. આહાહાહા !
એને શરીરમાં રહીને પ્રભુ તેરા કામ કરના હૈ અંદર. મેં તો આનંદકંદ પ્રભુ, શુદ્ધ ચૈતન્યઘન, ઉસકી પ્રતીતિમેં આનંદ આના, ઉસકા જ્ઞાન કરનેમેં આનંદ આના, ઉસકી સ્થિરતા કરનેમેં આનંદ આના, આહાહાહાહા... આવો મારગ છે તે અન્યથા નહીં, છે ને ? ઇસી પ્રકારસે સાધ્યકી સિદ્ધિ હોતી હૈ. અન્ય પ્રકારસે નહીં હૈ? આહાહા ! (શ્રોતાને) એ બારણા પાસેથી ખસી જાવ આમ કંઇ, એ છેક પાછળથી આવે છે ને તે મોઢા આગળ બેસે છે. ખસી જાવ કે બહાર, પાછળથી આવે અને મોઢા આગળ બેસવું કાંઈ, આહાહા !
હવે, એ વાતને વિશેષ સમજાતે હૈ, છે ને? જબ આત્માકો અનુભવમેં આને પર, કયા? અનેક પર્યાયમેં રાગ અને દ્વેષ ને વિકલ્પો, આહાહાહા... એ અપને આત્માકો અનુભવ (મેં) આને પર અનેક પર્યાયરૂપ ભેદભાવ, અનુભવ નામે આનંદકા અનુભવની આ બાત નહીં હૈ, રાગ ને પુણ્ય ને પાપ એ અનેક પ્રકારના જે વેદનમેં આતા હૈ અનુભવમેં, અનેક પર્યાયરૂપ ભેદભાવકે સાથ મિશ્રિતપણા હોને પર ભી, આહાહાહા... ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની સાથમેં, એ પુણ્ય ને પાપના અસંખ્ય પ્રકાર ને ઇસકી સાથે મિશ્રિતપણા હો ગયા અનાદિસે, માન્યા હૈ. આહાહાહા ! મિશ્રિતપણા હૈ, હોને પર ભી, સર્વ પ્રકારસે ભેદજ્ઞાનમેં પ્રવીણ આહાહા... અંતરમેં રાગસે ભિન્ન કરનેકા પ્રવીણ, રાગ એ બંધકા લક્ષણ હૈ, ભગવાનકા લક્ષણ જ્ઞાન હૈ. એ જ્ઞાનસે રાગકો ભિન્ન કરકે આહાહાહા... આવી વાત. પર્યાયમાં પુણ્ય ને પાપના અનેક વિકાર, અનુભવમેં આને પર ભી, મિશ્રિતપણા હોને પર ભી, વસ્તુ તો વસ્તુ તરીકે હૈ, રાગનું મિશ્રિતપણું માન્યું છે, માન્યા હૈ. (હુઆ નહીં) સમજમેં આયા? આહાહાહા !
ઐસે રાગ અને આત્માકી એક મિશ્રિત દશા, ઐસા હોને પર ભી, આહાહાહા... સર્વપ્રકારસે ભેદજ્ઞાન, દેખો! સર્વપ્રકારસે, એક અંશ રાગકા ભી અપનેમેં નહીં ઐસે સર્વપ્રકારસે ભેદજ્ઞાન, આહાહા.. અંતરમેં ઝૂકનેસે રાગસે ભિન્ન હો જાતા હૈ. આરે આવી વાતું હવે. ભેદજ્ઞાનમેં પ્રવીણતાસે, સર્વ પ્રકારસે, અંશ ભી રાગ ઉસકા (અપના) નહીં. આહાહાહા ! જો યહ અનુભૂતિ હૈ સો હિ મેં હું, એ જાનનેકા અનુભવ હોતા હૈ. એ મેં હું. રાગ એ મેં નહીં, ચાહે તો દેવગુરુ શાસ્ત્રની ભક્તિકા રાગ હો, ગુણ ગુણીકા ભેદકા રાગ હો, પણ રાગસે આત્મા મિશ્રિત માન લિયા હૈ, તો ઉસકો ભેદજ્ઞાન કરકે, આહાહાહા.. રાગના ભાવસે ભગવાન આત્માકો ભેદજ્ઞાન કરનેસે જુદા પાડનેસે સર્વ પ્રકારસે જુદા પાડનેસે આહાહા.. આ કિયા. સમજમેં આયા?
યહ અનુભૂતિ હૈ સો હિ” (મૈ હું) ભેદજ્ઞાન કરનેસે જે જ્ઞાનના અનુભવ રહા એ મૈ હું, હૈ? અનુભૂતિ હૈ સો હિ મેં હું. ઐસા આત્મજ્ઞાનસે પ્રાપ્ત હુઆ, આત્મજ્ઞાનસે પ્રાપ્ત હુઆ, આહાહાહા ! ભગવાન આત્મા રાગસે મિશ્રિત અવસ્થામેં હોને પર ભી, જુદા પાડનેકી ભેદજ્ઞાનકી કળાસે સર્વ પ્રકાર ભેદજ્ઞાન કરનેસે, એ જ્ઞાનરૂપ રહા એ મૈ હું. આહાહાહા! આવી વાત છે. જેને કલ્યાણ કરવું હોય એને આ રસ્તા હૈ ભાઈ, બાકી બધી વાતું છે. આહાહા ! આત્મજ્ઞાન ઐસે
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનુભૂતિ સો મેં હું, એ જાનનેવાલા આત્મા તે અનુભૂતિ એ મેં, રાગનું મિશ્રિતપણું અને સર્વ પ્રકારે ભેદજ્ઞાનસે ભિન્ન કરકે એ આતમજ્ઞાન એ જ્ઞાન યહ મેં હું અનુભૂતિ એ આતમજ્ઞાન. આહાહાહા ! હવે આવી વાતું છે.
“પ્રાસ હોતા હુઆ ઇસ આત્માકો જૈસા જાના હૈ, વૈસા હી ઇસ પ્રકારની પ્રતીતિ” જાનનેમેં આયા તો આ જ્ઞાનસ્વરૂપી ભગવાન હૈ, આનંદસ્વરૂપી પ્રભુ હૈ, ઐસા જ્ઞાનમેં ભેદજ્ઞાનસે અનુભૂતિ જ્ઞાની અનુભૂતિ યહ મેં હું, ઐસા જાના, વૈસા હી ઇસ પ્રકારકી પ્રતીતિ, એ પ્રકારની પ્રતીતિ હુઆ, આહાહા ! પ્રતીતિ જિસકા લક્ષણ હૈ ઐસા શ્રદ્ધાન ઉદિત હોતા હૈ. આહાહા... ઉસકો સમ્યગ્દર્શન પ્રગટ હોતા હૈ. અરે રાગના ભાગસે ભિન્ન ભગવાનકો ( નિજાત્માકો ) કરકે અંદરમેં જે જ્ઞાનના અનુભવ રહા એ મૈં હું અને એ આત્મજ્ઞાન હૈ. આહાહાહા ! એ જ્ઞાનમેં ઐસા આત્મા જણાયા, ઐસા હી પ્રતીતમેં આયા. આત્માના જ્ઞાન હુઆ ઐસા હી પ્રતીતમેં આયા કે આ આત્મા. આહાહા ! આવી વાતું. ભાઈ ! તબ શ્રદ્ધાન ઉદિત હોતા હૈ. તબ સમસ્ત અન્ય ભાવોંકા ભેદ હોનેસે, જબ રાગસે, પુણ્યકે વિકલ્પસે જ્ઞાનસ્વરૂપી ભગવાન ભિન્ન હોનેસે ભિનકા જ્ઞાન હુઆ અને ભિન્નકી પ્રતીતિ હુઇ. આ જાનનમેં આયા વો હી આત્મા ઐસી પ્રતીતિ હુઈ,
પીછે, અન્ય ભાવોંકા ભેદ હોનેસે, સમસ્ત અન્ય ભાવો, આહાહાહા! ગુણ ગુણીકા વિકલ્પ ઉઠતે હું ભેદ, ઉસસે ભી ભેદ કરકે, આહાહાહાહા ! સમસ્ત અન્ય ભાવકા ભેદ હોનેસે નિઃશંક સ્થિર હોનેમેં સમર્થ હોતા હૈ. આહાહા! સ્વરૂપમેં નિઃશંકપણે સ્થિર હોનેસે ચારિત્ર હોતા હૈ. આ રાગસે ભિન્ન જ્ઞાનસ્વરૂપ ઐસા અનુભૂતિ હુઈ એ આત્મજ્ઞાન, અને એ આત્મજ્ઞાનમેં જે જણાયા આત્મા ઐસી પ્રતીતિ હુઈ ઔર પ્રતીતિ હુઇ પીછે અન્ય ભાવસે ભિન્ન હોકર, રાગ આદિસે, હૈ? નિઃશંક સ્થિર હોનેસે, સ્વરૂપમાં નિશંકપણે સ્થિર હોનેસે, આહાહા. આત્માકા આચરણ ઉદય હોતા હૈ. એ આત્માકા આચરણ. રાગસે ભિન્ન શ્રદ્ધા જ્ઞાન કિયા ઔર ઉસસે પછી રાગસે ભિન્ન સ્વરૂપમેં ઠરના, (એકાગ્ર હોના) નિઃશંકપણે કે મેં આ હું, રાગ ને દયા, દાનના વિકલ્પ જે હું એ તો મેં નહીં. આહાહાહાહાહા !
બહુ કામ ! શાસ્ત્રકા જ્ઞાન જે પરલક્ષી હૈ એ ભી મૈં નહીં, કયું કે એમાં આત્મજ્ઞાન નહીં હુઆ. આહાહાહા ! આત્મજ્ઞાન એટલે જે આત્મા હૈ ઉસકા જ્ઞાન, રાગસે ભિન્ન હોકર આત્મજ્ઞાન, ઔર ઐસી પ્રતીતિ કે આ આત્મા. જ્ઞાનમેં આયા, એ આ આત્મા, તો ઐસી પ્રતીતિ, ઔર યે અન્ય ભાવસે “સમસ્ત અન્યભાવોંસે ભિન્ન હોકર નિઃશંકપણે કરનેકા સમર્થ હુઆ... આહાહા! રાગ આદિ મૈ નહીં ઔર મેરી ચીજમેં નિઃશંકપણે ઠરનેસે, આહાહા... “આત્માકા આચરણ ઉદય હોતા હે” ત્યારે આત્માના આચરણ, ભગવાન આત્મામેં લીન હોતા હૈ. આચરણ નામ સ્વરૂપના આચરણ હોતા હૈ. એ આચરણકા ઉદય નામ ચારિત્ર હુઆ. આહાહા ! આવી વાત છે.
આત્માકો સાધતા હૈ એ રીતે અનુભૂતિ જ્ઞાન તે હું અને તે જ્ઞાનમેં આત્મા જણાયા ઐસી પ્રતીતિ હુઇ, સમસ્ત અન્ય ભાવોસે ભિન્ન હોકર નિઃશંકપણે સ્વરૂપમેં ઠરનેકા આચરણ હુઆ, આત્મ આચરણ એ રીતે આત્માની સિદ્ધિ હૈ, એ રીતે આત્માકો સાધતા હૈ. આહાહાહા !
“ઐસે સાધ્ય આત્માકી સિદ્ધિકી ઇસ પ્રકાર ઉત્પત્તિ હૈ.” આ પ્રકારે સાધ્ય જે નિષ્કર્મ દશા
Page #310
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૭–૧૮
૨૯૫ મોક્ષ કેવલ ઇસકી સિદ્ધિ આ પ્રકારે હૈ, દૂસરા પ્રકારે હૈં નહીં. આહાહા! થોડામાં પણ કિતના ભર દિયા હૈ. રાગ, વિકલ્પ અને ભગવાન વીતરાગ સ્વરૂપ ઉસકા મિશ્રિતપણા જાણે હો ગયા હો, ઐસે મિશ્રિતપણામૅસે રાગસે ભિન્ન હોકર અનુભૂતિ (અર્થાત્ ) આ જાનનેવાલા, જાનનેવાલા એ મૈ, ઐસા જ્ઞાન હુઆ એ આત્મજ્ઞાન હુઆ. આહાહા ! સમજમેં આયા?
લ્યો, આ દસલક્ષણી પર્વનો પહેલો દિ' આહાહા! (શ્રોતા – સુખનો પહેલો દિ' સુખ પ્રાપ્ત કરવાનો દિવસ). આ સુખ, સુખ, સુખ કહ્યું'તું ભાઈ ને કાલે, ત્યાં એને ત્યાં સુરતવાળા આવ્યાને. આહાહા! ભગવાન સુખનો ભંડાર હૈ ને પ્રભુ. અતીન્દ્રિય આનંદનો સાગર હૈ ને ઉસકો રાગસે ભિન્ન કરકે, જ્ઞાનમેં અતીન્દ્રિય સાગરકા જ્ઞાન હુઆ, આત્મજ્ઞાન. આહાહા ! ઔર જૈસા જાનનમેં આયા ઐસી પ્રતીતિ કિયા, ઔર સમસ્ત રાગસે ભિન્ન હોકર નિઃશંકપણે આત્મા આચરણ કરનેકા પુરુષાર્થ હુઆ, આહાહાહા ! આ ચારિત્ર. ઝીણી વાત બાપુ એણે જરી. અરેરે! અનંતકાળથી ભગવાનને ભૂલી ભ્રમણામાં પડ્યો છે અનાદિથી દુઃખને પંથે છે. આહાહાહા ! એ આ રીતે ઉપપત્તિ સિદ્ધ દશાની હૈ, સાધ્ય સિદ્ધ.
ઐસા હોને પર ભી, આહાહાહા ! હવે આયા, આ શરીર ને પૈસા ને આબરુ ને એ મસાણના હાડકાનો ફોસફરસ છે. આહાહાહા ! એની જેને વિસ્મયતા લાગે, એને આત્માની વિસ્મયતા નહીં લાગે. જેને આત્મા સિવાય બાહ્ય પદાર્થની અતિશયતા-વિશેષતા ભાસે એને આત્માની ભિન્નતા નહીં ભાસે. આહાહાહા ! સમજમેં આયા? ઐસા હોને પર ભી પરંતુ જબ એસા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, આહાહાહાહા... જ્ઞાનમાં અનુભવસ્વરૂપ ભગવાન આત્મા, આહાહાહા... આ બાળગોપાળ, આ બાળ નામ બાળકથી માંડીને વૃદ્ધ ગોપાળ નામ વૃદ્ધ, બાળકસે માંડીને વૃદ્ધકો સબકો, આહાહાહાહા.. અનુભવમેં સદા, સ્વયં હી આને પર ભી આહાહાહા... એની પર્યાયમેં જ્ઞાનકી પર્યાય હૈ ઉસકા સ્વપરપ્રકાશક સ્વભાવ હૈ, વો કારણે પર્યાયમેં સ્વસ્વરૂપ જાનનેમેં આતા હૈ. પર્યાયમેં દ્રવ્યસ્વરૂપ ભગવાન જાનનમેં આતા હૈ. છતાં અજ્ઞાનીકો પર તરફના બંધનું લક્ષ હોવાથી, રાગના પ્રેમથી એ અંતરમાં જોઇ શકતો નથી. મેં ચીજ આત્મા મેરી પર્યાયમેં જાનનમેં આતા હૈ ઐસા દેખ સકતે નહીં.
ફરીને, આહાહા ! જ્ઞાનકી જો પર્યાય હૈ વર્તમાન, એ પર્યાયકા સ્વભાવ જ સ્વપરપ્રકાશક હૈ. ચાહે તો અજ્ઞાન હો કે જ્ઞાન હો, તો એ પર્યાયમેં આત્મા હી જાનનેમેં આતા હૈ. ક્યું કે સ્વપરપ્રકાશક સ્વભાવ હોનેસે જ્ઞાનકી પર્યાયમેં સ્વ વસ્તુ હૈ વો હી જાનનેમેં ને અનુભવમેં આતા હૈ. પર્યાયમેં દ્રવ્ય જ જાનનમેં આતા હૈ. આહાહાહાહા !? ( શ્રોતા:- ક્યારે?) અત્યારે, સદાય કીધું ને? કહ્યું ને આ અનુભવમેં સદા અને સ્વયં, સદા અને સ્વયં આહાહાહાહા... એ જ્ઞાનકી પર્યાયમેં સદા સ્વયં આહાહાહા... આને પર ભી, સ્વયં આને પર ભી, આહાહાહા.... કહેતે હૈ કે જ્ઞાનકી વર્તમાન દશામેં સદા સ્વયં જાનનેમેં આતા હૈ, ઐસા હોને પર ભી અનાદિ બંધકે વશ, આહાહાહા... પણ અનાદિ રાગને વશ, રાગ એ ખરેખર પરદ્રવ્ય હૈ, એ સ્વદ્રવ્ય નહીં. જ્ઞાનકી પર્યાયમેં સ્વદ્રવ્ય જાનનમેં આને પર ભી, રાગ જો પરદ્રવ્ય હૈ ઉસકે સાથ કી દૃષ્ટિએ પર્યાયમેં જાનનેવાલા આત્મા ઉસકો જણાતે નહીં. ઉસકો જાનતે નહીં. આહાહાહા ! ભારે ભાઈ !
ફરીને, પરંતુ જબ ઐસા અનુભૂતિ સ્વરૂપ ભગવાન, જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દેખો, ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી અનુભવ, આબાળ ગોપાળ સબને, બાળકસે વૃદ્ધ, આહાહાહાહા... સબકો અનુભવમેં, સબકો અનુભવમેં સબકો સદા અને સબકો સ્વયં, આહાહાહા... ભાઈ આ તો કાંઇ વાર્તા કથા નથી. આ તો ભગવત, આહાહાહાહા... આબાળ ગોપાળ સર્વને અને સદા, સર્વને અને સદા અને સ્વયં, આત્મા જ જ્ઞાનકી પર્યાયમેં જાનનેમેં આતા હૈ. આહાહાહાહા ! અરે ! ઐસા હોનેપર ભી અનાદિ બંધકે વશ, પણ દૃષ્ટિ રાગ અને વિકલ્પ ઉ૫૨ હૈ, આહાહાહા ! એને વશ હો જાનેસે પર્યાયમેં જાનનેમેં આતા હૈ દ્રવ્ય, છતાં એ જાન સકતે નહીં, આહાહાહા ! રાગની એકતાકી અંધ બુદ્ધિમેં, પર્યાયમેં જાનનેવાલા ભગવાન જાની શકે, છતાં તે જાનતે નહીં. આહાહાહા ! આવી વાત છે. હૈ કે નહીં અંદર ? આહાહા !
ઐસા અનુભૂતિ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, આબાળ ગોપાળકો જ્ઞાનકી પર્યાયમેં જાનનેમેં આતા હૈ સબકો–સદા અને સ્વયં, એ આત્મા જ સદા સ્વયં અપની પર્યાયમેં જાનનેમેં આતા હૈ. આહાહાહાહા ! પણ અપના સ્વભાવ તરફ દૃષ્ટિ દિયા નહીં, અને રાગને વશ હોકર, અબંધ સ્વરૂપ જે પર્યાયમેં જાનનેમેં આતા હૈ, એ રાગકે બંધકે, રાગરૂપ બંધકે વશ હોકર વશ હોકર અબંધ સ્વરૂપ જે પર્યાયમેં જાનનેમેં આતા હૈ ઉસકો જાન સકતે નહીં. આહાહાહા ! ક્યા કહા ? આ તો ધીરજના કામ છે બાપુ. આહાહા !
બાળકથી માંડીને વૃદ્ધ, સબ આત્માનેં પર્યાય જો જ્ઞાનકી હૈ, ઉસમેં એ અનુભૂતિ ( સ્વરૂપ ) ભગવાન આત્મા હી જાનનેમેં આતા હૈ. આહાહા ! પણ ઐસા હોનેપર ભી અનાદિ રાગકા સંબંધમેં, એ બંધ કહો કે રાગકા સંબંધ કહો. આહાહાહા ! રાગકા સંબંધમેં રોકાનેસે, અબંધસ્વરૂપ પર્યાયમેં જાનનેમેં આતા હૈ એ બંધનેં રોકાનેસે અબંધ જાનનેમેં આતા હૈ, એ નહીં જાનતા. આહાહાહાહા !
ફિર, આત્મા આનંદજ્ઞાન સ્વરૂપ એ પર્યાયમેં અજ્ઞાનીકો ભી બાળકસે વૃદ્ધ, સદા સ્વયં આત્મા, એ આત્મા જ પર્યાયમેં અનુભવમેં આતા હૈ. આહાહાહા... ઐસા હોને ૫૨ ભી, અજ્ઞાની રાગકા સંબંધમેં ચુકનેસે, રાગકા બંધભાવમેં ચુકનેસે, પર્યાયમેં અબંધ સ્વરૂપી ભગવાન જાનનેમેં આને ૫૨ ભી રાગકે, સંબંધમેં પડા વો જાનનેમેં નહીં આતા. કહો હૈ કે નહીં અંદર ? આહાહા ! નજર તળે ચીજ આમ દેખાતી હો, પણ નજરનું લક્ષ બીજે હોતા હૈ તો એ દિખાતા નહીં. આહાહાહાહા ! અરે પ્રભુ તું તારી પર્યાયમેં, જ્ઞાનકી એક સમયકી પર્યાયમેં પ્રભુ, સદા બાળગોપાળને ને સ્વયં ભગવાન આત્મા જ જાનનેમેં આતા હૈ. આહાહાહા! એ ટીકા ! ભરતક્ષેત્રમાં, હૈ ! આહાહાહા... ( શ્રોતાઃ- અજોડ અજોડ ) હૈ! પોતે જ પોતે ને ૫૨ બે નહીં ( શ્રોતાઃ– પોતે જ, પોતે ને ૫૨ બે નહીં ) રાગમેં વશ હોકર પર્યાયમેં અબંધ સ્વરૂપ જ્ઞાનમેં આને ૫૨ ભી, રાગકે સંબંધમેં ચુકનેસે, અબંધ સ્વરૂપ જાનનેમેં નહીં આતા.
ફિર, આહાહાહાહા ! ભગવાન આત્મા ઉસકી જ્ઞાનકી પર્યાય ભલે અજ્ઞાન હો, પણ એ પર્યાયમેં પર્યાયકા સ્વભાવ, જ્ઞાન હૈ ને ? તો ઉસકા સ્વપ૨પ્રકાશક સ્વભાવ હૈ, તો પર્યાયમેં સ્વયં આબાળ ગોપાળને સદા સ્વયં આત્મા હી જાનનેમેં આતા હૈ, આહાહાહા ! ઐસા હોને ૫૨ ભી રાગકા સંબંધના બંધને વશે, એ પર્યાયમેં જાનનેમેં અબંધ આતા હૈ ઉસકો જાનતે નહીં. રાગકો જાનતે હૈ. આહાહાહા!
Page #312
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૭–૧૮
૨૯૭ અરે આ વાત ક્યાં સાંભળવા મળે છે બાપા, દિગંબર સંતો હશે. આહાહાહા ! કેવળજ્ઞાનના વિરહ ભુલાવે એવી વાત છે. આહાહાહા! બીજાને દુઃખ લાગે કે આ તમારો એક જ ધર્મ? બાપુ, તમારો અમારો નથી, આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે. આહાહા!
કયા કહા? કે આત્મા પર્યાયમેં અબંધ સ્વરૂપ હું એ પર્યાયમેં પર્યાયકા સ્વપરપ્રકાશક સ્વભાવ હોનેસે, અજ્ઞાનીકી પર્યાયમેં ભી એ દ્રવ્ય જ જાનનમેં આતા હૈ, પણ અજ્ઞાની રાગકા સંબંધમેં રુકનેસે, રાગકો જાનતે હૈ, જે ઉસમેં હું નહીં ઉસકો જાનતે હૈ, અને જે હૈ પર્યાયમેં જાનનેવાલી ચીજ ઇસકો જાનતે નહીં. આહાહાહા ! કહો સુમનભાઈ ! ન્યાં ક્યાંય મળે એવું નથી આવું. આહાહાહા ! રખડવાના રસ્તા છે બાપા. આહાહા!
અરે એને કાને ન પડે સત્ય, સત્તને કઈ રીતે શોધે? આહાહા !
ભગવાન તેરા સ્વરૂપ જે પૂર્ણ અબદ્ધસ્વરૂપ હૈ, આહાહાહા.... એ તેરી પર્યાયમેં અબદ્ધ જ સ્વયં સદા સબકો જાનનમેં આતા હૈ, ઐસા હોને પર ભી રાગકા સંબંધમેં બંધમેં ત્યાં રુકનેસે પર્યાયમેં જાનનેમેં આતા હૈ અબંધ વો નહીં જાન સકતે. આહાહાહા! આવી વાત છે. ચાહે તો ભગવાનકી ભક્તિકા રાગ હો, ચાહે તો શાસ્ત્રકી ભક્તિકા રાગ હો. આહાહાહા.. પણ એ રાગકો બંધ, રાગ એ બંધ હૈ, ભગવાન અબંધસ્વરૂપ હૈ, તો પર્યાયમેં અબંધ સ્વરૂપ જાનનેમેં આતા હૈ, સ્વભાવ જ ઐસા હૈ. પર્યાયકા સ્વભાવ જ ઐસા હૈ. આહાહાહા ! જ્ઞાનકી પર્યાયમેં અવસ્થામેં ત્રિકાળી અવસ્થાયી પ્રભુ સ્વયં જાનનમેં આતા હૈ ઐસા પર્યાયકા ધર્મ હૈ, આહા ! સ્વભાવ હૈ, ઐસા હોને પર ભી રાગકા સંબંધમેં રુકનેસે ઔર રાગકો જાનનેસે, રાગ વિનાની ચીજ પર્યાયમેં જાનનમેં આતી હૈ, ઉસકો જાનતે નહીં. આહાહાહાહા!
કહો આવી વાત છે બાપુ, આકરી વાત ભાઈ ! વીતરાગ મારગ, રાગની પર્યાયમેં રુકનેસે વીતરાગ ભગવાન આત્મા જિનસ્વરૂપી, આહાહાહાહા... જિનસ્વરૂપી ભગવાન આત્મા એ પર્યાયમેં એ જિનસ્વરૂપ જ જાનનમેં આતા હૈ. આહાહા! ઐસા હોને પર ભી જિનસ્વરૂપસે વિરૂદ્ધ જે રાગ ચાહે તો દયા, દાન, ભક્તિ, વ્રત આદિ કોઇ પણ વિકલ્પ હો, આહાહાહા... ઉસકો દેખનેસે બંધને વશે હોકર, પર્યાયમેં અબંધ સ્વરૂપ હી જાનનેમેં આતા હૈ, છતાં એ જાનતે નહીં. આહાહા !
આવી વાત છે ભાઈ ! કેટલાકને તો નવી લાગે. આ સમયસાર કંઇ નવું છે? હૈં? બે હજાર વર્ષથી તો કરેલું છે, આહાહાહા... વસ્તુનું સ્વરૂપ જ ઐસા હૈ પ્રભુ!
જ્યાં સ્વયં-સદા, પર્યાયમેં જ્ઞાનકી દશામૈં જાનનમેં આતે (ઐસા) હોને પર ભી લક્ષ બંધ ઉપર હૈ, રાગનો વિકલ્પ ચાહે તો દયા, દાન, વ્રત ભક્તિ, રાગમેં એકાકાર હુઆ હૈ, રાગકો દેખતે હૈ, તો રાગકો દેખતે હૈ, તો પર્યાયમેં અરાગી અબંધ સ્વરૂપ જાનનમેં આતા હૈ, ઉસકો નહીં જાનતે. આહાહાહા! અરે! આહાહા! બહુ જ ભર્યું છે. ઓહોહોહોહો !! સંતોએ તો કરુણા કરીને જગતને આત્માની જાહેરાત કરી છે. ભાઈ ! ભગવાનની જાહેરાત તેરી પર્યાયમેં હોતી હૈ, પણ તેરી નજરું રાગ ને પર્યાયમેં રુકનેસે એ પર્યાયમેં જાનનેવાલી શક્તિને જાનતે હોને પર ભી નહીં જાનતે. આહાહાહાહા... એકલી જ્ઞાનની ક્રિયાની વાત છે આંહીયા તો.
જબ ઐસા અનુભૂતિ સ્વરૂપ આ ભગવાન આત્મા, દેખો!ભગવાન આત્મા! આહાહાહા !
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનંત અનંત આનંદ ને જ્ઞાનની લક્ષ્મીકા ભંડાર ભગવાન ! એ આ બાળ ગોપાળ, બાળકસે વૃદ્ધ સબકો આહાહાહા... એ આઠ વરસનો બાળક હોય આહા... પ્રભુ, ઉસકી જ્ઞાનકી પર્યાયમેં એ ભગવાન આત્મા હી જાનનમેં આતા હૈ. આહાહાહા... સબકો સદા સ્વયં પર્યાયમેં ભગવાન જાનનમેં આતા હૈ. (ઐસા) હોને પર ભી અનાદિ રાગકે વશ હોકર રાગકા જ્ઞાનમેં રુકનેસે, અબદ્ધસ્વરૂપના જ્ઞાન હોને પર ભી ઇસકા જ્ઞાન નહીં કરતા હૈ. આહાહાહા ! આવો ઉપદેશ ! ઓલો તો વ્રત કરો ને તપ કરો ને, આહાહા... પડિમા લઇ લ્યો જાવ. આહાહા! ભાઈ ! તારો નાથ અંદર મોટો પ્રભુ છે ને? ભગવાન આત્મા કીધું ને? ભગવાન આત્મા! આહાહા.... અજ્ઞાનીનોય આત્મા, ભગવાન આત્મા એમ કહ્યો. આહાહાહાહા.. ભાઈ તને તારી ખબર નથી. જેની ખબરું થાય છે તેની તને ખબર નથી, ખબર હૈ નહીં તેરે, અને રાગની ખબરુમાં રુકનેસે ભગવાન રુકાઈ ગયા. આહાહા ! કહો, યુગલજી! આવી વાતું છે. આહાહાહા !
સમજાય એવું છે હોં આ કંઇ એવી ભાષા આકરી નથી, ભાષા તો સાદી છે, આહાહા ! શું સંતોએ કામ કર્યા છે. આહાહા ! આત્માની પ્રસિદ્ધિ આ ટીકાનું નામ “આત્મખ્યાતિ” છે. એ આત્મખ્યાતિની પ્રસિદ્ધિ કરતાં, પર્યાયમાં આત્મા જણાતા હોને પર ભી આહા... આહાહાહા... કયોંકિ પર્યાયકા સ્વભાવ સ્વપરપ્રકાશક હોને સે, ભલે તેરી નજર ત્યાં ન હો પણ એ સ્વપરપ્રકાશક હોનેસે સૌને સ્વયં જાનનમેં આતા હૈ. સ્વયં ભગવાન જાનનમેં આતા હૈ. આહાહાહા! પણ અનાદિ બંધકે વશ, દેખો એ રાગના અંશના બંધને વશે પડ્યો. ભગવાન આત્મા પર્યાયમેં જાનનમેં આતા હોને પર પણ રાગના અંશના વશમાં પડ્યો. આહા !
“પદ્રવ્યોકે સાથ એકત્વકે નિશ્ચયસે” ખરેખર તો એ વિકલ્પ રાગ હૈ, એ ભી પરદ્રવ્ય હૈ. આહાહાહા... એ સ્વદ્રવ્ય નહીં. ભગવાન આત્મા! આહાહાહા ! વ્યવહારના રસિયાને તો એવું લાગે આ કે આ શું કહે છે, આ તે, ભાઈ ! આ તારા ઘરની વાત છે પ્રભુ, ને તારું ઘર તને જણાય છે. જાણવામાં આવતા છતાં, તારી નજર ત્યાં નથી. આહાહાહા.. કહો હરાભાઈ ! આવું છે.
આવો કેવો ઉપદેશ આવો, કે કરવું શું આમાં કાંઈ હાથ આવતું નથી કહે છે. આહાહા ! ભાઈ કરવાનું એ છે પરના બંધ ઉપરનું લક્ષ છોડી અબંધ સ્વરૂપી ભગવાન જણાય છે ત્યાં નજર નાખ, આ કરવાનું આ છે બાકી તો બધાં થોથાં છે. આહાહાહાહા !
પરદ્રવ્યના વિશે એકત્વકે નિશ્ચયસે આંહી એ કયા કહા? રાગ ને સ્વભાવની એકતા હૈ, ઐસા માનનેસે, આહાહાહા.... વિભાવના અધ્યાસ હો ગયા હૈ. એ માટે આહાહાહા એકત્વકે નિશ્ચયસે મૂંઢ અજ્ઞાનીજનકો આહા. એકકોર ભગવાન આત્મા કહા, આહાહાહા. ભાઈ આ તો અમૃતના રેલ છે. આહાહા ! અમૃતનો સાગર ભગવાન તેરી પર્યાયમેં ભગવાન આત્મા સદા સ્વયં જણાય છે પ્રભુ, એ તેરી પર્યાયકા સ્વભાવ હૈ, પણ તે અનાદિ રાગ ચાહે તો શુભ હો, આહાહાહા.. ગુણગુણીકા ભેદકા વિકલ્પ, ઉસમેં રુકનેસે આહાહાહા.. મૂઢ અજ્ઞાનીકો જો યહ અનુભૂતિ હૈ વહી મેં હું. એ જાનનેવાલા જ્ઞાન મેં હું. ઐસા આત્મજ્ઞાન ઉદિત નહીં હોતા. ઐસે આત્માકા જ્ઞાન, આત્મજ્ઞાન પ્રગટ નહીં હોતા. આહાહાહા... આવી વાતું છે.
વીતરાગ સ્વરૂપી ભગવાન પર્યાયમેં જાનનમેં આતે હોને પર ભી, રાગકે વશ હોનેસે રાગકા જ્ઞાન કરનેસે, સ્વકા જ્ઞાન રુક ગયા. આહાહાહા ! રાગકા વિકલ્પકા જ્ઞાન, ત્યાં જ્ઞાન
Page #314
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૭-૧૮
૨૯૯ કિયા અરે શાસ્ત્રના જ્ઞાન છે ત્યાં રુક ગયા, મેરી પર્યાયમેં બહોત શાસ્ત્રકા જ્ઞાન હુઆ. આહાહાહાહા... ભાઈ ! એ શાસ્ત્રજ્ઞાન એ કાંઇ તારી ચીજ નહીં, પણ ઉસમેં રુકનેસે આહાહાહા... એ બંધ ભાવ હૈ. આહાહા... જ્ઞાનકો ત્યાં રુકનેસે જ્ઞાનમાં ભગવાન જાનનમેં આતા હૈ. સો તો ઉસકો જાનતે નહીં મૂંઢ. આહાહાહા !
અજ્ઞાનીજનકો યહ અનુભૂતિ હૈ વહી મેં હું, જાનનેવાલી ચીજ યે મેં હૈં ઐસા આત્મજ્ઞાન ઉદિત નહીં હોતા. ઉસકો ઐસા આત્મજ્ઞાન પ્રગટ નહીં હોતા, રાગકા જ્ઞાન પ્રગટ હોતા હૈ. આહાહાહાહા ! આવી ગંભીર વાતું. સાધારણ સમાજને એમ કહે પણ સમાજ પાસે સત્ય હોય એ સમાજની પાસે મૂકના કે અસત્ જ મુકના? અને સમાજ આત્મા હૈ કે નહીં પ્રભુ? અરે ! આહાહા, ભગવાન આત્મા હે ભાઈ, ઐસા ભગવાન આત્મા પર્યાયમેં જાનનમેં આતા હોને પર ભી, પર્યાયમેં રાગમેં રુકનેસે, આહાહા... એ જાનનમેં આતા હૈ, ઉસકો જાના નહીં મૂંઢ. આહાહાહા... ઐસા આત્મજ્ઞાન ઉદિત નહીં હોતા. રાગકા જ્ઞાન હુઆ ઉસકો તો, આહાહાહા..
ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ એકિલા જાનનેવાલા એ આંહી ઉસકા જ્ઞાન નહીં હુઆ, જિસમેં એ ચીજ નહીં ઐસા રાગકા જ્ઞાન હુઆ. આહાહા! આત્મજ્ઞાન ઉદિત ન હુઆ. આહાહાહા.. ભગવાન ! ઔર ઉસકે અભાવસે અજ્ઞાનકો શ્રદ્ધાન ગધેકે સીંગકે શ્રદ્ધાન સમાન હૈ. અજ્ઞાન જે ચીજ જાનનેમેં ન આઇ ઉસકી શ્રદ્ધા કયા? આહાહાહા ! વિશેષ કહેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નબર ૮૦ ગાથા - ૧૭-૧૮ શ્લોક - ૨૦
તા. ૦૮-૦૯-૭૮ શુક્રવાર, ભાદરવા સુદ-૬ સં. ૨૫૦૪ માર્દવ ધર્મ.
उत्तमणाणपहाणो उत्तमतवयरणकरणसीलो वि ।
अप्पाणं जो हीलदि मद्दवरयणं भवे तस्स ।। ३९५ ।। આહાહા ! આ દસ પ્રકારના ધર્મ, ચારિત્ર ધર્મના પેટાભેદે હૈ ચારિત્ર એ મોક્ષકા સાક્ષાત્ કારણ હૈ સમ્યગ્દર્શન ને જ્ઞાન જિસકો ચારિત્રકા કારણ હૈ ને ચારિત્ર મોક્ષકા કારણ હૈ. એ ચારિત્રમેં આ દસ ભેદ હૈ. ઇસમેં ઉત્તમ માર્દવ-નરમાશ, નરમાશ, નરમાશ. ઉત્તમ જ્ઞાન હો જાનનેકા પંડિત હો ઔર જ્ઞાન તપસ્યામેં મહા પ્રધાન તપસ્યા કરતા હો, છ- છ– મહિનાના અપવાસ આદિ, છતાં અપ્રાણ હિલદી. આહાહાહા! આ આત્માકો અનાદર કરતે હૈ. આહાહાહા ! અરે તેરી પર્યાય કહાં ઔર સર્વજ્ઞકી પર્યાય કહો. આહાહાહા ! સમજમેં આયા? મુનિ હૈ, તીન કષાયકા અભાવ હૈ, ચારિત્ર હૈ, નિર્માનતા ઈતની પ્રગટ હુઈ હૈ કે જિસમેં આગળ કેવળજ્ઞાનકી પર્યાય દેખનેંસે, મૈ તો તરણતુલ્ય હું. આહાહા! અહીંયા તો થોડા ઘણાં જાણપણા હોય ત્યાં જાણે અમે બહોત કર દિયા ને જાણ્યા ને, આહા... અરેરે આંહી તો ઉત્તમ જ્ઞાન હો શાસ્ત્રકા મહા શાસ્ત્રોકા જાનનેવાલા પંડિત હો, જ્ઞાન મદ નહિ કરે. આહાહા ! તેમ પુત્ર કલત્ર આદિમેં સમકિતી હો એ ભી ઉસમેં મેરા હૈ ઐસા અભિમાન ન કરે. આહાહા! સમદષ્ટિ હૈ (ઉસકો) પુત્ર કલત્ર
Page #315
--------------------------------------------------------------------------
________________
હOO
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આદિ લક્ષ્મી અબજોપતિ આદિ એ અંદર આસકિત હોતી હૈ, પણ વો મોહકા વિલાસ હૈ મેરી ચીજ નહીં. સમજમેં આયા? ઐસા આત્મામેં નિર્માનપણા રખતે હૈ. આ વળી આ તો ત્રીજો હૈ ને (બીજો) ઉત્તમ માર્દવ. હવે, આર્જવ ધર્મ.
जो चिंतेइ ण वंकं कुगदि ण वंकं ण जंपए वंकं ।
ण य गोवदि णियदोसं अज्जवधम्मो हवे तस्स ।। ३९६ ।। જો મુનિ મનમેં વક્રતાકા ચિંતવન નહિં કરે. આહાહા ! સૂક્ષ્મ બાત હૈ એક વાર પ્રશ્ન બહોત હુઆ થા, ૮૨ થા, સંવત ૮૨ મેં જામનગર ગયે પણ ત્યાં તો સબ ક્રિયાકાંડ બહોત ચલતે થે. તારાચંદભાઈ હતા વિરજીભાઈના પિતાજી તો એ બહારથી વ્યવહાર બધું કરાવતા એમાં આ વાત નિકળી કે ભાઈ જો મન વચન ને કાયા ઉસકી વક્રતા રહિત ને સરળતા હો, તો ઉસસે તો પુણ્યબંધ હોતા હૈ આ સરળતા જુદી હૈ વો સરળતા જુદી. સમજમેં આયા? ચાર બોલ હૈ, શુભ નામ કર્મ બંધનમાં ચાર બોલ હૈ, મનની વક્રતા રહિત, વચનની વક્રતા રહિત, કાયાની વક્રતા રહિત, વિસંવાદ, ઝઘડો નહિ કોઈ સાથ, છતાં એ તો સમ્યગ્દર્શન રહિત હો, તો ભી ઐસા શુભભાવ તો હોતા હૈ. આહાહા! સમજમેં આયા? જિસસે શુભ નામકર્મ બંધ પડે આ ભાષા તો એની એ જ આહીંયા હૈ. મનમાં વક્રતા નહિ વચનમાં, એ વક્રતાકા અર્થ આનંદ સ્વરૂપ ભગવાનના અનુભવ કરનેમેં, આહાહા.... જિસમેં ઈતની સરળતા હૈ કે અતીન્દ્રિય આનંદકી ઉગ્ર શાંતિ આતી હૈ. આહાહાહા ! ઉસકા નામ આર્જવધર્મ કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? એ પાઠ તો ઐસા હૈ. પણ “ન ગુવઈ નિજ દોષમ્” અપના દોષ જો આસકિતકા થોડા હૈ વો ભી ગોપવે નહિં ભઈ કે મેરેમેં તો હૈ. સમજમેં આયા? મેરેમેં જરી અસ્થિરતાકા દોષ આતા હૈ, મેરી કમજોરી હૈ, ઐસા સરળ મુનિ અપની જ્ઞાનદશામેં આનંદમેં સુખનો સ્વાદ લેતે હૈ, ઉસકો આ સરળતા હોતી હૈ. આહાહાહા ! સમજમેં આયા? હૈ?
વચનસે વક્ર નહિં બોલે અપને દોષોંકો નહિં ગોપવે, (વો) મુનિકે ઉત્તમ આર્જવ હોતા હૈ લ્યો. આહા! અપના દોષો હો એ ગુરુ પાસે સરળપણે જાહેર કરે, જો કે એ હૈ તો વિકલ્પ. સમજમેં આયા? નીચે હૈ, જૈસે બાળકકી તરહુ ગુરુઓંકે પાસ કહે, ઐસા ઐસા વિકલ્પ એ તો વિકલ્પ હૈ, પણ અંદરમેં ઈતની સરળતા હૈ. આહાહાહા ! કે કહેનેમેં જરી પણ ગોપવવા, ઈતની પદવીધર તુમ ને ઐસા રાગ આયા, ઐસા સરળતા કરકે બોલે, આયા મેરે. આહાહા! મૈં સંત હું, મુનિ હું, શાંતિકા દાતા હું, છતેં મેરી પરિણતિમેં જરી રાગ ઐસા આયા, ઐસા સરળપણે વીતરાગભાવે જાહેર કરે. સમજમેં આયા? આહાહા ! ઈસકો યહાં ઉત્તમ આર્જવ ધર્મ - ત્રીજા કહેનેમેં આતા હૈ. આ આર્જવ ધર્મમેં શુભભાવ નહિં. અંદર શુદ્ધકા ઉપયોગમેં રમણતા એ આ દસ પ્રકારના ધર્મ હૈ. આહાહાહા ! એ તીન બોલ આયા.
આપણે સમયસાર ભાવાર્થ આયા ને? ભાવાર્થ-ભાવાર્થ- ( શ્રોતાને) આ બધું આવી ગયું છે. તમને ખબર રહેતી નથી, (ક્યા કહા) ખબર રહેતી નથી. આત્માકો નહીં સાધતે અન્યથા સાધ્ય આત્માની સિદ્ધિની અનુપપત્તિ હૈ, ત્યાં બધું આવી ગયું છે. “અન્યથા અનુપપત્તિ
Page #316
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૭–૧૮
૩૦૧ હે” આવી ગયું છે. હુર વખતે આમ થાય છે હોં, યાદ નથી રહેતું એ વાત કરી ગયા'તા અંદર.
ભાવાર્થ – સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રસે હૈ, પર્યાયસે વાત કિયા હૈ. આહાહા ! એ પર્યાય દર્શન જ્ઞાન ચારિત્રસે સિદ્ધિ હૈ, ઐસી પર્યાયસે બાત કિયા હૈ વ્યવહારસે. આહાહા! અરે વિકલ્પનો વ્યવહાર તો ક્યાંય દૂર) રહી ગયો પણ અંતર આત્માકી નિર્વિકલ્પ દૃષ્ટિનિર્વિકલ્પ સમ્યક આત્માકા જ્ઞાન ઔર સ્વરૂપની રમણતા, આહાહાહા... એ તીન ભી પર્યાયન્ટિસે વ્યવહારનયસે કહેનેમેં આયા હૈ. આહાહાહા ! તીસરા શબ્દ લઇએ તો એ અશુદ્ધનયસે કહેનેમેં આયા હૈ, પર્યાય હૈ ને? ભેદ ! આહાહા ! આવી વાત છે આ. ભગવાન આત્મા, અપના શુદ્ધ, અંખડ, એકરૂપ સ્વભાવ ઉસમેંસે તીન પ્રકાર પર્યાયપણે પરિણમે, આહાહા. આવો મારગ.
સમ્યક નિર્વિકલ્પ અનુભવ ઔર આત્માકા, આત્માકા જ્ઞાન, શાસ્ત્રકા જ્ઞાન એ તો બાત યહાં હૈ હી નહીં, ઔર આત્મામેં રમણતારૂપ ચારિત્ર, ચરના, રમના એ તીન પ્રકારકી પર્યાયસે કહેનેમેં આયા હૈ, વ્યવહારનયસે કહેનેમેં આયા હૈ. તીસરા શબ્દ કહીએ તો અશુદ્ધનયસે કહેનેમેં આયા હૈ પર્યાયકા કહેના એ અશુદ્ધનય, શુદ્ધસે કહેના અભેદસે એ શુદ્ધનિશ્ચયનય હૈ. આહાહા!એ નયમેં આયા હૈ, કહા થા. અશુદ્ધ-શુદ્ધનય હેં ને? ૪૬ ને ૪૭ પ્રવચનસાર, માટીમેંસે ઘડા, ઝારી આદિ વાસણ હો એ પર્યાય હૈ, તો એ અશુદ્ધનયકા વિષય હૈ. ઔર માટી એકિલા, એ શુદ્ધનાયકા વિષય હૈ. દષ્ટાંત.
સિદ્ધાંત. આહાહાહા! ભગવાન આત્મા! સમ્યગ્દર્શન જ્ઞાન નિશ્ચયચારિત્ર ને પર્યાયરૂપે પરિણમે એ અશુદ્ધનયકા વિષય હૈ. આહાહાહા ! ઔર એકરૂપ દ્રવ્ય સ્વભાવ, એ શુદ્ધનાયકા વિષય હૈ. આવો મારગ છે, આહા! વો કહેતે હૈ, અન્ય પ્રકારસે નહીં. એ સમ્યગ્દર્શન જ્ઞાન નિશ્ચય ઉસસે મોક્ષકા માર્ગ સાધ્ય કી સિદ્ધિ હૈ. મોક્ષ એટલે સાધ્ય-સિદ્ધિ, અન્ય પ્રકારસે નહીં. નિષેધ કર દિયા. વ્યવહાર રત્નત્રયસે, નિમિત્તસે હોતા હૈ, એ તીન કાલમેં નહીં. આહાહા !
કયોંકિ પહેલે તો આત્માકો જાને, કે જાનનેવાલા અનુભવમેં આતા હૈ. આ જાનનેવાલા જો હૈ એ અનુભવમેં આતા હૈ. રાગ હૈ એ જાનનમેં આતા હૈ એમ નહીં. જાનનેવાલા રાગકો, સ્વકો, પરકો ભી જાનનેવાલા હૈ. એ જાનનેવાલા અનુભવમેં આતા હૈ, સો મૈ હું! આવી ઝીણી વાત હૈ. ભભૂતમલ પ્રશ્ન કરતા'તા ને રાત્રે, સમ્યગ્દર્શન કૈસે હો ? આહા ! બાપુ! એ વાત આહાહા! આ જાનનેવાલા, એ અનુભવમેં આતા હૈ, રાગ-દયા, દાન, ભક્તિકા રાગ નહીં. આહાહાહા... ચાહે તો દેવગુરુને શાસ્ત્રકી ભક્તિ, એ ભી એક શુભ રાગ હૈ. સમજમેં આયા? એ અનુભવમેં આતા નહીં. અનુભવમેં તો જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમેં આતા હું કે આ જ્ઞાન, જાનનેવાલા આત્મા એ અનુભવમેં આતા હૈ. આહાહા! રીત બહુ, અભ્યાસ નહીં અને વર્તમાનમાં તો એ ઉપદેશેય ફેરફાર હો ગયા. આહાહા !
આંહી તો કહેતે હૈ, બીજી રીતે કહીએ તો જાનનેવાલા જો સર્વજ્ઞ સ્વભાવી આત્મા, આહાહાહા... જાનનેવાલા સર્વજ્ઞ સ્વભાવી એ મૈં હું. સમજમેં આયા? આહાહા ! “સો મૈં હું ઉસકા નામ સમ્યજ્ઞાન, આંહી જ્ઞાનપ્રધાનથી કથન હેં ને? પ્રતીતિ પીછે લેતે હૈ, આ જાનનેવાલા જો હૈ, એ જાનનેવાલા સર્વજ્ઞ સ્વભાવી હૈ, જાનનેવાલા હૈ, એ જાનન સ્વભાવી હૈ. જાનનેવાલા હૈ, સર્વજ્ઞ સ્વભાવી હૈ, જાનનેવાલા હૈ–પૂર્ણજ્ઞાન સ્વભાવી હૈ, આ વાત હૈ, એ અનુભવમેં આતા
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ, એ મેં હું ઐસા જ્ઞાન હોના ઉસકા નામ સમ્યજ્ઞાન હૈ. આહાહા!
“ઈસકે બાદ ઉસકી પ્રતીતિરૂપ શ્રદ્ધાન હોના” જાનનમેં આતા હૈ એ મૈ હું, ઐસા જો જ્ઞાન હુઆ સમ્યક હોં. શાસ્ત્રકો જાનનેવાલા, રાગકો જાનનેવાલા એ નહીં, મેં તો જાનનેવાલા બસ. આહાહા! ઐસી જ્ઞાનદશા હુઈ ઉસમેં પ્રતીતિ કે આ આત્મા, એ પૂર્ણ જ્ઞાન સ્વભાવી પ્રભુ, પૂર્ણ આનંદ અતીન્દ્રિય સુખ સ્વરૂપ ઐસા જ્ઞાનમાં જાનકર, જ્ઞાનમેં જાનતે (હી) પ્રતીતિ હુઈ. આહાહાહા !
“કયોંકિ જાને બિના કિસકા શ્રદ્ધાન કરેગા?” આહાહા ! જાનન સ્વભાવમેં જાનન ભાવમેં જાનનેવાલા મેં હું, ઐસા અંતર્મુખ લક્ષસે જો જ્ઞાન હુઆ, આહાહાહા ! એ જ્ઞાનમેં પ્રતીતિ આઈ કે આ આત્મા વો જાનનમેં આયા એ આત્મા ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહાહા !
તત્ પશ્ચાત્ સમસ્ત અન્ય ભાવોસે ભેદ કરકે અપનેમેં સ્થિર હો”. આહાહા ! જાનનેવાલા એ મેં હું, ઐસા જ્ઞાન, ભાન, અનુભવ આયા ઉસમેં પ્રતીતિ આઈ કે આ આત્મા, ઔર ઉસમેં રાગ આદિસે ભેદસે ભિન્ન હોકર, આહાહા... એ જ્ઞાન સ્વભાવી આત્મા આતા હૈને? હુકમચંદજીનું નહીં? મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, “એ રંગરાગસે ભિન્ન, ભેદભાવસે ભિન્ન નિરાલા હું” એક પંકિત હૈ ઉસમેં. રંગ, રાગસે ભિન્ન, રંગ નામ અજીવ, જિતના અજીવ હૈ ઉસસે ભિન્ન હૈ. રાગ, જિતના વિકાર હૈ દયા, દાન, વિકલ્પ આદિ ઉસસે ભિન્ન રંગ, રાગસે ભિન્ન, ભેદભાવસે ભિન્ન નિરાલા હું. ઔર ઉસમેં જો પર્યાયકા ભેદ હૈ, આહાહાહા... રંગ, રાગસે ભિન્ન, ભેદસે ભિન્ન નિરાલા હું, આ હુકમચંદજીએ ગોઠવ્યું છે ને? પૂનમચંદ બોલતા થા. આહાહા !
અજીવના સમસ્ત પ્રકાર ઉસસે મેં ભિન્ન, વિકૃતની અવસ્થાના અનેક પ્રકાર શુભ-અશુભ આદિ, ઉસસે ભિન્ન ઔર પર્યાયકા પ્રકાર અનંતગુણકા ભેદ પડ (હું) અવસ્થા, આહાહા.... રંગ, રાગસે ભિન્ન, ભેદસે ભિન્ન નિરાલા હું, આહા... ઐસી અંતરમેં જ્ઞાનદશા હોકર પ્રતીતિ હોને, અને અન્યભાવસે ભેદ કરકે દેખો, આહાહા.... અપનેમેં સ્થિર હો. સ્વરૂપ અખંડાનંદ પ્રભુ ઉસમેં સ્થિર હો. આહાહા... ઈસ પ્રકાર સિદ્ધિ હોતી હૈ. હેં ને? કિન્તુ યદિ જાને હી નહીં. આહાહા ! જિસને જ્ઞાનકી પર્યાયમેં આત્મા કૈસા હૈં ઐસા જાના હી નહીં, એ પ્રતીતિ કિસકી કરે, જ્ઞાનમેં ચીજ જાન્યા બિના પ્રતીતિ કિસકી કરે? આહાહા ! આવો માર્ગ છે.
યદિ, આહાહા.. જાને હી નહીં, તો શ્રદ્ધાન ભી નહીં હો સકતા. આહાહા!હૈ? ઔર ઐસી સ્થિતિમેં સ્થિરતા કહાં કરેગા? જબ વસ્તુ અખંડ અભેદ જ્ઞાનમેં આયા નહીં તો પ્રતીતિ કિસકી, અને પ્રતીતિ બિના સ્થિરતા કિસમેં લેગા? આહાહા ! સ્થિરતા કહાં કરેગા? જે ચીજ જ અખંડ જ્ઞાયક અખંડ આનંદ પ્રભુ જ્ઞાનમેં ને પ્રતીતિમેં આયા નહીં, તો સ્થિરતા કહાંસે કરેગા? આહાહાહા ! આવો મારગ છે.
“ઈસલિયે યહ નિશ્ચય હૈ કિ અન્ય પ્રકારસે સિદ્ધિ નહીં હોતી” આહાહા! લ્યો એનો સાર આવી ગયો ઉપરનો. અન્ય પ્રકારસે સિદ્ધિ નહીં.
Page #318
--------------------------------------------------------------------------
________________
( શ્લોક - ૨૦
(માલિની) कथमपि समुपात्तत्रित्वमप्येकताया अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्। सततमनुभवामोऽनन्तचैतन्यचिह्नं
न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।।२०।। હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ- આચાર્ય કહે છે કેઃ [ અનન્તચૈતન્યવિહં] અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું ચિત્ર છે એવી [ રૂમ માત્મળ્યોતિઃ] આ આત્મજ્યોતિને [ સતતમ અનુમવામ:] અમે નિરંતર અનુભવીએ છીએ [ યાત] કારણ કે[ અન્યથા સાથ્ય-સિદ્ધિ: નું ન
Jતેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેવી છે આત્મજ્યોતિ? [થમ પિ સમુપાત્રિમ ગ િવતાયા: અપતિતમ] જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ જે એકપણાથી ટ્યુત થઈ નથી અને [કચ્છમ ૩ છત] જે નિર્મળપણે ઉદય પામી રહી છે.
ભાવાર્થ:- આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદેષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તોપણ શુદ્ધદ્રવ્યદૃષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે જે સમ્યગ્દષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. ૨૦.
ટીકા- હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાન: તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપ છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે) અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે) એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.) અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે તેને સદાય અપ્રતિબદ્ધપણું છે? તેનો ઉત્તર: એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે.
એ અર્થનું કળશ કાવ્ય કહે છે લ્યો. कथमपि समुपात्तत्रित्वमप्येकताया अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्। सततमनुभवामोऽनन्तचैतन्यचिहं न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।। २०।।
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા ! સંતો કહેતે હૈં. આહાહા ! મેં તો ભગવાન આત્માકા નિરંતર અનુભવ કરતા હું. આહાહા! અનંત ચૈતન્ય ચિહ્ન ! આહાહા !
શ્લોકાર્થ- આચાર્ય કહેતે હૈ, આહાહાહા.. કે અનંત અવિનશ્વર ચૈતન્ય જિસકા ચિહ્ન, આખિરકા શબ્દ પહેલે લિયા ઉસ ત્રીજા પદમેં હૈ ને આખિર, ચૈતન્ય જિસકા ચિત અવિનશ્વર, ત્રિકાળ નિત્યાનંદ જિસકા ચિહ્ન અવિનશ્વર જિસકા લક્ષણ કભી વિનશ્વર હોતા નહીં, કભી પર્યાયમેં આતા નહીં, રાગમેં તો કહાંસે આવે, આહાહાહા! ઐસે ભગવાન આત્મા, આહાહાહા... સર્વજ્ઞ સ્વભાવી અવિનશ્વર સ્વભાવ, આહાહાહા... એ ચૈતન્ય જિસકા અવિનશ્વર, અનંતનો અર્થ અવિનશ્વર કિયા, અનંત કાળ રહેના એ કરતાં અનંત રહેના અવિનશ્વર રહેના. આહાહાહા!
શ્રીમદ્રમાં એમ આવે છે, છ બોલ આવે છે ને. “પાંચેય ઉત્તરથી થઈ આત્મા વિષે પ્રતીત થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીત એ રીત”. જેને આત્મા છે, નિત્ય છે, અવિનશ્વર આવ્યું ને? આહા ! છે. નિત્ય છે, પરિણમે છે, કર્તા તરીકે અને વો પરિણતિકા ભોક્તા યે હૈ. મોક્ષ હૈ, વસ્તુ સ્વભાવ હૈ, એ પૂર્ણપણે શુદ્ધપણે પરિણમે ઐસા મોક્ષ હૈ, મોક્ષ હૈ, ઐસા છે (બોલ), હૈ નિત્ય પરિણમન કર્તા ભોક્તાકા અને મોક્ષ. અપૂર્ણ પર્યાયકા કર્તા ભોક્તા-શુદ્ધતાકા, અપૂર્ણ શુદ્ધતા, આહાહા... અને પૂર્ણ શુદ્ધતાકા મોક્ષ હૈ, ઐસી અંતરમેં જિસકો પ્રતીતિ હુઈ, આહાહાહા... થાશે મોક્ષ ઉપાયની, સહજ પ્રતીત એ રીત. આહાહા !
યહાં એ કહેતે હૈ અનંત ચૈતન્ય જિસકા ચિહ્ન, હૈ તો ખરા પણ અવિનશ્વર હૈ, ચૈતન્ય, આહાહા.... ભાઈ ! આ શબ્દો અધ્યાત્મના હૈ. આહાહા! ઐસી વાણી દૂસરે નહીં મિલે, ઐસા વાચ્ય. આહાહા... આ હૈ. એ અવિનર હૈ, એ અવિનશ્વર ચૈતન્ય જિસકા ચિત હૈ, લક્ષણ હૈ, આહાહાહા... થોડું પણ પ્રભુ સત્ય હોના ચાહિયે એમ કહેતે હૈ. આહાહા!
ઐસી, ઐસી ‘ઈદમ્ આત્મ જ્યોતિ' આહાહા.. આ પ્રત્યક્ષ આત્મજ્યોતિ. ઓહોહો ! સતતમ્ અનુભવામ્” હમ નિરંતર અનુભવ કરતે હૈ. આહાહાહા ! એ નિત્ય અવિનશ્વર ચૈતન્ય સ્વરૂપ ભગવાન ઉસકો નિરંતર આસ્વાદતે હૈ. આહાહા ! આ મોક્ષકા મારગ હૈ. આહા ! સમજમેં આયા? ભાવ સૂક્ષ્મ હૈ, વાત તો યથાર્થ હૈ. આહાહા ! સતતમ નિરંતર વેદનમેં હમ આયે, આહાહા... તે ઈદમ્ પ્રત્યક્ષ જ્ઞાતા અમને વેદનમેં હૈ. આહાહા !
આ' નિત્ય અવિનાશી ભગવાન “આ” ઉસકા નિરંતર અપની પર્યાયમેં આસ્વાદનમેં આતા હૈ, અનુભવમેં આતા હૈ. આહાહા ! ક્યોં કે, “યસ્માત્ અન્યથા સાધ્ય સિદ્ધિઃ ન ખલુ ન ખલુ” ઉસકે અનુભવકે બિના, ઉસકે નામ ભગવાન અવિનશ્વર ચૈતન્ય સ્વભાવી ભગવાનના અનુભવ બિના, આહાહા.. અન્ય પ્રકારસે સાધ્ય આત્માની સિદ્ધિ નહીં હોતી. આહાહા ! કોઈ ભગવાનકી ખૂબ ભક્તિ કરે, શાસ્ત્રકી કોઈ ભક્તિ ખૂબ કરે, દાન ખૂબ કરોડો અબજોના કરે, આહાહા ! શાસ્ત્રોની રચના કરોડોની કરે, કરોડો મંદિર બનાવે, આહાહા ! વો અન્ય પ્રકારે મુક્તિ નહીં હોતી. “ન ખલુ ન ખલુ બે વાર કહ્યું, આહા! આ સાધ્ય આત્માની સિદ્ધિ નહીં હોતી, નહીં હોતી, એમ લેના. આહાહા.. આવું કામ છે. એનો પહેલો જ્ઞાનમાં નિર્ધાર તો કરે. મારગ તો આ હૈ. અન્યથા સાધ્ય સિદ્ધિ ન ખલુ ન ખલુ. આહાહા ! અરે એકાંત નહીં હો જાતા હૈ? વ્યવહારસે ભી ભક્તિસે ભગવાન, શાસ્ત્રકી મહિમાસે કોઈ લાભ હોગા કે નહીં આત્મામેં?
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૦
૩૦૫ ન ખલુ, ન ખલુ, નથી, નથી, ખલુ નામ નિશ્ચયસે નથી, ખરેખર નથી, ખરેખર નથી. આહાહાહા !
યહ આત્મજ્યોતિ ઐસી હૈ કે “કથમ્ અપિ સમુપાત ત્રિત્વમ અપિ એકતાયાઃ અપતિતમ” આહાહાહા! જિસને કિસી પ્રકારસે ત્રિત્વ અંગીકાર કિયા હૈ યે આત્મ વસ્તુ જો હૈ એકરૂપ ત્રિકાળ ઉસને ત્રણ પ્રકારકી પર્યાય ગ્રહણ કિયા હૈ. આહાહાહા... આ મોક્ષમારગ નિશ્ચય હોં, આહાહાહા... જિસને કિસી પ્રકારસે વ્યવહારસે, ત્રિત્વ અંગીકાર કિયા હૈ. વ્યવહારશે, પર્યાયસે, ભેદસે, આહાહાહાહા... કિસી પ્રકારસે, અશુદ્ધનયસે, આહાહાહા.. આવો મારગ છે આકરો ભારે. નિશ્ચય આત્માકા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય, પણ તીન પ્રકારકા પરિણમન, એ પર્યાય, એ વ્યવહારનયનો વિષય, અશુદ્ધનયકા વિષય. આહાહાહાહા... પર્યાયનય કહો, વ્યવહારનય કહો કે અશુદ્ધનય કહો. આહાહાહા... કિસી પ્રકારસે ત્રિત્વ અંગીકાર કિયા હૈ તથાપિ એકત્વસે ચુત ન હુઈ. આહાહાહા દ્રવ્ય સ્વભાવ જો એકરૂપે હૈ ઉસસે ચુત નહીં હુઈ. આહાહા! દ્રવ્ય સ્વભાવ પર્યાયમેં આયા નહીં. આહાહા! ગજબ વાત હૈ.
પર્યાયનયસે તીન પ્રકાર અંગીકાર કિયા હૈ, મારગ તે મારગ છે. કહો, ભભૂતમલજી! એ ન્યાં પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ લે તો સમજાય એવું છે, એમ ને એમ ધુંસાદુંસ. આહાહાહા... આ મારગ અત્યારે તો બહુ કોઈએ કંઈક કરી નાંખ્યું ને કોઈએ કંઈક કરી નાંખ્યું. કોઈ કહે દયા, દાન ને વ્રતથી થશે, કોઈ કહે ભક્તિથી થશે, પ્રતિમાની ભક્તિથી, કોઈ કહે ભગવાનની ભક્તિથી, કોઈ કહે શાસ્ત્રની ભક્તિ, સબ એક પ્રકાર હૈ અજ્ઞાન. આહાહાહાહા !
આંહીયા તો ભગવાન આત્મા હૈ, નિત્ય હૈ, એકરૂપ હૈ, આહાહાહાહા ! ઉસકા આશ્રયસે તીન પ્રકારના પરિણમન હોના સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર વો ભી પર્યાય હૈ, વ્યવહાર હૈ ને અશુદ્ધનય છે. આહાહાહાહાહા ! (શ્રોતા:- ફિર કયા કરના?) આ કરના, કયા? હૈ? અંદર જાના, દ્રવ્ય સ્વભાવમેં એકત્વ કરના, દ્રવ્ય સ્વભાવ ઉપર દૃષ્ટિ દેના, પર્યાયકા ભેદ, લક્ષ છોડ દેના એમ કહેના હૈ. ભગવાન જ્ઞાયકભાવ અવિનશ્વર આયા ને? એકરૂપ રહેનેવાલા ત્યાં દેષ્ટિ દે, પણ એ દૃષ્ટિની અપેક્ષાસે કથન કરે તો ત્રણ પર્યાય હો ગઈ, દર્શન, જ્ઞાન ને ચારિત્ર. આહાહા ! ઉસકા વિષય હૈ એ અભેદ હૈ, પણ અભેદકા વિષય હોનેસે જો પર્યાય જો હુઈ, હે? (શ્રોતા- એમાં કાંઈ સમજણ આવતી નથી. ઘડીકમાં ભેદ કહો છો ઘડીકમાં અભેદ કહો છો? એમાં કાંઈ સમજાતું નથી.) સ્પષ્ટ કરાવે છે. એમ હૈ, કે વસ્તુ જો એકરૂપ ત્રિકાળ હૈ, ઉસકા અંદર દૃષ્ટિ દેના વો ચીજ હૈ. છતેં ઉસકા લક્ષસે દ્રવ્ય જો હૈ એ સમ્યગ્દર્શન જ્ઞાનરૂપે પરિણમતે હૈ, એ પર્યાય એ વ્યવહાર હૈ, ત્રિકાળી વસ્તુ નિશ્ચય હૈ. ત્રિકાળી વસ્તુ એ અભેદ હૈ, તીન પ્રકારના પરિણમન કરના એ ભેદ , વ્યવહાર હૈ, અશુદ્ધ હૈ, મેચક હૈ, મલિન હૈ, ઐસા કહેનેમેં વ્યવહાર હૈ. આહાહા ! એ સોળમી ગાથામાં આ ગયા હૈ મેચક અમેચક. આવી વાત છે પ્રભુ શું થાય? ભગવાનના વિરહ પડ્યા, લક્ષ્મી ઘટી ગઈ જ્ઞાનની, લોકોએ અપની કલ્પનાસે મારગ ચલાયા, ઐસા મારગમેં હું નહીં ભાઈ. આહાહા ! સમજમેં આયા?
મનોહરલાલજી હતા ને વર્ણી મનોહરલાલજી, વર્ણીજીના શિષ્ય એને બિચારાને કોકે મારી નાખ્યા, એમ સાંભળ્યું છે. ગળે બાંધીને પણ એણે પ્રશ્ન કિયા ત્યાં એકવાર જયપુર આવ્યા'તા. કે આ ઉશિકનો ખુલાસો થાય, મેં કીધું ઉશિક કયા કહીએ પ્રભુ? એમ કે ગૃહસ્થો એના માટે
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કરતે હૈ તો લેનારને એમાં શું દોષ હતો? એણે ક્યાં કરાવ્યા હૈ? અરે પ્રભુનો વિરહ પડ્યો ને પ્રભુ, ભગવાનની ગેરહાજરીમાં ઉસકા માટે કિયા એ કાંઈ દોષ નહિ આને? એ ન હોઈ શકે, મેં તો ત્યાં લગ કહા, મેં તો પ્રભુ શાંતિસે કહા થા, ઉસ સમયમેં તો દ્રવ્યલિંગી ક્ષુલ્લક ભી અભી હૈ માનતા નહીં.. નહીં એ ક્ષુલ્લક થા તભી તો સૂનતે થે, પીછે જરી વિરોધ હો ગયા બહોત.
એમાં બિચારા ગુજરી ગયા. કોકે પુસ્તક બનાતે થે ને બહોત, સેટ બનાતે થે ને પછી વેચતે થે, ગૃહસ્થને, પૈસા બહોત એકઠા હુઆ થા, પાંચ લાખ હૈ એમ કહેતે થે કોઈ, એમાં એક ગૃહસ્થ પાસે અઢી લાખ માંગતે થે મેરઠમેં, તો ઐસા સૂના હૈ કે લોકોએ વિનંતી કરી કે સાહેબ હવે ત્યાં આવો ઈસરીમેં રહો જેમ કાનજી સ્વામી એક સ્થાનમેં રહેતે હૈ અને પરિચય કરે ને, શું કહેવાય અને પ્રભાવના? ના, (શ્રોતા – પ્રચાર-પ્રચાર પ્રચાર અને પ્રસાર કરતે હૈ. એમ કે એને કહ્યું તમે હવે ત્યાં ઈસરીમાં આવો ત્યારે એને ઓલા એ પૈસા માગતા હશે જેની પાસે એને માગ્યા અઢી લાખ માગતા હતા, તો કહે અઢી લાખ આપો. એણે કહ્યું, 'શું આ હૈ) સાડા ચાર બજ્યા સુધી બિચારા કાંઈ નહીં થા હોં, બૈઠે થે, જીભ નીકળી ગઈ. હાર્ટ ફેઈલ હોય તો જીભ ન નીકળે. ઐસા સૂના હૈ. હાર્ટફેઈલ હો જાયે પણ આમ જીભ અરર આવું કોઈ પણ પ્રાણી માટે, આહાહા... પાંચ મિનિટમાં દેહ છુટી ગયો. આ બીજા જોડે આવે ત્યાં મરી ગયા. મડદા, સાડા ચાર વાગ્યા ત્યાં સુધી કાંઈ નહીં, આમ શું થયું છે એને મેં કહા થા ભાઈ ગૃહસ્થો, ક્ષુલ્લક અને સાધુ માટે (આહાર) બનાતે હૈ, એ લેતે હૈ એ વ્યવહાર ભી સચ્ચા નહીં ઉસકા. આહાહા ! ઉસકા દ્રવ્યલિંગ ભી સચ્ચા નહિ. આહાહા! ભગવાનના વિરહ પડ્યા તો તમારે બચાવ કરવો છે ભાઈ ! આહાહાહા !
આંહી કહેતે હૈ કે પ્રભુ એકવાર સૂન તો સહી એ સદોષ આહાર લેના એ તો ચીજમેં ક્યાંય રહી ગઈ, પણ આંહી તો નિર્દોષ વસ્તુ જ્ઞાયક એકરૂપ અભેદ, ઉસકી પરિણતિર્મો તીન પર્યાય હુઈ, સમ્યગ્દર્શન શાન ચારિત્ર ઉસકો હમ કહેતે હૈ તો, ત્રિત્વમ્ અપિ એકતાયા; ત્રિત્વમ્ હૈ પણ એ એકતાનો છોડતે નહિ, દ્રવ્ય સ્વભાવ એકરૂપ છોડ્યો નહીં એ પરિણમનમેં આયા તીન પ્રકાર વો વ્યવહાર હૈ. આહાહાહા ! એ પર્યાય હૈ, શુદ્ધ હૈ પણ પર્યાય હૈ, પર્યાય હૈ એ વ્યવહારનયકા વિષય હૈ, દ્રવ્ય એ ત્રિકાળી નિશ્ચયકા વિષય હૈ, પર્યાયમાત્ર વ્યવહારના વિષય છે. કેવળજ્ઞાન હો તો ભી વ્યવહારકા વિષય. સમજમેં આયા? આહાહા!
તો કહેતે હૈં, કિસી પ્રકારસે ત્રિત્વમ્ અંગીકાર પરિણતિર્મો પર્યાય તીન પ્રકાર હુઈ થી તીન હુઈ હૈ એમ કહેતે હૈ. આહાહા ! કિસી પ્રકારસે ત્રિ” એટલે પર્યાય દૃષ્ટિસે, વ્યવહારનયસે તીન પ્રકાર હુઆ હૈ, આહાહાહા.. તથાપિ એકત્વસે ચુત નહીં હુઈ. જ્ઞાયકરૂપ નિશ્ચય એકરૂપ હૈ ઉસસે ચૂત નહીં, પર્યાયમેં નહીં આઈ એ ચીજ. આહાહા ! સમજમેં આયા? તીન પ્રકાર સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર મુક્તિકા સચ્ચા ઉપાય, સાધ્યકા સિદ્ધિ ઉત્પત્તિ ઇસસે હોતી હૈ છતે એ તીન પ્રકારના પર્યાયકો અશુદ્ધ ને વ્યવહારનયકા વિષય પર્યાયકો કહેકર, ભગવાન ત્રિકાળી જ્ઞાયક હૈ, એ એકરૂપસે કભી ચુત હુઆ હી નહીં. દ્રવ્ય હૈ ઓ પર્યાયમેં કભી આયા નહીં. આહાહાહા....નિશ્ચય વસ્તુ હૈ એ કોઈ પર્યાયમેં ને વ્યવહારમેં આયા નહીં. આહાહાહાહા! આવી
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૭
શ્લોક – ૨૦ વસ્તુ છે.
આહાહા... એક શ્લોકમેં તો કિતના ભર્યા હૈ. એકરૂપ ત્રિકાળી ભગવાન જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક... ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ ધ્રુવ.. નિત્ય નિત્ય નિત્ય.. સદેશ સંદેશ સદેશ... એ ચીજ જો નિશ્ચય હૈ એ અપના સ્વરૂપસે ચુત નહીં હુઈ. આહાહાહાહા ! એ નિશ્ચય વસ્તુ હૈ એ પર્યાયપણે તીન પ્રકાર હુઈ, પણ પર્યાયમેં નિશ્ચય વસ્તુ આઈ નહીં. આહાહાહા ! ભગવાન આનંદ ગોળો, ત્રિકાળ આનંદ ગોળો, એ ધ્રુવ એકરૂપ આનંદ પિંડ પ્રભુ, એ તીન પ્રકારની પર્યાયમેં આયા નહીં. આહાહાહા ! સમજમેં આયા? આવી વાત છે પ્રભુ. આહાહા ! એને જ્ઞાનમાં તો પહેલાં તેના પડેગા, મારગ આ હૈ, દૂસરી રીતે હું નહીં. આહા !
તથાપિ એકત્વસે શ્રુત નહીં હુઈ “અચ્છમ ઉગચ્છતમ્. આહાહા ! એ નિર્મળતાએ ઉદયકો પ્રાપ્ત હો રહા હૈ, આહાહા! ત્રિકાળ નિર્મળપણે હૈ, આહાહાહા... “અચ્છમ ઉદ્ગચ્છતમ્” નિર્મળપણે ત્રિકાળ હૈ. એ નિર્મળતાસે ઉદયકો નામ પ્રગટ અંદર પ્રાપ્ત હુઈ હૈ ત્રિકાળ. આહાહાહા ! સમજમેં આયા? આમાં કયા અર્થ કિયા હૈ? શું છે આ, વસમો છે ને? પરિણમે છે એમ કીધું છે એમાં. આત્મજ્યોતિ પ્રકાશરૂપ પરિણમે છે એમ લીધું. આમ એક અર્થ ઐસા લિયા હૈ. અચ્છમ નિર્મળ ત્રિકાળ હૈ નિશ્ચય જે વસ્તુ છે એ તો નિર્મળ ત્રિકાળ હૈ. પીછે પર્યાયમેં પરિણતિ હોતી હૈ, જૈસા ઉસકા નિર્મળ જ્ઞાયક સ્વભાવ હૈ અચ્છમ એ પર્યાયપણે પરિણમતિ હૈ, પર્યાય દૃષ્ટિસે. આહાહાહા !
શ્લોક ઘણો ગંભીર છે. આહાહાહા!દરેક શ્લોક આખો જૈન ધર્મ, બસ સાચી વાત બાપુ. એનો એક શ્લોક, એનો એક કળશ, સારા જૈનશાસન, એક એકમેં ભર દિયા હૈ. આહાહાહા !
ભાવાર્થ – આચાર્ય કહેતે હૈ કે જિસે કિસી પ્રકાર, જિસે એટલે આત્માએ કોઈ પ્રકાર એટલે પર્યાય દૈષ્ટિસે જુઓ. ત્રિત્વમ્ પ્રાપ્ત હૈ. આહાહાહા.... દ્રવ્ય જો હું એ પર્યાયપણે ત્રિપણે પરિણમતા હૈ. આહાહા! અલગ નહીં હૈ
તથાપિ શુદ્ધ દ્રવ્ય દૃષ્ટિસે એકવસે રહિત નહીં હુઈ. આહાહાહાહા ! ભગવાન આત્મા એકરૂપ ત્રિકાળ જો વસ્તુ છે, એ કભી ઉસસે ટ્યુત નહીં હુઈ. આહાહા ! પર્યાય દૃષ્ટિસે તો ત્રિત્વ પ્રાપ્ત હે તોપણ શુદ્ધ દૃષ્ટિસે એકત્વસે રહિત નહીં હુઈ. આહાહાહાહા ! એ દ્રવ્ય પરિણમ્યા હૈ પર્યાયપણે એમ કહેનેમેં આયા, છતાંય એ દ્રવ્ય, પર્યાયમેં આયા નહીં. આહાહા ! “દ્રવતિ ઈતિ ગચ્છતિ ઈતિ દ્રવ્યમ્” આવે છે ને? દ્રવ્ય છે એ “દ્રવતિ ગચ્છતિ ઈતિ દ્રવ્યમ્”. દ્રવ્ય જે છે એ દ્રવ્યતિ, પર્યાયમેં દ્રવે, દ્રવે પાણીનું દળ હૈ, એ પાણીના તરંગપણે ઊઠે એમ ભગવાન આત્મા એકરૂપ ત્રિકાળ હૈ. એ પર્યાયપણે દ્રવતે હૈ. એ દ્રવ્યતિ હૈ એ પર્યાય હૈ. દ્રવ્ય દ્રવ્યતિ હૈ એમ કહેના એ વ્યવહાર હૈ. સમજમેં આયા? આહાહા..
અરે આવી ચીજ હૈ, સમજમેં ન આવે, સૂનનેમેં ન આવે, એ કયા કરે? વિરોધ કરે વિરોધ, કિસકા વિરોધ કરતે હૈ એ ખબર નહીં, હૈં? એનો વિરોધ કરે છે. ભાઈ ! બાપુ! ઉંધી દૃષ્ટિએ દુઃખ હોગા ભાઈ અને દુઃખમાં રહેના એ કોણ ઈચ્છે પ્રભુ. આહાહા ! એ વિપરીત દેષ્ટિએ તો મહાદુઃખ હોગા, અહીંયા તો વિપરીત દેષ્ટિ નહીં પણ પર્યાય દૃષ્ટિસે ભી આશ્રય કરને જાએગા તો રાગ હોગા. આહાહા ! તીન પ્રકારકા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, ઉસકા લક્ષ કરેગા ભેદસે તો ભી
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ રાગ હોગા. આહાહાહાહા... કિસી પ્રકા૨ પર્યાય દૃષ્ટિસે જિસે એમ કહાને ? આહાહા. જેણે... આ તો ભાઈ જેણે જિસે કિસી પ્રકાર, જિસે એટલે આત્માએ ત્રિકાળી, કિસી પ્રકાર એટલે પર્યાયદેષ્ટિસે, એમ ? ત્રણપણા અંગીકાર કિયા. આહાહાહા !નિશ્ચય સમ્યગ્દર્શન નિર્વિકલ્પ, નિશ્ચય સમ્યજ્ઞાન, આત્મજ્ઞાન નિશ્ચય ચારિત્ર સ્વરૂપની રમણતા, એ જિસે એટલે આત્માએ પર્યાયર્દષ્ટિસે ત્રણ પ્રકાર હુઆ હૈ. આહાહાહા ! શુદ્ધદ્રવ્યદૃષ્ટિસે જે એકત્વસે રહિત નહીં હુઈ. એકરૂપ જ્ઞાયકભાવ, એ પર્યાયમેં કદી આયે નહીં. આહાહાહા ! ભગવાન એકરૂપ ચૈતન્યદળ સર્વજ્ઞ, સર્વદર્શી, અનંત આનંદ એકરૂપ નિશ્ચય, એ કભી પર્યાયમેં એકત્વકો છોડકર, અનેકરૂપ એ ચીજ ન હુઈ. આહાહાહા ! આહાહા ! આવી વાત ક્યાં છે ? આકરી પડે એટલે રસ્તો લઈ લીધો બીજો, ઊંધો.
આહાહા!
તથા અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયકો પ્રાસ હો રહી હૈ ત્રિકાળપણે ઐસા હૈ, હૈ ? આંહી તો એ લિયા અનંત ચૈતન્ય નિર્મળ ઉદયકો પ્રાસ, કાયમ ત્રિકાળ નિર્મળ જ્યોતિ પડી હૈ. જો ઐસા અર્થ કિયા અહીંયા. આહાહા... મૂળ તો ત્યાં બતાના કે વસ્તુ તો નિર્મળજ્યોતિ એકરૂપ ત્રિકાળ હૈ, ઐસી આત્મજ્યોતિકો દેખો. જોયું ? પંડિતજી ! ઐસા આત્મજ્યોતિ લિયા હૈ. ઓલામાં જરી પરિણમન લીધા, પણ અનંત ચૈતન્યસ્વરૂપ અવિનાશી ચૈતન્ય ચિહ્ન ત્યાં આવ્યું ને ? આવ્યું'તું ને ? છે ને અંદર ? અનંત ચૈતન્ય ચિહ્ન એ પહેલો એ. આહાહાહાહા ! આ ત્રણ લોકના નાથ ભગવાનની આ વાણી હૈ, સંતોની વાણી એ ભગવાનની વાણી હૈ, આહાહાહાહા... એક એક શબ્દમેં બહોત ગૂઢ હૈ.
ભગવાન આત્મા અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયકો નામ કાયમ રહેના એ પ્રાસ હો રહી હૈ. આહાહાહાહા ! ઐસી આત્મજ્યોતિ દેખો, ઐસી ભગવાન આત્મજ્યોતિ, હુમ નિરંતર અનુભવ કરતે હૈ, એ પર્યાય. આત્મજ્યોતિકા હમ નિરંતર અનુભવ કરતે હૈ, પર્યાયમેં અનુભવ કરતે હૈ. આહાહા ! એ આત્માકા હમ અનુભવ કરતે હૈ એમ કહેતે હૈ. પર્યાય હૈ ને અનુભવ તો. આહાહાહા... આત્મજ્યોતિ ભગવાન, ચૈતન્યજ્યોતિ, સ્વયંજ્યોતિ, નિર્મળજ્યોતિ, એકરૂપ ભગવાન ચૈતન્યજ્યોત, ઉસકા અનુભવ આહાહાહાહા... નિરંતર અનુભવ કરતે હૈ, કયોંકિ એ સિવાય કોઈ મુક્તિકી સાધ્યકી સિદ્ધિ હૈ નહીં, મોક્ષરૂપી સાધ્ય એ સિવાય સિદ્ધિ હૈ નહીં. આહાહાહાહા !
કહેનેકા આશય એ હૈ કે યે ભી જાનના ચાહિયે કે જો સમ્યગ્દષ્ટિ પુરુષ હૈ. આહાહાહા ! પોતે મુનિ તો કહેતે હૈ અમે ભગવાન આત્મજ્યોતિ નિર્મળ ઝળહળ જ્યોતિ, અવનિશ્વર ઉસકા અનુભવ કરતે હૈ, એ મોક્ષકા માર્ગ હૈ. આહાહાહાહા ! હવે જો સમ્યગ્દષ્ટિ પુરુષ હૈ વે જૈસા હમ અનુભવ કરતે હૈ પૈસા અનુભવ કરે. આહાહા !જિસને અપના પૂર્ણાનંદ જ્ઞાયકસ્વભાવ પ્રતીતમેં લિયા હૈ, ઐસા સમકિતી જીવો, તુમ્હે નિરંતર અનુભવ કરો. રાગકી ક્રિયામેં આતે હૈ, તો ( ઉસે ) છોડકર અનુભવ કરો એમ કહેતે હૈ. આહાહાહા ! અશુભ રાગસે બચનેકો શુભ રાગ આતા હૈ, પણ ઉસસે બચનેકો (ઉસે ) છોડકર, આહાહાહા... સમ્યગ્દષ્ટિ પણ આ અનુભવ કરો. એ અનુભવ આત્માકા મોક્ષકા કારણ હૈ. “અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હૈ ૨સકૂંપ અનુભવ મારગ મોક્ષકો અનુભવ મોક્ષ સ્વરૂપ.” આ વાત હૈ ભાઈ. ઝીણી વાત હૈ. આ તો ઓલા
Page #324
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૦
૩૦૯ પૈસાવાળાને પૈસા ખર્ચે એટલે પદ આપી દે કે જાવ ધમાં થઈ ગયા. ભભૂતમલજી ! આઠ લાખ ખર્યા ત્યાં એણે મંદિરમેં બેંગ્લોર આઠ લાખ. ચાર લાખ ભાઈએ પણ કીધું ભાઈ તુમ આઠ લાખ શું દસ લાખ નાખો આ બે કરોડમાં આઠ લાખ આપ્યા તો ચાલીસ લાખ તો પેદા થયા બીજા તો એમાં શુભભાવ હોય એ તો કીધું. ધરમ ગરમ નથી. આંહી એ આઠ લાખ ને દસ લાખ આપે જ શેના આટલા બધા, એટલા બધા પણ કરોડ ખર્ચી નાખે તોય એ તો જડ હૈ. જડકી પર્યાય જડ હોતી હૈ, તેરે ભાવ શુભ હૈ, વો ધરમ બરમ નહીં. આહાહાહા!
આત્માના દર્શન–જ્ઞાન ને ચારિત્ર અનુભવ કરના વો ધર્મ હૈ. વિશેષ કહેગા. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૮૧ શ્લોક - ૨૦ની ટીકા તા. ૯-૯-૭૮ શનિવાર ભાદરવા સુદ-૭ પર્યુષણ દિવસ-૪થો. ઉત્તમ શૌચ ધર્મ સં. ૨૫૦૪
ચોથા ઉત્તમ શૌચ-શૌચ ત્રણ આ ગયા ને પહેલે ક્રોધસે વિરૂદ્ધ ઉત્તમ ક્ષમા માનસે વિરૂદ્ધ માર્દવ - માયાસે વિરૂદ્ધ સરળતા - લોભસે વિરુદ્ધ શૌચતા નિર્લોભતા એ આજ ચોથા દિન હૈ.
समसंतोसजलेण य जो धोवदि तिहलोहमलपुंजं ।
भोयणगिद्धिविहीणो तस्स सउच्चं हवे विमलं ।। ३९७।। મુનિની વ્યાખ્યા છે ને મુખ્ય તો એણે જાણવું તો જોઈએ ને? મુનિકા ચારિત્ર ધર્મમેં દસ પ્રકારના ધર્મ જ આનંદદાતા સુખસ્વરૂપ સુખકા જિસકો અનુભવ હોતા હૈ ઉસકો આ ઉત્તમ ધર્મ હોતા હૈ. આહાહાહા ! જો મુનિ સમભાવ કંચન અને સુણ બેય ઉપર જિસકો સમભાવ હૈ. કયોંકિ એ તો શેય હૈ – કંચન હો કે તૃણ હો – તીનકા, ઉન્હેં આ ઠીક હૈ ને આ અઠીક ઉસમેં હૈ નહીં કોઈ એ તો શેય હૈ તો સબમેં સમભાવ ઔર સંતોષ ઔર આત્મામેં આનંદની પ્રાપ્તિ કરના એ સંતોષ. આહાહાહાહા ! આ હૈ. સંતોષ એટલે આ રાગ ઘટાડીને સંતોષ એ ઠીક પણ મૂળ તો અતીન્દ્રિય આનંદકા પ્રગટ કરના ઉસસે સંતોષ માનના મૈ સુખરૂપ હું, મેં અતીન્દ્રિય આનંદ સ્વરૂપ હું, ઉસકા નામ શૌચધર્મ નિર્લોભધર્મ કહેનેમેં આતા હૈ. આહાહા !
તિન્દુ લોભ મળ પુંજમ – તૃષ્ણા ને લોભ ભવિષ્યની કોઈ પદાર્થની ઇચ્છા એ તૃષ્ણા, લોભ વર્તમાન પ્રાપ્ત પદાર્થમાં ઇચ્છા એ લોભ, સમજમેં આયા? ભવિષ્યમેં પદાર્થ મિલનકી ઇચ્છા એ તૃષ્ણા ઔર વર્તમાન પ્રાપ્ત પદાર્થમેં લોભ – ઉસકા નામ અહીં લોભ કહેતે હૈ. દોકો મળકો ધોવે એક બાત, ભોજનકી ગૃદ્ધિ દૂસરી તો હૈ નહીં મુનિકો, એક આહાર હૈ. આહાહાહા! ઉસકી ગૃદ્ધિ અતિચાર રહિત હો ઉસકો, ઉસ મુનિકો ચિત્ત નિર્મળ હોતા હૈ, આનંદ હોતા હૈ, ઉસકો ઉત્તમ શૌચ ધર્મ હોતા હૈ. લ્યો સમભાવની વ્યાખ્યા આ ગઈ. કેવળ આહારકા ગ્રહણ હૈ મુનિકો ઉસમેં ભી તીવ્રતા નહીં લાભ – અલાભ સરસ નિરસમેં સમબુદ્ધિ રહેતા હૈ, તબ ઉત્તમ શૌચ ધર્મ હોતા હૈ. વર્તમાન લોભકા ચાર પ્રકાર જીવીતકા લોભ, આરોગ્ય રહેનેકા લોભ, આહાહા ! ઇન્દ્રિય બની રહેનેકા લોભ, ઈન્દ્રિય અનુકૂળ રહેનેકા લોભ ઔર ઉપભોગકા લોભ. એ ચારો અપને ઔર અપને સંબંધી સ્વજન મિત્ર આદિ કે દોનો કે ચાહુનેસે આઠ ભેદ હોતા હૈ. આહાહાહા! ઈસલિયે જહાં સબ હી કા લોભ નહીં હોતા. આનંદ આનંદ આનંદ આનંદ ને
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આનંદ ઉસકા નામ અહીંયા શૌચ, નામ પવિત્ર ધર્મ કહેતે હૈ. આહાહા.... આવી વાત છે. સમજમેં આયા? એ ચોથા બોલકી બાત હુઈ સંતોષકી.
ચાલતો અધિકાર ટીકા આયા અહિંયા આયા હૈ ને અબ કોઈ તર્ક કરે કે આત્માકો જ્ઞાન કે સાથ તાદાત્મસ્વરૂપ હૈ. ક્યા કહેતે હૈ? ભગવાન સંતોએ જ્યારે ઐસા કહો કે તુમ જ્ઞાન સ્વરૂપી ભગવાન હૈ, ઉસકી સેવા કરો, ઉપાસના કરો. આહાહાહા ! જેમ દેવ ને દેવીની ઉપાસના કરતે હૈ. મિથ્યા ભ્રમ અજ્ઞાની, ઐસે તુમ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, જ્ઞાનમૂર્તિ પ્રભુ, દિવ્ય ભગવાન આત્મા એની સેવા કરો. આહાહા... અર્થાત્ ઉસમેં એકાગ્ર હો. આહાહા ! ઐસા શિષ્ય સૂના, ગુરુએ કહી. તો શિષ્ય પ્રશ્ન કરતે હૈ આત્મા તો જ્ઞાનકે સાથ તદરૂપ હૈ હી, આત્મા ને જ્ઞાન તો એકરૂપ હૈ, ઉસકી સેવા કરના (ઐસા) નયા કયા કહેતે હૈ તુમ? આત્મા ઔર જ્ઞાન એટલે સ્વભાવ, જ્ઞાન સ્વભાવ અને આત્મા તો તાદાભ્ય હૈ. જેમ અગ્નિ અને ઉષ્ણતા તાદાભ્ય હૈ, તદ્ સ્વરૂપ હૈ, એમ ભગવાન આત્મા, આહાહાહા... અને જ્ઞાન જાનન જાનન સ્વભાવ ઉસસે આત્મા તરૂપ તો હૈ હીં, આહાહા.... અલગ નહિ, એ આત્મા અપના જ્ઞાન સ્વભાવ કાયમી જ્ઞાયકભાવ “ઉસસે અલગ નહિ, ઈસલિયે વધુ જ્ઞાનકા નિત્ય સેવન કરતા હૈ.” આહાહાહાહા ! એ કારણે જ્ઞાન ને આત્મા એકરૂપ હૈ. તદરૂપ હૈ વો કારણે આત્મા જ્ઞાનકી સેવા તો કરતે હી હૈ. આહાહા! “તબ ફિર ઉસે જ્ઞાનની ઉપાસના કરનેકી શિક્ષા કયો દી જાતી હૈ”? આહાહા ! ભગવાન આત્મા દ્રવ્ય સ્વરૂપ ઉસકા જાનન જ્ઞાન સ્વભાવ એ તો તરૂપ હૈ, તાદામ્ય હૈ, તો પીછે જ્ઞાનકી સેવા કરનેકા ઉપાસક, ઉપાસના કરો. સેવા કરો. આહાહા! “સએવ” તે મેં હું ઐસી દૃષ્ટિ કરકે એકાગ્ર હો. આહાહા ! “ઐસા કયોં કહેતે હૈ”?
ઉસકા સમાધાન યે હૈ. “ઐસા નહીં હે” સૂન, ભગવાન આત્મા અને જ્ઞાન ત્રિકાળી સ્વભાવ ઉસકી સાથે તાદાભ્ય દ્રવ્ય ગુણસે હૈ પણ પર્યાયે ઉસકી સેવા કિયા નહીં, પર્યાય રાગ ને પુણ્ય ને પાપના વિકલ્પની સેવા કરતી હૈ. આહાહાહાહા.. પરની સેવાની અહીં વાત હૈ હી નહીં. એ જ્ઞાનકી પર્યાય વર્તમાનમેં શુભાશુભ રાગ જે ઈસમેં હૈ નહીં, હૈ, જ્ઞાન ને આત્મા એક હૈ. પણ રાગ તો ઉસમેં હૈ નહીં. છતાં એ પુણ્ય ને પાપના રાગની સેવા અનાદિસે કરતે હૈ. આહાહાહાહાહા ! કયોંકિ ઐસા નહીં, યદ્યપિ આત્મા જ્ઞાનકે સાથે તાદાભ્ય સ્વરૂપસે હૈં. ભગવાન આત્મા જ્ઞાનરૂપી સ્વચ્છતાનો અરીસો ઉસસે તો અભિન્ન હૈ હીં, આહાહાહા ! તથાપિ યહ, એક ક્ષણમાત્ર ભી જ્ઞાનકા સેવન નહીં કરતાં. આહાહાહા..
જ્ઞાન સ્વભાવ અને આત્મા સ્વભાવી ઉસકો એકરૂપ હૈ, છતાં એક ક્ષણમાત્ર ભી અનંત કાળમેં કભી જ્ઞાનકી ઉપાસના કિયા નહીં. આહાહાહાહા સૂક્ષ્મ વાત હૈ. એક ક્ષણમાત્ર ભી જ્ઞાનકા સેવન નહીં કિયા, શાસ્ત્રકા જ્ઞાન કિયા, ઉસકી સેવા કિયા, પણ અપના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા હૈ, વો તરફકા આશ્રય કરકે એકાગ્ર હોના એક ક્ષણમાત્ર ભી કિયા નહીં પ્રભુ. આહાહાહાહા ! સમજમેં આયા? એ પર્યાયમેં રાગાદિ હોતા હૈ, શાસ્ત્રકા જ્ઞાન હોતા હૈ, દયા દાનકો ભક્તિકા ભાવ હોતા હૈ, ઉસકી પર્યાય (મેં) સેવા નામ એકાગ્રતા હોતા હૈ. એની સેવા કરતે હૈ અનાદિસે, આહાહાહાહા. પણ જ્ઞાનકી પર્યાયે અપના જ્ઞાન ને આત્મા એક હૈ, એ સન્મુખ હોકર આત્માના જ્ઞાનકી સેવા કભી કિયા નહીં.
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૦
૩૧૧ આ બાયડી છોકરાની સેવા કરતે હૈ. એ તો અહીં બાત હૈ હી નહીં, એ તો મફતનો માને છે, એ રાગ કરે, પણ એ કરી શકતો નથી, સાચવે કે છોકરાને આ રોગ થયો માટે આપણે ધ્યાન રાખીએ ને માટે આમ થયું ને (શ્રોતા- છોકરાને લટકતો મૂકવો?) ક્યાં છોકરો હતો, એનો આત્મા છે ને શરીર છે એ તો પર દ્રવ્ય છે. આહાહાહા ! અહિંયા તો ત્યાં લગ કહેતે હૈ કે પર તરફના લક્ષવાળો જે શુભ અશુભભાવ પુણ્ય આદિ હોતા હૈ, ઉસમેં જે એકાગ્ર હોકર સેવા કરતે હૈ, તો એ મિથ્યાત્વભાવ હૈ. આહાહાહાહા ! પર વસ્તુ છે.
અપના ચિદાનંદ સ્વરૂપ જ્ઞાન સ્વભાવી પ્રભુ, વો તરફકી ઉપાસનાકા ઝુકાવ નહીં, અને રાગ ને પુણ્યના વિકલ્પમાં ઝુકાવ હૈ, એ ક્ષણ માત્ર ભી આત્માકી સેવા નહીં કરતે હૈ. આહાહાહા ! એ કુસેવા કરતે હૈ કીધાને પહેલે, આહાહાહા ! એ પાપકા ભાવ ઔર પુણ્યના ભાવ ઉસમેં એકાગ્રતા હૈ, એ સેવા કરતે હૈ કુસેવા, કુસેવા હૈ એ તો. આહાહાહા! પરકી સેવાની તો અહિંયા બાતેય નહીં, દેશની સેવા કરો, આને આ કરો, એ કરી શકતો ય નથી પછી પ્રશ્ન ક્યાં ? આહાહાહા! અહીંયા તો અપના સ્વભાવકો ભૂલકર પુણ્ય ને પાપના ભાવ આહા... અને ક્ષણિક વર્તમાન પર્યાય ઉસમેં એકાગ્રતાકી સેવા અનાદિસે હૈ. આહાહા ! અહિંયા કહે તો પર્યાય બુદ્ધિ એમ કહેના હૈ, બીજી ભાષા હૈ, ભિન્ન-ભિન્ન રીતે સમજાના હેં ને? બાકી તો અનાદિકી ભગવાન તેરા વસ્તુ સ્વભાવ જ્ઞાનપ્રભુ ચૈતન્યમૂર્તિ, પ્રજ્ઞાબ્રહ્મ. આહાહા! એ તરફડી ક્ષણમાત્ર પણ તે ઉસકા આદર કરકે, સ્વીકાર કરકે, સત્કાર કરકે, ઉસમેં એકાગ્ર હુઆ નહીં કભી. આહાહાહા ! એક ક્ષણમાત્ર ભી જ્ઞાનકી સેવા નહીં કરતા. આહાહાહા.... તો જ્ઞાન ને આત્મા તો એકમેક હૈ ને? પણ એકમેક હૈ પણ પર્યાયમાં ક્યાં એકમેક માન્યા? એ તો દ્રવ્ય-ગુણમેં એકમેક હૈ. સમજમેં આયા? તીનોં બોલ લે લિયા. દ્રવ્ય નામ વસ્તુ, જ્ઞાન નામ ગુણ, એ તો એકરૂપ હૈ, પણ પર્યાય ઉસમેં એકરૂપ નહીં હુઈ. તબલગ જ્ઞાનકી સેવા ઉસને કિયા નહીં. આહાહાહાહા... દયા–દાનકા રાગ ને શાસ્ત્રકા જ્ઞાન કિયા, એની સેવા કિયા. આહા.. ગજબ વાત કરે છે ને ? એ તો પર્યાયબુદ્ધિ, અજ્ઞાનબુદ્ધિ છે. આહાહાહાહા ! હે? શિષ્યકા પ્રશ્ન થા, ઉસકા ઉત્તર હૈ. શિષ્યકા યે પ્રશ્ન થા કે ભગવાન આત્મા જેમ અગ્નિ અને ઉષ્ણતા તો એકરૂપ હી હૈ, કોઈ જુદી હૈ નહીં, એમ ભગવાન આત્મા અને જ્ઞાન સ્વભાવ એકરૂપ, તદરૂપ હૈ એ જુદા તો હૈ નહીં અને તુમ કહેતે હો કે આત્મા જ્ઞાનકી સેવા કરતે નહીં, હમ તો કહે કે એ તો સદાય સેવા કરતે હૈ, કે સૂન તો સહી. આહાહાહા...
જ્ઞાન સ્વભાવ આત્મા ઐસી દૃષ્ટિ કરકે ઉસમેં એકાગ્ર હુઆ નહીં, તો ક્ષણમાત્ર ભી આત્માકી સેવા કિયા નહીં ઉસને. આહાહાહાહા ! અહીં જ્ઞાનની સેવા કહેના હૈ. આહાહાહા ! જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા ઉસકી પર્યાયમેં વો તરફ ઝુકાકર, આહાહાહા... વર્તમાનમેં દયા દાન વ્રત ભક્તિકા પરિણામ ઔર શાસ્ત્રકા જ્ઞાન વો તરફકા ઝુકાવ અનાદિસે હૈ. આહાહાહા... પણ તુમ્હારા જ્ઞાન ને આત્મા એક હૈં ઐસી સેવા એકાગ્રતા કભી કિયા નહીં પ્રભુ. આહાહાહા ! આવો માર્ગ હવે અહીં તો કહે છે, હજી પરની સેવા કરો, દેશ સેવા કરો, ધર્મ થાશે. એય ! બધાં જુવાનિયા ઓલા કહે હાલો હોહા હોહા દેશની સેવા કરીએ, કોણ કરે પ્રભુ, સૂન તો સહી સેવા કરતે હો તો અજ્ઞાનસે પુષ્ય ને પાપની સેવા કિયા હૈ. આહાહાહા ! પણ વો પુણ્ય પાપસે ને પુણ્ય પા૫ જિસમેં નહીં, જિસમેં જ્ઞાન સ્વભાવ હી હૈ. આહાહાહાહા એ બાજુલા જ્ઞાનકી એકાગ્રતા,
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વભાવની એકાગ્રતા, સ્વભાવ સન્મુખની ઉપાસના એક ક્ષણ માત્ર ભી કિયા નહીં. આહાહાહા ! આ તો એક ક્ષણ હુઆ વો તો ખલાસ જનમ-મરણકા અંત આ ગયા. આહાહાહા !
ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ, આહાહા.. એ તરફકા બાહ્ય જે જ્ઞાન ને રાગાદિ કી મહત્તા છોડકર, આહાહાહાહા.. અપના શાયકભાવસે ભરા પડા પ્રભુ વો તરફના દૃષ્ટિ કરકે, ઉસમેં એકાગ્રતા હોના ઉસકા નામ જ્ઞાનકી સેવા કિયા કહેનેમેં આતા હૈ. આ શાસ્ત્ર બાસ્ત્ર પઢના એ જ્ઞાનકી સેવા નહીં હૈ, એમ અહીં કહે છે. આહાહા ! શબ્દ જ્ઞાન કહ્યું 'તું બંધ અધિકારમાં જિતના શાસ્ત્રકા જ્ઞાન હૈ એ તો શબ્દકા જડકા જ્ઞાન હૈ, ચૈતન્યકા નહીં. આહાહાહા ! સમજમેં આયા? શાસ્ત્ર હૈ, પુસ્તક પાનાં, ઉસકી ભક્તિ કરના, અરે ઉસકા જ્ઞાન કરના એ ભી, આહાહાહાહા... એ પરકા જ્ઞાનકી શબ્દ જ્ઞાનકી સેવા હૈ. આકરું કામ ભાઈ ! વીતરાગ માર્ગ કોઈ અલૌકિક હૈ. આહાહા ! એ શાસ્ત્ર ચાહે તો સમયસાર હો, પ્રવચનસારાદિ એ શાસ્ત્રકા જ્ઞાન કરે, આ શાસ્ત્ર આમ કહેતે હૈ, આમ કહેતે હૈ, તો એ તો શબ્દજ્ઞાન હુઆ અને શબ્દજ્ઞાન હુઆ એ આત્મજ્ઞાન નહીં. આહાહાહા... શાબ્દિક જ્ઞાનમેં જિસકા પ્રેમ હૈ, એ શબ્દકી સેવા કરતે હૈ. આહાહાહાહા.. આવો માર્ગ છે. ભૂપતભાઈ ! ત્યાં તમારા વેપારમાં ધર્મવિલાસ સાંભળવામાં
ન્યાં ક્યાંય નથી. એવું અત્યારે ગજબ પડયુ ભાઈ. આહાહા ! વાત બહુ ફેરવી નાખી લોકોએ, (શ્રોતા લોકોએ બધું વિપરીત કરી નાખ્યું) વિપરીત કરી નાખ્યું. આહાહા.. ભાઈ તું ક્યાં છો? એ તો જ્ઞાન સ્વભાવમાં ભગવાન તો રહે છે. આહાહા ! કયા એ રાગના ભાવમેં આત્મા હૈ? અરે ! કયા નવતત્ત્વકી ભેદવાળી શ્રદ્ધામેં આત્મા હૈ? કયા પંચમહાવ્રતકા વિકલ્પમેં આત્મા હૈ? આહાહાહા ! કયા એ અગીયાર અંગકા જ્ઞાન કિયા, નવ પૂર્વક જ્ઞાન, આહાહાહા ! પ્રભુ એમાં આત્મજ્ઞાન ન આયા. આહાહાહા ! આવી વાતું છે. યુગલજી! લોકોને એકાંત લાગે પછી સોનગઢનું ભાઈ પરમ સત્ય તો આ છે પ્રભુ. આહાહા! દુનિયા અપને સ્વાર્થના સ્વચ્છેદે શાસ્ત્રકા અર્થ કરે, અને માને કે અમે જ્ઞાન કિયા ભાઈ એ ચીજ કોઈ દૂસરી હૈ. આહાહા !
જ્યાં ભગવાન જ્ઞાનકો ભંડાર ભગવાન, વો તરફકા ઝુકાવસે એકાગ્રતા હોતા હૈ, ઉસને જ્ઞાનકી સેવા કિયા ઔર જિસકી પુણ્ય ને પાપ ને શાબ્દિક જ્ઞાન, આહાહાહા.. અરેરે પ્રભુ શું કહે છે? શાસ્ત્રજ્ઞાન એ શાબ્દિક જ્ઞાન, એ આત્મજ્ઞાન નહીં. આહાહાહા ! એ સેવામેં રુકાવ કરતે અનંતકાળસે ક્ષણમાત્ર ભી ભગવાન આત્મા, ચિદાનંદ ભગવાન પ્રભુ ઉસકી સેવા કિયા નહીં તે, આહાહા. વો તરફકા ઝુકાવ એકાગ્રતા તેરા કભી નહીં હુઆ. આહાહા ! સમજમેં આયા? બહુ મર્મની વાત હૈ. આહાહાહા!
ક્યોંકિ? સેવન કયું ન કિયા? “સ્વયં બુદ્ધત્વ, સ્વયં સ્વતઃ જાનના” અપનેસે અંદર જ્ઞાનકી પર્યાયસે આત્માકો જાનના, આહાહા... “ઔર (બોધિત) બુદ્ધત્વ દૂસરે બતાનેવાલેસે જાનના” ઈસ કારણપૂર્વક એ દો કારણપૂર્વક જ્ઞાનકી ઉત્પત્તિ હોતી હૈ, ભગવાન જ્ઞાન સ્વરૂપી તો હૈ, પણ પર્યાયમેં જ્ઞાનકી ઉત્પત્તિ આ કારણસે હોતી હૈ. કાં સ્વયં અંતર આત્મા જ્ઞાન કરે કાં બોધિત ગુરુ સમજાવે કે આ જ્ઞાન તે આત્મા, તો પીછે પણ કરના તો ઈસકો હી હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવી ઝીણી વાતું એટલે લોકોને, એવું એકાંત લાગે અને પછી હા હો, હા હો બહારમાં મોટા ભાષણ કરે ને લાખો માણસોનું રંજન થઈ જાયને જુઓ. આહાહા! જવાહરલાલ
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૦
૩૧૩ અહીં આવ્યા હતાં જવાહરલાલ (પંડિત નહેરૂ ) ભાવનગર બે લાખ માણસ, લૌકિક વાતો કરે. આહાહા... અરે આ વાત ક્યાં? અરે અહીં કહે હું પરની સેવા કરું છું, પરની સગવડતા આપી શકું છું, પરને અગવડતા દઈ શકું છું, એ માન્યતા ભ્રમ અજ્ઞાન છે પણ અહીં તો રાગ ને શાબ્દિક જ્ઞાન એની સેવા કરું છું, એકાગ્ર છું, એ પણ મિથ્યાત્વભાવ છે. આહાહાહા ! બીજી ભાષાએ કહીએ તો એ પર્યાયબુદ્ધિમાં પડ્યો છે. “પર્યાય મૂંઢા પર સમયા” આહાહાહા... એ પર સમયમાં છે. આહાહાહા! ભગવાન આત્મા અપની જ્ઞાનકી સેવાકા “સ્વયં બુદ્ધત્વ અપનેસે અંતરમેં જાકર કરતે હૈ કાં કોઈ ગુરુ સમજાવે બસ એટલી વાત પણ કરના તો ઉસકો અંતરસે હૈ, એ તો નિમિત્તસે કથન હૈ, “બોધિત બુદ્ધત્વ જાનના” એ કારણપૂર્વક જ્ઞાનકી ઉત્પત્તિ દેખો પર્યાયમેં આ જ્ઞાન હૈ ને આ આત્મા હૈ, ઐસા સન્મુખ હોકર સેવા કરે ત્યારે જ્ઞાનકી ઉત્પત્તિ હોતી હૈ, ત્યારે એને જ્ઞાન ને આત્મા એક હૈ, ઐસા તબ ઉસને માન્યા. આહાહાહા! સમજમેં આયા? સમયસાર એટલે ગજબ વાત છે. સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા સીમંધર ભગવાનની વાણી, કુંદકુંદાચાર્ય ગયે થે સૂનને, આહાહા ! એ આ વાણી હૈ. આહાહાહા ! જેમાં એક એક પદમાં ને એક એક શ્લોકમાં ભરપૂર દરિયા ભર્યા હૈ, આહાહાહા... આહા! બહુ ટૂંકુ ને ટચ એ, કે પ્રભુ જે જ્ઞાન સ્વભાવી આત્મા હૈ, ઉસકા આશ્રય, લક્ષ છોડકર પર્યાયમેં જિતના (પરકા) જ્ઞાન ને રાગ હૈ પર સંબંધી, ઉસમેં એકાગ્ર હોનેસે એ મિથ્યાબુદ્ધિ, પર્યાયબુદ્ધિ, અજ્ઞાનબુદ્ધિ હૈ. આહાહા ! ઉસને આત્મા કી સેવા નહીં કિયા. આહાહા !
સએવ” ભગવાન, સેવા એટલે એવ ભગવાન, જ્ઞાન સ્વરૂપી તે હું, ઐસી એકાગ્રતા જ્ઞાન સ્વભાવમાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનથી એકાગ્રતા કરના. આહાહા ! આવો છે માર્ગ. લોકોએ ન સાંભળ્યો હોય એને એવું લાગે આ શું કહે છે. આ ક્યાંથી નવું કાઢયું? નવું નથી ભાઈ ! અનાદિનો એ માર્ગ છે બાપુ! પવિત્ર જ્ઞાન સ્વભાવથી ભરેલો ભગવાન છે ને ? એ જ્ઞાન કાંઈ બહારથી આતા નહિ હૈ. આહાહા ! શાબ્દિક જ્ઞાનસે વો આત્મજ્ઞાન નહીં હોતા હૈ, એમ કહેતે હૈ. આહાહાહા ! એ જડકા જ્ઞાનસે આત્માના જ્ઞાન નહીં હોતા એમ કહેતે હૈ. આહાહાહાહા !
એ આત્મા તરફકા ઝુકાવસે આત્માના જ્ઞાનકી ઉત્પત્તિ હોતી હૈ. આહાહા! આવી વાત છે ભાઈ ! અહીં તો ઘણાં વખતથી હાલે છે. એટલે હવે તો થોડું થોડું (સમજાય) નહીંતર તો અજીર્ણ લાગે, કહો મોહનલાલજી! આવી વાત છે ભગવાન. આહાહાહા ! પ્રભુ અંદર મોટો પડ્યો છે ને નાથ, પરમેશ્વર સ્વરૂપ જ તું છો, જ્ઞાનનો પરમ ઈશ્વર, આનંદનો પરમ ઈશ્વર, આહાહાહા... શાંતિનો પરમ ઈશ્વર, એ તરફ તેરા ઝુકાવ, સ્વીકાર કભી કિયા નહીં તેં નાથ ! જે ચીજ પરિપૂર્ણ આનંદ ને જ્ઞાનસે ભરી હૈ, ઉસકા તેરે સ્વીકાર ન હુઆ, તો તે તેરા જ્ઞાનકી સેવા નહીં કિયા. આહાહા ! આકરું કામ ભારે!
યા તો કાળલબ્ધિ, સ્વકાળકી પ્રાપ્તિ, એ સમયમેં પ્રાપ્તિ કાળલબ્ધિ, આયે તબ સ્વયં જ્ઞાનસે સ્વયં હી જાન લે અથવા કોઈ ઉપદેશ દેનેવાલા મિલે તબ જાને, જૈસે સોયા હુઆ પુરુષ, સોયા હુઆ, સોતા હુવા પુરુષ યા તો સ્વયં હું જાગ જાએ અથવા કોઈ જગાવે તબ જાગે. આહાહા! જાગે તો એ પોતે. આહાહા! યહાં પુનઃ પ્રશ્ન હોતા હૈ કે યદિ ઐસા હો તો જાનનેક કારણસે પૂર્વ, આહાહાહા ! જ્ઞાન સ્વભાવ ભગવાન ઐસા જ્ઞાન ન કિયા એ પૂર્વે કયા એ અજ્ઞાની થા? આહાહાહા !
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સમજમેં આયા? જ્ઞાન સ્વરૂપી ભગવાન અજ્ઞાની થા? આહાહા! ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ, ઉસકા જ્ઞાન ન કરે તો એ જ્ઞાન સ્વભાવી પ્રભુ અજ્ઞાની થા, પર્યાયમેં. આહાહાહા!હૈ? એસા હૈ તો જાનનેક કારણસે પૂર્વ કયા આત્મા અજ્ઞાની હી હૈ? આત્મા અજ્ઞાની હૈ. આહાહા!
વેદાંતવાળાને તો આ ભારે (પડે!). આહાહા! એક આયા થા ને ત્યાં નવ્વાણુંની સાલમાં એક વેદાંતી આવ્યા, કે આ જૈનમાં આવી અધ્યાત્મની વાત, આવી જૈનમાં ક્યાંથી આવી? કોણ કહે છે આ? એમ કે જૈનમાં તો આ વ્રત પાળવા ને ભક્તિ કરવી આ બધું એમ ? એટલે કહે લાવને સાંભળવા જાઉં. એમ કરીને આવ્યો. વાત કરતાં-કરતાં એવી વાત નીકળી, પરમહંસ હતો કોક વેદાંતિ, કે જુઓ ભાઈ આત્મા નિત્ય તો હૈ, પણ અનિત્ય ભી હૈ, ભાગ્યો ! કે હાય હાય અનિત્ય? અરે ભાઈ ! આત્મા હૈ ઐસા નિર્ણય કોણ ધ્રુવ કરતે હૈ કે પર્યાય કરતી હૈ? અનિત્ય નિર્ણય કરતી હૈ કે નિત્ય નિર્ણય કરતે હૈ? એને પણ એ વાત (ન રુચિ) અત્યારે બધે ગરબડ ચાલી રહી છે. આહાહા.... આવો એમ કે જૈનમાં વળી આધ્યાત્મની વાત ને આત્માની વાત એ ક્યાંથી આવી? એમ કે જૈનમાં તો જાણે ક્રિયાકાંડ ને વ્રત ને એ જ. એવું લોકોએ માન્યું છે, બહારનું જૈન ધર્મનું. (શ્રોતા – જૈનમાં હોય એટલે કર્મની વાત હોય) કર્મની વાત ને ક્રિયાની વાત. (શ્રોતા - આત્માની વાત બિલકુલ છે નહીં.) આહાહાહા ! ત્યારે એને કહેતે હૈ કે બાપુ ભગવાન તો સચ્ચિદાનંદ પ્રભુ હૈ, પણ ઉસકા નિર્ણય કરનેકી પર્યાય અનિત્ય હૈ. અરે ! આત્મા અનિત્ય? ભાગ્યો! આહાહા !
એ શાસ્ત્રજ્ઞાન ભી અનિત્ય હૈ, એ તો ક્ષણિક પર, વાસ્તવિક એ જ્ઞાન નહીં, પણ આત્માકા જ્ઞાન હુઆ, આહાહાહા. એ ભી પર્યાય ક્ષણિક હૈ, ધ્રુવક જ્ઞાન હુઆ પણ પર્યાય ક્ષણિક છું. આહાહા! અરેરે બે વસ્તુ જ ઐસી હૈ. અપરિણામી પરિણમન પરિણમનમેં અપરિણામી પારિણામિક ભાવના જ્ઞાન હોતા હૈ, કયા કહા? પરિણમનમેં, પરિણમન અનિત્ય હૈ, પરિણમનમેં અપરિણામી પારિણામિકભાવકા જ્ઞાન હોતા હૈ. આહાહા! એ અપરિણામીનો અર્થ પર્યાય હોતી નહીં ઉસમેં, પણ હૈ ઉસકા નામ પારિણામિક ભાવ. આહાહાહા ! પારિણામિક ભાવકો અર્થ પરિણમે તેથી પરિણામિક એમ નહીં. સહજ સ્વભાવકો અપરિણામીકો પારિણામિકભાવ કહેતે હૈ. આહાહાહા ! અરે કોઈ દિ' આવું તત્ત્વ, વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના પંથમાં જન્મ્યા એનેય ખબરું ન મળે. અરેરે ! આહાહા !
કયા જાનનેક કારણસે પૂર્વે સ્વયં આત્માના જ્ઞાન હોતા નહીં અને પૂર્વે ગુરુસે ભી હુઆ નહીં, તો વો પહેલ કયા અજ્ઞાની થા? આહાહા ! કયા અજ્ઞાની હી હૈ? આત્મા અજ્ઞાની હૈ? આહાહા ! જ્ઞાન સ્વભાવનો ભંડાર પ્રભુ એ અજ્ઞાની ? આહાહા ! કયોં કિ ઉસે સદા અપ્રતિબુદ્ધત્વ હૈ. આહાહા! કયોંકિ સ્વભાવના અપના જ્ઞાન હૈ નહીં. અપ્રતિબુદ્ધ, દેખો! આ સમયસારમાં અપ્રતિબુદ્ધકો સમજાતે હૈ, કેટલાક કહેતે હૈ કે આ સમયસાર તો મુનિકે માટે હૈ, અહીંયા તો (શ્રોતા- એ થવા માટે) એ થવાનો થાય પછી પણ આ તો અપ્રતિબુદ્ધકો સમજાતે હૈ, સમયસાર. આહાહાહા !
અપ્રતિબુદ્ધ જ હૈ? ઉસકા ઉત્તર ઐસા હી હૈ, એ અજ્ઞાની હી હૈ, અપના જ્ઞાન સ્વભાવકી એકાગ્રતા હુઈ નહીં, એ સન્મુખ સ્વીકાર હુઆ નહીં, મેં તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ હું ઐસી દૃષ્ટિ
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૦
૩૧૫ હુઈ નહીં. તબ લગ એ અજ્ઞાની હૈ, આહાહાહાહા.. પર્યાયમેં અજ્ઞાની હૈ, વસ્તુ ભલે જ્ઞાન ને આનંદ હૈ. આહાહાહા ! દ્રવ્ય ગુણ ને પર્યાય તીનોં લે લિયા. દ્રવ્ય સ્વભાવવાન, ગુણ સ્વભાવ, ઔર ઉસકા ભાન હુઆ એ પર્યાય. અને ભાન ન હુઆ એ અજ્ઞાનરૂપી પર્યાય. આહાહાહા! આવી વાત બાપા ! દ્રવ્ય ગુણ ને પર્યાયની ક્યાં ખબર છે? આહાહાહા... બાપા હજી તો દ્રવ્ય ગુણ ને પર્યાયના નામેય આવડે નહીં. પર્યાય એટલે શું કહે એક જણો પંડિત આવ્યો હતો, દક્ષિણનો પંડિત આવ્યો હતો. નરમ માણસ હતો, (કહે) પર્યાય એટલે? અરે પણ તમે મોટા પંડિત છો. અહીં આવ્યો હતો ઓલો વીસપંથી પૂજા કરે ભગવાનની કેશરથી ને ફલાણાથી, ભાઈ અહીં એ રિવાજ નથી બાપુ, પણ નરમ માણસ હતો પંડિત પછી તો, એ કહે-પર્યાય? અરે પણ શું તમે, દ્રવ્ય ત્રિકાળી વસ્તુ, ગુણ ત્રિકાળી સ્વભાવ અને વર્તમાન પલટતી અવસ્થા એ પર્યાય. આહાહાહા ! એ પર્યાયમેં પર્યાયવાન કા જ્ઞાન હોતા હૈ. આહાહા! આકરી વાત બાપુ બહુ ફેરફાર થઈ ગયો છે. આહાહા !
એ પર્યાય જ્ઞાયક તરફ ઝુકતી હૈ, આહાહા... તબ જ્ઞાનકી પર્યાયકા પરિણમન નિર્મળ હોતા હૈ, એ સમ્યગ્દર્શનકી પર્યાય કહો, જ્ઞાનકી પર્યાય કહો, સ્વરૂપ આચરણકી કહો, આનંદકી કહો, શાંતિથી કહો, સ્વચ્છતાકી કહો, પ્રભુતાકી, ઈશ્વરતાકી કહો, એ સબ જ્ઞાનકી પર્યાય છે. આહાહાહા ! આ આવો માર્ગ હવે, ઓલા તો ઉપવાસ કરો, છઠ્ઠ કરો, સંઘ કરો, વ્રત કરો, રસ છોડો સહેલુંસટ હતું, રખડવાના રસ્તા હૈ એ તો બધાં. દાન આપો તમે. પાંચ પચ્ચીસ લાખના એટલા બધા તો શેના આપે, પાંચ-પચ્ચીસ પચાસ લાખ થોડા આપે વળી. આહાહા! આપે, ક્યાં એ ચીજ ક્યાં એની હતી. એમાં ભાવ કરે કદાચ રાગ મંદનો એ પણ પુણ્ય છે. અને પુણ્યમાં એકાગ્રતા એ મિથ્યાત્વ છે. આહાહા ! પુણ્ય કી સેવા કિયા. આહાહાહા.. આવો માર્ગ છે બાપા! અરેરે ! આહાહાહા... (શ્રોતા- સંસ્થાની સેવા કરવી કે ન કરવી?) કોણ-કોની સેવા કરે છે? રાગ ને પુણ્યના ભાવની સેવા કરે, અજ્ઞાનભાવથી. આહાહાહા... અરેરે શાબ્દિક જ્ઞાનની સેવા આહાહાહા.. એને મહત્તા લાગી જાય જાણે કે મેં કેટલું જાણ્યું? અરે ભગવાન સાંભળને ભાઈ તને અહં પદ આવી ગયા છે મિથ્યાત્વના. આહાહા.... અને જવાબ દેતા આવડે ને ભડાકભડાક-ભડાક એટલે જાણે કે, આહાહા... ભાઈ શું છે એ તો સ્વાભાવિક હૈ. આહાહા !
અહીં તો પરમાત્મા, સંતો કહેતે હૈ યહ પરમાત્મા કહેતે હૈ, પરમાત્મા કહેતે હૈ એ સંતો કહેતે હૈ– પ્રભુ તેં સ્વયં અપના જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, ઉસકી તેરે મહિમા કભી એક ક્ષણ આઈ નહીં ને પુણ્ય ને પાપ ને વર્તમાન શાસ્ત્રજ્ઞાનકી મહિમા કભી તેં છોડી નહીં પ્રભુ. આહાહા ! એવો અહીંયા ભગવાન આત્મા, ચૈતન્ય સ્વરૂપી દર્શન કરે પ્રભુ તું. આહાહા ! એ અપ્રતિબદ્ધ હૈ, એમ શિષ્ય કહે છે હોં હુજી કે હા હા ઐસા હી હૈ, અપ્રતિબદ્ધ હૈ. અપને સ્વરૂપને અંદર જ્ઞાન હૈ, આનંદ હૈ અને એ અપ્રતિબદ્ધ હૈ? હા, અપ્રતિબદ્ધ હૈ. સ્વરૂપકા આનંદકંદ જ્ઞાન સ્વરૂપ ભગવાન, ઉસકા જ્ઞાન હુઆ નહીં, અને એકીલા રાગ ને શબ્દજ્ઞાનમેં તો એકાગ્ર હો ગયા. આહાહાહા ! એય ! સુરેશભાઈ ! શું હશે આવું તે ભાઈ, આવો માર્ગ ક્યાંથી? એ ઝાંઝરીજી, એ અંતરિક્ષની સેવા કરવી, ને સેવા-બેવા કરી શકતો નથી એમ કહે છે. ભાવ આવે શુભ, વિકલ્પ આહાહાહા... એની પણ એકાગ્રતા થાય તો મિથ્યાત્વ છે. આહાહાહા.. ગજબ વાત હૈ બાપા. વીતરાગ
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વીતરાગ વીતરાગ, ત્રણ લોકનો નાથ સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ આ આત્મા હોં, આ સર્વજ્ઞ સ્વરૂપી પરમાત્મા જ્ઞાનસ્વરૂપી કહ્યું ને? એ જ્ઞાન સ્વભાવ એને કહ્યું ને? એ સર્વજ્ઞ સ્વભાવ એમ, આહાહા ! વો તરફથી એકાગ્રતા એક ક્ષણ પણ, સમય માત્ર પણ કભી કિયા નહીં, અને એક સમય માત્ર પણ સેવા કરે તો જન્મ મરણના અંત આ જાએ ઉસકા. આહાહાહા ! ભવના અંત ત્યાં હૈ, સુખના પંથ તહાં હૈ, ભવના અંત તહાં હૈ. આહાહા ! આકરું પડે લોકોને એવું સોનગઢને નામે અરેરે આ કોણ કહેતે હૈ? આ શાસ્ત્ર કહેતે હૈ કે નહીં? આહાહાહા !
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
* સર્વ જીવો સાધર્મી છે. કોઈ વિરોધી નથી. સર્વ જીવો પૂર્ણાનંદને પ્રાપ્ત થાવ! કોઈ જીવો અપૂર્ણ ન રહો, કોઈ જીવો અલ્પજ્ઞ ન રહો, કોઈ જીવો વિરોધી ન રહો, કોઈ જીવો વિપરીત દેષ્ટિવંત ન રહો. બધા જીવો સત્યના માર્ગે આવી જાવ ને સુખી થાવ! કોઈ જીવમાં વિષમતા ન રહો. બધા જીવો પૂર્ણાનંદરૂપ પ્રભુ થઈ જાવ. સમયસાર ગાથા-૩૮ના શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે સર્વ જીવો આત્મામાં મગ્ન થાવ! આહાહા! જુઓ જ્ઞાનીની ભાવના! પોતે પૂર્ણાનંદ સ્વરૂપ આત્મામાં મગ્ન થાય છે એટલે સર્વ જીવો પણ પૂર્ણાનંદ સ્વરૂપમાં મગ્ન થઈ સુખાનુભવ કરો એમ કહે છે.
(દૃષ્ટિનાં નિધાન - ૩૪૪)
Page #332
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૯
અબ અહીંયા પુનઃ પૂછતે હૈ એ આત્મા કિતને સમય તક આહાહા ! પ્રભુ ત્યારે હવે ઐસા અજ્ઞાની અપ્રતિબુદ્ધ કિતના કાળ તક રહેગા ? સમજમેં આયા.. ? એ પૂછતે હૈ કે યહ આત્મા, યહ આત્મા કિતને સમય કિતને કાળ તક અપ્રતિબુદ્ઘ रहेता है ? खे ऽडो, प्रभु तो से जतावोने अप्रतिबुद्ध कैसे ऽहां सुधी, आडाडा... ઉસકે ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહેતે હૈ.
૩૧૭
तर्हि कियन्तं कालमयमप्रतिबुद्धो भवतीत्यभिधीयताम्
વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી ( ક્યાં સુધી ) અપ્રતિબુદ્ધ છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ
कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्मं । जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव ।। १९ ।। कर्मणि नोकर्मणि चाहमित्यहकं च कर्म नोकर्म ।
यावदेषा खलु बुद्धिअप्रतिबुद्धो भवति तावत् ।।१९।।
यथा स्पर्शरसगन्धवर्णादिभावेषु पृथुबुध्नोदराद्याकारपरिणतपुद्गल-स्कन्धेषु घटोऽयमिति, घटे च स्पर्शरसगन्धवर्णादिभावाः पृथुबुध्नोदराद्याकारपरिणतपुद्गलस्कन्धाश्चामी इति वस्त्वभेदेनानुभूतिस्तथा कर्मणि मोहादिष्वन्तरङ्गेषु नोकर्मणि शरीरादिषु बहिरङ्गेषु चात्मतिरस्कारिषु पुद्गलपरिणामेष्वहमित्यात्मनि च कर्म मोहादयोऽन्तरङ्गा नोकर्म शरीरादयो बहिरङ्गाश्चात्मतिरस्कारिणः पुद्गलपरिणामा अमी इति वस्त्वभेदेन यावन्तं कालमनुभूतिस्तावन्तं कालमात्मा भवत्यप्रतिबुद्धः । यदा कदाचिद्यथा रूपिणो दर्पणस्य स्वपराकारावभासिनी स्वच्छतैव वह्नेरौष्ण्यं ज्वाला च तथा नीरूपस्यात्मन: स्वपराकारावभासिनी ज्ञातृतैव पुद्गलानां कर्म नोकर्म चेति स्वतः परतो वा भेदविज्ञानमूलानुभूतिरुत्पत्स्यते तदैव प्रतिबुद्धो भविष्यति ।
नोऽर्भ-ऽर्भे ‘डुं’, डुंभां वजी 'दुर्भ ने नोऽर्भ छे', નોકર્મ-કર્મે
એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે ૨હે. ૧૯.
गाथार्थः- [ यावत् ] भ्यां सुधी आ आत्माने [ कर्मणि ] ज्ञानावरणाहि द्रव्यर्भ, भावऽर्भ[च] अने[ नोकर्मणि ] शरीर आहि नोऽर्भमां [ अहं ] 'आडुंधुं’[च]अने [ अहकं कर्म नोकर्म इति ] डुंभां ( - आत्मामां ) 'खा दुर्भ-नोऽर्भ छे'- [ एषा खलु बुद्धिः ] खेवी बुद्धि छे, [ तावत् ] त्यां सुधी [ अप्रतिबुद्धः ] आ आत्मा अप्रतिबुद्ध [ भवति ] छे. ટીકાઃ- જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત થયેલ પુદ્ગલના સ્કંધોમાં ‘આ ઘડો છે’ એમ, અને ઘડામાં
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ “આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત પુદ્ગલ-સ્કંધો છે' એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે, તેવી રીતે કર્મ-મોહ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ-શરીર આદિ બાહ્ય વસ્તુઓ-કે જેઓ (બધાં) પુદ્ગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે તેમનામાં “આ હું છું” એમ અને આત્મામાં “આ કર્મ-મોહ આદિ અંતરંગ તથા નોકર્મ-શરીર આદિ બહિરંગ, આત્મતિરસ્કારી (આત્માનો તિરસ્કાર કરનારા) પુદ્ગલ-પરિણામો છે એમ વસ્તુના અભેદથી
જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબદ્ધ છે; અને જ્યારે કોઈ વખતે, જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા
જ્વાળા અગ્નિની છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબુદ્ધ થશે.
ભાવાર્થ-જેમ સ્પર્શાદિમાં પુદ્ગલનો અને પુગલમાં સ્પર્ધાદિનો અનુભવ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને, કર્મ-નોકર્મમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ ભાસે છે, ત્યાં સુધી તો તે અપ્રતિબદ્ધ છે; અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે “જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે”; તે પ્રમાણે “કર્મ-નોકર્મ પોતાના આત્મામાં નથી પેઠાં; આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં શેયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મનોકર્મ શેય છે તે પ્રતિભાસે છે”—એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે.
कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्म। जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव।।१९ ।। નોકર્મ-કર્મે “હું', હુંમાં વળી “કર્મ ને નોકર્મ છે',
એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯. ટીકાઃ- જૈસે સ્પર્શ રસ ગંધ રંગ આદિ ભાવોમેં અને ચોડા ગહરા અવગાહરૂપ ઉદરાદિકે આકારરૂપ પરિણત હુએ પુદ્ગલકે સ્કંધોમેં “યહુ ઘટ હૈ” દેખો કયા કહેતે હૈ? સ્પર્શ, રસ, ગંધ ને રંગ, આદિ ભાવોમેં અને ચોડા ગહરા અવગાહરૂપ આકાર, ઉદરાદિ આકાર પરિણત હુએ પુગલકે સ્કંધોમેં યહ ઘટ હૈ, ઈસ પ્રકાર, ઔર ઘડેમેં યહ સ્પર્શ ગંધ રસ વર્ણ આકાર પરિણત પુદ્ગલકે સ્કંધ આદિ ભાવ ચોડે ગહરે ઉદર આકાર આદિ પરિણત પુદ્ગલ સ્કંધ હૈ. કયા કહા? વર્ણ, ગંધ, રંગ, સ્પર્શમેં ઘટ હૈ ને. ઘટમેં વર્ણ રંગ ગંધ સ્પર્શ છે. આહાહા.... અરસપરસ. આહાહા ! ઈસ પ્રકાર વસ્તુ કે અભેદસે અનુભૂતિ હોતી હૈ. ઘટ ને ઘટનો ભાવ વર્ણ, ગંધ, રસ,
Page #334
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૯
૩૧૯ સ્પર્શ એ ઘટ હૈ અને ઘટ એ વર્ણ, રંગ, ગંધ, સ્પર્શરૂપ હૈ, અભેદ હૈ. સમજમેં આયા? એ વસ્તુને અભેદસે અનુભૂતિ હોતી હૈ, જ્ઞાન હોતા હૈ. ઈસી પ્રકાર આહાહાહા.... કર્મ મોહ આદિ અંતરંગ પરિણામ, આહાહાહા.. ભાવ કર્મને આ બધું, આહાહા.. કર્મ મોહાદિ અંતરંગ પરિણામ ઔર રાગ દ્વેષ મિથ્યાત્વ પરિણામ. આહાહાહા.. પુગલ સ્કંધ હૈ. આહાહા... અંતરંગ પરિણામ તથા નોકર્મ શરીરાદિ બાહ્ય વસ્તુ, આ શરીર વાણી મન એ બાહ્ય વસ્તુ, એ નોકર્મ, એમ એ સબ પુગલકે પરિણામ હૈ. એ તો પુદ્ગલના પરિણામ હૈ. આહાહાહાહા... શુભ-અશુભ રાગ, અને શરીરાદિ એ તો સબ પુદ્ગલકા પરિણામ હૈ. આહાહા ! “ઔર આત્માને તિરસ્કાર કરનેવાલે હૈ”. આહાહાહાહા કયા કહેતે હૈં? એ શુભઅશુભભાવ એ આત્માકો તિરસ્કાર કરનેવાલા હૈ. આહાહા ! મેં હું, તુમ નહીં. પુણ્ય પાપકા ભાવ મેં હું, એ પુણ્ય પાપકા ભાવ આત્માકા તિરસ્કાર કરતે હૈ. ભગવાન પુર્ણાનંદકા નાથ પડા હૈ. આહાહાહાહા.
આકરી વાતું બહું, શું ગાથા ને શું ટીકા. આહાહાહા.. ગજબ કોઈ, અત્યારે ભરતક્ષેત્રમાં સમયસાર, આહાહા... સર્વોત્કૃષ્ટ ગ્રંથ વીતરાગના કહા હુવા હો તો આ એક હૈ, જેમાં સર્વાગી પૂર્ણ વાત બધી, આહાહાહા.. ઉસકે લગતા પ્રવચનસાર, નિયમસાર સબ હૈ. આહાહા !
એ તિરસ્કાર કરનેવાલા હૈ, આ કોણ, કયા કહેતે હૈં? કે શરીર વાણી, મન યે મેં હૈં ઐસા આતે હૈ તો ભગવાન આત્મા અખંડાનંદકા તિરસ્કાર હોતે હૈ. પુષ્ય ને પાપકા ભાવ ઉપર દૃષ્ટિ હૈ, તબલગ ભગવાનકા તો તિરસ્કાર હુઆ ભગવાન ત્રણ લોકનો નાથ બિરાજે છે અંદર. આહાહા. આ. આ હું, આ નહીં એમ કયા કહેતે હૈ એ? એ શુભઅશુભભાવ આહાહાહા! અરે શાસ્ત્રકા જ્ઞાન એ મેં હું, એ ભગવાનના અનાદર તિરસ્કાર કરતે હૈં. ગજબ વાત હૈ. આહાહા ! હૈ? (શ્રોતા - ગજબ વાત હૈ કે પરમ સત્ય) પરમ સત્ય, પરમ સત્ય, પરમ સત્ય સાહેબો, ભૂતાર્થ ભગવાન, સત્યાર્થ પ્રભુ, પરમ સત્ય પ્રભુ છે. આહાહાહા ! એક સમયમેં પણ ભૂતાર્થ ભગવાન સત્યાર્થ પ્રભુ , ઉસકો અનાદર કરકે, રાગ ને શરીર મેં હું એ સ્વરૂપકા તિરસ્કાર કરતે હૈ પ્રભુ. આહાહાહા! ભાષા તો સાદી હૈ ભાવ તો હૈ યહ હૈ. આહાહા! આહાહા ! આહાહા ! ગજબ વાત કરતે હૈ ટીકા તે ટીકા, આહાહા !
શરીરાદિ વાણી મન પુણ્ય ને પાપકા અંતરંગ પરિણામ એ બાહ્યવસ્તુ હૈ, દેખો! એ તો બાહ્યવસ્તુ હૈ, અંતર વસ્તુ નહીં એ. આહાહાહા ! બાહ્યવસ્તુમેં સબ પુગલકે પરિણામ હૈ, ઔર આત્માને તિરસ્કાર કરનેવાલા હૈ. આહાહા ! ઉસકા જ્યાં સ્વીકાર કરને જાતે હૈ, ભગવાનના અનાદર હો જાતા હૈ. આનંદનો નાથ પ્રભુ અંદર પડા હૈ. ઉસકા તિરસ્કાર હોતા હૈ ભાઈ ! આહાહાહા ! આવી વાત છે.
ઉનમેં યહ મેં હું ઉનમેં યહ મેં હું, આહાહાહા “ઈસ પ્રકાર ઔર આત્મામેં યે કર્મ નોકર્મ અંતરંગ, બહિરંગ, આત્મ તિરસ્કારી” આત્માને તિરસ્કાર કરનેવાલા પુદ્ગલ પરિણામ હૈ. એ રાગ ને શરીર ને વાણીમેં મૈં હું અને રાગ ને શરીરાદિ મેરેમેં હૈ. આહાહાહા ! આવી વાત હવે કહો, અહીં તો પુણ્યથી ધર્મ થાય ને, અરે પ્રભુ શું કરે છે તું? આ પુણ્ય અંતરંગ પરિણામ ઉસમેં મૈ હું, ઔર મેરેમેં એ હૈ. મિથ્યાત્વ તિરસ્કાર તેરે આહાહાહા પ્રભુ, સમજમેં આયા? ઓહોહો! થોડા શબ્દમેં ગાગરમેં સાગર ભર દિયા હૈ. ઈસમેં, ઉનમેં યહ મેં હું, આ મૈં હું, રાગ પુણ્ય દયા
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દાન વિકલ્પ રાગ, આહાહાહા.. દેવ ગુરુ શાસ્ત્રકી ભક્તિકા રાગ, શાસ્ત્રકી ભક્તિકા રાગ, આહાહાહાહા... યહ મેં હું, ઈસ પ્રકાર, ઔર આત્મામેં એ કર્મ-નોકર્મ રાગાદિ અંતરંગ પરિણામ અને શરીર–વાણી આદિ બહિરંગ (પરિણામ), તિરસ્કારી, આહાહા... આત્માને તિરસ્કાર કરનેવાલે પુદગલ પરિણામ હૈ, મેરેમેં યે હૈ, તિરસ્કાર કરનેવાલી ચીજ મેરેમેં હૈ. આહાહાહાહા ! ગજબ હૈ.
“ઈસ પ્રકાર વસ્તુકે અભેદસે” કયા? એ પુણ્ય ને પાપના પરિણામ અંતરંગ, બહિરંગ શરીર વાણી મન એ મૈ હું અને એ મેરેમેં હૈ. ઐસી (માન્યતા) જબલગ જેમ ઘટ ને વર્ણ ગંધ રસ સ્પર્શ અભેદ હૈ ઘટ વર્ણ ગંધ રસ સ્પર્શ હૈ. વર્ણ ગંધ રંગ સ્પર્શ સબ ઘટરૂપ હૈ, ઐસે આ આત્મા પુણ્ય ને પાપ શરીર વાણી મન મેં હું. એ અંતરંગ પરિણામ આદિ મેરેમેં હૈ, ઐસે અભેદસે જબ તક અનુભૂતિ હૈ. અભેદસે જબતક અનુભવ હૈ. એટલે કે જ્ઞાન હૈ, આહાહાહાહા.. આવો માર્ગ છે. તબતક આત્મા અપ્રતિબદ્ધ હૈ. આહાહાહા... કયા કહા ? કે જબલગ ભગવાન આત્મા ઉસમેં પુણ્ય ને પાપ ને શરીર ને વાણી ને કર્મમાં એ મૈ હું અને એ ચીજ મેરેમેં હૈ, તબલગ વો અજ્ઞાની અપ્રતિબદ્ધ હૈ. આહાહા! ઉસકો જ્ઞાન સ્વરૂપમેં આ રાગાદિ નહીં ને રાગમેં આત્મા નહિ, ઈસકી ખબર નહીં. આહાહા ! આવી વાતું ભારે આકરી ! દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ, એ રાગમેં મૈં હું અને રાગ મેરેમેં હૈ. આહાહાહાહા.. આ તો રાગસે મેરે કલ્યાણ હોગા, તો ઉસકા અર્થ એ હુઆ કે રાગ મેરેમેં હે. આહાહા ! તબલગ એ અપ્રતિબુદ્ધ અજ્ઞાની, હેં ને? આહાહા! પીછે હવે વિશેષ વાત હૈ.
(શ્રોતા – પ્રમાણવચન ગુરુદેવ)
પ્રવચન નં. ૮૨ ગાથા - ૧૯ તા. ૧૦-૯-૭૮ રવિવાર ભાદરવા સુદ-૮ સં. ૨૫૦૪ ઉત્તમ સત્ય ધર્મ
जिणवयणमेव भासदि तं पालेदुं असक्कमाणो वि ।
ववहारेण वि अलियं ण वददि जो सच्चवाई सो ।। ३९८ ।। જે મુનિ, મુનિના ચારિત્રના ભેદ છે ને આ ચારિત્રકા ભેદ હૈ આ દસ પ્રકાર. મુનિ ! જિનસુત્ર હી કે વચનકો કહે, જિનસુત્ર કો હી વચનકો કહે. ઉસમેં જો આચારાદિ કહા ગયા હૈ, ઉસકા પાલન કરને મેં અસમર્થ હો તો ભી અન્યથા ન કહે. આહા! કે એ મેં બરાબર પાળ શકતા નહિં. મેરે દોષ લગતા હું એસે જિનવાણી જે કહે તે પ્રમાણે કહે અપના સ્વચ્છંદ ન કહે, આહાહા.. પાલન કરનેમેં અસમર્થ હો તો ભી જુઠા ન કહે. આહાહા ! ઔર જો વ્યવહારસે ભી અલગ નહિ કહે. આહાહા ! વ્યવહાર બોલ હૈ ઉસમેં ભી અસત્ય ન કહે. બોલચાલ ગૃહસ્થી સાથે ચલતી હો બાત વ્યવહારમેં ભી જુઠા ન કહે. એ મુનિ સત્યવાદી હૈ. દસપ્રકાર લીધા છે ઉસમેં દસ પ્રકારે નામ સત્ય દ્રવ્ય સત્ય ભાવ સત્ય, વિગેરે ઉસમેં અપના વાત તો એ હૈ કે સત્ય સ્વરૂપ ભગવાન જાનનમેં આતે હૈ જો ચીજ ઉસસે જાનનેવાલાકો જાનના, એ સત્ય હૈ. આહાહા! ક્યા
કહા ?
Page #336
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૯
૩૨૧ જે ચીજ જાનનેમેં આતી હૈ. ઉસકો જાનતે હૈ ને માનતે હૈ કે મેં ઉસકો જાના, પણ જાનનેવાલા જાદા હૈ જાનનેવાલેકો જાના નહિં. આહા! આ સત્ય હૈ. જાનનેવાલેકો જાનના, જાનને લાયકકો જાનના એ છોડકર, આહાહા! (શ્રોતા – જાણવાવાળાને જાણવો એ તો શુદ્ધ ઉપયોગ થયો) હૈ! જાણવામાં જો ચીજ આતી હૈ શેય, વો ભી તો દૂસરી ચીજ હું. પણ જાનનેવાલા કૌન હૈ? આહાહાહા! એ તો અંતર લક્ષ કરે તો જાનનેવાલાકો જાન સકે, પર લક્ષમેં તો જાનને લાયક ચીજ જાનનેમેં આતી હૈ વો તો પર હૈ. આહાહાહા ! સમજમેં આયા? ઐસે વેદનમેં આને લાયકકો વેદતે હૈં જાનતે હૈ વેદનમેં આના પણ વેદન કરનેવાલા જો ચીજ હૈ, આહાહા! પરમ સત્ય તો એ હૈ. સમજમેં આયા? ભગવાન પરમ સત્યાર્થ જે ભૂતાર્થ વસ્તુ હૈ ઉસકો ન જાના અને પરકો જાનનેમેં રુક ગયા. આહાહાહા ! ઔર પરકા વેદન હોતા હૈ ભલે રાગકો પણ પરકા લક્ષસે શરીરકા એસા એસા વેદન એમ દિખતે હૈં ને રાગ રાગ, પણ વેદન કરને લાયકકો વેદયા, જાણ્યા. આહાહા! પણ ભગવાન વેદન કરનેવાલી ચીજ કોન હૈ? આહાહાહા ! ઉસકો જાનના એ સત્ય વસ્તુ હૈ. આહાહા! સમજમેં આયા? વિશેષ અધિકાર હૈ. અંદર દશ બોલમેં.
ચાલતો અધિકાર. સમયસાર! આહાહાહા ! પરમ સત્ય પ્રભુ! એ બીજી રીતે વાત કિયા હૈ, બાકી તો સત્યાર્થ જો ભૂતાર્થ વસ્તુ હૈ. આહાહા ! ઉસકો જાનના એ સત્ય હૈ. આહાહાહા ! બાકી પરકો જાનનેમેં રુકતા હૈ તો પારકો જાના પણ જાનનેવાલા કોણ હૈ ઉસકો જાના નહીં તે અસત્ય હૈ. આહાહાહા ! સમજમેં આયા?
યહાં ૧૯ ગાથા. જેમ ઘડો અને વર્ણ ગંધ રસ સ્પર્શ અભેદ હૈ અને ઘડામે વર્ણ ગંધ રસ સ્પર્શ હૈ અને વર્ણ ગંધ રસ સ્પર્શ ઘડા હૈ. ઘડા સમજ્યારે ઘટ ઐસે, ઈસીપ્રકાર કર્મ મોહાદિ અંતરંગ પરિણામ આહાહાહા.. શુભાશુભ રાગ અને નોકર્મ શરીરાદિ બાહ્ય વસ્તુ સબ પુદ્ગલકે પરિણામ હૈ. ખરેખર તો પુણ્ય ને પાપકા ભાવ એ પુદ્ગલકા પરિણામ હૈ. નિમિત્તકા આશ્રયસે હુઆ તો નિમિત્તકા હૈ એમ કહેતે હૈ. અપના ભગવાન આત્મા આહાહાહા.. શુદ્ધ ચૈતન્ય ભગવાન ઉસકે અવલંબનસે નહીં હુઆ, વો નિમિત્તકા આશ્રય ને અવલંબનસે હુઆ તો નિમિત્ત પુદ્ગલ હૈ, ઉસકે આશ્રયસે હુઆ અપનેમેં, પણ છતાંય અપનેમેં હુઆ વો સ્વભાવ નહીં, વો કારણ પુણ્ય ને દયા ને દાન વ્રત ભક્તિકા ભાવ આહાહાહાહા... ઈન્દ્રિય જે આ જડ ને ભાવેન્દ્રિય ઉસસે જો જાનનમેં આયા શાસ્ત્ર આદિ જ્ઞાન, આહાહાહા... ગજબ વાત પ્રભુ! ઈસકો ભી અહીંયા પુદ્ગલ પરિણામ કહા જાણવાના ભાવ પરકા, પર તરફસે જાના શાસ્ત્રજ્ઞાન આદિ પુદ્ગલકા પરિણામ હૈ. ક્યોંકિ ઉસસે અબંધ પરિણામ નહીં હુઆ. એ બંધ પરિણામ હૈ. તો અબંધ સ્વરૂપી ભગવાન આહાહાહા... ઉસસે ભિન્ન બંધભાવ વો પુલકા ભાવ હૈ. આહાહાહા ! ગજબ વાત હું.
શ્રીમમાં, રાત્રે કહ્યું હતું ને દિગંબરના તીવ્ર વચનોને લઈને રહસ્ય સમજી શકાય છે. આહાહાહા. સંતોની, દિગંબર સંતોની વાણી જેને એમ કહે કે શાસ્ત્રજ્ઞાન ભી હુઆ, આહા.... પ્રભુ દયા શાસ્ત્ર તરફના વિકલ્પ હુઆ. દયા, દાન, વ્રત આદિકા વો તો પુદ્ગલ કહા, પણ શાસ્ત્રજ્ઞાનકો આહાહાહા... પ્રભુ-પ્રભુ, જે જ્ઞાનમેં અબંધપણા નહીં તે જ્ઞાન પુગલ હૈ, આહાહા !
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એ પરદ્રવ્ય હૈ. આહાહાહા... અહીંયા તો બાયડી, છોકરા, કુટુંબ બધું પારદ્રવ્ય હૈ, ઐસા પુણ્ય ને પાપકો ભાવ પરદ્રવ્ય હૈ, ઐસા પરકા જાનના ભી ભાવ પરદ્રવ્ય હૈ. અરેરે ! વાત આવી પ્રભુ છે, શું થાય? અરેરે ! સંતોએ તો જગતને જાહેર કરીને ન્યાલ કરી નાખ્યા. આહાહા! ભાઈ ! તું પરકો જાનને, ભગવાનકો જાનને ગયે. તીર્થકરકી સાક્ષાત્ સમોશરણમેં, તો ભી પરકો જાનના જો હુવા આહાહાહાહાહા કહેતે હૈ કે એ તો પુદ્ગલકા, પુદગલ હૈ. એમાં ભગવાન આત્માકા પરિણામ આનંદ ન આયા. આહાહાહા! પ્રભુ તું કોણ છે? આહાહા ! અપનેકો જાનનેમેં તો આનંદ આતા હૈ. એ આનંદ ન આતા હૈ ને એ પરકા જાનના હુઆ, આહાહાહા... ગજબ વાત હૈ પ્રભુ, સંતોની વાણી તો વાણી, રામબાણ હૈ. આહાહા ! અમોઘ અમોઘ સફળ, મોઘ એટલે નિષ્ફળ, અમોઘ એટલે સફળ, આ મોહુ હુતો ને મોઘ, મોઘનો અર્થ નિષ્ફળ થાય છે, અમોઘ(નો અર્થ) સફળ થાય છે. આહાહા !
અહીંયા તો દયા, દાન, વ્રત, ભક્તિ, શાસ્ત્રકી ભક્તિ, ગુરુકી ભક્તિ, દેવકી ભક્તિ, આહાહાહા ! એ પરિણામ પુદ્ગલકા હૈ. એમ કહેતે હૈ. આહાહા ! ક્યોંકિ અપના જ્ઞાયક સ્વરૂપ ભગવાન ઉસકા પરિણામ તો નિર્મળ અને પવિત્ર હોના ચાહીયે. આહાહા ! આ મલિન ને અપવિત્ર પરિણામ આહાહાહાહા ! એ કહા, અંતરંગ શરીર આદિ, રાગાદિ, મોહાદિ બહિરંગ આત્મ તિરસ્કારી, આહાહાહા... ભગવાન અનાકુળ આનંદ પ્રભુ ચૈતન્યનો ડુંગર ભગવાન, આહાહાહા.. ઉસકા વો દયા દાન ભક્તિ આદિકા પરિણામ, સ્વભાવકા તિરસ્કાર કરનેવાલા હૈ. આહાહા! ઉસકા પ્રેમમેં સ્વભાવકા તિરસ્કાર અનાદર હોતા હૈ. આહાહાહા! આવી વાત ક્યાંય સાંભળવા મળે નહીં. આહાહા!હૈં? તિરસ્કારી (ભાવ) આહાહા.... ભગવાન જ્ઞાન ને આનંદનો ગંજ પ્રભુ, ઉસસે વિરૂદ્ધ પરિણામ, એ આત્માકા નહીં, પુદ્ગલકા કહા. આહાહા ! ક્યોંકિ એ પરિણામ હૈ એ અપની ચીજ નહીં, આહા! અપની ચીજ હોય તો જુદી પડે નહીં, દૂર હો(વે) નહીં. આહાહાહા !
એ પુણ્યના પરિણામ દયા, દાન, વ્રત, ભક્તિ, શાસ્ત્રકી ભક્તિ, આહા. ગજબ વાત હૈ પ્રભુ. એ સ્વરૂપકા તિરસ્કાર કરનેવાલા હૈ. આહાહાહા ! ત્યાં આગળ એકલી દૃષ્ટિ હૈ, જિસને રાગકો ભિન્ન જાણ્યા, વો રાગમેં હૈ નહીં. સમજમેં આયા? રાગસે ભિન્ન જાણ્યા આત્માકો તો વો તો જ્ઞાયક સ્વરૂપ હૈ, એ જ્ઞાની તો જ્ઞાયક સ્વરૂપમેં હૈ. રાગ આતા હૈ પણ ઉસકો જાનતે હૈ, મેરી ચીજ હૈ ઔર ઉસસે મેરે લાભ હોગા. (ઐસે માનતે નહીં). આહાહાહા... ત્રણ લોકનો નાથ એમ કહે, અમારી ભક્તિનો ભાવ પ્રભુ તને રાગ છે. આહાહાહા... તું પ્રભુ નિરાગી, આનંદકંદ હૈ ને? તેરી ચીજ કયા હૈ તેં જાની નહીં નાથ. આહાહા ! પરકા વેદનમેં વેધા એ તો જાણ્યા, પણ વેદન કરનારા જે પર્યાયમેં આ જો ભગવાન ત્રિકાળી હૈ. ઉસસે આ રાગાદિ ભિન્ન હૈ. આહાહા ! તો યહ ભિન્નકો યહાં પુદ્ગલ પરિણામ કહા. આહાહાહા ! બાપુ આ તો ધીરાના માર્ગ છે. આહાહાહા!
ઈસપ્રકાર વસ્તુકે અભેદસે જબતક અનુભૂતિ છે, લ્યો હૈ ને? આહાહા ! એ પરિણામ બે વાર તિરસ્કાર આયા હૈ? તિરસ્કારી એ પણ આત્માને તિરસ્કાર કરનેવાલા પુદ્ગલ પરિણામ, ઈસ પ્રકાર વસ્તુકે અભેદસે' કયા કહા એ? એ શુભ રાગાદિ દયા ભક્તિકા આયા એ પુગલ
Page #338
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૯
૩૨૩ તો હૈ. ઔર આત્મા ઉસસે અભેદ જબલગ માન્યા, રાગસે આત્મા અભેદ જબતક અનુભૂતિ હૈ, આહાહાહા... ભગવાન આત્માકી સાથ રાગકી અભેદ બુદ્ધિસે અનુભવ હૈ. આહાહા ! સમજમેં આયા? જીવ અધિકાર હેં ને? આહાહા ! તો એ રાગાદિ અજીવ હૈ, પુદ્ગલ હૈ. આહાહા! વ્યવહાર રત્નત્રયકા રાગ હૈ, એ ભી શુભરાગ પુદ્ગલ હૈ, એની સાથે અભેદ અનુભૂતિ જબલગ હૈ, આહાહા.. “એ અભેદસે જબલગ અનુભૂતિ હૈ જ્ઞાન, તબતક આત્મા અપ્રતિબુદ્ધ હૈ.” તબતક આત્મા અજ્ઞાની હૈ, પ્રતિબુદ્ધ નહીં. આહાહાહાહા! ભાષા નીકળતી હૈ, એ તો જડ હૈ, કંઠ ધ્રુજતે હૈ એ જડ હૈ, તો જિસકો ઐસે લગે અંદરમેં કે મેં બરાબર બોલતા હું, વો તો વાણી ને આત્માસે અભેદબુદ્ધિ હુઈ. આહાહાહા ! એ તો વાણી, પણ ઉસમેં વિકલ્પ આયા, એ વિકલ્પકી સાથ અભેદબુદ્ધિ જબતક હૈ. આહાહાહા... તબલગ અપ્રતિબદ્ધ હૈ, અજ્ઞાની હૈ, બહિઆત્મા હૈ. આહાહાહા!
જૈસે “ઔર જબ કભી”હવે સમ્યક બતાતે હૈં. “જૈસે રૂપી દર્પણકી” રૂપી દર્પણ અરીસા સ્વચ્છતા હી-સ્વચ્છતા હી અરીસાકી સ્વચ્છતા હી સ્વારકે આકારના પ્રતિભાસ કરનેવાલી હૈ. એ અરીસો સ્વનો આકાર સ્વરૂપ ને પરનો પ્રતિભાસ કરનેવાલી હૈ. આહાહાહા ! ઔર ઉષ્ણતા ને જ્વાલા અગ્નિ કી હૈ. આહાહાહા ઉસમેં જો અગ્નિ દિખતે હૈં ઔર ઉષ્ણતા હું એ તો અગ્નિકી હૈ, અરીસાકી નહીં. આહાહાહા... અહીંયા તો અગ્નિ તો અગ્નિમેં રહી, પણ અરીસામેં, અગ્નિ જૈસી પર્યાય હૈ ને? હું તો સ્વચ્છતાકી અરીસાકી પર્યાય, પણ વો વાસ્તવિક ઉસકી નહીં. સમાજમેં આયા? તો એ અગ્નિકી હૈ એમ કહેતે હૈ. અંદર જે જ્વાલા દિખતી હૈ અરીસામેં એ અગ્નિકી હૈ. ભગવાન આત્મા જ્ઞાયક અરીસો ભગવાન ઉસમેં રાગ જો દિખતે હૈ એ તો અપના નિર્મળ જ્ઞાનકી પ્રધાનતાસે રાગ આ હૈ ઐસા દિખતે હૈ. મેં હૈં ઐસા નહીં, આહાહાહા ! અરે! કહાં જાના?
એ દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, અપવાસ આદિકા વિકલ્પ ઉઠયા, આહાહાહા.. વો ઔર મેં, સ્વ ને પરકા જાનનેવાલા હું, વો સ્વ ને પર રાગાદિકા અભેદબુદ્ધિ અજ્ઞાન હૈ, પણ સ્વ ઔર રાગાદિ પુદગલકા પરિણામ પર, ઉસકો અપનેમેં રહેકર સ્વપરપ્રકાશક જાનનેવાલા હું. આહાહા ! અપનેકો ને પરકો જાનનેવાલી જ્ઞાતૃતા હી હૈ, અપની તો અપનેકો ને રાગકો જાનનેવાલી જ્ઞાતૃતા એ અપની હૈ. રાગાદિ અપના નહીં. આહાહાહા... તો હજી છોકરા ને બાયડી ને મારા મારા ને આ મારા ને મરી ગયો, મારી નાખ્યો તને. આહાહા !
ઠેકાણે પાડવા જોઈએ ને કીધું તું ને ફુલચંદજીએ શું? છોકરા છોકરાને ઠેકાણે પાડવા જોઈએ ને? રખડવામાં પોતે ઠેકાણે પડે એમાં રખડવામાં (શ્રોતા:- ઠેકાણે પડતા જાય તો અહીં આવી શકાય) ધૂળમાંય પડતા નથી, કોને કહેવા ઠેકાણે? ઠેકાણે તો સ્થાન આનંદધામમાં પડે એને ઠેકાણે કહેવાય. આહાહા! આ તો છોકરાને સારે ઠેકાણે વરાવ્યા ને બે-પાંચ પચાસ હજાર લઈને કોઈ આવી કન્યા ને આહોહોહોહોહો. એની પાસે એક હજાર તોલા સોના આપ્યા છે એના બાપે. ઓહોહો ! એ શું સોનાનું ખબર નથી આપણને કાંઈ. એકલા રાજી રાજી થઈ જાય. આહાહા. એક લાખ તોલા સોના, એક લાખ તોલા આપ્યું સોના સાડલો, પાંચ પાંચ હજારનો એક સાડલો, એવા દસ તો સાડલા, સાડલા કયા સાડી, સાડી, ભભૂતભાઈ આ ભભૂતિ
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અજ્ઞાનની (શ્રોતા:- પૈસા હોય એને ) આહાહા ! પ્રભુ તું ક્યાં ગયો? ભાઈ (શ્રોતા:- ખોવાઈ ગયો) ખોવાઈ ગયો ભાઈ તું.
જાણનારની સ્વચ્છતા એ તારી હૈ. સ્વ ને પરને જાણનારી જ્ઞાતા એ તારી હૈ. શરીર, કુટુંબ, પરિવાર તો તેરા નહીં. દેશ મેરા દેશ, મેરા દેશ. હુમચી મુંબઈ, શું કહે છે ને કંઈ મુંબઈ હમચી, હમચી મુંબઈ ધૂળેય નથી સાંભળને ભાઈ. મરી ગયા, મારી નાખ્યા આ બધા કાઠિયાવાડી આવ્યા છે ને નીકળી જાવ યહાંસે હમચી મુંબઈ હૈ દક્ષિણની. આહાહા! મારી નાખ્યા. આહાહા... આફ્રિકામાંય રંગ ભેદ છે ને? બહારના માળા આવ્યા ને પૈસાવાળા થઈ ગયા. અને અમે અહીં ગરીબ કેટલાક છીએ. તમે આવીને અહીં મોટા કરોડપતિ હો ગયા. મહાજન લોકો બહોત કરોડપતિ ત્યાં આફ્રિકામાં. આહાહા! અહીં બળદનાં પૂંછડા ઓલા કરતાં હોય ખેતીમાં, ત્યાં પૈસાવાળા થઈ ગયા કરોડપતિ ને ઓલા ગામના માણસો બિચારા કેટલાક સાધારણ થઈ ગયા. બહાર નીકળો, નહીં તો અહીંને અહીં રહેશે એને માટે આ છે. તમારાથી પૈસો બહાર દેવાશે નહીં, બહાર લઈ જવાશે નહીં. આહાહાહા !
અહીંયા તો કહે છે, કે સ્વદેશ ભગવાન આત્મા, ઉસસે પરદેશમાં રાગાદિ(મેં) જાના. આહાહા ! એ તો પરદેશ હૈ, સ્વધામ નહીં. આહાહા ! ભગવાન અતીન્દ્રિય આનંદકા, આનંદધામ અમૃતકો સાગર ઉસમેં એની સ્વચ્છતા એ ઉસકી હૈ, રાગ સંબંધી અપની જ્ઞાનકી પર્યાય, ઔર અપની પર્યાય એ સ્વચ્છતા ઉસકી હૈ. રાગ ને પર એ ઉસકા હૈ નહીં. આહાહા! અરેરે! હજી ઐસી દૃષ્ટિકા ઠેકાણાં નહીં. આહાહાહા ! ઈસીપ્રકાર અરૂપી આત્માકી તો ઓલો રૂપી અરીસો, અપને કો ને પરકો જાનનેવાલી જ્ઞાતા બસ. આહાહાહા ! એ તો અપની સ્વચ્છતામેં રાગ જાનનમેં આતા હૈ, પણ રાગ અપના હૈ ઐસા હોતા હી નહીં અંદરમેં. આહાહાહા ! આવો માર્ગ બહુ, લોકોને આકરો પડે છે એટલે બિચારા બીજે રસ્તે, એ વ્યવહારથી થાય, આનાથી થાય, અહીં કહે છે, કે વ્યવહાર તારો દુઃખરૂપ છે, એ તારી ચીજ જ નથી, એ તો પુગલ છે, ગજબ વાત છે નાથ. આહાહા! અને એ પુદ્ગલથી તેરા સમ્યગ્દર્શન, તેરા આત્માના જ્ઞાન હુઆ ? શું થાય? જગત, હૈ? (શ્રોતા – જ્ઞાતા દેષ્ટા રહેવું...) આહાહા! અહીંયા તો સ્વ ને પર, અપનેકો ને પારકો જાનનેવાલી જ્ઞાતૃતા હી હૈ, એ અપની હૈ. આહાહાહા ! રાગાદિ ને શરીર ને સ્ત્રી કુટુંબ પરિવાર તો ક્યાંય રહી ગયા. આહાહા! અપની પર્યાયમેં રાગ હો એ ભી પર હૈ, અપની સ્વચ્છતામેં જાનને લાયક હૈ, તો સ્ત્રી કુટુંબ ને પરિવાર ક્યાંય ક્યાંય થોથાં રહી ગયા બહાર. આહાહા !
એ બધા પુદ્ગલ છે કીધા છે, એ પુદ્ગલ છે. પર છે ને? આ ચૈતન્ય નહીં માટે પુગલ. આહાહા ! બાયડી છોકરાના આત્મા પુગલ ! આ દ્રવ્ય નહીં માટે અદ્રવ્ય. આ આત્મા નહીં માટે અણાત્મા, આ આત્મા નહીં માટે પુગલ. આહાહાહા ! આવી વાત ક્યાં? અરેરે ! સત્યને સાંભળવા મળે નહીં, સૂનનેમેં આવે નહીં એ કભી કરે? આહાહા! એકાંત હૈ, એકાંત હૈ, એકાંત હૈ, એમ કરીને તિરસ્કાર તિરસ્કાર પણ એકાંત જ છે, સમ્યક એકાંત, નિશ્ચયનો વિષય સમ્યક એકાંત હૈ નય હૈને? પ્રમાણમાં દોકા વિષય હૈ. આ નિશ્ચયનયનો વિષય એકાંત, સમ્યક્રચૈતન્યમૂર્તિ સ્વ ને પરને જાણવાની પરિણતિ પર્યાય ઉસકી બસ એ હૈ ત્રિકાળી, પણ વર્તમાનમેં સ્વકો
Page #340
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૯
૩૨૫ જાનનેકી પર્યાય ઔર રાગકો જાનનેકી પર્યાય એ પર્યાય અપની બસ ઈતની ગિની. સમજમેં આયા?
આહાહા! અને એ અસ્વામી સંબંધ એ દ્રવ્ય ગુણ ને પર્યાય નિર્મળ એ સ્વ અને ઉસકા સ્વામી જીવ. બસ, રાગકા સ્વામી અને પત્નિનો પતિ સ્વામી ને નરનો નરેન્દ્ર સ્વામી ને નરપતિ ને નૃપતિ મનુષ્યનો પતિ ધૂળેય નથી. આ ઉદ્યોગપતિ, મારી નાખ્યા. (શ્રોતાબોર્ડીંગનો ગૃહપતિ) પહેલાં પૈસા નહોતા એના બાપે, કાંઈ નહોતું આપ્યું, આ અત્યારે બાહુબળે દસ કરોડ રૂપિયા, પચીસ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. ઓહોહો ! શું છે પણ આ તને? આહાહા! સનેપાત વળગ્યો છે. આહાહા ! અહીં તો પ્રભુ એમ કહીએ, જેવા પુણ્ય ને પાપને પુગલ કહ્યા, એવા શરીર વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ પરિવાર સબને પુદ્ગલ કહ્યા, આ આત્મા નહીં માટે પુદ્ગલ એમ. સમજમેં આયા? આહાહાહા ! ક્યાં ભરખાઈ ગયો છે એ ? આહાહા ! ભરમાઈ ગયો પરમાં, ભરખાઈ ગ્યો ભગવાનને ભૂલી ગ્યો તું, પ્રભુ. આહાહા !
તેરી તો જાનને, અપનેકો ઔર પરકો જાનનેવાલી આત્માકી તો એમ, આત્માકી તો એમ છે ને? અપનેકો ને પરકો જાનનેવાલી હવે વર્તમાન અહીં પર્યાયની બાત કરતે હૈ. આત્મા તો ત્રિકાળી દ્રવ્ય. સમજમેં આયા? હૈં? અરૂપી આત્માકી તો? અહીં પર્યાય લેના હેં ને? દ્રવ્ય ગુણ તો કહો એ કહેતે હૈ અપને કો ને પારકો જાનનેવાલી જ્ઞાતૃતા. આહાહા ! એ પર્યાય લિયા. અપનેકો જે પર્યાય જાનતી હૈ ઔર એ પર્યાય રાગકો જાનતી હૈ એ જ્ઞાતૃત્વ પર્યાય એ આત્માકી છે. સમજમેં આયા? ભાષા તો સાદી પણ ભાઈ ભાવ તો આકરા છે ભાઈ. આહાહા! ભાષા આવડી જાય માટે અંદર આવવું એમેય નથી આ તો, જુદી બીજી ચીજ છે. આહાહાહા!
શરીરને પુગલ કહા, બહિરંગ બધા સ્ત્રી પુત્ર આદિ બધાને પુગલ કહા લ્યો. આહાહા ! આદિ છે ને? શરીરાદિ શબ્દ છે ને? આહાહા! અરે!દેવ ગુરુને શાસ્ત્ર એ પુદ્ગલ હૈ, એમ કહેતે હૈ. એકત્રીસ (ગાથા) મેં કહ્યા કે દેવગુરુ ને શાસ્ત્ર, ઇન્દ્રિય હૈ. એ અણીન્દ્રિય આત્મા નહીં. આહાહાહા ! લોકો ક્યાં ક્યાં ખેંચાઈને એકાંતમાં ચાલ્યા જાય છે ખબર નથી. આહાહાહા... સહજાનંદી રે આત્મા ! સુતો કહીં નિશ્ચિત ! ક્યાં પ્રભુ તું સુતો? તેરા પોઢણાં ક્યાં ગયા ભાઈ ! રાગ અને પુણ્યમાં તેરા પોઢણાં સો ગયા! પ્રભુ તું તો આનંદનો સાગર હું ને ! તેરી પર્યાયમેં જો જાનનેકી દશા હુઈ એ તેરી હૈ. આહાહાહા ! ઔર કર્મ નોકર્મ પુગલકે હૈ. પુષ્ય ને પાપકા ભાવ શરીર આદિ બાહ્ય વસ્તુ એ સબ પુગલકે હૈ. આહાહાહા!
ઈસપ્રકાર સ્વતઃ અથવા પરોપદેશસે બે પ્રકાર બસ. કાં અપનેસે જાન લે, કાં ગુરુ ઉપદેશસે જાન લે. સમજમેં આયા? આહાહાહા ! જાનના તો ઉસકે હૈ. આહાહા! આવું મોંઘુ પડે કામ, સંસારનાં કામ કરવા, બાયડી છોકરા સાચવવા, આબરુ હોય એ પ્રમાણે રહેવું, હવે આ કહે, આવો આત્મા, આવો આત્મા. આહાહા! ભાઈ તે વૈતરા મજૂરી બહુ કરી પ્રભુ સેં. આહાહાહા ! રાગ, રાગ, શુભ અશુભભાવ, આ તો અશુભભાવ છે. આ તો શુભભાવકો ભી, આહાહાહા.. પુદ્ગલ કહી. (શ્રોતાઃ- આત્માના તિરસ્કાર કરનારા એ ભાવ છે) જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ પુગલ. આહાહા! અપનેકો જાનના ને શુભભાવકો જાનના, એ જ્ઞાતૃત્વ પર્યાય અપની અને એ રાગાદિ પુદ્ગલકા, આહાહા! ચૈતન્યકા નહીં માટે પુદ્ગલ એમ.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહાહા ! આવું હજી સમજવું કઠણ પડે. હૈં! શું થાય ભાઈ? આ તો જન્મ મરણ મટાડવાની કળા છે (શ્રોતા- કોલેજ) કોલેજ છે બાપા. શું કહીએ? અમુક જાતનું જાણપણું હોય તો આ તો કોલેજ છે ભગવાનની. આહાહા! સીમંધર ભગવાન બિરાજતે હૈ. આહાહા! ઉસકી આ વાણી આવી છે અહીંયા.
આ રીતે આત્મા અપનેકો જાને એ જ્ઞાન પર્યાય ને રાગકો જાને એ પર્યાય એ અપની હૈ. ઐસે કૈસે જાને? કે કાં સ્વથી અપનેસે જાન લે. આહાહા ! કાં પર ઉપદેશ ગુરુકા મિલે ને જાને, પણ જાનના તો એને ઉસકે હૈ. આહાહા ! એક સ્વતઃ ને પરઉપદેશસે જિસકા મૂળ, આહાહાહા.. જેનું મૂળ, ઓલા અભેદ કિયા થા ને, તો હવે જેનું મૂળ ભેદ વિજ્ઞાન. આહાહાહા.... જેમ ઘડો ને વર્ણ ગંધ રસ સ્પર્શ, બે અભેદ હૈ. ઘડામાં વર્ણ ગંધ રસ સ્પર્શ હૈ ને, વર્ણ ગંધ રસ સ્પર્શમાં ઘડા હૈ, અભેદ હૈ. એમ ભગવાન આત્મામાં રાગાદિ હૈ, એ અભેદ હૈ એ મિથ્થાબુદ્ધિ હૈ.
હવે ભેદ, આહાહા... અરે ભાઈ કરવા લાયક આ છે, બાકી તો પાપના પોટલા બાંધીને ભાઈ, ક્યાં જઈશ ભાઈ ? કોઈ ન મળે કાંઈ, ચોરાશી અવતાર, ઓહોહો.. શરણ તો એક ભગવાન છે અંદર. આહાહા ! એ અપનેસે જાને. હું સ્વતઃ જ્ઞાતા દૃષ્ટા છું, કાં ગુરુગમસે જાને કે ગુરુ કહે કે તેરી ચીજ આ હૈ. આહા ! જિસકા મૂળ ભેદ વિજ્ઞાન છે. આહાહા ! જાનનમેં આયા કયા? કે જેનું મૂળ ભેદ વિજ્ઞાન, રાગસે ભિન્ન, સ્વભાવસે અભિન્ન અપની જાનન શક્તિ સ્વપરપ્રકાશક ઉસસે અભિન્ન, રાગસે દયા દાન દ્રતાદિસે ભિન્ન. આહાહા ! આવું સ્પષ્ટ ને આટલું છતાં અરે બિચારા શું કરે છે ભાઈ !
અરે! ભગવાનના વિરહ પડયા પરમાત્મા રહી ગયા ત્યાં. આહાહા ! કેવળજ્ઞાનની શક્તિ રહી નહીં. દેવોના આવાગમન ઘટી ગયા. આહાહા ! સમજાણું કાંઈ ? એમાં આવી વાતું, બહાર મૂકવી ભારે કઠણ કહે છે. આહાહા ! (શ્રોતા- દેવો અત્યારે કેમ નથી આવતા? દેવ.) એ કહ્યું ને ? દેવનું આવાગમન ઘટી ગયું. ઘટી ગયું. ક્યાંક કોઈ પ્રદેશે સ્ટેજ આવતા હશે. લૌકિક માટે, પણ ધર્મને માટે તો, આહાહા ! સમજમેં આયા? આહાહાહા !
કુંદકુંદાચાર્યને ભગવાનનો વિરહ લાગ્યો. આહાહા... ત્યારે એને જવાનો ભાવ હુઆ. કુદરતે દેવ આવ્યો, સમજમેં આયા? અને પોતાની લબ્ધિ પણ હતી. બેય વાત આવે છે. ચાલો ભગવાન પાસે વૈમાનમાં. આહાહા ! જુઓને, દેવ લઈ ગયા ભગવાન પાસે. લબ્ધિ પણ થી ચાર તસુ ઊંચે (ચાલવાની). આહાહા ! એ દેવ ભી રહ નહીં અભી તો. આહાહાહા!હૈ? દેવા પોતે રહ્યો એક. આહાહા ! દેવ શક્તિનો નાથ ભગવાન એ દેવની હાજરા હજુરી છે. (શ્રોતાબરાબર) સમજમેં આયા? આહાહા! આ કોઈ વ્યક્તિ પ્રત્યેનું આપણે અહીં કામ નથી. આ તો તત્વની સ્થિતિ આવી છે ભાઈ. જિનવાણીમાં વસ્તુની સ્થિતિ ઐસી કહી હૈ. આહાહા!
ત્યાં તો ઐસે લિયા હૈ. “રાજા ભિક્ષા અર્થે ભમે એવી જનને ટેવ.” પ્રતિમાજી પાસે જાય, એની પાસે જાય, શાસ્ત્ર પાસે, મને કાંઈક આપો. અરે ! ભિખારી શું માંગે છે? તેરી પાસ કયા નહી હૈ તો હમ તુમ દેગા. શાસ્ત્રને કહે પણ હે શાસ્ત્ર... કાંઈક તમે પ્રસન્ન થાવ. ભગવાનની મૂર્તિ પાસે જ્યાં ભગવાન જ્યાં બેસે. ભગવાન હોય માથે પણ ભગવાન તેરી પાસ હૈ ને? આહાહા ! ભિક્ષા માટે ક્યાં નીકળ્યો તું ભિખારી. આહાહા! એક તો બાહ્ય લક્ષ્મીના ભિખારી
Page #342
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૯
૩૨૭ ને આહાહા.... અંતરની ચીજ પામવા માટે બહારમાં ગોથા ખાય. અહીં જાત્રા કરીએ અહીં શેત્રુજય માથે શું કહેવાય એ આ માથે શું કહેવાય ઓલા બેસવાની (ડોળી) ડોળી ડોળી ડોળીમાં બેસીને જાય, હાલી ન શકે વૃદ્ધ હોય એ, જય ભગવાન, શિવપદ અમને દેજો રે મહારાજ. એ કહે કે શિવપદ તો તારી પાસે જ છે. ભિખારી માંગવા ક્યાં આવ્યો અમારી પાસે ? આહાહાહા !
જ્ઞાનીકો ભી શુભભાવ આતા હૈ, પણ એ જાણતે હૈ કે મેરી કમજોરીસે આયા તો ઉસકો ભી હેય તરીકે જાણતે હૈ. આહાહાહા ! એ સ્તનો ને પરનો ઉપદેશ જિસકા મૂળ, આહાહા ! પરે પણ એ કહા થા કે રાગસે ભિન્ન કર. અરે ! અપનેસે ભી કિયા, રાગસે ભિન્ન. આહાહાહા ! જુઓ આ આચરણ ને આ ક્રિયા. આહાહા !
જિસકા મૂળ ભેદવિજ્ઞાન હૈ. આહાહાહા ! એ દયા, દાન, વ્રત, ભક્તિકા પરિણામસે ભી સ્વતઃ કો ભેદ કરકે જાના. આહાહા ! એને ગુરુએ પણ એ કહા થા કે તેરા રાગસે તેરી ભિન્ન ચીજ પડી હે પ્રભુ, વીતરાગી બિમ્બ તું તો હૈ, પરમાત્મા હૈ તું. આહાહા ! એ રાગસે ભિન્ન ભેદજ્ઞાન જિસકા મૂળ ઐસી અનુભૂતિ, ઐસા અનુભવ, રાગસે ભિન્ન ઐસા આત્માના અનુભવ, આહાહાહા ! ઉત્પન્ન હોગા. ઐસી અનુભૂતિ ઉત્પન્ન હોગી, દેખો તબ હી પ્રતિબદ્ધ હોગા. આહાહાહા ! સમજમેં આયા? ત્યારે એ સમ્યગ્દષ્ટિ હોગા. આહાહા! જ્ઞાન પ્રધાન કથન હૈ ને તો અનુભૂતિ. આહાહા ! અહીં તો ત્યાં લગ કહા રાગસે ભિન્ન, અને શાસ્ત્ર જ્ઞાન હુઆ ઉસસે ભી ભિન્ન આહાહાહા... ઐસી અનુભૂતિ હો, તબ એ પ્રતિબદ્ધ હુઆ. ત્યારે ઉસકો સમ્યજ્ઞાન હુઆ. આહાહાહા.. અહીંયા તો અપ્રતિબુદ્ધ થા વો પ્રતિબદ્ધ હુઆ એમ કહેતે હૈ, અજ્ઞાની જ્ઞાની હુઆ, અજ્ઞાન ટાળકે ઉસકી તો બાત ચલતી યહાં. આહાહા ! સમયસારમેં એમ કે મુનિકી વ્યાખ્યા હૈ. અરે સૂન તો સહી એ તો મુખ્યપણે કથન હૈ ગૌણપણે પ્રતિબદ્ધ હોનેકી અપ્રતિબુદ્ધ કો હી શિક્ષા હૈ. આહાહાહા!
ભાવાર્થ – જૈસે સ્પર્શ વર્ણ ગંધ રંગ એ પુદ્ગલકા ઔર પુદ્ગલમેં સ્પર્ધાદિ અનુભવ હોતા હૈ. પુગલમેં સ્પર્શ-રસ ગંધ આદિ ને સ્પર્શ ગંધમેં પુદ્ગલ, ઐસા અનુભવ હોતા હૈ જ્ઞાન. દોનો એકરૂપ અનુભવમેં આતા હૈ. વર્ણ ગંધ રસ સ્પર્શ અને ઘટ દોનોં એકરૂપ દેખનેમેં આતા હૈ. ઉસી પ્રકાર જબલગ આત્માકો કર્મ રાગાદિ, નોકર્મ શરીર આદિ કુટુંબ પરિવાર, દેશ આદિ, દેવ, ગુરુ ને ધર્મ પર વસ્તુ, એ આત્માકી ઔર આત્મામેં કર્મ નોકર્મકી ભ્રાંતિ હોતી હૈ. આહાહાહા ! દેવ ભગવાન મારા હૈ, આહાહાહા... દોનોં એકરૂપ અનુભવમેં આતે હૈ, ઉસી પ્રકાર જબ આત્માકો કર્મમેં આત્માકી, આત્મામેં ભ્રાંતિ હોતી હૈ. રાગમેં ઔર શરીર આદિ દેશમાં ને પરમાં આહાહાહા... દોનોં એકરૂપ ભાસિત હોતે હૈ. રાગ, શરીર અને આત્મા, રાગ શરીર એકમાં ગણ્યા અહીં આત્મા, દો એકરૂપ ભાસતે હૈ. આહાહાહા... તબતક તો એ અપ્રતિબદ્ધ હૈ. આહાહાહા !
ચાહે તો એ શાસ્ત્ર પઢયા હોય ૧૧ અંગ ને ૯ પૂર્વ. આહાહાહા ! ઈસસે ભી મેરી ચીજ ભિન્ન હૈ. ભેદ પરસત્તાઅવલંબી જ્ઞાન કહાને પરમાર્થ વચનિકામેં. પરસત્તાઅવલંબી જ્ઞાન ઉસકો મોક્ષમાર્ગ કભી ન કહે જ્ઞાની. આહાહાહા ! આહાહાહા ! પરસત્તાઅવલંબી નામ, પરકી અપેક્ષા હોકર જે જ્ઞાન હુઆ એ પરકી સત્તાઅવલંબી ઉસકો ધર્મી મોક્ષમાર્ગ ન કહે. આહાહાહા ! અપની સ્વસત્તાકા અવલંબનસે જો જ્ઞાન દર્શન હુઆ ઉસકો મોક્ષમાર્ગ કહે. આહાહા! આવી વાતું.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આકરી પડે હોં, પછી લોકો બધા વિરોધ કરે બિચારા, શું કરે? કોટામાં યુગલકિશોર સામે વિરોધ આવ્યો કે નહીં ત્યાં ? હવે આવી વાતું, આ મારગ ભાઈ. આહા! અરે ! લક્ષ્મી ચાંદલો કરવા આવી, તો કહે ના ના મોઢું ધોવું. પણ વઈ જશે પછી ટાણાં આવ્યા તો કહે એ નહિ નહિ-નહિ એકાંત હૈ, ભાઈ બાપુ! (શ્રોતા- લક્ષ્મીકે રૂપમેં આપનો ઉદય છે ) હૈં? (શ્રોતા:- લક્ષ્મીના રૂપમાં આપનો ઉદય છે. લક્ષ્મીના રૂપમાં, લક્ષ્મી બધાને ચાંદલો કરવા આવી) આ તો આ ચીજ છે ભગવાન શું કહીએ. આહાહા ! દોનોં એકરૂપ ભાસિત હો તબતક તો વહ અપ્રતિબુદ્ધ હૈ. આહાહાહા...
ઔર જબ વહ યહ જાનતા હૈ, કે આત્મા તો જ્ઞાતા હી હૈ. આહાહા! એ તો જ્ઞાન સ્વભાવી સર્વજ્ઞ સ્વભાવી જ્ઞાતા હૈ, એ સર્વને જાને, પણ સર્વથી અપનેમેં જાનના હો ઐસા હોતા નહીં. અપની સિવાય પરચીજસે અપને જાનના હોતા હૈ ઐસા નહીં. મેં તો સ્વપરકો જાનનેવાલા હું. આહાહાહા ! સમજમેં આયા? આહાહાહા ! દશ લક્ષણીપર્વ ધર્મ, બાપુ આ કોઈ અલૌકિક છે ધર્મ, ચારિત્ર આરાધનાકા ધર્મ હૈ. આહાહાહા ! દશલક્ષણીનો અર્થ એ હું કે ચારિત્ર આરાધનાકા ધર્મ. આહાહાહા ! સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રકી આરાધના કર. આહાહા! શ્વેતામ્બરમેં આઠ ગણ્યા એને એક પાંચમ ગણી. અને પહેલાં સાત દિન, જેમ લૌકિકમાં લગ્ન કરતે હૈંને લગ્ન. લગ્નકી તિથિ હો ઉસસે પહેલે ચાર-પાંચ દિવસ આ બાજુ મંડપ નાખે, લૌકિક, ઐસે પાંચમ રખકર સાત દિ' આ બાજુ રખા, બધી લૌકિક લાઈન, આ તો દશપ્રકાર આખા પૂરણ, આહાહાહા ! દિગંબરની રીત જ કોઈ વ્યવહારની પણ કોઈ અલૌકિક હૈ. સમજમેં આયા? આહાહા! અને તે પણ દશેય પ્રકારના ધર્મ આનંદદાયક હૈ, એ આનંદદાયક પ્રભુ એ કલ્પનાકા વિકલ્પ નહીં, આહાહાહા ! કોઈ સ્થાનમેં ઐસા લિખા હૈ, દશ પ્રકારના ધર્મમેં વિકલ્પ ઉઠતા હૈ ને એ હિસાબે શુભભાવ ભી ગિના હૈ, પણ એ આંહી ન લેના અહીંયા. સમજમેં આયા? આહાહાહા !
ભગવાન આત્માકા સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક ચારિત્રની આરાધના અને આનંદ સુખરૂપકી ઉત્પત્તિ આહાહાહા.. ઉસકા નામ દશલક્ષણી પર્વ હૈ. આહાહા ! સમજમેં આયા? તબ પ્રતિબુદ્ધ હોતા હૈ જૈસે આત્મા તો જ્ઞાતા હી હૈ અને કર્મ નોકર્મ પુદ્ગલકે હી હૈ, મેરા નહીં, રાગાદિ જડકા હૈ. આહાહા ! તભી વહુ પ્રતિબદ્ધ હોતા હૈ. “જ્ઞાની હોતા હૈ જૈસે દર્પણમેં અગ્નિકી જ્વાલા દિખાઈ દેતી હૈ વહાં એ જ્ઞાત હોતા હૈ કે જ્વાલા તો અગ્નિમેં હી હૈ. “વહ દર્પણમેં પ્રવિષ્ટ નહીં.”
જ્વાલા દર્પણમેં પેઠી નહીં અંદર, એમ દર્પણમેં દિખાઈ દે રહી હૈ, (વો) દર્પણ કી સ્વચ્છતા હી હૈ, એ તો દર્પણકી સ્વચ્છતા હૈ. ઈસી પ્રકાર કર્મ નોકર્મ અપને આત્મામેં પ્રવેશ નહીં. રાગ ને પુણ્ય ને દયા–દાનકા વિકલ્પ ભગવાન આત્મામાં પ્રવેશ નહીં. આહાહાહા !
અરે! ચારે અનુયોગમાં અમે કહીએ છીએ, ત્યાં તો એકલો દ્રવ્યાનુયોગ છે. અરે પ્રભુ સૂન તો સહી, ચારેય અનુયોગમાં, વસ્તુ તો આ દ્રવ્યાનુયોગમાં કહી એ વસ્તુ છે. આહાહાહા! કાંઈ વિરૂદ્ધ દૂસરા મુનિઓએ કહ્યું એ વિરૂદ્ધ હૈ? એ તો વ્યવહારનયસે કથન કરકે બતાયા હૈ, કે આ ગુણસ્થાનમેં ઐસા વ્રત હોતા હૈ. ઐસા અહીં બતાયા હૈ. સમજમેં આયા? કુંદકુંદાચાર્યને બીજા મુનિઓનો વિરોધ હૈ? (શ્રોતાઃ- જરાય નહીં.) આહાહા ! જ્વાળા તો અગ્રિમેં હી હૈ. દર્પણમેં પ્રવેશ નહીં. દર્પણમેં દિખાઈ દે રહી હૈ, નોકર્મ પ્રવેશ નહીં ભગવાન આત્મામેં. આત્માની
Page #344
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૧૯
૩૨૯ તો જ્ઞાન સ્વચ્છતા હી ઐસી હૈ કે જિસમેં શેયકા પ્રતિબિંબ દિખાઈ દેતા હૈ. જાનકી ચીજ જો જાનતે હૈ ઉસકા પ્રતિબિંબ જ્ઞાનમેં આતા હૈ, એ ચીજ નહીં આતી. આહાહાહા ! આવું આકરું પડે એટલે માણસને અને એમ પાછા કહે કે ઓલા સોનગઢનો આ ધર્મ છે. અરે ભગવાન ! આ તો વીતરાગ પરમાત્માનાં ફરમાન છે. એનું તો આ સ્પષ્ટીકરણ અર્થ ચલતે હૈ. આહાહા !
ઈસીપ્રકાર કર્મ નોકર્મ શેય હૈ”. રાગ એ જ્ઞાનકા પરણેય હૈ, સ્પશેય નહીં. દયા દાન, વ્રત ભક્તિ આદિકા વિકલ્પ ઉઠતે હૈ, એ શેય હૈ, પરણેય હૈ. હૈ? ઈસલિયે એ પ્રતિભાસિત હોતે હૈ, જ્ઞાનકા સ્વભાવ હૈ સ્વપરપ્રકાશક તો પ્રતિભાસિત હો. ઐસા ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માકો યા તો સ્વયમેવ હો અથવા ઉપદેશસે હો, તભી વહ પ્રતિબદ્ધ હોતા હૈ. તબ ઉસકો સમ્યજ્ઞાન હોતા હૈ. તબ મોક્ષકા માર્ગ શુરુ હોતા હૈ.
(શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૮૩ શ્લોક - ૨૧ તથા ગાથા ૨૦ થી ૨૨ તા. ૧૧--૭૮ સોમવાર ભાદરવા સુદ-૯ સં. ૨૦૫૪ ઉત્તમ સંયમ ધર્મ પર્યુષણ પર્વ દિવસ-૬
પહેલે ચારિત્રકા ભેદ હૈ. ચારિત્ર કિસકો હોતે હૈ? કે જેને આત્મા રાગના વિકલ્પસે ભિન્ન, ચાહે તો દયા-દાન વ્રત ભક્તિકા રાગ હો, એ રાગ હૈ, એ કાંઈ ધર્મ નહિં. ઉસસે ભિન્ન અપના આત્મા આનંદસ્વરૂપ જ્ઞાયકસ્વરૂપ પરમબ્રહ્મ આનંદ સર્વજ્ઞ પરમેશ્વરે જે શુદ્ધ આત્મા પરમઆનંદ દેખા, ઐસા જે અનુભવ કરે ઉસકા નામ સમ્યગ્દષ્ટિ ધર્મી પહેલાં દરજજાના કહેનેમેં આતા હૈ. પીછે સ્વરૂપમેં એ અનુભવ હુએ, પીછે અંતરકા રસ ચઢયા આનંદકા રસમેં મશગૂલ હોતે હૈ, ઉસકો ચારિત્રદશા, વીતરાગદશા ઉત્પન્ન હોતી હૈ ઉસકા દશ પ્રકાર હૈ. ઝીણી વાત છે. શું થાય? છઠ્ઠો બોલ છે. છઠ્ઠો દિવસ હૈ ને આજ “ઉત્તમ સંયમ” “ઉત્તમ સંયમ” યૂ ય્ કહા? કે અપના આનંદ સ્વરૂપ ભગવાન ઉસકા અનુભવપૂર્વક સમ્ સ સમ્યક અનુભવપૂર્વક, યમ અંતર સ્વરૂપમેં વિશેષ રમણતા લીનતા ઉસકો સંયમ કહેતે હૈ. આહાહા ! એમાં આ છઠ્ઠો બોલ.
जो जीवरक्खणपरो गमणागमणादिसव्वकज्जेसु ।
तणछेदं पि ण इच्छदि संजमधम्मो हवे तस्स ।। ३९९ ।। મુનિની મુખ્યતાએ બાત હૈ ને આ સબ? દશલક્ષણી પર્વ મુનિકી મુખ્યતાસે હૈ. ચારિત્ર હૈ મોક્ષકા કારણ હૈ. એ ચારિત્ર કોઇ આ ક્રિયાકાંડ નગ્ન હો જાના કે પંચમહાવ્રત પાળના વો કોઈ ચારિત્ર નહિં. આહાહા! ચારિત્ર તો અતીન્દ્રિયઆનંદમેં ઘૂસ જાના અંદર, ગુફામેં પેસના એમ અતીન્દ્રિયઆનંદમેં લીન હો જાના. આહાહાહાહા... ઉસકા નામ સંયમ ને ચારિત્ર કહેતે હૈ. તો સંયમકા ભેદ નહિં આયા જીવોંકી રક્ષા તપ્તર એ નિમિત્તસે કથન હૈ. મુનિને જીવની રક્ષાકા હેતુ નહિં હૈ. સમજમેં આયા? પર જીવકો દુઃખ ન હો એસા અપ્રમાદભાવસે રહેકર કોઇ વિકલ્પ આયા પરકો દુઃખ ન દેના, એ જીવકી દયા સહજ પડ જાતી હૈ. જીવકી રક્ષા કરના એ તો આત્મા કર સકતે નહિ. ભાષા તો નિમિત્તસે કથન હૈ. સમજમેં આયા?
મોક્ષમાર્ગ પ્રકાશકમેં હૈ સંવર અધિકારમેં મોક્ષમાર્ગ પ્રકાશક, કે સમિતિમાં જીવકી રક્ષાકા
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હેતુ નહિં. આહાહા ! જોઇને દેખના, ચલના ઉસમેં જીવકી રક્ષાકા પ્રયોજન નહિં. કયોંકિ જીવકી રક્ષા કર સકતે હિ નહિં આત્મા, આહાહા ! ત્યારે કે તીવ્ર રાગકી આસકિત છોડકર, ગમના ગમનમેં ધ્યાન રખના, સાવધાની રખના ઉસકા નામ જીવકી રક્ષા કિયા એમ કહેનેમેં (આતા હૈ) જીવકી દયા પાળી, પાળે કોણ પરકી. આહાહા ! યહાં એ ભાષા ઐસા લિયા હૈ મોક્ષમાર્ગમેં એ ના પાડી હૈ. સંવર અધિકારમેં કે પરકી રક્ષાકા હેતુ મુનિ આત્મજ્ઞાની ધ્યાની ચલતે હૈ તો જીવકી રક્ષાકા પ્રયોજન સમિતિમેં નહીં. ઈર્યાસમિતિમેં યે પ્રયોજન નહીં. આહાહાહા!( શ્રોતામુનિમાં બચાવવાની યોગ્યતા નથી?) બચાવે કોણ. અપનેમેં તીવ્ર રાગ ન હોને દેના અને આનંદમેં રહેના ઉસકા નામ સમિતિ હૈ. આહાહા ! માર્ગ બહુ જુદી જાતનો ભાઈ. આહાહા... યુગલજી ! એ મોક્ષમાર્ગમેં આતે હૈ. સંવર અધિકાર, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ ને તો કોઈ ઐસે માન લે કે જીવની રક્ષા કરનેમેં ધ્યાન રખના, યે સમિતિ હૈ હી નહીં. (શ્રોતા- ઈર્યાસમિતિમાં છે) હા એ આવે છે ને ખબર હૈ ને હૈ આંહી તો જીવ રક્ષણ શબ્દ પડા હૈ એ તો વ્યવહારકા કથન હૈ. પણ પર જીવકો જરા પર દુઃખ ન દેના પીડા ન દેના ઐસા અપ્રમાદ ભાવ ઉસકા નામ યહાં સંયમ કહેનેમેં આતા હૈ. આહાહાહાહા ! ભારે આકરું !
વળી ગમનાગમન આદિ સબ કાર્યોમેં મુનિ કિસકો કહીએ બાપુ મુનિ પણું તો અત્યારે, આહાહાહા ! જેને આત્મજ્ઞાન અનુભવ આત્માકા હુઆ હો ઔર પીછે આત્મામાં લીનતા હો ગઈ હો અને જિસકી દશા બાહ્યમેં નગ્ન હો જાય. આહાહાહા ! (શ્રોતા:- કપડા છોડના પડે કે નહીં, કપડા તો છોડના પડેને) કપડા છોડે કોણ છૂટી જાય. આહાહાહા ! કપડા તો જડ હૈ એ નીચે ઉતારના એ આત્માકી ક્રિયા નહીં, આત્મા કર સકતે નહીં. ઝીણી વાત હૈ ભાઈ ! વીતરાગ માર્ગ અત્યારે બહુ ફેરફાર કરી નાખ્યો છે. કહ્યું'તુંને એક ફેરે ચાંદમલજી સાથે ચર્ચા થઈ તે કહે કે કપડા તો ઉતારે ને? કપડા કયા એ તો જડ હૈ. જડકા ઉતારના એ આત્મા ક્રિયા કર સકતે હૈ? ઔર કપડા ઓઢના એ આત્મા કર સકતે હૈ? એ તો જડકી ક્રિયા હૈ. કયા? આહાહા !
અહીં કહીં ગમનાગમન કાર્યમેં તૃણકા છેદ માત્ર ન ચાહતા. આહાહાહા ! એક તીનકા તરણા ઉસકા દો ટુકડા હો એ ભી જીવકી ઈચ્છા નહીં. આહાહાહા ! કયોંકિ તૃણકા ટુકડા હો એ આત્મા કર સકતે નહીં. એક તીનકા હૈ ને તણખલા ઉસકા દો ટુકડા આત્મા કર સકતે નહીં. એ તો જડકી ક્રિયા હૈ. (શ્રોતાઃ- રોટલાના બટકાય ન કરે તો તો?) રોટલાના બટકાય કર સકતે નહીં. આહાહાહાહા ! (શ્રોતા:- રોટલાના બટકા ન કરે તો ચાવે શી રીતે?) ચાવે કોણ? દાંત ઉસકા નહીં. દાંત હલતે હૈ યે આત્મા હુલાતે હી નહીં. એ તો જડકે કારણ હલતા હૈ. બાપુ મારગડા જુદા ભાઈ ! અરેરે ! સમજમેં આયા? તૃણનો છેદ પણ ન કરે.
શ્રીમદ્ તો ઐસે કહેતે હૈ એકવાર કે એક તૃણના બે ટુકડા કરનેકી હમારી શક્તિ નહીં. શ્રીમદ્ રાજચંદ્ર એક તીનકાકા બે ટુકડા એ અમારી તાકાત નહીં, કયોંકિ એ ટુકડા હોના એ તો જડકી પર્યાય હૈ. આહાહાહાહા ! (શ્રોતા – આખી દુનિયા કપડાં પહેરે છે ને ઉતારે છે ને) કોણ ઉતારે છે ને પહેરે રાગ કરતે હૈ કે મે કપડા પહેરું ને કપડા ઉતારું રાગ હૈ, ઝીણી વાત ભાઈ. સમજમેં આયા? આ ટોપી મેં પહેરતા હું ઓઢતા હું, મૂર્ખાઈ છે. ટોપી જડકા રજકણ હૈ એ મેં પહેરતા હું ઓઢતા હું એ જડકી ક્રિયા આત્મા કર સકતે હૈ? ( શ્રોતા:- આખી દુનિયાથી ઉંધુ).
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૧
૩૩૧ આખી દુનિયાસે ઊંધા હૈ. વીતરાગ માર્ગ પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પરમેશ્વર ઉસકા માર્ગ આખી દુનિયાસે વિરૂદ્ધ હૈ. એ અહિં કહે છે તુણકા ભી છેદ ન કરે. ઉસ મુનિકો સંયમ હોતા હૈં. લ્યો એટલી વાત થોડી લિયા. ૨૧ કળશ ૨૧મેં હૈ ને ?
( શ્લોક - ૨૧ )
(માલિની) कथमपि हि लभन्ते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा। प्रतिफलननिमग्नानन्तभावस्वभावै
Mकुरवदविकाराः सन्ततं स्युस्त एव।।२१।। હવે, આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [] જે પુરુષો [સ્વત: વા અન્યત: વા] પોતાથી જ અથવા પરના ઉપદેશથી [ 5થમ પિ દિ] કોઈ પણ પ્રકારે [એવિજ્ઞાનમૂનામ] ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે એવી [ગણિતમ] અવિચળ (નિશ્ચળ) [અનુભૂતિમ] પોતાના આત્માની અનુભૂતિને [તમત્તે] પામે છે, [તે ]તે જ પુરુષો [મુહુરવત] દર્પણની જેમ [પ્રતિન-નિમયન-મનન્ત-ભાવ-સ્વમાર્વે:] પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવથી [ સત્તતં]નિરંતર વિવા૨I:]વિકારરહિત[J:] હોય છે, - જ્ઞાનમાં જે શેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. ૨૧.
कथमपि हि लभन्ते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा। प्रतिफलननिमग्नानन्तभावस्वभावैर्मुकुरवदविकाराः सन्ततं स्युस्त एव।।२१।।
જે કોઈ આત્મા અપને હી અથવા પર, ઉપદેશસે કિસી ભી પ્રકારસે ભેદવિજ્ઞાન જિસકા મૂળ, આહાહાહા ! મેં તો આનંદસ્વરૂપ આત્મા એ શુભ અશુભ વિકલ્પ જો રાગ, દયા-દાન-વ્રતભક્તિકા વિકલ્પ જે રાગ ઉસસે ભી મૈં તો ભિન્ન હું. આહાહાહા ! સમજમેં આયા? ભેદવિજ્ઞાન જિસકા મૂળ ઉત્પત્તિ કારણ ઐસી આત્માકી અવિચળ અનુભૂતિ, આહાહાહા. આ આત્મા પૂર્ણાનંદ અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ હૈ, ઉસકો શરીર વાણીસે તો ભિન્ન હૈ. પણ અંદરમેં શુભરાગ હોતા હૈ. પાપકા રાગ અશુભરાગ ઉસસે તો ભિન્ન હૈ. પણ પુણ્યકા રાગ દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા જાત્રા એ શુભ રાગ હૈ. ઉસસે ભી આત્મા ભિન્ન હૈ. આહાહાહાહા! ઐસા ભેદવિજ્ઞાન જિસકા મૂળ ઉત્પત્તિ કારણ, અનુભૂતિકા ઉત્પત્તિકા કારણ ક્યા? અનુભૂતિકા અર્થ? મેં શુદ્ધ આનંદ સ્વરૂપ ઉસકા અનુભવ હોના, સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનમેં. આહાહાહા ! મેં શુદ્ધ ચૈતન્ય, વીતરાગ મૂર્તિ પ્રભુ આત્મા હૈ અંદર, ઉસકા અનુભવ, અનુભૂતિ આનંદકા સ્વાદ આના, અતીન્દ્રિય આનંદકા વેદન આના. ઉસકા મૂખ્ય હેતુ કોણ? ભેદવિજ્ઞાન જિસકા મૂળ ઉત્પત્તિ કારણ હૈ એ વિકલ્પ જો દયા દાનકા વિકલ્પ, હિંસા, ચોરી, જૂઠું, ભોગ, વિષય, વાસના એ તો
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩ર
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પાપ રાગ હૈ એકલા, આહાહાહા ! પણ પુણ્ય રાગના વિકલ્પસે ભી ભેદવિજ્ઞાન જિસકી મૂલ ઉત્પત્તિ અનુભૂતિકી, આત્માકા અનુભવ સમ્યગ્દર્શન જ્ઞાનકી ઉત્પત્તિ, આહાહાહા.. જિસકા ભેદવિજ્ઞાન મૂળ ઉત્પત્તિ કારણ હૈ. રાગસે ભિન્ન કરના યે અનુભૂતિ કી ઉત્પત્તિકા કારણ હૈ. આરે આવી વાત. હવે, આવી વાતું છે બાપુ! સમજમેં આયા?
એ વિના તો રાગ અને મેં આત્મા દો એક હું, એ મહા પાખંડ અજ્ઞાન મિથ્યાત્વ ચોરાશીના અવતારમેં રખડનેકા કારણ હૈ. આહાહાહા ! પણ વો ભગવાન ચૈતન્યતત્ત્વ પ્રભુ એ વિકલ્પ નામ રાગસે ભિન્ન જિસકી ઉત્પત્તિ હૈ ઐસે અનુભૂતિની ઉત્પત્તિ હો, આહાહા... ઉસકા નામ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, આત્માના સ્વરૂપ આચરણ અનુભૂતિ, આહાહાહા ! એય, ભભૂતમલજી ! રૂપિયા ધૂળમાં તો કાંઈ સંભળાતું નથી, ત્યાં પાછા (શ્રોતા:- ધૂળ (પૈસા) વિના મંદિર થાય) મંદિર મંદિરસે હુઆ હૈ, ક્યા ધૂળસે હુઆ હૈ? એય અમે તો એ વખતે કહ્યા હતા ત્યાં, બાર લાખકા મંદિર હુઆ, બેંગ્લોર, ઉસને આઠ લાખ નાખ્યા'તા આણે આઠ લાખ, તો આઠ લાખ નાખ્યા તો કયા ધર્મ હૈ? બિલકુલ નહીં. એય (શ્રોતા:- ઉદારતા વિના આઠ લાખ) ઉદારતા કિસકો કહેના એ ઉદારતા રાગ રહિત અનુભૂતિ કરે એ ઉદારતા હે. રાગ કોઈ મંદ કરે અને એ પણ પાછા એમાં મારી આબરુ નીકળેગી ને મેં(ને) મંદિર બનાયા, મેરી પ્રસિદ્ધિ હોગી તો એ(ભાવ) તો પાપ હૈ એકીલા, પુણેય નહીં. આહાહા ! ધર્મ તો હૈ હી નહીં ઉસમેં. લાખ કરોડ મંદિર બનાવો અને કરોડો અબજો રૂપીયા ખર્ચો ધર્મ હૈ નહીં. એ તો રાગકી મંદતા હો તો પુણ્ય શુભભાવ હોગા. આહાહાહા ! (શ્રોતાઃ- આપના પ્રતાપે આ બધા) કોણ કરે છે? રામજીભાઈ પ્રમુખ હતા તો આ બધું કર્યું હતું. (શ્રોતા- ક્યાંથી કર્યું'તું રામજીભાઈએ, એ એના કારણે થયું ) કોણ કરે એને ? આ તો એને કારણે પરમાણુની પુલની પર્યાય જે ક્ષેત્રે જે પ્રકારે હોની થી વો હુઈ, કરે કોણ? આહાહા! કદાચિત્ ભાવ હો તો શુભભાવ હો એ પુણ્ય હૈ, ધર્મ નહીં. આહાહા ! એય, આ છવ્વીસ લાખકા મકાન હૈ. પણ બહાર પૂછતા'તા ને, બહાર પૂછતા'તા.
ન્યાં બહાર પૂછતા'તા પણ એથી આ બની ગયું છે, ઐસા નહીં. આહાહા... આવી વાતું બહુ આખી દુનિયાથી બહુ ફેરફાર ભાઈ. આહાહા!
અવિચળ અનુભૂતિકો પ્રાપ્ત કરતે હૈ, જે પુરુષ અંદર ભગવાન આત્મા, આત્મતત્ત્વ પરમાત્મસ્વરૂપે બિરાજમાન હૈ. આહાહા ! ઉસકો શુભાશુભ રાગના પુણ્યપાપના ભાવસે ભેદજ્ઞાન કરકે, જુદા પાડ કરકે અપની અનુભૂતિ હો. આહાહાહા... ઉસમેં આનંદકા અનુભવ હો, ઉસકા નામ ધર્મની શરૂઆત પહેલી, આહાહા! પહેલી એની સીઢી, પહેલી એની સીઢી આ. આરે આવું આકરું કામ જગતને ક્યાં પડી છે? અરે રખડાઉ રખડાઉ ચાર ગતિમાં રખડી રખડીને મરી ગયો છે, અનંત કાળથી ( શ્રોતા – આપનું વ્યાખ્યાન સાંભળ્યું હોય એ રખડે એમ બને કેમ ?) સાંભળ્યું તો ભગવાન પાસે અનંતવાર સાંભળ્યું'તું. આહાહાહા!
અહીં કહે છે અચલિત અનુભૂતિકો પ્રાપ્ત કરતે હૈ. આહાહાહા ! જ્ઞાનાનંદ પ્રભુ જ્ઞાનરૂપી અરીસો સ્વચ્છ એ રાગસે ભિન્ન હોકર અનુભવ હો એ અનુભવમેં દર્પણકી તરહ હૈ. “વે પુરુષ દર્પણકી ભાંતિ” આહાહા... અપનેમેં પ્રતિબિંબિત હુએ અનંત ભાવોને સ્વભાવમેં, અનંત નિરંતર વિકાર રહિત રહેતે હૈ. આહાહા ! કયા કહેતે હૈ? ધર્મી જીવ અપના સ્વરૂપ રાગના
Page #348
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૧
-
૩૩૩
વિકલ્પસે ભિન્ન અનુભવ કિયા એ અનુભવમેં ૫૨શેયો જાનનેમેં આતા હૈ. ૫૨શેયો અરે રાગ આતા હૈ એ ભી જાનનેમેં આતા હૈ, પણ જાનનેમેં હોનેસે જ્ઞાન વિકારી નહીં હોતા. આહાહા ! આવી વાતું હવે ક્યાંય, દુનિયાના સંપ્રદાયમાં તો આ વાત હૈ હી નહીં. સંપ્રદાયમાં તો ગોટે ગોટા ઊંધા હાલ્યા છે. બધા સ્થાનકવાસીમાં કહે સામાયિક કરો ને પોષા કરો ને પડિક્કમણા કરો. હતા ક્યાં હવે ? હજી ભાન ન મળે સમ્યક્ ને ક્યાંથી સામાયિક આવી ? શ્વેતાંબરમાં પૂજા કરો, જાત્રા કરો, ભક્તિ કરો, સિદ્ધચક્રની કરો, મરી જાને લાખ કરીને, એ તો સબ રાગકી ક્રિયા હૈ. આહાહા ! ( શ્રોતાઃ- ત્યાં પણ મોક્ષ તો છે, દયા દાનમાં ) મોક્ષ છે? આત્માનો મોક્ષ છે? આત્માથી છુટો પડી ગયો, રાગના પ્રેમમાં ગરી ગયો. આહાહાહા !
જેણે એ શુભાગને ઉપાદેય નામ આદરણીય માન્યા હૈ, ઉસને આ ભગવાન આત્મા હેય, તિરસ્કા૨ ક૨ દિયા હૈ એને. આત્માકા તિરસ્કાર કર દિયા એ આ ગયા આપણે ૧૯ માં. પુણ્ય ને પાપકા ભાવકા આદર કરનેવાલા, એ પુણ્ય પાપસે આત્માકા તિરસ્કાર કરને (વાલા ) હો ગયા. પુણ્ય પાપ આત્માકા તિરસ્કાર કરતે હૈ. આહાહાહાહા ! એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાકા ભાવ એ શુભરાગ આત્માકા તિરસ્કાર કરતે હૈ. બાપુ ! મારગડા જુદા ભાઈ ! આહાહા ! આવી ગયું ને આપણે ૧૯ માં ‘તિ૨સ્કા૨ણીય', એ શુભભાવ ભી આત્માકા તિરસ્કાર કરતા હૈ. મેં ઠીક હું તો ભગવાન ત્રિલોકનાથ આત્મા જ્ઞાતાદેષ્ટા હૈ, એ ઠીક નહીં. આહાહાહા ! ધૂળ તો ક્યાંય રહી ગઈ પૈસા, પણ અંદરમેં શુભરાગ પુણ્ય જાત્રાનો ને ભક્તિનો ને ભગવાનના દર્શનનો આહાહા... એ શુભ રાગ હૈ. ધર્મ નહીં, એ રાગકો જિસને આદરણીય માન્યા એણે ભગવાન આત્માકો હેય માન્યા. આહાહાહાહા ! આવી વાત !
એ અહીં કહા અપનેમેં તો પીછે આત્માકા ભાન હુઆ. મૈં તો વિકલ્પસે ને ૫૨ સંયોગસે તો તદ્દન ભિન્ન ઐસા અનુભવ હોનેસે દર્પણની સ્વચ્છતાનેં અનેક ૫૨ પ્રતિબિંબ દિખતે હૈ. પણ દર્પણ વિકા૨ી નહીં હોતા. ઐસે અપના જ્ઞાન સ્વરૂપમેં જ્ઞાતાપણાકા ભાન હુઆ. સમકિતીકો ધર્મીકો પીછે રાગ આદિ શરીર આદિ દેખનેમેં આતા હૈ. પણ એ જ્ઞાન કરતે હૈ, એ જ્ઞાન ઉસકા ક૨નેસે જ્ઞાનમેં વિકા૨ નહીં હોતા હૈ. અરે અરે આવી વાતુ ક્યાંની, પણ આ શું છે આ ? ક્યાંનો ઉપદેશ આ ? ભગવાનનો ઉપદેશ આવો હશે ? ( શ્રોતાઃ- ભગવાનનો ઉપદેશ તો એવો જ હોય ને ) અરે બાપુ તને ખબર નથી ભાઈ ! આહાહા ! વીતરાગ સર્વજ્ઞ ૫૨મેશ્વર ભાઈ. આહાહા ! આત્માકા જ્ઞાન આત્મજ્ઞાન હુઆ. રાગસે ભિન્ન હોકર, આહાહા ! ત્યા૨સે જગતકી ચીજ ઉસકો જ્ઞાતામેં જાનનેમેં આતી હૈ, પણ જાનનેમેં આતી હૈ છતેં જ્ઞાન વિકારી નહીં હોતા. આહાહા ! જ્ઞાતાદેષ્ટા રહેતે હૈ, અરેરે ! હવે આવી વાત છે. સમજાણું કાંઈ ?
નિરંતર વિકાર રહિત હોતે હૈ. જ્ઞાનમેં જો શેયોંકે આકાર પ્રતિબિંબિત હોતે હૈ ઉસસે રાગાદિ વિકા૨કો પ્રાપ્ત નહીં હોતા.
Page #349
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
O
(ગાથા – ૨૦ થી રર
અબ શિષ્ય પ્રશ્ન કરતા હૈ. અપ્રતિબદ્ધ કૈસે, આ અજ્ઞાની હૈ, મૂંઢ હૈ, અધર્મી જ હૈ એ કૈસે પહેચાના જાતા હૈ? ઉસકી પહેચાન કયા? સમજમેં આયા? હૈ ? શિષ્ય प्रश्न २॥ है प्रभु ! | सशानी है, ॥ सप्रतियुद्ध है, मूंढ है, अधा है, આહાહા.. કૈસે પહેચાના જા સકતા હૈ? ઉસકા ચિહ્ન બતાઈએ, ઉસકા કોઈ લક્ષણ बामे. ननु कथमयमप्रतिबुद्धो लक्ष्येत
अहमेदं एदमहं अदमेदस्स म्हि अत्थि मम एदं। अण्णं जं परदव्वं सचित्ताचित्तमिस्सं वा।।२०।। आसि मम पुव्वमेदं एदस्स अहं पि आसि पुव्वं हि। होहिदि पुणो ममेदं एदस्स अहं पि होस्सामि।।२१।। एयं तु असब्भूदं आदवियप्पं करेदि संमूढो। भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो।।२२।।
अहमेतदेतदहं अहमेतस्यास्मि अस्ति ममैतत्। अन्यद्यत्परद्रव्यं सचित्ताचित्तमिश्रं वा।।२०।। आसीन्मम पूर्वमेतदेतस्याहमप्यासं पूर्वम्। भविष्यति पुनर्ममैतदेतस्याहमपि भविष्यामि।।२१।। एतत्त्वसद्भूतमात्मविकल्पं करोति सम्मूढः। भूतार्थ जानन्न करोति तु तमसम्मूढः ।।२२।।
- यथाग्निरिन्धनमस्तीन्धनमग्निरस्त्यग्नेरिन्धनमस्तीन्धनस्याग्निरस्ति, अग्नेरिन्धनं पूर्वमासीदिन्धनस्याग्निः पूर्वमासीत्, अग्नेरिन्धनं पुनर्भविष्यतीन्धनस्याग्नि: पुनर्भविष्यतीतीन्धन एवासद्भूताग्निविकल्पत्वेनाप्रतिबुद्धः कश्चिल्लक्ष्येत, तथाहमेतदस्म्येतदहमस्ति ममैतदस्त्येतस्याहमस्मि, ममैतत्पूर्वमासीदेतस्याहं पूर्वमासं, ममैतत्पुनर्भविष्यत्येतस्याहं पुनर्भविष्यामीति परद्रव्य एवासद्भूतात्मविकल्पत्वेनाप्रतिबुद्धो लक्ष्येतात्मा।
नाग्निरिन्धनमस्ति नेन्धनमग्निरस्त्यग्निरग्निरस्तीन्धनमिन्धनमस्ति नाग्नेरिन्धनमस्ति नेन्धनस्याग्निरस्त्यग्नेरग्निरस्तीन्धनस्येन्धनमस्ति, नाग्नेरिन्धनं पूर्वमासीन्नेन्धनस्याग्निः
Page #350
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૦ થી ૨૨
૩૩૫ पूर्वमासीदग्नेरग्निः पूर्वमासीदिन्धनस्येन्धनं पूर्वमासीत्, नाग्नेरिन्धनं पुनर्भविष्यति नेन्धनस्याग्निः पुनर्भविष्यत्यग्नेरग्निः पुनर्भविष्यतीन्धनस्येन्धनं पुनर्भविष्यतीति कस्यचिदग्नावेव सद्भूताग्निविकल्पवन्नाहमेतदस्मि नैतदहमस्त्यहमहमस्म्येतदेतदस्ति न ममैतदस्ति नैतस्याहमस्मि ममाहमस्म्येतस्यैतदस्ति, न ममैतत्पूर्वमासीन्नैतस्याहं पूर्वमासं ममाहं पूर्वमासमेतस्यैतत्पूर्वमासीत्, न ममैतत्पुनर्भविष्यति नैतस्याहं पुनर्भविष्यामि ममाहं पुनर्भविष्याम्येतस्यैतत्पुनर्भविष्यतीति स्वद्रव्य एव सद्भूतात्मविकल्पस्य प्रतिबुद्धलक्षणस्य भावात्।
હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે એ અપ્રતિબદ્ધ કઈ રીતે ઓળખી શકાય એનું ચિત બતાવો; તેના ઉત્તરરૂપ ગાથા કહે છે:
હું આ અને આ હું, હું છું આનો અને છે મારું આ, જે અન્ય કો પરદ્રવ્ય મિશ્ર, સચિત્ત અગર અચિત્ત વા; ૨૦. હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં; ૨૧. અયથાર્થ આત્મવિકલ્પ આવો, જીવ સંમૂઢ આચરે;
ભૂતાર્થને જાણે લ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. ૨૨. ગાથાર્થ:- [અન્યત્ ૫રદ્રવ્ય] જે પુરુષ પોતાથી અન્ય જે પરદ્રવ્ય[સત્તાવિત્તમિશ્ર વા] સચિત્ત સ્ત્રીપુત્રાદિક, અચિત્ત ધનધાન્યાદિક અથવા મિશ્ર ગ્રામનગરાદિક-તેને એમ સમજે કે[ દંપતત]હું આ છું, [તત્વદમ] આ દ્રવ્ય મુજસ્વરૂપ છે, આમ તસ્ય ]િહું આનો છું, [ wતત મમ સ્તિ] આ મારું છે, [તત મન પૂર્વેમ શાસીત] આ મારું પૂર્વે હતું,[તક્ષ્ય કદમ પિ પૂર્વમ માસમ] આનો હું પણ પૂર્વે હતો, [તત્વ મમ પુન: ભવિષ્યતિ] આ મારું ભવિષ્યમાં થશે, [ કદમ પિતા ભવિષ્યામિ] હું પણ આનો ભવિષ્યમાં થઈશ, - [તત તુ સમૂતમ] આવો જૂઠો [ષત્મિવિનં] આત્મવિકલ્પ [ રોતિ કરે છે તે [ સમૂઢ:] મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે; [1] અને જે પુરુષ[મૂતાર્થ] પરમાર્થ વસ્તુસ્વરૂપને [ગીનન] જાણતો થકો [તમ] એવો જૂઠો વિકલ્પ [ ન રતિ]નથી કરતો તે [ અસમૂઢ:] મૂઢ નથી, જ્ઞાની છે.
ટીકા - (દૃષ્ટાંતથી સમજાવે છે ) જેમ કોઈ પુરુષ બંધન અને અગ્નિને મળેલાં દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે “અગ્નિ છે તે ઇંધન છે, ઇંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઇંધન છે, ઈધનનો અગ્નિ છે; અગ્નિનું ઈંધન પહેલાં હતું, ઈધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું બંધન ભવિષ્યમાં થશે, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે આવો ઈધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબદ્ધ કોઈ ઓળખાય છે, તેવી રીતે કોઈ આત્મા પારદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ (આત્માનો વિકલ્પ) કરે કે “હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ છે; મારું આ પ૨દ્રવ્ય છે, આ પદ્રવ્યનો હું છું; મારું આ પહેલાં હતું, હું આનો
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પહેલાં હતો; મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ”;-આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબુદ્ધ ઓળખાય છે.
વળી અગ્નિ છે તે ઇંધન નથી, ઇંધન છે તે અરિ નથી,-અરિ છે તે અગ્નિ જ છે. બંધન છે તે ઇંધન જ છે; અગ્નિનું ઇંધન નથી, ઇંધનનો અગ્નિ નથી, -અગ્નિનો જ અગ્નિ છે, ઇંધનનું ઇંધન છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, ઇંધનનો અગ્નિ પહેલાં હતો નહિ, અગ્નિનો અગ્નિ પહેલાં હતો, ઇંધનનું ઇંધન પહેલાં હતું, અરિનું બંધન ભવિષ્યમાં થશે નહિ, ઇંધનનો અશિ ભવિષ્યમાં થશે નહિ, અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું બંધન જ ભવિષ્યમાં થશે;”આ પ્રમાણે જેમ કોઇને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેવી જ રીતે “હું આ પદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, હું તો હું જ છું, પરદ્રવ્ય છે તે પારદ્રવ્ય જ છે; મારું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્યનો હું નથી, -મારો જ હું છું, પરદ્રવ્યનું પરદ્રવ્ય છે; આ પરદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ પરદ્રવ્યનો હું પહેલાં હતો નહિ, -મારો હું જ પહેલાં હતો, પરદ્રવ્યનું પરદ્રવ્ય પહેલાં હતું; આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ, એનો હું ભવિષ્યમાં થઈશ નહિ, -હું મારો જ ભવિષ્યમાં થઈશ, આ (પદ્રવ્ય) નું આ (પરદ્રવ્ય) ભવિષ્યમાં થશે.”આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે.
ભાવાર્થ- જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે તે તો અજ્ઞાની છે અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે-એમ અગ્નિ-ઈબ્ધનના દેષ્ટાંત દ્વારા દેઢ કર્યું છે.
પ્રવચન ન. ૮૩ ગાથા ૨૦ થી ૨૨ ટીકા - હૈ ટીકા? દૃષ્ટાંતસે સમજાતે હૈ. જૈસે કોઈ પુરુષ ઈંધન ને અગ્નિકો મિલા હુઆ દેખકર લકડી, લકડી ઇંધન અને અગ્નિ મિલાકર દેખતા હુઆ મિલા હુવા દેખકર ઐસા જૂઠા વિકલ્પ કરે કે જો અરિ હૈ સો ઇંધન હૈ અગ્નિ હૈ સો લકડી હૈ, જૂઠી બાત હૈ ઔર ઇંધન હૈ સો અગ્નિ હૈ. અને લકડી હૈ યહ અગ્નિ હૈ. એ સામાન્ય વાત પહેલે કિયા. અગ્નિકા ઇંધન હૈ, અગ્નિનું ઈંધન વર્તમાન, ધનકી અગ્નિ હૈ એ વર્તમાન, અગ્નિકા ઇંધન પહેલે થા. યહ અગ્નિનું લાકડું લકડી પહેલે થી ભૂતકાળ, ઈધણકી અગ્નિ પહેલે થી ભૂતકાળ. અગ્નિકા ઇંધણ ભવિષ્યમેં હોગા, ભવિષ્યકાળ. આહાહાહા ! ઈંધણકી અગ્નિ ભવિષ્યમેં હોગી. ઐસા ઇંધણમેં અગ્નિકા વિકલ્પ કરતા હૈ વો જૂઠા હૈ, મૂંઢ હૈ, લૌકિક મૂંઢ હૈ. હવે આત્મા પર ઉતારતે હૈ.
ઐસે અપ્રતિબદ્ધ કોઈ પહેચાના જાતા હૈ, અજ્ઞાની લૌકિક મૂંઢ, ઈસીપ્રકાર કોઈ આત્મા પદ્રવ્યમેં અસત્યાર્થ આત્મ વિકલ્પ કરતે હૈં. આહાહાહા ! રાગ પુણ્ય ઔર પુણ્યકા ફળ આ પૈસા, ધૂળ આદિ બહારકે શરીરને સ્ત્રી, કુટુંબ, પરિવાર એ અસત્યાર્થ પરદ્રવ્યમેં, આહાહાહા... અસત્યાર્થ જૂઠા આત્મ વિકલ્પ કરતે હૈ, કે યહ મેરા હૈ. સ્ત્રી મેરી, કુટુંબ મેરા,દીકરા મેરા, પૈસા મેરા, મકાન મેરા, મૂંઢ હૈ. આહાહા ! તેરી ચીજ કહાંએ આઈ એ તો પર ચીજ હૈ. આહાહાહા !
Page #352
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૦ થી ૨૨
૩૩૭ આત્મા પરદ્રવ્યમેં, પરવસ્તુમેં, અસત્ય, જૂઠા આત્મભાવ કરતે હૈ કે મેં યે પરદ્રવ્ય હું, મેં યે રાગ હું, મેં શરીર હું, મૈં યે સ્ત્રી મેરી હૈ, યે મેરા લડકા હૈ, મેરી કન્યા હૈ, મેરા છોકરાની વહુ હૈ. મૂંઢ હૈ. ઐસા આત્મ વિકલ્પ કરતે હૈ. આહાહા! (શ્રોતા- તો તો બધાયને ગાંડાની હોસ્પીટલમાં મૂકવા પડે.) ગાંડા જ પાગલ. આહાહા.
આવો ભગવાન ત્રણ લોકનો નાથ, પોકારે છે જગતને, અરે જીવ આ મૂંઢ કેમ જાનનેમેં આતા હૈ? કે એમ જાનનેમેં આતા હૈ કે યહ મેરા પરદ્રવ્ય હૈ અને પરદ્રવ્યના મેં હું. આહાહા ! એ વર્તમાન, પહેલાં સામાન્ય કહા થા કયા? મેં યહ પરદ્રવ્ય હું, મેં પુણ્ય હું, મેં રાગ, યહ શરીર કર્મ, લક્ષ્મી, દીકરા, દીકરી, લડકા, દેશ, મકાન એ મૈ હું ઔર પરદ્રવ્ય મુજરૂપ હૈ, અને રાગ શરીર,
સ્ત્રી, કુટુંબ, પરિવાર યહ મેરા રૂપ હૈ. આહાહાહા.. (શ્રોતા – એ મારો પરિવાર છે.) ધૂળમાંય પરિવાર નથી. આહાહાહા !
બેનમાં તો આવી ગયું નથી ? વચનામૃતમાં, આહાહાહા ! અરે ! દયા, દાન ને વ્રતના વિકલ્પમેં આતા હૈ, જ્ઞાની અરે! અમે પરદેશમાં ક્યાં આ ગયા? આહાહાહા ! વચનામૃતમાં આતે હૈં ને? આહાહાહા ! છે. અહીં નથી? પુસ્તક અહીંયા નથી આવ્યા લાગતા. હા, છે. છે, છે ને? ૧૪૯ પાનું, કેટલા? ૪૦૧ બોલ. આહાહા! અરે લ્યો યહ વિભાવભાવ હમારા દેશ નહીં આ વચનામૃત, એ પુણ્ય ને પાપના દયા, દાન, વ્રતના ભાવ એ મેરા દેશ નહીં નાથ. આહાહાહાહા ! આવી વાત કરી. હું? એ પરદેશમેં તુમ કહાં આ ગયા? આ પહોંચે ? અરેરે ! અમારો દેશ તો આનંદ ને જ્ઞાન સ્વરૂપી ભગવાન ઉસમેંસે અશુભ રાગમેં આ ગયા, પરદેશમેં કહાં આ ગયા? આહાહાહા ! એય ! આપ્યું છે ને? તમારે આવ્યું છે. આહાહાહા.યહાં હમારા કોઈ નહીં. આહાહા ! હમે યહાં અચ્છા નહીં લગતા. ધર્મીકો તો રાગમેં અચ્છા નહીં લગતા, (રાગ) આતા હૈ. આહાહાહા ! જહાં જ્ઞાન, શ્રદ્ધા, શાંતિ, ચારિત્ર, આનંદ, વીર્ય અનંત ગુણ હુમારા પરિવાર વસતા હૈ અંદર, હમારા પરિવાર તો અંદરમેં જ્ઞાન આનંદ એ પરિવાર છે. આહાહા ! સ્ત્રી કુટુંબ પરિવાર તો ધૂળ, તેરી નહીં, તેરી ચીજ જ નહીં, પણ રાગ તેરા પરિવાર નહીં. આહાહા ! કેટલી ચિંતા થઈ ગઈ'તી. ઓલા છોકરાને થઈ ગયું'તું તે? ખબર છે ને? ક્ષયની અસર હતી? સૂના થા. આહાહાહા! આ સંસાર એવો બાપા. અરેરે ! અમે તો આનંદ સ્વરૂપી આત્મા છીએ ને પ્રભુ. આહાહાહા ! અરેરે! એ દયા, દાન ને વ્રતનો વિકલ્પ ઊઠે રાગ એ અમારા દેશ નહીં. એ અમારો પરિવાર નહીં. આહાહાહા ! જુઓ ધર્મીની દૃષ્ટિ. આહાહાહા ! મૂંઢની દૃષ્ટિ તો આ શરીર ને બાયડી છોકરા ને આહાહા ! અમારી આ ઘરવાળી છે. અરે ! ઘર તારું ક્યાંથી આવ્યું? ઘર તો અહીં થયું. તારું ઘર તો આનંદનો નાથ સાગર એ તેરા ઘર છે. એ ઘરવાળી ક્યાંથી આવી ગઈ તેરી? આહાહાહા! હુમારા સ્વદેશ, અબ હમ ઉસ સ્વરૂપ દેશકી ઔર જા રહે હૈં. હમે ત્વરાસે અપને મૂળ વતનમેં જાકર આરામસે વસના હૈ. જહાં સબ હમારા હૈ. -૪૦૧ (બોલ) આહાહા !
આંહી કહેતે હૈ અજ્ઞાની, મેં પરદ્રવ્ય હું, યહ પરદ્રવ્ય મુજ સ્વરૂપ હૈ, આહાહાહા... એ સામાન્ય વાત કિયા. યહ મેરા પારદ્રવ્ય હૈ વર્તમાન, એ રાગ મેરા. બાયડી મેરી હૈ, કુટુંબ મેરા હૈ, મકાન મેરા હૈ, ઈસ પરદ્રવ્યના મૈં હું, યે રાગ ને સ્ત્રી કુટુંબકા મેં પતિ હું, પત્નીકા મેં પતિ
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હું, એ મૂઢ માનતે હૈ. આહાહાહાહા !
શિષ્ય પ્રશ્ન કિયા કે યહ અધર્મીકા લક્ષણ કયા? ચિહ્ન કયા? આહાહાહા ! આકરી વાતું બાપા! અરેરે! જૈન ધર્મમાં જન્મ્યા એનેય ખબરું ન મળે તો અન્યમાં તો છે ક્યાં? આહાહાહા ! એ ભૂતકાળકી બાત કિયા. મેરે પહેલે થા એ ભૂતકાળ. અરે એ તો સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસા હમારા હતા. હમારા. અને અમારા ભાઈઓ, એ કાંઈ પાણીમાં ડાંગ મારે પાણી જુદા પડે કાંઈ ? લાકડી મારેને પાણીમાં એમ કે અમારા ભાઈઓએ અમારા કુટુંબ કાંઈ એમ અમારા જુદા પડે ? સાંભળને હવે મૂર્ખ, જગતથી જુદું બહુ બાપુ, હૈં? (શ્રોતા:- આખી દુનિયાથી જુદું) આખી દુનિયા આ પ્રમાણે ગાંડી, પાગલ હૈ. આહાહાહાહા!
મેરા યહ ભવિષ્યમેં હોગા, આહાહા... અરે ભાઈ એ પૈસા, આબરૂ, કીર્તિ ભવિષ્યમેં મેરી મદદ કરેગા. એ લડકા લડકા, આ સ્ત્રી, પચાસ વર્ષે પરણે પંચાવને, ભાઈ નાગા ભૂખ્યા એ રાખશે ઢાંકયા, અરે મૂંઢ કયા હૈ? આહાહા... પંચાવન વર્ષે પરણે શું કરવા પણ? કે બાયડી હોય તો નાગા ભૂખ્યા ઢાંકે. કોણ નાગો ભૂખ્યો સાંભળીને હવે મૂર્ખ. આ બધું પોગળ ખોલે છે. આહા! કે કેમકે ઉઘાડું શરીર હોય તો દિકરી દિકરો કઈ રીતે આવી શકે બિચારા ઢાંકવા? નગ્ન હોય અંગ તો ઓલું થઈ ગયું હોય તો બાયડી હોય તો જરી (ઠીક) રહે. આહાહાહા ! અરે કોણ પ્રભુ તેરી. એ અમારા હતા, એ અમે એના હતા. ભવિષ્યમેં ઐસા હોગા, ઐસે જૂઠ-જૂઠે વિકલ્પોસે અજ્ઞાની જાના (પહેચાના) જાતા હૈ, લ્યો. આ મૂંઢ હૈ. કેમ જાનનેમેં જાતા હૈ, આવા જૂઠા રાગકો કરતે હૈ એ અજ્ઞાની જાનનેમેં આતા હૈ. આ મૂંઢ હૈ, અધર્મી હૈ, પાપી હૈ. આહાહાહા ! આકરું કામ બહુ.
અગ્નિ હૈ વહ ઈંધન નહી; હવે સવળા દાખલા-અગ્નિ હૈ યહ લાકડું નહીં. લાકડુ ને અગ્નિ ભિન્ન હૈ. ઈંધન હૈ યહ અગ્નિ નહીં. સામાન્ય વાત કિયા - હવે વર્તમાન અગ્નિ હૈ વહ અગ્નિ હી હૈ. ઈંધણ હૈ વહુ ઈંધણ હી હૈ. અગ્નિકા ઇંધણ નહીં. આહાહાહા ! ઈંધણકી અગ્નિ નહીં. અગ્નિકી અગ્નિ ને ઈંધણકા ઈંધણ હૈ. એ વર્તમાન વાત કરી. અગ્નિકા ઇંધણ પહેલે નહીં થા. અગ્નિકી લકડી પહેલે નહીં થી. લકડી તો લકડી કી હી હૈ ને, અગ્નિ તો અગ્નિકી હૈ. આહાહાહા ! અગ્નિકી લકડી પહેલે નહીં થા, ઈધણકી અગ્નિ પહેલે નહીં થી. લકડીની અગ્નિ પહેલે હતી જ નહીં. અગ્નિ તો અગ્નિકી થી, અગ્નિકી અગ્નિ પહેલે થી. ઈધણકા ઈંધણ પહેલે થા, અગ્નિકા ઇંધણ ભવિષ્યમેં નહીં હોગા. ઈંધણકી અગ્નિ ભવિષ્યમેં નહીં હોગી. અગ્નિ હી અગ્નિ હૈં. ભવિષ્યમેં હોગી. ઈંધણકા ઇંધણ હી ભવિષ્યમેં હોગા.
ઈસ પ્રકાર જૈસે કીસિકો અગ્રિમેં હી સચ્ચા અગ્નિકા વિકલ્પ હોતા હૈ એ પ્રતિબુદ્ધ હૈ. ઐ લૌકિક ડાહ્યો કહેવાય. અગ્નિને અગ્નિ માને ને અગ્નિકો લકડી ન માને ને લકડીકો અગ્નિ ન માને એ લૌકિક ડાહ્યો કહેવાય.
ઈસ પ્રકાર, આહાહા! મેં યહ પરદ્રવ્ય નહીં. આહાહાહા... જૈસે અગ્નિ લકડીકી નહીં, ઐસે મેં ભગવાન ચૈતન્ય સ્વરૂપ મેં શરીરકા સ્ત્રી, કુટુંબ, પરિવાર દેશકા નહીં. આહાહાહા ! આ ધર્મીકી પહેચાન, આહાહા! આહાહા! હૈ? મેં એ પરદ્રવ્ય નહીં. યહ પરદ્રવ્ય મુજ સ્વરૂપ નહીં. રાગ ને પત્ની સ્ત્રી, કુટુંબ, પરિવાર મેરા સ્વરૂપ હૈ હી નહીં. યે મેરા સ્વરૂપ હૈ હી નહીં.
Page #354
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૦ થી ૨૨
૩૩૯ આહાહાહા! આવું બધું ભેદજ્ઞાન કરવું, નવરા ક્યાં આખો દિ' પાપના ધંધા. આહાહા ! એક આખો દિ' બાવીસ કલાક આ ખાધા ને આ પીધા ને આ રળ્યા ને આ દીકરા ને પાપના પોટલા. કલાક સાંભળવા મળે તે ત્યાં જાય તો ઊંધુ મળે એને બધું. આ દયા પાળો, વ્રત કરો, ધર્મ થશે એ ઊંધા લાકડા. આહાહા ! એનો કલાક એક લૂંટી લીધો બચારાનો શ્રીમદ્ કહે છે કુગુરુ એનો કલાક લૂંટી લે છે. ભગવાનની જાત્રા કરો. પાલીતાણા શેત્રુંજય ઉપર ચડો નવ્વાણું વાર ચડો. ધૂળમેં લાખ વાર ચડ ને હવે (શ્રોતા:- પાલીતાણામાં મંદિર બંધાવે) મંદિર બંધાવે તો એ બધો શુભરાગ છે, સમજમેં આયા?
પંદર લાખકા મંદિર હોતા હૈ ને. આફ્રિકા નૈરોબી યહાંકા ઘર હૈ સાંઈઠ શ્વેતામ્બર થા, સબ દિગંબર હો ગયે. સાંઈઠ ઘર હૈ. આઠ તો કરોડપતિ હૈ. યહ દૂસરા કોઈ પંદર લાખ, વીસ લાખ, પચીસ લાખ, ચાલીસ લાખ, પચાસ લાખ, બધા પૈસાવાળા છે. આફ્રિકામાં મંદિર નહીં થા. પહેલે તો હતા નહીં. આહાહાહા.... અભી આ મહિને પહેલે પંદર લાખકા મંદિરના મુહૂર્ત કિયા હૈ. યે લોકો વિનંતી કરવા આવશે. ગૃહસ્થ લોકો હૈ. સબ શ્વેતામ્બર (થા) સાંઈઠ ઘર, સબ દિગંબર હો ગયા. કારણકે ત્રીસ વર્ષસે વાંચન ચલતે હૈં ત્યાં આફ્રિકામાં, ત્રીસ વર્ષસે સ્વાધ્યાય મંદિર બડા અઢી લાખકા હૈ. સ્વાધ્યાય ચલતે હૈ. પણ શ્વેતામ્બર થે, શ્વેતામ્બર હતા આ બધાય. પંદર લાખનું મંદિર મુહૂર્ત કિયા. જેઠ સુદ ૧૧, ભીમ અગિયારસ, આફ્રિકા નૈરોબી, વિનંતી કરવા આવશે. પણ હવે તો શરીરને ભાઈ ૮૯ વર્ષ થયા. કોમળ શરીર, ખોરાક બંધ, વિનંતી કરે છે ને એનો આવવાનો ભાવ છે ભાઈ. આહાહા !
આંહી તો કહેતે હૈ કે કિસકા પૈસા ને કિસકા મંદિર ? આહાહાહા ! મેરા યહ થા ને મેરા યે રહેગા, ભવિષ્યમેં ભી મેરા રહેગા. મૂંઢ હૈ. આહાહાહા ! હૈ? મેં યે પરદ્રવ્ય નહીં હું. ધર્મી તો ઐસે માનતે હૈ, દેખો, મૈં તો એ રાગ ને શરીર, વાણી, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ મેરા નહીં. એ પરદ્રવ્ય મુજ સ્વરૂપ નહીં. મેં તો મેં હી હું. મેં તો આનંદ ને જ્ઞાન સ્વરૂપી પ્રભુ મેં હું, એ ધર્મીકા લક્ષણ હૈ. આહાહાહા ! આ તો જાત્રા કિયા તો ધર્મ કિયા. પાલીતાણાની જાત્રા કિયા પુનમની, ધૂળેય નહીં ધરમ સાંભળને એમાં રાગ મંદ કિયા હોય તો પુન્ય હોગા. સમજમેં આયા? આહાહાહાહા ! આવી વાત છે.
પદ્રવ્યના પરદ્રવ્ય હૈ. પરદ્રવ્ય પહેલે મેરા નહીં થા. એ રાગ શરીર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, મકાન, મહેલ, પહેલેસે હી મેરે નહીં થા. આહાહા! યહ પરદ્રવ્ય મેં પહેલે નહીં હું. મેં ભી પદ્રવ્યમાં પહેલેસે હી નહીં હું. એ મેરે નહીં હૈ. મૈ ઉસકા નહીં હું. પહેલેસે હી ઐસા હું. આહાહા... આ ધર્મી. આહાહા ! આનું નામ સમ્યગ્દષ્ટિ જીવ ! હજી ધર્મની શરૂઆતવાળા હો. આહાહા ! મેં મેરામેં હી પહેલેસે થા. મેં તો અનાદિસે આનંદ સ્વરૂપ મેં પહેલેસે અપના થા, પરદ્રવ્યના પરદ્રવ્ય પહેલે થા. એ પરદ્રવ્ય મેરા ભવિષ્યમેં નહીં હોગા. આહાહાહા ! એ દીકરા ને બાયડી ને છોકરા ને વર્તમાનમેં મેરા નહીં, ભૂતકાળમેં મેરા નહીં થા, ભવિષ્યમાં મેરા નહીં રહેગા. આહાહાહાહા ! નહીં હોગા. ઈસકા મૈં ભવિષ્યમેં નહીં હોગા. મેં અપના હી ભવિષ્યમેં રહુંગા. આહાહાહા ! મેં તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ મેરેમેં ભવિષ્યમેં મેં હી રહેગા, મૈ રાગરૂપ ને પરરૂપે કભી હોગા નહીં, આહાહાહા ! આ સમ્યગ્દષ્ટિના લક્ષણ. આહાહાહા... આને તો ભારેય ન મળે કે આંહી આ શું
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૪)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે? કે સાંભળવામાં મળ્યું નથી બચારાને. આહાહા! મૈં અપના હી ભવિષ્યમાં ડુંગા. એ પદ્રવ્યકા યહ પરદ્રવ્ય ભવિષ્યમાં રહેગા એ તો પરદ્રવ્ય હૈ. પરદ્રવ્ય ઉસમેં રહેગા. આહાહાહા!
ઐસા જો સ્વદ્રવ્યમેં સત્યાર્થ આત્મવિકલ્પ હોતા હૈ. ભગવાન શાયક સ્વરૂપ પ્રભુ, અણાકુળ આનંદકી મૂર્તિ પ્રભુ આત્મા, ઉસમેં જો આત્મા નિર્ણય કરતે હૈ, એ સ્વદ્રવ્યમેં સત્યાર્થ આત્માકા નિર્ણય કરતે હૈ, વહી જ્ઞાની હૈ, એ ધર્મી હૈ, એ ધર્મીના લક્ષણ હૈ. આહાહાહા! બહુ આકરું કામ લીધું. દયા દાનના વિકલ્પ ભી મેરા નહીં થા, મેરેમેં હૈ હી નહિ. સ્ત્રી, કુટુંબ, પરિવાર મેરેમેં હૈ નહી, મેં ઉસમેં નહિ હું, ભૂતકાળમેં નહિ થા, ભવિષ્યમેં નહિ હોગા. આહાહાહા !
અહીં તો કંઈક શરીરને ઠીક હોય તો પણ છોકરાને કહે આ મરી જાય ત્યારે જાયને સ્નાન કરનેકો સ્નાન-સ્નાન જા ને તું જાને તું ઈ હું જ છું ને, જાને તું? માળા મુરખ તો તું જા. તું જા સનાનમેં ભેગો જાય મહાણમાં જાય ત્યાં હારે ? તું છે એ હું જ છું ને? પણ કે દિ' તું ઈ હું. આહાહાહા! અજ્ઞાનીની ભ્રમણા ચારગતિમાં રખડનેકા લક્ષણ હૈ એ બધા. આહાહાહા! જવાબદારી બહુ હું આમાં તો, આહાહા... એ અપ્રતિબુદ્ધ અજ્ઞાનીકા લક્ષણ હૈ ! આહાહાહા ! ઈસસે અજ્ઞાની પહેચાના જાતા હૈ. અજ્ઞાનીકી પહેચાન રાગાદિ પરદ્રવ્યકો મેરા માનના અને એ મેરા સ્વરૂપ હૈ ઐસે માનના, પહેલાં મેરા થા મેં ઉસકા થા, ભવિષ્યમેં મેરા રહેગા, મૈ ભી ઉસકા રહેગા, ઉસકા અજ્ઞાનીકા લક્ષણ હૈ.
ધર્મીકા, સમ્યગ્દષ્ટિ ગૃહસ્થાશ્રમમેં હો, છ ખંડકા રાજમેં ચક્રવર્તી સમકિતી થા. શાંતિનાથકુંથુનાથ-અરનાથ, પણ એક રાગકા અંશ ને છનું કરોડ પાયદળ, છનું હજાર સ્ત્રી, મેરી નહીં, એ તો પર હૈ. આહાહા ! સમજમેં આયા? મૈ ઉસમેં નહીં, એ મેરેમેં નહીં. અને મેરે કારણસે આયા એ નહીં અને મેં ઉસકા સ્વામી હું ઐસા હૈ નહીં, ઇન્દ્ર હૈ સુધર્મ દેવલોક, બત્રીસ લાખ વૈમાન એક એક વૈમાનમાં અસંખ્ય દેવ, સુધર્મ દેવલોક. સમકિતી હૈ, જ્ઞાની હૈં કરોડો અપસરા હૈ પણ અંતરમેં એક રૂંવાટે ભી, એ સ્ત્રી મેરી નહિ મૈ ઉસકા નહિ. આહાહા ! સમજમેં આયા? એ ઈંદ્રાણી મેરી નહિ. મેરે ઈંદ્રાણી નહીં, મેં ઈંદ્રાણીમાં નહીં. આહાહાહા !
ઐસા પરસે ભેદજ્ઞાન વર્તમાન ભૂત અને ભવિષ્યમેં તીનોં કાળમેં ઐસા ભેદજ્ઞાન વર્તતે હૈ ! આહાહા ! અજ્ઞાનીકો તીનોંકાળમેં મેરા (સબ) ઐસા વર્તતે હૈ. આહાહા ! લડકાકો સમજાના, કેળવણી દેના, જુવાન લડકી આવે વીસ-પચ્ચીસ પચ્ચીસ વર્ષની જુવાન બે-બે વર્ષની ઉંમરે એક તેવીસ-પચ્ચીસ ને સત્યાવીસ ને ઓગણત્રીસ એને ઠેકાણે પાડવા કે નહિ, હવે અહીં, કોણ હૈ પણ તેરી, એ હતી જ નહિ ને? આહાહાહા !
પૈસા બહોત હોય તો એ કામ કરી શકે નહિ પોતે પછી એક ગૃહસ્થને દુકાન સાટુ ગોતે કે જુઓ પચ્ચીસ લાખ તને (તુઝે) દેગા, એક ટકાનું વ્યાજ લઈશ ઔર મહીને તપાસ કરવા આવીશ ચોપડા, અને આધા ભાગ પેદાશમેં, આવી શરતું કરે આ શેઠીયાઓ. (શ્રોતાઃ- આપને ક્યાંથી ખબર, કહે છે). તમારે દુનિયા આખી દુનિયાની ખબર છે. આહાહાહાહા!
અરે પ્રભુ શું તું કરે છે આ? ભગવાન તો એને મૂંઢ કહે છે, એ જૈન જ નથી. આહાહાહા ! જૈન તો ઉસકો કહિએ, આહાહા... ઘટ-ઘટ અંતર જિન વસે ને ઘટ-ઘટ અંતર જૈન, ભગવાન વીતરાગ મૂર્તિ પ્રભુ બિરાજે છે આત્મા, ભાઈ તને ન બેસે ભાઈ. આહા! એ આત્મા હું અને
Page #356
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૨૦ થી ૨૨
૩૪૧ રાગ હું નહિ, એવી (રીતે) જિસને રાગકો જીત લિયા, જેણે રાગને જીત લિયા, અને જેને રાગે જીત લિયા એ અજ્ઞાની. જેણે રાગને જીત લિયા એ જૈન. આહાહાહા ! સમજમેં આયા? જગતથી જુદી વાત છે બાપુ! - અમે દુનિયાને બહુ જાણીએ છીએ કે અહીં તો નેવાશી વર્ષ થયા. અને ૭૨ વર્ષથી તો આ શાસ્ત્ર અભ્યાસ છે. દુકાનમાંય હું તો શાસ્ત્ર અભ્યાસ કરતો પાલેજ, બધા જોયા છે ને? અનેક જોયા છે. વેદાંતી જોયા છે. વેદાંતીના ગુરુ એક હતા મોટા. એ તો અમારો ગ્રાહક હતો ત્યાં. બધા પગે લાગે ને અમારો ગરાગ અસીલ હતો. શું કહેવાય? એને ગરાગ હતો. શું કહેવાય ધીરતા ધાર-ધીર કરતા આવતો હોં. ઉઘરાણી જતો હું ત્યાં એમને મેહરાજસી ગામ હતું, ત્યાં ઉઘરાણી વધારે હતી અમારી. પણ એ બધી ઓગણીસ-વીસ-એકવીસ વર્ષની ઉંમરે. બધી ભ્રમણાઓ કરી. આહાહાહાહા !
અરે પ્રભુ તું કોણ છે ક્યાં છો? આહાહા ! તું તો આત્મા છે ને નાથ !કિસમેં તુમ હૈ? તુમ હૈ તો જ્ઞાનમેં, આનંદમેં, શાંતિ મેં હૈ ને તુમ તો, તુમ રાગ અને પરમેં તો હૈ હી નહિ ને? આહાહાહા ! અને રાગ ને પર તેરે મેં આયા હી નહિ કભી. આહાહા! ઐસા આત્માકા અંતરમેં, રાગસે ભિન્ન હોકર ભાન અનુભૂતિ હોના, ઉસકા નામ ભગવાન સમ્યગ્દષ્ટિ, ધર્મની પહેલી શરૂઆતવાળા, પહેલી શરૂઆત હજી હોં! આહાહાહા ! આવો માર્ગ અરેરે! દુનિયા હાલી જાય છે. લૂંટાઈ જાય છે. બચારા ક્યાં જાશે? આહાહા! ઘણાં તો આ આત્માનું જેને શ્રવણ નથી, પુયેય નથી ને પાપ એકલા કર્યા છે, ધર્મ તો છે નહિ. રાગથી ભિન્ન સમ્યગ્દર્શન તો છે નહીં. આહાહા... અને પાપ બાવીસ-તેવીસ કલાક એકાદ કલાક સાંભળવા જાય કોઈ શુભભાવ હોય, શુભ, જાત્રા આદિ શુભભાવ પણ, એરણની ચોરી ને સોયના દાન. આહાહાહા ! એરણ સમજતે
ને? સોની, સોનું ઘડવાની, આહાહા. ક્યા કહેતે હૈ (એરાણી) એરાણી. એરણકી ચોરી ને સોયના દાન. ધર્મ તો છે નહિ આત્મજ્ઞાન, પણ પુણ્યના ઠેકાણાં ન મળે. એકાદ કલાક સાંભળવા જાય એ તેથી શુભભાવ હોય તે, એમાં બાવીસ કલાક તો પાપ એકલા. બાયડીછોકરા ને ધંધા ને મારી નાખ્યા. આહાહા !
અહીં તો કહેતે હે પ્રભુ એક ક્ષણ પણ પરકી ચીજ અપની હું ને મેં ઉસકા હું, એ માનનેવાલા મૂઢ, મિથ્યાષ્ટિ, અધર્મી હું ને એક ક્ષણમેં જેમ ભિન્ન પાડકર અપના ભાન હુઆ મૈ તો આત્મા જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, મેરેમેં એ ચીજ જાનનેમેં આતી હૈં, છતે મેરેકું વિકાર નહિ હોતા, મેં તો જાનનેવાલા હું. આહાહાહા ! ઉસકા નામ ધર્મની પહેલી સીઢી. આહાહાહા. કેટલી જવાબદારી? એ હી પ્રતિબુદ્ધકા લક્ષણ હૈ. હૈ? ઈસસે જ્ઞાની પહેચાના જાતા હૈ!
ભાવાર્થ: જો પરદ્રવ્યમેં આત્માના વિકલ્પ રાગ એકતા કરતા હૈ, વહુ અજ્ઞાની હૈ. અને જો અપને આત્માકો હી અપના માનતા હૈ યે જ્ઞાની હૈ. અગ્નિ ઈધનકે દષ્ટાંતસે દેઢ કિયા, વાત તો બહુ સાદી હતી ભાષા. અગ્નિ લકડીકી હોતી નહીં, લકડી અગ્નિકી હોતી નહીં. પરદ્રવ્ય અપના હોતા નહીં, અપના દ્રવ્ય પરદ્રવ્યમેં હોતા નહિ. અગ્નિ શબ્દ આત્મા, આનંદકંદ પ્રભુ એ રાગ ને એ સબ લકડી હૈ. પૈસા બૈસા ઉસકા હોતા નહીં અને લકડી અપની હોતી નહીં કભી. આહાહા ! વિશેષ કહેગા.
(શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ.)
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૮૪ શ્લોક નં. ૨૨, ગાથા ૨૩ થી ૨૫ તા. ૧૨-૯-૭૮ મંગળવાર ભાદરવા સુદ-૧૦ સં. ૨૫૦૪ ઉત્તમ તપ ધર્મ સાતમો દિવસ હૈ. આજ ઉત્તમ તપ-તપ, તપ ધર્મ કહેતે હૈ. इहपरलोयसुहाणं णिरवेक्खो जो करेदि समभावो ।
विविहं कायकिलेसं तवधम्मो णिम्मलो तस्स ।। ४०० ।। આહાહા ! જે કોઈ મુનિ આહીં ચારિત્રની વાત છે સમ્યગ્દર્શન ને અનુભવ સહિત જિસકો ચારિત્ર અંત૨ રમણતા પ્રગટ હુઈ. જૈસે ચારિત્રમેં ઉગ્ર પુરુષાર્થ કરના, સ્વરૂપમેં રમણતાકા ઉગ્ર પુરુષાર્થ કરના ઉસકા નામ તપ હૈ. સમજમેં આયા ? એ કહેતે હૈ દેખો સુખ દુઃખ શત્રુ મિત્ર તૃણ કંચન સમાન રાગદ્વેષ રહિત સમભાવ.
અંતરમેં આનંદ સ્વરૂપકી અનુભૂતિપૂર્વક, સ્વરૂપમેં રમણતામેં ઉગ્ર પુરુષાર્થ કરકે વીતરાગતા બઢાના ઔર અતીન્દ્રિય આનંદકા સુખ સ્વાદ વિશેષ લેના ઉસકા નામ તપ કહેનેમેં આતા હૈ. આ વ્યાખ્યા. સમજમેં આયા ? તપ મુનિકો નિર્મળ શબ્દ, ભાવાર્થમાં હૈ, ચારિત્રકે લિયે જો ઉધમને ઉપયોગ કરતા હૈ વહ તપ કહા હૈ. આહાહાહા ! અંતરમેં આત્મા પૂર્ણાનંદસ્વરૂપ ઉસકા અનુભવપૂર્વક ચારિત્ર નામ સ્વરૂપમેં રમણતા, ઉસમેં ઉગ્ર પુરુષાર્થ કરતે હૈ ચારિત્રકે લિયે, અંત૨ રમણતાકે લિયે, આહાહા... ઉધમ ને ઉપયોગ કરતાં હૈ. હૈ ? ઉદ્યમ અંત૨મેં ઉદ્યમ કરતે હૈ. આનંદ સ્વરૂપમેં રમણતામેં, આહાહા... સો તપ કહા હૈ. એને ભગવાન તપ કહેતે હૈ. આહાહાહા ! આ અનશન અપવાસ કરી નાખ્યા ને આ કરી નાખ્યા ને એ તપ ઐસા નહીં એમ કહેતે હૈ. અંતરમેં આત્મા ચારિત્રમેં ૨મણ કરતે કરતે ઉગ્ર પુરુષાર્થસે અંત૨મેં જોર કરના સ્વરૂપમેં રમણતાકી એ દશાકો તપધર્મ ઉત્તમ સમકિત સહિતકો કહેતે હૈં. આહાહાહા ! યહ અંશે ( ચારિત્ર ) ભી સહિત હોતા હૈ.
આત્માકી વિભાવ પરિણતિકે સંસ્કા૨કો મિટાનેકે લિયે મુનિકો ભી જરી રાગાદિ બાકી હૈ ને, પણ એ વિભાવ સંસ્કા૨કો મિટાનેકે લિયે આહાહાહા... ઉધમ કરતા હૈ. અપને શુદ્ધાત્મ સ્વરૂપકે ઉપયોગકો ચારિત્રમેં રોકતા હૈ. દેખો, આહાહાહા ! અરે કોઇ દિ' ક્યાં બહારની માને, ને મેં આ ક્રિયા ને આ કિયા. આહાહા ! શુદ્ધ સ્વરૂપ ઉપયોગ, અપના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપકા શુદ્ધ ઉપયોગ, ઉસમેં ઉપયોગકો ચારિત્રકો રોકતા હૈ. ઉપયોગમેં અંત૨ ૨મણતામેં રોકતા હૈ. હજી શુદ્ધ ઉપયોગ ક્યા ? અંતરમેં વિકલ્પકા રહિત નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ, આહાહાહા... એ ચારિત્રમેં રોકતા હૈ, બડે બળપૂર્વક રોકતા હૈ ઐસા બળ કરના એ તપ હૈ. આ બધી વ્યાખ્યા જુદી તમારી કરતા અર્થ હૈ હો ઐસા બળ કરના એ તપ હૈ. આહાહાહાહા ! તો બહારનો ત્યાગ કર્યો ને કાંઈ પાંચ મહાવ્રતના વિકલ્પ, વિકલ્પ વસ્તુ તો ક્યાં હૈ. આ આયા અપવાસ કિયાને થઈ ગયું ચારિત્ર ને તપ. અરે ભાઈ વીતરાગમાર્ગ કોઈ અલૌકિક હૈ. સમભાવ શબ્દ પડા હૈ ને અંદર. સમભાવ શબ્દ પડા હૈ મૂળ શ્લોકમેં સમભાવો એમ આવ્યાને. “સમભાવો” એસા શબ્દ પડા હૈ. વીતરાગ, શુદ્ધ–ઉપયોગ, ઉસસે ચારિત્રમેં રોકના શુદ્ધ ઉપયોગમેં ત્યાં લગા દેના. આહાહાહા... સ્વરૂપકી દૃષ્ટિપૂર્વક ચારિત્ર તો હૈ. પણ અભી રાગ થોડા સમ બાકી હૈ. ઉસકો નાશ કરનેકે કા૨ણ
Page #358
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૨
૩૪૩ અપના શુદ્ધ ઉપયોગ કરકે સ્વરૂપકી રમણતામેં ઉપયોગકો રોકના, જિસકો ઉત્તમ તપ કહેતે હૈ. આવી વ્યાખ્યા ચલતે હૈ. સમજમેં આયા? એના ભેદ પછી બાહ્યઅંતરનાં વસ્તુસ્થિતિ આ હૈ. આ ૨૨ કળશ આવ્યો છે ને? બાવીસમો કળશ.
( શ્લોક - ૨૨ )
(માલિની) त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्। इह कथमपि नात्मानात्मना साकमेक:
किल कलयति काले कापि तादात्म्यवृत्तिम्।।२२।। હવે આ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ-[ SI] જગત અર્થાત્ જગતના જીવો [ બન્મતીäમોદમ] અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને [ટુવાન ત્યેનતુ] હવે તો છોડો અને [૨fસાનાં રો] રસિક જનોને રૂચિકર, [ઉદ્ય જ્ઞાનમ] ઉદય થઈ રહેલું છે જ્ઞાન તેને [રસયત] આસ્વાદો; કારણ કે [૩૬] આ લોકમાં [માત્મા] આત્મા છે તે [ નિ] ખરેખર [ મ ] કોઈ પ્રકારે [વનાત્મના સામ] અનાત્મા (પારદ્રવ્ય) સાથે [ પિ વાને] કોઈ કાળે પણ [તાવીન્યવૃત્તિ વનયતિ ] તાદાભ્યવૃત્તિ (એકપણું) પામતો નથી, કેમ કે [9] આત્મા એક છે તે અન્ય દ્રવ્ય સાથે એક્તારૂપ થતો નથી.
ભાવાર્થ:- આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. એ રીતે આચાર્યો, અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું ભેદવિજ્ઞાન બતાવ્યું છે અને પ્રેરણા કરી છે કે એ એકપણારૂપ મોહને હવે છોડો અને જ્ઞાનને આસ્વાદો; મોહ છે તે વૃથા છે, જૂઠો છે, દુઃખનું કારણ છે. ૨૨. त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्। इह कथमपि नात्मानात्मना साकमेकः किल कलयति काले कापि तादात्म्यवृत्तिम्।।२२।।
આહા ! અરે ! જગત. જગતના જીવો. જગતનો અર્થ, જગતના જીવો, સંસારી પ્રાણીઓ. આજન્મલીન”. આજન્મલીન, આહાહાહા.. અનાદિ સંસારસે લેકર આજતક અનુભવ કિયે મોહકો આહાહા... અનાદિ કાળસે રાગ અને દ્વેષકા કર્મચેતના કર્મફળચેતનાકા અનુભવ કરતે, અનંત કાળસે હુઆ હૈ. આહાહા ! “આજન્મલીનમ્” અનાદિકાળસે, આહાહા... પુણ્ય ને પાપ રાગાદિ ભાવમેં લીનતા ઉસકા આજતક અનુભવ કીએ એ મોહકો, આહાહા... “ઈદાની ત્યજતુ”. અબ છોડ દે પ્રભુ. આહાહાહા! આજતક અનુભવ કિયા રાગકા અનાદિકાળસે પુણ્યપાપ મિથ્યાભાવકા “ઈદાની ત્યજતુ” પ્રભુ અબીતક અત્યારે જ છોડ . આહાહા !
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨
અનાદિકા રાગકા વિકા૨કા વેદન કિયા હૈ અનુભવ કિયા હૈ, એ અનાદિસે કિયા હૈ, તો હૈ જગતના પ્રાણીઓ! સંતો કહતે હૈ જગતને, આહાહા... “ઈદાનીં ત્યજતુ” અબ છોડ દે. આહાહાહા ! ઔર એ રાગકા અનુભવ આકુળતાકા અનુભવ, દુઃખકા અનુભવ, આહાહા... પ્રભુ છોડ દે. અને આત્મા આનંદ સ્વરૂપ ભગવાન ઉસકા આનંદકા અનુભવ કર. આહાહાહા ! આવી વાત છે. લોકોને એવું લાગે કે આવું તો બધું ? એ પરમ સત્ય જ ઐસા હૈ!
હૈ? ‘સિકાનાં રોચનમ્'. આહાહા... રિસકજનોંકો રુચિકર જિસકો આનંદ સ્વરૂપ ભગવાન, શાન સ્વરૂપ પ્રભુ જિસકો રસિકાનાં જિસકો રુચિ હો ગઈ હૈ ! આનંદકા રસિકકા રુચિ હો ગઈ હૈ ઉસકો, આહાહાહા... આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ પ્રભુ વો ત૨ફકા જિસકો ૨સ ચડયા હૈ. આહાહા ! રાગકા ૨સ છોડ દે અને આનંદ જ્ઞાનકા ૨સકો ગ્રહણ કર. આહાહાહા... આવી ભાષા છે. આવું સ્વરૂપ છે, શું થાય ? એ રસિકજનોંકો રુચિકર, ઉદય હુઆ જ્ઞાન. આહાહા ! ક્યા કહતે હૈ ? રાગકો છોડકર, સ્વભાવ સન્મુખમાં જ્યાં એકાગ્ર હુઆ, તો શાનમેં આત્મા પ્રગટ હુઆ, ઉદય હુઆ, રાગકા અસ્ત હુઆ અને અપના આનંદ ને જ્ઞાનકી દશાકા ઉદય હુઆ. આહાહાહા!
જીવ અધિકા૨ હૈ ને ? શુભ-અશુભભાવ, રાગ એ તો અજીવ હૈ. ઈસકા તો અનુભવ પ્રભુ તેં અનંતકાળસે કિયા હૈ. સાધુ હુઆ તો પણ પંચમહાવ્રતકા પરિણામકા અનુભવ એ રાગકા અનુભવ હૈ. આહાહાહા ! અનંત બૈર મુનિવ્રત ધા૨ણ કિયા આહાહા... હવે તો, આહાહા... “રસિકાનાં રોચનમ રસયતુ” આહાહાહા... “રસિકાનાં રોચનમ ધૃત્ જ્ઞાનમ્” જિસકો આત્મા આનંદ સ્વરૂપ ભગવાન શાન સ્વરૂપ, અંતરકા અનુભવ કરકે પ્રગટ હુઆ હૈ. આહાહાહા... આવી વાતું છે. ‘ઉધમ્ જ્ઞાનમ્' પ્રગટ હુઆ હૈ આત્મા. જ્ઞાન એટલે આત્મા. રાગસે ભિન્ન ભગવાન જ્ઞાન, એ જ્ઞાન સ્વરૂપી પ્રવાહ આત્મા, અંત૨મેં દૃષ્ટિ કરનેસે એ ઉદય હુઆ હૈ, પ્રગટ હુઆ હૈ સૂર્ય જેમ પ્રકાશે એમ ભગવાન પ્રકાશ્યા. આહાહાહાહા ! જ્ઞાન ને આનંદના પ્રકાશસે પ્રગટ હુઆ હૈ, આરે આવી વ્યાખ્યા. હૈ? આસ્વાદ કરો.
એ વિકલ્પકા રાગકા અનુભવ તો પ્રભુ તેં અનંત કાળસે કિયા હૈ, હવે તો છોડ દે, ઔર અપના આનંદ સ્વરૂપ ભગવાન જ્ઞાન સ્વરૂપ રસિક રુચિકરકો રસિક ઐસા જ્ઞાન ને આનંદ ઉત્પન્ન હુઆ, તો ઉસકા આસ્વાદ કરો. આહાહાહા ! ઐસા રાગકા પુણ્ય પાપકા વિકલ્પકા વિકા૨કા મોહકા અનુભવ કિયા ઐસે ભગવાન આત્માકા અનુભવ કરો. થોડામાં પણ બહોત ભર દિયા હૈ. આહાહા ! જ્ઞાન એટલે આત્મા હોં, ભગવાન પૂર્ણાનંદ વીતરાગ મૂર્તિ પ્રભુ ! ઉસકી પ્રત્યક્ષ દશા પ્રગટ હુઈ. આહાહાહા ! રાગકો છોડકર સ્વભાવકા આશ્રય લિયા, ત્યાં એ જ્ઞાન ને આનંદ ને આત્મા પ્રગટ હુઆ પર્યાયમેં. આહાહાહા... એ આનંદકા આસ્વાદ કરો પ્રભુ! આહાહાહા ! ઉસકા નામ જીવકા અનુભવ, જીવ અધિકાર હૈ ને ?
રાગ વિકલ્પ જો હૈ ને ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિકા હો, જો ઉસકો છોડકર આહાહા... અપના આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ, ઉસકા આશ્રય કરતે થે તો પર્યાયમેં આનંદ ને જ્ઞાન પ્રગટ હુઆ, ઉસકા આસ્વાદ કરો. જે રાગકા આસ્વાદ કરતે થે એ આત્માકા આસ્વાદ કરો અરે આવી વાતો છે, હૈ ? સમજમેં આયા ? રાગકા આસ્વાદ કરતે થે એ અજીવકા આસ્વાદ થા, અને
Page #360
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૨
૩૪૫
ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ હૈ ઐસા આશ્રય કરકે જો પર્યાય આનંદકી પ્રગટી વો જીવ હૈ, એ જીવકા ભાવ હૈ, આહાહાહા ! આવી વાતું હવે.
અહીં દૂસરી બાત ઐસા કહેતે હૈ કે શ૨ી૨ સ્ત્રીકા, પૈસા લક્ષ્મી આબરુ ઉસકો તો કભી આત્માએ ભોગ્યા હી નહિં. કયા કહા ? શરીર શરીર જડ એ તો માટી ધૂળ હૈ, માટી એ તો માટી પુદ્ગલ હૈ, પૈસા પુદ્ગલ હૈ, લડુ દાળ ભાત શાક જડ પુદ્ગલ હૈ, ઉસકા તો અનુભવ કભી કિયા હી નહિ. અનુભવ કિયા તો એણે રાગ દ્વેષકા અપના આત્માનેં અનુભવ કિયા, સમજમેં આયા ? આહાહા ! પહેલાં એ શબ્દ લિયાને ? ઐસા નહિલિયા કે તમે સ્ત્રી ભોગ્યા, પૈસા ભોગ્યા એ છોડ દે, પણ એ ભોગ્યા હૈ ી નહિ. એ તરફકા રાગ કચ્છે, વિકાર કરકે, વિકા૨કો ભોગતે થે. આહાહાહાહા ! આવી વાતું છે. એ દુઃખકા ભોકતા થા પ્રભુ, કર્મચેતના, કર્મફળચેતના, રાગ ને રાગકા ફળ દુઃખ. આહાહાહા !
પ્રભુ હવે અરાગી ભગવાન અંદર, પૂર્ણાનંદકા નાથ વીતરાગ મૂર્તિ પ્રભુ, ઉસકા આશ્રય લે ત્યાં રસ( મેં ) જામ, ઉસસે તેરી પર્યાયમેં આનંદ ને શાંતિ આયેગી, ઉસકો આસ્વાદ કર. આહાહા ! ઉસકા નામ ધર્મ હૈ, આવી વાત છે. આહાહા ! આસ્વાદન અનુભવ કરો. આહાહા !
ભગવાન આનંદ ને જ્ઞાન ને શાંતિકા સાગર પ્રભુ ઉસકા અનુભવ કરને આહાહાહા ! અનુભવ તો પર્યાયમેં હોતા હૈ, દ્રવ્યમાં કાંઈ અનુભવ હોતા નહીં. દ્રવ્ય તો ધ્રુવ અનંત આનંદ કંદ પ્રભુ હૈ, પણ ઉસકા તરફકા લક્ષસે, આશ્રયસે જો પ્રગટ દશા આનંદકી હુઈ ઉસકો આસ્વાદો, આહાહાહા ! આવો માર્ગ હવે, આ સાધારણ માણસો બચારાએ સાંભળ્યુંયે ન હોય, એને આ, આ કાંઈ નવો માર્ગ કાઢયો કહે છે પણ આ કે દિ'નું છે આ ? અને હજાર વર્ષ પહેલાંનો કળશ છે ને, એમાં બે હજા૨ વર્ષ પહેલાનો શ્લોક છે, અને અનાદિકાળનો એ અભિપ્રાય છે. આહાહા ! સમજમેં આયા ? આહા !
આસ્વાદન કરો, કર્યો કે આ લોકમાં આત્મા વાસ્તવમેં કિસી પ્રકાર ભી અત્તાત્માકે સાથ, આહાહાહા... ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ એ કભી રાગ સાથે એકત્વ હુઆ હી નહિ. સમજમેં આયા ? કિસી પ્રકા૨ ભી અનાત્માકે સાથ કદાપિ આત્મા તાદાત્મ્ય વૃત્તિકો પ્રાસ નહીં હોતા. આહાહાહાહા ! રાગ દયા દાન વ્રતાદિકા વિકલ્પ હૈ, ઉસકી સાથ ભગવાન જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, પવિત્રસ્વરૂપ એ રાગકે સાથ તાદાત્મ્ય કભી હુઆ હી નહિ. આહાહાહાહા ! આવો માર્ગ એટલે પછી શું થાય ? આહા ! ઓલા કહે સંયમ ધરો, વસ્ત્ર છોડો. તો ત્યાં સાતમું ગુણસ્થાન આવશે, ને ત્યાં નિર્વિકલ્પ સમકિત, સમકિત ત્યાં થાશે. કો અરે ભગવાન ! અહિંયા તો પ્રથમ જે અનાદિકા પુણ્ય ને પાપના વિકારનો અનુભવ દુઃખનો કરતે આયે હૈ, પ્રભુ હવે એકવા૨ ઉસકો છોડ દે દૃષ્ટિમેંસે, કોં ? કે એ આત્મા રાગ સાથે તાદાત્મ્ય હુઆ હી નહીં માટે છૂટ સકતે હૈ એમ કહેતે હૈ. આહાહા ! યુગલજી ! આવી વાતું છે. આહા !
એ પુણ્ય ને પાપકા ભાવ ઉસકી સાથ ભગવાન આનંદ સ્વરૂપ તાદાત્મ્ય એકરૂપ કભી હુઆ હી નહીં. આહાહાહા ! તો એકરૂપ નહીં હુઆ તો દૃષ્ટિ છોડ દે વો ઉ૫૨સે, જિસમેં એકરૂપ નહીં હુઆ ઉસકી દૃષ્ટિ છોડ દે અને આનંદ ને જ્ઞાન સાથે એકમેક હે ત્યાં દૃષ્ટિ લગા દે. આહાહાહા ! આવો માર્ગ એય કોઈ દિ' સાંભળ્યુંય નો હોય એના બાપ દાદાએ. એના બાપદાદા
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ તો ક્યાં હતાં? પણ, આહાહાહા.... આ દિગંબર ધર્મ ક્યાંય હૈ નહીં. આહાહા.. એ વસ્તુનો સ્વભાવ હૈ, દિગંબર ધર્મ કોઈ પક્ષ નથી.
એ તો વાત કરતે હૈ, કે આત્મા વિકલ્પ જો રાગાદિ હૈ વો કપડાસે ભિન્ન હૈ. આહાહાહા ! એ રાગાદિ કપડાએ આત્મા અભેદ કભી હુઆ હી નહિ. આહાહાહાહા ! ઈસસે છોડકર અત્યંત જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા પરમબ્રહ્મ પ્રભુ ઉસકા આશ્રય લેકર, ઉસકા સ્વીકાર કરકે, ઉસકા સત્કાર કરકે, ઉસકો ઉપાદેયમાં જાનકર, પર્યાયમેં જો આનંદ આયા, ઉસકા સ્વાદ લે પ્રભુ. આહાહા ! ગજબ બાત કરતે હૈ ને. સ્વાદ લેના એ સંવર નિર્જરા હૈ, ઔર જીવ ત્રિકાળી હૈ એ જીવ દ્રવ્ય હું ધ્રુવ-જ્ઞાયક. આહાહા ! સમજમેં આયા? રાગકા સ્વાદ લેના એ અજીવ હૈ, ઔર જીવ તો જ્ઞાયક ત્રિકાળ હૈ. આહાહા ! ઉસકો છોડકર શુભ અશુભ રાગકા સ્વાદ લેના એ એક મિથ્યાત્વભાવ દુઃખરૂપ ભાવ પરિભ્રમણકા કારણ હૈ. આહાહાહા... સમજમેં આયા? આ વાત એવી લાગે માણસને તો. આહાહાહા !
તાદામ્યવૃત્તિમ્ કલયતિ ન” એકત્વકો પ્રાપ્ત નહીં હોતા. આહાહા ! પ્રભુ નિરાળા અંદર રહા હૈ. રાગ જો દયા, દાન, વ્રત, શુભ અશુભભાવ, ઔર ભગવાન બિચમેં સંધી હૈ, સાંધ હૈ, એકત્વ નહિં હુઆ. આહાહાહાહા ! બિચમેં ત્રડ છે, ત્રડ સમજે ? ભિન્નતા હૈ. આહાહાહા... આવી વાત છે. શરીર ને વાણી ને મન ને સ્ત્રી ને પૈસા ને એ ચીજ તો ક્યાંય (દૂર) રહી ગઈ. આહાહા ! ઉસકા તો અનુભવ હૈ નહિં, પણ વો તરફકા લક્ષ કરકે રાગ ને દ્વેષ ઉત્પન્ન કરતે હૈ, ઉસકા અનુભવ હૈ પણ વો રાગ ને દ્વેષ ભગવાનકી સાથે તાદાભ્ય એકરૂપ કભી હુઆ હી નહિ. આહાહા! બે બિચમેં સાંધ હૈ, ત્રડ હૈ ભેદ હૈ. આહાહાહા ! તો ઉસકો ભેદ હૈ તો ઉસકો છોડકર ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ અંદર, આહાહાહાહાહા... પ્રથમ સમ્યગ્દર્શનકી વખતની વાત હૈ, મુનિપણા તો બાપુ એ કોઈ જુદી ચીજ કોઈ હૈ. આહાહા ! એનો સ્વાદ લે, કયોંકિ આત્મા એક હૈ વહુ અન્ય દ્રવ્યકે સાથ એકતારૂપ નહીં હોતા. કયા કહતે હૈં? ભગવાન જ્ઞાયક સ્વરૂપ પરમબહ્મ ભગવંત એકરૂપ હૈ. એ વિકલ્પાદિ અનેકરૂપમાં એકતા નહીં પ્રાપ્ત હોતા કભી. આહાહાહા ! એકરૂપ એ અનેકરૂપ કભી નહિં હોતા એમ કહેતે હૈ. આહાહા ! શબ્દો? આહાહા ! સંતોની વાણી રામબાણ છે. અરે ! સાંભળવા મળે નહીં, એ ક્યારે વિચારમાં આવે ને, એ ક્યારે જાય ઊંડ? આહાહા !
ક્યોંકિ આત્મા તો એક હૈ, એકરૂપ સ્વરૂપ આનંદકંદ જ્ઞાયકભાવ એક હૈ. અને આ વિકલ્પાદિ અનેક હૈ. એ એક અનેકકી સાથે તાદાભ્યરૂપ કભી હુઆ હી નહીં. આહાહાહાહા ! એ કારણે, આ જીવ અધિકાર હેં ને? એ જીવ સ્વરૂપ ભગવાન, એ રાગાદિ અજીવકી સાથે એકરૂપ કભી હુઆ હી નહીં. આહાહાહા ! તો એકકા અનેક ન હુઆ, તો અનેકકો લક્ષ છોડકરકે એકકા અનુભવ કર. આહાહાહા ! આવો માર્ગ લ્યો. આવો માર્ગ છે ભાઈ ! આ કોઈ પંડિતાઈની ચીજ નથી. આહાહાહાહા !
છતાં જ્ઞાનીકો ભી શુભરાગ આતા હૈ. સમજમેં આયા? પણ એ દુઃખરૂપ આતા હૈ. આહાહાહા... તો કયોં આતા? પણ આયે બિના રહે નહીં. જબલગ વીતરાગ ન હો તબલગ ઐસા શુભભાવ ભગવાનકી ભક્તિ આદિ ઐસા આયા વિના રહે નહીં. હૈ દુઃખરૂપ, છતાં એ
Page #362
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૨
૩૪૭ દુઃખરૂપમેં તાદામ્ય આત્મા હુઆ હી નહિ. આહાહાહાહા.. એ દુઃખકે કાળમેં ભી અપના આત્મા ભિન્ન રહા હૈ અંદર. આહાહાહાહા ! ગજબ વાત કીધી, એક શ્લોક પણ, ઓહોહોહો ! એક હૈ. આહાહા ! એ એક અન્ય દ્રવ્ય કે સાથ એકતારૂપ કૈસે હો ? આહાહાહા... જ્ઞાયક આનંદ સ્વરૂપ પ્રભુ એકરૂપ સામાન્ય સ્વભાવ આહાહાહા. એ રાગાદિ અનેકપણે અજીવ આદિ કૈસે હો ? આહાહાહા ! એ જીવ જ્ઞાયકસ્વરૂપી પ્રભુ એકરૂપ એ રાગાદિ અનેક અજીવ ઈસકી સાથ એ અનેક કયો? આહાહાહા ! સમજાય એટલું સમજવું ભાઈ ! માર્ગ તો, આહાહા... વીતરાગ સર્વશ પરમેશ્વરના આ પંથ હૈ. સંતો કહેતે હૈ એ તો આડતીયા હોકર કહેતે હૈ. સર્વજ્ઞ ભગવાન કહેતે હૈ એ આ હૈ. આહાહા.. આહાહાહા.. ભાષા તો જુઓ, “કવાપિ કાલે તાદાભ્યવૃત્તિમ ન ધરતા એક હૈ” આહાહાહા ! કોઈ કાળમેં ભગવાન આત્મા જ્ઞાયકરસસ્વરૂપ, અજ્ઞાયક ઐસા રાગકે સાથ તાદાભ્યવૃત્તિ, એક અનેકમેં નહીં આતા, આહાહાહા... સમજમેં આયા? ઐસા એકરૂપ સ્વભાવ ઉસકા અનુભવ કરો એ પર્યાયમેં, વસ્તુ એકરૂપ ત્રિકાળ હૈ. આહાહા ! એ રાગ સાથે એકરૂપ હુઆ નહીં, તો એકરૂપકા અનુભવ કરો. આહાહાહા... શું વાત? ક્યાંય ન મળે. આહાહા!
ભાવાર્થ: “આત્મા પરદ્રવ્ય, સાથ કિસીપ્રકાર, કોઈપણ પ્રકારે, કોઈપણ કાળે, એકતા, ભાવકો પ્રાપ્ત નહી હોતાં” આહાહાહાહા!
“જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ રે” ભગવાન તો નિર્મળ સ્ફટિક જૈસી ચીજ અનાદિ અનંત ભિન્ન હૈ. આહા ! આહાહાહા ! જિસકો જીવ કહીએ, આત્મા કહીએ આહાહાહા.. એ તો જ્ઞાયકભાવ સ્વરૂપે અનાદિ અનંત ભિન્ન હૈ, હૈ? આત્મા ભગવાન દ્રવ્ય સ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ, પરદ્રવ્ય નામ રાગ ને પુણ્ય પાપકે સાથ શરીર વાણી મનકે સાથ તો સંબંધ કયા હૈ, એ તો પરકા વેદન તો હૈ હી નહિ. કિસીપ્રકાર, કોઈ પ્રકારે વ્યવહારસે ભી એક હૈ ઐસા નહિ એમ કહેતે હૈ અહીં તો, આહાહા!નિશ્ચયસે ભિન્ન હૈ તો વ્યવહારસે એક હૈં? એ કથનમાત્ર આતા હૈ, પણ હૈ નહિ. આહાહાહા! કિસીપ્રકાર, કિસી સમય એકતા, ભાવકો પ્રાપ્ત નહીં હોતા.
ઈસપ્રકાર આચાર્યદેવને ભગવાન કુંદકુંદાચાર્ય એમને અનાદિકાળસે પરદ્રવ્યકે પ્રતિ લગા ફુવા મોહ, ઉસકા ભેદ વિજ્ઞાન બતાયા હૈ”. આહાહા. ઔર પ્રેરણા કી હૈ ઈસ એક સ્વરૂપ મોહકો અબે છોડ દો. આહાહા! ભાષા તો સહેલી હૈ પણ ભાવ કોઈ અલૌકિક હૈ. આહાહા ! એ રાગકા સ્વભાવને સાથે સંબંધ નહિ, વો કારણે છોડ દે. આહાહાહા ! ઔર સ્વભાવના અનુભવ કરે તો એ જીવકા અનુભવ હુઆ. રાગકો અનુભવ છે એ જીવકા અનુભવસે અજીવકા અનુભવ હૈ ભિન્ન, આહાહાહા ! ઉસકા ભેદવિજ્ઞાન બતાયા, ઔર એકત્વ મોકો છોડ દો ઔર જ્ઞાનકા આસ્વાદન કરો આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન, જ્ઞાનસ્વરૂપ, જાણકસ્વરૂપ, જાણકસ્વભાવ ઉસકા અનુભવ કરો, મોહ વૃથા હૈ મોહની વ્યાખ્યા, મોહ એટલે વૃથા, આહાહાહા... જૂઠા હૈ. દુઃખકા કારણ હૈ, એ શુભઅશુભભાવ આત્મામેં હૈ નહીં માટે જૂઠા હૈ, મોહનો અર્થ જ વૃથા હૈ, અમોહનો અર્થ સફળ હૈ ને મોહનો અર્થ નિષ્ફળ હૈ. આહાહા! આવી વાતું. હવે સમાજમાં આવી વાત મૂકવી. (શ્રોતા હોય એવી જ મૂકાય ને) માર્ગ તો આ છે. ભાઈ, ગમે તે પંડિત હો કે ગમે તે નામ ધરાવો, માર્ગ તો આ છે ઐસા જ્ઞાનમેં હજી નિર્ણય ન કરે ઉસકો અનુભવ કહાંસે આતા હૈ? આહાહા.. સમજમેં આયા? આહા! મોહ વૃથા હૈ, જૂઠા હૈ, દુઃખકા કારણ હૈ.
Page #363
--------------------------------------------------------------------------
________________
उ४८
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ) ज
प
C
_ -
0
थ..
अथाप्रतिबुद्धबोधनाय व्यवसायः क्रियते
अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्वं । बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो।।२३।। सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं। कह सो पोग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं ।।२४।। जदि सो पोग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं। तो सक्को वत्तुं जे मज्झमिणं पोग्गलं दव्वं ।।२५।।
अज्ञानमोहितमतिर्ममेदं भणति पुद्गलं द्रव्यम्। बद्धमबद्धं च तथा जीवो बहुभावसंयुक्तः।।२३।। सर्वज्ञज्ञानदृष्टो जीव उपयोगलक्षणो नित्यम्। कथं स पुद्गलद्रव्यीभूतो यद्भणसि ममेदम्।।२४।। यदि स पुद्गलद्रव्वीभूतो जीवत्वमागतमितरत्।
तच्छक्तो वक्तुं यन्ममेदं पुद्गलं द्रव्यम्।।२५।। युगपदने कविधस्य बन्धनोपाधे: सन्निधानेन प्रधावितानामस्वभावभावानां संयोगवशाद्विचित्रोपाश्रयोपरक्त: स्फटिकोपल इवात्यन्ततिरोहितस्वभावभावतया अस्तमितसमस्तविवेकज्योतिर्महता स्वयमज्ञानेन विमोहितहदयो भेदमकृत्वा तानेवास्वभावभावान् स्वीकुर्वाण: पुद्गलद्रव्यं ममेदमित्यनुभवति किलाप्रतिबुद्धो जीवः।अथायमेव प्रतिबोध्यते-रे दुरात्मन्, आत्मपंसन् जहीहि जहीहि परमाविवेकघस्मरसतृणाभ्यवहारित्वम्। दूरनिरस्तसमस्तसन्देहविपर्यासानध्यवसायेन विश्वेकज्योतिषा सर्वज्ञज्ञानेन स्फुटीकृतं किल नित्योपयोगलक्षणं जीवद्रव्यं तत्कथं पुद्गलद्रव्यीभूतं येन पुद्गलद्रव्यं मदमेमित्यनुभवसि, यतो यदि कथञ्चनापि जीवद्रव्यं पुद्गलद्रव्यीभूतं स्यात् पुद्गलद्रव्यं च जीवद्रव्यीभूतं स्यात् तदैव लवणस्योदकमिव ममेदं पुद्गलद्रव्यमित्यनुभूतिः किल घटेत, तत्तु न कथञ्चनापि स्यात्। तथा हि-यथा क्षारत्वलक्षणं लवणमुदकीभवत् द्रवत्वलक्षणमुदकं च लवणीभवत् क्षारत्वद्रवत्वसहवृत्त्यविरोधादनुभूयते, न तथा नित्योपयोगलक्षणं जीवद्रव्यं पुद्गलद्रव्यीभवत् नित्यानुपयोगलक्षणं पुद्गलद्रव्यं च जीवद्रव्यीभवत् उपयोगानुपयोगयोः प्रकाशतमसोरिव सहवृत्तिविरोधादनुभूयते।तत्सर्वथा प्रसीद, विबुध्यस्व , स्वद्रव्यं ममेदमित्यनुभव।
Page #364
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૪૯ હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છે
અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે, “આ બદ્ધ તેમ અબદ્ધ પગલદ્રવ્ય મારુ”તે કહે. ૨૩. સર્વજ્ઞજ્ઞાનવિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે, તે કેમ પુગલ થઈ શકે કે “મારું આ તું કહે અરે! ૨૪. જો જીવ પુદ્ગલ થાય, પામે પુગલો જીવત્વને,
તું તો જ એમ કહી શકે “આ મારું પુદ્ગલદ્રવ્ય છે”. ૨૫. ગાથાર્થ-[અજ્ઞાનમોહિત મતિઃ]જેની મતિ અજ્ઞાનથી મોહિત છે[વઘુમાવ-સંયુp:] અને જે મોહ, રાગ, દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે એવો [ નીવ:] જીવ [ મળતિ] એમ કહે છે કે [ રૂવં] આ [વદ્ધમ તથા મવદ્ધ] શરીરાદિ બદ્ધ તેમ જ ધનધાન્યાદિ અબદ્ધ [પુનિંદ્રવ્યમ] પુદ્ગલદ્રવ્ય[મન] મારું છે. આચાર્ય કહે છે: [ સર્વજ્ઞજ્ઞાનES:] સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો છે [નિત્ય] સદા [૩૫યો નક્ષ:] ઉપયોગલક્ષણવાળો [ નીવડ] જીવ છે [ :] તે [પુનિંદ્રવ્યોમૂત:] પુગલદ્રવ્યરૂપ [ થં કેમ થઈ શકે [ યત]કે [ ભ]િ તું કહે છે કે ફુવં મમ] આ પુદ્ગલદ્રવ્ય મારું છે? [ ]િ જો [ :] જીવદ્રવ્ય [પુનિદ્રવ્યમૂત:] પુદ્ગલદ્રવ્યરૂપ થઈ જાય અને [ફતરત] પુગલદ્રવ્ય [ નીવત્વમ] જીવપણાને [માતમ] પામે [તત] તો [વજું શp:] તું કહી શકે [૨] કે [gવં પુદ્ગલં દ્રવ્યમ] આ પુદ્ગલદ્રવ્ય [ મ મ ] મારું છે. (પણ એવું તો થતું નથી.)
ટીકા- એકીસાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા *આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિકપાષાણ જેવો છે, અત્યંત તિરોભૂત (ઢંકાયેલા) પોતાના સ્વભાવભાવપણાથી જે જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને મા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે-એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહિ કરીને, પેલા અસ્વભાવભાવોને જ (પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ) પોતાના કરતો, પુદ્ગલદ્રવ્યને “આ મારું છે' એમ અનુભવે છે. (જેમ સ્ફટિકપાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેકવર્ણરૂપપણું દેખાય છે,
સ્ફટિકનો નિજ ક્ષેત-નિર્મળભાવ દેખાતો નથી તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છેદેખાતો નથી તેથી પુગલદ્રવ્યને પોતાનું માને છે.) એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે કે - રે દુરાત્મ! આત્માનો ઘાત કરનાર ! જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને ખૂણ સહિત ખાઈ જાય છે એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ. જેણે સમસ્ત સંદેહ,
* આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વિપર્યય, અનધ્યવસાય દૂર કરી દીધા છે અને જે વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ-જ્ઞાનથી ફુટ (પ્રગટ) કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુદ્ગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું “આ પુગલદ્રવ્ય મારું છે” એમ અનુભવે છે? કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્યરૂપ થાય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ થાય તો જ “મીઠાનું પાણી એવા અનુભવની જેમ ‘મારું આ પુગલદ્રવ્ય’ એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે; પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ, દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે. જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે અને દ્રવત્વ (પ્રવાહીપણું) જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે અર્થાત્ તેમાં કોઈ બાધા નથી, તેવી રીતે નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે; જડ-ચેતન કદી પણ એક થઈ શકે નહિ. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્વળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ “આ મારું છે” એમ અનુભવ.(એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.)
ભાવાર્થ- આ અજ્ઞાની જીવ પુગલદ્રવ્યને પોતાનું માને છે તેને ઉપદેશ કરી સાવધાન કર્યો છે કે જડ અને ચેતનદ્રવ્ય-એ બન્ને સર્વથા જુદાં જુદાં છે, કદાચિત કોઈ પણ રીતે એકરૂપ નથી થતાં એમ સર્વશે દીઠું છે; માટે હે અજ્ઞાની! તું પરદ્રવ્યને એકપણે માનવું છોડી દે; વૃથા માન્યતાથી બસ થાઓ.
પ્રવચન નં. ૮૪ ગાથા ૨૩ થી ૨૫
અબ અપ્રતિબુદ્ધકો સમજાનેકે લિયે પ્રયત્ન, દેખો. કયા કહેતે હૈ. આ સમયસાર અપ્રતિબુદ્ધકો સમજાનેકે લિયે કહેતે હૈ. મુનિકો માટે કહતે હૈં ને મિથ્યાષ્ટિ માટે નહિ, ઐસા નહિ હૈ. આહાહાહા ! કેટલાક કહેતે હૈ કે સમયસાર તો મુનિકે માટે હૈ પણ અહીં તો કહેતે હૈ કે અપ્રતિબુદ્ધ અજ્ઞાનીકો સમજાને માટે પ્રયત્ન કરતે હૈ ભાષામેં. આહાહાહાહા! અરે ! તીન ગાથા હૈ.
अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्वं । बद्ध मबद्धं च तहा जीवो बहुभाव संजुत्तो।।२३।। सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्च। कह सो पोग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं ।। २४ ।। जदि सो पोग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं। तो सक्को वत्तुं जे मज्झमिणं पोग्गलं दव्वं ।।२५।।
Page #366
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૩ થી ૨૫
૩પ૧ અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે, “આ બદ્ધ તેમ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારું” તે કહે. ૨૩. સર્વજ્ઞજ્ઞાનવિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે, તે કેમ પુદ્ગલ થઈ શકે કે “મારું આ’ તું કહે અરે! ૨૪. જો જીવ પુદ્ગલ થાય, પામે પગલો જીવત્વને,
તું તો જ એમ કહી શકે “આ મારું પુદ્ગલદ્રવ્ય છે'. ૨૫. ટીકાઃ એક હી સાથે અનેક પ્રકારકી બંધનકી ઉપાધિથી અતિ નિકટતાસે વેગપૂર્વક બહેને હુએ, આહાહા ! ઔર અસ્વભાવભાવીકે સંયોગવશ જો અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવ અનેક પ્રકારને વર્ણવાળે આશ્રયકી નિકટતાસે રંગે હુએ સ્ફટિક-પાષાણ જૈસા હૈ, કયા કહતે હૈં? ફરીને, એક હી સાથે અનેક પ્રકારકી બંધનકી ઉપાધિકી અતિ નિકટતાને વેગપૂર્વક રાગાદિ વહેતે હુએ અસ્વભાવ ભાવોંકે સંયોગવશ વિકારભાવ, અસ્વભાવભાવ એને સંયોગવશ, આહાહાહાહા.. ત્રણલોકનો નાથ સ્ફટિકમણી જૈસા ચૈતન્યમૂર્તિ, પણ અસ્વભાવિક જો ભાવ હૈ ઉસકે સાથ સંયોગવશે અનેક પ્રકાર, રંગવાળે આશ્રયકી નિકટતાસે રંગે સ્ફટિકની જેમ, સ્ફટિક પથ્થર હૈ એ તો સબ નિર્મળાનંદ હૈ નિર્મળ હૈ, પણ સંયોગ લાલ-પીળા ફૂલને કારણે ઉસમેં લાલ-પીળા રંગ દિખતે હૈ, એ ઉપાધિ હૈ. આહાહાહા ! સ્ફટિકમેં લાલ-પીળા ફૂલને કારણે એમાં છાયા દિખતી હૈ, એ અપની (સ્ફટિકકી) યોગ્યતાસે હુઈ હૈ, સમજમેં આયા? લકડીમેં હો તો લાલ પીળા ફૂલ હો તો છાયા નહિ પડે ક્યોં કિ ઉસકી યોગ્યતા નહિ. પણ વો યોગ્યતા ભી ઉસકા સ્વભાવ નહિ એમ બતાના હૈ.
આહા! સ્ફટિકમેં જે લાલપીળા જે દિખતે હૈ વહ ઉસકા સ્વભાવ નહીં. એમ ભગવાન આત્મામે અસ્વાભાવિક જે વિકાર આદિકા સંયોગમેં જો દિખતે હૈ એ ઉસકા સ્વભાવ નહીં. આહાહાહાહા! ખરેખર તો જ્ઞાનકે આ ભાવમેં એ શેય તરીકે જાનનમેં આતા હૈ, પણ ઐસા ન માનકર એ ચીજ મેરી હૈ ઐસા માનતે હૈ એ મિથ્યાત્વ ભ્રમકો સેવતે હૈ. આહાહાહા ! સમજમેં આયા? યહાં તો સ્ફટિકમણીના દૃષ્ટાંત દિયા ને? કે સ્ફટિકમણીમેં- આત્મામેં અનેક પ્રકારની બંધનની ઉપાધિ, અતિ નિકટ-નજીક, આહાહા... એ સર્વ વિશુદ્ધમાં આવે છે ને? (ચેતકચેત્યભાવ) એમ કે અતિ નિકટ છે માટે, છે તો શેય પર, પણ અતિ નિકટતાને લઈને એક હૈ ઐસા અજ્ઞાનીકો માલૂમ પડતે હૈ. આહાહા! સર્વ વિશુદ્ધમાં આવે છે. સમજાય છે કાંઈ ? આહાહાહા !
અનેક પ્રકારની બંધનની નિમિત્તની ઉપાધિની અતિ નજીકતાને કારણે, વેગપૂર્વક વહેતા આહાહાહાહા... રાગાદિભાવ વેગપૂર્વક પ્રણમતા અથવા અસ્વભાવભાવ કે સંયોગવશ યહુ અસ્વભાવભાવના સંયોગને તાબે છે. આહાહાહા ! અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવ અનેક પ્રકારને રંગવાળે આશ્રયકી નિકટતાસે સ્ફટિક, રંગે હુએ સ્ફટિકપાષાણ જૈસા હૈ. આહાહા ! સ્ફટિકપાષાણમેં રંગકા સંબંધસે જાણે સંયોગ જાણે લાલ-પીળા આદિ હો ગયા, સ્ફટિક ઐસે સંયોગવશે માનતે હૈ લોકો, ઐસે ભગવાન આત્મા, આહાહાહા... અતિ નિકટ વિકારના ભાવના સંબંધસે જાણે મેં વિકાર (રૂપ) હો ગયા ઐસે અજ્ઞાની માનતે હૈ. આહાહા ! આવી વાતું છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
ઉપર
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જૈન ધર્મ સૂક્ષ્મ હૈ ભાઈ ! જૈન ધર્મ એટલે વસ્તુ ધર્મ, વસ્તુકા સ્વરૂપ, સૂક્ષ્મ હૈ. આહાહા! હજી તો પહેલાં સમ્યગ્દર્શનકી બાત યહાં ચલતી હૈ, ભેદજ્ઞાન. આહાહા! ભગવાન આત્મા
સ્ફટિકમણીને લાલ-પીળા અનેક રંગકા ઉપાધિકે નિમિત્તસે ઐસે લાલ-પીળી દિખનેમેં આતી હૈ, ઐસે ભગવાન આત્મામેં પુણ્ય ને પાપ આદિ વિકારી ભાવના નિકટપણા હોનેસે, હું તો પરશેય, સ્વજ્ઞાનકા હૈ તો પરણેય, પણ અતિનિકટતાસે દૃષ્ટિ ત્યાં હોનેસે રાગાદિભાવ મેરા હૈ ઐસા અજ્ઞાનીકો અનુભવમેં આતા હૈ. આહાહાહા !
અત્યંત તિરોભૂત અપને સ્વભાવભાવવસે જિસકો સમસ્ત ભેદજ્ઞાન જ્યોતિ અસ્ત હો ગઈ હૈ”. આહાહાહા ! એ સ્ફટિકમણીમેં લાલ-પીળા સંયોગને કારણે લાલ-પીળા ભાષ હોતા હૈ એ જાણે સ્ફટિકકી દશા હૈ એમ માનતે હૈ, ઐસે અજ્ઞાની અપના ચૈતન્ય જ્ઞાયક સ્વભાવની સમીપમેં રાગાદિ અતિ નિકટતાસે દેખનેમેં આતા હૈ કે એ મેરી ચીજ હૈ ઐસા માનકર અજ્ઞાની મૂંઢ રાગકા વેદન કરતે હૈ. આહા... અજીવકા વેદન કરતે હૈ જીવ નહિં એમ કહે છે. આહાહાહા ! એક-એક શ્લોક સૂક્ષ્મ ભરા હૈ ભાઈ. આહાહા ! હૈ?
અત્યંત તિરોભૂત અપને સ્વભાવભાવવસે જિસકી સમસ્ત ભેદજ્ઞાન જ્યોતિ અસ્ત હો ગઈ, એ રાગસે ભિન્ન, ભેદજ્ઞાન આથમી ગયા અજ્ઞાનીકો, અસ્ત હો ગયા. એકત્વબુદ્ધિ માન લિયા. આહાહા! ચાહે તો સૂક્ષ્મ ગુણ ગુણીકા ભેદકા રાગ ઉત્પન્ન હો, તો રાગકી સાથ એકતા કભી હુઈ નહિં ભગવાનકો, પણ અજ્ઞાની એ ઉપર દૃષ્ટિ હોનેસે રાગસે ભિન્ન ભેદજ્ઞાન અસ્ત હો ગયા, અને રાગમેં એકત્વ હૈં ઐસા માન લિયા. આહાહાહા ! આવો ઉપદેશ છે લ્યો, અસ્ત હો ગઈ, ઐસા હૈ અજ્ઞાની. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ, ઉસકી વિકાર દશાકી નિકટતાસે ભેદજ્ઞાન જ્યોતિ અસ્ત હો ગઈ કારણે, રાગ ભૈ હું ઐસા અજ્ઞાની અનુભવ કરતે હૈ, એ અજીવકા અનુભવ હૈ. આહાહાહા ! આકરું કામ.
મહા અજ્ઞાનસે, આહાહા! જિસકા હૃદય સ્વયં મહાઅજ્ઞાનસે અપને સ્વભાવભાવના જિસકા હૃદય સ્વયં સ્વતઃ અપનેસે હી, કર્મક કારણસે નહિં, સમજમેં આયા? ભાઈ કર્મ ઐસા હૈ તો, ઐસે નહિ કહતે હૈ, આહાહાહા.... કર્મ તો પરદ્રવ્ય હૈ, પરદ્રવ્યકો તો પર્યાય છૂતી હી નહિ, પદ્રવ્યથી પર્યાય અપનેમેં છૂતી નહિ, આહાહાહા ! મહા અજ્ઞાનસે, આહાહાહા... રાગ અસ્વભાવભાવ સંયોગને વશે, ઈસકો ઐસા હો ગયા હૈ કે મેં આ હું. ઔર ઉસસે ભેદજ્ઞાન
જ્યોતિ અસ્ત હો ગઈ. ઐસા મહા અજ્ઞાનસે જિસકા હૃદય સ્વયં અપનેસે સ્વતઃ વિમોહિત હૈ, કર્મક કારણસે નહીં. આહાહાહાહા... એમાંય વાંધા, એ તો દર્શનમોહનો ઉદય હોય ત્યારે, ઐસા હોતા હૈ કહે એ તો નિમિત્તકા કથન હૈ. સમજમેં આયા? અપના સ્વરૂપ ચૈતન્ય સ્વભાવ એ અસ્વભાવિક ભાવ રાગાદિકી સાથ એકત્વબુદ્ધિ કરકે ભેદજ્ઞાન અસ્ત હો ગયા, ઉસકો પરમેં વિમોહિત હો ગયા, એ સ્વયં અપનેસે વિમોહિત હુઆ હૈ. અપની ભૂલસે વિમોહિત હો ગયા હૈ. કર્મક કારણસે નહીં. સમજમેં આયા? “કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ” આતે હૈ ભક્તિમેં. આહાહા !
એમાંય વાંધા લોકોને કર્મને લઈને વિકાર ન થાય? હૈં? ( શ્રોતા – કર્મને લઈને ન થાય તો વિકાર સ્વભાવ થઈ જશે.) વિકાર સ્વભાવ થઈ જાય, મોટી ચર્ચા થઈ હતી વર્ણીજી સાથે,
Page #368
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૫૩ ૧૩ ની સાલ, એકવીસ વર્ષ પહેલાં, મોટી ચર્ચા વિકાર હૈ એ કર્મકા નિમિત્તસે હોતા હૈ. કીધું બિલકુલ નહીં. વિકાર અપનેસે (હોતા હૈ) કર્મકી અપેક્ષા હૈ હી નહીં. પણ એ બધું સારા સંપ્રદાયમાં એ વાત હતી. શ્વેતામ્બરમેં તો એની એ જ મુખ્યતા હૈ આખી, સમજમેં આયા? રામવિજય હૈ ઉસમેં એક, એ રામવિજયકે સાથ એક આપણા હૈ. ખેડાવાળા જેઠાભાઈ શ્વેતામ્બર પાકા અને પછી એના ભગત હતા ને એમાં અહીંનું આપણું વાંચન આવી ગયું સાંભળવા, ત્યારે એમને એમ થયું કે ભાઈ પચાસ પ્રશ્નો કાઢયા એણે કે આના કોઈ જવાબ આપો. જો આપણામાંથી મળે શ્વેતામ્બરમાંથી તો મારે ફરવું મટે. પચાસ પ્રશ્નો કાઢયા કોઈએ જવાબ આપ્યા નહીં. એક જણે જવાબ આપ્યા પણ બધા ખોટા. પછી રામવિજય સાથે ચર્ચા કરીએ, રામવિજયની સાથે બેઠા. રામવિજયે પહેલે કહ્યા કે જો ભાઈ આ કર્મસે વિકાર હોતે હૈ એ માન્ય હૈ પહેલે તમારે? તો પછી ચર્ચા કરીએ. આ કહે કે એ અમારે માન્ય નહીં હૈ, પણ શ્વેતામ્બરની આખી શૈલી જ કર્મને લઈને થાય ને પરને લઈને થાય. આખી ઊંધી શૈલી છે આખી. આહાહાહા ! (શ્રોતાઃ- આખી સંસારની શૈલી છે.) આખો સંસાર શૈલી હૈ. શું કહીએ ભાઈ ? આ તો દિગંબર તો કોઈ અલૌકિક ચીજ છે. ક્યાંય હું નહીં, ક્યાંય.
આ વાત બડી ચર્ચા હુઈ થી જેઠાલાલ ને, જેઠાભાઈ છે અમદાવાદ, મુંબઈ રહે છે. રામવિજય હારે ચર્ચા હુઈ, એ જાણે કે આમણે સોનગઢનું બધું સાંભળ્યું છે. આહાહા ! આપણે ચર્ચા કરીએ, પણ પહેલે આ માન્ય છે તમને એમ કહ્યું રામવિજયે કે કર્મથી વિકાર થાય. એ માન્ય છે? તો ચર્ચા કરીએ. આ કહે એ માટે માન્ય નથી. આ એના મોટા આચાર્ય રામવિજય ! એની વસ્તુ શું? આખી દૃષ્ટિ જ વિપરીત છે. શ્વેતામ્બરની શૈલી જ આખી દૃષ્ટિ વિપરીત છે. આહાહા ! અને લોકોને ખબર નથી. આ શ્વેતામ્બરના સાધુ હતા. જુઓ, ચેતનજી ! ક્યાં હતું કાંઈ? આહાહાહા !
અહીંયા તો કહેતે હૈ કે સ્વયં, હૈ? સ્વતઃ હી, બે શબ્દો તો પડ્યા હૈ. એ અપના સ્વભાવકો ભૂલકર સ્વયં સ્વતઃ હી અપનેસે વિમોહિત હૈં. રાગમેં અપનાપણા એ વિમોહિત સ્વયં સિદ્ધ અપનેસે હૈ. કોઈ પરકે કારણસે હૈ નહીં. આહાહાહાહા ! પણ વો શાસ્ત્રમ્ ઐસા આવે ને? જ્ઞાનાવરણી કર્મ, જ્ઞાનાવરણી કર્મ જ્ઞાનને રોકે, અરે! ઐસા હૈ નહીં સૂન તો સહી એ તો નિમિત્તા કથન હૈ. જ્ઞાન પર્યાય અપનેસે હીણી પરિણમતે હૈ. તો જ્ઞાનાવરણી કર્મકો નિમિત્ત કહેનેમેં આયા હૈ. નિમિત્તસે અહીંયા જ્ઞાનાવરણી આત્માકો રોકે એ બાત હૈ નહીં. પરદ્રવ્ય આત્માકો રોકે ઐસી બાત હૈ નહીં. એય આહાહા! આવી વાત છે ભાઈ. માર્ગ આ છે ભાઈ ! આહાહા ! સંતો કહેતે હું ને આચાર્ય મહારાજ, આહાહા... ઐસે કહેતે હે કે “જુઓ” ક્યા?
જિસકા હૃદય સ્વયં સ્વતઃ હી વિમોહિત હુઆ હૈ, ઐસા અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવ સ્વપરકા ભેદ ન કરકે, આહાહા... એ રાગ જો દયા, દાન, વ્રત આદિકા વિકલ્પ હૈ એ રાગ હૈ. આહાહાહા! ઉસસે ભિન્ન ન કરકે, આહાહા.. સ્વારકા ભેદ ન કરકે, મૈ જ્ઞાનાનંદ હું ને આ રાગ પર હૈ. આહાહાહા ! ઉન અસ્વભાવભાવોંકો હી એ પુણ્ય ને પાપકા રાગાદિ અસ્વભાવભાવ હૈ. અપને સ્વભાવ નહીં હૈ ઐસે વિભાવકો હી અપના કરતા હુઆ. આહાહાહા ! એ વ્યવહારકા રાગાદિ આયા. ઉસકો અપના કરતા હુઆ, હું અસ્વભાવભાવ અપના સ્વભાવ નહીં. આહાહાહા !
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨
આમાં ક્યાં નવરાશ આદિ ધંધો નિવૃત્તિ નહીં. આહાહા !
અપના કરતા હુઆ, આહાહાહા... પુદ્ગલ દ્રવ્યકો યહ મેરા હૈ, એ રાગાદિ પુદ્ગલદ્રવ્ય હી હૈ. ખરેખર, જીવદ્રવ્ય નહીં. આહાહાહા... દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા વિકલ્પ હૈ, એ પુદ્ગલ હૈ, જીવ નહીં માટે પુદ્ગલ યૂ જીવકા અભાવ એ માટે, આહાહા... યહ પુદ્ગલકો હી યહ મેરા હૈ. ઈસપ્રકા૨ અનુભવ કરતા હૈ. આહાહા ! અજ્ઞાની રાગકો મેરા હૈ, એ અસ્વભાવભાવ હૈ. એ સ્વભાવભાવ શાયકસે ભિન્ન હૈ, ઐસા ભિન્નકો અપના માનતે હૈ, ઔર ઉસકા કર્તા હોતા હૈ, ઔર ઉસકા અનુભવ કરતે હૈ. આહાહાહાહાહા ! હવે આમાં એકેક પદ ને એકેક શ્લોક સમજના કઠણ. ઓલો સમયસાર પંદર દિ’માં વાંચી ગયો એક જણો કહે. બહુ તમે સમયસારના વખાણ કરો બાપુ, અક્ષર વાંચી ગયો, એના એકેક પદ ને એકેક શબ્દો સંતોની દિગંબર મુનિઓની વાણી છે. આહાહા ! આહાહા!
એ અપના જ્ઞાયક સ્વભાવ જીવ વસ્તુ ઔર રાગાદિ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિકા વિકલ્પ હો, પણ એ રાગ અસ્વભાવભાવ હૈ, એ અસ્વભાવભાવ અપનેસે ભિન્ન હૈ, આત્મા અસ્વભાવભાવસે તાદાત્મ્યવૃત્તિ એકરૂપ કદી હુઆ નહીં, છતાં અજ્ઞાની અપના સ્વભાવકો ન જાનક૨, અસ્વભાવભાવકો અપના માનકર કર્તા હોતા હૈ. આહાહાહા ! ખરેખર અસ્વભાવભાવ એ જ્ઞાનીકો ૫૨શેય તરીકે જાનનેમેં આતા હૈ. આવી વાતું છે. આ તમારા ઝવેરાત કરતાં આ બધી બીજી જાત છે ત્યાં, આહાહા ! બાપુ મારગડા એ બધી ધૂળની ઝવેરાત છે. બધી રખડવાની ( શ્રોતાઃ– ઓલી જડ ઝવેરાત છે આ ચેતન ઝવેરાત છે ) આહાહા ! પ્રભુ તું ચૈતન્ય ઝવેરી અંદ૨ છો ને પ્રભુ, આહાહાહા... અનંત અનંત ગુણના રતનના ઓરડા પડયા છે ને અંદર પ્રભુ, આહાહાહા... કમરા કહ્યા'તા કાલે, ગુજરાતીમાં ઓરડા. આહાહાહા... ઉસમેં આ વિકાર ફિકા૨ હૈ હી નહીં, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ ભી આત્માનેં નહીં. એ આત્માકા નહીં. આહાહા ! અજ્ઞાની સ્વભાવ ભાવકી સાથ વિભાવભાવકા એકરૂપ નહીં હોને ૫૨ ભી વો રાગાદિ મૈં હું ઐસા કર્તા હોકર સ્વભાવકો ભૂલ જાતે હૈ ! ઔર કર્તા હોકર રાગકા કર્તા હોતા હૈ. ( ઐસા ) અનુભવ હોતા હૈ. આહાહા ! વિશેષ આયેગા લ્યો.
( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૮૫ ગાથા ૨૩ થી ૨૫
તા. ૧૩-૯-૭૮ બુધવાર ભાદરવા સુદ-૧૨ પર્યુષણ પર્વ દિવસ-૮ ઉત્તમ ત્યાગ ધર્મ સં. ૨૫૦૪ આઠમા દિન હૈ ત્યાગ-ત્યાગ.
जो चयदि मिट्टभोज्जं उवयरणं रायदोससंजणयं ।
वसदिं ममत्तहेदुं चायगुणो सो हवे तस्स ।। ४०१ ।।
મુનિની વ્યાખ્યા હૈ. જિસકો અપના આત્મા જ્ઞાનસ્વરૂપી આનંદ ઉસકા અંતર અનુભવ હુઆ હો ઓ ઉપરાંત સ્વરૂપમેં અતીન્દ્રિય પ્રચુર આનંદકા સ્વાદ આયા હો યે મુનિકી બાત હૈ એ મુનિને ત્યાગ ધર્મ હૈ. ત્યાગકી વ્યાખ્યા ? મુનિને સંસારાદિ ભોકતૃત્વ મમત્વકા ત્યાગ તો
Page #370
--------------------------------------------------------------------------
________________
ગાથા ૨૩ થી ૨૫
૩૫૫
હૈ હી, હવે જે વસ્તુની સાથે વર્તમાન કામ પડતે હૈ, એ ભોજન, તો ભોજનમેં ઇષ્ટ ભોજનકો છોડતા હૈ. આહાહા ! આત્માના આનંદના સ્વાદ આગળ ઇષ્ટ ભોજન ભી છોડ દેતે હૈ. અતીન્દ્રિય આનંદના, આહાહા... અનુભવ ને વેદન આગળ મુનિ પ્રિય ભોજન ઇષ્ટ ભોજન છોડ દેતે હૈ, ઉસકા નામ ત્યાગ. ઔર ઉપકરણના સંબંધ હૈ ઉસમેં રાગદ્વેષકા ત્યાગ. ઉપકરણ જો હૈ મિલા ઉસમેં રાગદ્વેષ અનુકૂળ ઐસા ન ૨ખે જિસમેં રાગ હો. ઐસા ઉપકરણ સાથે...
ઔર મમત્વમેં યોહ વસ્તી. તીન-આહાર, ઉપકરણ ને વસ્તી – તીન સાથે સંબંધ – તો તીનો મેં રાગકા ત્યાગ કરે. આહાહાહા ! મમત્વ યોઠ વસ્તી મમત્વનો હેતુ મોટી વસ્તી મકાન આદિ હોય, આનંદકા સ્વાદ આગળ ઉસકી કિંમત કાંઈ નહીં. એ છોડ દે વસ્તી ઉસકા નામ આ ત્યાગ ધર્મ કહેનેમેં ( આતા ) હૈં. ત્યાગ નામ આ બાહ્ય સ્ત્રી કુટુંબ પરિવાર ત્યાગ એ તો હૈ હી. સંસાર ભોગ દેહકા ત્યાગ મમત્વકા તો હૈ હી. ઈસકી બાત હૈ. આહાહા...
-
વસ્તી, ભોજન અને ઉ૫ક૨ણ ત્રણકી સાથ સંબંધ હૈ. તીન તો એ પ્રત્યેકા મમત્વ વૃત્તિકા આનંદકા સ્વાદ લેકર અતીન્દ્રિય આનંદકા, આહાહાહા... સ્વાદ અનુભવમેં વિશેષ સુખકા સ્વાદ આતે હૈ એ વસ્તુ છોડી દેતે હૈ. આહાહા... આનું નામ ત્યાગ હૈ. યે આઠમા-આઠમા દિન હૈ આજ બુધવાર – બુધવાર આ ગાથા અહીંયા આયા.
ઐસા અપ્રતિબુદ્ધ સ્વયં જિસકા હૃદય સ્વયં સ્વતઃ વિમોહિત હુઆ હૈ ઐસા અપ્રતિબુદ્ધ, હૈ ? પાંચમી લીટી હૈ કયા કહતે હૈ ? કે જૈસે સ્ફટિકમેં, સ્ફટિક નિર્મળ હોને ૫૨ ભી સંયોગ આદિમેં અથવા જિસ ચીજમેં સ્ફટિક મૂકયું હોય, ઉસકી અંદર છાંય પડે, પિત્તળનું વાસણ તેની છાંય પડે એ ઉપાધિ હૈ ઐસે ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ સ્ફટિક જૈસા હૈ, ઉસમેં રાગ પુણ્ય પાપકા ભાવકી છાયા દિખતી હૈ ઉપાધિ, આહાહાહા... એ અસ્વભાવભાવ હૈ, શુભઅશુભભાવ, આહાહાહા... એ અસ્વભાવભાવ હૈ, એ અસ્વભાવભાવ હૈ સ્વભાવભાવ રહિત ઉસકો અપના માનકર અજ્ઞાની અસ્વભાવભાવકો અપના માનતે હૈ ને, વેદતે હૈ. આહાહા... પણ અપના આત્મા ક્યા હૈ ઉસકો રાગ હૈ પણ રાગકો જાનનેવાલા આત્મા ભિન્ન હૈ ઐસા જ્ઞાનીકો જ્ઞાન હૈ, અજ્ઞાનીકો ખબર નહિ, આહાહાહા... રાગ હૈ, ઝીણી વાત બહુ બાપુ. રાગ પણ આ રાગ હૈ, ચાહે તો દયાદાન વ્રત-ભક્તિકા હો પણ એ શુભરાગ એ અસ્વભાવભાવ હૈ પણ ઉસકા જાનનેવાલા આ હૈ ઐસે જાનતે હૈ કૌન ? કિસકી સત્તામેં આ રાગ હૈ ઐસે જાનનેમેં આતા હૈ ? સમજમેં આયા ? એ જ્ઞાનકી સત્તામેં આ રાગ હૈ એ જાનનેમેં આતા હૈ.
આહાહાહા...
એ સ્વભાવભાવ મેં હું ઐસા અજ્ઞાની ન માનકર, એ દયાદાનના વિકલ્પ રાગ આયા એ ઉપાધિ હૈ, એ અસ્વભાવભાવ હૈ, એ વિભાવભાવ હૈ. આહાહાહા... ઉસકો અપના માનતે હૈ અજ્ઞાની ઉસકો અપના માનતે હૈ. હૈં ? “હૃદય સ્વયં સ્વતઃ વિમોહિત હો ગયા હૈ, અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવ સ્વ૫૨કા ભેદ ન કઙે” આહાહા... એ રાગ ઔર સ્વભાવ ભિન્ન ઐસા દોકા ભેદજ્ઞાન ન કરકે અજ્ઞાની, આહાહાહા... ઝીણી વાત બહુ બાપુ.
આહાહા ! ઉન અસ્વભાવભાવોંકો હી, એ પુણ્ય ને પાપના રાગ વિકલ્પ રાગ ઉસમેં સ્વ ને ૫૨કા ભેદ ન ક૨કે, એ સ્વ-૫૨ સ્વભાવભાવકો હી, હૈ ? આહાહા... અપના સ્વભાવ નહિ ઐસા વિભાવોકો હી અપના કરતા હુઆ, આહાહાહા... જાનના-દેખના ભગવાન, એ
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વભાવભાવસે રાગ ભિન્ન હૈ, અને રાગ અસ્વભાવભાવસે, સ્વભાવભાવ ભિન્ન હૈ. આહાહા ! ઐસા અનંત બૈર મુનિપણા લિયા દ્રવ્યલિંગી સાધુ હુઆ પણ વો રાગ અને આત્મા દોહી એક માનકર અસ્વભાવભાવોંકો અપના લાભ માનકર મિથ્યાર્દષ્ટિ હુઆ. આહાહાહા ! સમજમેં આયા ? ભારે કામ ભાઈ આવું. પુદ્ગલ દ્રવ્યકો યહ મેરા હૈ, એ રાગાદિ પુદ્ગલ દ્રવ્ય હૈ ખરેખર આત્મદ્રવ્ય નહિ. આહાહા ! ચાઢે તો શુભરાગ હો પણ એ રાગ પુદ્ગલ હૈ જડ, ચૈતન્ય નહિ, કોંકિ એ રાગ જાનતે નહિ, રાગ જાનતે નહિ, રાગ જ્ઞાન દ્વારા જાનનેમેં આતા હૈ, એ કા૨ણ વો રાગ પુદ્ગલ અને અચેતન હૈ. ભગવાન ઉસસે ભિન્ન હૈ. આહાહા... પણ ઉસકો ઉસકી ખબર નહિ. સ્વ ને ૫૨કી જુદાઈકા ભાન નહિ, તેથી ૫૨કો અપનાભાવ માનતે હૈ. હૈ ! આહા ! યહ મેરા હી તો હૈ ઐસા અનુભવ કરતા હૈ!
જૈસે સ્ફટિક પાષાણમેં અનેક પ્રકા૨કે રંગોકી નિકટતા વર્ણ, અનેક રંગ રૂપ અવસ્થા દિખાઈ દેતે હૈ, સ્ફટિકમાં દેખાય છે. સ્ફટિકકા નિજ શ્વેત નિર્મળભાવ દિખાઈ નહિ દેતા. આહાહાહા ! સ્ફટિક( કો ) વાસણમેં મૂકયા હો ઉસકી છાંય દિખે, ઈસકો એ અપના માનતે હૈ સ્ફટિક( કી ) અજ્ઞાની ઐસે એને તો કયાં માને ? ઈસી પ્રકાર અજ્ઞાનીકો કર્મકી ઉપાધિસે આત્માકા શુદ્ધ સ્વભાવ આચ્છાદિત હો રહા હૈ. આહાહાહા ! એ પુણ્ય ને પાપના વિકલ્પનો રાગ ચાહે તો દયાકા રાગ હો ચાહે તો ભક્તિકા રાગ, આહાહાહા... પણ એ રાગ ને અસ્વભાવભાવ( કો ) અપના માનકર, આહાહા... શુદ્ધ સ્વભાવ આચ્છાદિત હો રહા હૈ, રાગકો અપના માનનેસે, રાગકો જાનનેવાલા ભગવાન, જ્ઞાન સ્વરૂપ આચ્છાદિત ઢંકાઈ ગયા હૈ. આહાહાહા ! રાગકી પ્રીતિકે પ્રેમમેં જ્ઞાન સ્વરૂપી ભગવાન ઢંક ગયા હૈ. આરે ! હવે આવી વાતું છે.
આહાહા ! જેમ સ્ફટિકમેં લાલ પીળા આદિ વાસણ હો ઉસમેં મુકનેસે ઐસી ઉપાધિ દિખતી હૈ, અંદ૨મેં તો ઉસકો નિર્મળ સ્વભાવ નહિં દિખતા. ઐસે અજ્ઞાની અપના ચૈતન્ય જ્ઞાન સ્વભાવ પ્રભુ, ઉસકો રાગકી ઉપાધિસે અપના માનકર સ્વચ્છતાકા જ્ઞાન ઉસકો હોતા નહીં. આહાહા ! આ ક્યાં આમાં “કર્મકી ઉપાધિસે એટલે રાગાદિ આત્માકા શુદ્ધ સ્વભાવ આચ્છાદિત હો રહા હૈ” દિખાઈ નહિં દેતા. રાગકો દેખનેવાલા, આહાહા... રાગકો જાનનેવાલા ઠંક ગયા ત્યાં, રાગ હી રહે ગયા ઉસકો... આહાહા... મૈં તો રાગ હું, ઐસા અજ્ઞાનીકો રાગકી ઉપાધિસે જ્ઞાન સ્વભાવ ઢંક ગયા, તિરોભૂત હો ગયા, દૃષ્ટીમેં રહા નહીં. આહાહાહા ! ઈસલિયે પુદ્ગલ દ્રવ્યકો અપના માનતા હૈ, આહાહાહા ! ભગવાન જ્ઞાન ચૈતન્ય ચમત્કાર આનંદકંદપ્રભુ એ રાગકા પ્રેમમેં અસ્વભાવભાવકા એકત્વબુદ્ધિમેં સ્વભાવભાવ ઢંક ગયા તો એ સ્વભાવભાવ દિખતે નહિં, રાગ દીખતે હૈ એકીલા. આહાહાહા ! આવી વાતું હવે.
આ સમ્યગ્દર્શન હોનેકી પહેલી રીત આ હૈ. આહાહા ! ઐસે અજ્ઞાનીકો અબ સમજાયા જા રહા હૈ દેખો, આ અજ્ઞાનીકો સમજાયા જા રહા હૈ સબ સમયસાર, અપ્રતિબુદ્ધકો સમજાનેમેં આયા હૈ આ. તે દૂરાત્મન્ ! આહાહાહા ! સંતોની કરૂણા હૈ કરૂણા હોં. આહાહા ! પ્રભુ તું રાગ ને પુણ્યના પરિણામ જો હૈ એ પુદ્ગલ હૈ, ઉસકો અપના માનતે હૈ, તો હૈ દૂરાત્મનમ્ ! હે દુષ્ટ આત્મા. આહાહાહા ! કરૂણા સંતોકી અરે ! તુમ કયા માનતે હૈ ભાઈ ! આહાહા ! તેરી ચીજ એ રાગકા વિકલ્પસે મહા ચૈતન્યચમત્કાર ભિન્ન પડી હૈ ને ? આહાહાહા ! ઈસકો તો તુમ માનતે
Page #372
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૩ થી ૨૫
૩પ૭ નહિ જાનતે નહિ અને જો તેરી ચીજમેં નહીં ઐસા રાગાદિ પુદ્ગલકો અપના માનતે હૈ, દૂરઆત્મન્ તેરી દષ્ટી સૂંઢ હૈ. આહાહા !
રાગમેં સુખબુદ્ધિ હોતી હૈ, તો આનંદકંદકો નાથ ત્યાં ઢંક ગયા. આહાહાહા ! જિસમેં આનંદ હૈ એ રાગના વિકલ્પમાં ઠીક હૈ, સુખ હૈ, મજા હૈ, ઐસે માનનેવાલકો રાગકો પુગલ હૈ ઉસકો અપના માન્યા, પણ રાગસે આનંદ સ્વરૂપ ભગવાન આનંદ મેં આનંદ હૈ, આત્મા એ આનંદ સ્વરૂપ ઐસા હે દૂરાત્મન્ તેં ન માન્યા, આહાહાહા ! ઝીણી વાતું બહુ આવી. હજી તો સમ્યગ્દર્શન ને મિથ્યાદર્શન એની વાત ચલતી હૈ મુનિપણું બાપુ એ તો કોઈ અલૌકિક વાતું, શું કહીએ અહીંયા તો ભગવાન અતીન્દ્રિય જ્ઞાન ને આનંદની ચમત્કારિક વસ્તુ ઉસકો રાગકી ઉપાધિમેં રાગકો હી અપના માનકર, ચૈતન્ય ચમત્કાર રાગસે ભિન્ન ઉસકો એ છોડ દેતે હૈ, એ સ્વભાવભાવ હૈ ઉસકો માનત નહિં ને અસ્વભાવભાવ હૈ, ઉસકો માનતે હૈ. આહાહાહા!
દૂસરી રીતે કહીએ તો એ રાગ હૈ એ પુગલ હૈ અજીવ હૈ તો અજીવભાવમેં આત્મા રોકાકર ત્રિકાળી જ્ઞાન જીવ સ્વભાવ ઉસકો ઠંક ગયા. આહાહાહા ! આવી વાતું હવે, ઓલા તો દયા તે સુખની વેલડી દયા તે સુખની ખાણ અનંતા જીવ મુક્ત ગયા દયા તે સુખની ખાણ હાંકે ગાડાં, કરતે તને કાંઈ ખબર? કોની દયા? આહાહા ! પરની દયાકા ભાવ એ તો રાગ હું અને રાગકો દેખનેવાલા પુદ્ગલકો દેખતે હૈ. આહાહાહા! ભગવાનની ભક્તિ હૈ વો ભી રાગ હૈ, શાસ્ત્રકી ભક્તિ હૈ વો ભી રાગ હૈ, અને રાગકો તુમ દેખતે હૈં તો પુદ્ગલકો હી દેખતે હો તુમ, એ અજીવ હૈ ઉસકો તુમ દેખતે હૈં ઔર અસ્વભાવભાવ હૈ વોહિ હમારા હૈ એમ માનતે હૈ તુમ. આહાહાહા ! આકરી વાત. આહાહા! (શ્રોતા:- રાગમાં વર્ણ ગંધ રસ સ્પર્શ છે એમાં) રાગમાં એ વર્ણ ગંધ રંગ નથી પણ અચેતન હૈ. ચૈતન્ય ચમત્કાર જ્ઞાનસ્વરૂપ ભગવાન ઉસકા ઉસમેં કિરણ નહિ રાગમેં. એ કારણે રાગકો અચેતન અને પુદગલ કહનેમેં આયા હૈ. આહાહાહાહા ! ચાહે તો પંચમહાવ્રતના રાગ હો વિકલ્પ, એ અચેતન હૈ. ચૈતન્ય પ્રકાશની મૂર્તિ ભગવાન એ સૂર્યના કિરણ નહીં એ ચૈતન્યરૂપી સૂર્યના રાગમેં કિરણ નહીં. આહાહાહા ! આવી વાતું ઓ કારણે રાગકો અચેતન કહેકર પુદ્ગલ કહ્યા હૈ.
આહાહાહાહા ! આ શ્રવણમેં ભી જો રાગ ઉત્પન્ન હોતા હૈ, એ રાગ હૈ એ પુદ્ગલ હૈ. આહાહાહા.. ક્યોંકિ ચૈતન્ય સ્વભાવકા જિસમેં અભાવ હૈ, આહાહાહા... ઐસા પુદ્ગલકો અપના માનકર, અજ્ઞાની અપના સ્વરૂપ રાગ હૈ ઐસા માનતે હૈ. એય દૂરાત્મન્ ! આહાહાહાહા ! સંતોની કડક ભાષા નહીં કરૂણા હૈ. આહાહાહા ! અરે ભગવાન, એ દયા–દાન વ્રત ભક્તિકા રાગ એ તો પુદ્ગલ હૈ. અરરર! આ વાત ! પંચમહાવ્રતના વિકલ્પ એ રાગ છે. આહાહાહા ! એ પુદ્ગલ હું, હે દૂરાત્મન્ ! તું પુગલકો અપના ક્યોં માનતે હો? આહાહા ! પૈસા-બૈસાની તો ક્યાંય વાત રહી ગઈ. એ તો ધૂળ ક્યાંય એને પોતાની માને એ તો મહા મૂંઢ મોટો, મોટો મૂંઢ. આહાહા !
અહીં તો પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ કહેતે હૈ એ સંતો આડતિયા હોકર જગતકો જાહેર કરતે હૈ. વીતરાગી દિગંબર સંત હૈ. આહાહા! આનંદ ને આનંદની વીતરાગ દશામાં ઝૂલતે ઝૂલતે સંતોની કરૂણાસે વિકલ્પ આયા. આહાહાહા ! આમ એક બાજુ ભગવાન આત્મા ઐસે કહે, અને અહીં હે દૂરાત્મન્ ઐસા કહા, બોંતેર ગાથામાં ઐસા કહાં- કે આ પુણ્ય ને પાપભાવ
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પ્રભુ એ અશુચિ હૈ, મેલ હૈ, નાકનો ગુંગો હૈ મેલ. એ મેલ હૈ તો એ અચેતન હૈ, જડ હૈ, ભગવાન ! એમ લિયા હૈ શબ્દ, ભગવત્ તુમ તો આનંદ નિર્મળ જ્ઞાનસ્વરૂપ હૈ ને પ્રભુ. આહાહાહા! સમજમેં આયા?
અહીંયા એ રાગને પુગલ તરીકે ગણી અને અપના આત્માના હૈ ઐસે અજ્ઞાની માનતે હૈ. ગણી કોણે? આ અજ્ઞાનીએ ગણી. આહા! એ રાગકો અપના માનતે હૈ, અને એ રાગ કરતે કરતે કલ્યાણ હોગા. આહાહાહાહા ! એ પંચમહાવ્રત પાળતે વ્યવહાર રત્નત્રય કરતે, પુદ્ગલ કરતે કરતે પુગલસે ચૈતન્ય જાગૃત હોગા ? આહાહા ! યહ, દુરાત્મનામ્ ! આહાહા! કયોંકિ રાગકો અપના માનતે હૈ એ તેરી આત્મા દૂરાત્મા હૈ. આહાહાહા ! આત્મઘાત કરનેવાલે, આત્મઘાત કરનેવાલે આહાહાહાહા... એ રાગકા કણ ઉત્પન્ન હુઆ વિકલ્પ વૃત્તિર્યા, દયા, દાન, વ્રત, ભક્તિ આહાહાહાહા.. એ રાગકી વૃત્તિકો આહાહા.... અપના માનનેવાલા આત્મઘાતી હૈ, આત્માકા ઘાત કરનેવાલા હૈ પ્રભુ તું. આહાહાહા ! આવી તો દિગંબર સંતો કરુણાસે વાત કરતે હૈ. આહા! જંગલવાસી સંતો સિદ્ધની સાથે વાતો કરનારા, એ જગત પાસે જાહેર કરે છે. આહાહાહા !
કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયે થે સંવત ૪૯, ૨000 વર્ષ પહેલે, ભગવાન તો બિરાજતે હૈ અભી પાંચસે ઘનૂષકા દેહ હૈ, આહાહા ! ત્યાં આઠ દિન રહે, ઔર ત્યાં શ્રુતકેવળી પાસે ભી ચર્ચામેં કિતના સમાધાન હુઆ, વો અહિંયા આયા આ શાસ્ત્ર બનાયા. આહાહાહાહા!ત્રણલોકનો નાથ સીમંધર ભગવાન, સીમમ્” અપની મર્યાદામેં રહેનેવાલા આનંદમેં, વીતરાગ સ્વભાવમેં, એ સીમંધર ભગવાન પાંચસે ધનૂષ દેહ કરોડ પૂર્વનું આયુષ્ય હૈ. શ્વેતામ્બરમાં એને ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય કહે છે. (ઐસા નહિં) કરોડ પૂર્વનું આયુષ્ય હૈ. શ્વેતામ્બરે બધી કલ્પિત વાતો બહુ કરી નાખી. શું કરીએ? કેમ? અરેરે! (શ્રોતા- એને ટેકો દેનારા મળ્યા) એ તો બધાં અજ્ઞાનીઓ હોય તો મળે ને ભેગા. આહાહા! ક્રોડપૂર્વનું પ્રભુનું આયુષ્ય છે. બિરાજમાન સમોશરણમાં છે. આહાહા. ત્યાં આઠ દિન રહે થે. ત્યાંસે આકર આ બનાયા, પીછે હજાર વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય હુઆ, આ ઉસકી ટીકા હૈ. આહાહા !
હે આત્મઘાતી ! આહાહાહા... ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપી પ્રભુ એવા સ્વભાવભાવને નહિં માનનેવાલા અને અસ્વભાવ રાગ પુગલ હૈ ઉસકો માનનેવાલા આત્મઘાતી હૈ! તે આત્માના શુદ્ધ સ્વભાવકા અનાદર કિયા એ તે આત્માકા ઘાત કિયા. યુગલજી! આવી વાત છે. આહાહાહા ! ચાહે તો રાગ શાસ્ત્ર શ્રવણનો હો. આહાહાહા ! શાસ્ત્ર કહેનેકા વિકલ્પ હો, પણ એ રાગ પુદ્ગલ હૈ, આહાહાહા ! પ્રભુ એમાં ચૈતન્યના નૂરના તેજનો પ્રવાહ ન આવ્યો ઉસમેં. આહાહાહા ! એમાં સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રમ્ શુદ્ધ ચૈતન્યના પ્રવાહુ આતા હૈ. આહાહાહા ! રાગ ને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ ભાવ કે હિંસા-જૂઠું ચોરી વિષય ભોગ વાસના એ ભાવમેં ભગવાન ચૈતન્યના રસ અંશેય ન આયા. આહાહા ! જેમાં અચેતનપણા પુદ્ગલપણા પ્રભુ તેં ઈસકો અપના માન્યા, તું આત્મઘાતી હૈ પ્રભુ! આહાહાહા ! (શ્રોતા – સ્વભાવ અને અસ્વભાવની સ્પષ્ટતા સારી આવે છે ) વાત સાચી, આવી વાતું છે ભાઈ બાપુ શું થાય? આહાહા !
Page #374
--------------------------------------------------------------------------
________________
ગાથા ૨૩ થી ૨૫
૩૫૯
નિર્મળાનંદ ચૈતન્ય સ્વરૂપ સ્વપ૨પ્રકાશક સ્વભાવકા સાગર પ્રભુ, ઐસા અપને સ્વરૂપકો ન માનકર ઉસસે વિપરીત રાગાદિ જે પુદ્ગલ અચેતન જડ હૈ એ અપના માનકર ત્યાં રૂક ગયા, આત્મઘાતી હુઆ. આહાહાહાહા ! ભગવાન ચૈતન્યમૂર્તિ નિર્મળાનંદ પ્રભુ એ ૨૭ ગયા શ્રદ્ધામેં, રાગાદિ મૈં હું એ ન્યાં કિયા, ક્રિયાકાંડ હૈ ને. સામાયિક ને પૌષધ ને પડિકકમણા રાગ હૈ એ રાગ હૈ, સામાયિક સમકિતદૈષ્ટિ વિના સામાયિક કૈસા ? આહા ! આકરું કામ બહુ. એ સામાયિક કરું ને વિકલ્પ કરું ને પૌષધ કરું પડિકમણા કરું એ સબ તો વિકલ્પ રાગ હૈ, એ પુદ્ગલ હૈ, એ પુદ્ગલકો અપના માનનેવાલા, ચૈતન્ય આનંદના નાથને ઘાત કરી નાખે છે. એ નહિં, મેં આ હું. આહાહાહા ! આવી વાત છે. આહાહાહા ! સંતોની કરૂણા તો જુઓ. ( કહતે હૈં ) આહા ! એ દૂરાત્મન ! એ રાગની વૃત્તિ ઉઠી જ્ઞાનાનંદ સ્વભાવમેં રાગ હૈ નહિ, એ રાગ આયા કે દયા પાળો ને એ કરો આ કરો ને એ વૃત્તિ ઉપાધિ હૈ. આહાહાહા... એ પુદ્ગલ હૈ, અચેતન હૈ, અજીવ હૈ, જડ હૈ, મેલ હૈ, દુઃખ હૈ. આહાહાહા ! ઈસકો તુમ અપના માનતે હો ઔર ભગવાન આનંદકંદ પ્રભુ ચૈતન્યકા અનાદર કરતે હો, તો છતી ચીજકો તેં અછતી કર દિયા, અને અછતી ચીજકો તેં છતી કર દિયા, રાગાદિ અછતી ચીજ હૈ, અસલમેં હૈ નહિં અંદર. સમજમેં આયા ? ઉસકા સપણા તેં (રાગકા ) કબૂલ કિયા, ભગવાન સત્ સ્વરૂપ ત્રિકાળકા તેં અનાદર કર દિયા.
આહાહા!
-
ભારે કામ આકરું દુનિયાને અત્યારે આ મળવું કઠણ બહુ. બસ હવે આઠ-દસ દિવસ થાય આઠ અપવાસ કરે એમાં ચોવિયાા કરે, ઓહોહોહો ! ભારે કર્યું, મહિનાના અપવાસ મહિનામહિનાના, અપવાસ, હતા કે દિ’ અપવાસ માળા લાંઘણું છે તારી. એ તો ક્રિયા–કાંડનો કદાચિત્ રાગ મંદ કર્યો હોય તો, માન સાટુ કરે ને આ અપવાસ કરીએ તો કાંઈક શું કહેવાય એ ઉજવણું કરે, આહા... પાછળ પાંચ-પચ્ચીસ હજાર ખર્ચે તો આપણું નામ ૨હે, તપસ્યાઓ કરી હતી બહુ, વહુએ બહુ સારી, એ તો પાપ છે. પણ રાગ મંદ કિયા હોય કદાચિત્ તો એ પુણ્ય છે, પુદ્ગલ છે, રાગ છે, એ ધર્મ નહીં. આહાહાહાહા ! હૈ દૂરાત્મન્ ! આત્મઘાત કરનેવાલે. આહાહાહા ! મહાપ્રભુ ચૈતન્ય જ્ઞાતાદેષ્ટા ચૈતન્ય ચમત્કાર ઐસા અસ્તિત્વકા તેં તો ઘાત કર દિયા પ્રભુ, આહાહા... અને રાગકો તેં જીવિત રાખકર ઉસરૂપ તેરા જીવન હો ગયા. પુદ્ગલમેં તેરા જીવન હો ગયા. “જૈસે ૫૨મ અવિવેકપૂર્વક” ભાષા દેખો. “જૈસે ૫૨મ અવિવેકપૂર્વક” ખાનેવાલે હાથી. હાથી આદિ પશુ. હાથીકો ચૂરમા આમ દેતે હૈ ને ? ને સાથમેં ઘાસ હોય ઘાસ, ચૂરમા ને સાથે ઘાસ હોય, એ હાથી આદિ સુંદર આહારકો તૃણ સહિત ખા જાતે હૈ. આહાહાહા ! એ સુંદર આહા૨ સાથે ચૂરમા હોય તો સાથે ઘાસ સાથે ખા જાતે હૈ પણ ઘાસ ને ચૂરમું ભિન્ન હૈ ઐસા ખબર નહીં. આહાહાહા ! પડછા હોતે હૈ ને અમારે કાઠિયાવાડી ભાષામેં, પડછા સમજે? પહોળા પડછા હોતે હૈ ઈતના ઈતના પહોળા હોતે હૈ. ચાર-ચાર તસુ શેરડીના પડછા તેમાં નાખી ચૂરમું તેમાં રોટલી લાડુ નાખી ખાય. આહાહાહા !
'
૫૨મ અવિવેકપૂર્વક ખાનેવાલે હાથી આદિ પશુ સુંદર આહા૨કો તૃણ સહિત ખા લે જાતે હૈ. આહાહાહા ! એ તીનકા ઉસકા સહિત ચૂરમાકો ખા જાતે હૈ. ઈસીપ્રકાર આ( રાગ ) ખાનેકે સ્વભાવકો તું છોડ. આહાહા ! ઐસા રાગ મેરા હૈ ઐસા અનુભવ છોડ. આહાહા... જીવ
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અધિકાર હેં ને? રાગ એ અજીવમેં પુદ્ગલમેં નાખ દિયા હૈ. આહાહાહા... અહીં તો હજી વ્યવહાર રત્નત્રય કરે સારા તો નિશ્ચય પામે, એ પહોંચી શકે, અરે પ્રભુ શું કરે છે તું આ? ભગવાનના વિરહમાં તે શું કર્યું પ્રભુ? લોકને રાજી રાખી ને તેં શું કર્યું તે આ? લોકો રાજી થાશે કે, આહાહા... જોયું? વ્યવહારથી પણ નિશ્ચય પમાય છે. એકલા નિશ્ચયથી જ પમાય નિશ્ચય એમ નહિં, ઓલા સાંભળનારા, હા! હા! કાંઈ ખબર ન મળે સાંભળનારને ને કહેનારને. આહાહા ! (શ્રોતાઃકાંઈક દાખલો આપો ) દાખલો કીધો ને આ. કે બીજાને એમ કહે કે તું આ દયા દાન વ્રત પરિણામ કરે છે તો તેરા કલ્યાણ હોગા. એમાંથી તેરે સમ્યગ્દર્શન હોગા. આહાહાહાહા ! પુદ્ગલ ખાતે ખાતે તેરે આત્માકા આનંદ હોગા. ઝેર ખાતે–ખાતે તેરે અમૃતકા ઓડકાર ડકાર આયેગા. આહાહા ! ભાઈ ! મારગડા બહુ અલૌકિક છે. સચ્ચિદાનંદ પ્રભુ! જિસમેં અતીન્દ્રિય આનંદ ઠસોઠસ ભર્યા હૈ પ્રભુમાં, આત્મામાં ભાઈ તને ખબર નથી. અતીન્દ્રિય આનંદથી ભર્યા પ્રભુ સાગર આત્મા ! ઈસકો તું ન માનકર રાગકા સ્વાદમેં તેરી મીઠાશ આ ગઈ. આહાહા ! એ હાથી આદિ અવિવેકી ઘાસ સાથે ચૂરમા ખાતે હૈ, ઐસા રાગ સાથે આત્માકા તુમ અનુભવ કરતે હૈ. પણ આત્મા ઐસા હૈ નહીં. આહાહાહા... આવી વાતું છે, પછી લોકો કહે ને કે સોનગઢનું છે. તો શાસ્ત્ર ભગવાનનું, સોનગઢનું એકાંત છે. નિશ્ચયાભાસ છે, (એમ કહે ) કહો પ્રભુ. આહાહાહા... બાપુ તારો પંથ કોઈ જુદી જાતનો નાથ. આહાહા ! આહાહા !
અહીંયા આચાર્ય કહેતે હૈ ઈસીપ્રકાર ખાનેકે સ્વભાવકો તું છોડ, છોડ. આહાહાહા.. એ રાગ મેરા હૈ, ઐસા અનુભવ છોડ, આહાહા... ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ , પૂજાના શાસ્ત્રકા રાગ આયા હો, શાસ્ત્રકા વંદન કરનેકા ભાવ રાગ, અને રાગકા અનુભવ એ પુદ્ગલકા અનુભવ હૈ, આહાહાહા.. એ આત્મા, એ તું છોડ. આહાહા.. બે વાર કહા, છોડ-છોડ. એ રાગકા અનુભવ હાથી જેમ ચૂરમા સાથે ઘાસ ખાતે હૈ, એ છોડ. એમ ભગવાનને (આત્માને) આ રાગ સાથે અનુભવ કરતે હૈ છોડ રાગ, એ રાગ તેરી ચીજ નહીં. આહાહાહા ! રાગ કોને કહેવો હજી એની ખબર ન મળે. એ જાણે કે બાયડી-છોકરા પર રાગ કરવો ને ફલાણું રાગ, દયા પાળવા ને પંચમહાવ્રતનો ભાવ એ રાગ. આહાહાહા ! (શ્રોતા – ભગવાનના દર્શન કરવા એ?) ભગવાનના દર્શન કરવા એ રાગ (શ્રોતા- આપનું પ્રવચન સાંભળવું એ?) શ્રવણ કરવું એ રાગ કહ્યુંને શ્રવણનું. આહાહાહા! આ પુસ્તકનું વાંચન કરવું એ વિકલ્પ રાગ. આહાહાહા. ભાઈ (એ) હોય પણ એ તું નહીં, એ તેરી ચીજ નહીં પ્રભુ. આહાહા ! અરે! “અનંતકાળસે આથડયો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને-મૂકયા નહિં અભિમાન”.
કોને કહેવા સંત ને કોને કહેવા જ્ઞાની બાપુ! અરેરે ! વન વગડામાં એકલો રણ(માં) જેમ ફરે રોજ એમ અત્યારે એકલા થઈ ગયા છે. ભગવાન પરમાત્મા એમ ફરમાવે છે કે પ્રભુ એક વાર સૂન મારી વાત કહે છે. આહા... જેને તું ધર્મ માને છે રાગ દયા, દાન, વ્રત, ભક્તિ એના કારણ, એ રાગ હૈ, યુગલ હૈ, અચેતન હૈ, જડ હૈ, અજીવ હૈ. ઉસકો અનુભવ એ આત્માના હૈ ઐસી દૃષ્ટિ છોડ . આહાહા! ભારે ભાઈ કામ આમાં.
“જિસને સમસ્ત સંદેહ” હવે ક્યું કહેતે હૈ ક્યા કહેતે હૈ ભાઈ ! પ્રભુ ભગવાન આત્મા તો
Page #376
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૬૧ સર્વશદેવે ઈસકો કહા હૈ કે રાગ એ કાંઈ આત્મા નહિં. આહાહાહા ! જિસ ભાવસે તીર્થકર ગૌત્ર બંધે એ ભાવ રાગ, એ આત્મા નહિં. આહાહાહા ! ષોડષ કારણ ભાવના ભાયે તીર્થકરપદ પાય, નથી આવતું? રાજી રાજી થઈ જાય અંદર, એ હોય સમકિતીને પણ છતાંય એ રાગ છે એ પુદ્ગલ ને જડ હૈ. આહાહા ! આહાહા! ઉસસે તીર્થંકર પ્રકૃતિકા પરમાણુ કડકા બંધ હોતા હૈ. આહાહા! એ અબંધભાવ નહીં, આહાહા... તુમ ભગવાન આત્મા ચૈતન્યબિંબ ચંદ્ર શિતળ સ્વરૂપ, વીતરાગ મૂર્તિ, શિતળ શાંતસ્વરૂપ, ઉસમેં અશાંતિ એવા વિકલ્પ ને રાગકો અપના અનુભવતે હૈ છોડ દે પ્રભુ, સુખી હોના હો ઔર ધર્મ પંથમે નાના હો તો છોડ દે. આહાહાહા!
કયો છોડ દે? કે જિસને સમસ્ત સંદેહ વિપર્યય, અનધ્યવસાય વિપર્યય દૂર કર દિયા હૈ ભગવાન. સર્વજ્ઞ પરમાત્માએ સમસ્ત સંદેહ, વિપરીત અને અચોક્કસભાવ, એ દૂર કર દિયા હૈ ઐસે વિશકો સમસ્ત વસ્તુઓંકે ઉપયોગ પ્રકાશિત કરને કે લિયે, આહાહાહા... સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરદેવ, કૈસા હૈ? કે જેને બધા સંદેહ વિપરીત ને અચોક્કસપણા એ સબ દૂર કર દિયા હૈ
ઔર જો વિશ્વકો સમસ્ત વસ્તુઓંકો વિશ્વ નામ સમસ્ત વસ્તુ લોક-અલોક પ્રકાશિત કરનેકે લિયે એક અદ્વિતીય જ્યોતિ હૈ. અજોડ જ્યોતિ ચૈતન્ય ભગવાન સર્વજ્ઞ હૈ. આહાહાહા! સર્વજ્ઞ અરિહંત પરમેશ્વર અદ્વૈત જ્યોતિ અજોડ જ્યોતિ એના જેવી કોઈ જ્યોતિ હૈ નહિં જગતમાં. ઐસે સર્વજ્ઞ જ્ઞાનસે પ્રગટ કિયે ગયે, એ ત્રિલોકનાથ સર્વશ પરમેશ્વર, આહાહા... સારા લોક અને અલોકને પ્રકાશ કરનેવાલા ઐસા સર્વજ્ઞ ભગવાને કિયે ગયે, “નિત્ય ઉપયોગ સ્વરૂપ જીવદ્રવ્ય” એને તો પ્રભુ આત્માને ઉપયોગ સ્વરૂપ કહા હૈ. જાનન દેખન ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા હૈ, એ રાગરૂપ કૈસે હો ગયા? આહાહા! સર્વજ્ઞ “સબૂઠુ નાણ દિઠો” સર્વજ્ઞ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર અરિહંતદેવે સર્વજ્ઞ સ્વભાવમેં જીવકો તો ઉપયોગ(સ્વરૂપ જીવ) દિઠા હૈ, જાનન-દેખન ઉપયોગ એ આત્મા. રાગ એ આત્મા ભગવાને કહા નહિં. આહાહા ! આ તે વાતેવાતે ફેર લાગે શું થાય ભાઈ ? આહાહા.
ત્રણલોકનાં નાથ સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે એ આ મુનિ કહે છે ભાઈ સર્વજ્ઞ પરમેશ્વર લોકાલોકના પ્રકાશક ઉસને તો, આહાહાહા.. ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ્ય કહા, જીવદ્રવ્ય નામ ભગવાન આત્મા અને અનંત ગુણવાળા નહીં કહા પણ “ઉપયોગ સ્વરૂપ આત્મા” કહા, કયોંકિ અનંત-અનંત ગુણ હૈ તો, અનંત-અનંત ગુણના કેટલા ભેદ એને બતાવવા, આ એક ચીજ મહાપ્રભુ ઉપયોગ જેનું લક્ષણ, આહાહા.. ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા, એ જીવ દ્રવ્ય, ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ્ય. આહાહાહા... અનંતગુણ સ્વરૂપ જીવદ્રવ્ય ન લિયા, મુખ્ય લક્ષણ બતાનેકો જીવ ભગવાન, એ તો ઉપયોગ સ્વરૂપ સ્વભાવ હૈ ને ઉસકા? આહાહાહા... જાનના–દેખના ઉપયોગ સ્વરૂપ ભગવાન હું ને! આહાહાહા... એ, આહાહાહા.... જીવદ્રવ્ય તો ઐસા કહા, “સબૂઠુ નાણ દિઠો” પાઠ છે ને એમાં ગાથા છે જુઓને એમાં બીજી “સબૂઠુ નાણ દિહો જીવો ઊવઓગ લખ્ખણો નિચ્ચે.” આહાહાહાહા...
એને અનંત ગુણવાળો છે એમ ન કહો. આહાહા! પણ જાનન દેખન જે ઉપયોગ જે ખાસ ચીજ હૈ જે ખાસ લક્ષણ હૈ, તેથી કહ્યા ને, “ઉપયોગ લખ્ખણો નિચ્ચે” એમ કહ્યું, એ ભગવાન તો જાનન-દેખન ઉપયોગ લક્ષણ સ્વરૂપ હૈ, એ તેરે રાગમેં કૈસે આ ગયા? આહાહાહા ! સમજમેં
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આયા? ચૈતન્યના અનંત ગુણ સ્વરૂપ આત્મા ઐસા ન લેકર, મહાપ્રભુ “ઉપયોગ લક્ષણ નિચ્ચે” એમ સર્વજ્ઞ ભગવાને આત્માને કહા ને? આહાહાહાહાહા... અને “લખ્ખણો” લીધું છે, “ઉપયોગો લખ્ખણો નિચ્ચે સવજું નાણ દિહો” આહાહાહા... ભગવાન આત્માકો,(સર્વજ્ઞ ) ભગવાન આત્માએ, ઉપયોગ લક્ષણ દિઠા હૈ. આહાહા ! એમાં રાગ લક્ષણ ને રાગભાવ આયા કહાંસે? એમ કહેતે હે જાનન-દેખન ઉપયોગ હૈ ને? દૂસરા ગુણમેં ઐસા જાનન-દેખન હૈ નહિ, અનંતગુણમેં. આહાહાહા... જ્ઞાનપ્રકાશ ને દર્શન પ્રકાશ ઐસા જે ઉપયોગ, ઉપયોગસ્વરૂપ ભગવાન આત્મા, ભગવાને તો ઐસા કહા હૈ અને રે દૂરાત્મન ! તું દયા દાનકા રાગકો અપના માને ને અપને સમાન માને પુદ્ગલકો, આ કહાંસે આયા? આવી વાતું છે.
જેના પ્રકાશના તેજમાં સ્વપર જણાય ઐસા ઉપયોગસ્વરૂપ ભગવાન (આત્મા) તો હૈ એ પરસ્વરૂપ નહિં. આહાહાહા! રાગસે અણઉપયોગ તો રાગ હૈ. રાગ દયા-દાન-વ્રત આદિકા વિકલ્પ એ તેરા હૈ એ માને એ તો અણઉપયોગ હૈ. આહાહાહા.. ભગવાન તો જાનન–દેખન ઉપયોગ તો ભગવાને દેખા કહેતા હૈ. ભગવાને તો ઐસા કહા હૈ, જેને ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન વિશ્વપ્રકાશક, વિશ્વ નામ સમસ્ત નામ પ્રકાશક, ત્રણ કાળ-ત્રણલોક એક સમયમેં જેને પ્રકાશ્યા. આહાહાહા! ઐસી ચૈતન્ય જ્યોતિ ભગવાન, ઉસને તો ઐસા કહા કે જીવ તો “નિચ્ચે ઉપયોગ લક્ષણ હૈ” એમાં તેરા રાગ આયા કહાંસે? આહાહા! ન્યાં ક્યાંય મળે એવું નથી ત્યાં બેંગ્લોરમાં, ધૂળ આવે ધૂળ ઓલી, પૈસા. આહાહાહા... નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ ઐસા શબ્દ પડા હૈ, ત્રિકાળ જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ સ્વરૂપ એ તો હૈ. આહાહાહા... એ રાગરૂપ કભી હુઆ નહિ, રાગરૂપ કભી હોતા નહીં. આહાહા ! ઉપયોગ સ્વરૂપ જીવ ચૈતન્ય એ અજીવ રાગરૂપે કૈસે હો, જીસમેં અણઉપયોગ હૈ ઉપયોગ હૈ નહીં. આહાહાહા ! સમજમેં આયા? વાત કહેવી સૂક્ષ્મ ને સમજમેં આયા પાછું કહેના. સમજાય છે વળી કહે બાપુ આ છે ભાઈ. આહાહા !
એક સર્વને વિશ્વને પ્રકાશ કરનાર ભગવાન સર્વજ્ઞદેવ, સર્વજ્ઞાનસે પ્રગટ કિયે ગયે સર્વજ્ઞાનસે પ્રગટ કિયે ગએ નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ્ય દેખો નિત્ય ઉપયોગરૂપ જીવદ્રવ્ય ઐસા ન કહા નિત્યસ્વભાવ હૈ ઐસા ન કહા, “નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ દ્રવ્ય” આહાહાહા ! જાનન–દેખન ઉપયોગ સ્વભાવરૂપ. આહાહા... જીવદ્રવ્ય યહ પુદ્ગલ દ્રવ્ય કૈસે હો ગયા? એ રાગરૂપે કૈસે હો ગયા? આહાહાહા! આવી વાતું છે. યુગલજી! ભગવાનનો માર્ગ આ છે ભાઈ ! આહા... દુનિયા પછી ગમે તે કહો ! એકાંત હે, નિશ્ચયાભાસ હૈ એમ કહે પ્રભુ. ભાઈ તને રાગના પ્રેમમાં તને વસ્તુ ભિન્ન છે તેનું ભાન નથી. આહાહા ! એને એમ હોય કે આ આવી ક્રિયા કરીએ, મહાવ્રત પાળીએ, ઇન્દ્રિય દમન કરીએ, જાવજજીવ બ્રહ્મચર્ય પાળીએ તો પણ કલ્યાણ ન થાય? એ બધી ક્રિયા રાગની હૈ સૂન તો સહી. એ તો રાગની વૃત્તિનું ઉત્થાન હૈ. ભગવાન આનંદકંદમેં યે ઉત્થાન હૈ હી નહીં. આહાહાહાહાહા કેવી ગાથા છે જુઓને. આહાહા !
એ પુદ્ગલ દ્રવ્ય કૈસે હો ગયા? કે “જિસસે તું યહ અનુભવ કરતા હૈ કે પુદ્ગલ દ્રવ્ય મેરા હૈ” રાગ મેરા હૈ આહા.. ક્યા હુઆ તેરે? આહાહાહા ! ઘાસ નિકાલનેકી ચીજ હૈ, ઉસકો ચૂરમાં સાથે ઘાસ ખાતે હો, રાગ પુદ્ગલ હૈ ઉસકે સાથ આત્મા મેરા હૈ ઐસે તુમ અનુભવ કરતે હો. આહાહાહા ! ગજબ હેં ને? ખરેખર તો આ જીવ-અજીવ અધિકાર હું એટલે રાગ જો હૈ, ચાહે
Page #378
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૨૩ થી ૨૫
૩૬૩ તો દયાનો, વ્રતનો, ભક્તિનો, પૂજાનો એ સબ અજીવ હૈ એ પુદ્ગલ હૈ, એ જડ હૈ, અચેતન હૈ. અરર આવું સાંભળવાનું. આહાહા ! સર્વજ્ઞ ભગવાને તો ઐસા કહા કે, આહાહા.. તું ક્યાંથી વળી ઐસા નવા નીકળ્યા કે આ રાગકી ક્રિયા કરતે કરતે, અણઉપયોગ કરતે-કરતે ઉપયોગ હો જાયેગા. હેં? આહાહા ! આહાહા !
કયોંકિ યદિ કિસી ભી પ્રકારસે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય રૂપ હો” કોઈ પણ રીતે ભગવાન આનંદ ને જ્ઞાન ઉપયોગ એ રાગરૂપ હોં, હૈ? “ઔર પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ હો” અને રાગ પુગલદ્રવ્ય એ જીવદ્રવ્યરૂપ હો, દષ્ટાંત આપશે. તભી નમકકે પાની. આહાહા! મીઠાનું પાણી મીઠા હોતા હૈ ને પાણી હો જાતા હૈ ને ગરમીમેં, ગરમીને લઈને, મીઠાનું પાણી પહેલું લેવું છે. પાણીનું મીઠુ થાય એ પછી લેવું છે. પાણીનું મીઠુ થાય એ પછી, પહેલે અહિં તો લેવું નમકકા પાની, મીઠાકા પાની, ઈસપ્રકાર કે અનુભવકી ભાંતિ આહાહાહા... સમજમેં આયા? વિશેષ આયેગા પછી હોં દષ્ટાંત, પુદ્ગલ દ્રવ્ય જીવસ્વરૂપ તભી નમકકે પાની ઈસપ્રકારને અનુભવ કી ભાંતિ, ઐસી અનુભૂતિ વાસ્તવમેં ઠીક હો સકતી હૈ? યહ પુદ્ગલદ્રવ્ય મેરા હૈ કિંતુ ઐસા તો કિસી પ્રકારસે નહિ. આહાહા! જેમ નમક હૈ પાની હો જાતા હૈ ઐસે ભગવાન ચૈતન્ય હૈ રાગ હો જાતા હૈ, ઐસા કભી હોતા નહિ. વિશેષ કહેગા.
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૮૬ ગાથા ૨૩ થી ૨૫ તા.૧૪-૯-૭૮ ગુરૂવાર ભાદરવા સુદ-૧૩સં. ૨૫૦૪ ઉત્તમ આકિંચન્ય ધર્મ પર્યુષણ પર્વદિવસ-૯
આકિંચન્ય, દસ લક્ષણી પર્વમેં યહાં સમ્યગ્દર્શનમેં ભી એક રાગકા કણ ભી મેરા નહીં. ઐસી દૃષ્ટિ હોતી હૈ, અધિકાર ચલેગા અહીંયા તો મુનિપણાકી બાત હૈ સમ્યગ્દષ્ટિકો રાગકા કણ ને રજકણ એ મેરા નહીં, મેં તો જ્ઞાયક આનંદ સ્વરૂપ હું. ઐસી દૃષ્ટિ ઉસકો અહીંયા સમ્યગ્દષ્ટિ કહેતે હૈ. ઉસકો દૂસરા રાગ હોતા હૈ આસકિતકા, પણ મેરા હૈ ઐસે હોતા નહીં. યહાં તો મુનિકો આસકિતકા રાગ ભી નહીં એ બતાતે હૈ. આહાહા.. આકિંચન્ય હૈ ને.
तिविहेण जो विवज्जदि चेयणमियरं च सव्वहा संगं ।
लोयववहारविरदो णिग्गंथत्तं हवे तस्स ।। ४०२।। જે મુનિ લોક વ્યવહારસે તો વિરકત હોકર “ચેયણે ઈધર્મ સ્વભાવ સંગમ” ચેતનમાં શિષ્ય અને સંગ ઉસકા ભી મમત્વ છોડ દે. આહાહા... આ મેરા શિષ્ય હૈ કે આ મેરા સંગ હૈ એ ભી છોડ દે. “ચેયણે ઈધર્મ” પુસ્તક- પીછી કમંડળ ઉસમેં ભી મમત્વકા જે અંશ હૈ એ છોડ દે. આહાહા... ઔર અચેતન મેં આહાર, વસ્તી અને દેહ. મુનિનો આહાર, રહેનેકા સ્થાન છોડ દે. ઉસમેંસે ભી મમત્વ છોડ દે. ચારિત્રવંત તો હૈ, અપના સ્વરૂપમેં આનંદમેં રમાનેવાલા તો હૈ, પણ થોડા રાગકા અંશ કોઈ શિષ્યસે મેરા સંગ હૈ, મેરા શિષ્ય હૈ. આ મેરા ધર્મ ઉપકરણ પીંછી, કમંડળ, પુસ્તક ઈસકી ભી વૃત્તિ મમત્વ સ્વભાવકા આશ્રયસે આનંદકા સ્વાદ લેનેસે એ છોડ દે.વિશેષ આત્માકા આનંદકા અનુભવ લેનેકો એ આસકિતકા રાગ એ બી છોડ દે. “તિવિહેણ”
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મન વચન ને કાયા, કરણ - કરાવના ને અનુમોદન, આવો માર્ગ છે. મુનિપણું કેવું હોય એ જણાવે છે. સમાજમેં આયા? મુનિ ને વસ્ત્ર કે પાત્ર તો હોતા નથી – પણ શિષ્યને સંગ હોય છે, કે પછી કમંડળ ને પુસ્તક હોય છે. આહાહાહા... એ પ્રત્યે પણ મમત્વકા અંશ છોડ દે – આકિંચન એ મેરી કોઈ ચીજ હૈ નહીં. આહાહાહા... મેં તો અતીન્દ્રિય આનંદમેં રખનેવાલા આહાહાહા.... ઇસકો આકિંચન્ય ધર્મ કહેતે હૈ દસ લક્ષણી પર્વમેં.
વસ્ત્ર ને પાત્ર તો મુનિકો હોતા હી નહીં. (વસ્ત્ર પાત્રવાલા) એ તો મુનિ હૈ નહિ. સમજમેં આયા? આ વસ્ત્ર પાત્ર રખકર મુનિ માનતે હૈ એ તો મુનિ હૈ હી નહીં, એ તો મિથ્યાષ્ટિ હૈ. આહાહાહા... પણ જેણે વસ્ત્ર ને પાત્ર છોડ દિયા હૈ પણ અંતરમેં અતીન્દ્રિય આનંદકા ઉગ્ર ચારિત્રકા સ્વાદ લિયા હૈ, આહાહા... જિસકી નગ્ન દશા હૈ ઔર જિસકો અચેતન મોર પીંછી કમંડળ પુસ્તક આદિ હોતા હૈ એ પ્રત્યે ભી એ મૈ નહીં. મેં નહીં એ દષ્ટિ તો હો ગઈ હૈ. આ તો અસ્થિરતાકા રાગ એ મૈનહીં. આહાહાહા ! એકલો વીતરાગી ભાવ એ વીતરાગભાવમેં રમત કરતે હૈ, આનંદમેં ઝૂલતે હૈ. ઉસકો આકિંચન્ય ભાવ કહેતે હૈ, એ નવમા હુઆ.
ચાલતો અધિકાર. દષ્ટાંત આવ્યો છે ને? દેષ્ટાંત-દષ્ટાંત દેકર ઈસી બાતકો સ્પષ્ટ કરતે હૈ' ક્યા? કે આ આત્મા જો જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ હૈ એ કભી રાગરૂપ હોતા નહીં અને રાગ હૈ એ ચૈતન્ય સ્વરૂપ હોતા નહીં. આહાહા ! આ સમ્યગ્દર્શનકી બાત હૈ જૈસે ખારાપણા જિસકા લક્ષણ નમક ખારાપણા જિસકા લક્ષણ નમક એ પાણીરૂપ હોતા હુઆ દિખાઈ દેતા હૈ, એ નમક હૈ યહ પાણીરૂપ હોતા હુઆ દિખાઈ દેતા હૈ, નમકકા પાણી હો જાતા હૈ. આહાહા ! દૃષ્ટાંત તો કેવો જુઓને. નમક હૈ મીઠું મીઠા એ પાણી હો જાતા હૈ એક વાત, ઔર પ્રવાહી પણ જિસકા લક્ષણ હૈ ઐસા પાણી ખારા પાણી હોતા હૈ ને લવણકા, એ પાણી નમકરૂપ હોતા હૈ, જો ખારા પાણી હૈ ને લવણકા ઓ મીઠા હો જાતા હૈ, લવણ હો જાતા હૈ. ક્યા કહા? સમજમેં આયા? કે લવણ જો હૈ વો પાણીપણે ખારા પાણીપણે હો જાતા હૈ ઉસકા સ્વભાવ હૈ ઔર પાણી જો ખારા હૈ એ મીઠાપણે હો જાતા હૈ, લવણપણે હો જાતા હૈ. માળે દષ્ટાંત તો જુઓ. આહાહા!
કયોં કે ખારાપણા ઔર દ્રવ્યત્વકા એક સાથ રહેનેમેં અવિરોધ હૈ. ખારાપણા અને દ્રવ્યત્વ પાણી હોના, એ તો ઉસકા સ્વભાવ હૈ, એ તો અવિરોધ હૈ, નમક હૈ એ પાણી હો જાના એ તો અવિરોધ હૈ, કોઈ વિરોધ નહીં સમજમેં આયા? આહાહાહા! અર્થાત્ ઉસમેં કોઈ બાધા નહીં આતી યહ તો દષ્ટાંત હુઆ. ઈસીપ્રકાર લવણકી ગાંગડી હૈ વહ ખારા પાણીપણે હો જાય, ઔર ખારા પાણી હૈ વો લવણપણે હો જાય, તો ઉસમેં કોઈ વિરોધ નહીં. આહાહા !
હવે એ દૃષ્ટાંતકા સિદ્ધાંત. “નિત્ય ઉપયોગ લક્ષણવાળા જીવદ્રવ્ય” આહાહા! જૈસે લવણકી ડલી એ પાણીરૂપ હો, ખારા પાણીરૂપ હો પણ આત્મા નિત્ય ઉપયોગ લક્ષણવાળા જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય હોતા હુઆ દિખાઈ નહિં દેતા. એ રાગરૂપ હોતા હૈ ઐસા દિખાઈ નહીં દેતા. આહાહાહા ! સમજમેં આયા? લવણકી ડલી, પાણીપણે ખારા પાણીપણે હોતી દિખતી હૈ, ઐસા ભગવાન ઉપયોગલક્ષણ- જ્ઞાન દર્શન ઉપયોગ ઐસા ઉપયોગ સ્વરૂપ ભગવાન કભી દયા-દાનકા રાગ, કભી રાગરૂપ હો જાય, ઐસા કભી હોતા નહીં. આહાહા ! સમજમેં આયા?
દૃષ્ટાંતથી તો સમજાય એવી છે સીધી વાત છે, ભગવાન નિત્ય ઉપયોગ જિસકા લક્ષણ
Page #380
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૬૫ “સમ્બુન્દુ નાણદિઠો જીવો ઉપયોગ લખ્ખણો નિચ્ચે” એ તો જાણન દેખન ઉપયોગ સ્વરૂપ ભગવાન ત્રિકાળ હૈ. જે ઉપયોગ સ્વરૂપ ભગવાન (આત્મા) એ કયા અણુપયોગરૂપ રાગરૂપ કભી હોતા હૈ? મીઠાકા, લવણકા પાની હોતા હૈ એ તો અવિરોધ હૈ. પણ ઉપયોગ લક્ષણ સ્વરૂપ એ અણઉપયોગ રાગરૂપ કદી હોતા હૈ? વિરોધ હૈ એ તો આહાહા શરીર ને વાણીરૂપ હોતા નહીં એ પ્રશ્ન યહાં હૈ નહીં. યહાં તો ભગવાન ચૈતન્યદળ, ઉપયોગ લક્ષણ નિત્ય ત્રિકાળ એ કભી રાગ દયા દાન દ્રતાદિકા શુભ અશુભ રાગ એ રાગ પુદ્ગલ હૈ. તો ભગવાન, જેમ લવણ ઓગળ કરકે પાની હોતા હૈ, ઓગળે છે ને ઓગળ કહેતે હૈ ને? લવણનું પાની હો જાતા હૈ ઓગળ કરકે ( પિગલકર) ઐસે ભગવાન. આહાહાહા.... શું દૃષ્ટાંત ! ચૈતન્યમૂર્તિ ભગવાન, ઉપયોગસ્વરૂપ ભગવાન એ રાગ અણઉપયોગ હું એ રૂપે કદી હોતા હૈ? આહાહાહાહા... ચાહે તો દયા દાન વ્રત ભક્તિકા ભાવ હો. પણ એ રાગરૂપ ભગવાન કદી હોતા હૈ? આહાહાહા! સમજમેં આયા? આહાહા ! ઉપયોગ સ્વરૂપ ભગવાન એ પિગલકર ક્યા રાગરૂપ હોતા હૈ? આહાહા ! લવણ તો ઓગળકર- પિગલકર પાણી હો, ઐસે ભગવાન જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ પ્રભુ, આહાહા.. એ કાંઈ પિગલકરકે રાગરૂપ હોતા હૈ? દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના વિકલ્પ જો હૈ એ રાગરૂપ પ્રભુ હોતા હૈ? આહાહાહા ! તો વ્યવહાર રત્નત્રયકા જો રાગ હૈ. આહાહાહાહા !દેવગુરુશાસ્ત્રકી શ્રદ્ધા, નવ તત્ત્વક ભેદરૂપ શ્રદ્ધા, શાસ્ત્રકા બાહ્યલક્ષી શબ્દકા જ્ઞાન ઔર પંચમહાવ્રતના પરિણામ એ રાગ હૈ. તો ભગવાન આત્મા વીતરાગી શુદ્ધ ઉપયોગ સ્વરૂપ પ્રભુ આત્મા, આહાહાહા.... કયા કભી રાગરૂપ હોતા હુઆ દિખાઈ દેતે હૈ? એમ કહેતે હૈ. આહાહાહા... તાત્વિક બાત હૈ, અધ્યાત્મ બાત હૈ. આહાહા! સમજમેં આયા?
ખારાપણા જિસકા લક્ષણ હૈ, ઐસા નમક પાણીરૂપ હોતા હુઆ દિખાઈ દેતા હૈ? કે હા. ઐસે નિત્ય ઉપયોગ લક્ષણવાળા જીવદ્રવ્ય પુગલ દ્રવ્યરૂપ હોતા હુઆ દિખાઈ નહીં દેતા. આહાહા ! ચાહે તો તીર્થકર ગોત્ર બાંધે ઐસા ભાવ, એ ભાવરૂપ કયા ભગવાન જ્ઞાન સ્વરૂપ ઉપયોગ હોતા હૈ? એ રાગ તો અણઉપયોગ હૈ, ઉસમેં જ્ઞાયક સ્વરૂપના ઉપયોગ યે તો હૈ હી નહીં અંદરમે. આહાહાહાહા!નિત્ય ઉપયોગ લક્ષણવાલા, ઐસા લિયા હેં ને? જીવદ્રવ્ય. ભગવાન તો નિત્ય ઉપયોગ લક્ષણવાલા જીવદ્રવ્ય હૈ એ પુદ્ગલદ્રવ્યરૂપ હોતા હુઆ દિખાઈ નહિં દેતા. આહાહા! એ વ્યવહાર રત્નત્રયકા રાગ એ રૂપે હોતા દિખાઈ નહીં દેતા. આહાહાહા! સમજમેં આયા?
ચૈતન્યના નૂરના તેજના પૂર પ્રભુ, એ કયાં રાગ અંધકાર અચેતન અણુપયોગ અસ્વભાવભાવ એ રૂપે ભગવાન હોતા દિખાઈ દેતા હૈ? નહીં. આહાહા!જિસકો રાગ અણઉપયોગ અપના હૈ, દિખે-એ દેષ્ટિ મિથ્યાત્વ હૈ. આહાહાહા... સમજમેં આયા? જિસકી દૃષ્ટિમેં ભગવાન આનંદ ને જ્ઞાન ઉપયોગ સ્વરૂપ પ્રભુ, રાગરૂપ મેં હું, ઐસા ભાસે, એ પુદ્ગલરૂપ હુઆ એમ ભાસ્યા એ તો મિથ્યાદેષ્ટિ હૈ. આહાહાહા... એ જૈન નહીં. આહાહાહા! જિન સ્વરૂપી, ઉપયોગ સ્વરૂપ એ રાગરૂપ હૈ એ જૈન નહીં. આહાહા ! ઉપયોગ સ્વરૂપ કહેતાં એ વસ્તુ પોતે જિન સ્વરૂપ હી હૈ. ભગવાન જિન સ્વરૂપી એ જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ કહો, કે વીતરાગી ઉપયોગ સ્વરૂપ કહો કે વીતરાગભાવ કહો, એ કયા રાગરૂપ હોતા, વ્યવહાર રત્નત્રયરૂપ હોતા દીખતા હૈ? (નહીં)
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા ! જ્ઞાનીકો અપના શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ભગવાન રાગરૂપ હોતા દિખતે નહીં, પણ રાગ હૈ ઉસકા જાનના ઉપયોગરૂપે દિખતે હૈ. આહાહા! ઉસકા અને અપના જાનન ઉપયોગ એ રૂપ દિખતે હૈ. સમજમેં આયા?
લોકોએ આખી મૂળ ચીજ, મૂળ ચીજ જ આ હૈ, અને મૂળ ચીજ બિના બધા વ્રત ને તપ ને નિયમ, પૂજા ને ભક્તિ ને આ મંદિરો ને બધા થોથાં હૈ. આહાહાહા ! એ દેખનેમેં નહીં આતા, હૈ? ઔર નિત્ય અણઉપયોગ લક્ષણવાલા, આહાહાહા... સામે લિયા હૈ. રાગ જો હૈ, દેવ-ગુરુ શાસ્ત્રકી ભક્તિકા રાગ, એ રાગ તો જડ હૈ. આહાહા! નિત્ય અણઉપયોગ લક્ષણ, રાગકા તો નિત્ય અણઉપયોગ લક્ષણ, અને ભગવાનકા તો નિત્ય ઉપયોગ લક્ષણ. આહાહાહા ! એ આત્મા, આ તો ધીરાના કામ છે ભાઈ. આહાહા. અંદર જાનન દેખન નિત્ય ઉપયોગ લક્ષણવાળો પ્રભુ, એ અણઉપયોગ લક્ષણ રાગ, આ વ્યવહાર રત્નત્રયકા વિકલ્પ રાગ, અણઉપયોગ રૂપે કયા આત્મા હોતા હૈ કભી?(ના) આહાહાહા ! અહીં તો કહેતે હૈ કે રાગ વ્યવહાર હૈ ઉસસે નિશ્ચય હોતા હૈ, અરે પ્રભુ શું કરે છે તું આ? પુદ્ગલસે આત્મા હોતા હૈ? સમજમેં આયા?
એ રાગ વ્યવહાર દયા, દાન, વ્રત, ભક્તિ, દેવ, ગુરુ, શાસ્ત્રની ભક્તિ શાસ્ત્રકા જ્ઞાન, પંચ મહાવ્રતના પરિણામ એ સબ અણઉપયોગ, જડ રાગ હૈ. એ અણઉપયોગ જડ રાગસે ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્માકા પત્તા મિલ જાતા હૈ? આકરું કામ ભાઈ. આહાહા... અહીંયા કહેતે હૈ કે ભગવાન આત્મા, અણઉપયોગ જે લક્ષણવાળા પુદ્ગલદ્રવ્ય રાગ એ પુદ્ગલદ્રવ્ય હૈ. આહાહા ! દેવગુરુ શાસ્ત્રકી ભક્તિકા રાગ, આહાહાહા ! ગજબ કામ કરે છે ને? ભાઈ તારી ચીજની, તેરે ખબર નથી. આહાહા ! તારો નાથ, જ્ઞાન અને દર્શન ઉપયોગવાળો પ્રભુ એ જડ રાગ અણઉપયોગરૂપ કયા દિખાઈ દેતા હૈ? અને દિખાઈ દેતા હૈ તો તુમ મિથ્યાષ્ટિ હો. આહાહાહા ! સમજમેં આયા ? આહાહાહા !
ટીકા ! શું સારનો સાર! સમયસાર! એ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એ અણઉપયોગી ચીજ હૈ. આહાહા!દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ, શરીર વાણી આદિ દેવ, ગુરુને શાસ્ત્ર પણ નોકર્મ, આહાહા. એ આ સ્વરૂપ ભગવાન ઉપયોગ સ્વરૂપ હૈ, એ અણઉપયોગ એટલે આ ઉપયોગ જિસમેં નહીં, ઐસા અણઉપયોગ જે આ પર વસ્તુ એ રૂપે કભી હોતા હૈ? આહાહા...
અહીંયા તો એમ કહેતે હૈ, કે ત્રિલોકનાથ ભગવાનનો શિષ્ય આત્મા હોતા હૈ? આહાહાહા... પરદ્રવ્યકા આત્મા શિષ્ય હોતા હૈ? (ના). આહાહાહા ! આકરું પડે આ માણસને, દેવ ગુરુ શાસ્ત્રને પણ ઇન્દ્રિય કહા હૈ. આ આત્મા અણીન્દ્રિય હૈ, ત્યારે આ શરીર, આ ઇન્દ્રિયાં, ભાવેન્દ્રિય ઔર દેવગુરુ શાસ્ત્ર અને સ્ત્રી કુટુંબ પરિવાર, એ સબ ઇન્દ્રિય હૈ, એટલે કે એ જડ હૈ, આની અપેક્ષાએ હોં એની અપેક્ષાએ નહીં. જૈસે અપના સ્વદ્રવ્યકી અપેક્ષાસે ભગવાનના દ્રવ્ય ભી અદ્રવ્ય હૈ. આહાહા! ઉસકી અપેક્ષાસે દ્રવ્ય ભગવાન પૂરણ હૈ પણ આ આત્મા દ્રવ્ય હૈ એ અપેક્ષાસે પર અદ્રવ્ય હૈ. ભગવાન આત્માના ક્ષેત્ર સ્વક્ષેત્ર હૈ તો પરકા ક્ષેત્ર તે આ આત્માની અપેક્ષાએ અક્ષેત્ર હૈ, સ્વકાળકી અપેક્ષાએ અપના આત્મા ત્રિકાળ હૈ, તો અપની અપેક્ષાએ પરકાળકા ઉસમેં અકાળ હૈ. પર અકાળ હૈ, ઔર મેરા ભગવાન પૂર્ણાનંદ ભાવ,
Page #382
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૬૭ ભાવસ્વરૂપ મેં હું, તો એ ભાવકી અપેક્ષાસે, સબ તીર્થકરોના ભાવ ભી આ ભાવકી અપેક્ષાએ અભાવ સ્વરૂપ હૈ– યુગલજી! આવી વાતું છે. અને માર્ગ તે માર્ગ! આહાહાહા!
ભાષા તો સાદી છે, ભાવ તો ભાઈ જે છે એ છે. આહાહા ! નિત્ય ઉપયોગ લક્ષણવાળા જીવદ્રવ્ય ભગવાન જીવદ્રવ્ય તો નિત્ય જ્ઞાન દર્શનના લક્ષણના ઉપયોગવાળા જીવ હૈ. આહાહા ! એ પુદ્ગલદ્રવ્યરૂપ હોતા હુઆ નહીં દિખાઈ દેતા. એ રાગરૂપે હોતા હૈ ઐસા દિખાઈ નહીં દેતા, તો રાગ આતા હૈ ને? પણ રાગરૂપે હો ઐસા દિખાઈ નહીં દેતા. એ રાગસે પૃથક અપના ઉપયોગ હૈ, એ રૂપે દિખાઈ દેતા હૈ, રાગકા જે જ્ઞાન પર પ્રકાશકની અપેક્ષાસે અને અપના આત્મા સ્વ-પ્રકાશ એ સ્વપરપ્રકાશક ઉપયોગપણે આત્મા દિખાઈ દેતા હૈ. આહાહા ! ધર્મીકો વ્યવહાર રત્નત્રયકા જ્ઞાન જો યહાં હોતા હૈ, સ્વપરપ્રકાશક એ ઉપયોગરૂપ દિખાઈ દેતા હૈ, રાગરૂપ આત્મા હૈ ઐસા દિખાઈ દેતા નહીં. આહાહા !
વૃત્તિ જિતની ઉઠતી હૈ યહ સબ અણઉપયોગ હૈ. એ ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા, એ અણઉપયોગરૂપે કભી દિખતે હૈં? અને દિખે તેરે તો તું મિથ્યાષ્ટિ હૈ. આહાહા ! આત્મા જ્ઞાયક આનંદ પ્રભુ ઉપયોગ સ્વરૂપી (હું) રાગ ઉપયોગ સ્વરૂપી દિખાઈ દે તેરેકો, તો આત્મા જડ હુઆ. આહાહા ! સમજમેં આયા? એ ઉપયોગસ્વરૂપ ભગવાન ભિન્ન ન રહો. આવી વાતું હવે આકરી પડે માણસને શું થાય?
અરે ભાઈ કાલ જુઓને બિચારા જુવાન છોકરા બે ભાઈઓ બેય મુંગા ને બહેરા, એની માને કેવું થાતું હશે? એક છોકરો આવો થયો ત્યાં બીજો પાછો એવો થયો, હવે બિચારા પાળીને મોટા કર્યા છે હોંશિયાર બેય પાછા હોં. આહાહા ! એ ક્યાં સાંભળતે નહીં, બોલ સકતે નહીં ઐસા ભાવ હૈ, તો એ ભાવરૂપ ક્યા હો ગયા એ આત્મા? આત્મા તો નિત્ય ઉપયોગ સ્વરૂપ હૈ અંદર. આહાહાહા! સમજમેં આયા?
શું ટૂંકી વાતમાં ભગવાન આત્મા, જાનન દેખન નિત્ય ઉપયોગ સ્વરૂપ પ્રભુ એ અજાણ અને અનુપયોગ ઐસા રાગ ને દયા, દાન, વ્રત આદિકા વિકલ્પ એ રૂપ કભી દિખાઈ દેતા હૈ પ્રભુ? આહાહાહાહા ! ચૈતન્ય તો અપના શુદ્ધ ઉપયોગપણે દિખાઈ દેતા હૈ, રાગપણે દિખાઈ નહીં દેતા. આહાહાહા!હ્યું કે નહીં, પાટણીજી! આ અંદર હૈ, અંદર હોં. આહાહા ! ભગવાન પાસે પડયા હૈ ને અંદર. આહાહા ! આહાહાહા ! એ અક્ષરરૂપે કભી આત્મા હુઆ હી નહીં, શાસ્ત્રકી રચના આત્મા(ને) કભી કિયા હી નહીં. આહાહાહા ! શાસ્ત્ર તો જડ પરમાણુ હૈ, ઉસકી રચના ક્યા કરે આત્મા, પણ ઓ તરફકા જો રાગ હૈ એ રૂપે ભી આત્મા હોતા નહીં. આહાહાહા !
કયોંકિ નવતત્વમેં એ શુભ અશુભ રાગ એ પુણ્ય પાપકા તત્ત્વ હૈ. સમજમેં આયા? એ આત્મતત્ત્વ નહીં. આહાહા ! ક્યોંકિ નવમેં જ્ઞાયક તત્ત્વ તો ભિન્ન હૈ. આહાહાહા ! એ જાણનદેખન ઉપયોગ સ્વરૂપ ભગવાન, તો એ રાગસે તો ભિન્ન હૈ, ઐસા ભગવાન આત્મા રાગરૂપ કૈસે હો. ભિન્નરૂપ હૈ યહ અભિન્નરૂપ કૈસે હો? આહાહાહા ! સમજમેં આયા? ઝીણી વાત બહુ ભાઈ ! આહાહા!
ઔર નિત્ય અણઉપયોગ લક્ષણવાળા પુદ્ગલદ્રવ્ય, એ રાગ હૈ યહ નિત્ય અનુપયોગ હૈ. આહાહા ! એ દેવ ગુરુ શાસ્ત્રકી ભક્તિકા રાગ, આ આરતી ઉતારના ને જય નારાયણ, જય
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નારાયણ, સમોસરણમાં ભગવાન પાસે ગયે જય નારાયણ. આહાહા! હીરાના થાળ, મણી રતનના દીવા કલ્પવૃક્ષના ફૂલ સમોસરણમેં સાક્ષાત્ જય હો. પણ ઓ રાગ હૈ, એ ક્રિયા તો (આત્મા) કર સકતે નહીં, પણ રાગરૂપ હોતા નહીં. આહાહાહાહા ! એય ! આવું સાંભળ્યું નથી કોઈ દિ' ન્યાં. (શ્રોતા:- ક્યાંય છે નહીં) એ તો એ કહે છે ને અમારે પાટણીજી કહે છે ને? કે આવું સ્પષ્ટીકરણ... (શ્રોતાઃ- રાગ હોય તો બોજો લાગે) બોજો લાગે. કહ્યુંને કાલે કહા થા ને (શ્રોતાઃ- બોજો જ લાગે) ઉપયોગ સ્વરૂપ ભગવાન ઉસમેં રાગકા બોજા ભાર આતા હૈ આયા થા ને કલ. આહાહાહા! બોજાકા અર્થ એ ભિન્ન ચીજ હૈ તો એ અપનેમેં આ સકતી નહીં. આહાહા ! દુઃખરૂપ લગતી હૈ. આહાહા !
નિત્ય અણઉપયોગ લક્ષણવાલા પુદ્ગલ દ્રવ્ય, આહાહાહા... એ વ્યવહાર રત્નત્રયકા રાગ એ નિત્ય અણુપયોગ લક્ષણવાળા જડ દ્રવ્ય હૈ એ તો. આહાહા ! અરેરે ! વિષયમેં રાગ હોતા હૈ એ રાગ તો અણુપયોગ જડ હૈ પ્રભુ. આહાહાહા! સમ્યગ્દષ્ટિ જીવ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ ૯૬ હજાર સ્ત્રીઓ, આહાહા.... એ તો મેં નહીં, પણ ઓ તરફકા રાગ હુઆ યહ ભી મેં નહીં. આહાહા !મેરા ભગવાન ઇન્દ્રિયકા વિષય અને રાગમેં આયા હું નહીં ને. આહાહાહાહા ! મેં જ્યાં હું ત્યાં અણુપયોગ રાગ તે હૈ હી નહીં ને. આહાહા ! સમજમેં આયા?
આ તો ૧૯ મી વાર વંચાય છે સમયસાર સભામેં, ૧૮ વાર એકેક વાર ગણો તો ઓગણીસમી વાર તો વધારે સ્પષ્ટિકરણ હોતા હૈ કે નહીં? આહાહા !
એ રાગસે આત્માકો લાભ હોતા હૈ ઐસી ઉપદેશ શૈલી પણ મિથ્યાત્વ હૈ. આહાહાહા ! કયોંકિ રાગ હૈ અણુપયોગ સ્વરૂપ જડ, કયા ઉપયોગ સ્વરૂપી આત્મા જડ હો જાતા હૈ? આહાહાહા ! રાગ વ્યવહારકા હો પણ ઉસકી રુચિ છોડકર ભગવાન જ્ઞાયક સ્વરૂપકી દૃષ્ટિમેં આયા, ત્યાં કયા રાગ ભાવસે ઉપયોગ ભાવ પ્રગટ હુઆ ? અણુપયોગભાવસે કયા ઉપયોગ સ્વરૂપ ભગવાન જાનનમેં આયા? આહાહાહા ! તો વ્યવહારસે આત્મા નિશ્ચય પ્રાપ્ત કર સકતે હૈ? પ્રભુ એ કયા હૈ બાત. આહાહા! સમજમેં આયા? નિત્ય અણઉપયોગ લક્ષણવાળા પુદ્ગલદ્રવ્ય, જીવદ્રવ્ય હોતા હુઆ દેખનેમેં નહીં આતા. આહાહા ! એ વ્યવહાર રત્નત્રયકા રાગ નિત્ય ઉપયોગ લક્ષણવાળા દિખનેમેં નહીં દેતા, આહાહાહા. ઉસસે નિત્ય ઉપયોગ લક્ષણકા ભાન હોતા હૈ ઐસા દિખનેમેં નહીં આતા. આહાહા ! યુગલજી! કોટામાંય ગરબડ હાલે છે બધી, ઘણી યુગલજી છે તોય. (શ્રોતા- સારા હિન્દુસ્તાનમેં ગરબડ હૈ, અજ્ઞાન હોય ત્યાં ગરબડ જ હોય ને) ભગવાન આ તો બે ને બે ચાર જેવી વાત છે. આહાહાહા! અહીં પ્રભુ એમ કહેતે હૈ સંતો. આહાહા ! કુંદકુંદાચાર્યની ગાથામાં એ ભાવ ભર્યા હૈ, એ અમૃતચંદ્રાચાર્યે તર્કસે ટીકા કરકે ભાવ નિકાલા હૈ. ભગવાન, રાગ જો હૈ, ચાહે તો દેવગુરુશાસ્ત્રકી ભક્તિ આદિકા રાગ હો, મહાવ્રતકા રાગ, એ અણઉપયોગ રાગ કયા ઉપયોગસ્વરૂપ ભગવાન(આત્મા) હો સકતા હૈ? આહાહાહા! ઉસકા અર્થ તો એ હુઆ ને કે વ્યવહાર જે અણુપયોગ રાગ હૈ ઉસસે ઉપયોગ સ્વરૂપકી દૃષ્ટિ હોતી નહીં. આહાહાહા! સમજમેં આયા? આહાહાહા !
ભગવાનના શ્રીમુખે જ્યારે એ વ્યાખ્યા નીકળતી હોય સંતોને, આહાહાહા.. ટીકા પણ ટીકા, આહાહાહા ! આહાહા ! ભરતક્ષેત્રમાં આ સમયસાર જૈસા કોઈ શાસ્ત્ર નહીં, જેના એક
Page #384
--------------------------------------------------------------------------
________________
ગાથા
૨૩ થી ૨૫
૩૬૯
એક પદમાં કિતની ગંભીરતા. આહાહા ! ખોલતાં ખોલતાં પાર ન આવે એવી વાત છે અંદર.
ઉપયોગ સ્વરૂપ ભગવાન કયા અનુઉપયોગ સ્વરૂપ દિખાઈ દેતા હૈ ? આ અનઉપયોગ સ્વરૂપ રાગ( મેં ) કયા ઉપયોગ સ્વરૂપ આત્મા દિખાઈ દેતા હૈ ? આહાહાહા ! સમજમેં આયા ? આહાહા ! સમ્યગ્દર્શન ભાન હોતા હૈ, આહાહાહા... ત્યારે કયા ઉપયોગ સ્વરૂપ ભગવાન ઓ રાગ મંદ હુઆ હૈ, તો ઉસસે ઉપયોગ સ્વરૂપકી દૃષ્ટિ હુઈ ? અને પછી આહાહા... ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમેં આયા ? ઔર અંત૨મેં જાનેકા સ્થિર હોનેકા ભાવ આયા ? આહાહા ! એ દીક્ષિત હોતે હૈ. આહાહાહા... એ શરીરને રમાડનારી તું સ્ત્રી, મૈં તો મેરી અનુભૂતિ આનંદકા નાથ મારો ભગવાન એની પાસે જાના ચાહતા હું, છોડ દે. આહાહાહાહા... ૨જા માગે વ્યવહારે, ન છોડે તોય ચાલ્યો જાય એ તો. સમજમેં આયા ? પણ વ્યવહાર ઐસા લિયા હૈં. આહાહાહા... મારી આનંદરૂપી અનુભૂતિ મેરી પાસ હૈ. આહાહા! ઉપયોગસ્વરૂપ કહો કે આનંદસ્વરૂપ ભગવાન આત્મા મેરી રમતોમાં રમનેવાલા મેં, હવે આ શ૨ી૨ને રમાડનારી સ્ત્રી એ મેરી નહીં, છોડ દે મેરેકું. ન છોડે તો મેં ચલા જાતા હું. આહાહા ! મારા ભગવાન પાસે હું જવા માગું છું. શુદ્ધ ઉપયોગ, નિત્ય ઉપયોગ ઐસા મૈં ભગવાન આત્મા. આહાહાહા ! એ ઉપયોગકી સ્થિરતા કરનેકો મેં જાતા હું. દેકી ક્રિયા કરનેકો કે મહાવ્રત કરનેકો એમ નહીં, જો ઉપયોગ સ્વરૂપ હૈ ઉસમેં સ્થિરતા કરનેકો મૈં જાતા હું. આહાહા.!
વનમાં અકેલા સિંહ ને વાઘની ત્રાડું હોય ત્યાં આ એકલો ચાલ્યો જાય છે. આહાહા ! એ ઉપયોગ સ્વરૂપ આનંદકા સ્વાદ આયા હૈ, અને અનઉપયોગ સ્વરૂપ રાગકા સ્વાદ છૂટ ગયા હૈ. સમજમેં આયા ? આવી વ્યાખ્યા હવે, બે લીટીમાં તો, આહાહાહા... નિત્ય અનુપયોગ એમ રાગમેં નિત્ય અનઉપયોગ હૈ, આહાહા... વ્યવહા૨ રત્નત્રયકા રાગમેં કભી કાંઈ ઉપયોગકા અંશ આતા હૈ ? નિત્ય અનુપયોગ લક્ષણવાલા પુદ્ગલદ્રવ્ય, જીવદ્રવ્ય હોતા હુઆ દેખનેમેં નહીં આતા. આહાહાહાહા ! એ ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા રાગરૂપ હો જાય ઐસા દિખનેમેં નહીં આતા. વ્યવહા૨ ઉસકા રાગસે મૈં ઉપયોગ સ્વરૂપ આત્માનેં આ જાઉં ઐસા દિખનેમેં નહીં આતા. આહાહા ! ૫૨ ઘ૨મેં મેં રહું તો સ્વઘરમેં મેં આ જાઉં ઐસા હૈ નહીં. આહાહા ! અરે આવી વાત. શું ટીકા, શું ટીકા !
કોની પેઠે? પ્રકાશ ઔર અંધકાર એક સાથ દિખાઈ નહીં દેતે, ક્યોંકિ પ્રકાશ ઔર અંધકા૨કી ભાંતિ, હવે જુઓ પહેલે કહા કે લવણ જો ખારા હૈ એ પાણીરૂપ હોતા હૈ. ઔર ખારા પાણી નમકરૂપ હોતા હૈ, ઐસે રાગ હૈ એ આત્મારૂપ હો જાય ઔર આત્મા રાગરૂપ હો જાય ઐસા કભી બનતે નહીં.
–
હવે અસ્તિકા દૃષ્ટાંત દિયા પ્રકાશ ઔર અંધકારકી ભાંતિ, આહાહાહા... ઉપયોગ ભગવાન એ તો પ્રકાશ હૈ, અને રાગ વ્યવહાર એ અંધકાર હૈ. આહાહાહાહા... ભારે વાત ભાઈ. ભગવાન એમ કહે અમારા ઉપર તારું લક્ષ હૈ યે ઉપયોગ અંધકાર હૈ. આહાહાહા ! સમજમેં આયા ? ૫૨દ્રવ્ય ત૨ફ તેરા લક્ષ રહેતે હૈ એ ઉપયોગ રાગ હૈ, આહાહાહા... એ અંધકાર હૈ અને ભગવાન તો ઉપયોગ સ્વરૂપ પ્રકાશ હૈ, કયા પ્રકાશ અંધકારરૂપ હોતા હૈ ? ( શ્રોતાઃ– કભી નહીં હોતા ) અંધકાર પ્રકાશરૂપ હોતા હૈ ? આહાહા ! આ તો પકડાય એવું છે. આ કાંઈ, આહાહા...
Page #385
--------------------------------------------------------------------------
________________
3७०
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પ્રકાશ ઔર અંધકારકી પેઠે. ઉપયોગ અનુપયોગકા, ઉપયોગ એ પ્રકાશ હૈ અને અણુપયોગ રાગ એ અંધકાર હૈ, એકી સાથે રહેનેમેં વિરોધ હૈ. એકી સાથે રહેનેમેં વિરોધના અર્થ હું પ્રકાશ અને અંધકાર બેય એક ચીજ હૈ, ઐસે રહેનેમેં વિરોધ હૈ. દૂસરી વાત શુદ્ધ ઉપયોગકા ભાનમેં રાગ આયા, પણ રાગ સાથમેં હૈ યે ભિન્ન તરીકે હું, એ પ્રકાશ તરીકે સાથમેં નહીં. આહાહાહા ! સમજમેં આયા? પ્રકાશ અને અંધકાર એક સાથે નહીં રહ સકતે, ઉસકા અર્થ ? કે ચૈતન્ય ઉપયોગ પ્રકાશ અને રાગ ઉપયોગ અંધકાર દો એક નહીં હો જાતા. સમજમેં આયા? એક સાથ રહેનેકા અર્થ? કે રાગરૂપે આત્મા હો જાય અને શુદ્ધરૂપે પણ,( રહે) ઐસા નહીં હોતા. અપના શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા ઐસા ભાન હુવા તો કમજોરીસે રાગ વ્યવહાર આતા હૈ. પણ વો અણઉપયોગ ભિન્ન રહેતે હૈં. ઉપયોગમેં એક સાથ આ જાતા હૈ. સાથકા અર્થ? ઉપયોગ ને અણઉપયોગ એક હો જાતા હૈ ઐસા નહીં. પણ જ્ઞાન ઉપયોગ હુઆ ત્યાં અણઉપયોગ રાગાદિ બાકી આતા હૈ. હો ! પણ એ અંધકાર અને પ્રકાશની પેઠે ભિન્ન ચીજ હૈ. આહાહાહા ! અરે એકવાર મધ્યસ્થથી સાંભળે ને તો ખબર પડે, એ વિરોધ કરે છે શું કરે છે પ્રભુ. એકદમ નિશ્ચયાભાસ, ખોટું, જૂઠા, ભગવાનને પણ જૂઠું કરાવે છે ને એવું લખે છે લ્યો! અરે પ્રભુ શું કરે છે તું આ? આહાહા ! એને એમ કે આ વ્યવહારથી કાંઈક લાભ થાય એમ માને તો તો અનેકાંત કહેવાય. આહાહા ! પણ અહીંયા તો અંધકાર અને પ્રકાશ બેય ભિન્ન ચીજ ગણવામાં આવી છે. વ્યવહાર અંધકારસે પ્રકાશ ચૈતન્ય પ્રકાશ જાનતા ? આહાહાહા !
લવણનો દાખલો, તો લવણ તો પાણીપણે હોતા હૈ ઐસે પ્રકાશ અંધકારરૂપ હોતા હૈ? ખારાપાણી મીઠારૂપ હોતા હૈ ઐસે અંધકાર પ્રકાશરૂપ હોતા હૈ? આહાહાહા! સમજમેં આયા? પ્રકાશ ઔર અંધકારની પેઠે ઉપયોગ ને અનુપયોગકા એક હી સાથે રહેનેમેં વિરોધ હૈ. એક હી સાથકા અર્થ? ઉપયોગકા ભાન હું ત્યાં આ રાગ અંધકાર હો પણ બેય એક હૈ ઐસે એક સાથે નહીં રહેતું. આહાહા... ઉપયોગ ભી હું અને અંધકાર ભી ઉપયોગમેં હૈ, ઐસા નહીં. રાગ અંધકાર વ્યવહાર આતા હૈ પણ વહુ ભિન્ન હોકર રહેતે હૈં એકરૂપ નહીં હોતા. આહાહાહા ! સમજમેં આયા? આહાહાહા ! શું શૈલી !
જ્ઞાનીકો વ્યવહાર અંધકાર આતા હૈ. આહાહાહા ! જબલગ વીતરાગ ન હો તબલગ દેવગુરુ શાસ્ત્રકા વિકલ્પ આતા હૈ પણ હૈ અંધકાર, આહાહાહાહા... છતે એ પ્રકાશની પાસે યે રહે સકતે હૈ, મગર પ્રકાશરૂપ હોકર રહે સકતે નહીં. સમજમેં આયા? ( શ્રોતા:- આકરું ક્યાં છે?) આકરું નથી. પણ લોકોને ક્યાં બેસે છે, મોટા પંડિતો વિરોધ કરે છે ને. આહાહા... શું કરે, વર્ણજીનો દાખલો બધા આપે છે. જુઓ વર્ણાજીએ કહ્યું છે કે સોનગઢનું સાહિત્ય ડુબાનેવાલા હૈ. એવું લખે છે. એણે કહ્યું'તું કારણ કે નિમિત્તસે ભી કભી હોતા હૈ ઐસે માનતે થે, ક્રમબદ્ધ નહીં. તો યે વિરૂદ્ધ કરતે થે વાત સાચી.
અબી તો ઉસને કબુલ કિયા હૈ, કૈલાસચંદજી. એ વખતે કમબદ્ધ નહીં માનતે થે. હવે કબૂલ કિયા હૈ ક્રમબદ્ધ હૈ, ઔર નિમિત્ત માનતે હૈ સોનગઢવાલા, પણ નિમિત્તસે હોતા હૈ એમ નહીં માનતે એટલું કહે છે. એવા બે બોલ આવ્યા છે. એ બે ચર્ચા મોટી થઈ હતી, તેરકી સાલ વર્ણાજીકી સાથે મોટી ચર્ચા. આહાહાહા... પ્રભુ આ મારગ આમ છે ભાઈ. (શ્રોતા- ધીરે ધીરે
Page #386
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૭૧ કબૂલ કરે) ધીરે ધીરે કબૂલ કરે. બાત તો ઐસી હૈ. અમારા યુગલજી ટાઢા માણસ હૈ ને એટલે ધીરે ધીરે. આહાહાહા... માર્ગ જ આ છે ને પ્રભુ. અને તે પણ બે ને બે ચાર જૈસી બાત હૈ વ્યવહાર હોતા હૈ ઈસકી કિસને ના પાડી, પણ એ વ્યવહાર અંધકાર હૈ. આહાહા ! એ પ્રકાશ ને અંધકાર એક સાથે રહેતે નામ એકરૂપ હો જાતે હૈ, ઐસે નહીં. એ તો ભાઈ પ્રજ્ઞાછીણી આવ્યું છે ને? પ્રજ્ઞાછીણી, રાગ અને સ્વભાવકા ભાન એક સાથ રહે સકતે હૈ. (શ્રોતા- સંધિ છે) છતાં સંધિ છે એ વળી જુદી રાખી છે આ તો એક સાથે રહેતા હૈ એ પ્રશ્ન છે. કળશટીકામાં લીધું છે વ્યવહારકા રાગ અને ભગવાનકી પરિણતિ શુદ્ધ ચૈતન્ય એક સાથે રહે સકતે હૈ. એક સાથે એટલે એક સમયમેં રહે સકતે હૈ, મગર એક હોકર નહીં રહે સકતે, ભિન્ન હોકર રહે સકતે, ઉસમેં કોઈ વિરોધ નહીં. આહાહાહાહા ! કહો, સમજાય છે કે નહીં કાંઈ? એને ઓલા નાતમાં ભળવા સાટુ, એકતાલીસ હજાર ભર્યા પાછા, સોનગઢીયા થઈ ગયા છો તે કાઢી મૂકો, કાઢી મૂકો, પછી નાતમાં ભળવા એકતાલીસ હજાર ભર્યા પછી હવે કોઈ બોલે નહીં એમ.
અરે ભગવાન આ માર્ગ તારા ચૈતન્યની જાતનો પ્રભુ આ માર્ગ હૈ. ભાઈ આ કોઈ પક્ષ ને વાડો નથી. આહાહા ! તું મૈસા અંદર શુદ્ધ ઉપયોગ, નિત્ય ઉપયોગ સ્વરૂપ પ્રભુ, આહાહાહા... એ રાગ અણઉપયોગસે કૈસે પ્રાપ્ત હો? અંધકારસે પ્રકાશ કૈસે પ્રાપ્ત હો? આહાહા! અને પ્રકાશમેં અંધકાર એકમેક કહાંસે હો? એમ શુદ્ધઉપયોગમેં, ઉપયોગ સ્વરૂપ લક્ષણકા ભાન હુઆ, પીછે રાગ તો આતા હું વ્યવહાર, પણ એકરૂપે કૈસે હો ? ભિન્નરૂપે એક સાથે રહે સકતે હૈ, એકરૂપ હોકર સાથ નહીં રહે સકતે. આહાહા ! સમજમેં આયા? આ નવમો દિવસ છે આજ, હેં? અફર દિ' છે, નવનો આંક. આહાહા ! જ્ઞાનેય અફર છે ભાઈ, આ વસ્તુ એવી છે.
કહો, ઝાંઝરીજી! એ બધા અગ્રેસર છે ત્યાં. આહાહા ! અંતરીક્ષ, ઓલા તોફાન કરે આમ, શું કરે બાપુ, ભાઈ ! આહાહા ! આ દિગંબર ધર્મ તો અનાદિ સનાતન હૈ, એ કોઈ નઈ ચીજ નહીં. સમજમેં આયા? શ્વેતાંબર તો બે હજાર વર્ષ પહેલે નયા નિકલા, ઉસમેં આ ચીજ હૈ નહીં ઐસી. આહાહા ! આહાહાહા... સૂરજની પેઠે પ્રકાશ ઉપયોગ સ્વરૂપ પ્રકાશ આત્મા અને અંધારા સમાન રાગ એક સાથ કયું રહે ? એકરૂપ એકસાથ કયું રહે? એકરૂપ હોકર એકસાથે કર્યું હતું? ભિન્નરૂપ હોકર એક સમયમેં એક સાથે રહે સકતે હૈ. આહાહા ! એ જડ ઔર ચૈતન્ય કભી ભી એક નહીં હો સકતે. રાગ જડ અને ભગવાન ચૈતન્યપ્રભુ એ કભી એક નહીં હો સકતે. આહાહાહા ! સમજમેં આયા? ઈસલિયે તું સર્વ પ્રકારસે પ્રસન્ન હો, આહાહાહા... એ પ્રસન્ન હો પ્રસન્ન પ્રભુ! તેરી ચીજ રાગરૂપ કભી હુઈ નહીં, રાગ તેરેમેં કભી આયા નહીં. આહાહા ! પ્રસન્ન થઈ જા એકવાર. આહાહા ! અર્થાત્ રાગસે ભિન્ન હોકર આનંદકા અનુભવ કર. આહાહાહા ! એ પ્રસન્ન, આહાહા.. એ પ્રસન્નકુમારજી આ પ્રસન્ન આયા દેખો. આહાહાહા! તેરા સ્વરૂપ પ્રભુ રાગસે ભિન્ન હૈ, એ રાગરૂપ હુઆ નહીં. ઔર તુમ રાગરૂપ હુઆ નહીં. બસ. આહાહાહા ! ભેદજ્ઞાન કરકે પ્રસન્ન હો જા. આહાહા! અપને ચિત્તકો ઉજ્જવલ કરકે સાવધાન હો. સ્વદ્રવ્યકો હી યહ મેરા હૈ ઈસ પ્રકાર અનુભવ કર મૈં તો શુદ્ધ સ્વરૂપી ભગવાન હું ઐસા અનુભવ કર. આહાહા ! વિશેષ કહેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ. )
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૮૭ ગાથા ૨૩ થી ૨૫ તથા ૨૬ તથા શ્લોક - ૨૩-૨૪
તા. ૧૫-૯-૭૮ શુક્રવાર, ભાદરવા સુદ-ચૌદશ સં. ૨૫૦૪ ઉત્તમ બ્રહ્મચર્ય દિન
દસ લક્ષણી પર્વ, દસમા દિવસ હૈ બ્રહ્મચર્ય, દસમા ચારિત્રકા ભેદ હૈ યે પહેલે તો બ્રહ્મ નામ આત્મા રાગસે ભિન્ન ઉસકી દૃષ્ટિ અનુભવ હોના. ઉસકા નામ પ્રથમ સમ્યગ્દર્શન હૈ. બ્રહ્મ નામ અતીન્દ્રિય આનંદ પ્રભુ ઉસકા અનુભવ રાગસે ભિન્ન હોકર હોના એ તો પ્રથમ સમ્યગ્દર્શન ભૂમિકા હૈ. એ ઉપરાંત સ્વરૂપમેં આનંદમે વિશેષ રમત રમતે ચારિત્ર દશા પ્રગટ હુઈ ઉસમેં દસમા બોલ ઉત્તમ બ્રહ્મચર્ય હૈ. તો વો ભી, બ્રહ્મ નામ ભગવાન આત્મા એમાં ચર્યા રમના, લીન હોના ઉસકા નામ બ્રહ્મચર્ય દસ લક્ષણીપર્વમેં છેલ્લા કહેનેમેં આતા હૈ.
जो परिहरेदि संगं महिलाणं णेव पस्सदे रूवं ।
कामकहादिणियत्तो णवहा बंभं हवे तस्स।। ४०३ ।। જો મુનિ સ્ત્રીઓની સંગતિ નહિં કરતા, આહાહા. અપના સ્વરૂપના સંગમેં સ્ત્રીકા સંગ નહીં કરતા, ઔર “નેવ પસ્સઈ રૂણસ” ઉસકો રૂપ નહીં દેખતે કેમ કે વિષયોમાં મુખ્ય ચીજ તો
સ્ત્રી હૈ, તો ઉસકા સંગ છોડના ને ઉસકા રૂપ નહીં દેખના. આહાહા... ઔર “કામ કહાદિ નિયતો” કામકી કથા, વિષયકી કથા, સ્મરણ આદિ ઔર વિષય હુઆ વો પહેલે, ઉસકા સ્મરણ આદિ છોડના. આહાહા ! આનંદ સ્વરૂપ ભગવાનના સ્મરણ કરે કે કામભોગકી કથાકા સ્મરણ કરે. આહાહા ! જિસકો જૈસા પ્રેમ હૈ ઉસકા સ્મરણ કરે. આહાહા!
ધર્મીકો તો અપના બ્રહ્મચર્ય આત્મા પ્રત્યે પ્રેમ અને પરિણમન હૈ. આહાહા! તો ઉસકા સંગમેં રહે પરકા સંગ છોડ દે. ઐસા નવ પ્રકાર મન, વચન, કાયા, કૃત, કારિત, અનુમોદનસે કર્તા હૈ આહાહાહા! મનસે બ્રહ્મચર્ય પાળતા હૈ વાણીસે કહેતા હૈ ઔર કાયાસે ઉસસે દૂર રહેતા હૈ. કરણ, કરાવવું અને અનુમોદન એ અર્થમેં લિયા હૈ. બ્રહ્મ નામ આત્મા ઉસમેં લીન હોના એ બ્રહ્મચર્ય હૈ પર દ્રવ્યમેં આત્મા લીન હો ઉસમેં સ્ત્રીમેં લીન હોના મુખ્ય હૈ. પરદ્રવ્યમેં લીન હોનેમેં ઉસમેં સ્ત્રીમેં લીન હોના મુખ્ય હૈ. આહાહા... તો ઉસકા તો સંગ હોના નહીં. નવ વાડે બ્રહ્મચર્ય હોતા હૈ. સમજમેં આયા?
બ્રહ્મચારીકા મુનિકી બાત હૈ ને, તો સ્ત્રીકા સંગમેં, સ્ત્રીકો શીખાના ઉસકી પાસ બેસના એ બાત હોતી નહીં હૈ. સમજમેં આયા? એ પણ એક પ્રેમ ને રાગ હું એ છોડ દેતે હૈ. આહાહા.
અપના આનંદકા નાથ ભગવાન, બ્રહ્માનંદ પ્રભુ અમૃતકા સાગર, ઉસમેં સંગમેં જાને.. આહાહા... એ અસંગકા સંગ કરને, આ પરકા સંગમેં કયા હૈ તેરે ? આહાહા... આવી વાત છે. એના પછી વિશેષ ભેદ લીધા છે. સંગતિ કરના, રૂપ નિરખના, કથા કરના એ સબ છોડના.
યહાં આયા હૈ, દેખો ગાથા ચલતી હૈ ને ૨૫ કયા કહેતે હૈ, આ જીવ અધિકાર છે, તો ભગવાન આત્મા ઉપયોગ સ્વરૂપ ચૈતન્ય જીવ ઔર રાગાદિ પુદ્ગલાદિ સબ અણુપયોગ જડ, તો દોકો ભિન્ન કરકે, આહા... દો એક નહીં હુઆ કભી. “જડ ઔર ચૈતન્ય કભી ભી એક નહીં હો સકતે” આખિરકી દો લીટી હૈ, ભગવાન જ્ઞાનસ્વરૂપ આત્મા અને રાગાદિ અચેતન અણુપયોગ,
Page #388
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૭૩ એ ઉપયોગ અને અણુપયોગ કભી એક હો સકતે નહીં. આહાહા! ઈસલિયે તું સર્વ પ્રકારસે પ્રસન્ન હો. આહાહાહા... કયા કહેતે હૈ? ભગવાન પૂર્ણાનંદ જ્ઞાનસ્વરૂપ પ્રભુ અને રાગ દો એક હોતે નહીં કભી. આહાહા ! તો પ્રસન્ન હો હવે. આહાહા! રાગસે ભિન્ન હોકર અપના અનુભવ કર હવે. ક્યોંકિ દો એક હૈ નહીં, દો એક હોતા નહીં. આહાહા ! પ્રસન્ન થા, પ્રભુ કહે છે, આહાહાહા... એ પ્રસન્નજી! આહાહાહા... પ્રભુ તેરી ચીજ અંદર રાગના વિકલ્પસે ભિન્ન પડી હૈ ને? એ કભી એકત્વ હુઈ નહીં ને? આહાહાહા! એકત્વ હુઈ નહીં તો ભિનકા અનુભવ કરનેમેં પ્રસન્ન થા. આહાહાહા! આવી વાત છે. સમજમેં આયા? આનંદ સ્વરૂપ પ્રભુ, એ રાગ સ્વરૂપ દુઃખ, અણ ઉપયોગ, એ આનંદ અને અણઉપયોગ કભી એક હુઆ હી નહીં. આહાહા.
ચાહે તો આ દયા દાનનો રાગ હો કે આ સંસારના કમાના ઐસા બધા પાપ રાગ હો. આહાહાહા ! એ સબ અણઉપયોગ જડ હૈ, ભગવાન તેરી ચીજ(આત્મા) ઉસમેં એક હુઈ નહીં કભી. એક હુઈ નહીં તો પ્રસન્ન થા ને. આહાહાહા! આવી વાતું છે. ઈસલિયે તું સર્વ પ્રકારસે પ્રસન્ન થા. આહાહા ! ભિન્ન હૈ યહ કભી એક હુઈ નહીં. આહાહા... તો રાગસે ભિન્ન તેરી ચીજ પડી હૈ, એક હુઈ હી નહીં તો ઈસકી ઉપર દૃષ્ટિ કરકે આનંદકા અનુભવ કર. આહાહાહા ! ઝીણી વાત બહુ. આહાહા ! એક હુઈ હો તો તેરે જુદી પાડનેમેં મુશ્કેલ પડે. પણ એક હુઈ નહીંને કહેતે (હૈ). આહાહાહા !
ચાહે તો એ શુભ અશુભ રાગ હો, શરીર વાણી કર્મ તો ભિન્ન હી હૈ, પણ શુભ અશુભ રાગ હૈ યહ ભગવાન વીતરાગ સ્વરૂપ ઉપયોગ સ્વરૂપ એ અણઉપયોગ રાગમેં એકત્વ કભી હુઆ હી નહીં. આહાહાહા ! એ અનેક તે અનેકરૂપે રહા હૈ, અનેક રાગ અને આત્મા એક એ એકરૂપ કભી હુઆ હી નહીં. આહાહા ! પ્રસન્ન થા. ગુરુના આશીર્વાદ જુઓ. તું ખુશીને જાહેર કર, એમ કહેતે હૈ ખુશીમેં જાહેર કર, ઓહોહો! મેં રાગસે તો ભિન્ન રહા હું, ઐસા ભિન્નકા અનુભવ કર, પ્રસન્ન થા, પ્રસન્ન થા. આહાહાહા ! આવી વાત છે. સર્વ પ્રકારસે પ્રસન્ન હો, કોઈ રીતે પણ ખેદ ન કર. તેરી ચીજ ભિન્ન પડી હૈ પ્રભુ. આહાહાહા! પડી હૈ ભિન્ન ઉસકા અનુભવ કરના તો પ્રસન્ન હો જાને. આહાહાહા !
એ રાગસે ભિન્ન પ્રભુ અંદર અણદ્રિ, અણીદ્રિય પણ અનંત આનંદ સ્વરૂપ પ્રભુ, ઇન્દ્રિયાં ઉસમેં હૈ નહીં. આહાહા ! એ ચીજ જ્યારે રાગસે વિકલ્પસે ચાહે તો અનંતકાળ હુઆ પણ એ રાગના વિકલ્પ ને નિર્વિકલ્પ પ્રભુ, (આત્મા) એક હુઆ નહિ હૈ, તો પ્રસન્ન થા ને પ્રભુ. આહાહાહા ! તેરી જુદી ચીજ હૈ ત્યાં નજર કરને, આરે આવી વાતું છે. સમજમેં આયા?
“અપને ચિત્તકો ઉજજવળ કરકે સાવધાન હો” આહાહા! નિર્મળ ચિત્ત, નિર્મળ પર્યાય પ્રગટ કરકે, આહા ! સાવધાન, સ્વરૂપ તરફ હો જા. રાગ ને પુણ્ય તરફ અનાદિસે એક નહીં થા છતાં એ તરફી એકતાબુદ્ધિ માની'તી તેં. આહાહાહા.. આવી ચીજ આકરી બહુ. ધંધા આદિની ક્રિયા અને ઉદ્યોગને એ તો બધી જડની ક્રિયા. આહાહાહા ! ઉસસે તો પ્રભુ ભિન્ન હૈ હી. પણ અપનેમેં કમજોરીસે રાગ ને વૈષના પરિણામ દુઃખરૂપ હોતા હૈ, એ પ્રભુ આનંદ સ્વરૂપ દુઃખરૂપ કભી હુઆ હી નહીં. આહાહાહા ! હુઆ નહીં તો પીછે આનંદ કરને, પ્રસન્ન કરને સ્વરૂપમેં સાવધાન હો જાને. આહાહાહા ! આવી વાતું આકરી પડે માણસને એમ કે સમકિતની ઉત્પત્તિના
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કા૨ણો તો બધા આવા હોય ને આવા હોય, પણ આ કા૨ણ હૈ ભક્તિ કરવી ને પૂજા કરવી ને બધું કરવું એનાથી સમકિતની ઉત્પત્તિ થાય આવા બધા શિક્ષણ આપે. આહાહા !
મંદિર બનાવવા ને મંદિ૨કા દર્શન ક૨વા ને એ બધા સમ્યકા કારણ હૈ, ઐસા શીખવે, અરે પ્રભુ શું કરે છે વાત ભાઈ મંદિર તો ઠીક, મંદિર તરફકા ભાવ હૈ રાગ એ બી ઠીક, એ ભી ભિન્ન, પણ અંદ૨મેં વિકલ્પ ઊઠે કે મૈં આત્મા ઔર અનંત ગુણરૂપ, આહાહાહા... ઐસે વિકલ્પ ઊઠે ઉસસે ભી તો પ્રભુ તુમ એકત્વ તો કભી હુઆ નહીં. આહાહાહા ! રાગ, રાગરૂપે રહા, ભગવાન શુદ્ધરૂપે રા યહાં તો. આહાહા ! સાવધાન થા ! આહાહા ! ગજબ બાત હૈ! સંતોની દિગંબર સંતોની વાણી તો જુઓ. આહાહા ! સમય વર્તે સાવધાન ! નથી કહેતા ? લગ્ન આવે ત્યારે, લગ્નનો પ્રસંગ હોય કન્યાનો પ્રસંગ, સાડા આઠ બજ ગયા, ટાઈમ હો ગયા લાઓ, સમય વર્તે સાવધાન, કન્યાને લાવો. અહીં સમય વર્તે સાવધાન ! તે૨ા સમય સમયસાર આત્મા રાગસે ભિન્ન હૈ, સાવધાન હો જા. આહાહા... આવું કઠણ પડે લોકોને. વ્યવહાર સાધનથી થતું હોય ને ? વ્યવહાર સાધન એ હૈ હી નહીં. આહાહા... સમજમેં આયા ?
ઈસ પ્રકા૨ અનુભવ કર, ઔર સ્વદ્રવ્યકો હી યહ મેરા હૈ, મૈં તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ સ્વદ્રવ્ય હી મેરા હૈ. રાગ આદિ એ બધા પરદ્રવ્ય હૈ ઔર સ્વદ્રવ્ય ને ૫૨દ્રવ્ય એક કભી હુઆ નહીં. સાવધાન હોકર યહ સ્વદ્રવ્ય મેરા હૈ ઐસા અનુભવ કર. આહાહા ! એ બે લીટીમાં તો આવી વાત છે. ઉપાદાન-નિમિત્તના ઝઘડા નિમિત્ત હોય તો થાય, નિશ્ચય વ્યવહારના ઝઘડા, વ્યવહા૨થી નિશ્ચય થાય, અરેરે પ્રભુ શું કરે છે તું ? નિમિત્ત એ ૫૨દ્રવ્ય, ઉપાદાન સ્વદ્રવ્યની પર્યાય હોતી હૈ ત્યારે નિમિત્ત હો, પણ પદ્વવ્યસે ઉસમેં હોતા હૈ કાંઈ ઐસા નહીં, એમ વ્યવહા૨ હો, રાગરૂપ વ્યવહાર હો પૃથક, પણ ઉસસે ભગવાન આત્મા ભિન્ન હૈ, રાગસે તો આત્માકો કાંઈ લાભ હોતા હૈ, ઐસા હૈ નહીં. રાગસે તો નુકસાન હોતા હૈ. આહાહાહાહા ! સમજમેં આયા?
પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમેં તો ત્યાં લગ કહા. કે તીર્થંકર ગોત્ર બાંધે જે ભાવે ઔર આહા૨ક શરીર જે ભાવે બાંધે એ ભાવ અપરાધ હૈ. આહાહાહાહા ! એ આત્મા નહીં. આહાહાહા ! એ આત્મા પ્રભુ અંદર શુદ્ધ ચૈતન્યઘન હૈ ને, આહા ! ઉસમેં સાવધાન હો જા. અને એ સ્વદ્રવ્ય મે૨ા હૈ ઐસા અનુભવ કર. રાગકો છોડ દે. આહા... આવી વાત છે. ( શ્રોતાઃ- સમકિત પ્રાપ્તિનો ઉપાય છે ) હા. આ ઉપાય આ. બાકી ઈ બધું બીજુ કરવાનું કહે છે. સમકિત ઉત્પત્તિના કારણ, વ્યવહા૨ નાખશે. પંચમ આરાના છેડા સુધી સાધુ–બાપુ સાધુ પણ કયા સાધુ બાપુ ગમ્ય ક્ષેત્રમેં તો દિખતે નહીં. મોક્ષમાર્ગ પ્રકાશકમેં લિખતે હૈ. અરે પ્રભુ શેની તકરાર કરે છે ભાઈ ! હજી તો સમ્યગ્દર્શનકા ઠેકાણાં નહીં. આહાહા ! સાધુપણા બાપુ, પ્રભુ તેરા હિતની વાત હૈ નાથ અહિતના પંથે તું હિત માન લેગા, દુઃખ હોગા ભાઈ. આહાહા ! એને અપમાન લાગે કે અમે આવું કરીએ ને મુનિપણું નહિ? બાપુ તને દુઃખ શેનું ? એ રાગની ક્રિયા એ દુઃખરૂપ હૈ એનાથી આત્માનો આનંદ પ્રાપ્ત થાય એમ બને નહીં તીન કાળમેં. આહાહાહા... ઈસ પ્રકાર યહ દ્રવ્ય મેરા હૈ, રાગેય નહીં, દયા દાન વ્રત વિકલ્પ એ મેં નહીં. આહાહાહાહા ! એ સ્ત્રી કુટુંબ પરિવાર તો કોઈ મેરા હૈ નહીં. હૈ ! એ તો ૫૨ચીજ હૈ એના કારણે આઈ હૈ ને ટકી રહી હૈ પણ મેરેમેં મેરા અપરાધસે
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૩
૩૭૫ જો વિકલ્પ હોતા હૈ, યહ ભી મેરી ચીજ નહીં. આહાહા!
ભાવાર્થ યહ અજ્ઞાની જીવ પુદ્ગલ દ્રવ્યકો અપના માનતે હૈ. એ રાગાદિ પુણ્ય આદિ ભાવ એ પુદગલદ્રવ્ય હું ખરેખર. આહાહા ! ઉસે ઉપદેશ દેકર સાવધાન કિયા હૈ, જડ-ચેતન દ્રવ્ય દોનો સર્વથા ભિન્ન ભિન્ન હૈ, રાગ ને શરીર ને પ્રભુ આત્મા તન્ન ભિન્ન હૈ. આહાહા! આહાહાહા... ધીરાના કામ છે ભાઈ. ચેતન દ્રવ્ય સર્વથા ભિન્ન હૈ. કભી ભી કિસી ભી પ્રકાર કોઈ કાળે ને કોઈ પ્રકારે એકરૂપ નહીં હોતે. આહાહા ! રાગનો વિકલ્પ અને પ્રભુ આત્મા, કોઈ કાળે, કોઈ પ્રકારે એક નહીં હોતા. નિશ્ચયસે નહીં પણ વ્યવહારસે તો હૈ કે નહીં? એય નહીં એમ કહે છે. આહાહા ! ઐસા સર્વજ્ઞ ભગવાને દેખા હૈ, “સમ્બુન્દુ નાણ દિઠો” ભગવાને તો ઉપયોગરૂપી આત્મા સર્વશે એને દેખા હૈ એ અણઉપયોગ રાગ (રૂપ) કૈસે હો જાય? ભગવાને તો તેરા આત્માકો રાગસે ભિન્ન દેખા હૈ. આહાહા! ભગવાને દેખા હૈ ઐસા તું દેખ. આહાહા ! મેં જ્ઞાન દર્શન ઉપયોગ રાગસે ભિન્ન હું ઉપયોગ મેરી ચીજ હૈ. આહાહાહા! ઐસા ભગવાને દેખા હૈ ઈસલિયે હે અજ્ઞાની તું પરદ્રવ્યકો એકરૂપ માનના છોડ દે. આહાહા... એ વ્યવહારનો રાગ ઉસસે મેરે લાભ હોગા (એ બાત) છોડ દે. આહાહા! સમજમેં આયા? પરદ્રવ્યનો એકરૂપ માનના છોડ દે, વ્યર્થકી માન્યતાસે બસ કર. આહાહા.. જૂહી માન્યતાથી અલમ્ આહાહા ! શ્લોક કહેશે હવે.
( શ્લોક - ૨૩ )
(માલિની) अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भव मूर्ते: पार्श्ववर्ती मुहूर्तम्। पृथगथ विलसन्तं स्वं समालोक्य येन
त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।।२३।। હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ-[ ] “યિ' એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ ! તું[ થમ ગv] કોઈ પણ રીતે મહા કષ્ટ અથવા [મૃત્વા]મરીને પણ [ તત્ત્વકૌદૂદની સન]તત્ત્વોનો કૌતુહલી થઈ [ મૂર્વે મુહૂર્તમ પાર્થવર્તી મવ] આ શરીરાદિ મૂર્તિ દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ [અનુભવ] આત્માનો અનુભવ કર[પથ યેન]કે જેથી [āવિસન્ત] પોતાના આત્માને વિલાસરૂપ,[પૃથ] સર્વ પરદ્રવ્યોથી જુદો[સમાનોય ]દેખી [મૂલ્ય સામ્]આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે [ ત્વમોદમ] એકપણાના મોહને [ જિતિ ત્યસિ]તું તુરત જ છોડશે.
ભાવાર્થ- જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આબે પણ ડગે નહિ, તો ઘાતકર્મનો નાશ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું માહાભ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. ૨૩.
अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्। पृथगथ विलसन्तं स्वं समालोक्य येन त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।। २३ ।।
અયિ એ કોમળ સંબોધનને સૂચક અવ્યય છે અયમ્ હે ભગવાન, હે આત્મા એમ હે ભવ્ય જીવ ટીકામાં તો એમ લીધું છે કે હે મિત્ર, અયિનો અર્થ અધ્યાત્મમાં હે, મિત્ર. આહાહા ! હે ભગવાન આત્મા! હે મિત્ર! એમ કરીને કહ્યું છે. આહાહાહા ! આચાર્યદેવ કોમળ સંબોધનમેં કહેતે હૈ, હે ભાઈ ! કથમપિ કિસી પ્રકાર, મહાકસે ગમે તેટલી પ્રતિકૂળતા હોય તો પણ એને છોડકર સ્વભાવના અનુભવ કર. આહાહાહા! મહા પુરુષાર્થસે, મર કર ભી ! આહાહાહા ! માયાને મારી નાખીને, આહાહા! રાગ ને ઉદયભાવ એ માયા હૈ. એ માયા હૈ એ આત્માકી ચીજ નહીં, કાયમ ટીકતી નહીં એ તો અસ્થિર હૈ. આહાહાહા! ઉસકો મારકર ભગવાન આનંદ
સ્વરૂપસે જીવન કર, આહાહાહા... આવું કામ છે, તત્ત્વોના કૌતુહુલી હોકર, આહાહા... તત્ત્વોકી વિસ્મયતાકો જાનકર, આહાહાહા... રાગની પાસે અંદર પ્રભુ, ચૈતન્ય ચિંતામણી રતન ભગવાન પડા હૈ, આહાહાહા. કામધેનુ, ચિંતામણી કલ્પવૃક્ષ, સૂર તરૂ, દેવનાં વૃક્ષ એમ ભગવાન આત્મા સૂરતરૂ, દેવ સ્વરૂપ વૃક્ષ હૈ. આહાહાહા ! ઐસા ભગવાનકો કૌતુહલી હોકર, કુતૂહલ તો કર કહે છે બહારમાં તને કુતૂહલતા લાગે છે, શરીર જરી સુંદર દેખાય અને પૈસા જરી મળે ને સ્ત્રી જરી રૂપાળી હોય ત્યાં એને કુતૂહલ લાગે કે, આહાહા ! આ શું છે? પ્રભુ એ તો હાડકાંની ફાસક્સ છે. મસાણમાં હાડકાં હોય છે ને. ને એમાં ચમક થાય ને અગ્નિ ફોસ્ફરસ છોકરા એમ કહે કે ત્યાં વ્યંતર હૈ વ્યંતર, ત્યાં નહીં જાના. વ્યંતર ક્યાં હોય? હાડકાં આમ પડ્યા હોય એમાં ફોસ્ફરસ હોય છે, એમ આ જગતની ફોસ્ફરસ બહારની છે. મસાણના હાડકાંની ફોસ્ફરસ એમ આ શરીર વાણી પૈસા મકાન બહાર, આહાહા... પ્રભુ કહે છે એની કુતૂહલતા પ્રભુ એકવાર છોડ અને અંદરની કુતૂહલતા કર. આહાહા !
આ કોને પડી હૈ આ રાગને પડદે ક્યા ચીજ હું આ? આહાહા ! એટલા એટલા પ્રભુ વખાણ કરતે હૈ, ત્રણલોકના નાથ આત્માના વખાણ કરે, તું દેવાધિદેવ, તું સિદ્ધરૂપ, પરમ અમૃતકા પિંડ. આહાહાહા.. અનંત ગુણકા ધામ, શક્તિકા સંગ્રહ, આહાહા.. કયા હું આ તે. ઐસે એકવાર કુતૂહલ તો કર. એટલે? અંતર અવલોકન કરને માટે પ્રયત્ન તો કર એમ કહે છે. સમજમેં આયા? કુતૂહલનો અર્થ એ કર્યો. આહાહાહા તેરા જ્ઞાનકી પર્યાય પરકો દેખતી હૈ તો એ પર્યાયકો એક વાર કુતૂહુલ તો કર કે આ આત્મા કયા હૈ ઐસા અવલોકન તો કર. આહાહાહાહા... અપની જ્ઞાનપર્યાયમેં સ્વરૂપકા અવલોકન કુતૂહલ તો કર કે આ કયા હૈ? અવલોકન તો કર એકવાર. આહાહાહા... આવી વાતું છે.
“ભવમૂર્ત મુહૂર્તમ્ પાર્થવર્તી ભવે” એ શરીરાદિ મૂર્તિ દ્રવ્યના એક મુહૂર્ત, દો ઘડી પાડોશી હો જા, જેમ પાડોશી હૈ તો ઉસકા મકાન દૂસરા, તેરા મકાન દૂસરા. આહાહા! એકવાર દો ઘડી
Page #392
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૩
399 મૂર્ત રાગાદિ પદાર્થસે, આહાહાહા... પાડોશી કી ચીજ દેખકર ઐસે માને કે આ મેરી ચીજ હૈ? આહાહા... એ પાડોશી હોકર અનુભવ કર. આહાહા ! રાગકા, પુણ્યકા, શરીરકા પાડોશી હોકર, ભગવાન ઉસસે ભિન્ન હૈ ઐસા અંતર અનુભવ કર. આહાહા.. કે “જિસમેં સ્વ વિલસન્ત” અપને આત્માને વિલાસરૂપ આહાહાહા... ભગવાન આત્માકા સ્વ વિલાસ, આહાહા.. બાગ પડયા હૈ. અંદર બડા, ત્યાં જા ઔર ઉસકી સુગંધ લે. ઓ તરફ જાકર આત્માકા વિલાસકર, આહાહાહા.. અપને આત્માને વિલાસરૂપ પૃથક, સર્વ પરદ્રવ્યસે ભિન્ન. આહાહાહા !
સમાલોકય-દેખકર “મુહૂર્તમ્ મૂત્ય સાકમ્” એક શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્યોંકે સાથ આહાહા.. રાગાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્યતા સાથે એકત્વમોહમ્ એકત્વકે મોહકો ઝગિતિ ત્યજસિ. પ્રભુ તું તત્કાલ છોડ દેગા. આહાહાહા ! ભારે વાત. આ રીત હૈ ભાઈઆહા! યહ પહેલી તો સાંભળવા મળે નહીં એને સમજવા ન મળે. અરે આહા... દીન હોકર મૃત્યુ કરીને ચાલ્યા જાય, આહાહા. ચોર્યાસીના અવતારમાં ક્યાં એકવાર પ્રભુ આમ કરને, કે આહાહા !
ભાઈ તેરી ચીજ રાગસે ભિન્ન પડી હૈ ને પ્રભુ? ભિન્ન હૈ ઉસકા સાવધાન હોકર અનુભવ કર. આહાહા ! ઝગતિ ત્યજસિ રાગકી એકતાના મોહ તત્કાલ છૂટ જાયેગા. આહાહા ! સમજમેં આયા? તે ક્ષણે જ છૂટ જાયેગા, આહાહાહા... ભગવાન જ્ઞાયક સ્વરૂપ પ્રભુ ઉસકા રાગસે ભિન્ન અનુભવ કરે તો તેરી રાગકી એકતારૂપી મોહ ઝગિતિ, તે ક્ષણે છૂટ જાયેગા. આહાહા! ઔર વસ્તુકા સ્વરૂપ ગ્રહણ હો જાયેગા. આવી વાતું છે. આહાહા!
એકત્વ મોહમ્ ઝગિતિ ત્યજસિ” ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, ઉપયોગ સ્વરૂપ, રાગાદિ અણ ઉપયોગસે ભિન્ન પડા હૈ અને એ દો એક હુઆ હું નહીં કભી તો ઉસકી દૃષ્ટિ કર ઓ તરફ સાવધાન હો. ઉસકા અવલોકન કરનેકી કુતૂહલતા તો કર. આહાહા ! તો એ ક્ષણે એકત્વમોહમ્ રાગકા એકત્વરૂપી મિથ્યાત્વભાવ જિનબિંબકા દર્શનસે( તજ દેગા) ઐસા હોતા હૈ લ્યો, પાઠ ઐસા હું પાઠ હું એ જિનબિંબ આ, કેવળીની સ્તુતિ કહાને? આ કેવળીની સ્તુતિ કરે, સાચી સ્તુતિ, કેવળીની સ્તુતિ એટલે આ આત્માની સ્તુતિ, અનંત આનંદકંદ પ્રભુ આત્મા, એના ગુણગ્રામનો સત્કાર સ્વભાવનો થાય, ત્રિકાળ સ્વભાવનો સત્કાર, સ્વીકાર થાય એ કેવળીની સ્તુતિ. આહાહાહા !
એ આવે છે, ધવલમાં જિનબિંબના દર્શનથી નિદ્ધ અને નિકાચી કર્મનો નાશ થાય છે. એવો પાઠ આવે ભાઈ પણ કોને જિનબિંબના દર્શન તો અનંતવાર કર્યા. આહાહાહા ! અને સ્વર્ગમાં તો જિનબિંબ અસંખ્ય બિરાજે છે. સ્વર્ગમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક (મેં) અસંખ્ય પ્રતિમાઓ જિન પ્રતિમાઓ શાશ્વત છે, ત્યાં અનંતવાર ઉપજયો છે. આહાહાહા ! અને ઉપજતાં( વેંત ) પ્રથમ જ એ જિનબિંબના દર્શન કરવા જાય છે એવો શાસ્ત્રમાં લેખ છે પણ એ તો શુભભાવ છે. એ જિનબિંબ નહીં, આ જિનબિંબ પ્રભુ, વીતરાગ સ્વભાવથી ઠસોઠસ ભરેલ જિનબિંબ છે આ. ઉસકા અનુભવ કર, ઉસકા અવલોકન કર, ઉસકા દર્શન કર, ઉસકી પ્રતીતિ કર, ઉસકા જ્ઞાન કરકે વિશ્વાસ કર. આહાહા ! આવી વાતું આકરી. “શીઘ્ર હી છોડ દેગા” ઝગિતિનો અર્થ શીધ્ર કર્યો અને ત્યજસિનો અર્થ છોડ દેગા કર્યો. આહાહા !
ભાવાર્થ:- યદિ આ આત્મા દો ઘડી પુદ્ગલ દ્રવ્યસે ભિન્ન અપને શુદ્ધ સ્વરૂપકા અનુભવ
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કરે, આ સમ્યગ્દર્શન પાનેકી કળા, આ વાત હૈ ભાઈ. આહાહા ! શાસ્ત્રમાં આવે દેવ દર્શન-દેવની ઋદ્ધિ મોટી હોય તેને દેખવું-એનાથી સમકિત પામે એ તો નિમિત્તના કથન છે. આહાહા ! એવું તો અનંતવાર થયું છતાં થયું કરે ત્યારે એને નિમિત્ત તરીકે કહેવાય. આહાહાહા! નંદીશ્વર દ્વીપ ભગવાન બાવન જિનાલય ૧૦૮–૧૦૮ પ્રતિમા છે રતનની શાશ્વત, દેવો મહોત્સવ કરવા ત્યાં કાયમ જાય છે. કારતક સુદ ૮ થી ૧૫. ચૈત્રસુદ ૮ થી ૧૫. અષાડ સુદ ૮ થી ૧૫ ત્રણ વાર, એવું તો અનંતવાર કર્યું છે. આહાહાહા ! એ તો શુભભાવ છે પુણ્યબંધનું કારણ છે. આહાહાહા!
આ ભગવાન જિનબિંબ પ્રભુ, (નિજાત્મા) આહાહા ! એના દર્શન અને અવલોકન કરનેસે મિથ્યાત્વકા ક્ષણમેં નાશ હો જાયેગા. આહાહા ! પ્રકાશ હુઆ ત્યાં અંધારા રહે શકે નહીં. આહાહાહા.. તેરી ભ્રાંતિ નાશ હો જાયેગી ભગવાનના દર્શન કરનેસે ભ્રાંતિકા નાશ હો જાયેગા, આ( નિજ) ભગવાન હોં. આ વાંધા ઉઠાવે આ લોકો બહારના બધા શાસ્ત્રમાં એવું આવે દેવની ઋદ્ધિ દેખવાથી, આહાહાહા વેદનાથી આવે છે ત્યોને? નારકીની મહા તીવ્ર વેદનાથી સમકિત પામે પણ વેદના તો અનંતવાર થઈ છે કેમ પામ્યો નહીં? એ તો જેને એ પામવામાં અંદર જાય છે, તેનું લક્ષ આમ અંદર જાય છે. આહાહાહા! આ? અરેરે આ દુઃખ આ? એનું લક્ષ થાય છે, એ લક્ષ ફેરવી નાખે છે. ત્યારે વેદનાથી થયું એમ કહેવામાં આવે છે. આહા ! એની પીડા બાપુ, નરકની પીડા બાપુ દસ હજાર વર્ષની સ્થિતિ પહેલી નરકે, જઘન્ય સ્થિતિ દસ હજાર, ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગર પહેલી નરકે એમ જાવ સાતમી નરકે ૩૩ સાગર. આહાહા! હજારો વીંછી ઠાકરીયા કડક વીંછી હોતા હૈ ને, એ કરડાવે આમ, એથી પણ પીડા અનંત ગુણી હૈ ત્યાં. ભાઈ તું ત્યાં અનંતવાર રહ્યો છો પ્રભુ. આહાહા ! એટલે શાસ્ત્રમાં એમ આવે કે વેદનાથી પણ પામે, પણ કોણ ? એ વેદનાનું લક્ષ કર્યું કે અરેરે આ? કોણ છું? એમ જે આત્મામાં ગયો એ વેદનાથી ગયો એમ નિમિત્તથી થયું એમ કહેવામાં આવે છે. આહાહા ! એવી વેદના તો પ્રભુ અનંતવાર સહન કરી ભાઈ. આહાહા! મનુષ્યપણે પણ વેદનાનો પાર નહીં. આહાહા ! ઈયળું પડે હોં. આહાહા !
કહ્યું 'તું ને એક ફેરી લાઠીની એક છોડી, લાઠીની લડકી થી ૧૮ વર્ષની નાની ઉંમરે બે વર્ષનું પરણેતર એમાં શીતળા નીકળ્યા. શીતળા શું કહેવાય આ? ( શ્રોતા – ચેચક) ચેચક એકેક દાણે એકેક ઈયળ, કીડા તળાઈમાં સૂવે પણ, આહાહા... રોવે રોવે રોવે... ૧૮ વર્ષની જુવાન છોડી, (બોલે) માં મેં આવા પાપ આ ભવમાં કર્યા નથી. મારાથી સહ્યા જાતા નથી- રહી શકાતું નથી, શું કરું? આહા... એ એમને એમ મરી ગઈ. લાઠી. આહાહા... એવા તો પ્રભુ અનંતવાર... એ તો સાધારણ હૈ, પણ જીવતા રાજકુમારના લગ્ન હોય આજના, જેમાં કરોડોઅબજો રૂપીયા ખચ્યું હોય એ જુવાન ૨૫ વર્ષનો જુવાન એને તાતાની અગ્નિમાં નાખે જીવતો, તાતાની અગ્નિ છે ને? જમશેદપુર જોયું છે ને, આહાહા... અમે ત્યાં ગયા હતા. જમશેદપુર-ભાઈ ત્યાં હતા ને નરભેરામભાઈ જોવા ગયા'તા ત્યાં મોટુ બને છે લોઢાનું ત્યાં અગ્નિ અગ્નિ ભડ ભડ ભડ, એ જુવાન રાજકુમારના લગ્ન આજના ને અબજો રૂપીયાના ખર્ચે, એને જીવતો નાખે અગ્નિમાં, એ પીડાથી અનંત ગુણી પીડા નારકીની અંદર છે પ્રભુ. આહાહા! આહાહાહા ! એવી પીડા પ્રભુ તે અનંતવાર સહન કરી છે. એકવાર હવે તારા આનંદને જોને હવે. આહાહા...
Page #394
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૩
૩૭૯ હૈ? અપને શુદ્ધ સ્વરૂપના અનુભવ કરે, ઉસમેં લીન હો પરિષહકે આને પર ભી ડિગે નહીં. આહાહાહા ! ઘાતીયા કર્મકા નાશ કરકે કેવળજ્ઞાન ઉત્પન્ન કરકે, મોક્ષકો પ્રાપ્ય હો. આહાહાહા... ઐસી સ્થિતિમેં તો અંતર્મુહૂર્તમેં કેવળજ્ઞાન હોતા હૈ કહેતે હૈ, ઐસી તેરી તાકાત હૈ. આહાહાહા! તો આત્માનુભવની ઐસી મહિમા હૈ તો મિથ્યાત્વકા નાશ કરકે, આહાહા !... અતીન્દ્રિય આનંદમેં લીન લીન લીન લીન લીન હોતે હોતે જ્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરતે હૈ ત્યાં મિથ્યાત્વકા નાશ કરના એ તો સાધારણ બાત હૈ એમ કહેતે હૈ. સમજમેં આયા? આહાહા! હૈ? તબ મિથ્યાત્વકા નાશ કરકે સમ્યગ્દર્શનકી પ્રાતિ હોના તો સુગમ હૈ. આહાહાહા ! આનંદના નાથમાં સમ્યગ્દર્શનપૂર્વક જ્યાં રમતે હૈ અંદરમેં, જમવટ અંદર જાતી હૈ, આહાહાહા.... જામી જાય જ્યાં આનંદમાં કેવળજ્ઞાન હો જાતા હૈ તો એક ક્ષણમેં સ્વરૂપ તરફકા અનુભવ કરકે મિથ્યાત્વનો નાશ કરના એ તો સુગમ હૈ, એમ કહેતે હૈ. સમજમેં આયા? હૈ? મિથ્યાત્વકા નાશ કરકે સમ્યગ્દર્શનકી પ્રાતિ હોના એ તો સુગમ હૈ. “ઈસલિયે શ્રીગુરુએ પ્રધાનતાસે યહ ઉપદેશ દિયા હૈ” મુખે એ ઉપદેશ દિયા. (શ્રોતા:- અહીં સુગમ કહ્યું ક્યાંક કઠણ કહ્યું ) આહાહા ! એ તો કઠણ અપેક્ષાએ કહ્યું છે બોધિદુર્લભ ભાવના, બીજુ અનંતવાર મળ્યું ને આ મળ્યું નહિ એ અપેક્ષાએ દુર્લભ કહે (શ્રોતા:- બેમાંથી કયું સાચું ) બેય સાચું છે. (શ્રોતા:- સુલભેય સાચું ને દુર્લભેય સાચું) એ તો કહા થા ને હમ તો કહેતે થે ને સંપ્રદાયમેં હજારો માણસ તે દિ' ભેગા થતા થાને. એંસીની સાલ કેટલા વર્ષ થયા? ૫૪ વર્ષ. બોટાદમાં ચોમાસા હજારો માણસ આવે સાડા ત્રણસો ઘર, વ્યાખ્યાન ચાલે ત્યારે કાનજી સ્વામી વાંચવા બેઠા છે એટલે હજારો માણસ પાર નહીં ૫૫ વર્ષ પહેલે, એકવાર ઐસા કહા થા ઉસમેંસે શ્વેતાંબરમેં ઊત્તરાધ્યયન હૈ, ઉસમેં એક બ્રાહ્મણકા છ લડકાકી કથા હૈ. પછી એ લડકા વૈરાગ્ય પામતે હૈ, પછી માતા પાસે રજા માગતે હું માતાને કહેતે હૈ લડકા, એ ગાથા જ્યારે ચલતી થી વ્યાખ્યાનમેં ત્યારે લોકો આમ, ૫૫ વર્ષ પહેલાં “અજેવ ધમ્મમ્ પરિવજયામો જહીં પવન નામ પુનઃ ભવામો” હૈ માતા ! મેં આત્માના આનંદની ઉગ્ર દિક્ષા લેવા માટે આજે જ અંગીકાર કરશું. અજેવ ધમ્મમ્ પરિવજજયામો માતા આનંદના નાથને પ્રગટ કરવા અમે વનમાં ચાલ્યા જઈશું, અમને અહીંયા કયાંય ચેન પડતું નથી. અજેવ ધમ્મમ્ પરિવજજયામો જહીં પવનામ પુનઃ ભવામો, માતા જનેતા કોલ કરાર કરીએ છીએ બા ફરીને હવે અમે માતા નહીં કરીએ. માં, ફરીને અવતાર નહીં કરીએ હવે. આહાહા !
એ વખતે સભા બહુ મોટી બોટાદમાં શેઠીયાઓ બેઠા હોય ૫૦-૫૦ હજારની પેદાશવાળા સાંભળે, પહેલેથી આવી શૈલી છે ને અહીં તો. આહાહાહા... અજેવ ધમ્મમ પરિવજજયામો અમે, આજે જ આનંદના સ્વરૂપને ચારિત્ર અંગીકાર કરવા માગીએ છીએ, જહી પવનામ પુનઃભવાયો, માતા જેને અંગીકાર કરતા બીજી માતા ને બીજા ભવ ન કરવાની અમારે પ્રતિજ્ઞા છે. અનાગયું એવઅતિકિંચી ત્રીજુપદ માતા અણાગય એવ અતિ કિંચી અનંતકાળમાં કઈ ચીજ અણપામી રહી ગઈ છે. અાગય નિરઅતિ કિંચી, માતા ગયા કાળમાં ભૂતકાળમાં કઈ ચીજ બાકી રહી છે કે જે પ્રાપ્ત ન થઈ હોય, અનંતકાળમાં, અનંતવાર સ્વર્ગ મિલા, અનંતવાર શેઠાઈ મિલી. અણાગાયમેવ અતિહિંચી, શ્રદ્ધાકમ્મ મે. માતા શ્રદ્ધા કરો, “વિનય તુ રાગમ્ અમારા પ્રત્યે માં રાગ છોડી દે હવે. આહાહા !
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અમે વનમાં એકલા ચાલ્યા જઈશું. આહાહા! જ્યાં અમારું કોઈ નથી. આહાહાહા.. બહારમાં, આહાહા... એ વનમાં વાઘની ત્રાડુ પડતી હોય સિંહની, અમે તો આનંદમાં ઝૂલશું ત્યાં આહાહાહા... એકાકી વિચરતો વળી સ્મશાનમાં, આહાહાહા... આ તો એ દશા પામવી સહેલી તો પછી સમકિત પામવું કેમ મુશ્કેલ છે તને? એમ કહે છે. આહાહા ! સમજમેં આયા?
એ અહીં કહા. શ્રીગુરુએ મુખ્યથી એ ઉપદેશ દિયા. આહાહા ! સમકિત પામવાનો, આહાહાહા... આ લોકો એ રીતે કહે બહારથી આમ થાય ને આમ થાય ગુરુનો વિનય કરે ને ગુરુની ભક્તિ કરે ને, હો પણ એ રાગ હૈ એ તો આવે, રાગ હોતા હૈ પણ ઉસસે કોઈ આત્માકા સમ્યગ્દર્શન પાતે હૈ, એ ચીજ નહીં પ્રભુ. આહાહાહા ! આમ તો ઐસા કહે વિનય એ મોક્ષનું દ્વાર છે. વિનય એ મોક્ષનો દ્વાર, પણ ક્યો વિનય? આહાહા... અપના અનંત આનંદનો નાથ એનો વિનય, એનો સત્કાર સ્વીકાર કરવો એ વિનય ભગવાનનો વિનય તો આવે પ્રભુ પણ એ શુભરાગ છે. આહા!દસમો દિવસ છે આજે, દસલક્ષણી પર્વ છે ને? આહાહા ! એવા દસ લક્ષણી પર્વ પણ અનંતવાર ગયા પ્રભુ તારે માથે. આહાહા ! અનંત અનંત ભવમાં, આહાહા.. જૈન સંપ્રદાયમાં, દિગંબર સંપ્રદાયમાં પણ જન્મ અનંત બૈર હુઆ ઔર અનંત ઐસા હુવા પણ આત્મા અંદરમાં કયા ચીજ હૈ એ જાનનેકા કુતૂહલ નહીં કિયા. આહાહાહા !
અબ અપ્રતિબુદ્ધ જીવ કહેતા હૈ ઉસકી ગાથા. બહુ જ્યારે જોર દિયા કે રાગ ને શરીર આત્માકા હૈ હી નહિ, ત્યારે અપ્રતિબુદ્ધ પૂછે છે. આહાહાહા ! મહારાજ તુમ ઇતના બધા જોર દેતે હો તો હમ કહેતે હે શાસ્ત્રકી બાત સૂણો.
* હું લાયક નથી. લાયક નથી-એમ એના નકારે વાત અટકી છે. પણ એને અંદરથી એમ આવવું જોઈએ કે હું આ ક્ષણે જ પરમાત્મા થવાને લાયક છું. એવો અંદરથી વિશ્વાસ આવવો જોઈએ. આ વાતની જે હા પાડે છે, અંદરથી હકાર આવે છે, તે જીવને રાગથી છૂટો પડવાની શરૂઆત થઈ ગઈ છે, છૂટો પડતો જાય છે એટલે નૈગમનયે છૂટો પડી ગયો તેમ શાસ્ત્રમાં કહ્યું છે.
(દૃષ્ટિનાં નિધાન – ૧૮)
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૮૧
(uथ॥ - २६ ATS - २४
अथाहाप्रतिबुद्धः
जदि जीवो ण सरीरं तित्थयरायरियसंथुदी चेव। सव्वा वि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो।।२६।।
यदि जीवो न शरीरं तीर्थकराचार्यसंस्तुतिश्चैव।
सर्वापि भवति मिथ्या तेन तु आत्मा भवति देहः।।२६ ।। હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે તેની ગાથા કહે છે
જો જીવ હોય ન દેહ તો આચાર્ય-તીર્થકરતણી
स्तुति सौ ४२ मिथ्या ४, तेथी मेहता 04-हेहुनी ! २६.
थार्थ:-सप्रतियुद्ध छ : [ यदि ] . [ जीव: ] ®छ । [शरीरं न] शरीर नथी तो [तीर्थकराचार्यसंस्तुतिः] तीर्थं २ भने मायार्थीनी स्तुति री छ । [ सर्वा अपि धाये. [ मिथ्या भवति] मिथ्या (8) थाय छ; [ तेन तु] तेथी सभे समय छी [ आत्मा ] मामात [ देहः च एव ] ४ [ भवति] छे.
ટીકાઃ- જે આત્મા છે તે જ પુગલદ્રવ્યસ્વરૂપ આ શરીર છે. જો એમ ન હોય તો તીર્થંકર-આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ प्रमाणे छ:यदि य एवात्मा तदेव शरीरं पुद्गलद्रव्यं न भवेत्तदा
(शार्दूलविक्रीडित) कान्त्यैव नपयन्ति ये दशदिशो धाम्ना निरुन्धन्ति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये। दिव्येन ध्वनिना सुखं श्रवणयो: साक्षात्क्षरन्तोऽमृतं
वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः।।२४।। Relsil:- [ ते तीर्थेश्वराः सूरयः वन्द्याः] त तीर्थंऽ२-भायार्यो वायोग्य छे. छते ? [ये कान्त्या एव दशदिश: स्नपयन्ति] पोतनाहुनी तिथी शे हिमोने धुमेछ-निर्भगरेछ,[ये धाम्ना उद्दाम-महस्विनां धाम निरुन्धन्ति ] पोताना ते४ 43 उत्कृष्ट ते४ा। सूर्यानितेने ढहा छ, [ये रूपेण जनमनः मुष्णन्ति ] पोतान ३५थी तोडीन मनहरीले छ,[ दिव्येन ध्वनिना श्रवणयोः साक्षात् सुखं अमृतं क्षरन्तः] દિવ્યધ્વનિ-વાણીથી (ભવ્યોના) કાનોમાં સાક્ષાત્ સુખઅમૃત વરસાવે છે અને [अष्टसहस्रलक्षणधरा:] सहारने 16aanोने धा२४॥ उरेछ,-सेवा छे. २४.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઈત્યાદિ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ છે તે બધીયે મિથ્યા ઠરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પુગલ દ્રવ્ય છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે કહ્યું છે.
આહાહાઝહા! શિષ્ય પ્રશ્ન ઉઠાવ્યો શાસ્ત્રમૅસે, કે તુમ ભગવાનકા દેહકી તો સ્તુતિ કરતે હો, તો દેહ અને આત્મા એક ન હોય તો ઐસી સ્તુતિ કયું કરતે હો? ઐસા અજ્ઞાનીકા પ્રશ્ન હૈ. આહાહા !
ટીકા – જો આત્મા હૈ વહી પુદ્ગલદ્રવ્ય સ્વરૂપ શરીર હૈ. યદિ ઐસા ન હો એ પુદ્ગલદ્રવ્ય સ્વરૂપ શરીર હૈ, આત્મા હૈ. વહી પુદગલ દ્રવ્ય સ્વરૂપ શરીર હૈ, એમ કહેતે હૈ. આત્મા જો હૈ યહ પુદ્ગલ દ્રવ્ય શરીર હૈ વહી આત્મા હૈ. યદિ ઐસા ન હો, તો હમ પ્રશ્ન કરતે હૈ, તીર્થકર ઔર આચાર્યશ્રી સ્તુતિ કી ગઈ હૈ. તીર્થંકરના શરીરકી સ્તુતિ કી ગઈ હૈ. તો એ સબ જૂઠી હો જાયેગી, સમજમેં આયા? સબ મિથ્યા સિદ્ધ હોગી. આહાહાહા... શિષ્ય પ્રશ્ન કરતે હૈ કે તુમ તો શરીરસે આત્મા જુદા જુદા, અને આત્મા એ શરીર નહીં તો હમ તો કહેતે હૈ– શાસ્ત્રમ્ તો તીર્થકરકા શરીરકી સ્તુતિ ચાલી હૈ. શરીરકી સ્તુતિ કિયા તો એ આત્માકી સ્તુતિ હુઈ. ( શ્રોતા:- નહીંતર કરો છો શું કામ ) નહીંતર કરો છો શું કામ? આહાહા !
“જે તીર્થેશ્વરા સૂરય: વન્ધાઃ” એ તીર્થકર અને આચાર્ય વંદનીય હૈ. કેસે હૈ “યે કાત્યા એવ દશદિશઃ સ્નાયન્તિ' અપને દેકી કાંતિસે દશે દિશાઓકો ધોતે હૈ. આહાહા! એ તીર્થકરનું શરીર કાંતિમાન દશે દિશાને ધોતે હૈ આમ-પ્રકાશ પ્રકાશ પ્રકાશ પડે અંધારા આમ ઉલચી જાય. આહાહા ! આમ, પ્રભુ આ કોના વખાણ કરો છો તમે? એ શરીરના વખાણ છે! આત્મા શરીર હૈ તો આપ વખાણ કરતે હૈં ને ઐસા ? શરીરકી કાંતિસે દશો દિશા ધોતે હૈ, નિર્મળ કરતે હૈ. ભગવાનના શરીરની કાંતિ પરમઔદારિક હૈ. ઐસી કાંતિ કે સૂર્યના તેજ આગળ જેના તેજ છવાઈ જાય છે, કયા તુમ વખાણ કરતે હૈ? શરીરકા કે આત્માકા? તીર્થકરકા શરીરકી સ્તુતિ હુઈ ઓ તીર્થકરકી સ્તુતિ હુઈ. ઐસા હૈ નહિ સૂન તો સહી. આહાહા !
કાચૈવ દશદિશઃ સ્નાયન્તિ” અપને શરીરકી કાંતિસે દશ દિશાઓ ધોતે હૈં, “યે ધાષ્ના ઉદ્યમ મહસ્વિનાં ધામ નિરુન્દન્તિ” અપને તેજસે ઉત્કૃષ્ટ તેજવાળે સૂર્યાદિક કે તજકો, આહાહાહા ! જેના શરીરની કાંતિના તેજ આગળ સૂર્યના તેજ ઝાંખા પડી જાય છે. સમાજમેં આયા? “એ રૂપેણ જનમનઃ મુખ્ખન્તિ”. અપને રૂપસે લોગોં કે મનકો હર લેતે હૈ. ભગવાનના ઈતના રૂપ હૈ શરીરકા. આહાહા. અપને રૂપસે લોગોંકે મનકો હર લેતે હૈ. “દિવ્યેન ધ્વનિના શ્રવણયો સાક્ષાત્ સુખ અમૃત રેન્તઃ દિવ્યધ્વનિ” લ્યો આવ્યું દિવ્યધ્વનિ તો જડ હૈ. હમ સ્તુતિ તો કરતે હૈ. સમજમેં આયા? દિવ્ય ધ્વનિનાં ભવ્યોકે કાનોમેં સાક્ષાત્ સુખામૃત વરસાતે હૈ. આહાહાહા ! ભગવાનની દિવ્યધ્વનિ ઇન્દ્રો ને નરેન્દ્રો બેઠા હોય સાક્ષાત્ જાણે અમૃત ઝરતા હોય એમ લાગે છે. આહાહા ! જેમાં સિંહુ અને બિલાડી મિંદડી ને ઉંદર સાથે બેઠા હોય મિંદડીને વેર ન ઊછળે, એ વાણીના તો તુમ ઈતના વખાણ કરતે હો, વાણી તો જડ હૈ, જડના વખાણ કરતે હો તો તીર્થકરકી સ્તુતિ હો ગઈ, શરીરકી સ્તુતિસે અરે ! સાંભળ તો ખરો ભાઈ. કાનોમેં સાક્ષાત્
Page #398
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૨૬ શ્લોક – ૨૪
૩૮૩ સુખામૃત વરસાતે હૈ ઔર એક હજાર આઠ લક્ષણોસે ધારક હૈ લ્યો ભગવાનના શરીરમાં એક હજાર ને આઠ લક્ષણ શરીરમાં હોય છે, પગમાં, હાથમાં, હાથીનું કલ્પવૃક્ષનું એવા ચિહ્નો હોય એ તો બધા શરીરના વખાણ કર્યા તમે, એમાં આત્માના વખાણ ક્યાં હૈ? આત્મા એ શરીર છે માટે તમે શરીરના વખાણ કર્યા છે એ તો આત્માના. ઇત્યાદિ રૂપસે જો તીર્થંકર આચાર્યોની સ્તુતિ હૈ યહ સબ મિથ્યા સિદ્ધ હોતી હૈ. જો તમે ઐસી સ્તુતિ કરતે હો અને કહેતે હો કે એ શરીર તે આત્મા નહીં, તો એ મિથ્યા સ્તુતિ હોગી. શિષ્યકા પ્રશ્ન હૈ. ઈસલિયે હમારા તો યહ એકાંત નિશ્ચય હૈ, કે આત્મા હૈ વો હિ શરીર હૈ. આહાહા... યહ પુદ્ગલ દ્રવ્ય હૈ – ઈસ પ્રકાર અપ્રતિબુદ્ધને કહા. ઉસકા જવાબ દેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
T
* એ જ્ઞાનની દિવ્યતા છે! એ જ્ઞાનસ્વભાવની અચિંત્યતા છે! કે જે પર્યાયો વિદ્યમાન નથી છતાં જ્ઞાન તેને વિધમાનપણે જાણે છે; તો ચૈતન્ય મહાપ્રભુ તો વિમાન જ છે, ભૂતાર્થ જ છે તેને જ્ઞાન વિધમાનરૂપે કેમ ન જાણે? વસ્તુ સત્ છે ને! વિદ્યમાન છે ને! તો એ મહાપ્રભુને તું વિધમાનરૂપે જાણ ને! આહાહા! જેની હૈયાતી નથી તેને હૈયાત જાણ! તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ વર્તમાન વિધમાન જ છે, હૈયાત જ છે, તેને જાણ ને! ભાઈ ! તારી નજરની આળસે વિધમાન પ્રભુને દેખવો રહી ગયો. જેમાં જ્ઞાન આનંદ આદિ ગુણોની અનંતતાનો અંત નથી એવો સચ્ચિદાનંદ પ્રભુ વિધમાન જ છે તેને જાણ.
(દૃષ્ટિનાં નિધાન - ૧૧૧)
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨
*વ,
ગાથા - ૨૭ થી ૩૦ શ્લોક - ૨૫-૨૬
***** T T
नयविभागानभिज्ञोऽसि -
ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को । ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो ।। २७ ।। व्यवहारनयो भाषते जीवो देहश्च भवति खल्वेकः।
न तु निश्चयस्य जीवो देहश्च कदाप्येकार्थः।।२७।। इह खलु परस्परावगाढावस्थायामात्मशरीरयोः
समावर्तितावस्थायां
कनककलधौतयोरेकस्कन्धव्यवहारवद्व्यवहारमात्रेणैवैकत्वं, न पुनर्निश्चयतः, निश्चयतो ह्यात्मशरीरयोरुपयोगानुपयोगस्वभावयोः कनककलधौतयोः पीतपाण्डुरत्वादिस्वभावयोरिवात्यन्तव्यतिरिक्तत्वेनैकार्थत्वानुपपत्तेः नानात्वमेवेति । एवं हि किल नयविभागः। ततो
व्यवहारनयेनैव शरीरस्तवनेनात्मस्तवनमूपपन्नम्।
ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી; તું નયવિભાગને જાણતો નથી. તે નયવિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છેઃ
જીવ-દેહ બન્ને એક છે-વ્યવહારનયનું વચન આ;
પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થ ના. ૨૭.
જ
ગાથાર્થ:-[ વ્યવહારનય: ] વ્યવહારનય તો [ ભાષતે ] એમ કહે છે કે [ નીવ: વેહ: 7]જીવ અને દેહ[y: વતુ]એક જ[ભવતિ ]છે; [તુ ] પણ[નિશ્ચયસ્ય ]નિશ્ચયનયનું કહેવું છે કે [ નીવ: વેદ: વ ] જીવ અને દેહ[ વા પિ ] કદી પણ[ાર્થ: ] એક પદાર્થ ન]નથી.
ટીકાઃ- જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક ક૨વાથી એકપિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહા૨ છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શ૨ી૨નું એકપણું છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી; કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવાં સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની અસિદ્ધિ છે તેથી અનેકપણું જ છે, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવાં આત્મા અને શ૨ી૨ને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. આવો આ પ્રગટ નયવિભાગ છે. માટે વ્યવહા૨નયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે.
ભાવાર્થ:- વ્યવહા૨નય તો આત્મા અને શ૨ી૨ને એક કહે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહા૨નયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૭ થી ૩૦ શ્લોક – ૨૫-૨૬
૩૮૫ तथा हि
इणमण्णं जीवादो देहं पोग्गलमयं थुणित्तु मुणी। मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं ।।२८।। इदमन्यत् जीवाद्देहं पुद्गलमयं स्तुत्वा मुनिः।
मन्यते खलु संस्तुतो वन्दितो मया केवली भगवान् ।।२८।। यथा कलधौतगुणस्य पाण्डुरत्वस्य व्यपदेशेन परमार्थतोऽतत्स्वभावस्यापि कार्तस्वरस्य व्यवहारमात्रेणैव पाण्डुरं कार्तस्वरमित्यस्ति व्यपदेशः, तथा शरीरगुणस्य शुक्ललोहितत्वादेः स्तवनेन परमार्थतोऽतत्स्वभावस्यापि तीर्थकरकेवलिपुरुषस्य व्यवहारमात्रेणैव शुक्ललोहितस्तीर्थकरकेवलिपुरुष इत्यस्ति स्तवनम्। निश्चयनयेन तु शरीरस्तवनेनात्मस्तवनमनुपपन्नमेव। આ જ વાત હવેની ગાથામાં કહે છે
જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ
માને પ્રભુ કેવળીતણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮. ગાથાર્થ-[ નીવાત અન્યત્]જીવથી ભિન્ન[ રૂદ્રમપુનમય વેદ] આ પુદ્ગલમય દેહની [ સ્તુત્વા] સ્તુતિ કરીને [ નિઃ] સાધુનું મુખ્યત્વે ૨૩]એમ માને છે કે મયા]મેં [વતી ભવાન] કેવળી ભગવાનની [ સ્તુત:] સ્તુતિ કરી, [વન્વિતઃ] વંદના કરી.
ટીકા- જેમ, પરમાર્થથી જેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું “શ્વેત સુવર્ણ' એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે; તેવી રીતે, પરમાર્થથી શુકલ-રકતપણું તીર્થંકરકેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુકલ-રકતપણું વગેરે, તેમના જીવનથી તીર્થંકર-કેવળીપુરુષનું “શુકલ-રકત તીર્થંકર-કેવળીપુરુષ' એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી.
ભાવાર્થ- અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે? તેનો ઉત્તર-વ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યો છે. વળી છદ્મસ્થને પોતાનો, પરનો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરીર દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાન્ત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે.
તથા દિतं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो। केवलिगुणे थुणदि जो सो तचं केवलिं थुणदि।।२९ ।।
Page #401
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
तन्निश्चयेन युज्यते न शरीरगुणा हि भवन्ति केवलिनः । केवलिगुणान् स्तौति यः स तत्त्वं केवलिनं स्तौति ।।२९।। यथा कार्तस्वरस्य कलधौतगुणस्य पाण्डुरत्वस्याभावान्न निश्चयतस्तद्व्यपदेशेनव्यपदेशः, कार्तस्वरगुणस्य व्यपदेशेनैव कार्तस्वरस्य व्यपदेशात्; तथा तीर्थकरकेवलिपुरुषस्य शरीरगुणस्य शुक्ललोहितत्वादेरभावान्न निश्चयतस्तत्स्तवनेन स्तवनं, तीर्थकरकेवलि - पुरुषगुणस्य स्तवनेनैव तीर्थकरकेवलिपुरुषस्य स्तवनात्।
૩૮૬
ઉ૫૨ની વાતને ગાથાથી કહે છે:
પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિદેહગુણ કેવળીતણા; જે કેવળીગુણને સ્તવે ૫૨માર્થ કેવળી તે સ્તવે. ૨૯. ગાથાર્થ:-[તંત્] તે સ્તવન [નિશ્ચયે ]નિશ્ચયમાં[TM યુખ્યતે] યોગ્ય નથી [ દ્દેિ ] કા૨ણ કે [ શરીર્મુળા: ] શ૨ી૨ના ગુણો [ વ્હેવલિન: ] કેવળીના [ન ભવન્તિ ] નથી; [ય: ] જે [ વ્હેવભિમુખાન્ ] કેવળીના ગુણોની[ řîત્તિ ] સ્તુતિ કરે છે[સ: ] તે [ તત્ત્વ ] ૫૨માર્થથી [ વ્હેવલિનં ] કેવળીની [ સ્તૌતિ ] સ્તુતિ કરે છે.
ટીકા:- જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળા-પણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે; તેવી રીતે શ૨ી૨ના ગુણો જે શુકલ-૨કતપણું વગેરે, તેમનો તીર્થંક૨-કેવળીપુરુષમાં અભાવ છે માટે નિશ્ચયથી શરીરના શુકલ-૨કતપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થંકરકેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે.
कथं शरीरस्तवनेन तदधिष्ठातृत्वादात्मनो निश्चयेन स्तवनं न युज्यत इति चेत्णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि । देहगुणे थुव्वंते ण केवलिगुणा थुदा होंति ।।३०।। नगरे वर्णिते यथा नापि राज्ञो वर्णना कृता भवति ।
देहगुणे स्तूयमाने न केवलिगुणाः स्तुता भवन्ति ।। ३० ।।
હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચયે કેમ યુક્ત નથી ? એવા પ્રશ્નના ઉત્તરરૂપે દેષ્ટાંત સહિત ગાથા કહે છેઃવર્ણન કર્યે નગરી તણું નહિં થાય વર્ણન ભૂપનું,
કીધે શ૨ી૨ગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦.
ગાથાર્થ:-[ થા] જેમ[નારે ] નગરનું[ વર્ણિત વિ]વર્ણન કરતાં છતાં [રાજ્ઞ: વર્ગના ] રાજાનું વર્ણન[ ન તા ભવત્તિ ] કરાતું (થતું ) નથી, તેમ [ વેદનુબે સ્ક્રૂયનાને ] દેહના ગુણનું સ્તવન કરતાં [ વ્હેવત્તિનુળા: ] કેવળીના ગુણોનું [ સ્તુતા: ન મવન્તિ ] સ્તવન થતું નથી.
Page #402
--------------------------------------------------------------------------
________________
3८७
ગાથા – ૨૭ થી ૩૦ શ્લોક – ૨૫-૨૬
ટીકાઃ- ઉપરના અર્થનું (ટકામાં) કાવ્ય કહે છે - તથા દિ
(મા) प्राकारकवलिताम्बरमुपवनराजीनिगीर्णभूमितलम्।
पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम्।।२५।। इति नगरे वर्णितेऽपि राज्ञः तदधिष्ठातृत्वेऽपि प्राकारोपवनपरिखादिमत्त्वाभावाद्वर्णनं સ્થાત !
શ્લોકાર્થ-[ રૂદ્રનારન્ દિ] આ નગર એવું છે કે જેણે [ પ્રાર-વનિત-ન્ડરમ] કોટ વડે આકાશને ગ્રામ્યું છે (અર્થાત્ તેનો ગઢ બહુ ઊંચો છે), [૩પવન-ની-
નિર્ગમૂનિતનમ] બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ગળી ગયું છે (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે) અને [પરિવાવાયેન પાતાનમfપતિ રૂ] કોટની ચારે તરફ ખાઈનાં ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે (અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે). ૨૫.
આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી કારણ કે, જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે તોપણ, કોટ-બાગ-ખાઈ-આદિવાળો રાજા નથી.
તેવી રીતે શરીરનું સ્વતન કર્યું તીર્થંકરનું સ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે છેतथैव
नित्यमविकारसुस्थितसर्वाङ्गमपूर्वसहजलावण्यम्।
अक्षोभमिव समुद्रं जिनेन्द्ररूपं परं जयति।।२६ ।। इति शरीरे स्तूयमानेऽपि तीर्थंकरके वलिपुरुषस्य तदधिष्ठातृत्वेऽपि सुस्थितसर्वाङ्गत्वलावण्यादिगुणाभावात्स्तवनं न स्यात्।।
अथ निश्चयस्तुतिमाह। तत्र ज्ञेयज्ञायकसङ्करदोषपरिहारेण तावत्। તેવી રીતે શરીરનું સ્તવન કર્યો તીર્થંકરનું સ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે છે
શ્લોકાર્થ:-[ જિનેન્દ્રjપરંનયતિ] જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? [ નિત્યમ-વિવાર-સુરિસ્થત-
સ મ ] જેમાં સર્વ અંગ હંમેશાં અવિકાર અને સુસ્થિત (સારી રીતે સુખરૂપ સ્થિત) છે, અપૂર્વ સદન-ભવિષ્યમ]જેમાં (જન્મથી જ) અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે (અર્થાત્ જે સર્વને પ્રિય લાગે છે) અને [સમુદ્ર રૂવ શક્ષોમન] જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી. ર૬.
આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થતું નથી કારણ કે, જો કે તીર્થંકર-કેવળીપુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે તો પણ, સુસ્થિત સર્વાગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહિ હોવાથી તીર્થંકર-કેવળીપુરુષને તે ગુણોનો અભાવ છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૮૮ ગાથા - ૨૭ થી ૩૦ શ્લોક ૨૫ - ૨૬
તા. ૨૧-૯-૭૮ ગુરૂવાર, ભાદરવા વદ-૫ સં. ૨૫૦૪ એમ કહ્યું કે શરીર ને આત્મા તો એક છે કેમકે તમે સ્તુતિ તો ભગવાનની ને આચાર્યની કરો છો એ બધા પુણ્યના ફળ અને શરીરની સ્તુતિ કરો છો. માટે હું તો એમ માનું છું કે શરીર ને આત્મા એક છે. જરી ઝીણી વાત આવશે. ત્યાં અપ્રતિબુદ્ધ એમ કહ્યું. એકાંત વ્યવહાર જ હોય અને નિશ્ચયની ખબર નથી એ એકલા વ્યવહારને માને છે, એ ખોટું છે, એ જૂઠું છે એમ કહેવું છે. આચાર્ય કહે છે એમ નથી. તું નય વિભાગને જાણતો નથી. વ્યવહારનયને રાખી છે ખરી, છે ખરી પણ એનાથી ભિન્ન નિશ્ચયનયને તે જાણતો નથી. આહાહા ! તે નય વિભાગ આ પ્રમાણે છે.
ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को । ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो ।।२७ ।।
(હરિગીત) જીવ-દેહ બન્ને એક છે-વ્યવહારનયનું વચન આ;
પણ નિશ્ચયે તો જીવ-દેહુ કદાપિ એક પદાર્થ ના. ૨૭. જરી સૂક્ષ્મ રીતે વાત કરી છે.
ટીકા - જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી, સોનું અને રૂપું ચાંદી એક કરવાથી, એક પિંડનો વ્યવહાર થાય છે, એક પિંડનો વ્યવહાર થાય છે, તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની જગ્યા છે. ( શ્રોતા- આકાશનું ક્ષેત્ર) એને એમાં તો જરી એવું કહેવું છે કે એ વિકલ્પથી સ્તુતિ છે, એ વિકલ્પ પોતે વ્યવહાર સ્તુતિ છે અને વિકલ્પ પરની સ્તુતિ કરે છે, પર ઉપર આમ લક્ષ જાય છે ને એનું એટલે ખરેખર તો એ વિકલ્પની સ્તુતિ છે એ શરીરની સ્તુતિ છે એમ કીધું છે, વિકલ્પથી સ્તુતિ છે. એ ખરેખર વિકલ્પ પોતે પુગલ છે નિશ્ચયનયથી. અને એનાથી શરીરની સ્તુતિ કરી, કારણ કે એનું લક્ષ ત્યાં પર ઉપર છે. એ વાસ્તવિક સ્તુતિ નથી પણ એ વસ્તુ સ્થિતિ નથી જ એમ નથી. આહાહા ! કહેશે ધીમેથી હોં મોટો વ્યવહારનો- નયનો ઝગડો છે ને.
આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી, આહાહાહા.... એક પણાનો વ્યવહાર છે. આહાહાહા... આમ આ વ્યવહાર માત્રથી જ આત્માને શરીરનું એકપણું છે. પરંતુ નિશ્ચયથી એકપણું નથી. આહાહા! કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો જેમ પીળાશપણું આદિ સફેદપણું આદિ, પીળાશપણું સોનાનો ગુણ છે અને સફેદપણું ચાંદીનો. એ સુવર્ણ (અને) ચાંદીને અત્યંત ભિન્નપણું છે. ભલે એક પિંડ તરીકે કહ્યું, સોનું અને ચાંદી ભેગું છે તેથી આ સોનું ધોળું છે એમ કહ્યું, પણ ધોળું તો રૂપે છે, સોનું તો પીળું છે. આહા...કઈ શૈલી નાખી એક પદાર્થપણાની અસિદ્ધિ છે તેથી અનેકપણું જ છે. સોનું સોનું છે અને ચાંદી ચાંદી છે. ભલે એક પિંડ તરીકે કહેવામાં આવ્યું હોય. તેવી રીતે આહાહાહા ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે. આહાહાહા ! જાણવું દેખવું એવો ઉપયોગ જેનો સ્વભાવ આત્માનો છે.
Page #404
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૭ થી ૩૦
૩૮૯ આહાહા ! અને વ્યવહાર સ્તુતિ રાગાદિ શરીરાદિ એ અણઉપયોગ જેનો સ્વભાવ છે. આહાહાહા.. એવા આત્માને અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી, એવો આત્માને અને રાગને અત્યંત ભિન્નપણું હોવાથી, સમજાણું કાંઈ ? એક પદાર્થપણાની પ્રાપ્તિ નથી. રાગ અને આત્મા એકપણે નથી. એમ શરીર અને આત્મા એકપણે નથી. આહાહાહા! તેથી અનેકપણું જ છે આવો પ્રગટ નય વિભાગ છે. આહાહાહા!
વ્યવહારનય તો આત્માને અને શરીરને એક કહે છે, આગળ કહેશે. વ્યવહારનયથી પણ આ ફળ છે એમ કહેશે, એનો અર્થ? એ વ્યવહાર જુહો કહ્યો એથી ભગવાનની સ્તુતિ ને એ હોઈ શકે જ નહીં, એમ નહીં. એ પરમાર્થ વસ્તુ નથી તેથી એને અસત્યાર્થ કીધી. જેમ પર્યાયને અગિયારમી ગાથામાં અસત્યાર્થ કીધી, એ તો ત્રિકાળની અપેક્ષાએ અસત્યાર્થ કીધી છે, પણ પર્યાયની અપેક્ષાએ પર્યાય છે, એમ વિકલ્પથી સ્તુતિ ભગવાનની, કારણ કે વિકલ્પ છે એ પરમાં લક્ષ જાય છે. એનું શરીર ને એના... એ, એ વિકલ્પથી સ્તુતિ છે એ પરમાર્થે સ્તુતિ નથી. પણ પરમાર્થ સ્તુતિ છે, એને વિકલ્પ ભાવ આવે છે, એવી વ્યવહાર સ્તુતિ હોય છે. આહા... આવી વાતું છે. સમજાય છે કાંઈ?
જયસેનાચાર્યની ટીકામાં તો સાધ્ય સાધક લીધું છે. વ્યવહાર સાધન છે, નિમિત્તથી કહ્યું ને વિકલ્પ વ્યવહાર, છે એમ સિદ્ધ કરે છે એટલું. આવું કરીને એક આર્જા એવી છે કે જુઓ ભગવાનની મૂર્તિ ને પ્રતિમાની સ્તુતિ ને એ બધુ જૂઠું છે, માટે અમે સ્થાનકવાસી માનીએ છીએ એ સાચું છે એમ કહે છે. કઈ અપેક્ષાએ કહ્યું છે? એ તો એકલો વિકલ્પથી સ્તુતિ કરે છે અને પર તરફનું એનું લક્ષ છે એ અપેક્ષાએ જૂઠું છે. પણ નિર્વિકલ્પષ્ટિ થઈ, રાગથી ભિન્ન આત્માની
સ્તુતિ થઈ એને જે વિકલ્પ આવે છે એ વિકલ્પ વ્યવહાર સ્તુતિ છે. છે ભલે એ રાગની અને પુદ્ગલની છે એ. વિકલ્પ છે એ પોતે જ પુદ્ગલ છે ને રાગ ! આહાહાહાહા.... આવું અટપટુ લાગે. વ્યવહાર સ્તુતિ નથી, એમ નહીં પણ વ્યવહાર સ્તુતિ એ પરમાર્થ સ્તુતિ નથી એમ. આહાહા !
પરમાર્થ સ્તુતિ તો ભગવાન આત્મા અનંતગુણનો પિંડ છે એના તરફની એકાગ્રતાના આશ્રયમાં એનો સત્કાર સ્વીકાર, આહાહા... એ નિશ્ચય, સત્ય, અબંધ પરિણામી નિશ્ચય સ્તુતિ. સમજાણું કાંઈ?
આહાહા ! અને એકલો વ્યવહાર છે એ જૂઠો છે એટલું સિદ્ધ કરવું છે. પણ વ્યવહાર નિશ્ચય સ્તુતિવાળાને, એવો વિકલ્પ આવે અને ભગવાનના ગુણ ગાય, એ ભગવાનના ગુણ ગાય એ તો પરના ને શરીરના છે ખરેખર, આત્માના નહીં એમ કહે છે. આહાહા ! સમજાય છે કાંઈ ? આહાહાહા !
એથી અહીં કહ્યું આ જ વાત હવેની ગાથામાં કહે છે. જાઓ ૨૮ ગાથા એવી ખૂબીથી મૂકયું છે કે વ્યવહાર જૂઠો છે એમ કહ્યું છતાં પણ એની સ્તુતિ કરવાથી અથવા એમની ભગવાનની પ્રતિમા કે મૂર્તિ દેખવાથી શાંત ભાવ એટલે શુભભાવ થાય છે, અને તેને દેખવાથી શાંતિ આવી છે, એવું જ્ઞાનમાં લક્ષ આવે છે તો શુભભાવ. પણ એ શુભભાવ તદ્ન નથી જ, અને ન જ હોય એમ નથી. સમજાણું કાંઈ? એ શુભભાવ હોય છે, નિશ્ચયના અનુભવની અપેક્ષા રાખીને, કેમકે શ્રુતજ્ઞાન થતાં આત્માને આશ્રયે સમ્યગ્દર્શન થતાં, ભાવશ્રુતજ્ઞાન જે થયું, એના બે ભેદ નિશ્ચય
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૯)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ (નય) અને વ્યવહારનય પડી જાય છે. એટલે જ્ઞાનીને પણ વ્યવહારનય હોય છે. પણ એકલો વ્યવહારનય એ હિતકર છે એમ નથી. આહાહા! સમજાણું કાંઈ ? એ વ્યવહારનય આવે જ્ઞાનીને, એમાં શુભભાવ હોય છે અને તેથી રાગ દ્વારા ભગવાનના, પરદ્રવ્યના, આત્મા સિવાય પદ્રવ્ય એ અદ્રવ્ય થઈ ગયું, એટલે આ આત્મા નહીં, એટલે શરીર થઈ ગયું. શું કીધું સમજાણું?
આ આત્મા સિવાય વિકલ્પ ઉઠયો એ પણ શરીર છે એક ન્યાયે, અને જેની સ્તુતિ કરવામાં આવે છે એ પણ આ આત્મા નથી એટલે એ શરીર જ છે. વ્યવહાર સ્તુતિ છે ને? આહા ! ચાહે તો ભલે ભગવાનનાં, સર્વજ્ઞના વિકલ્પથી એનો એ કરે, તો પણ એ તો રાગ છે. અને તે રાગ છે એ કાંઈ સ્વભાવની સ્તુતિ નથી. એના આત્માનો જે સ્વભાવ છે એની સ્તુતિ નથી. આહાહાહા ! એ વ્યવહાર બિલકુલ જૂઠો છે એમ કહેવું છે ઈ એમ નથી ત્યાં. વ્યવહાર છે ખરો, પણ વ્યવહાર નિશ્ચયનું કારણ છે એમ નથી. છતાં નિમિત્ત કથનથી એમ કહેવાય, નિમિત્તને સાધક તરીકે ઉપચારથી, વ્યવહારથી, અભૂતાર્થનયથી કહેવાય. આ.. રે આટલા બધા સમજાણું કાંઈ?
આ સ્તુતિમાં મોટો ગોટો છે. એ ઓલી આર્જા કહે છે, જુઓ સમયસાર કહે છે, કે મૂર્તિ અને મૂર્તિની પૂજા ને સ્તુતિ જૂઠી છે. આહાહાહા... અને આત્મસિદ્ધિમાં કાંઈ મૂર્તિ આવી નથી ક્યાંય. શ્રીમમાં છે ને ખ્યાલ છે. પણ એથી કરીને ભગવાનની પ્રતિમા અને એની સ્તુતિનો વિકલ્પ એ જ્ઞાનીને ન જ હોય, એમ નહીં. (શ્રોતા:- વિકલ્પ આવી જાય છે.) આવી જાય છે. આહાહા! નિશ્ચય સ્તુતિ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા એ નિશ્ચય, એને શ્રુતજ્ઞાનનો વ્યવહારનય આવે એ વ્યવહારનય એટલે વિકલ્પ. વ્યવહારનયનો વિષય વિકલ્પ અને એનો વિષય પછી પર. આહાહાહા... એને અહીંયા શરીરની સ્તુતિ તે આત્માની સ્તુતિ નહીં વિકલ્પથી
સ્તુતિ તે આત્માની સ્તુતિ નહીં એટલી વાત. છતાં નિર્વિકલ્પ સ્તુતિ જે છે એને પૂર્ણ વીતરાગ નથી ત્યારે એને વિકલ્પની સ્તુતિ આવ્યા વિના રહે જ નહીં. હોય છે, સાધક છે ને ? એટલે એમ ને એમ નિષેધ જ કરી નાખે, વ્યવહાર સ્તુતિનો વિકલ્પ છે, એ ન જ હોય, તો એ જૂઠો છે. તેમ એ વ્યવહાર સ્તુતિ છે એ મોક્ષનું કારણ છે એમ નથી. આહા.. આવા ફેર બહુ આકરું કામ બહુ. પકડાઈ ગયા હોય છે ને એમાં પછી પોતાની દૃષ્ટિએ એના અર્થ કરવા. એમ ન હોય ભાઈ. આહાહા ! અહીંયા તો એ કહે છે જુઓ અઠયાવીસ.
इणमण्णं जीवादो देहं पोग्गलमयं थुणित्तु मुणी । मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं ।।२८।।
(હરિગીત) જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ
માને પ્રભુ કેવળીતણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮. ટીકાઃ- જેમ પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહીં હોવા છતાં પણ ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું “શ્વેત સુવર્ણ ધોળું સોનું એમ કહે ને ધોળું સોનું એવું નામ કહેવામાં આવે છે, તે વ્યવહાર માત્રથી જ કહેવામાં આવે છે. તેવી રીતે પરમાર્થથી શુક્લ
Page #406
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૭ થી ૩૦
૩૯૧ રક્તપણું તીર્થકર કેવળી પુરુષનો સ્વભાવ નહીં હોવા છતાં પણ, સોના વર્ષે ભગવાન છે એમ આવે છે ને? સોળ તીર્થકર સોના વર્ણો, શરીરનાં ગુણો જે શુક્લ રક્તપણું વગેરે તેમના સ્તવનથી તીર્થકર કેવળી પુરુષનું શુક્લ રક્ત તીર્થકર કેવળી પુરુષ, એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહાર માત્રથી જ કરવામાં આવે છે. જોયું? વ્યવહાર સિદ્ધ કર્યો.
ભગવાન પરમાત્મા પર વસ્તુ છે, એની સ્તુતિ છે એ વિકલ્પ છે, ખરેખર તો એ પુદ્ગલ છે. અને તે પોતે પુદ્ગલ એટલે આ આત્મા સિવાય પરની સ્તુતિનો વિકલ્પ જ્ઞાનીને પણ આવે છે. પણ એ વાસ્તવિક મોક્ષનું કારણ નથી. આહાહાહા! એટલું (સિદ્ધ કરવું છે.) આહાહાહા! આઘું પાછું કરીને માળે ફેરવી નાંખ્યું. (શ્રોતા:- સમ્યગ્દર્શનને નિશ્ચય સ્તુતિ કહી છે) એ સ્તુતિ છે. પણ છતાં એ સ્તુતિ છતાં આવો વિકલ્પનો વ્યવહાર સ્તુતિનો ભાવ આવે. છતાંય એ સાચી સ્તુતિ નથી. છતાં એ વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહેતો નથી. આવું અટપટું બહુ કામ. આહાહા !
ખરેખર તો જે વિકલ્પ ઊઠે છે એ જ ખરેખર તો પર શરીર છે, અને એની સ્તુતિ જે આમ કરે છે પરની આ આત્મા સિવાયના પરનો, પર છે તે અણાત્મા છે, આ હિસાબે તો આ દ્રવ્યની અપેક્ષાએ તો ભગવાનના દ્રવ્યને પણ અદ્રવ્ય કહેવામાં આવ્યું છે. આહાહાહા ! આવું છે ભાઈ ! એમ ભગવાન આત્માની અપેક્ષાએ, ભગવાનનો આત્મા પણ આ અપેક્ષાએ અણાત્મા કહેવાય છે. એની અપેક્ષાએ આત્મા છે. આહાહાહા ! એવા અણાત્માની એટલે કે શરીરની, આહાહા... એ સ્તુતિ વ્યવહારથી કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયસે એનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું નથી. પણ વિકલ્પથી પરના સ્તવનથી સ્વનું નિશ્ચય સ્તવન બનતું નથી. સમજાણું કાંઈ ?
આહાહા! આહાહા... એ કળશમાં આવે છે ને ભાઈ. પહેલાં આત્મા ને અનાત્મા શરૂઆતમાં આવે છે. કળશમાં આવે છે. આ આત્મા સિવાય બીજા બધા અણાત્મા કહેવાય. આ અપેક્ષાએ હોં. આ દ્રવ્ય છે એ સ્વદ્રવ્ય છે, અને સ્વદ્રવ્યની અપેક્ષાએ ભગવાનનું દ્રવ્ય અદ્રવ્ય કહેવાય. આહાહા ! એમની અપેક્ષાએ એમનું દ્રવ્ય, આની અપેક્ષાએ અદ્રવ્ય. આહાહાહા. એમની અપેક્ષાએ એમનો આત્મા આત્મા, પણ આની અપેક્ષાએ એનો આત્મા અણાત્મા. આરે આવી બધી આકરી વાતું. ઓહોહો... એટલે કોઈ વ્યવહાર સ્તુતિ છે એ જૂઠી કીધી માટે હોય જ નહીં એમ નહીં. જૂઠીનો અર્થ એ બંધનું કારણ છે વ્યવહારનયનો વિષય રાગ અને સ્તુતિ એ બધો બંધનું કારણ છે એ અપેક્ષાએ એને જૂઠું કહ્યું, પણ એ વસ્તુ નથી જ એમ નથી, આહાહા. એવો શુભભાવ હોય છે પણ એનાથી ભગવાનની સ્તુતિ તીર્થકરની સ્તુતિ...
જુઓ શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું નથી એટલી વાત. વિકલ્પ દ્વારા પોતાના આત્માના અનંતગુણના પિંડની સ્તુતિ સિવાય જેટલી પરની સ્તુતિ છે એ વાસ્તવિક યથાર્થ સ્તુતિ નથી. સમજાણું કાંઈ ? એથી અયથાર્થ સ્તુતિ હોવાથી એ સ્તુતિનો ભાવ અને પર તરફનું જે સ્તુતિનું લક્ષ એ વસ્તુ જ નથી, એમ નથી. આ... રે આટલા બધા..(પડખાં સમજવા !)
તેથી કહે છે જુઓ
Page #407
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
ભાવાર્થઃ–તેથી અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે. છે ? અને શરી૨ જડ છે, તો વ્યવહા૨ના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ ? આહાહા... તેનો ઉત્ત૨ઃ– “વ્યવહા૨નય સર્વથા અસત્યાર્થ નથી.” છે જ નહીં એમ નથી. આહાહાહા... ‘નિશ્ચયને પ્રધાન કરીને સત્યાર્થ કહ્યો છે' જોયું? અંદર ભગવાન આત્માના આનંદની એકાગ્રતાની સ્તુતિ, એ નિશ્ચયની પ્રધાનતાની અપેક્ષાએ વિકલ્પની સ્તુતિને જૂઠી કીધી છે. આહાહાહા ! વળી છદ્મસ્થને, હવે જુઓ, ઓલો વિકલ્પ છે ને એટલે વિકલ્પમાં કાંઈ ભગવાનનો આત્મા જણાતો નથી. “છદ્મસ્થને પોતાનો ને ૫૨નો આત્મા સાક્ષાત્ દેખાતો નથી.” છે? વ્યવહા૨થી શરીર દેખાય છે. પોતાનો પણ અંદર વિકલ્પ દેખાય વ્યવહા૨થી, અને સામાનું પણ એનું બાહ્ય શ૨ી૨ને એ દેખાય અથવા ભલે એના ગુણ હોય પણ આ ગુણની અપેક્ષાએ એ અનાત્મા છે. આહાહાહાહા ! અહીં પાછું કહેશે કે ભાઈ ભગવાનની સ્તુતિ એ નહીં, તો નિશ્ચય સ્તુતિ કોને કહેવી ? ત્યારે ભગવાનની નિશ્ચય સ્તુતિ એમ ન લીધી. આ આત્મા અંતરમાં અનંત આનંદનો કંદ પ્રભુ, એની સન્મુખ થઈને એકાગ્ર થવું તે નિશ્ચય કેવળીની સ્તુતિ છે. કહો હવે સ્તુતિ અહીંયા કહેવી આની ને નિશ્ચય સ્તુતિ, આહાહાહા ! અરે આ માર્ગ તો પ્રભુ સ્યાદ્વાદથી કઈ અપેક્ષાએ કહ્યું છે, એ ન સમજતાં ખેંચાતાણી કરે અને વ્યવહા૨ સ્તુતિથી કલ્યાણ થઈ જાય એમ માને એ ખોટું છે, અને વ્યવહા૨ સ્તુતિ ન જ આવે, સમકિતીને જ્ઞાનીને પણ, એય ખોટું છે. હૈં ? એ અહીં કહે છે, જુઓ, તેની શાંતરૂપ મુદ્રાને દેખીને જુઓ, છે તો ૫૨ પણ શુભભાવ આવ્યો છે એટલે ભગવાનની મૂર્તિ, પ્રતિમા કે ભગવાન સાક્ષાત્ હોય. આહાહા ! શાંતરૂપ મુદ્રા દેખીને પોતાને પણ શાંત ભાવ થાય શુભભાવ. સમજાણું કાંઈ ? મુદ્રા દેખીને એ નિમિત્તથી કથન છે પણ પોતાને એવો શુભભાવ હોય છે ત્યારે આમ દેખતા શાંત છે એમ એને લાગે, એના જ્ઞાનની પર્યાયમાં, આહાહા... શું શૈલી !
૩૯૨
આવો ઉ૫કા૨ જાણી, જોયું ? શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે, એટલે કે વિકલ્પનો ભાવ આવે છે. આહાહાહા ! અને નિર્વિકલ્પ પ્રભુ આત્માની સ્તુતિ સિવાય આવો વિકલ્પનો ભાવ હોય છે. આહાહા ! બહુ ફે૨ફા૨. મધ્યસ્થથી વાત ન સમજે ને ખેંચાતાણ કરે, અહીં તો કહ્યું છે પાછું ખુલાસો કર્યો છે કે એનાથી શાંત ભાવ થાય છે, એટલે કે શુભભાવ થાય છે તો પોતાથી, પણ એનું લક્ષ ન્યાં જાય છે. આહાહાહા ! વ્યવહારનયનું લક્ષ જ ૫૨ ઉપ૨ જાય છે, અને નિશ્ચયનું લક્ષ સ્વ ઉ૫૨ છે. આહાહા ! પણ એ વ્યવહારનયનો વિષય સ્તુતિ, એ મોક્ષનો માર્ગ નહીં. સમજાણું કાંઈ ? છતાં બંધનો માર્ગ વિકલ્પનો વચ્ચે આવ્યા વિના રહે નહીં, એ પણ જ્ઞાનીને, અજ્ઞાનીને તો નિશ્ચય નથી તો વ્યવહારેય નથી. આહાહાહા... આવું બધું ઘણું કયાં ફે૨ફા૨ ?
જોયું ? શાંતમુદ્રા દેખી અંતરંગમાં વીતરાગભાવનો નિશ્ચય થાય છે. જોયું ? લક્ષ છે ને ૫૨ ઉ૫૨ કે, આહાહા... શાંત પ્રતિમા મુદ્રા, વીતરાગ મુદ્રા દેખી કેવળજ્ઞાન યાદ આવે, આવે છે ને ? સમયસાર નાટકમાં આવે છે. ચૌદ ગુણસ્થાનના અધિકારમાં મુદ્રા દેખીને કે, આહાહા... છે તો શુભભાવ પણ એના લક્ષમાં, આહાહા... પણ એવો ભાવ આવે, તેથી વ્યવહા૨ સ્તુતિને પણ અવકાશ છે, એટલી વાત. પણ એ વ્યવહા૨ સ્તુતિ છે માટે નિશ્ચય સ્તુતિનું કા૨ણ છે એમ નથી.
Page #408
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૭ થી ૩૦
૩૯૩ બહુ આકરો ફેરફાર. વ્યવહારને નથી જ એમ ઉથાપે છે એ જૂઠા છે, તેમ વ્યવહારથી નિશ્ચયનો લાભ થાય છે એમ માને છે એય જૂઠા છે. હવે આવી વાત ક્યાં.
વીતરાગભાવનો નિશ્ચય થાય છે, જોયું? પોતે જાણે કે, આહાહા... આવા વીતરાગ, આવા વીતરાગ. એ કોને? કે જેને નિશ્ચય સ્તુતિનો સ્વભાવ પ્રગટયો છે એને શુભભાવમાં આમ જણાય છે. આહાહાહા! જુઓ, ભાવાર્થ કર્તાએ આવો ખુલાસો કર્યો. વ્યવહાર સ્તુતિને
સ્થાપી છે, પણ એ બંધનું કારણ છે, એથી એને નિશ્ચય સ્તુતિ કહેવામાં આવતી નથી. પણ નિશ્ચય સ્તુતિ કહેવામાં નથી આવતી માટે વ્યવહાર સ્તુતિનો ભાવ ન જ હોય, એમ નથી. આજે આવી વાતું ઘડીકમાં “હા” અને ઘડીકમાં “ના” કઈ અપેક્ષા છે, એ જાણવું જોઈએ ને? આહાહાહા ! આ આત્માની અપેક્ષાએ બીજા બધા આત્માઓ પણ અણાત્મા અને અદ્રવ્ય છે. આહાહાહા !
એટલે ખરેખર તો એ અજીવ છે, એ જીવ નથી, આ જીવની અપેક્ષાએ. આહાહાહા... આવી વાત છે. એટલે અજીવની સ્તુતિ છે એ શુભ વિકલ્પ છે એ અજીવ છે. અને સામાની સ્તુતિ છે એ પણ આ જીવ નહીં માટે અજીવ છે. એ માટે સ્તુતિ જૂઠી કીધી. પણ એ ભાવ આવ્યા વિના રહેતો નથી. ભાવશ્રુતજ્ઞાન છે ને? તો બે ભેદ નયના એના પડે છે. નિશ્ચય અને વ્યવહાર એને, સમકિતીને જ વ્યવહારનય હોય છે, અજ્ઞાનીને વ્યવહારનય હોતો નથી. નય જ નથી જ્યાં (ભાવ) શ્રુતજ્ઞાન નથી ત્યાં નય કેવો. આહાહા! હવે આવી તકરારમાં. આંહી તો શાંતમુદ્રા દેખી, છે તો પર, ખરેખર તો આ જીવની અપેક્ષાએ એ બધા અજીવ છે. ખરેખર તો એ શરીર છે. આહાહાહા ! કેમ કે વિકલ્પ ઉઠયો એ જ પોતે શરીર-પુદ્ગલ છે. આહાહા ! આ ગાથા ભારે અટપટી હૈ.
ઉપરની વાતને હવે ગાથાથી સિદ્ધ કરે છે, હવે કેમ આને વ્યવહાર કહ્યો અને કેમ આને નિશ્ચય ન કહ્યો એનું વર્ણન કરે છે.
तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो । केवलिगुणे थुणदि जो सो तचं केवलिं थुणदि ।। २९ ।।
(હરિગીત) પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળીતણા;
જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯. ટીકા:- જેમ ચાંદીનો ગુણ સફેદપણું તેનો સુવર્ણમાં અભાવ છે, જોયું? માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું. છે? સફેદપણાના નામથી સોનાનું નામ.. કેમકે સોનામાં સફેદપણાનો અભાવ છે. આહાહાહા ! સુવર્ણના ગુણ જે પીળાશપણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે. તેવી રીતે, ઓહોહોહો.. કઈ રીતે ? શરીરનાં ગુણો જે શુક્લ રક્તપણું વિગેરે, કેમકે વિકલ્પ જે છે એ પર તરફનો છે ( હોવાથી) એ આત્માને દેખતો નથી. આહાહા! એ તો સામે એનું શરીર ને એના ગુણ ભલે અહીં ગુણ લેવાના છતાં એ પરને દેખે છે એ. ઓહોહો ! શું શૈલી? શરીરના જે રક્તપણું, શુક્લપણું તેમનો તીર્થકર કેવળી પુરુષમાં
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અભાવ છે. આહાહા.. તીર્થકર અને એનો જે આત્મા, એના આત્મામાં આનો અભાવ છે. આહાહા.. માટે નિશ્ચયથી શરીરના શુક્લ રક્તપણું ગુણોનું સ્તવન કરવાથી તીર્થકર કેવળી પુરુષનું સ્તવન થતું નથી. આહાહાહા ! આહાહાહા... તીર્થકર કેવળી પુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ, જોયું પાછું. તીર્થકર કેવળી પુરુષના ગુણોનું સ્તવન કરવાથી, પણ એનો અર્થ? આ આત્માના ગુણોનું સ્તવન કરવાથી. આહાહાહા! ભગવાન જ્ઞાયક સ્વરૂપ, પૂર્ણઆનંદ સ્વરૂપ તે આત્મા તેની નિર્વિકલ્પ દષ્ટિથી સ્તવન કરવાથી, આહાહાહા.. એ કેવળીની સ્તુતિ થાય છે. સમજાણું કાંઈ ? (શ્રોતા- ઘણી ચોખવટ કરી) બાબુભાઈ ! આવો બધો ફેરફાર છે આવો શું થાય ખેંચાતાણ કરે.
અહીં તો એ કહે છે, તીર્થંકર પુરુષનું સ્તવન થાય છે પણ એ કેવળ તીર્થકર (કેવળી પુરુષનું) સ્તવન પુરુષનું થાય છે, એનો અર્થ ? આ આત્માના ગુણોનું સ્તવન થાય એ, આહાહા... ઓલું આવે છે ને? “જ્ઞાતાર મોક્ષમાર્ગ નેતા જ્ઞાતાર બહુ પ્રતાપ વંદે તળુણલધયે” એનો અર્થ એ લોકો એવો કરે છે “હે પ્રભુ આપની સ્તુતિથી તમારા ગુણ મને પ્રાપ્ત થાઓ.” તગુણલબ્ધયે એમ છે ને? પણ એનો અર્થ એમ નથી. આહા... એની સ્તુતિના કાળમાં મારા તરફનું જે જોર છે સ્વભાવમાં, એનો મને લાભ પ્રાપ્ત થાઓ. એનો લાભ થાઓ એમ છે વાત. શું થાય? આમ ભગવાનની સ્તુતિ કરવાથી લાભ થાય? આહાહા.. ભાઈ ! એ કહ્યુંને, અમૃતચંદ્રાચાર્ય કલ્માષિતાં મારા પરિણામ હજી કલુષિત વર્તે છે. પર્યાયમાં મુનિ છું, આચાર્ય છું, આહાહા! પણ હું શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છું, એવું મને ભાન છે, છતાં પર્યાયમાં અનાદિની કલ્માષિતા પરિણતિ ઊભી છે, તેની આ ટીકા કરતાં કરતાં તેનો નાશ થઈ જજો. હવે ટીકા કરતાં તો, ટીકા કરતાં તો કરવાનો તો વિકલ્પ છે, પણ મારું જોર તે વખતે અંદરમાં છે, એના જોરની વૃદ્ધિ થઈ જજો. એ કાળમાં એનાથી નહીં. આવો બધો ફેરફાર બહુ. (શ્રોતા:- તેનાથી એટલે એના નિમિત્તે, ઉપાદાન મારું ) આવું છે. હજી સત્ય સમજવામાં પોતાનો આગ્રહ રાખે અને સત્યને ન સમજે તો હવે એને ઓલું સત્ય અંદર હાથ ક્યાંથી આવે? આહાહાહા !
હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે. છે? શરીરનો સ્વામી છે, ધણી છે, આહાહાહા... તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચયે કેમ યુક્ત નથી ? આહાહા... એ ત્યાંય કહ્યું છે ને “પ્રવચનસાર” વ્યવહાર નિશ્ચય એ બધા જેટલા વિકલ્પો છે એનો અધિષ્ઠાતા આત્મા છે. આહાહાહા... વ્યવહારથી મોક્ષ થાય, ક્રિયાથી થાય, એવું આવે છે ને કિયાથી થાય જ્ઞાનથી થાય, નિશ્ચયથી થાય એ બધા ધર્મો એક સમયમાં ગણવામાં આવ્યા છે. અને એનો અધિષ્ઠાતા આત્મા છે ત્યાં એમ કીધું છે, કારણકે એનામાં થાય છે. આહાહાહા!
- અહીં કહે છે શરીરને ને આત્માને, અધિષ્ઠાતા એનો સ્વામી છે એ, કે “ના” એ સ્વામી એમ નથી. ત્યાં જે કીધું એવું અહીં નથી. આહાહાહા! તેથી શરીરના સ્તવનથી કેમ યુક્ત નથી આત્માનું એના ઉત્તરરૂપે દષ્ટાંત સહિત ગાથા કહે છે.
णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि । देहगुणे थुव्वंते ण केवलिगुणा थुदा होति ।।३०।।
Page #410
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૨૭ થી ૩૦
૩૯૫ (હરિગીત) વર્ણન કર્યું નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું,
કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦. આહાહા! આ નગર એવું છે કે, આહાહાહા... એ વિકલ્પની સ્તુતિ અને બધા ભગવાનને એ બધું નગરનું વર્ણન છે, આત્માનું નહીં. આહાહા ! આ નગર એવું છે કે જેણે કોટ વડે આકાશને ગ્રસી નાખ્યું છે એટલો કોટ ઊંચો છે. ગઢ કે આખો આકાશને ગળી જાય એટલો ગઢ ઊંચો છે એમ. આ નગરનો કોટ એટલો ઊંચો છે કે આકાશને ગળી ગયો છે એમ.
(શ્રોતાઓને ઉદ્દેશીને) અહીં તો હવે ઘણી જગ્યા છે નીચે. ઉપર બેસે છે તો અહીંયા ઘણી જગ્યા છે ઉપર બેઠા છે કોક, નીચે બેસવું જોઈએ. એટલે બધે ઊંચે બેસે, સાંભળવા આવે તે અહીં ઊંચે બેસે એનો અર્થ શું? છે જગતની એટલી સ્વચ્છંદતા, કાંઈ વ્યવહારની ખબર ન મળે. અહીં વંચાય છે એનાથી ઊંચુ બેસવું. એ તો તે દિમાણસ નહોતા સમાતા – એક હારે બેસાય નહીં સૌની હારે એટલે. આખી જગતની રીત એવી. આહાહાહા..
શું કહ્યું આ? એ નગરના કોટે આકાશને ગળ્યું એટલો મોટો ઊંચો છે પણ એ તો નગરનું વર્ણન છે. આહાહાહા ! (શ્રોતા:- રાજાનું નથી) એમ ભગવાનના ગુણોનું કે ભગવાનના શરીરનું, એ બધું નગરનું વર્ણન છે, પરનું છે. આહાહાહા ! સમજાણું કાંઈ? ઉપવન રાજી નિગીર્ણ-ભૂમિતલમ્ બગીચાઓની પંકિતઓથી ભૂમિળને ગળી ગયું છે એટલા બધા બગીચાઓ છે કે જાણે બગીચાઓ આખી ભૂમિને ગળી ગયા છે પણ એ તો વર્ણન નગરનું થયું, એના રાજાનું ન થયું. આહાહાહા ! ચારે તરફ બગીચાથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે. અને “પરિખાવલયમ્ પાતાલમ્ પિબતિ ધ્ય” કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે, ગઢ જાણે આકાશનું થઈ ગયું. વર્તમાનમાં બગીચા પૃથ્વી(ને) ગળી ગઈ. પાતાળમાં ખાઈ. આહાહાહા ! આહાહાહા..
આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી. કારણ કે જો કે રાજા તેનો અધિષ્ઠાતા છે, નિમિત્ત તરીકે, તોપણ કોટ, બાગ, ખાઈ આદિવાળો રાજા નથી. આહાહાહાહા... એ નગરના વર્ણનનો નિમિત્ત તરીકે રાજા અધિષ્ઠાતા કહેવાય, છતાં એ રાજાનું વર્ણન નથી.
એમ વિકલ્પથી વર્ણન થાય, આહાહાહા. એ આત્માનું વર્ણન નથી. એ તો અણાત્મા આદિ પુગલનું શરીરનું વર્ણન છે. આહાહાહાહા...આવું છે. કોટ બાગ ખાઈ આદિવાળો રાજા નથી, છે? આહા ! એ વિકલ્પથી સ્તુતિ કરે પણ એ વિકલ્પવાળો આત્મા નથી. આહાહા ! એમ વિકલ્પથી આ ભગવાનની સ્તુતિ કરે પણ આ આત્મા ત્યાં નથી. આહાહાહા ! ઘણી ગંભીરતા નિશ્ચય અને વ્યવહાર, અલૌકિક ગંભીરતા. તેવી રીતે શરીરનું સ્તવન કરે તીર્થકરનું સ્તવન નથી, એનો અર્થ કે વિકલ્પથી ચાહે તો પરમાત્મા તીર્થંકરદેવનું સ્તવન કરો, તો પણ એ ખરેખર આત્માનું સ્તવન નથી, એ શરીરનું સ્તવન છે, પુદ્ગલનું છે. આહાહાહા !
ભગવાન અને ભગવાનની વાણીને ઇન્દ્રિય કીધી છે ને? આવશે ને હવે. એકત્રીસમાં આવશે. ઇન્દ્રિય કહો કે પુદ્ગલ કહો કે પર કહો. આહાહાહાહા. સ્વઆત્માના અનંત આનંદના
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કંદ આગળ પ્રભુ, એ ભગવાનની વાણી અને ભગવાન પોતે ઇન્દ્રિય છે. આહાહાહા.. એટલે કે એ પુદગલ છે, એટલે કે એ પર છે. આહાહાહા... એ શરીર છે. એનું નગરનું વર્ણન એ આત્માનું વર્ણન નથી. વિકલ્પથી જે વર્ણન થાય ભગવાનના ગુણનું ભલે, પણ એ આત્માનું વર્ણન નથી. આહાહાહા ! ગજબ શૈલી ! દિગંબર સંતોની, ગજબ વાત, ગજબ વાત ક્યાંય છે નહીં એવી વાત. આહાહાહાહા ! શ્લોક મૂક્યો-ર૬ કળશ.
नित्यमविकारसुस्थितसर्वाङ्गमपूर्वसहजलावण्यम् ।
अक्षोभमिव समुद्रं जिनेन्द्ररूपं परं जयति ।। २६ ।। શ્લોકાર્થ - જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. “નિત્યમ્ અવિકાર-સુસ્થિતમ્ સર્વાડગમ્” જેમાં સર્વ અંગ હંમેશાં અવિકારી ઠરી ગયેલ શાંત શાંત શાંત શાંત, આહાહા. સારી રીતે સુખરૂપ સુસ્થિત છે. પણ એ તો પરની શરીરની વાત છે. અપૂર્વ સહજ લાવણ્યમ્, જેમાં જન્મથી જ અપૂર્વ અને સ્વભાવિક લાવણ્ય છે. સર્વને પ્રિય લાગે એવી લાવણ્યતા છે. આહાહા... શરીરની એટલી સુંદરતા અને નમણાઈ અને લાવણ્યતા દેખનારને પ્રિય લાગે પણ એ તો બધુ નગરનું વર્ણન, શરીરનું વર્ણન થયું. અરે એના ગુણનું વર્ણન કરે તો પણ વિકલ્પ છે ને? પરદ્રવ્ય છે ને? આહાહાહા. એમાં આ આત્માનું વર્ણન ન આવ્યું. આહાહા ! સમુદ્ર ઈવ અક્ષોભ- જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ રહિત છે. શાંત શાંત એક છોકરાને જોયો તો ૮૦ ની સાલમાં, બોટાદ કોણ જાણે કેવો સાત આઠ વર્ષનો છોકરો પણ જુઓ તો આમ ગંભીર ગંભીર ગંભીર, આમ બેઠો હોય તો જાણે કાંઈ ચપળાઈ નહીં કાંઈ નહીં- સામાયિક લઈને બેઠો તો એના બાપ હારે આવ્યો તો ૮૦ ની વાત છે બોટાદ. પણ એના શરીરની કોણ જાણે એટલી ગંભીરતા કે બાળકપણું જ ન દેખાય. આ તો એક સાધારણ પુણ્ય હિન પ્રાણી, આહાહા. એના બાપને કીધુંતું કે આ છોકરો આમ ગંભીર મુદ્રા, કોઈ દિ' કાંઈ હસવુ કે કાંઈ વિસ્મય લાગે કાંઈ નહીં કહે. આઠ વર્ષનો બાળક હતો ૮૦ ની વાત છે ૨૦ ને ૩૪ ચોપન વર્ષ થયા.
આ તો ત્રણ લોકનો નાથ એના શરીરની લાવણ્યતાનું શું કહેવું, છતાંય એ તો પરદ્રવ્યના ગુણ છે. આહાહાહા..... ભગવાનના ગુણ ગાવા. ભગવાનના ગુણ ગાવા એ પણ શરીરના ને પરના છે, આત્માના નહીં. આહાહા ! આવું આકરું કામ ભાઈ કારણ કે ભગવાનના ગુણો ગાવા એ ગુણો કાંઈ તારા નથી. એ તો તારી અપેક્ષાએ તો એ બધા ગુણો જ નથી. આહાહા... આ ભાવની અપેક્ષાએ ભગવાનનો ભાવ તે અભાવ છે. આહાહાહાહા ! આવું છે. વીતરાગ માર્ગ બહુ ગંભીર ભાઈ. આહાહા! અગાધ ગંભીર ભાઈ. આહા... એનો નિશ્ચય અને એનો વ્યવહાર ને એ કંઈ વાત છે! આહાહા ! આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થકર કેવળી પુરુષનું સ્તવન થતું નથી. આહાહાહા.. શુભરાગથી વિકલ્પથી ભગવાનના ગુણ ગાન ગાવા એ પણ શરીરના છે, આત્માના નહીં, આહાહાહા... તારા આત્માના નહીં. જો કે તીર્થકર કેવળી પુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે નિમિત્તનું, તો પણ સુસ્થિત સર્વાગપણું અને લાવણ્ય આદિ આત્માના ગુણ નહીં હોવાથી, તીર્થંકર કેવળી પુરુષને તે ગુણોનો અભાવ છે. આહાહાહા ! એટલે કે આ
Page #412
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૫-૨૬
-
૩૯૭
આત્મામાં એના જે ગુણો ગાવો, એ ગુણોનો આમાં અભાવ છે. આહાહાહા !ભગવાનના ગુણ ગાવો પણ એ ગુણના ભાવનો આ આત્મામાં તો અભાવ છે. એ તો ૫૨માં રહ્યા. આહાહાહા... આવું નવરાશ ક્યાં ફુરસદ–સત્યને કઈ રીતે સત્ય ઉભું રહે. આહાહા ! એમ ને એમ હાલ્યું જાય. આહાહાહા ! પ્રશ્ન:- અત્યાર સુધી શું આવ્યું આ બધી ગાથાઓમાં ? કે કેવળીના ગુણો જે છે, એ તો આ આત્માના ગુણો તે કેવળીના ગુણો છે. ૫૨ના ગુણો જે છે એ કેવળીના ગુણો નહીં. એ ૫૨ના ગુણો છે એ ૫૨ આત્મા તરીકે ગણીને, આ આત્માનો એમાં અભાવ છે, એટલે ખરેખર તો એ અણાત્માના ગુણ છે. આહાહાહા.. કેમ કે વિકલ્પ છે એ રાગ છે ને એમાં આ જ આવે. આહાહા ! અને નિર્વિકલ્પપણે જે આત્માના ગુણો તે કેવળીના ગુણો છે. આહાહાહા ! વિષય આજે જરી નિશ્ચય વ્યવહારનો હતો ને. આહાહા ! તેથી હવે ખુલાસો કરશે, કે ભગવાન અને ભગવાનની વાણી એ બધા ઇન્દ્રિય છે, પુદ્ગલ છે, આ આત્મા નહીં. આહાહાહા... આહાહાહા... જેવી આ જડ ઇન્દ્રિય છે, ભાવેન્દ્રિય છે, એવી જ આ ભગવાનની વાણી અને ભગવાન પોતે ઇન્દ્રિય છે કેવળી પ૨માત્મા પણ આ આત્માને હિસાબે ઇન્દ્રિય છે. આહાહાહાહા... ભગવાન આત્મા અણીંન્દ્રિય પ્રભુ, આહાહાહા... એની અપેક્ષાએ તો ભગવાન સાક્ષાત્( પ્રત્યક્ષ ) બિરાજે છે, તે પણ ઇન્દ્રિય છે. આહાહાહા ! એમ સાક્ષાત્ ભગવાનના ગુણ કરે તો પણ એ પુદ્ગલના ગુણ છે. જુઓ- વિકલ્પ ઉઠયો છે અને ૫૨ ત૨ફ આશ્રય છે ને ? આહાહા... નિર્વિકલ્પપણે અંત૨માં દૃષ્ટિમાં જાય તે કેવળીના સ્તવન કેવળી એટલે કેવળ તું પોતે. આહાહાહા ! આવું સ્વરૂપ છે. અટપટું હતુ બાબુભાઈ આજે. આહાહા... આમાં કાંઈ ફે૨ફા૨ ક૨વા જાય તો થાય તેવું નથી. આહાહાહા ! કારણકે ન્યાય વર્ણવી વર્ણવીને ભગવાનના ગુણગાન કરે તોય કહે છે શ૨ી૨ના ગુણગાન છે, તારા નહીં. એ નગ૨ જે બાહ્યની ચીજ છે એનું વર્ણન નગ૨નું વર્ણન. વિશેષ લેશે.
(શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ.)
* સિદ્ધનગરમાં અનંતા સિદ્ધો બિરાજે છે. તેઓએ પહેલાં બહા૨થી નજ૨ સંકેલીને અંદરનો વિસ્તાર કર્યો હતો તું પણ બહા૨થી સંકેલો કરી નાખ. હું તો પૂરણ અભેદ ૫૨માત્મા જ છું, મારે ને પરમાત્માને કાંઈ ફેર નથી – એમ ફેર કાઢી નાખના૨ને ફેર છૂટી જશે. આહાહા ! દિગંબર સંતોની કથનશૈલી અલૌકિક છે.
(દૃષ્ટિનાં નિધાન - ૨૪)
Page #413
--------------------------------------------------------------------------
________________
३८८
સમયસાર સિદ્ધિ ભાગ-૨
गाथा - 3१
TTTTT T T T T T T T T T T T T T T T अथ निश्चयस्तुतिमाह । तत्र ज्ञेयज्ञायकसङ्करदोषपरिहारेण तावत्जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं ।
तं खलु जिदिंदियं ते भांति जे णिच्छिदा साहू ।। ३१ ।। य इन्द्रियाणि जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम्।
तं खलु जितेन्द्रियं ते भणन्ति ये निश्चिताः साधवः।।३१।। यः खलु निरवधिबन्धपर्यायवशेन प्रत्यस्तमितसमस्तस्वपरविभागानि निर्मलभेदाभ्यासकौशलोपलब्धान्तःस्फुटातिसूक्ष्मचित्स्वभावावष्टम्भबलेन शरीरपरिणामापन्नानिद्रव्येन्द्रियाणि, प्रतिविशिष्टस्वस्वविषयव्यवसायितया खण्डशः आकर्षन्ति प्रतीयमानाखण्डैकचिच्छक्तितया भावेन्द्रियाणि, ग्राह्यग्राहकलक्षणसम्बन्धप्रत्यासत्तििवशेन सह संविदा परस्परमेकीभूतानिव चिच्छक्तेः स्वयमेवानुभूयमानासङ्गतया भावेन्द्रियावगृह्यमाणान् स्पर्शादीनिन्द्रियार्थांश्च सर्वथा स्वतः पृथक्करणेन विजित्योपरतसमस्तज्ञेयज्ञायकसङ्करदोषत्वेनैकत्वे टङ्कोत्कीर्ण विश्वस्याप्यस्योपरि तरता प्रत्यक्षोद्योततया नित्यमेवान्तःप्रकाशमानेनानपायिना स्वतःसिद्धेन परमार्थसता भगवता ज्ञानस्वभावेन सर्वेभ्यो द्रव्यान्तरेभ्यः परमार्थतोऽतिरिक्तमात्मानं सञ्चेतयते स खलु जितेन्द्रियो जिन इत्येका निश्चयस्तुतिः ।
હવે, (તીર્થંકર-કેવળીની) નિશ્ચયસ્તુતિ કહે છે. તેમાં પહેલાં શેય-જ્ઞાયકના સંકરદોષનો પરિહા૨ ક૨ી સ્તુતિ કહે છે :
જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧.
गाथार्थः-[ यः ]ò[ इन्द्रियाणि ] इन्द्रियो ने [ जित्वा ] ̈तीने [ ज्ञानस्वभावाधिकं ] ज्ञानस्वभाव वडे अन्यद्रव्यथी अधि [ आत्मानम् ] आत्माने [ जानाति ] भएो छे [ तं ] तेने, [ ये निश्चिताः साधवः ] ò निश्चयनयमां स्थित साधुओ छे [ ते ] तेखो, [ खलु ] ५२५२ [ जितेन्द्रियं ] [४तेंद्रिय [ भणन्ति ] ऽहे छे.
ટીકા:- ( જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદાં કરીને સર્વ અન્યદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે. ) અનાદિ અમર્યાદરૂપ બંધપર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે( અર્થાત્ જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી ) એવી શ૨ી૨૫રિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદઅભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જાદી કરી; એ, દ્રવ્યેન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપા૨૫ણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે (અર્થાત્
Page #414
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૧
૩૯૯ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ, ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન (અનુભવ) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા, ભાવેન્દ્રિયો વડે ચહવામાં આવતા જે ઈન્દ્રિયોના વિષયભૂત સ્પર્ધાદિ પદાર્થો તેમને પોતાની ચૈતન્યશક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા; એ, ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. આમ જે(મુનિ) દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેને જીતીને, શેય-જ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં *ટંકોત્કીર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે સર્વ અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી “જિતેન્દ્રિય જિન” છે. (જ્ઞાનસ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક, જુદો જ છે.) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની (સમસ્ત પદાર્થોની) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે-રૂપ નહિ થતો), પ્રત્યક્ષ ઉધોતપણાથી સોય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વત:સિદ્ધ અને પરમાર્થસ-એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે એક નિશ્ચયસ્તુતિ તો આ થઈ.
(mય તો દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા-એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું, ભેદજ્ઞાનથી ભિન્નપણું જાણ્યું ત્યારે તે શેયજ્ઞાયક-સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું.)
પ્રવચન નં. ૮૯ ગાથા - ૩૧ તા. ૨૨-૯-૭૮ શુક્રવાર શ્રાવણ વદ-૬ સં. ૨૫૦૪
અબ તીર્થકર કેવળીકી નિશ્ચય સ્તુતિ કહેતે હૈ. હિંદી હૈ આ લોકો આવ્યા છે ને કયા કહેતે હૈ? કે નગરકા વર્ણન કરનેસે રાજાના વર્ણન નહિ હોતા ઐસે શરીરના વર્ણન, અતિશયકા વર્ણન ઈસકા વર્ણનસે આત્માના વર્ણન નહિ હોતા. અરે યહાં તો ત્યાં લગ કહા કે અપનેસે ભિન્ન ભગવાન તીર્થકર હો કે સર્વજ્ઞ હો કે પંચપરમેષ્ઠિ હો એ અપના આત્મા કી અપેક્ષાએ અનાત્મા, પદ્રવ્ય હૈ. આહાહાહાહા ! ઉસકી સ્તુતિ એ વ્યવહાર સ્તુતિ હૈ, પુણ્યબંધના કારણ હૈ. સમજમેં આયા? આહાહાહા...
તો વાસ્તવિક તીર્થકર અને કેવળકી સ્તુતિ કિસકો કહે તો, ઉસકે ઉત્તરમાં ઐસા કહા હૈ? ઉસમેં શેય જ્ઞાયકકા સંકર દોષકા પરિહાર કરકે સ્તુતિ કરતે હૈ. કયા કહેતે હૈ? આહાહાહા.... ભગવાન આત્મા જ્ઞાયક હૈ ઔર આ ઇન્દ્રિયો જો હૈ જડ એ શેય હૈ, પર હૈ. એમ અંદર ભાવેન્દ્રિય જો હૈ ઓ ભી શેય હૈ, પર હૈ. ઐસે દેવ ગુરુ ને શાસ્ત્ર કે ઉસકી વાણી એ ભી પરશેય હું એ ભી ઇન્દ્રિય હૈ. જૈસે આ જડ ઇન્દ્રિયોં હૈ. ઐસે અંદર ભાવેન્દ્રિય એકેક વિષયકો જ્ઞાનકો
*સંકોત્કીર્ણ = પથ્થરમાં ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર જેવો ને તેવી સ્થિત.
Page #415
--------------------------------------------------------------------------
________________
૪OO
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ખંડ ખંડ બતાનેવાલી ઔર ઇન્દ્રિયકા વિષય ચાહે તો સ્ત્રી, કુટુંબ, પરિવાર હો, ચાહે તો દેવ, ગુરુ, શાસ્ત્ર હો, યે સબ પરદ્રવ્ય હૈ, ઇન્દ્રિય હૈ. એ ઇન્દ્રિય પરદ્રવ્ય હૈ. ઇન્દ્રિય કહો કે પરદ્રવ્ય કહો, જડ ઇન્દ્રિય, ભાવેન્દ્રિય ઔર ઇન્દ્રિયકા વિષય, આહાહાહાહા... ચાહે તો ત્રણ લોકનો નાથ ભગવાન સમોસરણમાં બિરાજમાન હો એ પણ ઇન્દ્રિયકા વિષય હોને સે ઇન્દ્રિય હૈ. આવી વાત છે પ્રભુ. આહાહા!
યે સબ જોય હૈ ઔર તુમ જ્ઞાયક હૈ. દોકી એકતા સંકરદોષ હૈ. દ્રવ્યેન્દ્રિય મેં હું, ભાવેન્દ્રિય મૈ હું, ઔર ભગવાનકી વાણી અને ભગવાન યે મેં હું. આહાહાહા !તો ઉસમેં આહા.. શેય અને જ્ઞાયકકો સંકર બનાયા. સંકરના અર્થ ખીચડો બનાયા. સમજમેં આયા? આવી વાત છે બાપુ ! ઝીણી સૂક્ષ્મ વાતું ઘણી.
યે શેય જડેન્દ્રિય, ભાવેન્દ્રિય ઔર ઇન્દ્રિયકા વિષય, ચાહે તો ત્રણ લોકના નાથની વાણી અને ભગવાન ઈસકો તો અહીં ઇન્દ્રિય કહેનેમેં આયા હૈ. પાઠમાં તો ઈતના હૈ કે ઇન્દ્રિય જિણિતા ત્યારે ઓલા કેટલાંક વિદ્વાનો અત્યારે કહે માળા વિદ્વાનોએ દુરુહ કરી નાખી ટીકા, શું કે આ ઇન્દ્રિયને જીતવું એટલું હતું. અરે પ્રભુ, પણ ઇન્દ્રિયને જીતવાનો અર્થ જ આ છે. (શ્રોતાઇન્દ્રિયોને જીતાય કેવી રીતે) એ લોકો એમ કહે કે આ ભાષામાં સાદી વાત હતી ઇન્દ્રિયને જીતવું અને આ અર્થકારે, ટીકાકારે દુર કરી નાંખ્યું કે ઇન્દ્રિયો જડ, ભાવેન્દ્રિય ઔર ભગવાનકી વાણી ઔર ભગવાન એ પણ ઇન્દ્રિય અહીં લગ લે ગયા માળા ટીકાકાર. આ તો ગંભીરપણે પાઠ પડયા હૈ. ઉસકી અંદર ભાવ કયા હૈ ઉસકી ટીકા સ્પષ્ટ કિયા હૈ. તો એ લોકોને એ દુરુહ લાગતે હૈ. આહાહા! ઇન્દ્રિય? વીતરાગકી વાણી સાંભળે, ભગવાન સાક્ષાત્, બિરાજતે હૈ એમ દેખે, એ ઈન્દ્રિય? ઇન્દ્રિયકા વિષય ઈન્દ્રિય. આકરી વાતું બાપુ બહુ ભાઈ ! આહાહા...!
એ જોય ને જ્ઞાયક દોકી એકતાપણાકી બુદ્ધિ, સંયોગબુદ્ધિ, સંકરબુદ્ધિ, પરની હારે સબંધબુદ્ધિ એ મિથ્યાત્વ હૈ. આહાહા... ઝીણી વાત પ્રભુ! બહુ માર્ગ એવો સૂક્ષમ છે. આહાહા! એ ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ પ્રભુ અને એ અલાવા આ દ્રવ્યેન્દ્રિય આદિ અને ભગવાન આદિ પણ ઈસકો ઇન્દ્રિય કહ, શેયરૂપે ઇન્દ્રિય કહી. આહાહા...!ભગવાન આત્મા અણઇન્દ્રિય જ્ઞાયક પ્રભુ અંદર, આહાહાહા... એ અણઇન્દ્રિયની અપેક્ષાએ ભગવાન અને ભગવાનની વાણીને પણ ઇન્દ્રિય કહી દીધું. આહાહા ! બાલચંદજી (અહીં તો) આવી વાતું છે, શું થાય? એ લોકોએ એમ કહ્યું છે હમણાં આવ્યું'તું કે ટીકાકારે દુરુહ કરી નાંખ્યું. ઓલા વિધાનંદજીએ સમયસાર કર્યું છે. સાદી અમથી ભાષામાં કર્યું છે સાધારણ. અરે બાપુ આ કોઈ વિદ્વતાની ચીજ નથી. આહાહા.. અહીંયા તો પરમાત્મા અપના જ્ઞાયક સ્વભાવ એ અપેક્ષાએ ઉસકે અલાવા જિતની ચીજ હૈ, સબકો ઇન્દ્રિય કહેનેમેં આયા હૈ. આહાહાહા ! દૂસરી રીતે કહીએ તો ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ ઉસકે અલાવા દૂસરી સબ ચીજ અજીવ હૈ. આ જીવ નહિં માટે અજીવ હૈ. આહાહાહા....
ભગવાનનો આત્મા ત્રણલોકના નાથનો તો આ જીવ જ્ઞાયકની અપેક્ષાએ એ અજીવ હૈ. જીવ નહીં. આ જીવ નહીં માટે, સુમેરુચંદજી! આકરી વાતું. નાનાભાઈને લાવ્યા આજે હારે. આહાહા ! ભાઈ અનંતકાળમાં એણે વાસ્તવિક તત્ત્વ દૃષ્ટિમાં લીધું નથી. આહાહા... એ શેય અને
Page #416
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૩૧
૪૦૧ જ્ઞાયક આવ્યું? સંકરદોષ, સંકરદોષનો અર્થ બેનું એકપણું, બેના સંબંધનું એકપણું, સંયોગ સંબંધ, સંકરસંબંધ, આહાહા... બેની એકતાની માન્યતા એના દોષનું નિરાકરણ કરે છે અહીંયા. આહાહા... છે? એમ કરીને સ્તુતિ કરતે હૈ, તીર્થકર કેવળીની સ્તુતિ, ભાષા ઐસી હૈ, પણ એ તીર્થકર કેવળીની સ્તુતિનો અર્થ, અપના આત્મા જો જ્ઞાયક સ્વરૂપ પૂર્ણાનંદ હૈ. ઉસમેં એકાગ્ર હોના યે તીર્થકર ને કેવળીની સ્તુતિ છે. આહાહાહા.... આવી વાત. જગત સમાજને કઠણ પડે શું થાય ? આહા... સંકરદોષકા પરિહાર કર તીર્થકર કેવળીની સાચી સ્તુતિ એમ છે ને ભાઈ બાબુભાઈ ? તો તીર્થકર કેવળી તો પર છેને, વાત કરશે, અહીંયા આત્માની. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ. આહાહા... એની સન્મુખ થઈને એમાં એકાગ્રતા કરવી એ તીર્થકર ને કેવળીની સ્તુતિ કહેવાય છે. આહાહા! સમજાય છે કાંઈ ? એ વાત અહીંયા કહેગા, હૈ? સંકરદોષકા પરિહાર કરકે, કેની સ્તુતિ? તીર્થકર કેવળીની, તીર્થકર કેવળીની અર્થાત્ આત્માની. આહાહા !
जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं खलु जिदिंदियं ते भणंति जे णिच्छिदा साहू ।।३१।।
(હરિગીત) જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧. શબ્દાર્થ: ગાથાર્થ લઈએ, આ તો ૧૯ મી વાર વંચાય છે. ૧૮ વાર તો આખું સમયસાર સભામાં વંચાઈ ગયું છે. ( શ્રોતા:- ઓગણીસમી વાર જાદી રીતે વંચાય છે) ૧૯ માં ૯ આવ્યો ને (શ્રોતાઃ- ન ફરે એવો એકડો ને પછી નવડો આત્મા કોઈ દિ' ન ફરે એવો) હા, એવો. આહાહાહા ! ગાથાર્થ સૂક્ષ્મ છે ભાઈ, આ ગાથા જ બરાબર આવ્યા છે બરાબર અનુકૂળમાં. આહાહા! એવી છે. જે ઇન્દ્રિયોંકો જીતકર ઉસકા અર્થ તીન ઇન્દ્રિયકા, અર્થ તીન, દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભગવાન દેવ ગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ પરિવાર સબ ઇન્દ્રિય. આહાહા... ઉસકો જીતકર અથવા એ તરફકા આશ્રય અને લક્ષ છોડકર. આહાહાહા ! જ્ઞાન સ્વભાવે અધિક જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એ પરસે જુદા-જુદો અધિક ભિન્ન પરિપૂર્ણ. આહાહાહા ! કયા કહા? ઈદ્રિયકો જીતકર બહુ ટુંકામાં પણ ઘણું ગંભીર કહેશે. ટીકા આવશે. આ જડ ઇન્દ્રિય, ભાવેન્દ્રિય જે એક એક વિષયકો ખંડ ખંડ જ્ઞાન બતાવે ઔર દેશ, કુટુંબ, સ્ત્રી, પરિવાર, આબરુ, પૈસા, દેવ ગુરુ ને શાસ્ત્ર સબકો અહીંયા તો ઇન્દ્રિય કહા હૈ. સમજમેં આયા? આહાહાહાહા !
ઉસકો જીતકર અર્થાત્ ઉસસે ભેદ કરકે, આહાહા... જ્ઞાન સ્વભાવ અધિક, ભગવાન આત્મા, જ્ઞાન સ્વભાવથી પરશેયથી ભિન્ન, અધિક, જુદા, પરિપૂર્ણ. આહાહા.. જ્ઞાન સ્વભાવકે દ્વારા અન્ય દ્રવ્યસે અધિક, આહાહાહા.. અન્ય દ્રવ્યસે જુદા, ભગવાન અને ભગવાનની વાણીથી પણ પ્રભુ જુદો, આહાહા... આત્માકો જાનતે હૈ. અપના ભગવાનકો અન્ય દ્રવ્યસે ભિન્ન, અધિક, જુદો, અપના પરિપૂર્ણ આત્માકો જાનતે હૈ, અનુભવતે હૈ, વેદતે હૈ, મનુતેમાનતે હૈ, જાનતે હૈ, વેદતે છે. આહાહા !..
Page #417
--------------------------------------------------------------------------
________________
૪૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સમયસાર તો અલૌકિક ચીજ હૈ. બાપુ. આ તો સાક્ષાત્ ત્રણલોકના નાથ સર્વજ્ઞની વાણી હૈ. આહાહા. (શ્રોતા:- જગતની ત્રીજી આંખ) અદ્વિતીય ચક્ષુ, અજોડ ચક્ષુ. આહાહા! ભગવાન અદ્વિતિય ચક્ષુ, આ તો શબ્દ હૈ. આ તો ઇન્દ્રિય હૈ. આ ઇન્દ્રિય હૈ, આ આત્મા નહિ. આહાહાહા ! એનાથી પણ જુદો, આહાહા... જ્ઞાયક સ્વભાવ, અધિક એટલે શેયથી ભિન્ન અને એકલા જ્ઞાન સ્વભાવે પરિપૂર્ણ એને જે અંતરમેં અનુભવતે હૈ, માનતે હૈ, જાણતે હૈ, ઈસકો જિતેન્દ્રિય કહેનેમેં આયા હૈ. એણે ઈદ્રિયને જીતી. આમ ઇન્દ્રિયને જીતવી કે કાન બંધ રાખવા. આંખ્યું આમ બંધ કરી છે. (એ કાંઈ જીતવું નથી) આહાહા ! સમજમેં આયા?
આત્માકો જાનતે હૈ, ઉન્હેં નિશ્ચયનયમેં સ્થિત સાધુઓ નિશ્ચયનયમાં જે સ્થિત સાધુઓ છે, વહ વાસ્તવમેં જિતેન્દ્રિય કહેતે હૈ. એ જીવકો જિતેન્દ્રિય, ધર્મી, સમકિતી કહેતે હૈ. આહાહા.... નિશ્ચયમાં સ્થિત સંતો જે કોઈ શેયકો અપના જ્ઞાયકસે ભિન્ન શેયસે બનાકર, અપના આત્માકા અનુભવ કરતે હૈ. ઉસકો નિશ્ચયમેં સ્થિત સંતો ઉસકો જિતેન્દ્રિય કહેતે હૈ. આહાહા.... આવી ભાષાય કઠણ પડે. આહાહા ! સમજમેં આયા?
ટીકા દ્રવ્યેન્દ્રિય આ શરીર પરિણામને પ્રાપ્ત જડ આ પાંચ ઇન્દ્રિય હૈ. શરીરની પરિણામપર્યાય, શરીરના પરિણામને પ્રાપ્ત આ જડ ઈન્દ્રિયો, આહાહા... આવશે ટીકામાં. ભાવેન્દ્રિય જે એક એક જ્ઞાનનો વિષય એક એક ઇન્દ્રિય એક એક વિષયને ખંડ-ખંડ જણાવે, એ ભાવેન્દ્રિય ઔર ઇન્દ્રિયોકે વિષયભૂત, ઇન્દ્રિયોંકે વિષયભૂત, આહાહાહા.. સ્ત્રી કુટુંબ, પરિવાર, દેશ, દેવ ગુરુ ને શાસ્ત્ર એ બધા ઇન્દ્રિયોના વિષય છે. આહાહા! તેને, આહાહા... પદાર્થોકો તીનોંકો, તીન આયાને દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એનો વિષય. વિષય શબ્દ પદાર્થ. આહાહાહા... તીનોં કો અપનેસે અલગ કરકે, એ તીનો શેયકો અપના જ્ઞાયકભાવ, પરસે ભિન્ન કરકે, આહાહાહા.. સમસ્ત અન્ય દ્રવ્યોસે ભિન્ન સમસ્ત અન્ય દ્રવ્યોસે ભિન્ન. દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને ભગવાનની વાણી આદિ અન્ય દ્રવ્ય, ઐસે ભિન્ન, ઉસસે ભિન્ન, આહાહાહા.... અપને આત્માકા અનુભવ કરતે હૈ. અપને આત્માકા, ભગવાનના આત્મા નહિ. આહાહાહાહા... અપને આત્માના અનુભવ કરતે હૈ યે મુનિ નિશ્ચયસે જિતેન્દ્રિય હૈ. આને જિતેન્દ્રિય કહેનેમેં આતા હૈ. આહાહા !
હવે ખુલાસા. અનાદિ એનો અર્થ અમર્યાદ કર્યો, બે શબ્દ નથી, ટીકામાં એક જ શબ્દ છે. નિરવધિ-નિરવધિ અનાદિ મર્યાદા વિનાના કાળને, આહા.. બંધ પર્યાયકે વશ, રાગ ને કર્મ ને નિમિત્તને વશ, નિમિત્તસે નહિ, પણ નિમિત્તને વશ, સમજમેં આયા? અનાદિ અમર્યાદિત, એ અનાદિનો અર્થ કર્યો. મર્યાદા વિનાનો કાળ. અનાદિ, બંધ પર્યાયને વશ, આહાહા... રાગાદિ પર વસ્તુ જે બંધ એને વશ થયેલો જીવ, જિસમેં સમસ્ત સ્વારકા વિભાગ અસ્ત હો ગયા હૈ. જિસમેં અપના સ્વરૂપ અને રાગ અને પરદ્રવ્ય દો એક માનકર સ્વારકા ભિન્નપણા અસ્ત હો ગયા હૈ. સ્વપરકી એકતા કરકે સ્વપરકી ભિન્નતા આથમી ગઈ, અસ્ત હો ગઈ. આહાહા... આથમી ગઈ એટલે એની જુદાઈ રહી નહિ. જ્ઞાયક જ્ઞાયકપણે અને ઇન્દ્રિયો પર એ જે ભિન્ન હૈ ઐસા ન રહા, દોકી એકતાને વશ અસ્ત હો ગઈ ભિન્નતા, ભિન્નતા અસ્ત હો ગઈ. આહાહાહા.. આ તો અલૌકિક છે ભાઈ. આહાહાહા.. આ તો દિગંબર સંતો ને જૈનદર્શન
Page #418
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૧
४०3 સર્વજ્ઞનું કહેલું એ આ તત્ત્વ છે, બાપુ. આહાહા !
વિભાગ અસ્ત હો ગયા હૈ, કયા કહા? એક કોર જ્ઞાયક ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ચૈતન્ય વિલાસી આનંદનો નાથ પ્રભુ અને એક બાજુ શરીર, વાણી, મન, ઇન્દ્રિય, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેવ, ગુરુ બે સ્વપર ભિન્ન હૈ, એ અનાદિ રાગકે વશ હોકર ભિન્નતા અસ્ત હો ગઈ હૈ, ભિન્નતા અસ્ત હો ગઈ. એકતા પ્રગટ હો ગઈ. આહાહા...
એ દેવ પણ મારા છે, ગુરુ મારા છે. (શ્રોતા:- બેની એકતા થઈ ગઈ) એકતા હૈ. આકરું કામ છે પ્રભુ! શું થાય? એ શેયમાં જાય છે. દેવ સર્વજ્ઞ ત્રિલોકનાથ અને ગુરુ નિગ્રંથમુનિ સંત દિગંબર અને શાસ્ત્ર ભગવાને કહેલાં એ પરમાગમ. આહાહા ! એ પરવસ્તુ અને સ્વઆત્મા એની ભિન્નતા, રાગને વશ હોકર દોકી ભિન્નતા આથમી ગઈ હૈ. અસ્ત હો ગઈ હૈ. ભિન્નતા ઉસકી પાસ રહી નહિ. ઝીણું છે. બાલચંદજી! આહાહા ! હૈ? સ્વપરકા વિભાગ, સ્વારકા વિભાગ, સ્વ જ્ઞાયક અને પર રાગાદિ, દેવ, ગુરુ આદિ. સ્વારકા વિભાગ, સ્વપરથી જુદાઈ અસ્ત હો ગઈ હૈ. અર્થાત્ જો આત્માને સાથ ઐસી એકમેક હો રહી હૈ, કે ભેદ દિખાઈ નહીં દેતા. આહાહા... સમજાણું? ઓલામાં લેશે નિકટતા, ગ્રાહ્ય ગ્રાહકમાં છે ને ભાઈ? ત્યાં નિકટતા ત્યાંય નિકટતા લીધી છે ને ભાઈ. ૨૯૪ (ગાથામાં) ચૈત્ય ચેતકની અત્યંત નિકટતા એ પાઠ છે ત્યાં, ભગવાન આત્મા ચેતક જાણનાર અને રાગ ને દેવ, ગુરુ, શાસ્ત્ર આદિ એ ચૈત્ય છે. જાણવા લાયક, જાનનેવાલા ભગવાન અને એ જાનને લાયક. આહાહા !દોકી અતિ નિકટતાને કારણે, જાણે જણાવા લાયક વસ્તુ મેરી હૈ ઐસે અજ્ઞાનીકો હો ગઈ. આહાહા... મીઠાલાલજી! ઝીણી વાતું બહુ બાપુ. આહાહા !
અને ભાન હુએ પીછે પણ, સમ્યગ્દષ્ટિકો, જ્ઞાનીકો ઇન્દ્રિયકા પરના આશ્રયે રાગ હોતા હૈ, જ્ઞાનીકો ભી રાગ હોતા હૈ, પણ એ રાગ અપની જ્ઞાનધારામેં ન ગોઠવતાં, જ્ઞાનધારા અને રાગધારા ભિન્ન રાખતે હૈ. કર્મધારા આતા હૈ ને ૧૧૦ કળશ, ૧૧૦ કળશ. આહાહા.... સમકિતીકો ભી અનુભવીકો ભી અરે સાચા સંતોકો ભી, આહાહા.. પર ઇન્દ્રિયના લક્ષવાળો રાગ આતા હૈ. આહાહા ! એ દુઃખ હૈ આનંદસે વિપરીત હૈ. આહાહા! ઐસા જ્ઞાનીકો આતા હૈ પણ પરકો પર તરીકે જાનતે હૈ. સમજમેં આયા? વેદનમેં ભી દુઃખ આતા હૈ, કર્મધારા કહી ત્યાં. આહાહાહા ! ક્ષાયિક સમકિત હો, પરસે ભિન્ન કરકે એકલા જ્ઞાયકકો અનુભવ હો, અપ્રતિહત ક્ષાયિક થયું હોય, ઉસકો ભી રાગ આતા હૈ. યે કર્મધારા સાથમેં હોતી હૈ. અને કર્મધારાકા વેદન ભી હૈ. આહાહા ! આકરું કામ ભાઈ ! એ આત્માકા, જ્ઞાનકા વેદન ભી હૈ ઔર અપૂર્ણ દશા હૈ, ને પૂર્ણ નહિ, એથી રાગ આયા એ શેય તરીકે હોં.
છતાં દુઃખના વેદન હૈ. આ વાત કઠણ પડ જગતને. સમજમેં આયા? ભિન્ન પાડયું, ભિન્ન પાડવા છતાં, રાગ બાકી અંદર આતા હૈ, વીતરાગ નહિં એટલે રાગ આતા હૈ, સાધક હુવા, અનુભવ હુવા, શેયસે જ્ઞાયક ભિન્ન મેરી ચીજ ઐસા અનુભવમેં આયા. છતેં જબલગ વીતરાગતા ન હો તબલગ જ્ઞાનીકો ભી રાગ, રાગ કહો કે દુઃખ કહો, આહાહા... આતા હૈ. ત્યાં તો કહાને ભાઈ ૧૧૦ કળશમાં રાગ, દુઃખ અને આત્માકા ભાનનો આનંદ એક સાથ રહેનેમેં વિરોધ નહિ. ત્યાં લિયા હૈ ૧૧૦ કળશમેં મિથ્યાશ્રદ્ધા અને સભ્યશ્રદ્ધા દોકો એક સાથ રહેનેમેં
Page #419
--------------------------------------------------------------------------
________________
૪૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વિરોધ હૈ. હૈ અંદર ? છે કળશ ? ૧૧૦ હોં. જુઓ એ જ આવ્યું હોં, ગુજરાતી છે હોં. એક જીવમાં એક જ કાળે જ્ઞાન અને ક્રિયા આહા... બંને કઈ રીતે હોય ? એક જ કાળે જ્ઞાન ક્રિયા બન્ને એક કો૨ જ્ઞાનનું પરિણમન અને એકકો૨ રાગનું પરિણમન એવું એક કાળે કેમ હોય ? હૈ ? કળશટીકામાં છે. ૧૧૦ કળશ. શાન અને ક્રિયા બન્ને એક સાથે કઈ રીતે હોય ? પ્રભુ એકકોર આત્માનું જ્ઞાન અને અનુભવ થયો અને તે જ્ઞાનના આનંદની દશા ૨હે ઔર સાથમેં રાગકી ક્રિયાકા દુઃખકી દશા રહે એક સાથ કૈસે રહ સકતે હૈ ? એ કહા. સમાધાનઃ વિરોધ તો કાંઈ નથી. આહાહાહા ! હૈ ? કેટલાક કાળ સુધી બન્ને હોય છે. સાધક હૈ ને ? સાધક હૈ ત્યાં થોડું બાધકપણું છે. રાગ દુઃખ હૈ. જ્ઞાનીકો ભી દુઃખ વેદતે હૈ. આનંદકી સાથ દોયકા વેદન હૈ. આહાહા ! હૈ ? કેટલાક કાળ સુધી બન્ને સાથમેં ૨હેતા હૈ, ઐસા વસ્તુકા પરિણામ હૈ. પરંતુ વિરોધી જૈસા દિખતે હૈ. ૫૨સે ભિન્ન જ્ઞાનનો અનુભવ ઔર સાથમેં રાગના દુઃખનો અનુભવ, એ વિરોધ જૈસા દિખતે હૈ. આહાહાહા ! પણ અપના અપના સ્વરૂપે હૈ. વિરોધ તો કરતે નહીં. આહાહા ! કેટલા કાળ સુધી રહેશે ? કે જ્યાં સુધી આત્મા મિથ્યાત્વરૂપી વિભાવ પરિણામ મટયા અને આત્મદ્રવ્ય શુદ્ધ હુવા પણ ક્રિયાનો ત્યાગ બરોબર પરિપકવતાને પામ્યો નથી. એ રાગની ક્રિયાનો ત્યાગ હજી પૂર્ણ થયો નથી. આહાહા ! સમજમેં આયા ? આહાહા ! ક્રિયાનો મૂળથી વિનાશ થયો નથી, જ્યાં સુધી અશુદ્ધ પરિણમન હૈ ત્યાં સુધી જીવનો વિભાવ પરિણમન હૈ. આહાહાહા ! આહાહા !
વાતું બાપા, મારગડા કોઈ જુદા છે. દુનિયાને હાથ આવ્યો નથી. સમજાય છે કાંઈ ? એક કો૨ અસ્ત હો ગયા એમ કહ્યું અને ભાન હુઆ, એ કહેશે. આહાહા !
મૈં તો શાયક સ્વરૂપ ૫૨શેયકી એકતાસે ભિન્ન, સંકર સંબંધસે સંયોગ સંબંધસે ભિન્ન. આહાહા ! મેરી ચીજને ૫૨ની સાથે કોઈ સંબંધ હૈ નહીં, ઐસા અંતરમેં અનુભવ સમ્યગ્દર્શન હુવા. સમજમેં આયા ? ઐસા હોને ૫૨ ભી પૂર્ણ જબલગ વીતરાગ ન હો, તબલગ સાથમેં રાગ અર્થાત્ દુઃખની પર્યાય સાથમેં આતી હૈ, અને જ્ઞાનીકો ભી, આનંદકા ભી વેદન અને પૂર્ણ આનંદ નહીં, તો થોડા દુ:ખકા વેદન પણ હૈ સાથમેં, ઝીણી વાત બાપુ.... મારગડા જુદા કોઈ છે. અત્યારે તો ભારે ગોટો ઊઠયો છે. આહાહાહા ! આ નિર્મળાનંદ નાથ ! આહાહાહા... એમાં પૂર્ણ નિર્મળ દશા ન હો, તબલગ મલિનતા તો આતી હૈ. વ્યવહાર આતા હૈ ને ? વ્યવહાર આતા હૈ એ તો સબ રાગ હૈ, દુઃખ હૈ. આહાહા ! દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતના પરિણામનો રાગ, અરે શાસ્ત્રના ભણતરનો રાગ, એ રાગ હોતા હૈ, પણ હૈ દુઃખરૂપ. આહાહાહા !
આવી વાત આકરી પડે જગતને, પણ શું થાય ? ભાઈ ! મારગ તો એ હૈ. આહા ! આ જનમ મરણ રહિત બાપુ, ચોરાશીના અવતાર ક૨ી કરી ને કૂતરાના, કાગડાના, કંથવાના, આહાહાહા... એ નરકના ભવો, પ્રભુ એમ કહે એ નરકની વેદના નાથ એક ક્ષણ તેં વેદી કરોડો વર્ષની તો શું વાત કરીએ ? એક ક્ષણની વેદના, કરોડો ભવે અને કરોડો જીભે ન કહેવાય. પ્રભુ એટલી વેદના તું ભૂલી ગયો પ્રભુ ! નરકની અંદર નાથ તેત્રીસ તેત્રીસ સાગ૨ની સ્થિતિએ અનંતવાર ગયો પ્રભુ ! એમાં ૫૨માત્મા એમ કહે પ્રભુ તેરી એક ક્ષણની વેદના, આહાહાહા... એ દુઃખની વ્યાખ્યા કરતા કરોડો ભવે ને કરોડો જીભે ન કહેવાય પ્રભુ એવું તેં દુઃખ વેઠયું છે. સમજાય છે કાંઈ ? આહાહા ! અરે જાગ રે નાથ જાગ, ઓલામાં આવે છે રમેશમાં, દુઃખડા સયા
ન
Page #420
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૩૧
૪૦૫ ન જાય અને હવે જાગીને જો તું જીવ આવે છે. રમેશનું, (ભજન) આહાહાહા.. અહીં એ કહે છે, જિતની પરની સાથે એકત્વબુદ્ધિ એ દુઃખ અને એકત્વબુદ્ધિ ગયા પછી પણ જિતની અસ્થિરતા એ બી દુઃખ. સમજમેં આયા? આહાહાહા !
જેને એમાં જ્ઞાનધારા અને ક્રિયાધારા, કર્મધારા કહી છે એ કર્મની એટલે રાગની પરિપૂર્ણતાનો ત્યાગ જ્યાં સુધી ન થાય, રાગની પરિણતિનો પરિપૂર્ણ ત્યાગ ન થાય, તબલગ રાગ અને જ્ઞાન ક્રિયા એક સાથમેં રહેનેમેં વિરોધ નહિ. હૈ દોનોં વિરૂદ્ધ, આનંદની દશા અને રાગની દુઃખ દશા, હૈ તો દો વિરૂદ્ધ, પણ એક સાથે રહેનેમેં વિરોધ નહિ. આહાહાહા.. આવી વાતું છે. (શ્રોતા :- દુઃખ છે અને જ્ઞાનનું ય માનીએ તો), માત્ર દુઃખ છે, એમ ન માને તો મિથ્યા ભ્રમણા અજ્ઞાન છે. દુઃખ હૈ ને? જ્ઞાનનું નિશ્ચયથી શેય છે, પણ વેદનની અપેક્ષાએ વેદતે હૈ, આહાહા.... જ્ઞાનની અપેક્ષાએ શેય, શ્રદ્ધાની અપેક્ષાએ હેય, ચારિત્રની અપેક્ષાએ વેદન. આવું છે બાપુ! મારગ ભાઈ ! આહાહાહા... એ અહીં કહે છે. આહા !
જે આત્માને સાથે એકમેક હો રહી હૈ, ભેદ નહિ દિખતા હૈ, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય પર, એ બે જાણે એક હોય. આહાહા.. ઐસા ભેદ ભિન્ન નહીં દિખતે, એકપણે દેખતે હૈ અજ્ઞાની અનાદિસે. આહાહા...
- હવે ઉસકા ખુલાસા, ઇન્દ્રિયની વ્યાખ્યા હવે, અનાદિ બંધ પર્યાયકે વશ જિસમેં સમસ્ત આવી ગયું ને? ભેદ નહીં દિખાઈ દેતે
ઐસે શરીર પરિણામને પ્રાસ, કયા? આ. આ. આ શરીરના પરિણામ પર્યાય છે હો. જડ ઇન્દ્રિય શરીરની પર્યાય હૈ. શરીરના પરિણામને પ્રાપ્ત દ્રવ્ય ઇન્દ્રિય હૈ. ભાષા તો સાદી છે. પકડાય એવું છે. આહાહાહા... આ શરીર પરિણામને પ્રાપ્ત જડ દ્રવ્યન્દ્રિય પછી ભાવેન્દ્રિય લેશે. શરીર પરિણામ, શરીરની પર્યાય. આહાહા ! આ જડ ઇન્દ્રિય શરીરની પર્યાય છે, એ આત્માની પર્યાય નહીં. આહાહા! સમજમેં આયા? પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિયોંકો – શરીર પરિણામને પ્રાપ્ત, શરીરની પર્યાયને પ્રાપ્ત, એ પાંચેય ઇન્દ્રિય, જડ ઇન્દ્રિય શરીરની પર્યાય છે. આહાહાહા...
એને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાસે, કયા કહેતે હૈ. હવે નિર્મળ ભેદ અભ્યાસ. આહાહાહા. એ જડ શરીરની પર્યાયને પ્રાપ્ત એનાથી ભેદ અભ્યાસ, નિર્મળ ભેદ અભ્યાસ, જરી શું કહે છે? શાસ્ત્ર અભ્યાસ નહિં, ભેદ અભ્યાસ અને તે પણ નિર્મળ ભેદ અભ્યાસ, એટલે? કે ધારણામાં આવી જાય એને વાત, કે આ ઇન્દ્રિય પર છે, આ પર એ ભેદ અભ્યાસ નહિં. સમજમેં આયા? આહાહા... એના ખ્યાલમાં આવે, કે આ શાસ્ત્ર કે આ દ્રવ્ય ઇન્દ્રિય પર છે આત્માથી, પણ એ ભેદ અભ્યાસ નહીં, આહાહાહા ! એ તો શાસ્ત્ર અભ્યાસ. આહાહા... અને શાસ્ત્રનું જ્ઞાન એ પણ શબ્દનું જ્ઞાન હુઆ. આહાહાહા ! એથી નિર્મળ ભેદ અભ્યાસ, આ શબ્દ પડ્યો છે. શરીર પર્યાયને પ્રાપ્ત એનાથી ભિન્ન અંદરમાં, નિર્મળ ભેદ અભ્યાસ, પરનું લક્ષ છોડી દઈ અને અંતરના લક્ષમાં જાવું, આહાહા! આહા! નિર્મળ ભેદ અભ્યાસ, નિર્મળ શાસ્ત્ર અભ્યાસ, એમ નહીં. આહાહાહા ! એક વાત, નિર્મળ ભેદ અભ્યાસકી પ્રવીણતા એમાં ચતુરાઈ, કૌશલ્ય, કૌશલ્ય શબ્દ પડયો છે ને ભાઈ, સંસ્કૃતમાં. આહાહાહા... ચતુર માણસ, એમ કૌશલ્ય એ ઇન્દ્રિયથી ભિન્ન અભ્યાસમાં, નિર્મળ ભેદના અભ્યાસમાં પ્રવીણ. આહાહાહા...
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દ્રવ્યેન્દ્રિયથી શરીર પરિણામને પ્રાપ્ત પર્યાયને, શરીરની પર્યાય છે. આ દ્રવ્યેન્દ્રિય એનાથી નિર્મળ ભેદ અભ્યાસથી પ્રવીણતા, ચતુરપણે, આહાહાહા.. અને દેહની પર્યાયથી ભિન્ન કરવું આત્માને, આહાહા... આ તો હજી ચૂળછે, ભાવેન્દ્રિયનું ઝીણું છે. આહા. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતા, શરીર પરિણામને પ્રાપ્ત જો ઇન્દ્રિયો એને નિર્મળ ભેદ અભ્યાસ, આ અભ્યાસ કરવો એમ કહે છે. નિર્મળ ભેદજ્ઞાનનો અભ્યાસ. આહાહાહા.. ભેદ અભ્યાસની પ્રવીણતા, ચતુરાઈ, કૌશલ્યથી પ્રાપ્ત – ભેદજ્ઞાનની કૌશલ્યતાથી પ્રાપ્ત. ભગવાન અંદર આત્મા. આહાહા ! આવું કામ બહુ.
અંતરંગમેં શું પ્રાય? નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત, શું? કયા? અંતરંગમેં પ્રગટ, આ શરીર પરિણામ છે એ તો બાહ્ય રહ્યા, હવે એનાથી ભિન્ન પાડવાનો અભ્યાસ કરતાં, આહાહા... અંતરંગમે પ્રગટ અતિ સૂક્ષ્મ, આહાહાહા... અંતરંગમેં પ્રગટ વ્યક્ત પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા. આહાહા... અતિ સૂક્ષ્મ, વિકલ્પથી પણ પાર, આહાહાહા.. ગાથા ઝીણી સારી આવી ગઈ છે, તમો આવ્યા ને બરોબર મંગળિક છે. ભાગ્ય હોય તો આવું મળ્યા વિના રહે નહીં. આહાહા... આવી વાત.. (શ્રોતાઃ- એ તો પૂર્વનું યાદ કર્યું વર્તમાનમાં શું કરવું?) વર્તમાનમાં એને જુદું પાડવું એ. ભેદ અભ્યાસ કરવો. એકપણાની બુદ્ધિ છે. એમાં ભેદનો અભ્યાસ કરવો. આહાહા!
આ તો પુદ્ગલની, જડની પર્યાય છે. પરિણામ કહ્યા ને? શરીર પરિણામને પ્રાસ, પુગલની પર્યાયને પ્રાપ્ત, એને નિર્મળ ભેદજ્ઞાનના અભ્યાસથી, અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત, હવે અંદર, શરીર પરિણામને પ્રાસ, એને નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત. આહાહાહા.... કેમ મળે એની વિધિ કીધી. આહાહાહા... અંતરંગમેં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, આહાહા ! ભગવાન શાયક સ્વભાવ, ચૈતન્ય જ્ઞાયક આનંદ, જ્ઞાનરસ સ્વભાવ, ત્રિકાળી ધ્રુવ સ્વભાવ. આહાહા! અતિ સૂક્ષ્મ અંદરમાં પ્રગટ છે. આહાહા! જેમ શરીરના પરિણામને પ્રાપ્ત બાહ્ય પ્રગટ છે. આહાહા.. એમ ભગવાન આત્મા અંતરંગમાં પ્રગટ છે. આહાહાહા! નિર્મળ ભેદ અભ્યાસ, બાપુ આ તો મંત્રો છે આ કાંઈ કથા નથી. આહાહા! આ તો ઝેર ઊતારવાના, સર્પના ઝેર કરડે છે ને ? મંત્ર ઉતારે છે. વીંછીના આ મિથ્યાત્વના ઝેર ઊતારવાના મંત્રો છે. એ કાંઈ શબ્દ પાર પડે એવું નથી એનું. આહાહા ! શરીર પરિણામને પ્રાપ્ત, એને નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાસ, આહાહા! અંતરંગમેં પ્રગટ, ઓલા શરીરના પરિણામ એ બહાર હતા, એ તો જડ. હવે અંતરંગમાં ભગવાન નિર્મળ ભેદ અભ્યાસની ચતુરાઈથી, કે આ તો આ ઇન્દ્રિય નહીં આ તો આત્મા આનંદ છે, જ્ઞાન સ્વરૂપ છે ઐસી ચતુરાઈસે, આહાહા... અંતરંગમેં પ્રગટ અતિસૂક્ષ્મ, જે દયા દાનનો વિકલ્પ કે એ તો સ્થૂળ હૈ એનાથી તો પ્રભુ ભિન્ન અંદર છે. અતિસૂક્ષ્મ, ચૈતન્ય સ્વભાવ, જાણગસ્વભાવ, અંતરંગમેં પ્રગટ અતિસૂક્ષ્મ, આહાહાહા... ટીકા તે પણ ટીકા છે ને! આહાહાહા.. નિર્મળ ભેદ અભ્યાસ એટલે કે એકલી ધારણા કરી રાખી હોય એમ નહિ, એ એમ કહે છે. આહાહા ! જ્ઞાનમાં ધારી રાખ્યું હોય કે જડ ઈન્દ્રિય પર છે ને આત્મા પર છે, એ નિર્મળ ભેદજ્ઞાન નહિં, એ તો ધારણાની વાત થઈ. આહાહાહા.. નિર્મળ ભેદ અભ્યાસકી પ્રવીણતાસે પ્રાસ, આહાહા! અંતરંગમેં પ્રગટ, અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના અવલંબનકે બળસે, ચૈતન્ય સ્વભાવ એના અવલંબનના બળથી, દ્રવ્યન્દ્રિયને જુદી કરી.
Page #422
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૧
૪૭૭ આહાહાહા....
વાત ક્રમે કહેશે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય પણ થાય છે તો એક હારે, સમજાવવામાં તો ક્રમ પડે છે. આહાહા!દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયથી ભિન્ન થવાનો સમય તો એક જ છે. પહેલો દ્રવ્યન્દ્રિયથી જુદો પડે છે અને પછી ભાવેન્દ્રિયથી એમ કાંઈ નથી, સમજાવવાની શૈલી, તો શું કરે? આહાહા!
અવલંબનકે બળશે “અતિ” અંતરંગમેં અસ્તિપણે, વ્યક્તપણે પ્રગટ, અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવકે આધારસે, અવલંબનકે બળશે, સર્વથા અપનેસે અલગ કિયા. આહાહાહા ! અલગ કરવાની રીત આ હૈ. ચૈતન્ય, પ્રગટ સૂક્ષ્મ સ્વભાવથી એના અવલંબનના બળસેં આહાહા... દ્રવ્યેન્દ્રિય જુદી હો ગઈ. દ્રવ્યેન્દ્રિય જુદી કરી એમ કહેવાય. એને કરું છું એમ ત્યાં નથી. પણ સમજાવવું શી રીતે એને? અંતરંગમાં ભેદ અભ્યાસના બળથી, પ્રાસ જે અંતરંગમાં અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ એના અવલંબનના બળથી, પ્રાપ્ત થઈ ગયો આત્મા. એણે દ્રવ્યેન્દ્રિય જીતી લીધી, એને દ્રવ્યન્દ્રિયને જીતી એમ કહેવામાં આવે. આહાહાહા... આવું સ્વરૂપ હવે માણસને એવું લાગે, માળા સોનગઢિયા નિશ્ચયાભાસ છે. એમ કહે છે. કહો બાપુ કહો. પ્રભુ એમ એકલી નિશ્ચયની વાતું, વ્યવહારની વાતું નથી આવતી ? ( શ્રોતા – મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે નિશ્ચય એટલે ખરી.) નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એ તો ઉપચારિક છે. આહાહા ! છતાં વ્યવહાર આવે છે એ તો કહીએ છીએ કહ્યું ને. આહાહા! જ્યાં લગી પૂર્ણ વીતરાગ ન હો, જ્યાં લગી યથાખ્યાત ચારિત્ર ન હો, તબલગ જ્ઞાનીકો સમકિતીકો અનુભવીકો બી રાગધારા, દુખધારા આહાહા. દુઃખધારા એક સાથમેં રહેતી હૈ. આહાહાહા ! પણ એકત્વ હોય ત્યાં બે ધારા ક્યાં રહી? ત્યાં તો એકલી અજ્ઞાનધારા, રાગધારા રહી છું. આ તો ભિન્ન પડ્યો છે. ભિન્ન પાડી, અતિસૂક્ષ્મ ચૈતન્યના અવલંબનના બળ વડે દ્રવ્યેન્દ્રિય જુદી પાડી, જુદી કરી કહેવાય. તબ તો જ્ઞાનધારા ઉત્પન્ન હુઈ અને જબ અપૂર્ણતા હૈ, રાગ આતા હૈ, વ્યવહાર આતા હૈ, ઉસકો વ્યવહાર કહો, રાગ કહો, દુઃખ કહો. આહાહા ! સમજÄઆયા?
બારમી ગાથામાં કહ્યું છે ને, વ્યવહારે જાણેલો પ્રયોજનવાન ૧૧મી ગાથામાં કહ્યું એકલો ભગવાન ભૂતાર્થ, સત્યાર્થ પ્રભુ અતિસૂક્ષ્મ વસ્તુ એનો આશ્રય લઈને સમ્યગ્દર્શન થાય, પછી ઉસકી પર્યાયમેં કાંઈ હૈ કે નહીં કાંઈ કે પર્યાયમેં કમજોરી હૈ, ઈતના રાગ હૈ ઔર શુદ્ધતા અપૂર્ણ હૈ એ શુદ્ધતા અપૂર્ણ અને કમજોરીનો રાગ છે, અને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. હૈ. સમજમેં આયા? અને ૧૧૦ કળશમાં એમ કહ્યું, તેને રાગની ધારા વેદનમેં અને આનંદની ધારા બેય એક સાથે હોય છે. આહાહા ! સમજમેં આયા? આવું છે. વાદ વિવાદે તો કંઈ પાર પડે એવું નથી આ.
અપનેસે સર્વથા એકાંત તો નથી થઈ જતું ને. સર્વથામાં? આહાહા ! શરીર પરિણામને પ્રાપ્ત અને ભગવાન અતિસૂક્ષ્મ એ ભેદના અભ્યાસથી પ્રાપ્ત, એ ભિન્ન પડી ગયું. આહાહા ! સો યહ દ્રવ્યેન્દ્રિયોંકો જિતના હુવા. તો એ દ્રવ્યેન્દ્રિયને જીતી એમ કહેવામાં આવ્યું. આ પ્રકારે હોં આ રીતે ઈદ્રિયને કાપવી અને આમ ઓલા સૂરદાસમાં આવે છે કે વૈશ્યાને જોવાનું નહીં આંખો
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ફોડી નાખવી. સૂના થા અમને વહાં પાલેજમાં એ નહિં. યહાં તો જડસે ભિન્ન અંતરંગમેં એકાગ્રતા કરકે અંતરગમાં અનુભવમાં આના ઉસને દ્રવ્યેન્દ્રિય જીતી એમ કહેનેમેં આતા હૈ. ( શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ ).
પ્રવચન નં. ૯૦ ગાથા – ૩૧ રવિવાર ભાદરવા વદ આઠમ તા. ૨૪-૯-૭૮ સં. ૨૫૦૪
૩૧મી ગાથા ચલતી હૈ. કયા કહેતે હૈ કે જો કોઈ પ્રાણી આ દ્રવ્ય ઇન્દ્રિય જે આ જડ, ભાવેન્દ્રિય જે અંદર ખંડ ખંડ જ્ઞાનકો જાનતે હૈ, ઔર ઉસકા વિષય બાહ્યપદાર્થ, સબકો યાં ઇન્દ્રિય કહેનેમેં આયા હૈ. ભગવાન આત્મા, ઇન્દ્રિયના વિષય અથવા ઇન્દ્રિય એની સાથે સંકર સંયોગ સંબંધ, મૈં એક હું, એ સંકર સંયોગ સંબંધ એ મિથ્યાત્વ હૈ. આહાહાહા ! ( શ્રોતા:શરીરની સાથે એકપણું હોય એ મિથ્યાત્વ) શરી૨૫ણું એકપણું તે પણ ભાવેન્દ્રિય છે, એક સમયની ક્ષયોપશમ દશા એની સાથે એકતા એ મિથ્યાત્વ છે. ઝીણી વાત છે બાપુ ! યહાં તો તીનોકો જ્ઞેય બનાયા હૈ. અપના ભગવાન શાયકસ્વરૂપ ઉસકી સાથ દ્રવ્યેન્દ્રિયાં શ૨ી૨ પરિણામકો પ્રાપ્ત એ ૫૨શેય હૈ. એમ અંદર ભાવેન્દ્રિય જે જ્ઞાનમાં ક્ષયોપશમ અવસ્થા વર્તમાન વિષયકો એક એકકો જાનતી હૈ ઔર અપના જ્ઞાનમેં ખંડ ખંડ જ્ઞાન જણાતી હૈ. ઐસી ભાવેન્દ્રિય એ ભી ૫૨ હૈ ઔર ઇન્દ્રિયકા વિષય સ્ત્રી કુટુંબ પરિવાર દેવગુરુ ને શાસ્ત્ર સબ ઇન્દ્રિયકા વિષય હૈ તો વો ભી ઇન્દ્રિય હૈ. આહાહાહા ! ઝીણું બહુ ભાઈ ! એમાં શ૨ી૨કા પરિણામકો પ્રાસ ઇન્દ્રિયાં એ આ ગયા હૈ. નિર્મળ ભેદ અભ્યાસકી પ્રવિણતાસે, આહાહા.... એ મૈં દ્રવ્યેન્દ્રિયકી પર્યાય મૈં નહિ, મેરેમેં નહિ મૈં ઉસમેં નહિ. ઐસે જડ આ શરીરના પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયાં, ભેદ – નિર્મળ ભેદઅભ્યાસના બળથી, આહાહા... ભિન્ન પાડવાના જ્ઞાનના બળ વડે આહાહા... પ્રાસ અંતરંગમેં પ્રગટ અતિસૂક્ષ્મ, અંતરંગમેં પ્રગટ વસ્તુ ભગવાન અતિસૂક્ષ્મ અતિસૂક્ષ્મ એક સમયકી પર્યાયસે ભી ભિન્ન. આહાહા... અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવકે અવલંબનકે બળસે, અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ ઉસકા આશ્રય લેકર, ઉસકા અવલંબનકે બળસે, આહાહા... સર્વથા અપનેસે અલગ કિયા, એ દ્રવ્ય ઇન્દ્રિય જીતી એમ કહેનેમેં આતા હૈ.
શરીર પરિણામને, પર્યાયને પ્રાપ્ત આ જડ, ઉસકો અપના સ્વરૂપ, ઉસસે ભિન્ન, ઐસા પ્રવિણતાના ભેદ અભ્યાસસે અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વરૂપ ભગવાન ઉસકા અવલંબનકા બળસે દ્રવ્યેન્દ્રિયાં ભિન્ન કર દિયા, આહાહા ! ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. ઝીણી વાત છે. પ્રભુ ! એ વાત તો હો ગઈ. એક વાત તો હો ગઈ.
આ દૂસરી ભિન્ન ભિન્ન અપને અપને વિષયોમેં, ભાવેન્દ્રિય હૈ જો પાંચ. શ્રોત, ચક્ષુ આદિ ઉઘાડ અંદર હો, આ જડ નહિં, અંદર વિકાસ હૈ, જ્ઞાનકા વિકાસ હૈ. એક સમયમેં જો ખંડ ખંડ જ્ઞાનકો જણાતી હૈ ઐસે ભિન્ન ભિન્ન અપને અપને વિષયોમેં વ્યાપારભાવસે જો વિષયોકો ખંડ ખંડ ગ્રહણ કરતી હૈ. એક એક ખંડ ખંડ વિષયકો ગ્રહણ કરતી હૈ. ઉસકા અર્થ કે ખંડ ખંડ જ્ઞાનકો બતાતી હૈ. આહાહા ! ખંડ ખંડ જ્ઞાન એ અપના સ્વરૂપ નહિં. આહાહા ! (શ્રોતાઃઅખંડજ્ઞાન સ્વરૂપ છે ) અખંડ. ઝીણી વાતું ભાઈ ! એક તો દ્રવ્ય ઇન્દ્રિય હૈ યહ સિદ્ધ કિયા, શરીર
Page #424
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૧
૪૦૯ પરિણામને પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિય હૈ, યે સિદ્ધ કિયા અને ભાવેન્દ્રિય હૈ, એક એક વિષયકો જાનકી ખંડ ખંડ જ્ઞાનકે જાનનેકા વિષય હૈ. આહાહા ! સમજમેં આયા? પણ ઉસસે ભી ભિન્ન, આહાહા.... વિષયોકો ખંડ ખંડ ગ્રહણ કરતી હૈ, જ્ઞાનકો ખંડ ખંડ બતલાતી હૈ. ભાવેન્દ્રિયો ઐસી ભાવેન્દ્રિય આહાહાહા... વાત ક્રમસર કહેતે હૈ, હોતા હૈ એક સમયમેં સબ, સમજાનેમેં ક્રમ પાડતે હૈ, દ્રવ્યન્દ્રિય, પછી ભાવેન્દ્રિય પછી વિષયો, ત્યાં કહેતે હૈ જે જ્ઞાનકી પર્યાય વર્તમાન ખંડ ખંડ અથવા અપના અપના વિષયમેં વ્યાપાર કરનેવાલી જો ખંડ ખંડ જ્ઞાન જણાતી હૈ. એ પરશેય હૈ, એ અપના સ્વય નહિ. આહાહા ! આવી વાતું છે. ભાષા તો સાદી પણ વસ્તુ તો જે છે તે છે. આહાહા...
ઐસે ભાવેન્દ્રિયોંકો, કૈસી? કે જે અ૫ની પર્યાયમેં ખંડ ખંડ જ્ઞાન બતાતી હૈ ઐસી ભાવેન્દ્રિયો, આહાહા... વો ભી જ્ઞાયકભાવસે ભિન્ન ચીજ હૈ. અપના ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવ આનંદઘન પ્રભુ સચ્ચિદાનંદ આત્મા, આહાહાહા... ઉસસે એ ભાવેન્દ્રિય ભિન્ન હૈ. ભાવેન્દ્રિય જ્ઞાયકકા પરય હૈ, સ્વજ્ઞેય જ્ઞાયક, આહાહાહા... આવી વાતું. અશેય જ્ઞાયક પણ ભાવેન્દ્રિય ખંડ ખંડ જ્ઞાન બતાતી હૈ. એ પરશેય, પરય અપના જ્ઞાયકભાવસે ભિન્ન હૈ. આહાહા ! સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ કેવળજ્ઞાન હુવા ઔર તીન કાલ, તીન લોક એક સમયમેં જાનનમેં આયા, ઉસકી વાણી દિવ્યધ્વનિ નિકળી વો આ દિવ્યધ્વનિ હૈ. આહાહા ! સમજમેં આયા? ભગવાન આત્મા, એ દ્રવ્યેન્દ્રિય ઉસસે તો ભિન્ન, સંયોગ સબંધસે રહિત પણ ભાવેન્દ્રિય એ ભી સંયોગ સંબંધ હૈ. આહાહાહા ! ખંડ ખંડ જ્ઞાન જણાતી હૈ, ઐસી ઇન્દ્રિયો કે ભી સંયોગ સંબંધ હૈ. સ્વભાવ સંબંધ નહિ. સુમેરુમલજી! આવું છે ભગવાન ! એવો જે ભગવાન આત્મા, એ ખંડ ખંડ જ્ઞાન શરીર તો એકકોર રહી ગયું હવે, આહાહા... પણ ખંડ ખંડ જ્ઞાન પર્યાયમેં જો જાનનેમેં આતા હૈ, વો ભી જ્ઞાયક ભગવાન આત્માસે ભિન્ન ચીજ હૈ. એ તો જ્ઞાયકકો પરશેય હૈ. આહાહાહા !
ઈસકો કૈસે જીતના? અને કૈસે જીતના કહનેમેં આતા હૈ? આહાહાહા ! પ્રતીતિમેં આતી હુઈ. જુઓ, હવે અખંડ જ્ઞાનનું લેવું છે ને માટે પ્રતીતિ લિયા. ખંડ ખંડ જ્ઞાનની સામે અખંડ જ્ઞાયક ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, આહાહા.. એમાં તો શરીર પરિણામને પ્રાસ, ઉસસે અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના અવલંબને લિયા થા. આહાહાહા ! યહાં ખંડ ખંડ જ્ઞાનની પર્યાય જો જાનતી હૈ, આહાહા. ઉસકો અંદરમેં પ્રતીતિમેં આનેવાલા ભગવાન આત્મા, આહાહા... અખંડ એક ચૈતન્ય શક્તિ, ઓલી ખંડ ખંડ અનેક થા, સામે ભગવાન આત્મા, અખંડ એક, આહાહા.. ચૈતન્ય શક્તિ. આહાહા ! અખંડ એક ચૈતન્ય શક્તિ, ચૈતન્ય સ્વભાવ. ઝીણી વાત છે પ્રભુ ગાથા એવી આવી છે બરોબર. સુમેરુમલજી આયાને ગાથા બડી અચ્છી આઈ હૈ ભાગ્યશાળી, આ ઐસી ચીજ હૈ, બાપા. આહાહાહા!
અંતરમેં ખંડ ખંડ જ્ઞાન જણાતી હૈ ઐસી, ઇન્દ્રિય ભાવ હૈ તો જ્ઞાનકી પર્યાય હોં, પણ વો ભી જ્ઞાયકકા ભિન્ન પરણેય તરીકે ગિનનમેં આયા હૈ, આહા... કયોં કે અખંડ એક ચૈતન્ય શક્તિ જો અંદર ત્રિકાળ હૈ, પ્રભુ આહાહા.. જિસમેં પર્યાયકા ભેદ, ભેદ ભી નહીં. આહાહા ! પ્રતીતિમેં આતી હુઈ. કોણ આતી હુઈ ? અખંડ એક ચૈતન્ય શક્તિ, આહાહાહા... જ્ઞાયક શક્તિ, જ્ઞાયક
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ શક્તિ, ચૈતન્ય શક્તિ, ધ્રુવ શક્તિ જેમ પાણીનું પૂર ચલતે હૈ, ઐસા ચૈતન્ય શક્તિ આમ ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, સમજમેં આયા? એ ચૈતન્યકા, નૂરકા પૂરકા ધ્રુવ, આહાહાહા... આવી વાતું હવે, સાધારણ માણસને પકડાય નહિં એટલે... આહાહા !
એ શરીર પરિણામ પ્રાપ્ત તો એકકોર દૂર રહો, પણ અ૫ની પર્યાયમેં જે જ્ઞાનકા ખંડ ખંડ દિખતે હૈ. આહાહા. એ ભી ખરેખર તો સ્વફ્લેય જ્ઞાયકકી અપેક્ષાસે તો એ પરણેય હૈ. અને એ પરણેયકી શેયમાં નાસ્તિ હૈ પ્રભુ તારો માર્ગ તો જુઓ ભાઈ. આહાહા.. બાલચંદજી! બુદ્ધિ કેળવવી પડે એવું છે. આહાહા ! ખંડ ખંડ જ્ઞાનકી પર્યાય જો હૈ ઓ નિશ્ચયસે, પરમાર્થસે જ્ઞાયક સ્વરૂપ ભગવાન જો પ્રતીતિમેં આનેવાલા, અખંડ એક ચૈતન્ય સ્વભાવ ઉસસે વો ભિન્ન ચીજ હૈ. ભિન્ન હૈ તો ઉસે ભેદ કરના. આહાહાહા... ભિન્ન હૈ તો ભિન્ન કરકે અતિ સૂક્ષ્મકા અવલંબન લેના. આવી વાત બાપા ક્યાંય હૈ નહીં, સર્વજ્ઞ પરમેશ્વર સિવાય. આહાહાહા!
તે શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયાં જડ એ સિદ્ધ કિયા. નહીં હું એમ નહીં, અને ભાવેન્દ્રિય નહીં હું એમ નહીં. આહાહાહા.. એ ખંડ ખંડ જ્ઞાન જણાતી હૈ. ઐસી ચીજ હૈ. પણ ભગવાન આત્મા ઉસસે ભિન્ન હૈ. આહાહાહા! ભાષા તો સાદી હૈ નાથ, ભાવ તો ભગવાન. આ તેરી ચીજ ભગવાન કૌન હૈ તેરા. આહા ! હવે રાગ અને પુણ્યપાપકા વિકલ્પકી બાત તો કહાં રહુ ગઈ. પણ યહાં તો જ્ઞાનકી પર્યાયમાં વર્તમાનમાં ક્ષયોપશમ અંશ જો પ્રગટ હૈ, એ ખરેખર તો ભાવેન્દ્રિય અપના શાયકભાવસે ભિન્ન હૈ, તો યે ભાવેન્દ્રિયકો – પ્રતીતિમેં આનેવાલા અંતર ભગવાન, અખંડ એક ચૈતન્ય શક્તિ દ્વારા, આહાહા... સર્વથા અપનેસે ભિન્ન જાના, આહાહાહા.... એકલા મંત્રો હું ભેદજ્ઞાનના મંત્રો છે. રતનલાલજી! આવું છે બાપા ! આહા!
આહાહા ! ગજબ વાત કરે છે ને? અપની જ્ઞાનકી પર્યાય ભી જ્ઞાયકમેં પરશેય તરીકે હૈ. આહાહાહા ! ઓ કારણે કયોંકિ એક સમયકી ખંડ ખંડ હેં ને? ભગવાન તો અખંડ અનંત આનંદ. ખંડ હૈ ઐસા સિદ્ધ ભી કિયા. આહાહા. શું શૈલી ! દ્રવ્યેન્દ્રિય હૈ ઐસા સિદ્ધ કિયા, અસ્તિ હૈ, સર્વથા આત્મા એક હી હૈ ઐસા નહીં. આહાહાહા... ઔર ભાવેન્દ્રિય (હૈ) આત્મા એકીલા આત્મા એક હી હૈ અને ખંડખંડ જ્ઞાન ભાવેન્દ્રિય હૈ નહીં ઐસા હૈ નહીં. આહાહા!
વ્યવહારનયકા વિષય સિદ્ધ કરતે હૈ. આહાહાહા ! એ એક સમયકી પર્યાયસે ભિન્ન ભગવાન.કૈસા? કે પ્રતીતિમેં આનેવાલા વિશ્વાસમેં આનેવાલા – ભરોસામેં આનેવાલા અખંડ એક ચૈતન્ય શક્તિ, સમજમેં આયા? આહાહા ! એ પ્રભુ તારી વાત કોઈ જુદી છે. મૂળ વાત રહી નહીં. બહારના કડા કૂટા, આ વ્રત કરો ને તપ કરોને, પ્રભુ એમાં આત્મા નહીં. આહાહા ! એ વ્રત ને તપનો વિકલ્પ છે, એ તો રાગ ઉસમેં આત્મા તો નહીં અને આત્મામેં એ નહીં. પણ યહાં તો ખંડ ખંડ જ્ઞાનની પર્યાય, જે રાગ આયા ઉસકો જાનતી હૈ, જ્ઞાનકી પર્યાય, એ ખંડ ખંડ જ્ઞાન ઉસસે ભી પ્રભુ ભિન્ન હૈ અંદર. (શ્રોતા- સર્વથા ભિન્ન કે કથંચિત્ ) સર્વથા ભિન્ન. અમારે શેઠ કહેતે હૈ, કથંચિત નહીં? આવી વાત છે ભગવાન ! અરે મળવું મુશ્કેલ શેઠ પોતે કહે છે. અત્યારે આવું સ્પષ્ટીકરણ મળતું નથી. અરે ભગવાન આ તો માર્ગ ભાઈ ! આહા ! એ ખંડ ખંડ જ્ઞાનની પર્યાય જે છે અપની હોં, ક્ષયોપશમ. આહાહા !
શરીરને પ્રાપ્ત ઇન્દ્રિયો એ તો જડ, પરની જડ હતી. આહાહાહા ! અહીંયા જ્ઞાનની
Page #426
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૧
૪૧૧ પર્યાયનો વર્તમાન ક્ષયોપશમનો અંશ જે ખંડ ખંડ જ્ઞાન જણાય, આહા.. પ્રભુ એ તારી ચીજ નહીં, એ તેરેમેં નહીં, તું ઉસમેં નહીં. આહાહા... ત્યારે કયા હૈ? મેં તો પ્રતીતિમેં આતી હુઈ અખંડ એક ચૈતન્ય શક્તિ, ચૈતન્ય સ્વભાવ અખંડ એકરૂપ ચૈતન્ય સ્વભાવકે દ્વારા, અખંડ એક ચૈતન્ય સ્વભાવકે દ્વારા, સર્વથા અપનેસે ભિન્ન જાના. આહાહાહા ! ભાવેન્દ્રિયનો ક્ષયોપશમ જે જ્ઞાનની પર્યાય ઉસકો સર્વથા અપનેસે ભિન્ન જાના, આહાહા... કહો સમજાય છે કે નહીં? આહાહાહા !
ત્રણલોકનો નાથ અંદર અખંડ આનંદકંદ પ્રભુ, આહાહા... એના અવલંબન દ્વારા ખંડ ખંડ જ્ઞાનસે ભિન્ન પાડ સર્વથા અપનેસે, આહાહાહા ! અપનેસે નામ જ્ઞાયક જે પ્રતીતિમેં આનેવાલા અખંડ એક ચૈતન્ય સ્વભાવ ઉસકે દ્વારા અપનેસે સર્વથા ભિન્ન જાના. આહાહા ! ચૈતન્ય જયોત ધ્રુવ ધ્રુવ પ્રવાહ, પાણીનું પૂર આમ ચલે, આ તો ચૈતન્યના નૂરનું પૂર ધ્રુવ, ધ્રુવ. સમજમેં આયા? આહાહાહા... આવું છે ભગવાન શું કહીએ? કહો શશીભાઈ !
ભગવાન છે ને અંદર બાપા. દેહ દેવાલયમાં ભગવાન બિરાજે છે. એ ભગવાન ખંડ ખંડ જ્ઞાનસે ભી ભિન્ન હૈ. આહાહાહા... રાગસે ભિન્ન હૈ, શરીરસે ભિન્ન હૈ, ખંડ ખંડ જ્ઞાનસે ભિન્ન હૈ.
અખંડ એક ચૈતન્ય સ્વભાવના આશ્રયકે દ્વારા ઉસકો જુદી કિયા. સર્વથા જુદી કિયા. કથંચિત્ જુદી કિયા ને કંથચિત્ એક, ઐસા નહીં. ભગવાનના માર્ગ તો અનેકાંત હૈ ને કંથચિત્ જુદા અને કથંચિત્ એક, ઐસા હૈ નહિં. આહાહા! યહ ભાવેન્દ્રિયોંકા જીતના હુઆ, આ જીતના હુઆ, આંખ્યું બંધ કરી દે અને આંખ્યું ફોડી નાખે, એ ઇન્દ્રિયકા જીતના એ હું નહીં. આહાહા....
પણ વો એક સમયકી ખંડ ખંડ દશા ઉસસે પ્રતીતિમેં આનેવાલા અખંડ એક ચૈતન્ય સ્વભાવ, ઉસકે દ્વારા ખંડ ખંડ જ્ઞાનકી પર્યાયકો ભિન્ન જાના. આહાહા.... ઉસકા નામ સમ્યગ્દર્શન. સમજમેં આયા? બે બોલ હુઆ. બે બોલ હુઆને? દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય.
હવે ગ્રાહ્યગ્રાહકલક્ષણવાલે, કયા કહેતે હૈ. ગ્રાહ્ય નામ શેય, જાનને લાયક જે શેય અને ગ્રાહક જાનનેવાલા જ્ઞાયક, ગ્રાહ્યગ્રાહક, ગ્રાહ્ય જણાવાલાયક જે પરપદાર્થ શેય, જાનનેવાલા ગ્રાહક આત્મા. ગ્રાહ્યગ્રાહક શબ્દ લિયા હૈ ને? નહીં તો છે તો શેયજ્ઞાયક, પણ કયું લિયા કે અનાદિસે, આહાહા.... એ પરશેય ગ્રાહ્ય જે જાનને લાયક હૈ. ઓ મેરા હૈ ઐસા માન્યા હૈ. આહાહાહા ! અરે સ્ત્રી કુટુંબ પરિવાર શરીર વો તો પર છે, પણ અહીં તો દેવ, ગુરુને શાસ્ત્ર જે પરશેય હૈ. આહાહા! એ જાનને લાયક અને આત્મા જાનનેવાલા. એ સિવાય એ દેવ, ગુરુ, શાસ્ત્ર મેરા અને મેં ઉસકા એ પરશેયકી સાથે એકતાબુદ્ધિ હૈ. સમજમે આયા? ભારે ઝીણી વાત બાપુ! આહાહા ! ગ્રાહ્ય, ગ્રહવા લાયક, ગ્રાહ્ય એટલે ગ્રહવા લાયક. દૂસરી ભાષાએ કહીએ તો જાણવા લાયક પરપદાર્થ, જાણવા લાયક અને ગ્રાહક, જાનનેવાલા ભગવાન(આત્મા) એ ગ્રાહ્ય ગ્રાહક, શેય જ્ઞાયક લક્ષણવાલે સંબંધકી નિકટતાને કારણ, આહાહા... નિકટ આવે છે ને ત્યાં સર્વવિશુદ્ધ અધિકારમાં. આહાહા! આ દેવ, ગુરુ ને શાસ્ત્ર, મંદિર અને પ્રતિમા એ સબ પરણેય હૈ. આહાહાહા ! પણ જ્ઞાયક જાનનેવાલા અને શેય પર, ઉસકી અત્યંત નિકટતાને કારણ, વો જાનનમેં આયા ઐ મેં હું, પરશેય હૈ યહ મૈ હું. આહાહા ! દેવસે મેરેમેં લાભ હુવા, ગુરુસે
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મેરેમેં લાભ હુવા, કેયે પૂર્ણ મેરે કરના. આહાહા... સમજમેં આયા? મંદિર હો ભગવાન તીર્થકર આદિ હો તો ઉસકો ભી છોડકર જંગલમેં ચલે જાતે હૈ. આહાહા! અહીં કયા કહેના હૈ યે પરશેય હૈ અને આત્મા જ્ઞાયક, વો પરણેય તરીકે જાનનેલાયક હૈ. વો સિવાય આગળ બઢકર પરસે મેરે લાભ હોગા. આહાહાહા ! યહ ભ્રમ હૈ.
ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા એ લક્ષણ સંબંધ, સંકર સંયોગ એની નિકટતાકારણ જાણે કે અપનેમેં સંવેદનકે સાથ અપના જ્ઞાનમેં ઉસકો જ્ઞાન ઈસ તરફ (આત્મામેં) આ ગયા. ઉસકે કારણે ઉસકો જ્ઞાન મેરેમેં આ ગયા. ઐસા અજ્ઞાનીકો નિકટતાસે ભાસ હોતા હૈ. આ શાસ્ત્ર જ્ઞાન કાને પડ્યા તો મેરી પર્યાયમેં શાસ્ત્ર જ્ઞાનસે જ્ઞાન હુવા ઐસી એકતા માનતા હૈ, વહ મિથ્યાત્વ હૈ. આહાહા! આવી વાત છે. ભગવાન કી વાણી એ ગ્રાહય હૈ, જાનને લાયક હૈ. બસ પરશેય તરીકે, ભગવાન પણ પરશેય તરીકે ગ્રાહ્ય જાનને લાયક હૈ. એ સિવાય અતિ (નિકટ) સંબંધ અને સંયોગના નિકટતાને કારણે ઉસસે મેરેમેં લાભ હુવા યે ભ્રમ હૈ. આવી વાતું. ભારે આકરું કામ. આહાહા.. દેવ, ગુરુ ને શાસ્ત્ર ઊડી જાય છે. એ તો પર હૈ ને, આહાહા. બાપુ આ તો વીતરાગ માર્ગ હૈ. આહાહા... દેવ-ગુરુને શાસ્ત્ર એ પરશેય, જ્ઞાનમેં નિકટતાસે જાનનમેં આતા હૈ. એથી ઐસે લગે કે ઉસસે મેરેમેં જ્ઞાન હુવા, વાણી સૂનનેસે મેરેમેં જ્ઞાન હુવા, ભગવાનકો દેખનેસે મેરેકો જ્ઞાન ભગવાનના જ્ઞાન હુવા. યે શેય જ્ઞાયકકી અતિ નિકટતાસે ભ્રમ ઉત્પન્ન હોતા હૈ. આવી વાતું છે બાપુ! બાલચંદજી! ન્યાં કયાંય સરદાર શહેરમાં મળે એવું નથી ન્યાં. આહાહાહા ! અમૃત વરસે છે ભગવાન. આહાહા !
ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા, આહાહા ! એ ગ્રાહ્યગ્રાહક લક્ષણ છે. સંબંધ વિનાની એ ચીજ નહીં. પરની સાથે તો ગ્રાહ્યગ્રાહકલક્ષણ, આહાહાહા ! અતિ નિકટતા, કારણ અપના સંવેદન અનુભવકે સાથ પરસ્પર એક જૈસી હુઈ દિખાઈ દેતી હૈ. આહાહાહા ! શાસ્ત્રકા શબ્દ કાને પડ્યા તો મેરે જ્ઞાન ઉસસે હુવા ઐસી એકતા ભાસતી હું અજ્ઞાનીકો. ભારે કામ આ તો આકરું કામ. પરિચય ન હોય, સત્ સમાગમ (નહીં) ભારે આકરું કામ છે ભાઈ ! આમ કહે કે શાસ્ત્ર વાંચના સ્વલક્ષે, (શ્રોતા:- સ્વલક્ષે જ જ્ઞાનને લક્ષ કે પરને લક્ષ) પણ એ સ્વલક્ષ ચૂકીને શાસ્ત્ર કાને પડે વાંચે તો એને એવું થઈ જાય કે આનાથી આ જ્ઞાન થયું. જ્ઞાનકી પર્યાય તો અપનેસે હોતી હૈ. ભલે એ પરલક્ષી હો. એ અપનેસે હોતી હૈ. પણ શાસ્ત્રસે હુવા, શબ્દસે હુવા. આહાહાહા! એ શબ્દજ્ઞાન હુવા, શાસ્ત્રકા જ્ઞાન એ શબ્દજ્ઞાન હૈ. ઓ શબ્દ જ્ઞાનસે મેરેમેં જ્ઞાન પર્યાય હુઆ, ભ્રમ હૈ. આહાહાહા ! ગજબ વાત હૈ. સમયસાર એક એક પદ એક એક ગાથા. આહાહાહા ! ધીરાના કામ છે ભાઈ આ કાંઈ ઉતાવળે આંબા પાકી જાય એવું નથી. આહા !
નિકટતા, કારણ શેય જ્ઞાયક, જેવું શેય છે ઐસા અહીંયા જ્ઞાન હોતા હૈ. તો ઐસી નિકટતાને કારણ વો શેયસે મેરેમેં જ્ઞાન હુવા, ઐસી ભ્રમણા છોડ દે. આહાહા! આવો મારગ. અપના અનુભવને સાથ પરસ્પર, પરસ્પર દેખા, કયા કહા? યે શેય અને જાનનેવાલા ( જ્ઞાયક) બે પરસ્પર એક હો ગયા હો, શેય અહીંયા આ ગયા અને જ્ઞાનકી પર્યાય ઉસમેં ઘૂસ ગઈ? આહાહા !
કુંદકુંદાચાર્ય સાક્ષાત્ ભગવાન પાસે ગયે થે. તીર્થંકર ભગવાન બિરાજતે હૈ, ત્યાં ગયે થે,
Page #428
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૧
૪૧૩ આઠ દિન રહે. વહાંસે આકર આ શાસ્ત્ર બનાયા. આહાહાહા.. એ વાણીનું શું કહેવું! છતાં અહીં તો એમ કહેતે હૈ કે વાણીસે તેરે જ્ઞાન હો, (ઐસા નહીં). આહાહાહા ! તો શેયસે જ્ઞાન હુવા, જ્ઞાનસે જ્ઞાન ન હુવા. બહુ કામ, બાપા! સને પહોંચી વળવું એ અલૌકિક વાત છે. ભાઈ ! આહાહા! એક જૈસી દિખાઈ દેતી હૈ, પરસ્પર હોં. ભગવાન, ભગવાનકી વાણી અને જ્ઞાયક, શેયજ્ઞાયક લક્ષણકે કારણ, અતિ નિકટતાસે જાણે ઉસસે મેરેમેં (જ્ઞાન) હુવા અને મેરા જ્ઞાન ત્યાં ચલા ગયા ઉસકી પાસ માટે જ્ઞાન હુઆ ? આહાહાહા ! આવો ઉપદેશ હવે અજાણ્યા માણસને તો એવું લાગે આ શું કહે છે. બાપુ તારા મારગડાં એ અલૌકિક છે ભાઈ. આહાહા !
આયાને ? ભાવેન્દ્રિયો દ્વારા ગ્રહણ કિયે હુવે, કયા કહેતે હૈ? ભાવેન્દ્રિયકે દ્વારા ગ્રહણ કિયે હુવે. આહાહાહા ! જ્ઞાનના ક્ષયોપશમની પર્યાય દ્વારા ગ્રહણ કિયા, વાણી, ભગવાન મંદિર કે પ્રતિમા, આહાહા... ભાવેન્દ્રિય દ્વારા, જ્ઞાયક દ્વારા નહીં. આહાહા.. ગ્રહણ કિયે હુવે ઇન્દ્રિયોં કે વિષયભુત ઇન્દ્રિયોના વિષય રંગ, ગંધ રસને સ્પર્શ ભગવાનની વાણી ને ભગવાન એ સબ ઇન્દ્રિયકા વિષય હૈ. અરેરે આવી વાતું, ભાવેન્દ્રિયોંકે દ્વારા, આહાહા.. ગ્રહણ કિયે હુવે ગ્રહણ એટલે જાનનમેં આયા. ઇન્દ્રિયોંકે વિષયભુત સ્પર્શ આદિ પદાર્થ. આહાહાહા ! ભાવેન્દ્રિય દ્વારા સ્પર્શ જાનનમેં આયા. રંગ જાનનમેં આયા, ગંધ જાનનમેં આયા, શબ્દ જાનનમેં આયા. આહાહાહા! અપની ચૈતન્ય શક્તિકી, આહાહાહા... અપની ચૈતન્ય શક્તિસે – સ્વભાવનો સ્વયમેવ અનુભવમેં આનેવાલા એ ભાવેન્દ્રિય દ્વારા જાનનમેં આયા એ નહિં. જ્ઞાનના ક્ષયોપશમના પર્યાયમાં, આહાહાહા ! શાસ્ત્ર જાનનમેં આયા એ નહિ, આહાહાહા! અપના ચૈતન્ય સ્વભાવ સ્વયમેવ અનુભવમેં આયા. એ તો કોઈ નિમિત્ત હૈ, તો જાનનમેં આયા ઐસી ચીજ હૈ નહિં. ભગવાન અપના સ્વયમેવ ચૈતન્ય સ્વરૂપ. આહાહા ! સ્વયમેવ અનુભવમેં આનેવાલી, કોણ? અસંગતાને કારણ, શેયના સંગ બિના શેયના સંગના સંબંધ વિના. આહાહાહા! દેવ, ગુરુ ને શાસ્ત્ર જે શેય, એના સંબંધ વિના ભગવાન અસંગ પ્રભુ અંદર હૈ.
આહાહાહા ! શું ટીકા? આહાહા... અપની ચૈતન્ય શક્તિકા સ્વયમેવ અનુભવમેં આનેવાલા, આહાહાહા ! ઇન્દ્રિયોંસે સૂનનેસે નહીં. આહાહાહાહા ! ચૈતન્ય પ્રવાહ ભગવાન ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, આહાહા! ઐસા ચૈતન્ય સ્વભાવકા સ્વયમેવ અનુભવમેં આનેવાલા, ભાવેન્દ્રિય અને નિમિત્ત જાના એના દ્વારા નહીં. આહાહા... આવી વાતું છે.(શ્રોતાસ્વયમેવ કાળલબ્ધિ આ ગઈ ) પોતે જ્ઞાયકભાવ સ્વયમેવ જાનનેવાલા નિમિત્તકી અપેક્ષાસે નહિ. ભાવેન્દ્રિયકી અપેક્ષાસે નહિ. (શ્રોતા – કાળ લબ્ધિની અપેક્ષા આવે) કાળલબ્ધિ નહિ એ તો પુરુષાર્થથી, એ ત્યારે કાળલબ્ધિ કહેતે હૈ અપના પુરુષાર્થસે જબ ભિન્ન ભાન કિયા, કાળલબ્ધિ પાકી ગઈ.
એ તો પ્રશ્ન હમારે ૭૨ કી સાલમેં આયા. ૭ર-૭ર કીતના વર્ષ હુવા, બાસઠ-સાંઈઠ ને દો. પ્રશ્ન સંપ્રદાયમેં ખડા થા. ૭૦ માં દિક્ષા ૬૨ વર્ષ થયા. તો પીછે બોંતેરમેં પ્રશ્ન એક ખડા હુઆ વો ઐસે કહને લગે, હમારા ગુરુ તો ભદ્રિક થા. પણ હમારા ગુરુભાઈ જરા ઐસે કહે “કેવળીએ દીઠા ઐસા હોગા, અપને કયા કરે” ? પાટણીજી ૭ર-૭રમાં એટલે ૬ર વર્ષ પહેલે બહોત પ્રશ્ન ચલા. સર્વજ્ઞ ભગવાને જૈસા દેખા ઐસા હોગા, આપણે કયા કરીએ ? સૂનો ! સર્વજ્ઞ જગતમેં
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ ? એ જ્ઞાનકી એક સમયકી પર્યાય તીન કાલ, તીન લોકકો દેખતી હૈ. ઐસી સર્વજ્ઞકી પર્યાય જગતમેં સત્તારૂપ હૈ, ઉસકા સ્વીકાર હૈ ? પીછે દેખા ( ઐસા ) હોગા. આ તો અંદરસે આયા થા. તબ તો કાંઈ નહિ થા. આહાહા ! ૮૦ ગાથા છે ને પ્રવચનસારની જો જાદિ અ૨હંત દવ્યત્ત ગુણત્તપજજય ત્તેહિં “યહ અંદ૨સે આયા થા. વાંચ્યું નહોતું. આહાહા.... ભાઈ તમે ઐસે કહો, મેં તો ઐસા કહેતા હું કે સર્વજ્ઞે દીઠા ઐસા હોગા તો સર્વજ્ઞકી સત્તાકા સ્વીકાર હૈ? અલ્પજ્ઞ પર્યાયમેં સર્વજ્ઞકા સ્વીકાર હૈ? એ સર્વજ્ઞકા સ્વીકાર અલ્પજ્ઞમેં કૈસે આયેગા ? આહાહા !
ન
એ અપના સર્વજ્ઞ સ્વભાવ સન્મુખ હોગા. સર્વશ સ્વભાવ ભગવાન આત્માકા હૈ, ઉસકા સન્મુખ હોગા, સર્વજ્ઞ એ વખતે ઈતના નહીં થા, જ્ઞાન અંદર હોગા એસા કહા (સંવત ) ૭૨ કી બાત. જ્ઞાનમેં અંદર ગયે ઘૂસ ગયા. સર્વજ્ઞકી પર્યાયકા નિર્ણય ક૨નેમેં આયા તો સમ્યગ્દર્શન હુવા. અપની પર્યાયમેં સર્વજ્ઞ સ્વભાવ આયા નહિ, પણ સર્વજ્ઞ સ્વભાવ જગતમેં પ્રગટ હૈ, તો એ સર્વજ્ઞ સ્વભાવ આયા કહાંસે ? સર્વજ્ઞ સ્વભાવી ભગવાન હૈ. ઉસમેંસે આતા હૈ. એ સર્વજ્ઞ સ્વભાવકા જિસમેં નિર્ણય હુઆ એ પુરુષાર્થ હૈ- આ વાત હૈ ભાઈ. આહાહા ! એમ ન ચાલે કીધું આહાહા... ભાઈ મૈં ઉસમેં આ ગયા હું માટે ઐસા માનું ઐસે હૈ નહિ. મૈં તો સત્ કયા હૈ, આહાહા.. નિશ્ચયકી બાત માનું. વ્યવહારકી બાત ભી ઐસી થી. ઉસમેં મુહપતીમેં થા ને હમ તો, તબ શેઠીયા દસ લાખ ( રૂપિયાવાલા ) થા. ૬૦ વર્ષ પહેલે વો સ્થાનકવાસી થા. મૂર્તિકો ન માને. તો ઐસે કહેતે થે, કે મૂર્તિકી પૂજા તબલગ હો જબલગ મિથ્યાર્દષ્ટિ હો તબલગ એમ કહેતે થે. સૂનો તો મૈં ( ને ) કહા કે જિન પ્રતિમાકી પૂજાકા ભાવ, ભાવશ્રુતજ્ઞાનીકો હી આતા હૈ. કોંકિ જબ આત્માકા જ્ઞાન હુઆ. સભ્યજ્ઞાન હુઆ, ભાવશ્રુતજ્ઞાન હુઆ તો ભાવશ્રુત જ્ઞાનકા ભેદ નિશ્ચય અને વ્યવહાર બે નય હૈ તો વ્યવહા૨નય ઉસકો આતી હૈ. અને વ્યવહારનયકા વિષય, ભગવાનકી પ્રતિમા વ્યવહાર હૈ. હૈ તો વ્યવહાર. પણ વ્યવહા૨ ઉસકો આતા હૈ. સમજમેં આયા?
નિશ્ચયથી અપના સ્વરૂપકા નિર્ણય કરે ત્યારે સર્વજ્ઞકા નિર્ણય હોતા હૈ. ઔર મૂર્તિકી પૂજા ભી સર્વજ્ઞ સ્વભાવકા અનુભવ નિર્ણય હુઆ. સમ્યગ્નાન હુઆ તો શ્રુતજ્ઞાન હુઆ. ભાવ, ભાવશ્રુતકા ભેદ નય, નિશ્ચય અને વ્યવહાર, તો વ્યવહા૨નય ઉસકો હૈ, અને નિક્ષેપ એ જ્ઞેયકા ભેદ હૈ. આ નયકા ભેદ હૈ. નય હૈ વિષયી. અને ઓ વિષય, તો સમકિતીકો હી નિશ્ચયસે વ્યવહા૨કા વિકલ્પ ભક્તિકા આતા હૈ. ન્યાય સમજમેં આયા ? હૈ તો વ્યવહાર, ભાવશ્રુત જ્ઞાનીકો હી એ ઐસા વિકલ્પ આતા હૈ, નય વ્યવહારનયકા વિષય, ઔર ઈસકા વિષય શેય, ભગવાન હૈ વ્યવહા૨ હૈ શુભભાવ, નિશ્ચય અને વ્યવહાર આ રીતે સિદ્ધ હોતા હૈ. સમજમેં આયા ? આહાહા!
ચૈતન્ય શક્તિકી સ્વયમેવ અનુભવમેં આનેવાલી અસંગતાકે દ્વારા, આહાહાહા !જિસકો શેયકા સંગ નહિ, ભાવેન્દ્રિયકા સંગ નહિ, આહાહાહા... ઐસે અસંગ પ્રભુ એના આશ્રય દ્વારા સર્વથા અપનેસે અલગ કિયા. એ શેય, ચાહે તો દેવ ને ગુરુ ને શાસ્ત્ર હો, પણ અસંગ ઐસા અપના આત્માકા ભાનસે ભિન્ન હૈ. કહો. શિવલાલભાઈ ! એમના બાપનો પ્રશ્ન હતો. દસની સાલ શિવલાલભાઈ બોટાદવાળા એ કહે બોટાદ વ્યાખ્યાન કરતે થે દસની સાલ ચોવીસ વર્ષ
Page #430
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૧
૪૧૫ હુઆ, બોટાદમેં વ્યાખ્યાન કરતે થે. હજારો માણસ તો ઉસને કહ્યું કે દેવ ગુરુ ને શાસ્ત્ર પર? શુદ્ધ હૈ યે પર? લાખ વાર પર, પરદ્રવ્ય હૈ! સ્વદ્રવ્ય નહિ! સમજમેં આયા? આહાહા ! પદ્રવ્યના લક્ષ કરનેસે શુભરાગ હી હોગા. વીતરાગતા નહીં હોગી ત્યાંસે. આહાહાહા !
વીતરાગતા તો ત્રિકાળી નાથ પ્રભુ વીતરાગ સ્વરૂપી બિંબ અંદર ઉસકે આશ્રયસે વીતરાગતા હોગી. હીરાભાઈ ! આવું છે. આહાહા !
અસંગતા કે દ્વારા આહાહાહા- ચૈતન્ય ભગવાન- ચૈતન્ય સ્વભાવ એ અસંગ હૈ. જિસકો એક સમયકી પર્યાયકા હી સંગ નહિ. આહાહાહા! તો દેવગુરુને શાસ્ત્ર પરશેય ઉસકા ભી સંગ નહિ. ઐસે અસંગતાકે દ્વારા સર્વથા અપનેસે અલગ કિયા, શેયકો ભિન્ન કિયા. એ શેય અપનેમેં નહીં. શેયસે અપનેમેં લાભ નહિ. અને શેયમેં મેં નહિ. આહાહા ! આવી વાત ! સાંભળવા મળવી મુશ્કેલ પડે. થોડું ઘણું જાણ્યું ને પછી માની લે કે આપણે આ જાણ્યું. બાપા એ મારગડા કોઈ અલૌકિક છે.
સો ઇન્દ્રિયોંકે વિષયભૂત, ઇન્દ્રિયોના વિષય લીધા પદાર્થના જીતના હુઆ. ત્રણ બોલ હો ગયા. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને પદાર્થ... આહાહા.. વિશેષ કહેગા.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ).
પ્રવચન નં. ૯૧ ગાથા - ૩૧ ભાદરવા વદ-૧૦ સોમવાર તા. ૨૫-૯-૭૮ સં. ૨૫૦૪
સમયસાર ૩૧ ગાથા. કહાં આયા હૈ? ઈસ પ્રકાર કહાં આયા હૈ? જો દ્રવ્યેન્દ્રિયો આ જડ પર્યાય, ભાવેન્દ્રિય, જે ખંડ ખંડ જ્ઞાન જણાતે હૈ વો, ઔર પંચેન્દ્રિયોંકા વિષયભૂત પાંચે ઇન્દ્રિયના વિષયભૂત પર પદાર્થ, તીનોં કો જીતકર અર્થાત્ તીનોંસે ભિન્ન હોકર, આહાહા ! જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ અસલી ત્રિકાળી અસલ સ્વરૂપ ઉસકા અવલંબનસે વો પરસે ભિન્ન કરના વો ઇન્દ્રિય જીત કહેનેમેં આયા હૈ.
શેય જ્ઞાયક સંકર નામકા દોષ આતા થા. કયા કહેતે હૈં. ભગવાન સ્વરૂપ ચૈતન્ય એ તો સચ્ચિદાનંદ જ્ઞાયક સ્વરૂપ ઉસમેં આ દ્રવ્યેન્દ્રિય પરશેય હૈ, ભાવેન્દ્રિય પણ પરણેય હૈ. આહાહા... અને સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેવ, ગુરુને શાસ્ત્ર દેશ યે સબ પરદ્રવ્ય હૈ, યે તીનોંકા લક્ષ છોડકર અપના ચૈતન્ય સ્વભાવકો પકડકર ઉસકી એકાગ્રતા હોના, એ આત્માની વાસ્તવિક નિશ્ચય સ્તુતિ હૈ. આહાહા ! આવું છે, હૈ? શેયજ્ઞાયક સંકર(દોષ) કયા કહેતે હૈ? ભગવાન ચૈતન્ય સ્વરૂપ ઉસમેં દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય એ પરણેય હૈ. આહાહા ! અપના સ્વજ્ઞેય જ્ઞાયક ચૈતન્ય પ્રભુ ઉસસે દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય યે પરણેય હૈ. આહાહાહા ! ઔર દેવ, ગુરુ, શાસ્ત્ર, કે સ્ત્રી, કુટુંબ, પરિવાર યે સબ પરદ્રવ્ય હૈ. એ જ્ઞાયક ચૈતન્ય પ્રભુ યે ક્ષયોપશમની અવસ્થા યે ભી પરદ્રવ્ય પરશેય, આહાહાહા! દેવ, ગુરુ, ને શાસ્ત્ર યે પરશેય હૈ, સ્વયમેં પર દ્રવ્યના સંબંધ-સંયોગ માનના એ બડા મિથ્યાત્વકા દોષ હૈ. આહાહા! આવો પ્રભુ અંદર સચ્ચિદાનંદ પ્રભુ જિસકા સ્વભાવ એકલા જ્ઞાન ને આનંદ ઐસી ચીજસે આ પર્યાય, શરીર પરિણામને પ્રાપ્ત પર્યાય ઇન્દ્રિયાં, યે પરણેય હૈ. ભાવેન્દ્રિય જે જ્ઞાનકી પર્યાય ખંડ ખંડ જણાતી હૈ, યે ભી ત્રિકાળી
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જ્ઞાયકકી દૃષ્ટિસે યે પરદ્રવ્ય હૈ. આહાહાહા !
તો દેવ, ગુરુ ને શાસ્ત્ર એ તો ક્યાંય રહી ગયા. યશપાલભાઈ ! આહાહા ! એ તીનોંકો જીતકર નામ શેયજ્ઞાયક સંકર નામકા દોષ આતા થા. આહાહા ! જ્ઞાયક ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ ઔર શેય વો તીનોં ચીજ, એકતાપણાની માન્યતાના દોષ મિથ્યાત્વ આતા થા. આહા... સંકર નામકા દોષ આતા થા. સંકર નામ દોકા એકત્વ સંબંધ હૈ. ઐસા જો દોષ આતા થા. સો સબ દૂર હોનેસે, આહાહા... અપના ભગવાન જ્ઞાયક ચૈતન્ય જયોત ધ્રુવ ધ્રુવ પ્રવાહુ અનાદિસે આહાહાહા... ઉસકો પકડ કરકે સ્વણેયકો પકડ કરકે પરશેયકો ભિન્ન કર દિયા. આવી વાત છે પ્રભુ ! શું થાય? મારગ આ તો હજી પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યક અનુભવકી બાત હૈ. પીછે રાગ જ્ઞાનીકો ભી આતા હૈ. યે દૂસરી તીસરી ગાથામેં કહેગા. આહાહા ! સમજમેં આયા? યહાં તો પ્રથમ ભાવેન્દ્રિય, દ્રવ્યન્દ્રિય અને પર યે જ્ઞાયકની સાથે સંબંધ નામ એકત્વબુદ્ધિ થી ઈતના નાશ કિયા. સ્વભાવકા અવલંબનસે પરકી સાથ એકત્વબુદ્ધિ થી, યે સ્વભાવકે આશ્રયસે દોષકો નાશ કિયા. યે દોષ નાશ કિયા યે એક આત્મકી સ્તુતિ હુઈ. અંતર વાસ્તવિક તત્ત્વ હૈ, ઉસકી પ્રશંસા કિયા, સ્તુતિ કિયા. સમજમેં આયા? ભાવેન્દ્રિય ને દ્રવ્યેન્દ્રિય અને સંયોગી ચીજ ઉસકી જો પ્રશંસા એ તો ઇન્દ્રિયકી પ્રશંસા હૈ. આહાહાહા! ભગવાનકી સ્તુતિ પણ ઇન્દ્રિયની પ્રશંસા હૈ. આહાહા! અહીંયા કહેતે હૈ કે યે દોષ આતા થા યહ સબ દૂર હોનેસે. આહા !
એકત્વમેં ટંકોત્કીર્ણ” ભગવાન આત્મા એકરૂપ સ્વભાવ ટંકોત્કીર્ણ, ટાંકણાસે જેમ ખાધા હુવા અંદરસેંસે પ્રતિમા નિકળતી હૈ. ઐસા ભગવાન ટંકોત્કીર્ણ રાગસે ભિન્ન હોકર ચૈતન્ય દળ ભિન્ન કર દિયા. આહાહા ! બાલચંદજી! આમાં આવે છે. સાંભળવું કઠણ પડે એવું છે. મારગ એવો બાપા. આહાહાહા... અનંતકાળનો અજાણ્યો મારગ. આહા !
યહાં કહેતે હૈ કે ઉસકો જાનનેમેં લિયા, આહાહા ! પર ઉપરકા એકત્વ બુદ્ધિકી દૃષ્ટિ છોડકર, એકત્વ સ્વભાવમેં એકત્વ હોના. આહાહા! આહાહા! યે પરકી સાથ એકત્વબુદ્ધિ થી એ મિથ્યાત્વકા સંયોગકા સંબંધના દોષ થા. અસંગ ભગવાનમેં પરકા સંગ માનના, આહાહા... ગજબ વાત હૈ ભાઈ. આહાહા ! એ સબ દૂર કર દિયા, ચૈતન્ય જ્ઞાયક અતીન્દ્રિય આનંદકા કંદ પ્રભુ, અતીન્દ્રિય આનંદકા દળ, આહાહા... ઉસકા આશ્રય લેકર પરકી એકત્તા છોડ દિયા. આવી વાત છે. હજી રાગ હૈ પણ રાગકી એકતા તોડ દિયા. સમજમેં આયા? ભાવેન્દ્રિય હૈ, દ્રવ્યેન્દ્રિય હૈ, પણ ઉસકી એકતા તૂટ ગઈ.
એ પ્રથમ દરજજાકી કેવળજ્ઞાનીકી સ્તુતિ કહો, કે કેવળ એકલું જ્ઞાન પ્રભુ ઉસકી સ્તુતિ કહો, આવી વાત છે પ્રભુ! આહાહા! “અનંતકાળથી આથડયો વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને” સેવ્યા નામે કાંઈ પગ દાબવા છે? આહાહા! એમણે કહેલી આજ્ઞા ન માની. આહાહા ! સંતોની આજ્ઞા, શાસ્ત્રની આજ્ઞા, વીતરાગતા પ્રગટ કરના એ આજ્ઞા હૈ વીતરાગતા પ્રગટ કબ હો, કે પરસે ભિન્ન હોકર સ્વર્ગે એકત્વતા કરનેસે વીતરાગતા પ્રગટ હોગી. આહાહાહા! એ ગુરુની આજ્ઞા આ હૈ. આહા.. સમજમેં આયા? - સંકર નામકા દોષ આતા થા. સંકર નામ એકત્વ, સંયોગ, સંબંધ સો સબ દૂર હોનેસે એકમેં ટંકોત્કીર્ણ, પણ એ ચીજ કયા? એ જ્ઞાન સ્વભાવકે દ્વારા, આહાહા..... પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ
Page #432
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૧
૪૧૭ એ પ્રજ્ઞા જ્ઞાનસ્વભાવકે દ્વારા, આહાહાહા... સર્વ અન્ય દ્રવ્યોંસે પરમાર્થસે ભિન્ન ઐસે અપને આત્માના અનુભવ કરતે હૈ. આહાહા ! ઐસે અપના આત્માના અનુભવ કરતે હૈ. વે નિશ્ચયસે જિતેન્દ્રિય જિન હૈ. આહાહા ! “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન” એ જિન સ્વરૂપી ભગવાન આત્મા ઉસકા આશ્રય લેકર પરકી એકત્વતા તોડી એ પર્યાયમેં જિન હુવા, દ્રવ્યમેં તો જિન થા. આહાહાહા!“ઘટ ઘટ અંતર જિન વસે” દરેક ઘટમાં ભગવાન જિન સ્વરૂપી ભગવાન બિરાજતે હૈ. અને “ઘટ ઘટ અંતર જૈન” એ જિનકા અવલંબન લેકર પરકી એકતા તોડ દિયા, વો જૈન. જૈન કોઈ પક્ષ કે સંપ્રદાય નહીં. સમજમેં આયા? એ વસ્તુકા સ્વરૂપ ઐસા હૈ. આહાહા ! બહારસે એમ કહેવરાવે કે હુમ સ્થાનકવાસી હૈ ને દેરાવાસી હૈ એ જૈન નહિં. ઘટ ઘટ અંતર જિન વસે, આ જ્ઞાન સ્વભાવી જિન સ્વભાવી. આહાહા ! એ જિન સ્વભાવકા અંતરમેં પ્રતીત કરકે પરકી એકતા તોડ દિયા એ વર્તમાન પર્યાયમેં જિન હુવા, જિતેન્દ્રિય જિન હુવા. પૂર્ણ જિન નહિ હુજી પર્યાય. સમજમેં આયા? આવી વાતું હવે માણસને, ત્રણ લોકનો નાથ અંદર બિરાજે છે ને પ્રભુ. આહાહા ! “તારી નજરને આળસે રે પ્રભુ તે ન નિરખ્યા નયને હરિ” એ સ્તુતિ આવી વિષ્ણુમાં “મારી નજરને આળસે રે મેં નિરખ્યા ન નયને હરિ હરિ એટલે આહાહા... અજ્ઞાન અને રાગ દ્વેષકો હરે એ હરિ. આહાહા ! પંચાધ્યાયમાં હરિનો અર્થ કર્યો છે. આહાહા... વીતરાગી જ્ઞાન સ્વભાવી ભગવાન જ્ઞાન સ્વભાવ કહીને, દ્વારા આહાહા. એ વીતરાગ સ્વભાવ વડ, જ્ઞાને સ્વભાવ વડ, જિન સ્વભાવ વડ. આહાહા... અન્ય દ્રવ્યને પૃથક કર દિયા. આહાહા... સૂક્ષ્મ બાત હૈ ભાઈ. આહા !
ઐસે આત્માના અનુભવ કરતે નિશ્ચયસે જિતેન્દ્રિય જિન છે. જ્ઞાન સ્વભાવ ભગવાન આનંદ જ્ઞાન, જ્ઞાન એટલે જાણગ સર્વજ્ઞ સ્વભાવ સ્વરૂપનું, સર્વજ્ઞ સ્વરૂપ. આહાહા... એકલા જ્ઞાન સ્વભાવ, અન્ય અચેતન દ્રવ્યોમેં નહીં. અર્થાત્ આ જ્ઞાન સ્વભાવ દૂસરા કોઈ પદાર્થમેં નહીં. ભગવાનના પદાર્થમેં ભી આ જ્ઞાન સ્વભાવ નહીં. આહાહાહા ! અને વો જ્ઞાન સ્વભાવ ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય અને પર ભગવાન એ બધાં અચેતન એટલે આ ચેતન નહીં. આહાહાહા !
એ અદ્ભૂત વિસ્મયકારી તત્ત્વ તેરા ભગવાન અંદર, આહાહા... એ તત્ત્વના અવલંબે, આહાહા.. અચેતન દ્રવ્યોમેં નહીં. એ વસ્તુ સ્વભાવ આનંદને જ્ઞાન પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ. પ્રજ્ઞા નામ જ્ઞાન ને બ્રહ્મ નામ આનંદ, એ તો આતે હૈ કે નહીં? વિષ્ણુમેં આતે હૈ. પ્રજ્ઞાબહ્મ પણ ઉસકી પર્યાય કયા ને ગુણ કયા ઉસકી તો ખબર નહીં. આ તો સર્વજ્ઞથી સિદ્ધ હુવા હૈ. આહાહા... કયોંકિ જો જ્ઞાન સ્વભાવ અન્ય ચેતન નહિ. ઈસલિયે ઉસકે દ્વારા આત્મા સબસે અધિક, આહાહા ! ભાવેન્દ્રિય, અરે સર્વજ્ઞ ત્રિલોકનાથ ઉસસે ભી આ જ્ઞાન સ્વભાવ અધિક ભિન્ન હૈ. સમજમેં આતા હૈ? આહાહા ! ઉસકે દ્વારા આત્મા સબસે અધિક, ભિન્ન, પરિપૂર્ણ, આહાહા... મુજે તે જાનનમેં આતા હૈ, અનુભવમેં આતા હૈ. વો ચીજ પરસે તન્ન ભિન્ન. ત્રણ લોકના નાથ તીર્થકર કેવળી ઉસસે ભી આ ચીજ ભિન્ન હૈ. શિવલાલભાઈ ! આ તો આ આવ્યું શુદ્ધથી ભિન્ન હૈ. અને આનાથી એ ભિન્ન અને એનાથી એ ભિન્ન. - ભક્તિ, ભક્તિ, ભક્તિ એમાં પોતે પોતાને ભુલી ગયા. અમે ભક્તિ કરીએ દેવ ગુરુની એટલે કલ્યાણ હોગા. પરદ્રવ્યની ભક્તિ તો રાગ . ઝીણી વાત છે ભાઈ ! સ્વદ્રવ્યની ભક્તિ એ
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વીતરાગતા હૈ. ભજન નામ પૂર્ણાનંદના નાથનું દૃષ્ટિમાં ભજન કરના. આહાહા ! એ વીતરાગી સ્તુતિ હૈ. એ વાસ્તવિક કેવળજ્ઞાનીની સ્તુતિ હૈ. કેવળજ્ઞાની એમ કહેતે હૈ, ભગવાન સર્વજ્ઞા પરમેશ્વર એમ કહેતે હૈ કે હમ તેરેસે ભિન્ન હૈ. અને હમારાસે તેરી ચીજ ભિન્ન હૈ. ઐસી ભિન્ન ચીજકી સ્તુતિ કરે, ઉસને વાસ્તવિક કેવળજ્ઞાનકી સ્તુતિ કિયા. આહાહા ! હુમારી સામું દેખકર હમારી સ્તુતિ કરે યે તો રાગ હૈ, એ આત્મા નહીં. આહાહાહા ! આતા હૈ, ધર્મીકો ભી રાગ આતા હૈ. પણ એ બંધનના કારણ હૈ. વ્યવહાર આતા હૈ, જબલગ વિતરાગ ન હો, પર્યાયમેં. વીતરાગતા, સર્વજ્ઞતા ન હો તબલગ સાધક જીવકો ભી અપના ભગવાન આત્માથી એકાગ્રતાકી
સ્તુતિ હોને પર ભી પૂર્ણ એકાગ્રતા નહીં, એથી ભગવાનનો દેવ, ગુરુનો વિનય આદિનો ભાવ આતા હૈ. પણ એ ભાવ પુણ્યબંધના કારણ હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવું લાગે આકરું માણસને, આવો ક્યાંથી કાઢયો ધર્મ એમ કહે છે કેટલાક, ભાઈ મારગ જ આ છે બાપુ! આહાહા !
અરે જનમ મરણ કરી કરીને સોથી નીકળી ગયા છે, આહા બાપા તને ખબર નથી ભૂલી ગયો. ભૂલી ગયો એટલે નહોતું એમ પ્રભુ કોણ કહે ? આહાહા ! જનમ પીછે છ માસમેં, બાર માસમેં કયા હુઆ, એ ખબર હૈ? માતા પિતાએ કૈસા કિયા કૈસા જંગલ બેસાર્યા કંસા એ ખબર હૈ? જંગલ બેસારતે હૈ ને બાળકો બે પગ લાંબા કરી અને પગમાં બેસારે આમ. એ ખબર હૈ? (તને) ખબર નથી માટે નહોતું? આહાહા! કાંખમાં બેસારે ને હાથમાં. એ છે મહીનાની બાર મહિનાની ક્રિયા ખ્યાલમાં હૈ નહિં. ખ્યાલમાં નહીં હૈ તો નહીં થી? ઐસે અનંતકાળ પ્રભુ ચાર ગતિના દુઃખો અનંતવાર વેઠયા છે. પ્રભુ, એ ખબર નથી માટે નહીં થા, ઐસા હૈ નહીં. હું? લોજીકસે, ન્યાયસે. આહાહા !
અહીં કહેતે હૈ એ આત્માના સ્વભાવને દ્વારા સબસે અધિક ભિન્ન, કૈસા હું જ્ઞાન સ્વભાવ, ભગવાન આ જ્ઞાન સ્વભાવ, ચૈતન્ય હીરલો, આહાહાહા... આતમ હીરલો. કૈસા હૈ? કે વિશ્વકી ઉપર તિરતા હુઆ. કયા કહેતે હૈ? રાગ દેવ, ગુરુ, શાસ્ત્ર, સ્ત્રી, કુટુંબ, પરીવાર ઉસકો જ્ઞાન જાને. જાને છતાં તે રૂપ હોતા નહીં. સમજમેં આયા? ઉપર તિરતા હૈ.
ઉન્હેં જાનતા હુઆ ભી, નિરૂપ નહીં હોતા હુઆ, આહાહાહા ! પારકો જાનતા હુઆ ભી જાનનેમેં રહેનેવાલા હૈ. પરરૂપ હોતા નહીં. આહા! અગ્નિકો જ્ઞાન જાને તો એ જ્ઞાનમેં અગ્નિ આઈ નહીં અને અગ્નિરૂપ જ્ઞાન હુઆ નહીં. પણ અગ્નિ સંબંધીકા જ્ઞાન અપનેમેં જ્ઞાન આતા હૈ. આહાહા ! તો જ્ઞાન હુઆ અગ્નિ સંબંધી તો એ જ્ઞાન અગ્નિરૂપ હુઆ ઐસા હૈ નહિ. આહાહા! ઐસે જ્ઞાન પ્રભુ (આત્મા) પરકો જાને પણ પરરૂપ હોકર જાનતે નહિ. આહાહા ! અપનેમેં રહેકર જાનતે હૈ. પરકો જાનના હુઆ, પણ પરકા જાનનેસે પરરૂપ હુઆ ? એ પરકા જાનના એ તો અપના જાનના હૈ. આહાહા ! આ વાત.
જાનતા હુઆ ભી ઉનરૂપ નહીં હોતા. પ્રત્યક્ષ ઉધોતપણેસે સદા અંતરંગમેં પ્રકાશમાન, આહાહા. પ્રત્યક્ષ હૈ. આહાહા.. જિસકો જાનનેમેં રાગ ને નિમિત્તકી અપેક્ષા નહીં, તો સીધા અપના મતિ-શ્રુતજ્ઞાનસે પ્રત્યક્ષ જાનનેમેં આતા હૈ. આહાહા ! નીચલા દરજજાકી બાત હૈ હજી તો હોં, મતિશ્રુત જ્ઞાન. એ સમ્યક હુઆ એ પ્રત્યક્ષ જાનતે હૈ. આ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ એ
Page #434
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૧
૪૧૯ પ્રત્યક્ષ ઉધોતમાન, સદા અંતરંગમેં પ્રકાશમાન, આહાહા... સદા અંતરંગમેં પ્રકાશમાન ચૈતન્ય
જ્યોતિ ઝળહળ જ્યોતિ બિરાજમાન પ્રભુ, આહાહા... અવિનશ્વર, કભી નાશ નહીં હોતા એ ચીજ હૈ વહ કભી પલટતી ભી નહીં. પર્યાય પલટે, વસ્તુ તો વસ્તુ હૈ. આહાહા!
સ્વત સિદ્ધ અપનેસે હૈ કોઈ કર્તા ફર્તા ઉસકા હૈ નહીં. સમજમેં આયા? કર્તા હૈ ઈશ્વર. કોઈ કર્તા કહે, તો પરમેશ્વરે તો (કહા) ઈશ્વર કર્તા નહીં (તો) ઐસા આત્મા બનાયા, તો ઐસાકો ઉસકો જન્મ કયું દિયા? જો ઈશ્વર કર્તા હો, તો ઈશ્વર કર્તા નહીં હૈ, ઐસા માનનેવાલકો જનમ કયું દિયા? બેન તો ઘરેથી તમારે છે એક ફેરી વિચાર આવ્યો તો, બા છે ને ઘરે એ જરી વિચાર આવ્યો તો, આહાહા ! ઓલું આવે છે ને વેદાંતનું પત્ર નહીં? કલ્યાણ. એક ફેરી સૂના થા, કલ્યાણ આવે છે ને ઘરે એક ફેરી વાંચતા હશે. ભગવાન તેરો કલ્યાણ સ્વરૂપ તો અંદર ભિન્ન હૈ. એનો કોઈ કર્તા હૈ? અરે દ્રવ્ય જો હૈ યહ તો પર્યાયકા કર્તા નહીં. આહાહા !
ભગવાન આત્મા જ્ઞાયક ધ્રુવસ્વરૂપ એ અપની નિર્મળ પર્યાયકા ભી એ કર્તા નહીં. આહાહા ! પર્યાયકા કર્તા પર્યાય હૈ. આહાહા! આવો માર્ગ! અરે જનમ મરણના અંત લાવવાના ટાણાં મળ્યાં પ્રભુ, આહાહાહા... એ ટાણે નહીં સમજેગા તો કબી સમજેગા? આહા!
સ્વત: સિદ્ધ ઔર પરમાર્થરૂપ, પરમપદાર્થ, પરમ પદાર્થ, પરમઅર્થ, પરમાર્થ, પરમ અર્થ, પરમ પદાર્થ, ઐસા ભગવાન જ્ઞાનસ્વભાવ હૈ. આ જ્ઞાનસ્વભાવ તો ભગવાન જ્ઞાન. આહાહા ! ભગુ નામ આનંદ ને જ્ઞાનની લક્ષ્મી. વાન નામ લક્ષ્મીવાન આત્મા, ભગવાન હૈ. જ્ઞાનરૂપી લક્ષ્મી. ભ એટલે જ્ઞાનરૂપી લક્ષ્મી, ઉસકા વાન એ લક્ષ્મીવાન હૈ. આ ધૂળવાળા નહિં એય...
સૌભાગ્યચંદજી ગુજરી ગયા નહીં? ગુજરી ગયા એના ઘરમાંથી એ એક આવતા” તા. આહાહા ! ભાગ્ય વિના આ ક્યાં મળે બાપા. આહાહા ! ઐસા ભગવાન (આત્મા) જ્ઞાન સ્વભાવ હૈ. આહાહા! ઈસ પ્રકાર એક નિશ્ચય સ્તુતિ તો યે હુઈ. એક પ્રકાર આ હુઆ. સ્તુતિના ત્રણ પ્રકાર હું એમાં આ એક પ્રકાર હુઆ. પરસે ભિન્ન હોકર રાગ રહા, પણ રાગસે ભિન્ન હોકર એકત્વ હુઆ એ પહેલી સ્તુતિ કહેનેમેં આઈ. હજી રાગ બાકી હૈ. સમકિતીકો અનુભવ હુઆ છાઁ રાગકી એકતા તૂટી, પણ રાગકી અસ્થિરતા બાકી રહી ગઈ. સમજમેં આયા? રાગ કહો કે દુઃખ કહો, આહાહા.... દુઃખકા, આનંદ સ્વરૂપમેં એકત્વકા તો નાશ કિયા, પણ અસ્થિરતાકા રાગ અને દુઃખ હૈ, એ બાકી હૈ. સમજમેં આયા?
ઈસ પ્રકાર એક નિશ્ચય સ્તુતિ તો યે હુઈ. ખુલાસા કર્યા. જોય તો દ્રવ્યન્દ્રિય, જો શેય પર, ભાવેન્દ્રિય શેય પર, ઇન્દ્રિયોંકા વિષય શેય પર, એ પદાર્થોના ઔર જ્ઞાયક સ્વરૂપ સ્વયં આત્માકા, દોનોંકા અનુભવ વિષયોંકી આસકિતસે એકસા હોતા થા અનાદિસે, જબ ભેદજ્ઞાનસે ભિન્નત્વ જ્ઞાત કિયા. આહાહા... ભાવેન્દ્રિય અને પરપદાર્થસે પણ ભિન્નત્વ ભગવાન હૈ, ઉસકા જ્ઞાન કિયા. ભારે વાતું ભાઈ ! તબ વહ યજ્ઞાયક સંકર દોષ દૂર હુઆ. દો એક થા ઐસી માન્યતાકા નાશ હુઆ. પરદ્રવ્ય અને પરદ્રવ્યરૂપ રાગ અને ભાવેન્દ્રિય, એ એકત્વ થા ઉસકા નાશ હુઆ. પણ ( રાગ) હજી બાકી રહી ગયા ખરા. હજી ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિયનું નિમિત્તપણું દેવ ગુરુનું પણ નિમિત્તપણું, આહા... એકત્વથી જુદો થયો પણ અસ્થિરતાથી જુદો હજી નથી થયો. આ બીજા પ્રકારની સ્તુતિ ઊંચી, પહેલી સ્તુતિ તો પરસે ભિન્ન કર દિયા અને આત્માસે
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨
એકત્વ હુઆ એ એક સ્તુતિ.
હવે ૫૨સે ભિન્ન કિયા તો પણ અંદ૨મેં હજી રાગ બાકી રહા. જો રાગ ન રહે તો વીતરાગદશા હો જાય. સમજમેં આયા ? તો સમ્યગ્દષ્ટિકો ભી જિતેન્દ્રિય હુઆ, તો પણ ભી જિનસ્વરૂપકા અનુભવ હુઆ તો પણ ભી, રાગ બાકી હૈ. આહાહાહા ! તો એ રાગકા જિતના કઈ રીતે હોતા હૈ, એ બાત કરતે હૈ. સમજમેં આયા ? દોકા એકત્વકો છોડ દિયા પણ દોમેં રાગ હજી બાકી હૈ. ઉસે અસ્થિરતા નહિ છૂટી. આહાહા... સમજમેં આયા ?
ધર્મીકો ભી સમ્યગ્દષ્ટિકો, જ્ઞાનીકો ક્ષાયિક સમકિતીકો ભગવાનકા વંદન સ્તુતિકા રાગ આતા હૈ, હૈ રાગ, હૈ દુઃખ, હૈ આકુળતા, હૈ કષાય, સમજમેં આયા ? તો હવે ભાવ્ય ભાવક સંકર દોષ દૂર કરતે હૈ. વો પહેલેમેં શેય જ્ઞાયક એકત્વ, ૫૨શેય અને સ્વજ્ઞાયક એકત્વ માના થા. યહ દોષ દૂર કિયા. હવે અહીંયા એ ઉપરાંત આગળ જાતે હૈ હવે, ભાવ્ય આત્મા રાગરૂપ હોનેકે લાયક હૈ, ભાવક કર્મકા ઉદય હૈ, એ ઉદયકે અનુસાર અપની યોગ્યતાસે રાગ જો થા ઉસકો ભાવ્ય કહેતે હૈ. સમકિતીકો ભી વો ભાવ્ય કહેતે હૈ. આહાહા ! ભાવ્ય, કર્મ જે જડ હૈ વહુ ભાવક હૈ અપની પર્યાયમેં ઉસકે અનુસરણ કરકે જો વિકાર ભાવ હોતા હૈ યે ભાવ્ય હૈ, સમકિતીકો – જ્ઞાનીકો, મુનિકો ભી રાગ આતા હૈ. સમજમેં આયા ? આહાહા... ગજબ વાત હૈ.
પણ
હવે એમ જ માની લેવું કે જ્ઞાનીકો દુઃખ હૈ હી નહીં. વિપરીત દૃષ્ટિ હૈ. જ્ઞાન વિપરીત હુવા, ત્યાં દૃષ્ટિ વિપરીત હુઈ, આહાહા... અહીંયા તો એકત્વ તોડ દિયા, ભગવાન શાન સ્વભાવ દૃષ્ટિમેં અનુભવમેં આયા તો રાગકી, પરદ્રવ્યકી, ભાવેન્દ્રિયકી એકતા તૂટ ગઈ પણ હજી અસ્થિરતાની એકતા રહ ગઈ. સમજમેં આયા ? એ કર્મકા ભાવક, ભાવક કયું કહા ? કે વિકાર આત્માકા સ્વભાવ નહીં, એટલે ભાવક કર્મકા ઉદય ભાવ, ભાવકે કરનેવાલા અને એને અનુસરીને રાગ અપનેમેં હોતા હૈ. એ ભાવ્ય, એ ૫૨કા અનુસ૨ના એ જે ભાવ્ય હૈ, ઐસા ન હોને દેના એ દૂસરી સ્તુતિ હૈ. સમજમેં આયા ? આવી વાતું, હવે આ તો કોલજ હૈ, થોડા તો અભ્યાસ હોય તો ખ્યાલમાં આવે. આહાહા!
( શ્રોતાઃ– એકત્વ બુદ્ધિ તૂટયા પછી તો સહજ છે ને આ ). નહીં અસ્થિરતા આતી હૈ ને ? દોષ હૈ ઈતના, દોષ હૈ ઉસકો જાનતે હૈ, પણ મેરી પર્યાયમેં ઉદયકે અનુસાર મેરી ભાવ્ય દશા યે મેરેમેં હોતી હૈ, ઐસા ભાન કરતે હૈ. ઝીણી વાત છે. એથી તો ગાથા લિયા હૈ. આત્મજ્ઞાન હુવા, જ્ઞાનસ્વભાવ ભગવાન ૫૨સે ભિન્ન હુવા પણ ૫૨સે અસ્થિરતાસે ભિન્ન નહીં હુવા હજી, જો અસ્થિરતાસે ભિન્ન હો જાયે તો ( પૂર્ણ ) વીતરાગ હો જાયે. આહાહા... સુમેરુમલજી ! બરાબર આયા હૈ બરાબર ભાગ્યવાન હૈ ને તભી બરાબર આ ચીજમાં આયે. આહાહા ! એ વાણી ક્યાં છે પ્રભુ ? આહા ! યહાં પ્રભુ કહેતે હૈ, કે એક જઘન્ય સ્તુતિ તો રાગ ને ભાવેન્દ્રિય ૫૨શેય હૈ. મેરા શાયક ભિન્ન હૈ ઐસા ભાન હુવા. સમ્યગ્દર્શન હુવા, સમ્યગ્નાન હુવા, સ્વરૂપમાં આચરણ પણ થોડા ફુવા પણ હજી સ્વરૂપમેં પૂર્ણ સ્થિર હોના એ નહિં, કયોં કે ભાવક જો કર્મ હૈ ઉનકે અનુસારે અપની વિકારી પર્યાય ભાવ્ય હોનેમેં લાયક જીવ હૈ. ભાવક કર્મસે ભાવ્ય વિકાર હોતા હૈ ઐસા નહીં, તેમ વિકાર ભાવ હોતા હી નહીં ઐસા ભી નહિં. પણ વહુવિકા૨ીભાવ એ ભાવક જો કર્મ હૈ ઉસકે પર્યાય સકિતી જ્ઞાનીકો ભી ઉસકા અનુસરણ હો કરકે જો વિકાર હોતા થા,
Page #436
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૧
૪૨૧
ઉસકા નામ ભાવ્ય. એને અનુસરણ ૫૨કા છોડના અને અપના શુદ્ધકા અનુસ૨ણ વિશેષ કરના, એ દૂસરા પ્રકારકી સ્તુતિ હૈ.
અહીંયા તો ઉપશમ શ્રેણીની વાત કરતે હૈ. અંદર ઉપશમ શ્રેણી એટલે કે કર્મકા ઉદયકે અનુસાર જો રાગ થા, ઉસકો સ્વભાવકી અનુસારે ઉપશમ કરકે છોડ દિયા. એ દૂસરી સ્તુતિ હૈ. આહાહાહા ! ઉપશમભાવ હુવા. હજી સત્તામેં રાગાદિ હૈ, પણ ઉસસે ભિન્ન હોકર અપનેમેં ભાવ્ય જો ભાવક કર્મકા નિમિત્તસે હોતા નહિં, નિમિત્ત પરદ્રવ્ય હૈ ઉસસે કયા, પણ ઉસકે અનુસારે અપની પર્યાયમેં સમકિતીકો ભી, મુનિકો ભી જો રાગ આદિ આતા થા. એ રાગકો ભાવ્ય કહેતે હૈ, અને કર્મકા ઉદયકો ભાવક કહેતે હૈ. આહાહા ! અરે ભગવાન ! આ તો સર્વજ્ઞ ૫૨માત્માનો માર્ગ ભાઈ, એમાં કાંઇ આડુંઅડવું એક પણ ફેરફાર થાય (તો ) દૃષ્ટિ વિપરીત છે.
ભાવ્યભાવક સંકર, આ સંકર નામ એકત્વ નહીં. એકત્વબુદ્ધિ નહીં પણ એ રાગ સાથ અસ્થિરતા હોતી હૈ, ઈતના સંકર હૈ, ઈતના દોષ હૈ. આહાહા... સમકિતીકો જ્ઞાનીકો ક્ષાયિક સમકિતીકો, આહાહા... જે અપની પર્યાયમેં, અપની લાયકાત યોગ્યતાસે કર્મકા ભાવકને અનુસરીને જો વિકૃતભાવ હોતા થા, ઈતના સ્વકા અનુસરણ નહીં થા. સમજમેં આયા ? આહાહા ! જ્ઞાનીકો ભી, સમકિતીકો ભી, અરે મુનિકો ભી, આહા... સચ્ચા મુનિ હોં. ભાવલિંગી, ઉસકો ભી રાગ જરી પાંચ મહાવ્રતકા ( રાગ ) આદિ આતા હૈ. એ કર્મ ભાવકકા અનુસરીને હોતા હૈ. સ્વભાવને અનુસા૨ી વિકાર નહિં હોતા. સમજમેં આયા ? પ્રભુ માર્ગ આ તો અંદર સત્ય હૈ, એમાં કોઈ પક્ષ કરીને બેસી જાય એ વસ્તુની સ્થિતિ નથી. આહાહા... . પ્રભુ આત્માકી સ્તુતિના ત્રણ પ્રકાર, શાયકભાવ ઉસકી સ્તુતિ નામ રાગસે પૃથક હોકર અંદર એકાગ્ર હોના એ પ્રથમ સ્તુતિ હૈ. ઔર દૂસરી સ્તુતિ આગળ બઢકર ભાવક જો કર્મ હૈ ઉસકે અનુસા૨ અપનેમેં અપની કમજોરીસે રાગ દુ:ખકી પર્યાય હોતી થી એ ભાવ્ય, ઉસકો અપના સ્વભાવકા અનુસરણ કરકે ભાવ્ય હોને દેના નહીં એ દૂસરી સ્તુતિ હૈ. સુમેરુમલજી ! ભગવાન દેખો તો, આહાહાહા...
?
*વિકલ્પ સહિત પહેલાં પાકો નિર્ણય કરે કે રાગથી નહીં, નિમિત્તથી નહીં, ખંડખંડ જ્ઞાનથી નહીં, ગુણ–ગુણીના ભેદથી પણ આત્મા જણાતો નથી–એમ પહેલાં નિર્ણયનો પાકો સ્થંભ તો નાખે ! એટલે ૫૨ તરફનું વીર્ય તો ત્યાં જ અટકી જાય છે. ભલે સ્વસન્મુખ વળવું હજી બાકી છે... વિકલ્પવાળા નિર્ણયમાં પણ હુંવિકલ્પવાળો નહીં એમ તો પહેલાં દેઢ કરે ! નિર્ણય પાકો થતાં રાગ લંગડો થઈ જાય છે, રાગનું જોર તૂટી જાય છે, વિકલ્પ સહિતના નિર્ણયમાં સ્થૂળ વિપરીતતા અને સ્થૂળ કર્તૃત્વ છૂટી જાય છે અને પછી અંદર સ્વાનુભવમાં જતાં નિર્ણય સમ્યરૂપે થાય છે. (દૃષ્ટિનાં નિધાન - ૩૦૯ )
Page #437
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
૪૨૨
WER
॥॥ -
२
)
अथ भाव्यभावकसङ्करदोषपरिहारेण
जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं। तं जिदमोहं साहुं परमट्ठवियाणया बेंति।।३२।। यो मोहं तु जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम्।
तं जितमोहं साधुं परमार्थविज्ञायका ब्रुवन्ति।।३२।। यो हि नाम फलदानसमर्थतया प्रादुर्भूय भावकत्वेन भवन्तमपि दूरत एव तदनुवृत्तेरात्मनो भाव्यस्य व्यावर्तनेन हठान्मोहंन्यक्कृत्योपरतसमस्तभाव्यभावकसङ्करदोषत्वेनैकत्वेटकोत्कीर्णं विश्वस्याप्यस्योपरि तरता प्रत्यक्षोद्योततया नित्यमेवान्तःप्रकाशमानेनानपायिना स्वतःसिद्धेन परमार्थसता भगवता ज्ञानस्वभावेन द्रव्यान्तरस्वभावभाविभ्यः सर्वेभ्यो भावान्तरेभ्यः परमार्थतोऽतिरिक्तमात्मानं सञ्चेतयते स खलु जितमोहो जिन इति द्वितीया निश्चयस्तुतिः।
एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायसूत्राण्येकादश पञ्चानां श्रोत्रचक्षुर्धाणरसनस्पर्शनसूत्राणामिन्द्रियसूत्रेण पृथग्व्याख्यातत्वाव्याख्येयानि।अनया दिशान्यान्यप्यूह्यानि।। હવે ભાવ્યભાવક-સંકરદોષ દૂર કરી સ્તુતિ કહે છે
જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને,
પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨. Auथार्थ:-[ यः तु] भुनि[ मोहं] भोडने [ जित्वा ] तीन [ आत्मानम् ] पोन मात्माने [ ज्ञानस्वभावाधिकं ] शानस्यमा अन्यद्रव्यमापोथी मधि[जानाति]
छ [तं साधु ]ते भुनिने [परमार्थविज्ञायकाः ] ५२भार्थननमो [जितमोहं] तिमोऽ[ब्रुवन्ति] हे छे.
ટીકા-મોહકર્મ ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદયરૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે તો પણ તેના અનુસાર જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્મા ભાવ્ય, તેને ભેદજ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને, સમસ્ત ભાવ્યભાવક-સંકરદોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ (નિશ્ચલ) અને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્યભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને જે (મુનિ ) અનુભવે છે તે નિશ્ચયથી “જિતમોહ જિન”(જેણે મોહને જીત્યો છે એવા જિન) છે. કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ સમસ્ત લોકના ઉપર તરતો, પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનાશી, પોતાથી જ સિદ્ધ અને
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૨૩
ગાથા – ૩ર પરમાર્થસત્ એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે ભાવ્યભાવક ભાવના સંકરદોષને દૂર કરી બીજી નિશ્ચયસ્તુતિ છે.
આ ગાથાસૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે; તેમાં “મોહ” પદને બદલીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય મૂકીને અગિયાર સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન, સ્પર્શન- એ પાંચનાં સૂત્રો ઈન્દ્રિયસૂત્રદ્વારા જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં; એમ સોળ સૂત્રો જુદાં જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થ ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃતિથી પોતાનો આત્મા ભાવ્યરૂપ થાય છે તેને ભેદજ્ઞાનના બળથી જુદો અનુભવે તે જિતમોહ જિન છે. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતાં મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે છે તેને જિતમોહ કહ્યો છે; અહીં મોહને જીત્યો છે; તેનો નાશ થયો નથી.
પ્રવચન નં. ૯૧ ગાથા - ૩ર તા. ૨૫-૯-૭૮ સં. ૨૫૦૪ अथ भाव्यभावकसङ्करदोषपरिहारेण
जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं जिदमोहं साहुं परमट्ठवियाणया बेंति ।।३२।।
(હરિગીત) જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને,
પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨. મોહનો નાશ કરીને નહીં ઉપશમ કરીને... “અધિક” નામ રાગ જો થા સમકિતીકો ભી ઉસસે અધિક નામ ભિન્ન અંદર અનુભવ કરે. અસ્થિરતાસે ભી ભિન્ન હોકર. આહાહા ! ચોથે ગુણસ્થાને ભી તીન કષાય બાકી હૈ. પાંચમે ગુણસ્થાને દો કષાય બાકી હૈ, છઠું એક કષાય બાકી હૈ, રાગ હૈ યહ દુઃખ હૈ. એ દુઃખ અપના સ્વભાવકો અનુસરનેસે નહીં હોતા પણ એ દુઃખ કર્મકા ઉદયકે અનુસરનેસે (હોતા હૈ) અહીંયા અનુસરના છોડકર ઈતના અનુસરણ કિયા તો ઈતના ભાવ્ય ને રાગ ને દુઃખ હુઆ. આહાહાહા !
ખૂબી તો યહ હૈ કે રાગ હુઆ એ પરસે નહીં, પરકા અનુસરણ કિયા ઉસસે હુઆ હૈ. સ્વકા અનુસરણ કરકે એકત્વબુદ્ધિ હુઈ. સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન હુઆ પણ હુજી રાગ છે તો જિતના અપને અનુસરણ કરના ચાહીએ ઈતના અનુસરણ નહીં, અને કર્મકા નિમિત્તકે અનુસરનેમેં રાગ દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધ ઐસા રાગ આતા હૈ. એ રાગકો ભાવ્ય કહેતે હૈ. અને કર્મકો ભાવક કહેતે હૈ. દોકા સંબંધ થા એ તોડ દિયા, સ્વભાવકા આશ્રય લેકર એ અસ્થિરતાકા નાશ કર દિયા નાશ નહીં ઉપશમ કિયા, નાશ પીછે આયેગા. આહાહા ! આવું સ્વરૂપ પ્રત્યક્ષ છે. આહાહા !
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગાથાર્થ જે મુનિ એટલે અહીં મુનિની પ્રધાનતાથી કથન છે. ભાવલિંગ તો પ્રગટ હુઆ, મુનિ દશા પ્રગટ હુઈ પણ હજી અસ્થિરતાકા રાગ બાકી રહા કર્મક અનુસારે છે. જે મુનિ મોહકો જીતકર, એ જે અસ્થિરતાકા ભાવ થા ઓ સ્વભાવને અનુસાર કરકે, અસ્થિરતાકો દાબ દિયા, ઢાંક દિયા. સમજમેં આયા? આરે આ આવી વાતું હવે. “મોહ” કયા કહા? મોહ આ મિથ્યાત્વ નહીં, આ મોહમિથ્યાત્વ નહીં, આ મોહ અસ્થિરતાકા ભાવ, જ્ઞાનીકો જે રાગ આતા હૈ યહ મોહ હૈ. મોહ કર્યે કહા? કે પર તરફકી ઈતની સાવધાની રહી. અપના તરફકી સાવધાની ઈતની ન રહી. આહાહાહા ! જે મુનિ, હવે મુનિ તો કહા, સમકિતીને મોહ છે, પણ એ મોહ મિથ્યાત્વનો નહીં, ચારિત્રમોહકા દોષ હૈ. સમજમેં આયા? જીતકર, ઉપશમ કરકર દાબી દિયા હૈ, અપના સ્વરૂપમાં ઉપશમભાવ પ્રગટ કિયા ઈતના, આહાહા ! અપને આત્માકો જ્ઞાન સ્વભાવકે દ્વારા, અન્ય દ્રવ્યભાવસે અધિક એ ભાવ્ય જો વિકારી દશા ઉસસે ભિન્ન હવે અહીં લેના.
પહેલી એકત્વબુદ્ધિકા તો નાશ પહેલે કર દિયા, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન હુઆ. હવે અસ્થિરતાકા જો રાગ આયા ઉસસે અધિક નામ મેરી ચીજ ભિન્ન હૈ ઐસે હોકર, રાગકો દાબ દિયા, ઉપશમ કર દિયા. આહાહા! આરે આવી વાતું! આ તો પ્રભુનો મારગ છે, ભાઈ ! આહા... સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ એ એમ કહેતે હૈ, કુંદકુંદાચાર્ય તો ભગવાન પાસે ગયે થે, આઠ દિન રહે થે, વહાંસે આકર આ કહેતે હૈ. ભાઈ ભગવાન તો એમ કહેતે હૈ કે પહેલી તો સ્તુતિ શેય, ભાવેન્દ્રિયાદિ પર ઉસસે ભિન્ન કરકે અપનેમેં એકાગ્ર હોના ઔર આનંદકા વેદન હોના, સ્વસંવેદન હોના, એ આત્માકી, કેવળીકી પહેલી સ્તુતિ પ્રશંસા કહેનેમેં આતા હૈ. આહાહા! જો પરદ્રવ્યકી પ્રશંસા કરતે થે, આહાહા... શુભરાગ, ભગવાન આમ ને ભગવાન આમ એ સ્તુતિ છોડકર અપના ભગવાન જ્ઞાન સ્વભાવમેં એકાગ્ર હુઆ સ્તુતિ એ પ્રશંસા, અપની કિયા. પીછે બાકી રહ્યા હુજી અસ્થિરતા, એકત્વબુદ્ધિસે સ્તુતિ નહીં હવે, પણ અસ્થિરતાસે જે સ્તુતિ થી. આહાહાહા ! સમકિતીકો, ક્ષાયિક સમકિતીકો અરે મુનિકો, આહાહાહા ! મુનિ કહેતે હૈં ને અમૃતચંદ્રાચાર્ય ત્રીજા શ્લોકમેં અરે મેં તો પવિત્ર ભગવાન દ્રવ્યસ્વરૂપ શુદ્ધ હું. પણ મેરી પર્યાયમેં અનાદિસે જે મલિનતા હૈ વો હજી ખડી હૈ. મલિનતાના અભાવ પર્યાયમેં (સર્વથા) નહીં હુઆ. આહાહાહા! “કલ્માષિતાયાં’ એમ પાઠ હૈ. મેરી પર્યાયમેં, નહીંતર એ તો મુનિ હૈ, શુભભાવ આતા હૈ તો કહેતે હૈ મેરી પર્યાયમેં યહ કલુષિતતા હૈ. આહાહાહા ! મેં તો પરમાનંદકા નાથ હું, પણ મેરી પર્યાયમેં અનાદિસે હજી ભલે અનુભવ હુઆ, સમ્યગ્દર્શન હુઆ, મુનિપણા હુઆ, પણ પર્યાયમેં જે અશુદ્ધતા હૈ. એ હજી ગઈ નથી. ભાઈ ! આહાહાહા ! ત્રીજી ગાથામેં હૈ.
હેં ને? ત્રીજા કળશમેં હૈ. ત્રીજો કળશ હોં ! અમૃતચંદ્રાચાર્યદેવ કહેતે હૈ એ ચોથું પાનું. એ સમયસાર શુદ્ધાત્મા ગ્રંથકી વ્યાખ્યાસે હી મેરી અનુભૂતિ અનુભવરૂપ પરિણતિકી પરમ વિશુદ્ધિ હો. કૈસી હૈ મેરી પરિણતિ? આહાહાહા... પર પરિણતિકા કારણ મોહ નામકા કર્મ, ઉસકે અનુભાવ્યરૂપ ઉદય કે વિપાકસે, મેરેમેં જે અનુભાવ્ય રાગાદિરૂપ પરિણામ હોતા હૈ. આહાહા ! ભાવમુનિ, સમકિતી તો હૈ, પણ સંત હૈ, નમો લોએ સવ્ય આયરિયાણં આચાર્યપદમેં હૈ, પણ મેં છદ્મસ્થ હું. મેરી પર્યાયમેં શુભભાવની કલુષિતત્તા ઉત્પન્ન હોતી હૈ. આહાહા!હૈ! રાગાદિકી
Page #440
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩ર
૪૨૫ વ્યાસિ હૈ. હું અંદર? મેરી પર્યાયમેં રાગ દ્વેષકા અંશ, ઉસકી વ્યાસિ હૈ, મેરી પર્યાયમેં હૈ. આહાહાહા ! મેં સ્વરૂપે તો પરમાનંદ શુદ્ધ ચૈતન્ય હું. પણ મેરી પર્યાયમેં હજી અશુદ્ધતા બાકી હૈ. આહાહા! એ ભાવક એ કર્મને અનુસરીને અપનેમેં જરી પર્યાય હૈ ભાવ્ય હોતી હૈ, તો મેં કહેતા હું, ઈસસે નિરંતર કલ્પાષિત મેલી હૈ, હૈ! આહાહા ! અરે મુનિને અશુભભાવ તો હૈ નહીં, આ ટીકા કરનેકા વિકલ્પ ઉઠ્યા એ મેલ હૈ એમ કહેતે હૈ. આહાહાહા! સમજમેં આયા?
ઔર મૈં દ્રવ્ય દૃષ્ટિએ શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ હું. આહાહાહા!હૈ? ઉસકા ભાવાર્થ આચાર્યદેવ કહેતે હૈ શુદ્ધ દ્રવ્યાર્થિકનાયકા દેષ્ટિસે તો મૈ શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ હું. શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ વસ્તુ હું. કિંતુ મેરી પરિણતિ મોહ કર્મકા ઉદયકા નિમિત્ત-નિમિત્ત પાકરકે મૈલી હૈ, મેરી પર્યાયમેં રાગ હૈ, દુઃખ હૈ, આકુળતા હૈ. આહા! ન હોય તો મેરે પરમ આનંદ હોના ચાહીયે. આહાહાહા! અરે જગતને સત્ય મિલના બહુ કઠિન હો ગયા. આહાહાહા ! મેરી (પર્યાય) રાગાદિ સ્વરૂપ હો રહી હૈ, સ્થાપન કરતે હૈ કે ઐસા ઈતના નહીં તો રાગકા અંશ, ષકા અંશ હૈ. સત્ય ઐસા હૈ. ઐસા ભી સ્થાપન કરના વહુ રાગકા અંશ હૈ. આહાહાહા ! એ આયા (કળશ) ૧૪૩ મેં.
ઈસલિયે શુદ્ધાત્માકી કથનીરૂપ સમયસાર ગ્રંથકી ટીકા કરનેકા ફળ મેરી પરિણતિ રાગાદિ રહિત હોકર, મેરી પરિણતિ મેં રાગ હૈ. રાગ કહો, દુઃખ કહો, આકુળતા કહો, કષાય કહો, આહાહાહા ! ભાષા તો ઐસી હૈ કે મેરે શુદ્ધ સ્વરૂપકી પ્રાપ્તિ હો મેરી પરિણતિ રાગાદિ રહિત હૈ, એ ટીકા કરને કા ફળ પણ ઉસકા અર્થ યહ હૈ. ટીકા કરનેકા જો વિકલ્પ હૈ ઉસકા ફળ, અશુદ્ધતાકા નાશ ઐસા નહીં. પણ ટીકાકે કાળમેં મેરી દૃષ્ટિકા જોર ત્યાં જાયેગા. અંદર ઓ ટીકાકે કાળમેં મેરી અશુદ્ધતાકા નાશ હોગા. આહાહાહા ! આ તો અમૃતવાણી હૈ. અમૃતચંદ્રાચાર્યના અમૃત કળશ. આહાહાહા.. મેરી પરિણતિ રાગાદિ રહિત હોકર શુદ્ધ હો. મુનિ કહેતે હૈ કે મેરી પર્યાયમેં રાગ હૈ. રાગ દુઃખ કહો, આકુળતા કહો. આહા!તો મેં ટીકાકે કાળમેં, ટીકાસે નહીં પણ પાઠ “ટીકા?” શબ્દ હૈ. ટીકાનો વિકલ્પ હૈ પણ મેરા જોર અંદરમેં હૈ. આહાહા ! એ જોરના ને જોરના કારણે અશુદ્ધતાકા નાશ હો જાયેગા, મૈયા. આહાહાહા ! મુનિરાજ એમ કહેતે હૈ આચાર્ય પદ નમો લોએ સવ્વ આયરિયાણ. આહાહાહા ! એ અહીંયા કહેતે હૈ. વિશેષ અર્થ આયેગા- લ્યો વખત થઈ ગયો. (શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં.૯૨ ગાથા - ૩ર તા. ર૬-૯-૭૮ મંગળવાર ભાદરવા વદ-૧૦ સં. ૨૫૦૪
સમયસાર ગાથા-૩ર ગાથાનો અર્થ ચાલ્યો ને? (હા) થઈ ગયો.
ટીકા:- સૂક્ષ્મ અધિકાર હૈ, યહાં આત્મા જ્ઞાનાનંદ સહજાત્મ ચૈતન્ય સ્વરૂપ ઉસકા અનુભવ હોને પર ભી ઉસકા આનંદકા સ્વાદ આને પર ભી, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોને પર ભી અપની પર્યાયમેં કર્મકા નિમિત્તકા લક્ષસે વિકારભાવ હોતા હૈ, ઉસકો યહાં ભાવ્ય કહેતે હૈ. કર્મ ભાવક એ ભાવકો કરનેવાલા ઉપચારસે, ઓ ભાવ્ય અપની પર્યાયમેં ધર્મીકો ભી જ્ઞાનીકો ભી મુનિકો ભી, આહાહા... અપની પર્યાયમેં મોહ મોહ શબ્દ અહીં મિથ્યાત્વ નહીં, અંદર ચારિત્રમોહ જો અંદર હૈ ઉસકા ઉદયમેં અપની યોગ્યતાસે જો ભાવ્ય. એ તરફ અનુસરતે હૈ તો વિકારી પર્યાય
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હોતી હૈ. આહાહા! ધર્માકો, જ્ઞાનીકો આહાહાહા. ઉસકો જીતના...
ટીકાઃ- “મોહકર્મ ફળ દેનેકા સામર્થ્યસે” કર્મ જડ હૈ યે સત્તામાં પડ્યા હૈ, હવે ઉદયમેં આયા, દેનેકા સામર્થ્યસે પ્રગટ ઉદયરૂપ હોકર ભાવકપનેસે પ્રગટ હોતા હૈ. યહાં વિકારી પર્યાયમેં ભાવકપણા નિમિત્તપણા હોકર પ્રગટ હોતા હૈ. “તથાપિ ઐસે હોને પર ભી તદ અનુસાર જિસકી પ્રવૃત્તિ હૈ”. આહાહાહા ! ધર્મી જીવકી ભી જ્ઞાનીકી, સમકિતીકી, અનુભવીકી ભી યે કર્મ જો ભાવક આયા, ઉસકે અનુસાર જિસકી પ્રવૃત્તિ હૈ, હૈ? અપની પર્યાયમેં વિકાર હોનેકી યોગ્યતા હૈ. આહાહાહા!માલચંદજી! આ તો દૂસરા પ્રકારની સ્તુતિ હેં ને? પહેલી સ્તુતિ તો આનંદસ્વરૂપ ભગવાન રાગસે, પર દ્રવ્યસે, ભાવેન્દ્રિયસે ભિન્ન, ઐસા ભાન હુઆ તો યહ પ્રથમ કેવળીકી અર્થાત્ કેવળજ્ઞાન સ્વરૂપ ભગવાનકી સ્તુતિ કહેનેમેં આતા હૈ. આહાહાહા!
હવે ઉસસે દૂસરી સ્તુતિ ઉસસે વિશેષ, કે ભાવક હૈ કર્મકા ઉદય આયા, ચારિત્રમોહ હૈ, ભાવકપણેસે પ્રગટ હોતા હૈ કર્મમેં, કર્મમેં ઉદય આયા જગમેં હવે, “તથાપિ, તોપણ તદ્અનુસાર જિસકી પ્રવૃત્તિ હૈ, એ કર્મના ઉદયને અનુસાર હોકર જે ભાવ્ય કર્મકી પ્રવૃત્તિ હૈ” આહાહાહા ! ઐસા જો અપના આત્મા, આહાહા ! ખૂબી તો યહ કહા (હૈં) કે કર્મકા ઉદય આયા પણ ઓ કાંઈ વિકાર કરાતે હૈ ઐસા નહીં. સમકિતીકો ને જ્ઞાનીકો, અપની પર્યાય તઅનુસાર પ્રવૃત્તિ કરનેસે જો વિકારભાવ રાગદ્વેષ આદિ ઘણાં બોલ લેગા. પહેલાં અહીંયા મોહકા લિયા પીછે સોળ બોલ લેગા. આહાહાહા.. એ કર્મના ઉદયને અનુસાર, યહાં અનુસાર આશ્રય અલ્પ હૈ, પણ વિશેષ, પર ઉપર ગયે લક્ષ, આહા... એ “ત અનુસારે જિસકી આત્માકી પ્રવૃત્તિ ઐસા અપના આત્મા” આહાહાહા.... “ભાવ્ય ઉસકો ભેદજ્ઞાનકે બળ દ્વારા આહાહા ! એ વિકારી પર્યાય જો અપનેમેં સમ્યગ્દર્શન જ્ઞાન આનંદ હોને પર ભી, પુરુષાર્થકી કમીસે, આહાહા! ભાવક જો કર્મ ઉદય આયા ઉસકે અનુસાર જો પ્રવૃત્તિ થી, ઉસકો છોડ દેતે હૈ. આહાહા! અપના ઉલટા પુરુષાર્થસે કર્મકા ઉદયને અનુસાર જો વિકાર હોતા થા “ભાવ્ય”, “ભાવ્ય” એટલે વિકારી દશા હોનેકે લાયકઉસકો ભેદજ્ઞાનકે બળ દ્વારા, એકત્વબુદ્ધિ તો છૂટી ગઈ હૈ, અને સમ્યગ્દર્શન જ્ઞાન હૈ. પણ ઉસકી સાથે સંબંધ જો હૈ એ ભેદજ્ઞાનકે બળશે એ સંબંધ છોડ દેતે હૈ. આહાહા! અને સ્વભાવને સાથ વિશેષ સંબંધ કરતે હૈ, આવી વાતું ભારે ભાઈ ! સમજમેં આયા?
અપના આત્મા આનંદ સ્વરૂપ ભગવાન, એ ચૈતન્યજયોતિ ઉસકી દૃષ્ટિ ને અનુભવ હો, છતેં હજી કચાશ પુરુષાર્થકી કમી હૈ. આહાહા ! જ્ઞાનીકો ભી ચોથે ગુણસ્થાન, પાંચમે ગુણસ્થાનમેં રૌદ્રધ્યાન હોતા હૈ, કયા કહા? આહાહાહા ! સમકિતી જ્ઞાની અનુભવી, ઉસકો ભી કમજોરીસે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન દો હી હોતા હૈ ચોથે-પાંચમે આહાહાહા... ઔર છઠ્ઠ ગુણસ્થાને મુનિકો આર્તધ્યાન હોતા હૈ, રૌદ્રધ્યાન નહીં. કયોંકિ અંતરમેં એટલી એકાગ્રતાકા અભાવ તો પર તરફકી એકાગ્રતાકા રૌદ્રધ્યાન, આર્તધ્યાન મોહ ભાવ ઉત્પન્ન હોતા હૈ. આહાહાહા ! સમજમેં આયા? એ કર્મકા નિમિત્તકા અનુસરણ કરકે જો ભાવ્ય નામ વિકાર દશા હુઈ મોહ, ઉસકા અનુસરણ છોડકર, સ્વભાવના વિશેષ અનુસરણ કરનેસે ભાવ્યકર્મકા ઉપશમ કિયા. સમજમેં આયા? બહુ ઝીણું બાપા! માર્ગ ઝીણો બહુ! એ સર્વજ્ઞ ભગવાન સિવાય આહાહાહા. (ક્યાંય હૈ નહીં). સમય સમયકા લેખા હૈ યહાં તો. સુમેરુમલજી! ગાથા બડી અચ્છી આ ગઈ. આહાહા !
Page #442
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩ર
૪૨૭ ભગવાન ત્રિલોકનાથ સર્વશદેવ એમ કહેતે હૈ કે આહાહા.. જિસકો જ્ઞાતા દેખા ભગવાન આત્મા, ઉસકે અનુસરીને ભાન હો ગયા, સમ્યગ્દર્શન હો ગયા, સમ્યજ્ઞાન હુઆ ઔર સ્વરૂપમેં અલ્પ સ્થિરતા આચરણ ભી હો ગયા. આહાહાહા !
એ જીવકો અબી તક કર્મકા ઉદયને અનુસાર મીઠું નામ ભાવ્ય વિકાર દશા હોતી હૈ, એ સંબંધ તોડ દેતે હૈ, એ ઉદયકી સાથે સંબંધ કરતે હૈ, તો ભાવ્ય હોતા હૈ. પહેલેમેં સંકરદોષ થા, સંકરના અર્થ રાગ ને મેં એક હું ઐસી માન્યતા મિથ્યાત્વકા સંકરદોષ થા. આહાહાહા ! ઓ સંકર( અન્યમતના) નહીં હોં. આહાહાહા! ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ પ્રભુ ઉસમેં શુભ રાગ કે અશુભ રાગ, એ રાગકી એકત્વબુદ્ધિ હૈ. ત્યાં લગ તો મિથ્યાત્વ હૈ, વો એકત્વ બુદ્ધિરૂપ સંકરદોષ ઉત્પન્ન હોતા હૈ. આહાહા. એ ભગવાન આત્મા અપની જાતકી સંભાળમેં જાતે હૈ, ત્યારે રાગકી એકતારૂપી સંકરદોષ નાશ હોતા હૈ. આહાહા!
દૂસરી રીતે કહીએ તો સંકર સ્વરૂપ, ભગવાન શિવ સ્વરૂપ પ્રભુ તો હૈ. ભગવાન આત્મા શિવશંકર, શંકર એટલે શિવ-શિવ એટલે મહાદેવ, આ મહાદેવસ્વરૂપ છે. એને રાગકી સાથ એકતા એ સંકર નામકા દોષ હૈ, શંકર નામકા સ્વભાવ ભગવાનકા શિવ સ્વરૂપ નિરૂપદ્રવ આનંદકંદ નાથ ઉસમેં, આહાહા.. એ સુખ સ્વરૂપ હૈ. એ શંકર સ્વરૂપ હૈ– શંકરસ્વરૂપ હૈ. સંકર એટલે આ શંકર નહીં. શિવ સ્વરૂપ હૈ, ભગવાન એ શિવ સ્વરૂપમેં રાગકી એકતા માનના એ સંકર નામ વિરૂદ્ધ દશા, જે સુખરૂપ દશા સંકર સ્વભાવ ઉસસે વિરૂદ્ધ સંકરદોષ, આહાહાહા... અરે રે! એ દોષ નિકાલ દિયા. સમ્યગ્દર્શન હુઆ તો એ ઈતની આત્મકી સ્તુતિ કિયા. જે રાગકી સ્તુતિ કરતે થે, એ છોડકર ભગવાન પૂર્ણાનંદકી સ્તુતિ અંદર એકાકાર હુઆ તો એ નિશ્ચય સ્તુતિ હુઈ.
આહાહા ! આવી વાતું છે બાપા ! આમાં જરી મગજ કેળવવું પડે એવું છે. આહાહા ! સમજમેં આયા? આટા બનાતે હૈ ને બૈરા આટા, તો ઉસકો ભી કેળવતે હૈ તો રોટી હોતી હૈ. ઐસે ને ઐસે રોટી નહીં હોતી. આહાહા ! આટામેં પાણી નાખકર પીછે કેળવતે હૈ તો રોટી હોતી હૈ. કેળવ્યા વિના રોટી નહીં હોતી. આહાહા ! ઐસે ભગવાનકો જ્ઞાનમેં કેળવણી દેના ચાહીયે. આહાહા ! ઐસા કેવળજ્ઞાન પ્રભુ ભગવાન ઐસા કેવળજ્ઞાન સ્તુતિ કિયા, અનુભવ હુઆ, પણ અબી તક હજી કર્મકા ઉદય તરફકા અનુસરણ જો રાગ હોના મોહ એ નહીં ગયે. આહાહા ! તો એ કર્મક અનુસારે હોનેવાલા વિકાર, એ અપના અનુસરણ કરકે વિકારકો ઉપશમ, દાબ દેના, એ દૂસરા પ્રકારકી સ્તુતિ હૈ. સમજમેં આયા? આવી વાતું હવે. વાણીઆને ધંધા આડે નવરાશ ન મળે. વેપાર, કેમ રતનલાલજી, આ ધંધો. આહાહાહા!
એ ભાવ્ય-ઉસકો ભેદજ્ઞાનકે બળ અર્થાત્ ઓ તરફકા અનુસરણકો છોડકર, પરકા સંબંધ છોડકર, અપના સંબંધ કર લેના વિશેષ એ ભાવ્યકો નાશ નહિ કિયા, મગર દાબ દિયા, ઉપશમ કર દિયા. આ ઉપશમ શ્રેણીની વાત છે, ભેદજ્ઞાનકે બળદ્વારા એટલે પરકા સંબંધકો છોડકર અપના સંબંધમેં વિશેષ લેકર એ ભેદજ્ઞાન હુઆ. ભેદજ્ઞાન - સમ્યગ્દર્શન તો હૈ, પણ રાગકા સંબંધ થા, કર્મકા નિમિત્તકા આમ સંબંધ થા, ઉસકો ભેદજ્ઞાન, અપના અનુસરણ કરકે રાગસે ભિન્ન કરકે રાગકો દાબ દિયા. આહાહા ! આમાં કેટલું યાદ રાખવું. આવો માર્ગ, દુનિયા કયાંયનું
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ક્યાંય માને, અરે આહાહા.. શું શૈલી ! સમયસાર!
બે વાત કે કર્મકા ઉદય આયા તો વિકાર કરના પડે ઐસા હૈ નહીં, ઉદય તરફકા ઝુકાવ હો, તો વિકાર હોતા હૈ. આહાહા! એ પરકા ઝુકાવકા સંબંધ ઓ સંકરમેં એકત્વબુદ્ધિકા સંબંધ થા. આમાં અસ્થિરતાના સંબંધ હૈ. એ અસ્થિરતાના કર્મકા નિમિત્તકા સંબંધ જો થા ઉસકો છોડકર સ્વભાવ તરફમેં આયા તો એ દૂસરી સ્તુતિ શુદ્ધતાકી વૃદ્ધિ હુઈ. યહ દૂસરી સ્તુતિ હૈ. આહાહાહા ! છોટુભાઈ ગયા કે છે? (છે) છે. આવો માર્ગ છે. કલકત્તા નહિ? છોટુભાઈ ને શાંતિભાઈ ને છોટુભાઈ ! આહાહા! બહુ એને રુચે છે. આહાહા ! પ્રભુ આમાં કોઈ કા પક્ષ નહીં. આહાહા ! અપના સ્વભાવના અનુસરણ જો વિશેષ હોના ચાહીએ એ ન કરકે, કર્મકા નિમિત્તકા અનુસરણકી દશા કરે તો એ દોષ હૈ. “રાગ’ ઘણાં બોલ લેગા, પહેલાં “મોહુ’ લિયા હૈ અહીંયા અસ્થિરતાકા ઉસકો અપના (પુરુષાર્થસે) ભિન્ન કરકે મૈ અપના સ્વભાવકા અનુસરણ વિશેષ કરકે, રાગકા ભાવ ઉત્પન્ન હુઆ નહીં, દાબ દિયા યે દૂસરા પ્રકારકી સ્તુતિ હૈ. સમકિતીકો દૂસરા પ્રકારકી સ્તુતિ કહેનેમેં આયા હૈ. અરે માર્ગ બાપા એવો છે અલૌકિક.
“ભેદજ્ઞાનકે બળ દ્વારા દૂરસે હી અલગ કિયા” યે કયા કહા? દૂરસે નામ? કર્મકા ઉદયકા સંબંધ કિયા બિના દૂરસે આ છૂટ ગયા. કર્મકા ઉદય તરફના સંબંધ કિયા બિના છૂટ ગયા. આહાહા ! અંદરમેં ઝૂક ગયા. સમકિતી જ્ઞાની સંતો આત્મજ્ઞાની ધર્માત્મા, આહાહા. ઈતના અબી કર્મકા ઉદયકા નિમિત્તમેં અનુસરણ અપની યોગ્યતાસે કરતે હું એ અનુસરણ કો દાબ દિયા, અપના અનુસરણમેં વિશેષ આ ગયા. સમજમેં આયા? આમ ભાષા ગમે એવી સાદી પણ ભાવ તો જે હોય એ કહેવાયને? આહાહા ! દૂરસે હી અલમ કિયા, એટલે? કે ઉત્પન્ન હુઆ ને પીછે રાગ દાબ દિયા ઐસા નહીં. ઉત્પન્ન હુઆ હી નહિ. આહાહા ! અપના સ્વભાવ શુદ્ધકા ભાન સમ્યગ્દર્શન જ્ઞાન તો હું પણ વિશેષ સ્વભાવકા આશ્રય લેકર (એકાગ્રતાસે) એ ઉદયકા રાગકો દાબ દિયા. ઉપશમ કર દિયા. સમજાય છે કાંઈ ? આવો માર્ગ છે બાપુ! વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવનો પંથ યે હૈ. હૈ! એ તો વસ્તુકા પંથ હૈ. આ જૈન કોઈ પક્ષ નહીં. આહાહા! જિના
સ્વરૂપી ભગવાન ઉસકા અનુસરણ કરકે રાણકી એકતા પહેલી તોડ દિયા. અને ભગવાન આત્માકી પ્રશંસા એટલે સ્તુતિ અર્થાત્ સ્વીકાર ને સત્કાર હુઆ, એ જ ભગવાનકી સ્તુતિ હૈ. આહાહા ! રાગ ઠીક હૈ યહ સ્તુતિ વિકારકી હૈ, ભગવાન આત્મા ઠીક આનંદકંદ હૈ, ઐસી દૃષ્ટિકા વિષય પકડયા તો પહેલી સ્તુતિ હુઈ
દૂસરી સ્તુતિ અપની પર્યાયમેં કમજોરીસે નિમિત્તકા અનુસરણ કરતી રાગકી પર્યાય, આહાહા.. વો તો દૂરસે હુંટકર. નિમિત્તકા અનુસરણ છોડકર, ભગવાનકા આત્માકા અનુસરણ વિશેષ કરકે રાગ દાબ દિયા, હજી ક્ષય નહીં હુઆ. પાણીમેં જેમ મેલ, મેલ હોતા હૈ ને, દબ જાતે હૈ ને, બહાર નિકાલ ન દિયા. આહા... એવી શૈલી લીધી.
ઈસપ્રકાર બળપૂર્વક અપના સ્વભાવને અનુસરણ કરનેવાલા બળપૂર્વક, આહાહા.. જોરદાર આત્મા તરફકા બળપૂર્વક પુરુષાર્થ કરકે, સમકિતીકો-અનુભવીકો, જ્ઞાનીકો, આહાહા... ઈસ પ્રકાર બળપૂર્વક મોહકા તિરસ્કાર કરકે પર તરફકી સાવધાનીકા ભાવકો ઉત્પન્ન હોને દેના નહીં, યહ મોહકા તિરસ્કાર કિયા, ભગવાનના સ્વીકાર કિયા, વિશેષ રાગકા તિરસ્કાર કિયા.
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૨૯
ગાથા – ૩ર આહાહાહા !
મોહકા તિરસ્કાર કરકે સમસ્ત ભાવ્ય-ભાવક સંકરદોષ દૂર હો જાને?” કયા? ભાવક જો કર્મકા ઉદય, ઉસકે અનુસરણ હોનેવાલા વિકારી મોહભાવ, એ દોકા સંબંધ દૂર હો જાનેરોદોકા સંબંધ દૂર હો જાનેરો, આહાહા... અને સ્વભાવ ભગવાન આત્મા એ તરફકો જોરસે આશ્રય કરકે, આહાહાહા... અરે! બાપુ તારો માર્ગ કોઈ અલૌકિક હૈ. પ્રભુ તું ભગવાન સ્વરૂપ હૈ ને. આહાહાહા !? ભગવાન તરીકે ભગવાનકો જાના છતાં પણ પર્યાયમાં હજી કમજોરી હૈ. જ્ઞાની (કો ભી) પંચમ ગુણસ્થાન (મું) રૌદ્રધ્યાન હોતા હૈ. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુક્લધ્યાન એ ધ્યાનના ચાર પ્રકાર. ઉસમેં સમકિતકો ભી, આહાહાહા...
શ્રેણિક રાજા, ઉસકા લડકાએ રાજ્ય અપના કરનેકો કેદમાં ડાલ દિયા, ક્ષાયિક સમકિતી, તીર્થંકર ગોત્ર બાંધતે હૈ, ભવિષ્યમાં તીર્થકર હોનેવાલા હૈ, આગામી ચોવીશીમાં પણ જયાં એ બાળક, એના લડકા, ઉસકો કેદમાં ડાલકર ઉસકી માતા પાસે ગયે, પગે લાગનેકો માતા આજ મૈનેં ઐસા કિયા- અરેરે દીકરા તેરા જનમ વખતે મેરે પહેલે સપના આતા થા, કે મૈ શ્રેણિકકા કાળજા ખાઉં. દીકરા મેરે અંદર ઐસા આતા થા ઓ કારણે તેરા જનમ હુઆ, તો મૈને ફેંક દિયા બાળકકો (તુજે) ઉકરડે ડાલ દિયા (શ્રોતાઃ- કચરેકા ઢેર) કચરેકા ઢેર ઔર તેરા પિતાજી આયા. કયા હુઆ ? બાળક ક્યાં ગયા. મૈને તો નાખ દિયા હૈ, કચરાના ઢેરમેં, આહાહા. એ એકદમ ગયે શ્રેણિક ઔર કચરેકા ઢેરમાં કૂકડા હોયને કૂકડા ચાંચ મારીને અને પીડા. શ્રેણિક રાજા ગયે ઉપાડ લિયા ઔર ચૂસ લિયા ઔર આકર રાણીકો સોંપ દિયા. અરે ભાઈ તેરા પિતાજીએ ઐસા કિયા, તુમને એ કયા કિયા? માતા, મૈને અપરાધ બહોત કિયા મેં છોડાનેકો જાઊં જેલમાં, હાથમાં હથીયાર છે– રાજાને એમ જાણે કે મને મારનેકો આતે હૈ. આહાહા ! હૈ સમકિતી, ક્ષાયિક સમકિતી, એકદમ હીરા ચૂસ્યા ઔર દેહ છૂટ ગયા. આહાહા ! પીછેઅરેરે મારા પિતાનો એ કયા હુઆ. ક્યા કરું, મેં શું કરું. ઐસે જ્ઞાનીકો ભી ઐસા આત્મઘાત કરનેકા ભાવ આયા. છતાં એ સમકિતકો દોષ નહીં, એ ચારિત્રકા દોષ છે. સમાજમેં આયા- આહાહાહા ! સમકિત તો નિર્મળાનંદ, એ સમકિત કેવળજ્ઞાન લેગા.
આવી ચીજ છે પ્રભુ! એને પણ એ મરનેકા ભાવ આ ગયા છતાં એ દોષ ચારિત્રકા હૈ. એ કર્મકા નિમિત્તકે અનુસરણ ભાવ હો ગયા, અપના અપરાધ અપનેસે હો ગયા. સમજમેં આયા? છતાં સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનમેં કિંચિત્ દોષ નહીં. આહાહા! બાલચંદજી! સૂના હૈ કે નહીં શ્રેણિક મહારાજાકા? એમ યહાં કહેતે હૈ કે યહ ભગવાન આત્મા અનંત ગુણ રત્નાકરકી (ખાણ), આહાહા... માળા, ઉસકા અંતરમેં, ભાન સમ્યગ્દર્શન જ્ઞાન હુઆ, છતે પર્યાયમેં કમજોરીસે કર્મકા ઉદયને અનુસાર વિકાર ભાવ્ય નામ હોનેકી અપની પર્યાયમેં લાયકાત હૈ. એ લાયકાતકો છોડ દે. આહાહાહા! આવી વાતું હવે. આમાં એકેન્દ્રિયની દયા પાળો ને ધર્મ થાય હવે આને ક્યાં? દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ, અનંતા જીવ મુક્ત ગયા. દયા... દયા ઈ આ દયા નહીં. બાપા! આહાહાહા !
પરકી દયાકા ભાવ રાગ હૈ, ઉસમેં સ્વરૂપકી હિંસા હોતી હૈ. સમજમેં આયા? ધર્મીકો ભી રાગ તો આતા હૈ તો ઈતની સ્વરૂપકી હિંસા હૈ. આહાહાહા ! સ્વરૂપના જ્ઞાન ભાન હૈ, છતાં
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વરૂપકા આઘાત લગાતા હૈ રાગકા એ દોષકો સંકરદોષ દૂર હો જાનેસે “એકત્વમેં ટંકોત્કીર્ણ” રાગક યોગ્યતાસે ઉત્પન્ન થા ઓ તરફકા સંબંધ છોડકર, સ્વભાવના સંબંધમેં એકત્વ હુઆ.દ્વત હોતા થા જો રાગકા યે છોડકર સ્વભાવમેં એકત્વ હુઆ. સમજમેં આયા? ભાષા તો સહેલી છે પણ ભાવ તો ભાઈ બહુ ઝીણાં છે. આહા.... ભગવાન સૂક્ષ્મ અરૂપી આનંદકંદનો નાથ. આહાહા.. એ શુભરાગ દયા દાન વ્રતનો એ પણ સ્થૂળ રાગ ભગવાન તો એનાથી ભિન્ન છે. આહાહા ! છતાં જબલગ (પૂર્ણ) વીતરાગતા જ્ઞાનીકો ન હો, તબલગ કર્મકા નિમિત્તક અનુસાર વિકાર હોતા હૈ, વિકાર કહો, દુઃખ કહો. એ વિકારકા ભાવ્ય, સ્વભાવકો ઈતના સંબંધ વિશેષ કરકે પરકા સંબંધ છૂટ ગયા.
એ સ્વભાવમેં એકાગ્ર ઈતના હુઆ એ દૂસરી સ્તુતિ હુઈ. આહાહા ! આવો માર્ગ હવે આ સાધારણ પ્રાણીને, સત્ હશે તો શરણ રહેશે નહીંતર નહીં રહે પ્રભુ. આહાહા! આહાહા !
એકત્વમેં ટંકોત્કીર્ણ. કયા કહેતે હૈ જો રાગકી યોગ્યતા અપનેમેં અપને પુરુષાર્થકી કમીસે નિમિત્તક અનુસારે હોતી થી વિકાર દશા, ઉસકો છોડકર દ્વતપણા જો રાગકા ઉત્પન્ન હોના, સ્વભાવકી દૃષ્ટિ હોને પરભી, દ્વિતપણા રાગકા દ્વત ઉત્પન્ન હોતે થે ઉસકો છોડકર એકત્વ હુઆ. આહાહાહા ! આવો માર્ગ છે પ્રભુ. લોકો સોનગઢને નામે વિરોધ કરે બિચારા ખબર નહીં. શું કરે ? આહાહા ! એકત્વમેં ટંકોત્કીર્ણ આ તો મંત્રો છે પ્રભુ, આ તો ઝેર ઊતારનેકા મંત્ર છે. મિથ્યાત્વકા ઝેર ઔર અસ્થિરતાકા ઝેર, આહાહાહા ! જ્ઞાનીકો ભી શુભભાવ મુનિકો ભી આતા હૈ પંચમહાવ્રતકા પણ હૈ ઝેર, હૈ વિષકુંભ. આહાહાહા ! તો ક્યોં રાગ આતે હૈ? ઉસે કમજોરીસે રાગ આયા બિના રહે નહીં, જબલગ વીતરાગ ન હો, આતા હૈ. પણ ઉસકો હવે વિશેષ સંબંધ પરકા થા, અહીંયા સંબંધ તો કિયા હૈ, પણ વિશેષ સંબંધ કિયા ઓ સંબંધ છોડ દિયા, આમાં મગજ કેળવવા પડતા હૈ. ભગવાન ત્રણ લોકનો નાથ કેવળજ્ઞાનનો પિંડ પ્રભુ એનું ભાન હોવે છતું, પર્યાયમાં કમજોરીને કારણે નિમિત્તને અનુસરીને વિકાર મોહ હોતા થા એ “ભાવ્ય' એ સંબંધ છોડ દિયા ઈતના સ્વભાવકા સંબંધ કરકે રાગકો દાબ દિયા, ઉપશમ કર દિયા. સમજમેં આયા?
( ‘સમસ્ત ભાગ્ય ભાવક સંકરદોષ દૂર હો જાનેરો), એક જ્ઞાનસ્વભાવકે દ્વારા, દેખો ભગવાન ચૈતન્ય સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ એ સર્વજ્ઞ સ્વભાવકે દ્વારા. “અન્ય દ્રવ્યોકે સ્વભાવોસે હોનેવાલા સર્વ અન્યભાવોસે પરમાર્થતઃ” હેં ને? ભિન્ન અપને આત્માકો જે મુનિ અનુભવ કરતે હૈ, સમ્યગ્દર્શન ઉપરાંત રાગકો છોડકર સ્વભાવના સંબંધ કરકે અનુભવ કરતે હૈ. આહાહા ! એ નિશ્ચયસે જિતમોહુ હૈ મોહ જીત્યા, મોહકા નાશ નહીં કિયા અબી. ઉપશમ શ્રેણી લિયા હૈ, મોહકો જીત્યા. ગાથા તો બહોત અચ્છી આ ગઈ હૈ. આહાહા!
એકવાર મધ્યસ્થથી સૂને તો ખરા, બાપુ આ વસ્તુ આત્માના અનુભવ અને સમ્યજ્ઞાન હુઆ. છતેં જબ વીતરાગતા પૂર્ણ પર્યાયમેં નહીં હૈ, તબલગ રાગ આયા બિના રહે નહીં, પરકો અનુસર, વિકાર ભાવ્ય-ભાવક ભાવ હોતા હૈ. પણ હવે અહીંયા તો કહેતે હૈ કે વિશેષ સ્વભાવકા સંબંધ કરકે પરકા સંબંધકો દાબ દિયા. આહાહાહા ! આવો માર્ગ હવે. હવે આ સાધારણ માણસને પકડવો? ( શ્રોતા- કોઈવાર આપ કહો છો રસ્તો સુગમ છે કોઈવાર આપ
Page #446
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩ર.
૪૩૧
કહો સાધા૨ણ માણસ ન પકડી શકે ) સુગમ છે પણ એનો પ્રયત્ન નહીં ને પ્રયત્ન કરે તો સુગમ હૈ. હૈ ઈસકી પ્રાપ્તિ હૈ. પ્રાતકી પ્રાપ્તિ હૈ. પણ અભ્યાસ નહીં ને, અને લાકડા બીજા ઊંધા ગરી ગયા હોય અંદર, એટલે એને દુર્લભ કહેવામાં આવે છે. આહાહા...
શાસ્ત્રમાં તો ઐસા કહા લક્ષ્મી આદિ મિલના એ દુર્લભ કહા, કર્યો ? કે એમાં કર્મ હોય તો મિલે અને આત્માકા ધર્મ સુલભ હૈ, કોંકિ ઉસમેં ૫૨ની કોઈ અપેક્ષા હૈ નહીં. આહાહા ! એક બાજુ દુર્લભ બોધિ કહા અને એક બાજુ ઐસા કહા. પ્રભુ આ લક્ષ્મી અનુકૂળતા મળવી એ દુર્લભ કયું કિ તેરા પુરુષાર્થસે નહીં મિલતી, એ તો પૂર્વકા પ્રારબ્ધ હો તો ઉસકે આશ્રયસે મિલતી હૈ. તો એ વસ્તુ તેવા પુરુષાર્થસે નહિં મિલે માટે દુર્લભ હૈ, અને તેરી ચીજ હૈ તો તેવા પુરુષાર્થસે મિલતી હૈ માટે સુલભ હૈ. આહાહાહા ! સમજમેં આયા ? એવું પણ શાસ્ત્રમાં લખાણ છે. સમજમેં આયા ?
–
તે ધર્માત્મા મુનિ અહીં આગળ લઈ ગયા ને, સમ્યગ્દર્શન ઉપરાંત સ્થિરતા અંદર વિશેષ હુઈ હૈ, તે નિશ્ચયથી જિતમોહ જિસને મોઠકો જીત્યા, જિન હૈ. જિન તો દૃષ્ટિમેં તો અનુભવ હુઆ તો જિન હુઆ, પર્યાયમેં પણ આ વિશેષ રાગકા અભાવ કરકે સ્થિર હુઆ તો ‘જિતમોહ જિન’ હુઆ. આહાહા ! સમજમેં આયા ? કૈસા હૈ યહ જ્ઞાનસ્વભાવ ? ભગવાન શાનસ્વભાવ, સમસ્ત લોક કે ઉ૫૨ તિરતા હુઆ. રાગાદિ સબકો જાનતે હોને ૫૨ ભી, રાગરૂપ ન હોતે રાગસે ભિન્ન તિરતે હૈ. આહાહાહા ! કૈસા હૈ ભગવાન આત્માકા સ્વભાવ, કે સમસ્ત લોક કે ઉ૫૨ તિરતા હુઆ. સારા જગતકા રાગાદિ સબ કોઈ વસ્તુ ઉસસે અપના આત્મા જ્ઞાયક સ્વભાવ તિરતા હુઆ ભિન્ન રહેતા હુઆ. આહાહાહા !
પ્રત્યક્ષ ઉદ્યોતરૂપસે ભગવાન તો પ્રત્યક્ષ હૈ અંદર. આહાહાહા ! પહેલે પ્રત્યક્ષ તો મતિશ્રુતજ્ઞાનમેં થા. પણ અહીંયા ૫૨ રાગકા સંબંધ છોડકર વિશેષ સ્થિરતા આયા તો વિશેષ પ્રત્યક્ષ હુઆ. આહાહાહા ! આવો ઉપદેશ હવે, હવે આ એક ગાથામાં ( શ્રોતાઃ– કેટલા ભાવો ઝીણાં ) મારગડા બાપુ ઝીણાં બહુ ભાઈ. આહાહા ! શાસ્ત્રકા જ્ઞાન હો ગયા માટે જ્ઞાન હુઆ ઐસી ચીજ નહીં. ભગવાન જ્ઞાન સ્વભાવ પ્રભુ ઉસકા જ્ઞાન, ઉસકી દૃષ્ટિ ને એમાં લીનતા પ્રગટ હુઈ, એ પહેલી સ્તુતિ, ઔર વિશેષ રાગ પર્યાયમેં અપની યોગ્યતાસે થા, ઉસકો દાબ દિયા, ઈતના સંબંધ છોડ દિયા, યે દૂસરી સ્તુતિ, આ વાંચતાય કઠણ પડે એવું છે. સુમેરુમલજી ! આહાહા !ભગવાન જ્ઞાનસ્વભાવ રાગકી યોગ્યતાસે ભાવ્ય વિકાર હોતા થા, ઉસકા નિમિત્ત ત૨ફકા સંબંધ છોડકર, અંતર સ્વભાવકી દૃષ્ટિ તો હૈ, પણ સ્વભાવમેં વિશેષ એકતા હુઈ, તો ૫સે તિ૨તા ભિન્ન રહેતા આત્મા રહેતા હૈ. આહાહાહા !
સદા અંતરંગમેં પ્રકાશમાન, ચેતન્ય જ્યોતિ, ઝળહળ જ્યોતિ ચૈતન્ય પ્રકાશકા નૂર, ચૈતન્યકા નૂરકા પૂરના તેજ. આહાહા ! અરે વાત સાંભળવા મળવી કઠણ પડે. આહાહા... શું સ્તુતિની સ્થિતિ, આહાહા ! અંતરંગમાં સદા પ્રકાશમાન ભગવાન તો બિરાજમાન હૈ. આહાહાહા ! ચૈતન્ય સ્વભાવકા પ્રકાશકા પૂર વહેતે હૈ અંદર આ ધ્રુવ. આહાહા ! ‘અવિનાશી અપનેસે હી સિદ્ધ' સ્વયં સિદ્ધ આયા થા ને પહેલે, અપનેસે હી સિદ્ધ હૈ, કોઈ ૫૨કે કા૨ણસે હૈ નહીં એ આત્મા અને આત્માકા અનુભવ અપનેસે સિદ્ધ હુવા હૈ. કોઈ કર્મકા અભાવ હુઆ ને આ સિદ્ધ
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હુઆ ઐસા હી નહીં. સમજમેં આયા? આહાહા!
અને “પરમાર્થરૂપ ઐસા ભગવાન જ્ઞાન સ્વભાવ છે”. ચૈતન્ય સૂર્ય, ચૈતન્ય ચંદ્ર, શીતળતાથી ભર્યા ભગવાન એવો જ્ઞાન સ્વભાવ ભગવાન હૈ. આહાહાહા! શાંતિથી સાંભળે તો સમજાય એવું છે, એના ખ્યાલમાં તો આવી વાત આવવી જોઈએ ને? આહા ! એના ઘરની વાત છે ને પ્રભુ. (શ્રોતાઃ- પોતાની છે.) એના ઘરનું કેમ ન સમજાય? એના ખ્યાલમાં તો પહેલાં આના ચાહીએ. આહાહા!
ઈસપ્રકાર ભાવ્ય-ભાવક ભાવકે, કયા કહા? ભાવ્ય ભાવક ભાવ, ભાવક જો કર્મ ઉસસે અનુસારે હોનેવાલા વિકારીભાવ ઐસા ભાવ, ભાવ્ય ભાવક ભાવ. આહાહાહા... ભાવ્ય ભાવક ભાવકે સંકરદોષ કો દોકા સંબંધકો, એકત્વકો નહીં. આહા.. દૂર કરકે દૂસરી નિશ્ચય સ્તુતિ હુઈ. આહાહાહા !
ઈસ ગાથાસૂત્રમાં મોહકા નામ લિયા. ઉસમેં મોહ પદકો બદલકર રાગ લેના ઈસકે સ્થાન પર. કર્મકા ઉદય કે અનુસાર જ્ઞાનીકો ભી જો રાગ થા ભાવ્ય, ઉસકો સ્વભાવકા સંબંધ કરકે, રાગકા સંબંધ પરકી સાથ છોડ દિયા. આહાહા ! રાગ થા, કર્મકા ભાવકને અનુસાર અપની પર્યાયમેં રાગ થા. આહાહા ! એ રાગ પરકા સંબંધસે થા, એ છોડ દિયા અને અપના સ્વભાવમેં આ ગયા ઈતના, આહાહા... અસ્થિરતાકા રાગ ભી છૂટ ગયા અને અંદર ઈતના સ્થિર હો ગયા. આહાહા ! અરે ! આ વાણી કયાં પ્રભુ, ત્રણલોકના નાથની અમૃત વાણી હે!
રાગ” “દ્વિષ” લેના. હૈષ ભી જ્ઞાનીકો ઉત્પન્ન હોતા હૈ કર્મકા ઉદય ભાવક, દ્વેષ ભાવ્ય. આહાહા ! એ દ્વેષ ભાવ્ય ઉસકો પણ છોડકર રાગ-દ્વેષ આતા હૈ. અરે સકા સ્થાપન કરના એ ભી એક છબસ્થકો વિકલ્પ હૈ. અસત્યકો જૂઠા ઠરાના યહ ભી એક વૈષકા વિકલ્પ. ભગવાન તો જ્ઞાન સ્વરૂપ હૈ ને એમાં આ સ્થાપન કરના વિકલ્પ ક્યાં હૈ ઉસમેં. આહાહા ! સર્વજ્ઞની વાત દૂસરી પણ છદ્મસ્થકો એ આતે હૈ, પાછળ કર્તા-કર્મમેં પાછળ (હૈ) કે આ સ્થાપન કરના કે આ ઐસા હૈ ત્યાં વિકલ્પ હૈ, રાગ હૈ. ઔર આ નહીં એ ઈતના વૈષકા અંશ હૈ. વૈષકા અંશ નિમિત્તકે અનુસરણ કરકે હોતા થા. જ્ઞાનીકો- સમકિતીકો, આહાહાહા... એ સંબંધ છોડકર સ્વભાવના અનુસરણ વિશેષ કરના. એ દૂસરી સ્તુતિ હુઈ. આહા!
“ક્રોધ” હવે એ દ્રષના બે ભાગ ક્રોધ અને માન, ક્રોધ બી નરી આ જાતા હૈ. કર્મકા ભાવક વસ્તુ નિમિત્ત જડ ઉનસે અનુસરને લાયક જો ભાવ અપની ભાવ્ય એ ક્રોધ દશા ઉત્પન્ન હુઈ. આહાહાહા ! ઉસકો ભી અપના સ્વભાવના સંબંધ વિશેષ કરકે, નિમિત્તકા સંબંધમેં જો ક્રોધ ઉત્પન્ન થા ઉસકો દાબ દિયા, આહાહાહા... તો આ બધા ભાવ થા, સમકિત અને આત્મજ્ઞાન હોને પર ભી, આહાહા! એ ભાવ થા એ ભાવ તરફકા અનુસરણ છોડકરકે આ બાજુના અનુસરણ કરકે ક્રોધકો દાબ દિયા. આ દૂસરી સ્તુતિના ભેદ હૈ. આહાહા ! સર્વજ્ઞ પરમેશ્વર એ સિવાય આ ક્યાંય હૈ નહિ, સમય સમયના દોષની વ્યાખ્યા બતાવે છે. સમાજમેં આયા?
માન માન ભી કરી આ જાતા હૈ. દેષ્ટિનો વિષય નિર્મળ હૈ ઉસમેં.. પણ અસ્થિરતાનો જરી (ભાવ આ જાતા હૈ.) નેમનાથ ભગવાન સભામેં બિરાજતે થે. યાદવના બધા યોદ્ધાઓ બેઠે થે સભામેં, તો લોકો વખાણ કરતે, કરતે, કરતે કોઈ કહે ભીમકા જોર ને કોઈ કહે અર્જુનકા
Page #448
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩ર
૪૩૩ જોર, એમ વાત કરતે કરતે ભગવાન તો બેઠે થે ગૃહસ્થાશ્રમમેં થા ને. તો કોઈ ઐસે કહા ભાઈ આ ભગવાન હૈ ઈસકા જોર કિતના શરીરકા કિતના જોર, ઉસકા આત્માકા... ત્યાં ભગવાને પગ નીચે મૂક્યો, કૃષ્ણ એ પગને હલાવવા મંડયા, પગ હલે નહિ. આહાહા.... તીર્થંકર-(શ્રોતાથોડું માન આવ્યુ ) જરી માન આયા, અસ્થિરતાકા આયા, ત્રણ જ્ઞાનના ધણી એ ભવમેં મોક્ષ જાનેવાલા. આહાહાહા... ઐસા વિકલ્પ આતા હૈ. તો ઉસકો સ્વભાવને અનુસાર કરકે દાબ દેના, પ્રગટ હોને ન દેના.
માયા” એ ક્રોધ ને માન દ્રષના બે ભાગ હૈ. માયા ને લોભ એ રાગના બે ભાગ છે. માયા નામ કપટ, લોભ નામ ઈચ્છા, એ માયાકો ભી. આહાહાહા... શાની સમકિતીકો, ક્ષાયિક સમકિતીકો ભી, જરી કર્મ ઉદયકા અનુસાર માયા ભાવ, ભાવ્ય હો જાતા હૈ. એ દોષ ચારિત્રકા હૈ. આહાહા. ઈસકો અપના સ્વભાવના વિશેષ સંબંધ કરકે માયાકો દાબ દેના એ દૂસરા પ્રકારની સ્તુતિકા ભાગ હૈ. આવું સાંભળ્યું નથી કોઈ દિ' (શ્રોતા- ક્યાંય છે નહીં પછી કયાંથી સાંભળે) આવી વાત. ભાગ્યશાળી કે અહીં આવી ગયા પાછા. આ બાપુ મારગડા એવા છે.
લોભ' – સમકિતીકો ભી કરી લોભ આ જાતા હૈ, કર્મકા અનુસરણ કરકે ભાવ્ય લોભ ઉસકો અ૫ના સંબંધ કરકે ઓ સંબંધ તોડ દેના, એ દૂસરી સ્તુતિ હૈ. આહાહાહા !
“કર્મ' આઠેય કર્મ. સંબંધમેં હૈ ને? તો યહ કર્મ હૈ ઉસકા લક્ષ છોડ દેના. એ કર્મકો જીત્યા એમ કહેનેમેં આતા હૈ. કર્મકો દાબ દિયા. આહાહાહા! એમ “નોકર્મ', મન, વાણી, દેહ, સ્ત્રી, કુટુંબ પરિવાર આ સબ ચીજ નોકર્મ, દેવ ગુરુ શાસ્ત્ર એ નોકર્મ. આહાહા ! ઓ તરફકા લક્ષ જાતે થે, ઈતની સ્તુતિ કમ થી, એ તરફકો લક્ષ છોડકર સ્વભાવમાં વિશેષ લક્ષ કરના એ ભગવાનકી, આત્માની બીજા નંબરની સ્તુતિ હૈ. નંબર બીજો પણ ઊંચી છે. પહેલાં નંબર કરતાં, આહાહાહા ! સમજમેં આયા? અરેરે ! આહાહા ! એકલો આવ્યો. એકલો છે, એકલો ચાલ્યો જશે. આહા ! એ લાખ માણસ કુટુંબ ભેગું થયું હોય અને એ પીડા. આહાહા ! આમ કરે તો રાડ નીકળી જાય. બાપા દેહ છોડીને એકલા જાવું એવું ભાન જો ન કર્યું તો ભીંસાઈ જઈશ બાપા-આહાહા!નકર્મ સુધી આવ્યું વિશેષ આવશે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં.૯૩ ગાથા - ૩૨ તા. ૨૯-૭૮ ભાદરવા વદ-૧૧ બુધવાર સં. ૨૫૦૪
સમયસાર ગાથા ૩ર. નીચે ચાલે છે ને?
ઈસપ્રકાર ફરીને છેને ભાવાર્થ ઉપર “ભાવ્ય-ભાવક ભાવકે સંકરદોષકો દૂર કરકે દૂસરી નિશ્ચય સ્તુતિ”. દૂસરી એટલે કે બીજા નંબરની એમ નહીં. પહેલા નંબરની સ્તુતિથી બીજા નંબરની સ્તુતિ ઊંચી છે. સમાજમેં આયા? પહેલેમેં તો ભગવાન આત્મા રાગસે ભિન્ન, ઇન્દ્રિયો જે જડ, ભાવેન્દ્રિય જડ ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો દેવ ગુરુ ને શાસ્ત્ર સબસે લક્ષ છોડકર અપના સ્વ-સંવેદન જ્ઞાનકા બળસે ઉસકી એકત્તા તોડ દિયા એ પ્રથમ સંકરદોષકા નાશ કિયા. સંકરકા અર્થ? પરકી સાથે સંયોગ સંબંધ સંકર સંયોગ સંબંધ એ નાશ કિયા. આહાહાહા !
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એકત્વબુદ્ધિ જો પર ઇન્દ્રિયકા દેવ ગુરુ શાસ્ત્ર હો કે જડ ઇન્દ્રિય, ખરેખર તો પ્રભુ આત્માકી અપેક્ષાસે જડ ઈન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભગવાન એ બધા અણાત્મા હૈ, પરદ્રવ્ય હૈ, અનાત્મા હૈ. આહાહા ! અણાત્માના સંબંધ જો લક્ષ હૈ, એ છોડકર ભગવાન જ્ઞાયક સ્વભાવ ચૈતન્ય પરમાત્મ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વભાવ ઉસકા સ્વસંવેદન કરના, એ પ્રથમ-દો પદાર્થકી એકતાના દોષકા નાશ કિયા. સમજમેં આયા? ઝીણી વાત બહુ બાપુ.
હવે ઐસા હોને પર ભી ધર્મીકો, જ્ઞાનીકો, સમ્યગ્દષ્ટિકો, આહાહા... કર્મકા ઉદય જો મોહ આદિ હોતા હૈ ઉસકે અનુસરીને હોનેવાલા વિકારી ભાવ્ય, એ કર્મ એ ભાવક હૈ, ઔર ઉસકે અનુસર, હોનેવાલી સમ્યગ્દષ્ટિ જ્ઞાનીકો ભી, ભાવ્ય નામ વિકારી પર્યાય જો હૈ. એ બોલ ચલતે હૈ ને રાગ દ્વેષ, આહા ! એ પર્યાયકા સંબંધ, સ્વભાવકા નિર્વિકલ્પ સમાધિકા અનુસરણ વિશેષ કરકે, એ સંબંધ તોડના એ આત્માકી, પરમાત્મ સ્વરૂપકી સ્તુતિકા દૂસરા પ્રકાર હૈ. સમજમેં આયા? આહાહાહા !
મુનિ હો, ભાવલિંગી ઉસકો ભી, જબલગ કર્મકા ભાવક ભાવ કરનેવાલા નિમિત્ત, પણ હૈ અપની પર્યાયમેં અપનેસે, મુનિકો ભી રાગાદિ પંચ મહાવ્રતના વિકલ્પ એ રાગ હૈ. આહાહા ! એ ભાવકના ભાવ્ય અપની પર્યાયમેં હોનેવાલી દશા એ સમયે વિકૃત અવસ્થાકા ઉત્પન્ન હોના મુનિકો ભી સમકિતીકો ભી, આહાહા... હોતા થા, ઉસકા ભાવ્ય તરફકા જો વિકૃત અવસ્થા હૈ ઉસકા લક્ષ છોડકર અંતર નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનકા બળસે એ ભાવ્ય ઉત્પન્ન હુઆ નહીં. એ દૂસરા પ્રકારકી સ્તુતિ કહેનેમેં આઈ હૈ. આહા આવો મારગ છે ભાઈ. સમજમેં આયા? યહાં લગ આયા હૈ-ભાવ્ય ભાવક ભાવ. હૈ?
ભાવ્ય – ભાવક ભાવ અપની પર્યાયમેં વિકૃત હોનેકી લાયકાત એ ભાવ્ય, ભાવક કર્મકા નિમિત્ત, ભાવ્યભાવકકા ભાવ, આરે ! અપની પર્યાયમેં સમકિતીકો, જ્ઞાનીકો, ધર્માત્માકો, આહાહા... જબલગ વીતરાગતા ન હો તબલગ અપની પર્યાયમેં ભાવ્ય નામ વિકારી યોગ્યતા દશા ભાવક નામ નિમિત્ત કર્મ એ ભાવ્ય-ભાવક જે ભાવ એ સંકરદોષ,એ સંકર નામ સંબંધ દોષ-પહેલેમેં એકત્વકા સંકરદોષ થા. આમાં સંબંધના દોષ હે, શું કહ્યું સમજાણું? સંકર, સંયોગ, સંબંધ તીનોં એક અર્થકા હૈ. પહેલેમેં તો જડ ઇન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષય, એ બધા પરણેય હૈ. સમજમેં આયા? અને સ્પશેય જ્ઞાયક હૈ. સ્વજ્ઞેય જ્ઞાયક ઉસકી સાથ આ ભાવેન્દ્રિય દ્રવ્યન્દ્રિય ને આ પદાર્થ ભગવાન ત્રણ લોકનો નાથ અને એની વાણી, આહાહા... જે પરશેય હૈ. એ પરણેયકા સંબંધસે એકત્વબુદ્ધિસે જો મિથ્યાત્વ ઉત્પન્ન થા, વો પરકા લક્ષ છોડકર, મૈ જ્ઞાન સ્વભાવે અધિકમ જુદા પૂર્ણમ અનુભવતિ, જાનાતિ, વેદયતિ, સંચેતયતિ એ પ્રથમ જિતેન્દ્રિય સ્તુતિ કહેનેમેં આયા હૈ. આહાહા ! સમજમેં આયા?
જે રાગ અને વિકારકી પ્રશંસા કરતે થે, ઔર પરદ્રવ્યકી પ્રશંસા કરતે થે તબલગ તો એ વિકારી દશા હૈ. આહાહા! અપના સ્વભાવ ચિદાનંદ ભગવાન પરદ્રવ્યના સંબંધસે ભિન્ન, ઐસી સ્વભાવમેં એકત્વબુદ્ધિ હોના ઔર પરસે એકત્વબુદ્ધિકા વ્યય હોના, આહાહાહા... સ્વકી એકત્વબુદ્ધિકા ઉત્પાદ હોના, ઉત્પાદ-વ્યય અને ધ્રુવ તીન ને? આહાહા ! પરકી એકત્વબુદ્ધિના ભગવાનસે વાણીસે મેરેકો લાભ હોગા, એ તો પરદ્રવ્ય હૈ. પરદ્રવ્યસે સ્વદ્રવ્યમેં લાભ કભી નહીં
Page #450
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩ર
૪૩૫ હોગા. આહાહાહા ! (શ્રોતા – પર દ્રવ્ય ઉપકાર તો કરે છે ને) ઉપકારનો અર્થ નિમિત્ત બસ. ઉપકારનો અર્થ ઉપકાર કરે ઐસા હૈ નહીં. સર્વાર્થસિદ્ધ વચનિકામેં ઐસા અર્થ લિયા હૈ ઉપકારકા અર્થ નિમિત્ત હૈ, પણ નિમિત્ત હૈ ઉસકા સંબંધને લક્ષ કરનેસે રાગ હોતા હૈ. આહાહા ! આવી વાત.
સમકિતીકો ભી પરકા લક્ષ છોડકર સ્વસંવેદન, પરસે ભિન્ન પરસે અધિક, પરસે જુદા, પરસે જુદા પરિપૂર્ણ પ્રભુ, આહાહાહા.. ઉસકા અનુભવ હુઆ એ પર્યાય હૈ એ તો અનુભવ હુઆ વો પર્યાય હૈ. પણ એ અનુભવ પર્યાય કબ હોતી હૈ? પરકા લક્ષ છોડકર અપના ભગવાન પૂર્ણાનંદકા નાથકા ધ્યેય બનાકર, આવી શરતું બહુ આકરી. અપની પર્યાયમેં સ્વસંવેદન, એ જ્ઞાનકી વેદન દશા પ્રગટ કરના, વસ્તુ તો વસ્તુ હૈ. સમજમેં આયા? આ તો અગાધ વસ્તુ હૈ ભાઈ ! આહાહા... અપની ચીજ જો પરદ્રવ્યના સંબંધસે ભિન્ન, અધિક, પૂર્ણ એના ઐસા સ્વસંવેદનસે અનુભવ કરના એ પ્રથમ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રનો અંશ હૈ, એ પ્રથમ સ્તુતિ કહેનેમેં આયા. કયું કિ જો ઉસકી પ્રશંસા નહિ કરતે થે અને નિમિત્તકી પ્રશંસા કરતે થે તબલગ આત્માકી અસ્તુતિ થી. આવી વાત હૈ. પાટણીજી ! આવું ક્યાંય છે નહિં અત્યારે તો એ તો પોતે કહે છે. ભાઈ એ તો.
બાપુ માર્ગ આ છે ભાઈ, નથી નથી બહાર શું કરીએ. લોકો એમ કહે આ એકાંત છે. પ્રભુ કહો. માર્ગ પ્રભુ આ હૈ. આહાહા! આહાહાહા! પરદ્રવ્ય અને પરદ્રવ્યના લક્ષે હોનેવાલા વિકૃત અવસ્થા ઉસસે ભગવાન અંદર ભિન્ન હૈ. અને ભિન્ન હૈ યહ પરિપૂર્ણ હૈ અને ભિન્ન હૈ યહ પરસે તન્ન જુદા હૈ. કથંચિત્ જુદા અને કથંચિત્ એકત્વ ઐસા હૈ નહીં. આહાહા! આ માર્ગ તો જુઓ! એ આત્મજ્ઞાન સમ્યગ્દર્શન હુઆ છતેં પણ પર્યાયમેં કર્મકા ભાવક નિમિત્ત અને તે તરફના વલણવાળા ભાવ્ય નામ વિકાર અવસ્થા “મોહ” પહેલાં મોહ લિયા હૈ. આ “મોહ” મિથ્યાત્વ નહીં. “મોહ” પદ લિયા હે ને? મિથ્યાત્વ નહીં. પર તરફકી સાવધાની. મોહ નામ પર તરફકી સાવધાની, વિકારી-અવસ્થા, આહાહા. ઈસકો ધર્મી જીવ પરકા લક્ષસે જે ઉત્પન્ન થા ઉસકો સ્વભાવકા આશ્રય કરકે, ઉસકો ઉપશમ કર દેતે હૈ.
આ પહેલી ઉપશમની સ્તુતિ હૈ. સમજમેં આયા? આહાહાહા! ઉપશમ શ્રેણી, આઠમા ગુણસ્થાનેથી શરૂ હોતી હૈ ને? એ ધારા લિયા હૈ જ્ઞાનીકો ભી આહાહા. સમ્યગ્દષ્ટિકો ભી, જબલગ ઉપશમ શ્રેણી ન જાય, તબલગ કર્મકા નિમિત્તકા લક્ષસે ભાવ્ય નામ વિકારી મોહ દશા થી, ચારિત્રકા દોષ. આહાહા... ઉસકો દૂરસે હટાકર ઐસા આયા હૈ, દૂરસે હટાકરકા અર્થ કે નિમિત્ત તરફકા વલણ હી છૂટ ગયા પછી કિયા ને છોડના ઐસા નહીં. ભાવક-ભાવક-ભાવક કર્યુ કહા? કે નિશ્ચયસે વિકારના કર્તા નિમિત્ત તરીકે યે કહેનેમેં આયા હૈ. આ ભાવ્ય હૈ. આહાહાહા ! એ ભાવ્યકો દૂરસે ઉત્પન્ન હોને ન દેના, ઉત્પન્ન જ હોને ન દેના, ઐસે હૈ ને? દૂરસે હટાકર હૈ ને? આહાહાહા!
અહીં આવી ગયું છે. પહેલું ઈ. “બળપૂર્વક મોહકા તિરસ્કાર કરકે” આહાહા! યહાં તો પર્યાયમેં, દ્રવ્યમેં નહીં, દ્રવ્ય તો પૂર્ણ અખંડાનંદ હૈ. પર્યાયમેં કમજોરીસે ભાવકકા લક્ષસે વિકારી ભાવ મુનિકો, સમકિતીકો જ્ઞાનીકો હોતા હૈ, ઓ તરફકા વલણ છોડકર, છોડકર તો એક અપેક્ષા
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨
કહેના હૈ બાકી તો આ બાજુ અનુસરણ કરકે, સ્વભાવકા અનુસરણ કરકે નિમિત્તકા અનુસરણ જો થા એ ઉપશમ હો ગયા. ચંદુભાઈ ! આવી વાતું છે બાપુ. આહાહાહા ! અરે કોઈ એમ કહે કે જ્ઞાની હૈ ઉસકો રાગ અને દુ:ખ હોતા હી નહીં, તો ઈસકી દૃષ્ટિ જૂઠી હૈ. સમજમેં આયા ? ઉસકા જ્ઞાન જૂઠ હૈ. આહાહાહા ! સમ્યજ્ઞાન હુઆ, ૫૨કી સાથ એકત્વબુદ્ધિ કહો, સંકરદોષ કહો એકત્વબુદ્ધિ કહો, પહેલેમેં હોં ! ક્રૂસામેં એકત્વ નહીં. સંક૨માં દૂસરામે સંબંધ દૂસરી સ્તુતિમેં સંબંધ, પહેલી સ્તુતિમેં એકત્વકા સંકર. ( શ્રોતાઃ- સંકર શબ્દ તો એક જ રહ્યો ને ફેરફાર શું છે ? ) ફે૨ફા૨ હૈ. છે ને ? સંયોગ જે થા, સંયોગ મેરે હૈ ઐસી બુદ્ધિ મિથ્યાત્વ હૈ, અને એ છૂટયા પીછે સંયોગમેં અસ્થિરતા થઈ એ ચારિત્ર દોષ હૈ, ( શ્રોતાઃ- સંકર શબ્દે તો મિથ્યાત્વ ) નહીં. નહીં. અહીં તો સંકર શબ્દે સંયોગ અને સંબંધ. હવે પહેલો સંયોગ અને સંબંધ ૫૨ની સાથે એકત્વબુદ્ધિકા, દૂસરામેં ૫૨કી સાથ સંબંધ અપની કમજોરીસે નિમિત્તકા સંબંધ કરતે થે. બહુ ઝીણી વાત છે બાપુ ! ગાથા બહુ સારી આવી છે ભાઈ, હોં સુમેરુમલજી ! એવી ચીજ છે. આ તો ત્રણ લોકના નાથ જિનેન્દ્રદેવનું આ ફરમાન છે. એ સંતો આડતીયા હોકર વાત કરતે હૈ. આહાહા ! અરે પ્રભુ ! તેરે પૂર્ણ સ્વરૂપકી સ્તુતિ કરે માટે પ્રથમ તો અપના શુદ્ધ સ્વભાવકી સ્તુતિ નામ સત્કા૨ ને સ્વીકાર કરના પડેગા. સમજમેં આયા ? આહાહાહા ! ભગવાન આત્મા અનંત ગુણરત્નાકર, દરિયો. અનંત ગુણનો રત્નનો આકર દરિયો, ભગવાન એનો સ્વીકાર સત્કાર એ સમ્યગ્દર્શન એ ભગવાન આત્માકી પહેલી સ્તુતિ હૈ. સમજમેં આયા ? આવી વાતું છે ભાઈ ! અહીંયા તો આપણે બીજી સ્તુતિ ચલતે હૈ.
ભાવ્ય-ભાવક ભાવકા સંકરદોષ. સંબંધ, આ સંબંધ અહીંયા લેના. સંકર શબ્દે સંબંધ. સમજમેં આયા ? પહેલેમેં દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને ભગવાન એ ૫૨શેય થા. સ્વજ્ઞેયકી સાથ ૫૨શેયકા સંબંધ એકત્વબુદ્ધિ મિથ્યાત્વ થા. આહાહાહા! સમજમેં આયા? એ ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિય શ૨ી૨ પરિણામને પ્રાપ્ત, ભાવેન્દ્રિય ખંડ ખંડ જ્ઞાનકો જણાતી હૈ વો ઔર ઇન્દ્રિયકા વિષય સબ ૫૨શેય હૈ, એ સ્વજ્ઞેય નહીં. સમજમેં આયા ? આહાહા ! એ સ્વજ્ઞેયકો પર્યાયમેં શેય બનાકર, ૫૨શેયકા લક્ષ છોડકર. આહાહાહા ! આવી શરતું બહુ બાપુ !
જે ૫૨દ્રવ્યની ને રાગની સ્તુતિ કરતે થે, ત્યાં તો પ્રભુકી અસ્તુતિ થી સ્વની. આહાહાહા ! સમજમેં આયા ? પૂર્ણાનંદનો નાથ પ્રભુ અનંતગુણનો સાગર જેના પ્રદેશે પ્રદેશે અનંત ગુણ રતનના કમા ઓરડા ભર્યા હૈ. આહાહા ! એ એને પર્યાયમાં ૫૨જ્ઞેય બનાકર જે અનાદિસે રૂલતે થે, આહાહાહા... તો પર્યાયકા સ્વભાવ તો સ્વપ૨પ્રકાશક હૈ. તો એ પર્યાય જ્ઞાનકી, અજ્ઞાનીકી ભી પર્યાય હોય તો બી પર્યાયકા સ્વભાવ તો સ્વપ૨પ્રકાશક હૈ. તો એકીલા ૫૨ પ્રકાશક ૫૨શેયકો જાનનેમેં અટક ગયા તો મિથ્યાત્વ હૈ. આહાહાહાહા ! પણ ઓ પર્યાયમેં ૫૨કા જ્ઞાન હોને ૫૨ ભી સ્વત૨ફકા જ્ઞાન હોતા હૈ જબ, આહાહા... ત્યારે એ ૫૨શેય તરીકે જાનનેમેં આતા હૈ, પણ ૫૨શેયસે મેરી ચીજ સંબંધવાળી હૈ ઐસા નહીં. આહાહાહા ! આવો ઉપદેશ હવે માણસને શું થાય બાપુ.
એ મોહકા નામ લિયા હૈ. ઉસમેં ‘મોહ' પદ બદલકર ઉસકે સ્થાન ૫૨ ‘રાગ' લેના. ધર્મીકો ભી, સમકિતીકો ભી, જ્ઞાનીકો ભી, કર્મકા ભાવકકા અનુસ૨ણ ક૨કે જો રાગ થા એ રાગ
Page #452
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૨
૪૩૭
સ્વભાવકા અનુસરણ કરકે રાગકો ઉપશમ કર દિયા. ક્ષપક પીછે આયેગા. એવી શૈલી લીધી છે. આહાહા ! ઐસા ‘દ્વેષ ’કા લે લેના. સમકિતીકો ભી દ્વેષકા અંશ આતા હૈ. આહાહા... મુનિકો ભી દ્વેષકા અંશ આતા હૈ. આ નહીં, આ હૈ, આ હૈ ઐસા વિકલ્પ રાગ હૈ, અને આ નહીં હૈ ઐસા વિકલ્પ દ્વેષ હૈ. ( શ્રોતાઃ– સત્ય નિરૂપણ કરે છે દ્વેષ શાનો ? )વિકલ્પ હૈ, સ્થાપન કરે છે ને. શાતા જ્ઞાનરૂપ કહાં રહ્યા ત્યાં ? ઐસા અંશ આતા હૈ. એકસો તેતાલીસમાં લિયા હૈ પાછળ કર્તાકર્મમાં એ સ્થાપે ત્યાં સુધી હજી દ્વેષ અંશ હૈ, એકસો તેતાલીસ કર્તા કર્મ, હૈ સબ સમયસારમેં તો બહોત ભર્યા હૈ, સારા દરિયા હૈ. એકેક પંકિત ને એકેક ગાથા, અજોડ ચક્ષુ. ભગવાનના શ્રીમુખે નીકળેલી દિવ્યધ્વનિ એ સંતો, એ દ્વારા વાત કરતે હૈ. આહાહા !
–
કહેતે હૈ કે દ્વેષ, એમ ‘ક્રોધ ’–ક્રોધ ભી આતા હૈ સમકિતીકો, એકતાબુદ્ધિ તૂટ ગઈ હૈ, પણ અસ્થિરતાકા ક્રોધ આતા હૈ, એ ભાવ્ય કહેનેમેં આતા હૈ, ક્રોધકા ઉદય હૈ એ ભાવક અને ઉસકે લાયક આ અપની પર્યાય અનુસ૨કે હોતા હૈ એ ક્રોધ, ઉસકો ઉપશમ કરકે સ્વભાવકી એકતા વિશેષ કરકે, સ્વભાવકા અનુસરણ વિશેષ કરકે દાબ દેના એ દૂસરી સ્તુતિ હૈ. એ ભગવાન આત્માકી સ્તુતિકી અધિક દશા એ દૂસરી સ્તુતિ હૈ. દૂસરા નંબ૨કી એમ નહીં, અધિક હૈ. આહાહાહા ! અરે આ ક્યાં બાપા.
એમ ‘માન’ ‘માન' પણ આતા હૈ જરી. સમજમેં આયા ? કાલ તો દૃષ્ટાંત દિયા થા ને નેમનાથ ભગવાનકા, ભગવાન હૈ તીન જ્ઞાનકા ધણી હૈ, ક્ષાયિક સમકિતી હૈ. સભા ભરી હતી યોદ્ધાઓની ઉસમેં ચર્ચા હોતે હોતે હોતે કોઈ કહે પાંડવ જોદ્ધા હૈ. કોઈ કહે ભીમ ઐસા હૈ, કોઈ કહે અર્જુન ઐસા હૈ. કોઈ કહે ફલાણા ઐસા હૈ, કોઈ ઐસે–બોલ્યા સબ હૈ મગર દેખો ભગવાન બિરાજતે હૈ વહાં ગૃહસ્થાશ્રમમેં ઉસકા બળ દૂસરી તરઠકા હૈ, ઐસા બળ કોઈકા નહીં. તો ભગવાને સભામાં પગ નીચે મૂક્યો કે હલાવો, કૃષ્ણ આયા, હલે ક્યાંથી ? એટલું ‘માન’ આહાહા... ટીંગાઈ ગયા પગ ઉપર, પણ હલે નહીં- આત્માના બળની તો કયા વાત કરના ? આહાહા ! તો ઐસા કોઈ ‘માન’ આતે હૈ. ‘માન' કા ઉદય ભાવક–ને ઉસકે અનુસારે હોતે હૈ. ઉસકો સ્વભાવકા વિશેષ અનુસરણ કરકે દાબ દેના. સમજમેં આયા ? કહો, રતિભાઈ ! આવું છે આ.
એમ ‘માયા’ કપટ, માયાકા ઉદય હો ત્યાં ભાવક, આ બાજુ અનુસરણ કરકે જરી માયા આ જાતી હૈ સમકિતીકો જ્ઞાનીકો ભી, માયા શલ્ય નહીં. માયા કી અસ્થિરતા, સમકિતીકો, જ્ઞાનીકો, આહાહાહા... ઉસકો ૫૨કા અનુસરણમેં જો થા એ અહીંયા સ્વભાવ ત૨ફ અનુસરણ બઢા દેના ઉસસે ઓ દબ જાતી હૈ. માયા ઉપશમ હો જાતી હૈ-( શ્રોતાઃ– મુનિ દશામાં માયા કયા પ્રકા૨ની હશે ?) અસ્થિરતાની. ( શ્રોતાઃ- પણ કયા પ્રકારની) અસ્થિરતાની એમ કહેનેમેં આયા દૂસરા કયા કહે ? શલ્ય નહીં. મિથ્યાદર્શન નિદાન શલ્ય, માયા શલ્ય એ શલ્ય નહીં- પણ માયાકા ભાવ જરી આતે હૈ, એ ભાવ્ય હૈ. ઉસકો નિમિત્તકે અનુસરણ કરનેકા ભાવ મેં જો થા ભાવ્ય માયા, એ ન હોને દેના અને અપના જ્ઞાયક સ્વભાવ તરફકા વિશેષ, અધિક અનુસરણ કરના, એ દૂસરા પ્રકારકી સ્તુતિ હૈ. આ તો ભાષામેં જે આતે હૈ એ બરોબર તોળી તોળીને સમજના ચાહીયે. ફેરફાર કાંઈ હોતે નહીં. આહાહા... આવો માર્ગ છે. આ ત્યાં લે જાના હૈ ને
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ટેપરેકોર્ડીંગ ઐસા સૂના હૈ. એ લોગ. આહાહાહા !
એમ “લોભ' એ કલ તો આ ગયા. હૈ! લોભ ભી થોડા હૈ આસકિતકા, તો એ ભાવ્ય જે હૈ, લોભ કર્મકા ભાવક કર્મ ઉસકે અનુસરીને ઈતના સંબંધમેં જો લોભકા ભાવ્ય થા એ ન હોને દેના, ઓ તરફકા અનુસરણ છોડ દેના અને સ્વભાવ તરફકા અનુસરણ અધિક કરના ઉસસે લોભકા ઉપશમ હો જાતા હૈ, દબ જાતા હૈ. સમજમેં આયા?
એમ “કર્મ આઠેય કર્મ-કર્મકા સંબંધમેં આઠ કર્મકા સંબંધમેં જે કાંઈ દશા ભાવ્ય હોતી થી. આહાહા ! હજી તો હૈને જ્ઞાનીકો કર્મ આઠ નિમિત્ત હું ને ? નિમિત્ત, અનુસરઅપની પર્યાયમેં વિકૃત અવસ્થા હૈ, બિલકુલ ન હો તો તો વીતરાગ હો જાય. આહાહાહા ! કર્મસે નહીં પણ કર્મકા નિમિત્તપણાકા લક્ષસે જો વિકૃત અવસ્થા થી. આહા... એ કર્મકા સંબંધ છોડ દિયા, જિતને અંશે કર્મ મેરા હૈ એ તો દૃષ્ટિ છૂટ ગઈ પહેલે, પણ આ કર્મકા સંબંધમેં જો કાંઈ આસકિત થી, આહાહા.... એ બી અંતર સ્વભાવના અનુસરણ કરકે એ કર્મકા સંબંધકી આસકિતકો દબા દેતે હૈ. આહા.. આવી વાતું છે. આહાહાહા. ભાષા તો સાદી છે પ્રભુ સમજાય એવી છે. આહાહાહા !
નોકર્મ” દેવ, ગુરુ, શાસ્ત્ર, શરીર, વાણી, મન એ બધા સામાન્યપણે નોકર્મ, ઉસકા સંબંધમેં, સંબંધ સર્વથા છૂટ ગયા હો તો તો વીતરાગ હો જાય પણ કંઈ આમ સંબંધમેં ભાવ હોતા હૈ, તો એ નોકર્મકો જીત લિયા, એ નોકર્મ તરફના ભાવ ઉત્પન્ન હોને ન દેના અને સ્વભાવકા અનુસરણ કરકે એ ભાવકો દાબ દેના. આહાહાહા ! કેટલી ગંભીરતા, ગાથામાં કેટલી ગંભીરતા. આહાહા!
મન” મનકા સંબંધ હૈ ને? મનકી એકત્તા તૂટ ગઈ, પણ રાગાદિ ઉત્પન્ન હોતા હૈ તો મનકા સંબંધ હૈ. મનકા સંબંધ તરફકા જો ભાવ ઉત્પન્ન હોતા થા, એ અંતર સ્વભાવના વિશેષ અનુસરણ ઉત્પન્ન કરકે એ સંબંધના ભાવ દાબ દેના, ઉપશમ કર દેના. સમજમેં આયા?
આ તો ધીરાના કામ હૈ ભાઈ ! આ કાંઈ.... આહાહાહા...
“વચન' વાણીકી સાથ ઈતના સંબંધ હૈ ને? રાગ હૈ. એ ભાવ્ય હુઆ. વચનકા સંબંધમેં એ ભાવ્યકો સ્વભાવકા અનુસરણ કરકે દાબ દેના. આવી વાતું છે. “સમાધિશતક' મેં તો તહાં લગ કહા, કે ઉપદેશકા વિકલ્પ આતા હૈ, હમ મુનિ હૈ, આનંદ હૈ, જ્ઞાન હૈ, શાંતિ હૈ પણ ઓ વિકલ્પ આતા હૈ ઈતના ઉન્માદ હૈ. મિથ્યાત્વકા ઉન્માદ નહીં. આહાહા ! સમજમેં આયા? આવી વાતું છે.. વીતરાગી બિંબ પ્રભુ! જિનબિંબ ! ભગવાન તો જિનબિંબ આત્મા હૈ ઉસમેંસે વિકલ્પ ઉઠના, આહાહા. એ દોષ હૈ. સમજમેં આયા? વચનકે સંબંધમેં અપને જો વિકલ્પ ઉઠતે હૈ એ સંબંધ છોડ દેના. આહાહાહા.. ઈતના અનુસરણ જો વચનકા ભાવમેં કરતે થે, યે અનુસરણ ભગવાન, આ તો બીજા નંબરની ઊંચી સ્તુતિ હે ને, ઉપશમ ધારાની સ્તુતિ હે ને! આહાહાહા...
“કાય” આ કાયાકા સંબંધમેં જો આમ લક્ષ જાતે હૈ ઈતના રાગ હૈ, ઉસકો સ્વભાવના આનંદકા નાથ. એના અંતર અનુસરણ કરકે કાયા સંબંધીકા ભાવ્યકો દાબ દેના, અસ્થિરતાકા. (શ્રોતા:- અસ્તિના એક કથન કરવાને બદલે આ નાસ્તિના પચાસ કથન કરવાથી ) નહીં નહીં બધાનો વિસ્તાર હૈ. ભિન્ન ભિન્ન ભાવ હોતા હૈને એક પ્રકાર નહીં હોતા. ભિન્ન ભિન્ન ભાવ
Page #454
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩ર
૪૩૯ હોતા હૈ. ભિન્ન ભિન્ન ભાવ હજી તો આગળ લેશે, વિશેષ લેશે. અસંખ્ય પ્રકારકા વિભાવ લેગા હજી તો. સામાન્ય માટે તો વાત કિયા, એ તો નિર્જરા અધિકારમેં નહીં આતા, સામાન્ય માટે તો પરિગ્રહૂકા ત્યાગ કિયા હવે વિશેષ માટે એક એકકા ત્યાગ કરાતે હૈ. આતે હૈ? રાગ, દ્વેષ. આહાહા ! પાણી. એ તો અલૌકિક વાતું હૈ. આહાહા !
એ ગ્યારહ સૂત્ર રખકર ગ્યારહ રૂપ વ્યાખ્યાન કરના.હેં ને? દરેકની વ્યાખ્યા કરની આ સમજને માટે પીછે.
શ્રોત” શ્રોત ઇન્દ્રિય ઓ તરફકા લક્ષ હોનેસે જે વિકૃત ભાવ્ય હોતા થા. આહાહાહા! એ આત્માકા વિશેષ અનુસરણ કરકે દાબ દેના, ઉપશમ કરના એ દૂસરા પ્રકારની સ્તુતિ હૈ. આહાહાહા ! સાંભળવામાં પણ જો સૂનનેમેં જો રાગ આતા હૈ, એ રાગકી એકતા તો પહેલે તોડ દિયા હૈ. પણ સૂનનેકા ભાવમેં વાણીકા રાગ આતા હૈ, ઉસકો અપના સ્વભાવકા ઉગ્ર આશ્રય લેકર, દાબ દેના. આવી વાતું છે. ત્રણ લોકનો નાથ જિનેશ્વરદેવ એની દિવ્ય ધ્વનિમાં આ આયા હૈ. એ સંતો જગતની પાસે આડતીયા તરીકે જાહેર કરતે હૈ. આહાહા! આમાં વાદ ને વિવાદને કરે. એમ “ચક્ષુ” આંખ કે સંબંધમૅ પર તરફકા લક્ષ જાતે હૈ. આહાહાહા ! ઈતના સ્વભાવના આશ્રય વિશેષ કરકે એ ભાવકો ઉત્પન્ન ન હોને દેના એ સ્તુતિ હૈ.
ઐસે “ઘાણ” ઘાણમેં જે સુગંધકા ભાવકા લક્ષ જાતે હૈ, અસ્થિરતાકા ભાવ ઉત્પન્ન ન હોને દેના ઉપશમ કર દેના એ દૂસરી સ્તુતિ હૈ.
એમ “રસ' રસેન્દ્રિય જ્ઞાનીકો ભી રસેન્દ્રિય તરફની વૃત્તિમેં અસ્થિરતા હોતી હૈ. સમજમેં આયા? આહાહાહા ! રાત્રિકો કહા થા, એક તીર્થકર હો, ચક્રવર્તી હો, કામદેવ-સોળ, સત્તર, અઢાર (શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ) ઉસકો બત્રીસ કવળકા આહાર હૈ. કવળ, તો એકેક કવળકી તો કિંમત તો હીરાની ભસ્મ હોય ઉસમેં ઘીમેં ઉના(ગરમ) કરકે ઘઉં હોય ને ઘઉં એ ધીમેં ભસ્મ નાખકર ઘઉં નાખકર એ ભસ્મ પી જાય ઘઉં. સમજમેં આતા હૈ? હૈ. કરોડો રૂપીયાની કિંમતની એ ઘઉકી રોટી બનાતે હૈ. ક્યાં આમાં તુમ્હારી ભસ્મ બમ આઈ ? આહાહા.. તો જિસકા બત્રીસ કવળમેં એક કવળ ૯૬ કરોડ પાયદળકો પાચન કરનેકી શક્તિ નહીં. ૯૬ કરોડ પાયદળ ઉસકા એક કવળ પચા સકતે નહીં – રાત્રે તું હતો કે નહીં એય, એ સમકિતી, ક્ષાયિક સમકિતી તીન જ્ઞાનકા ઘણી, એ બત્રીસ કવળકા ખાનેકા વિકલ્પ આતા હૈ. એ આકુળતા હૈ. એ કવળકો ખાતે નહીં. એ રાગ આયા ઓ ઉસકો વેદતે હૈ. ઓ તો જડકી ક્રિયા હૈ. માલચંદજી! આ માલ માલકા બાત ચલતે હૈ યહાં. પ્રભુ તું કૌન હૈ. આહાહાહા! અતીન્દ્રિય આનંદકા નાથસે ભરા હું ને તુમ, આહાહા... મહા અનંત ગુણકા ગોદામ તુમ હું ને નાથ ! આહા... ઉસકા અનુસરણ કરકે એકત્વબુદ્ધિ તોડના અને ઉસકા અનુસરણ કરકે અસ્થિરતાકી પર્યાય ઉત્પન્ન ન હોને દેના. આહાહાહા.. આવી વાતું છે. પહેલી તો પકકડમેં કઠણ પડે. હૈં! આહાહા! ભાઈ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા આત્મા ઉસકા સ્વભાવ જાનના, અને જાતે હુએ પીછે ભી રાગ આતા હૈ. આહા.. તો રાગ કહો કે દુઃખ કહો. સમજમેં આયા? આહાહા!
રસન” આ તો રસન આવ્યું ને? સમકિતી, ક્ષાયિક સમકિતી, તીર્થકર બીજાઓ ચક્રવર્તીને પણ હોય છે. પણ અહીંયા તો તીર્થકર કો તો ઐસા આહાર હોતા હૈ, છતાં નિહાર નહીં હોતા.
Page #455
--------------------------------------------------------------------------
________________
४४०
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દૂસરા ચક્રવર્તીકો ઐસા બત્રીસ કવળકા આહાર હોતા હૈ, નિહાર હોતા હૈ. આહાહાહા.. અહીં તો વધારે જરી એક રોટી પડ જાય તો દસ્ત હો જાય, એ બત્રીસ કવળ હીરાની ભસ્મો, એકેક દાણામેં કરોડો હિરાકી ભસ્મો ચડી ગઈ દાણામેં ઉસકી બનાઈ રોટી, તે પણ રસોયો, અમલદાર હોતા હૈ. એ પોતે બનાતે નહીં, બાર મહીનામાં ઉસકી તૈયારી કરતે હૈ. એક દિનકી ચક્રવર્તીકી રસોઈ માટે, ભગવાનને માટે તીર્થકરકી. આહાહાહા ! તૈયારી કરતે હૈ કે આ કરના, આ કરના આ કરના.. બાર માસ સુધી ત્યારે એક વાર હુકમ આતે હૈ અમલદાર રસોયાને કે આજે આ રસોઈ બનાવો. એય ચંદુભાઈ ! (શ્રોતા- પુણ્યના પ્રતાપ છે બધા) આહાહા ! એ બત્રીસ કવળના આહારની ક્રિયા તો ઉસસે હોતી હૈ. વિકલ્પ આતા હૈ. મુનિને પણ “સંયમના હેતુએ યોગ પ્રવર્તના” આહારાદિ લેનેકા ભાવ આતા હું પણ એ ભાવ જરી શુભ હૈ. અને આ જે સંસારને માટે પ્રાણીઓ આહાર કરતે હૈ એ ભાવ અશુભ હૈ. આહાહાહા ! સમકિતીકો ભી ભોગકા ભાવ આતા હૈ, આહાહાહા.... ઈતના દુઃખ હૈ. સમકિતીકો ભી પંચમ ગુણસ્થાન તક રૌદ્રધ્યાન હોતા હૈ. આહાહા... ઈતના ધર્મી જીવકો ભી દુઃખ હૈ. આનંદસ્વરૂપ સે ભગવાન વિરૂદ્ધ રૌદ્ર ધ્યાનમેં ગયે, આહાહા... પંચમ ગુણસ્થાનવાળા હોં, ચોથે ગુણસ્થાને જ્ઞાની તો ઠીક, પંચમવાળા સુધી રૌદ્ર ધ્યાન હૈ અને છઠે તક આર્તધ્યાન હૈ. એ આર્તધ્યાન દુઃખરૂપ હૈ કે સુખરૂપ હૈ? આહાહાહા !
યહાં કહેતે હૈ “રસન' આહાહાહા.... એ બત્રીસ કવળકા આહાર લેનેકી વૃત્તિ ઉઠતી હૈ યહ રસનકા સંબંધ હૈ ઈતના, યહ સંબંધ ભગવાન અતીન્દ્રિય આનંદકા નાથ, અતીન્દ્રિય આનંદકા ખોરાક લેકર, એ રાગકો દબા દેતે હૈ. સચ્ચિદાનંદ પ્રભુ. આહાહા... સત્ શાશ્વત જ્ઞાન ને આનંદકા નાથ ભંડાર પ્રભુ, એ અપના અનુસરણ કરકે, એકત્વબુદ્ધિ તો તોડ દિયા હૈ, એ તો પહેલી સ્તુતિ હૈ. પણ દૂસરી અસ્થિરતાકી વૃત્તિ ઉત્પન્ન ન હોને દેના, આહાહા.. ઈતના સ્વભાવકી સ્તુતિ સત્કાર સ્વીકાર વિશેષ હો ગયા. સમજમેં આયા? આવી વાતું છે પ્રભુ! શું થાય? આહાહાહા... અત્યારે તો બહુ ફેરફાર થઈ ગયો છે. અત્યારે તો ચોર કોટવાળને દડે એવું થઈ ગયું છે. ઝાઝા ચોર ભેગા થાય ને ! અરે પ્રભુ! આહાહા ! “રસન” આ તો રસનનો ઉત્કૃષ્ટ દાખલો લીધો. તીર્થકર ક્ષાયિક સમકિતી ત્રણ જ્ઞાનના ધણી માતાના પેટમાં આવ્યા છે અને પીછે જન્મતે હૈ તો આહારકા ભાવ તો આતા હૈ. પણ એ ભાવ રાગ હૈ. એ રાગકો સ્વભાવકા વિશેષ અનુસરણ કરકે દૂરસે હટાના નામ ઉત્પન્ન હોને ન દેના. આહાહા... ઝીણી વાત છે ભાઈ. ગાથા એવી આવી ગઈ છે. સુમેરુમલજી! બરાબર ભાગ્યવાનકો પડે કાને ઐસી બાત હૈ. આહાહા! આહાહા !
પછી, “સ્પર્શન” સ્પર્શન-સ્પર્શનના સંબંધમેં ભી જ્ઞાનીકો ભી ભોગકા રાગ આતા હૈ. આહાહા ! ક્ષાયિક સમકિતી ત્રણ જ્ઞાનના ઘણી, તીર્થકર. ૯૬ હજાર ચક્રવર્તી સ્ત્રી પરણતે હૈ– ભરતેષ વૈભવમેં કથા હૈ એકેક દિનમેં સેંકડો રાજકુંવરીઓને પરણે, લગન કરે. આહાહા... હૈ સમકિતી એ રાગ હૈ ઈતના. સમજમેં આયા? એ રાગકી એકત્વબુદ્ધિ તો તોડ દી હૈ, પણ રાગકી અસ્થિરતાનો સ્વભાવકે આશ્રયે. ઉપશમ શ્રેણી આગળ લેતે હૈંને, અંદર જાતે સ્વસંવદેન બળમેં જાતે એ ઉપશમ હો જાતા હૈ. ભોગકા ભાવ, સ્પર્શકા ભાવ, ઉપશમ હો જાતા હૈ. લ્યો આ,
Page #456
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩ર
૪૪૧ ચંદુભાઈ. એટલે સખ નહીં આવે અહીંયા. ટૂંકું કર્યું હોત તો પણ આ તો.. લાંબુ લાંબુ કરે છે. હુજી. હૈ?
ઈન પાંચો સૂત્રોકો ઇન્દ્રિય સૂત્રક દ્વારા અલગ અલગ વ્યાખ્યાનરૂપ કરના. ઈસ પ્રકાર, હવે હજી એટલેથી નહીં. સોળ સૂત્રોકે ભિન્ન ભિન્ન વ્યાખ્યાન કરના. દરેકકા ભિન્ન ભિન્ન વ્યાખ્યાન. ઔર ઈસ ઉપદેશસે અન્ય ભી વિચાર લેના. આહાહા... અસંખ્ય પ્રકારના વિભાવ હૈ, આહાહાહા અનેક પ્રકાર હૈ. અસંખ્ય પ્રકારના વિભાવ સમકિતીકો હૈ. આહાહાહા... તો ઐસે વ્યાખ્યાન કરના. એ ભાવ્ય હૈ ઉસકો અપના સ્વભાવના અનુસરણ કરકે ઉત્પન્ન હોને ન દેના એ અપની સ્તુતિ હૈ. અપની પ્રશંસા ભગવાનકી હૈ. આવું ત્યાં સાંભળ્યું નથી સરદાર શહેરમાં ક્યાંય નહીં. પ્રભુનો મારગ બાપા! એ “હરિનો રે મારગ છે શૂરાનો એ કાયરના નહીં કામ જોને રે” એમ આવે છે ને? તમારે “એ હરિનો રે મારગ છે શૂરાનો, કાયરના નહીં કામ જોને પ્રથમ પહેલાં મસ્તક મૂકી વળતા લેવું હરિનું નામ જોને રે. હરિ એટલે આ ભગવાન, આહા... એ લોકોમાં એવુ સ્તુતિમાં ભક્તિમાં આવે છે. અમારે તો એ બાજુના પાલેજમાં બધાય ઘરાક હતા એવા બધા. એક બ્રાહ્મણ હતો અમારો ઘરાક તે દિ' હો. પણ વેદાંતનો મોટો અને બધાનો ગુરુ હતો પણ અમારો ઘરાક હતો. એના ગામનું નામ ભૂલી ગયા. મેહરાજ ને તિલોદ બે ગામમાં અમારી ઉઘરાણી હતી એ બે ગામમાં વધારે એમાં આ મેહરાજનો બ્રાહ્મણ હતો એ માલ લેવા આવે. એના ભક્તો હોય ને એ પગે લાગે આમ. અમે એને ઘરે પૈસા લેવા જઈએ તો ખાટલો ઢાળી દે. મેહરાજ ગામ પાલેજથી ત્રણ ગાઉ છે. આ તો ૧૭, ૧૮, ૧૯ વર્ષની વાતું છે શરીરની. આહાહા! બધું એ વખતે જોયેલું જાણેલું, પણ આ નહીં. આહાહા!
એક તો બાવા આવ્યા હતા બે. એ વખતની વાત છે. ૬૫, ૬૬ કે ૬૭ ની વાત છે. એક હતો વેદાંતી અને એક હતો કબીર (પંથી) અને એક હતો ઈશ્વર કર્તા માનનેવાલો બે સાધુ મોટા આવ્યા. ત્યાં ધર્મશાળા છે અમારે ત્યાં ઉતરેલા અને અમને ખબર પડી જૈનોને કે એ લોકો ચર્ચા કરવાના છે અમે બધા ગયા એમાં એક સાધુ હતો ઈશ્વર કર્તા માનનારો. આ જગતના ઈશ્વર કર્તા હૈ, અમે જૈન લોકો ગયેલા સાંભળવા તો ઓલો સામો કહે કે કર્તા હોય તો ક્યાં ઊભા રહીને કિયા ઈશ્વરે? ઈશ્વરકો કોણે કિયા? અને ઈશ્વરે કહાં ખડા હોકર જગત બનાયા, તો ખડે હોકર બનાયા તો કોઈ ચીજ તો રહી સમજમેં આયા? ઓલો કબીર (પંથી) અમારી સામે જોવે જૈન સામે કેમ ભાઈઓ એને ખબરને કે આ જૈનો છે ને! આ તો ૭૦, ૭૨ વર્ષ પહેલાંની વાત છે. બરાબર હૈ. ઈશ્વર હો તો કહાં ખડા રહા ઔર આ બધી સામગ્રી કહાંસે લાયા. કહાંસે બનાયા આ? નહીં હૈ ઈસમેંસે બનાઈ? નહીં હો ઉસે બના સકતે હૈ! હૈ ઈસકો બનાના ને ન હો ઉસકો બનાના બિલકુલ જૂઠ હૈ. બાલચંદજી! આ તો ૭૫ વર્ષ પહેલાંની વાત. આહાહા... એક હતો કબીરનો સાધુ અને ઓલો હતો લઠ જેવો ને અભિમાની-મેરા શિષ્ય હો તો સમજાવું. ઓલાને એમ કીધું કબીરને એ કહે શિષ્ય પણ પહેલો તું સમજાવ તો ખરો કે ઈશ્વર તેરા હૈ, ને ઈશ્વરે આ બનાયા. તો ઈશ્વર કહાં રહા થા, કોઈ સ્થાન થા કે નહીં, કોઈ સ્થાન ઉસને બનાયા? ઐસે આ બાત તો અલૌકિક હૈ બાપા. અસંખ્ય પ્રકારકી વાત. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૯૪ ગાથા - ૩ર-૩૩ ભાદરવા વદ-૧૨ ગુરૂવાર તા. ૨૮-૯-૭૮ સં. ૨૫૦૪
ગાથાનો ભાવાર્થ છે. કયા કહા ઉસમેં વો કહતે હૈ. પ્રથમ તો અપના શુદ્ધ સ્વરૂપ પરદ્રવ્યસે ભિન્ન રાગસે ભિન્ન પર્યાયસે ભી ભિન્ન, ઐસા આત્માના અનુભવ હો ઉસકા નામ જિતેન્દ્રિય જિન કહુનેમેં આયા હૈ. જે ક્ષયોપશમ જ્ઞાનકી પર્યાય હૈ, રાગ હૈ કે નિમિત્ત હૈ એ સબ પરદ્રવ્ય ગિનનમેં આયા હૈ પરશેય, જ્ઞાયક સ્વભાવ શેય, એ સ્વશેકા લક્ષ કરકે આશ્રય કરકે પરસે અપની ચીજકો જુદી જાનના, પરિપૂર્ણ જાનના, અધિક જાનના ઉસકા નામ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર હૈ. આ પહેલા દરજાકી સ્તુતિ હૈ. આવું છે. બીજા દરજ્જાની આ (ગાથા) ૩ર મેં. | ભાવાર્થ – “ભાવક મોહ કે અનુસાર” કયા કહેતે હૈ? જ્ઞાનીકો ભી સમકિતીકો ભી મુનિકો ભી આત્મજ્ઞાન ઉપરાંત ચારિત્રદશા હુઈ હૈ, ઉસકો ભી હજી ભાવક જો કર્મ જડ ઉસકે અનુસારે હોનેવાલા વિકારી રાગદ્વેષ આદિ ભાવ એ ભાવ્ય હૈ. ભાવક મોહકે અનુસારહૈ? સ્વભાવકે અનુસાર નહીં, કર્મકા નિમિત્ત જો ઉદયમેં આયા એ સ્વભાવ તરફકા ઈતના આશ્રય નહીં અને પરકા આશ્રય કરતે હૈ, તો ઉસમેં રાગદ્વેષ વિકારી પર્યાય સમકિતીકો ભી જ્ઞાનીકો ભી ઉત્પન્ન હોતી હૈ. આહાહાહા ! ઉસકો જીતના અર્થાત્ “પ્રવૃત્તિ કરને સે અપના આત્મા ભાવ્યરૂપ હોતા હૈ” આહાહા ! ઝીણી વાતું બહુ “ઉસે ભેદજ્ઞાનકે બલસે” અર્થાત્ નિમિત્તક અનુસાર જો પ્રવૃત્તિ થઈ એ અનુસાર છોડકર, સ્વભાવને અનુસાર વિશેષ ઉગ્ર આશ્રય લિયા, આહાહા... ભિન્ન અનુભવ કરનેવાલા જિતમોહ જિન હૈ. જિતમોહ ક્ષીણમોહ નહીં, ક્ષીણમોહનો પાઠ હૈ ને પાઠ હૈ તેત્રીસમો. “જિમોહસ્સ દુ જઈઆ ખીણો મોહો” એટલે કોઈ કહે આ જિતમોહનો અર્થ કયા? તો અહીંયા તેત્રીસમાં લિયા ક્ષણમોહ, પહેલે જો રાગકા વિકારકા સ્વભાવકો અનુસર, ઉપશાંત કરતે થે ઉસકો જિતમોહ કહુને આયા, ઉપશમ શ્રેણી હોં આઠમે ગુણસ્થાને, આહાહા. સાતમા તક અબુદ્ધિપૂર્વક કર્મકા ભાવકને અનુસાર રાગાદિ હોતા થા. સમજમેં આયા? એ કર્મકા ભાવકકે અનુસાર જો રાગદ્વેષ પુણ્ય પાપ આદિ વિકલ્પ, મોહ ભાવ, એ પાપ ભાવ હૈ. ઉસકો જો નિમિત્તક અનુસારે ભાવ્ય થા એ ન હોને દેના. આહાહા... અને જ્ઞાયક સ્વરૂપ ભગવાનકા ઉગ્ર આશ્રય લેકર એ વિકારકો દબાના, ઉપશમ કરના એ બીજા પ્રકારકી સ્તુતિ ઊંચા પ્રકારકી સ્તુતિ, આહાહા... આવી વાતું હવે આમાં ક્યાં માણસને (ખ્યાલ આવે) બાપુ મારગડા ઐસા હૈ.
એ ભાવક મોહક અનુસાર મુનિકો ભી સસગુણસ્થાનમેં મોહકર્મકા નિમિત્તક અનુસાર અબુદ્ધિપૂર્વક રાગ જો થા અંદર વિકાર, ઉસકો સ્વભાવકા અનુસાર કરકે, એ વિકારકો દાબકે ઉપશમ કરના, ઉપશમ શ્રેણી, શ્રેણીની અપેક્ષાએ ઉપશમ, એ લેગા ભાવાર્થમેં ઉપશમ આદિ કરકે, શબ્દ હૈ જરા સૂક્ષ્મ પીછે અર્થ કરેગા.
આત્મા ભાવ્યરૂપ હોતા હૈ ઉસે ભેદજ્ઞાનકે બલસે ભિન્ન અનુભવ કરનેવાલા જિતમોહ જિન હૈ.” આહાહા ! એ તો અત્યારે (આ ક્ષેત્રે ) હો સકતે નહીં મગર વસ્તુ સ્થિતિ બતાતે હૈ. સમજમેં આયા?
Page #458
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩ર
૪૪૩ વહાં ઐસા આશય હૈ કે શ્રેણી ચડતે હુએ દેખો આઠમે આહાહાહા... જિસે મોહકા ઉદય અનુભવમેં ન રહે, આહાહા... આ વસ્તુકા ખ્યાલ તો એ કરે કે ઉપશમ શ્રેણી આઠમેં ગુણસ્થાને ચલતી હૈં ત્યાં મોહુકા ઉદય અનુભવમેં ન રહે, આહાહા.. ભગવાન આનંદકા નાથ અંતરમેં ઝુક જાયે વિશેષ, સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર તો હૈ, પણ મોહક અનુસાર જો રાગાદિ થી સાતમે ગુણસ્થાન તક, આહાહા.. છટ્ટ ગુણસ્થાને તો બુદ્ધિપૂર્વક રાગ થા, અબુદ્ધિપૂર્વક દો હી થા. સાતમે બુદ્ધિપૂર્વક રાગ નહીં થા, પણ ભાવક કર્મક અનુસાર રાગદ્વેષ ઐસા પરિણામ, ભાવ્ય હોતા થા. આહાહા ! સાતમેં એ અંતરમેં સીધા સ્વભાવને અનુસર કરકે જે રાગ આત્મામેં થા પર્યાયમેં, ઉસકો દબા દેના ઉપશમ કરના એ બીજા પ્રકારકી પહેલાસે ઊંચી સ્તુતિ હૈ. સમજમેં આયા?
યહાં ઐસા હૈ કે શ્રેણી ચડતે મોહકા એ અનુભવમેં ન રહે. આહાહા.. ઔર અપને બળસે, અપને બળસે સ્વભાવને અનુસારમેં પુરુષાર્થ કરનેસે, આહાહા.. ઉપશમ આદિ કરકે, શ્રેણી તો ઉપશમ હૈ, પણ રાગકા ક્ષયોપશમ ત્યાં હોતા હૈ થોડા અથવા જ્ઞાનાવરણીકા ભી ક્ષયોપશમ હોતા હૈ. સમજમેં આયા? આહાહા! ઉપશમ આદિ શબ્દ પડા હૈ ને? હૈ, રાગકા ઉપશમ કરતે હૈ અને દૂસરા જો જ્ઞાનાવરણી આદિ હૈ ઉસકા વિશેષ ક્ષયોપશમ હોતા હૈ. એ ઉપશમ આદિ કરજે, હૈ તો ઉપશમ શ્રેણી, પણ ઉપશમ આદિ કરકે, આહાહા... જ્ઞાનાવરણી આદિકા ઉદય હૈ, તો ઉસકે અનુસાર જરી-જ્ઞાનકી હીણી દશા હોતી થી. આહાહાહા ! એ સ્વભાવને અનુસારે જ્ઞાનકા ક્ષયોપશમ હુઆ ત્યાં જ્ઞાનના ઉપશમ નહીં હોતા, ઉપશમ તો મોહકા હોતા હૈ, ઝીણી વાત ભાઈ બહુ આ તો. આહાહા !
એ અપના સ્વભાવકા ભાન હું અનુભવ હુઆ, સમ્યજ્ઞાન હુઆ, સમ્યગ્દર્શન હુઆ, ઔર સ્વરૂપના ચારિત્ર આચરણ થી થોડા હુઆ, પૂર્ણ આચરણ હો તો તો યથાખ્યાત ચારિત્ર હો જાય, તો ભાવકને અનુસાર ભાવ્ય કરનેકા રહેતે નહીં. સમજમેં આયા? થોડો થોડો અભ્યાસ પહેલાં હોના ચાહીયે. આ તો કોલેજ હું વીતરાગ ભગવાનની કોલેજ હૈ. આહા ! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદકા નાથ સચ્ચિદાનંદ પ્રભુ, ઉસકો પર્યાયકા પ્રેમસે હઠકર રાગકા પ્રેમસે હઠકર, નિમિત્તકા પ્રેમસે હુઠકર અપના જ્ઞાયકમેં પ્રેમ લગા દિયા એકાગ્રતા કરકે, પ્રેમકા અર્થ એકાગ્રતા, ઉસકા નામ પ્રથમ જિતેન્દ્રિય સ્તુતિ પહેલા પ્રકારની પહેલા નંબરની નહીં, પહેલા પ્રકારની (સ્તુતિ) કહનેમેં આતા હૈ.
હવે દૂસરા પ્રકારકી ઊંચી સ્તુતિ દૂસરા પ્રકાર હૈ, પણ પહેલા નંબરસે ઊંચી હૈ. આહાહા ! જ્ઞાનીકો ભી સહમ્ ગુણસ્થાન તક ભાવક મોહકર્મક અનુસાર સમકિતી હૈ, અપ્રમત્તદશા ભી રાગ અબુદ્ધિપૂર્વક હોતા હૈ ભાવ્ય. આહાહા ! આવી વાતું હૈ. ઉસકો પરક અનુસારકા જો ભાવ હૈ પુરુષાર્થ છોડકર અંતરમેં લગાના તો એ રાગદ્વેષ પુજ્યપાપકા ભાવ એ વિકલ્પ હૈ વો દબા દેતા હૈ, દાબ દેતા હૈ, ઔર ઉપશમભાવ પ્રગટ હોતા હૈ, અને જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિકા અંતરાય આદિકા ક્ષયોપશમ ભાવ હોતા હૈ. સમજમેં આયા? શ્રેણી ઉપશમ હૈ, પણ ઉપશમ તો મોહુકા એકીલાકા હોતા હૈ. તો સાથમેં શુદ્ધતા બઢતી હૈ જ્ઞાનકી, આનંદકી, વીર્યકી એ બધી શુદ્ધતા બઢતી હૈ. સમજમેં આયા? એ ઉપશમ શ્રેણીમેં એ ક્ષયોપશમભાવ હૈ, આવી ક્યાં વાત
Page #459
--------------------------------------------------------------------------
________________
४४४
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હવે ઉદય ને ઉપશમ ને ક્ષયોપશમ.
ભગવાન પરમ પરિણામિક સ્વભાવ પ્રભુ પરમસ્વભાવભાવ ઉસકા આશ્રય લેકર જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ઉત્પન્ન હુઆ એ પહેલી સ્તુતિ હૈ પીછે અસ્થિરતામેં પર્યાય અબુદ્ધિપૂર્વક થી, છઠે તક બુદ્ધિપૂર્વક રાગ થા, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક દો હી. સમજમેં આયા? યે દેવકીનંદન એક પંડિત થા બડા ઈન્દોરવાળા એ આયે થે, ઉસને પંચાધ્યાયીના અર્થ ઉસને કિયા થા કે છઠે ગુણસ્થાને બુદ્ધિપૂર્વક રાગ હું અને સાતમેં ગુણસ્થાને અબુદ્ધિપૂર્વક હૈ. તો ઉસકો કહ, (એ બાત ઠીક નહીં) એ તો કહે અમે તો પંડિત હૈ ઐસા હૈં નહીં, માણસ સરળ થા પંડિત થા. દેવકીનંદન, સુધરાવો પંચાધ્યાયીકા અર્થ કે છઠે ગુણસ્થાને પણ ખ્યાલમેં આનેવાલા એ બુદ્ધિપૂર્વક રાગ હૈ, અને વો હી સમય ખ્યાલમેં આતા નહીં એ અબુદ્ધિપૂર્વક હૈ. આવી વાતું હવે... અને સતમ ગુણસ્થાનમેં બુદ્ધિપૂર્વક ખ્યાલમેં આતે હૈ ઐસી બાત નહીં હૈ પણ અબુદ્ધિપૂર્વક હૈ, કારણ ઉપયોગ ત્યાં લાગુ નહીં હોતા પણ હોતા હૈ રાગ, એ રાગકો ભાવકને અનુસાર હોતા થા એ અપના ભગવાન તરફના અનુસાર હોકર એ સ્તુતિ હુઈ. આહાહા ! અરે આવી વાતું હવે. એ રાગકો ઉપશમ કરના ઔર દૂસરી પર્યાયકો ક્ષયોપશમકી વૃદ્ધિ કરના. (શ્રોતા - એકલા મોહમાં જ એ ક્ષયોપશમનું ઉપશમનું કાર્ય હોય છે?) મોહનો ઉપશમ ક્ષયોપશમ હોય છે, પણ મોહનો ઉપશમ લેવો છે અહીં ઉપશમ શ્રેણી લેવી છે ને હૈ તો ક્ષયોપશમ દશમા ગુણસ્થાન તક પણ અહીં દબાવ્યું છે એટલે ઉપશમ શ્રેણી સેના હૈ, ક્ષયોપશમ તો હૈ. પણ (શ્રોતા:- એકલા મોહનો જ ઉપશમ કેમ બીજા કર્મનો કેમ નહીં) અંદર બીજા કર્મનો ઉપશમ હોતા નહીં. બિલકુલ ઉપશમ નહીં, ઉપશમ એક મોહકા
ક્ષાયિક આઠકા, ઉપશમ એકકા, ઉદય આઠકા, ક્ષયોપશમ ચારકા, જ્ઞાનાવરણી, દર્શનાવરણી મોહનીય અને અંતરાય. ઝીણી વાત ભાઈ ! આઠ કર્મ હૈ તો ઉદય આઠકા, હવે ઉપશમ એકતા મોહકા, ક્ષયોપશમ ચારકા, જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહનીય ને અંતરાય, ઉપશમ શ્રેણીમેં મોહકા ઉપશમ હૈ, એ દબાના અપેક્ષાએ, બાકી હૈ ક્ષયોપશમ (શ્રોતા – જ્ઞાનનો ક્ષયોપશમ) એનોય ક્ષયોપશમ હૈ દશમાં ગુણસ્થાન સુધી ઉદય હૈ ને, ઈતના ક્ષયોપશમ હૈ પણ અહીંયા આ અપેક્ષા લેના હૈ. આવી વાતું હવે. મોહકા ભી ક્ષયોપશમ હોતા હૈ, મોહકા ઉપશમ હોતા હૈ, અને મોહકા ક્ષય હોતા હૈ. જ્ઞાનાવરણીકા ઉદય હોતા હૈ, ક્ષયોપશમ હોતા હૈ, ક્ષાયિક હોતા હૈ, ઉપશમ નહીં. દર્શનાવરણીયકા ઉદય હોતા હૈ ક્ષયોપશમ હોતા હૈ ક્ષાયિક હોતા હૈ, ઉપશમ નહીં, અંતરાયકા ઉદય હોતા હૈ ક્ષમોપશમ હોતા હૈ ક્ષાયિક હોતા હૈ, ઉપશમ નહીં. આવી વાતું હવે ક્યાં? આહાહા ! અહીં તો સમય-સમયના હિસાબ હૈ. આહાહા!
જબલગ ઉપશમ શ્રેણી તક ન આવે તબલગ સમકિતી મુનિકો સક્ષમ ગુણસ્થાન તક, આહાહાહા... ભાવક કર્મક અનુસાર કરી રાગ અબુદ્ધિપૂર્વક હૈ, આહાઉસકો આગળ પુરુષાર્થકો બઢાકરકે સ્વભાવના વિશેષ અનુસરણ કરકે એ ભાવકને અનુસાર રાગ થા ઉસકો દબા દિયા, ઉપશમ કર દિયા. ઐસે રાગ દ્વેષ આદિ વિશેષ લેના, વો સોળ બોલ હૈ ના. અમૃતચંદ્રાચાર્યે સોળ બોલ. પાંચ ઇન્દ્રિયો ઐસા લિયા હૈ, ઔર અન્ય વિચાર લેના ઐસા લિયા હૈ– જયસેન આચાર્યશ્રી ટીકામેં ઐસા બોલ લેકર અન્ય અસંખ્ય વિભાવના વ્યાખ્યાન કર લેના. (ઐસા
Page #460
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૨
૪૪૫ લિયા હૈ) આહાહાહા! આવી વાતું છે. વિકલ્પકા અનેક પ્રકાર હૈ. અનેક પ્રકાર માંયલા અસંખ્ય પ્રકારના વિભાવ હૈ. આહાહા ! તો જે જીવકો જે પ્રકારકા વિકલ્પ હૈ ઉસકો સ્વભાવકે અનુસાર દાબ દેના. આહાહા! ઉપશમ આદિ કરકે, શબ્દમાં ઉપશમ આદિ કરકે, એકલો ઉપશમ કરકે ન લિયા, શ્રેણી ઉપશમ હૈ પણ ક્ષયોપશમ હૈ સાથમેં. આહાહા અરે પ્રભુ તું કોણ હૈ કયાં હૈ? તેરી દશામેં કયા હોતા હૈ? આહાહા! આત્માનુભવ કરતા હૈ ઉસે જિતમોહ કહા હૈ, તો યહાં મોહકો જિતા હૈ નાશ નહીં કિયા, ક્ષય નહીં કિયા દબા દિયા. ઐસી એક સ્તુતિકા પ્રકાર લિયા તો સબકો ઉપશમ શ્રેણી આતી હૈ ઐસા કાંઈ હૈ નહીં. કયા કહા? કે આત્માના અનુભવ હુઆ અને આગળ બઢકર સબકો ઉપશમ શ્રેણી હી હોતી હૈ. ઐસા હું નહીં, પણ ઉપશમ શ્રેણી હોતી હૈ ઉસકો દૂસરા પ્રકારની સ્તુતિ ગિનનમેં આયા હૈ ઈતના કયા કહા? કોઈ તો આત્માનો અનુભવ કરકે આઠમેં ગુણસ્થાનસે ક્ષપકશ્રેણી ચઢતે હૈ, રાગકા નાશ કરકે સ્વભાવના અનુભવ કરતે હૈ અંદર ચલે જાતે હૈ.
તો ઉપશમ સબકો હોતા હૈ ઐસા નહીં. પણ યહાં તો સ્તુતિકા પ્રકારના વર્ણન કરના હૈ તો ત્રણ પ્રકારની સ્તુતિ દૂસરી સ્તુતિમેં રાગકો ઉપશમ કરના ઐસી એક સ્તુતિ લિયા, પણ સબકો હોતા હી હૈ ઐસા ઐસે નહીં. આહાહાહા ! (શ્રોતાઃ- સમ્યગ્દર્શનમાં પ્રથમ ઉપશમ થાય જ, એવો ચારિત્રમાં નિયમ નહીં.) એ પ્રશ્ન અત્યારે અહીં નથી. અહીં તો શ્રેણીની વાત છે ક્યાં ઉપશમ થાય એ વાત નથી. અહીં તો શ્રેણીની વાત છે. સમકિતનો ઉપશમ થાય પહેલો એ અહીંયા પ્રશ્ન નથી, એ તો પહેલા ઉપશમ હો ગયા, ઉપશમમાંથી ક્ષયોપશમ થઈને ક્ષાયિક હુઆ એની કંઈ બાત નહી અહીંયા. અહીં તો ચારિત્ર મોહકા જે ઉપશમ હૈ ઉસકી બાત હૈ, મોહ શબ્દ લિયા હૈ. એ ચારિત્રમોહ, મોહ શબ્દ તો હૈ પાઠમેં એ ચારિત્રમોહકો મોહ હૈ, દર્શનકો મોહ તો હું નહીં, એ તો પહેલી શ્રેણીમાં નાશ કર દિયા હે. આહાહાહા ! અરે આવા બધા જાણપણા રાખવા. (શ્રોતા:- પહેલે જાણપણા તો હોના ચાહીયે ને?) આ ચીજ અંદરની વાત. થોડા વખત લેના પડે પ્રભુ, તેરી ચીજમેં કયા હૈ અને કૈસા દર્શન હોતા હૈ, અને કૈસા ઉપશમ ચારિત્ર હોતા હૈ ઔર કૈસે ક્ષપક ચારિત્ર હોતા હૈ એ કૈસી પદ્ધત્તિ હૈ યહ જાનના ચાહીએ. આહાહાહા! ખીમચંદભાઈ નથી આવ્યા? (શ્રોતા:- બપોરે આવશે) ઠીક બપોરે આવશે.
અહીં અપને બળસે શબ્દ પડા હૈ, એ કર્મકા ઉદય ઘટ જાએ માટે પુરુષાર્થ હોગા ઐસા નહીં. કયોંકિ આત્મામેં એક અભાવ નામકા ગુણ હૈ, સુડતાલીસ ગુણ હૈ ને? એમાં અભાવ નામનો એક ગુણ હૈ, એ કર્મકા અભાવ હો તો અભાવ ગુણ હૈ ઐસા નહીં. અપના સ્વભાવ હી ઐસા હૈ કે પરકા અભાવસે પરિણમના ઐસા અભાવ ગુણ હૈ. આહાહા ! સમજમેં આયા? ભાઈ આ તો સર્વજ્ઞ વીતરાગ એની શૈલી હૈ બધી આ તો. આહાહાહા ! અપને બળસે ઉપશમ આદિ કરકે એ કહેનેમેં એ આશય હૈ કે કર્મકા ઉદય ત્યાં મંદ હો ગયા, માટે અહીંયા આત્મા તરફ ઝુકા ઐસા હૈ નહીં. આત્મા તરફ ઝુકનેકા બળસે ઝૂકયા હૈ. આહાહાહા ! અપને બળસે ઉપશમ આદિ કરકે આત્મ અનુભવ કરના, આત્મા અનુભવ કરતા હૈ ઉસે જિતમોહ કહા જાતા હૈ. યહાં મોહકો જીતા હૈ, નાશ નહીં હુઆ.
તો કોઈ ઐસે કહે કે ઉપશમાદિ નિકાલા કહાંસે કે ક્ષીણમોહ કહતે હૈં ને તેત્રીસમેં તો એ
Page #461
--------------------------------------------------------------------------
________________
४४६
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જિતમોહ હૈ, તો જિતમોટું નામ મોહકા નાશ હો ગયા હો તો ક્ષીણમોહ કૈસે લિયા તો ત્યાં જિતમોહુકા અર્થ મોહકો દબા દિયા હે. સમજમેં આયા? અરે આવી વાતું છે. યહાં તો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવકે આશ્રયે હુઆ તો ઉસકો રાગ હોતા હી નહીં ઐસા નહીં. રાગ કહો કે દુઃખ કહો કે આકુળતા કહો, આહાહાહા ! સતમ ગુણસ્થાનમેં ભી અબુદ્ધિપૂર્વક આકુળતા હૈ, રાગ હેં ને? આહાહાહા! ઔર છઠે ગુણસ્થાનમેં આત્મજ્ઞાન ઉપરાંત સ્વરૂપની રમણતામાં જમ ગયા હો, ઉસકો ભી રાગકા વ્યક્ત અવ્યક્ત બે પ્રકારના હૈ ગોમ્મદસારમેં યહ શબ્દ હૈ, વ્યક્ત, અવ્યક્ત છદ્દે ગુણસ્થાને જિતના ખ્યાલમેં રાગ આતા હું એ વ્યક્ત ઉસમેં ઉપયોગ સ્થૂળ હૈ તો ખ્યાલમેં ન આવે એ રાગકો અવ્યક્ત કહતે હૈ. સમજમેં આયા? તો વ્યક્ત અવ્યક્ત રાગ દો પ્રકારના છઠે ગુણસ્થાને ભી હોતા હૈ. સાતમેં બુદ્ધિપૂર્વક રાગ નહીં, અબુદ્ધિપૂર્વક. આહાહાહા ! એ પણ ઈતના દુઃખ હૈ. સમજમેં આયા? ઈતના રાગ, આગદાહ દહૈ સદા. એ રાગ પણ આકુળતા કષાય હૈ. અગ્નિ હૈ. આહાહાહા ! શાંત શાંત પ્રભુ આનંદકા નાથ ઉસમેં રાગ હોતા હૈ યે દુઃખ અશાંતિ આકુળતા હૈ. આહાહા !
મોક્ષ અધિકારમેં તો ઐસા કહા, સમયસાર નાટક છ ગુણસ્થાને આત્મજ્ઞાન ઉપરાંત આનંદકી ધારા ચારિત્રકી વહેતી રહૈ, ઉસકો ભી જો વિકલ્પ ઉઠતે હૈ પંચ મહાવ્રતાદિકા એ જગપંથ હૈ. રાગ ઉદયભાવ હૈ વો જગપંથ હૈ સંસાર હૈ, આહાહાહા ! સમયસાર નાટકમેં હૈ ને બતાયા થા સમયસાર મોક્ષ અધિકાર ચાલીસમો બોલ હૈ, આહાહાહા ! મોક્ષ- ચોત્રીસ આવ્યું સામે આ ચાલીસ “તા કારણ જગપંથ એવ, ઉત્ શિવ મારગ જોઆહાહાહા! આત્મજ્ઞાની અનુભવી ક્ષાયિક સમકિતી હો અને મુનિદશા ભાવલિંગ અંદર પ્રગટ હુઆ ઉસકો ભી જો પંચમહાવ્રતાદિ, શ્રવણકા કહેનેકા વિકલ્પ ઉઠતે હૈં એ જગપંથ હૈ. આહાહાહા ! એ સંસારમાર્ગ ઈતના હૈ! ચાલીસમો બોલ હૈ મોક્ષઅધિકાર “તા કારન જગપંથ એવ અને ઉત્ત શિવમારગ જો” અને સ્વભાવ સન્મુખમેં જિતની સ્થિરતા હો ગઈ, એ શિવમારગ અપ્રમત દશા હૈ. એ શિવમારગ હૈ. આહાહાહા ! પરમાદિ જગકો ધુકે છઠ્ઠ ગુણસ્થાને મુનિ તીર્થંકર હો, છદ્મસ્થ ઉસકો જે વિકલ્પ આતા હૈ યે પ્રમાદી જગત તરફ ટુકતે હૈં. આહાહા ! સમજમેં આયા ? આવો મારગ છે બાપા. “અપ્રમાદી શિવ ઔર” સ્વરૂપમેં અપ્રમાદ હોકર સ્થિર હો જાતા હૈ યે શિવમારગમેં હૈ. અને જબલબ પ્રમાદકા વિકલ્પ હૈ મુનિકો હો, આહાહાહા ! તીર્થકર છદ્મસ્થ હૈ તબલગ, આહાહાહા ! છઠ્ઠ સાતમેં ઝૂલતે હો પ્રભુ એને છઠ્ઠ વિકલ્પ આતા હૈ પ્રમાદ હૈ. આહાહાહા ! દોષ હૈ, દુઃખ હૈ, આકુળતા હૈ. આહાહાહા !
છઠે વ્યક્ત અવ્યક્ત આકુળતા હૈ, સાતમેં અવ્યક્ત આકુળતા હૈ ખ્યાલમેં નહીં આતી હૈ પણ અબુદ્ધિપૂર્વક આકુળતા હૈ અંદર. આહાહા! ઉસકો મોહકર્મકા ભાવકર્મ ત્યાં અનુસરણ કરના થા જે અંદર સપ્તમેં ભી. આહાહા ! એ આગળ બઢકર પુરુષાર્થકા અંદર બળ કરકે એ રાગકા ભાવ જો ઉત્પન્ન હોતા થા, એ દબા દેગા. આહાહાહા ! આવો માર્ગ છે. માલચંદજી! પરિચય વિના સમજાય એવું નથી. બાપુ! આહાહાહા ! એવો મારગ છે બાપા શું કહીએ? આહાહાહા ! અરે! આ બત્રીસ ગાથા હુઈ.
Page #462
--------------------------------------------------------------------------
________________
४४७
જ
(
ગાથા - ૩૩
)
अथ भाव्यभावकभावाभावेन
जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज्ज साहुस्स। तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं।।३३।।
जितमोहस्य तु यदा क्षीणो मोहो भवेत्साधोः ।
तदा खलु क्षीणमोहो भण्यते स निश्चयविद्भिः।।३३।। इह खलु पूर्वप्रक्रान्तेन विधानेनात्मनो मोहं न्यक्कृत्य यथोदितज्ञानस्वभावातिरिक्तात्मसञ्चेतनेन जितमोहस्य सतो यदा स्वभावभावभावनासौष्ठवावष्टम्भात्तत्सन्तानात्यन्तविनाशेन पुनरप्रादुर्भावाय भावकः क्षीणो मोहः स्यात्तदा स एव भाव्यभावकभावाभावेनैकत्वे टङ्कोत्कीर्ण परमात्मानमवाप्त:क्षीणमोहो जिन इति तृतीया निश्चयस्तुतिः।।
एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि।अनया दिशान्यान्यप्यूह्यानि। હવે, ભાવ્યભાવક ભાવના અભાવથી નિશ્ચયસ્તુતિ કહે છેઃ
જિતમો સાધુતણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે,
નિશ્ચયવિદો થકી તેને ક્ષીણ મોટું નામ કથાય છે. ૩૩. ગાથાર્થઃ- [ નિતમોદી તુ સાધો:] જેણે મોહને જીત્યો છે એવા સાધુને [ યા] જ્યારે [ક્ષીન: મોદ:] મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ [મવેત] થાય [તા] ત્યારે [નિશ્ચયવિદ્રિ] નિશ્ચયના જાણનારા[ g] નિશ્ચયથી [ ]તે સાધુને [ક્ષણમોદ:] “ક્ષીણમોહ” એવા નામથી [ મળ્યતે] કહે છે.
ટીકાઃ- આ નિશ્ચયસ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી, જેવો (પૂર્વે) કહ્યો તેવા જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જિતમોહ થયો, તેને જ્યારે પોતાના સ્વભાવભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય-એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય, ત્યારે (ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્યભાવનો પણ અભાવ થાય છે અને એ રીતે) ભાવ્યભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી ટંકોત્કીર્ણ (નિશ્ચલ) પરમાત્માને પ્રાપ્ત થયેલો તે “ક્ષીણમોહ જિન” કહેવાય છે. આ ત્રીજી નિશ્ચયસ્તુતિ છે.
અહીં પણ પૂર્વે કહ્યું હતું તેમ “મોહ' પદને બદલી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા,
Page #463
--------------------------------------------------------------------------
________________
४४८
સમયસાર સિદ્ધિ ભાગ-૨ લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન, સ્પર્શન-એ પદો મૂકી સોળ સૂત્રો (ભણવાં અને) વ્યાખ્યાન કરવાં અને આ પ્રકારના ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થ-સાધુ પહેલાં પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી, પછી જ્યારે પોતાના મા સામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે ક્ષીણમોહ જિન કહેવાય છે.
પ્રવચન નં. ૯૪ ગાથા - ૩૩. તેત્રીસ આ ત્રીજા પ્રકારકી સ્તુતિ, નંબર ત્રીજો પણ ઊંચી સ્તુતિ. આહાહા! કલ તો બોલ આ ગયા થા સબ. હવે ભાવ્યભાવક ભાવકે અભાવ(સે નિશ્ચયનયસ્તુતિ કહેતે હૈ) ચાર શબ્દ હૈ, (આયા) દેખો ભાવ્ય, ભાવક, ભાવકે અભાવ. કયા કહતે હૈ? આ તો ધ્યાન રાખીને સમજે તો સમજાય એવું છે. આ કાંઈ કથા વાર્તા નથી આ તો પ્રભુની ભાગવત કથા હૈ. આહાહા ! નિયમસારમાં આવે છે ને ભાઈ છેલ્લે આવે છે નિયમસાર ભાગવત કથા. ભાગવત કથા લોકો કહે એ નહીં. આહાહા !
આ તો ભગવાન પૂર્ણાનંદના નાથની કથા છે. કહતે હૈ ભાવ્યભાવક, એ ભાવક જે કર્મકા ઉદય સતમેં હૈ, ઉસકો ભાવકકા ભાવ્ય, જો અંદર રાગ થા એ ભાવ્ય, ભાવક કર્મકા ભાવ્ય એ ભાવ. ચાર બોલનો અર્થ. સમગુણસ્થાનમેં પણ જો મોહકર્મ ભાવક થા ઉસકે અંદર અબુદ્ધિપૂર્વક ભાવ્ય નામ રાગ થા. એ ભાવકકા ભાવ્ય વો ભાવ. સમજમેં આયા? ભાવ્યભાવક ભાવ અભાવ, (ગાથા) બત્રીસમેં અભાવ નહીં થા, સંબંધકો નાશ ઉપશમ કરકે, આ તો અભાવ કર દિયા. બત્રીસમેં તો ઉપશમ દબા દિયા થા. આંહી તો ભાવ્યભાવક, અંદર સમગુણસ્થાનમેં ભી ભાવક કર્મક ઉસસે અનુસાર ભાવ્ય નામ રાગ થા, એ ભાવ્યભાવક ભાવ ઉસકા અભાવ. આહાહા ! આ ક્ષીણમોહની હવે સ્તુતિ છે. આહાહા! છે હજી સ્તુતિ, કેવળ થયું નથી હજી, કેવળ તો ઉસકા ફળ હૈ. ત્યાં પછી સ્તુતિ નહીં. સમજમેં આયા? ભગવાન આનંદકા નાથ, એ તરફથી દષ્ટિ અનુભવ તો હૈ, પણ અસ્થિરતામેં ભાવક કર્મને અનુસાર જે ભાવ્ય થા, એ ભાવક ભાવ્યના ભાવ ઉસકો સ્વભાવકા ઉગ્ર પુરુષાર્થ કરકે અંદર ઉગ્ર આલંબનસે અભાવ કર દેના, ઉસકા નામ ત્રીજી સ્તુતિ હૈ. આમાં તો શબ્દો યાદ રહે નહીં ત્યાં શું કહેતા'તા, પણ કહેતા'તા ભાવ્ય અને ભાવક ને, ઘરે બૈરા પૂછે શું તમે સાંભળીને આવ્યા છો, પણ ભાઈ કંઈક કહેતા'તા ભાવ્ય અને ભાવક એવું કંઈક કહેતા'તા ભાવ્ય ભાવક ભાવનો અભાવ. આહાહા! ભાઈ આ તો ભગવાનની અમૃતધારા, આહાહા... આહાહા... ભાવ્ય (અર્થાત્ ) સસમગુણસ્થાનમેં હોનેવાલી વિકારી દશા, ભાવક કર્મકા નિમિત્તકા ઉસકે આશ્રયસે ઈતના આશ્રય યહાં નહીં, ઈતના આશ્રય
ન્યાં હૈ, ઐસા જો ભાવ ઉસકા અભાવ, પહલેમેં એ થા. ભાવ્યભાવક સંકરદોષ થા. ભાવ્યભાવક ભાવના અભાવ નહીં થા, સંબંધકા ઉપશમ ભાવ કર દિયા થા, અહીં તો અભાવ કર દિયા. આહાહાહા !
Page #464
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૩
૪૪૯ जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज्ज साहुस्स। तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविहिं।।३३।। જિતમો સાધુતણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે,
નિશ્ચયવિદો થકી તેહને ક્ષીણમોટું નામ કથાય છે. ૩૩. ગાથાર્થ - જિસને મોહકો જીત લિયા હૈ. ઉપશમ ઐસે સાધુકે દેખો, જબ મોહ ક્ષીણ હોકર સત્તામૅસે નષ્ટ હો જાય, આહાહાહા.. પહલેમેં તો ઉપશમ કર દિયા થા, (એટલે ) પાણીમાં મેલ હૈ ઉસકો દબા દિયા, યહાં તો મેલકા નાશ કર દિયા. ભગવાન આત્મા અપના ઉગ્ર આશ્રય લેકર, આહાહા... સમ્યગ્દર્શન જ્ઞાનમેં ઉસકા આશ્રય દ્રવ્ય કા તો હું પણ વિશેષ આશ્રય લેકર, આહાહા ! મોહ ક્ષીણ હોકર સત્તામૅસે નષ્ટ હો, તબ નિશ્ચય કે જાનનેવાલા સંતો મુનિઓ નિશ્ચયના જાણવાવાલા મુનિઓ એ નિશ્ચયસે વો સાધુકો ક્ષીણમોહ નામસે કહતે હૈં. નિશ્ચયના જાણનારા સંતો એ રાગકા ભાવકભાવ્ય જો ભાવ થા વો સ્વભાવને અનુસારે ઉગ્ર પુરુષાર્થ કરકે નાશ કર દિયા, ઈસકો ક્ષીણમોહ કહુનેમેં આતા હૈ, એ જીવકો ક્ષીણમોહ કહુનેમેં આતા હૈ. આહાહા ! આવી વાતું હવે આમાં, ઓલો તો કે દયા પાળો, એકેન્દ્રિય (ની દયા) કરો આ કરો આ કરો લ્યો. વ્રત પાળોને અપવાસ કરો શું હતું એમાં? સાંભળને ? આહાહા... એ તો રાગ હૈ. અહીંયા તો રાગ સમકિતીકો મુનિકો જો હોતા હૈ, આહાહા.. ઈતની સ્તુતિ કમ હૈ જબ રાગ હોતા હૈ તબતક. તો એ રાગકો સ્વભાવકે બળકે જોરસે જિતમોહમેં જો બળ થા ઉતના તો ઉપશમ કર દિયા થા, આ તો ઉગ્ર પુરુષાર્થસે, આહાહાહા. અંતર આનંદના નાથમાં ઉગ્ર પુરુષાર્થસે જમ જાતે હૈ. આહાહાહા ! તબ ઉસ સાધુકો ક્ષીણ મોહ, મોહ નાશ હો જાતા હૈ, ઉસકો જ્ઞાની, ક્ષીણમોહ કહુને મેં આતા હૈ. આવી વાતું છે.
ટીકાઃ- આ નિશ્ચય સ્તુતિમેં આ છે ને? “ઈહુ” આ નિશ્ચયસ્તુતિમેં ભગવાનકા આનંદકા નાથકા આશ્રય લેકર જે સ્તુતિ નામ પ્રશંસા ભગવાનકી હુઈ, અપના સ્વરૂપની, આહાહા.. “પૂર્વોકત વિધાનસે આત્મામૅસે મોહકા તિરસ્કાર કરકે” તિરસ્કાર કિયા થા જિત કિયા થા, આયા ને? અભાવ નહીં કિયા થા. આહાહા! આત્માટૅસે મોહકા તિરસ્કાર કરકે પૂર્વોકત જ્ઞાન સ્વભાવકે દ્વારા પૂર્વે કહા કે જ્ઞાનસ્વભાવ, ભગવાન જ્ઞાનસ્વભાવ, પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ પ્રભુ, એ જ્ઞાન સ્વભાવકે દ્વારા અન્ય દ્રવ્યસે અધિક આત્માના અનુભવ કરનેસે, અન્ય દ્રવ્યસે ભિન્ન અપના આત્માના અનુભવ કરને સે જિતમોહુ હુઆ. આ તો બત્રીસની સાથમેં વાત લેકર તેત્રીસમાં લેતા હૈ આ જિતમોહ હુઆ. ઉસે જબ, ઉસે જબ, એ જીવકો અપને સ્વભાવભાવકી ભાવનાકા ભલીભાંતિ આલંબન કરકે, દેખો. આહાહા... રાગકા નાશ કરના હૈ ને? તો નાશ કબ હો, જીત થા ઉસમેં તો ઉપશમ બહોત થા, નાશ તો ઉસમેં વિશેષ બળ હો તબ નાશ હોતા હૈ. સમજમેં આયા? મુનિકો ભી રાગ દ્વેષ, ક્રોધ માન આદિ સ્વભાવને અનુસરકે પુરુષાર્થસે દાબ દિયા થા, ઉસસે આ વિશેષ પુરુષાર્થ હૈ, મોહમૅસે નાશ હોનેકા ભગવાન આનંદ તરફકા ઉગ્ર પુરુષાર્થને, હૈ? સ્વભાવભાવકી ભાવનાકા ભલીભાંતિ અવલંબન, ભલીભાંતિ યથાર્થ અવલંબન લેકર, આહાહા! ઉપશમ ભાવમેં ઐસા અવલંબન નહીં થા. આ તો ઉગ્ર અવલંબન લિયા અંદર, આહાહા... અપને જ્ઞાન સ્વભાવકી દેખો, (તીર્થંકર) ભગવાનક જ્ઞાનસ્વભાવ એ નહીં,
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અપના જો ભગવાન (નિજાત્માકા) જ્ઞાનસ્વભાવ જો ત્રિકાળી હૈ, આહાહા ! ભાવનાકા ભલિભાંતિ આલંબન ક૨નેસે, ઉપશમમેં જો બળ થા ઉસસે આમાં વિશેષ બળ હૈ. આહાહા ! અપના સ્વભાવ સન્મુખકી ઈતની ઉગ્ર દશા હૈ કિ અવલંબન ક૨, મોહકી સંતતિકા-મોહકી સંતતિ ઉત્પત્તિકા ઐસા આત્યન્તિક વિનાશ હોકે ફિર ઉસકા ઉદય ન હો. આહાહા ! આંહી તો એવી વાત લીધી છે.
જે રાગાદિ થા મુનિકો એ આકુળતા થી, દુઃખ થા. ઉસકો પહલે ઉપશમ પુરુષાર્થસે સ્વભાવના મંદ પુરુષાર્થસે દાબ દિયા થા, રાગ આદિકો. એ અહીંયા ત્રિકાળી જ્ઞાનસ્વભાવકા ભલિભાંતિ ઉગ્ર આલંબનસે એ ક્રોધ, માન ને રાગ આદિકા પર્યાય ઉદયમેં આતા નહીં, તો ઉસકો નાશ કર દિયા. ( શ્રોતા :- અગિયારમામાંથી બારમામાં પહોંચી ગયો !) આંહી તો ઉપશમ શ્રેણી આઠમાંથી વાત છે. ઉપશમમાંથી ક્ષપક થાય છે ઐસા નહીં. આ તો સ્તુતિના દૂસરા પ્રકા૨ વર્ણવતે હૈ. કે જીવને જબ અપના આત્માકા ઉગ્ર અવલંબન લેતે હૈ સમકિત હૈ, જ્ઞાન હૈ, ચારિત્ર હૈ, આનંદ હૈ, પણ હજી થોડા દુઃખ હૈ રાગકા. આહાહા ! આહાહા ! સસમગુણસ્થાનમેં રાગ હૈ એ ભાવક તરફકા ભાવ્ય વિકારી ભાવ હૈ, એ સ્વભાવ તરફકી દશા નહીં હૈ. સમજમેં આયા ? આવી વાત. આહાહા ! ( શ્રોતઃ- અપૂર્વ વાત છે)
છ
ભગવાન આનંદ પ્રભુ, આહાહા... અમૃતના આનંદનો સાગર નાથ એને ૫૨સે ભિન્ન કરકે અનુભવ્યા, ઐસા અનુભવ હોને ૫૨ ભી, પર્યાયમેં કર્મકા ઉદય ત૨ફકા ઝુકાવ હૈ, જોડાણ હૈ, ન હોય તો તો વીતરાગ હો જાય. આહાહા ! કેવી ગાથા આવી છે. આહાહા ! તેત્રીસ છે ને ? બે તગડા, નવ, નવ વીતરાગભાવ નવનો આંક અફર હોતે હૈ, નવ એકુ નવ, નવ દુ અઢાર એક ને આઠ નવ. નવ તરી સત્યાવીસ સાતને બે નવ. નવ ચોક છત્રીસ છ ને ત્રણ નવ. નવ પંચા પિસ્તાલીસ પાંચને ચાર નવ. નવ છક ચોપ્પન પાંચને ચાર નવ. નવ સતા ત્રેસઠ છ ને ત્રણ નવ. ઠેંઠ નવ નવ. આહાહાહા... ક્ષાયિક ભાવ લેના હૈ ને અહીંયા. આહાહા! ભગવાન પૂર્ણાનંદકા નાથકા ઉગ્ર અવલંબન લેકર, ભલીભાંતિ અવલંબન લેકર, ભલીભાંતિ બરાબર રીતસે અવલંબન લેકર એમ. આહાહાહા... એ રાગકા જો ભાવ ભાવ્યરૂપ થા ઉસકો નાશ કર દિયા. ઉદયમેં આયા હી નહીં પર્યાયમેં. પર્યાયમેં રાગ આયા હી નહીં. આહાહાહા ! આ સ્થિતિ હૈ ઐસા પહલે જ્ઞાન તો કરે. સમજમેં આયા ?
જ્ઞાન સ્વભાવકી ભાવનાકા, ભાવના શબ્દે એકાગ્રતા અંદર, ભલીભાંતિ અવલંબન કનેસે, આહાહાહા... મોહકી સંતતિ દેખો, હજી સાતમેં ભી મોહકી સંતતિ ઉત્પન્ન હોતી હૈ, એમ આવ્યુંને ભાઈ, મોહ સંતતિ, આ મોક સંતતિ એટલે દર્શનમોહની બાત હૈ નહીં, મો૰ શબ્દ કયું લાયા ગયા કે ૫૨ ત૨ફકી ઈતની સાવધાની હૈ, કે રાગ આયા રાગ તો એ તો ૫૨ ત૨ફકી સાવધાની હૈ એ અપેક્ષાએ મોહ કહા. ૫૨ તરફકી એકત્વકા મોહ એ તો તૂટ ગયા હૈ પહલે. સમજમેં આયા ? અરે ભગવાન ! આહાહા ! તેરા પૂરણ સ્વભાવ સમર્થ-શક્તિ ઐસા ભાન અનુભવ હુઆ, સમ્યગ્દર્શન જ્ઞાનમેં છતેં પૂરણ પર્યાય, પર્યાયમેં પ્રગટ ન હુઈ, તબલગ અપની પર્યાયમેં કમજોરીસે ભાવક કે અનુસાર રાગ આદિ હોતા હૈ. આહાહાહા... કર્મસે નહીં, કર્મકા ઈતના અનુસરણ હૈ, અનુસ૨ના એને કાંઈ ખબર નથી કે આ રાગ છે, પણ આ બાજુકા
Page #466
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૩
૪૫૧
(સ્વભાવ ત૨ફકા ) અનુસરણ અપૂર્ણ હૈ તો આ બાજુકા અનુસરણ હૈ ઐસા કહનેમેં આતા હૈ. આહાહા ! મોહકી સંતતિ, મોનો પરિવાર, સંતતિ હૈ ને ? રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આહાહા... એ બધી મોહની સંતતિ હૈ. આહા... ઇચ્છા ઉત્પન્ન હોના સૂનનેકા કહેનેકા એ ભી મોહની સંતતિ હૈ. આહાહા ! ઐસા આત્યન્તિક વિનાશ હો, ( ક્યા કહા ?) ઐસા આત્યન્તિક વિનાશ હો, કે ફિર ઉસકા ઉદય ન હો. આહાહા ! ક્ષયધારા સ્વભાવકી ઉગ્રતાકા પુરુષાર્થસે ક્ષયધારા પ્રગટ હુઈ, એ રાગકો ક્ષય કર દેતી હૈ. ક્ષય કરું ઐસા હૈ નહીં, પણ સ્વભાવકા ઉગ્ર પુરુષાર્થ કિયા તો રાગ ઉત્પન્ન ન હુઆ તો એ રાગકા ક્ષય કિયા, એમ કહનેમેં આતા હૈ.આહાહા... જો ભાવ્ય હોતા થા, એ ન હુઆ સ્વભાવકા ઉગ્ર પુરુષાર્થસે તો રાગકા ક્ષય કિયા, ક્રોધકા ક્ષય કિયા, માનકા ક્ષય કિયા, જે જે પ્રકારકા વિભાવકા વિકલ્પ થા ઉસકા ક્ષય કિયા. આહાહા !
ફિર ઉસકા ઉદય ન હો, ઇસપ્રકાર ભાવકરૂપ મોહ ક્ષીણ હો, આહાહા... ભાવકરૂપ મોહ ક્ષીણ હો, ઉદય નાશ હો જાતા હૈ, આહાહા... તબ ભાવક મોકા ક્ષય હોનેસે, આત્માકે વિભાવરૂપ ભાવ્યભાવક ભાવકા અભાવ હોતા હૈ. આહાહા ! તબ આત્માકે વિભાવરૂપ ભાવ્યભાવ ઉસકા અભાવ હોતા હૈ. આહાહા !ત્રિકાળી આનંદકા નાથ પ્રભુ એ ત૨ફકા ઝુકાવ તો થા, પણ અલ્પ ઝુકાવ થા વો કા૨ણે ૫૨કા અનુસરણસે જો રાગ આદિ ભાવ્ય થા એ ઉગ્ર પુરુષાર્થસે અંદર અવલંબનસે રાગકા નાશ કર દિયા, ક્ષય કર દિયા, મોહકી સંતતિકા નાશ કર દિયા. આહાહા ! હવે કેવળજ્ઞાન લિયે ( લીધે ) છૂટકો. આહાહા... ઐસી બાત લિયા હૈ હોં. સમજમેં આયા ? મુનિરાજ અપની પણ બાત કરતે હૈ ઉસમેં. ભવિષ્યમેં હમેં અભી તો પંચમઆરાકા સંત હૈ તો હમેં રાગ તો હૈ પર્યાયમેં, વીતરાગતા ભી હૈ, ઔર થોડા રાગ ભી હૈ, પૂરણ વીતરાગતા નહીં. એ રાગકે કા૨ણ પુણ્યબંધ હો જાતા હૈ ઔર સ્વર્ગમેં ચલે જાયેગા. આહાહા... પણ વો રાગ દુઃખદાયક હૈ, એ વર્તમાનમેં તો હમ ઉસકા ક્ષય નહીં કર સકતે, પણ ભવિષ્યમેં (હોગા ) અત્યારે તો સ્વર્ગમેં ગયે કુંદકુંદાચાર્ય સંત આહાહાહા... વિકલ્પ રા નિર્વિકલ્પ હુઆ નહીં વીતરાગ દશા, પુણ્યબંધ હો ગયા સ્વર્ગકા બંધ હો ગયા, સ્વર્ગનેં ગયે, તો યે રાગ થા એ દુઃખ હૈ ઔર દુઃખકા ફળ સ્વર્ગ હૈ. પુણ્ય હૈ ને યે ? અબ તો હમ ભવિષ્યમેં, આહાહાહા... કદાચિત્ ઉપશમ ધા૨ા ભી કરે નહીં તો ક્ષાયિકધારા તો કરેગા હી. આહાહા ! સમજમેં આયા ? અપની બાત નાખકર જરી પુરુષાર્થકી ( કમીસે ) હમારા પંચમઆરામાં જન્મ હો ગયા. મુનિપણા આયા આનંદકા નાથકા, પણ કમજોરી હૈ. તો એ કમજોરીકા નાશ અભી નહીં કર સકે. પણ હમ સ્વર્ગમેં જાતે હૈ ત્યાંસે મનુષ્ય હોક૨ હમ જબ મુનિ હોગા તબ રાગકા જો ભાવ્ય થા એ સ્વભાવકે બળસે નાશ કરેગા. આહાહાહા... ઔર વોહી ભવમેં હમ કેવળ લેગા. છેલ્લા શરી૨ હોગા, ચરમ શરીર, આખિકા શ૨ી૨ છૂટ જાયેગા અશરીરી ભગવાન એકલા પરમાત્મ દશા ૨૭ જાયેગી. સમજમેં આયા ?
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં અનંત આનંદકી સાદિ ઉત્પન્ન તો આદિ હુઈ, અનાદિકી શક્તિ થી પણ પર્યાયમેં નહીં થા, એ પર્યાયમેં અનંત અનંત આનંદ પર્યાયમેં ઉત્પન્ન હુઆ. હવે સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો, અપૂર્વ અવસ૨ ઐસા કબ આયેગા, અપૂર્વ અવસર આવે છે ને શ્રીમમાં. ‘અપૂર્વ અવસર એવો ક્યારે
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આવશે’ એનું હિંદી છે હિંદી હૈં ભોપાલમેં બનાયા. અપૂર્વ અવસર ઐસા કબ પ્રભુ આયેગા- એ ત્યાં લેકર આખિરમાં બનાયા હૈ.
“સાદિ અનંત હોં, ત્યાં હે, એ કાંઈ શબ્દ હૈ અંદર–લિયા હૈ અનંત અનંત અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. હિંદી બનાયા હૈ. અપૂર્વ અવસર એ ક્ષય ઐસા હોકે ફિર ઉદયમેં ન હો એ ભાવ્યભાવક ભાવકા અભાવ, એકત્વ હોનેસે ટંકોત્કીર્ણ એકરૂપ દશા હો ગઈ અંદર. દ્વૈત ઉત્પન્ન થા જો રાગકા જરી અસ્થિરતાકા છૂટકર એકત્વ હો ગયે. નિશ્ચલ ૫રમાત્માકો પ્રાપ્ત હુઆ, યહ ક્ષીણમો જિન કહલાતા હૈ. યહ તીસરી સ્તુતિ હૈ. વિશેષ આયેગા ( શ્રોતા
:- પ્રમાણ વચન
ગુરુદેવ )
પ્રવચન નં. ૯૫ ગાથા – ૩૩ ભાદરવા વદ-૧૩ શુક્રવાર તા. ૨૯-૯-૭૮ સં. ૨૫૦૪
સમયસાર ! તેત્રીસ ગાથાનું છેલ્લું છે ને ? તેત્રીસ ગાથા પૂરી થઈ. સૂક્ષ્મ વિષય હૈ. આહાહા ! યહાં ભી પૂર્વ કથન અનુસાર કયા ? કે જો પ્રથમ આત્મા જ્ઞાનાનંદ સહજાત્મ સ્વરૂપ વો દૃષ્ટિમેં લિયા, અપની પર્યાય જો જ્ઞાનકી હૈ ઉસમેં જ્ઞાયક સ્વભાવ અતીન્દ્રિય આત્મદળ જ્ઞાનમેં લિયા તો જ્ઞાનસ્વભાવ સાથે એકત્વ હુઆ તો એ પ્રથમ સ્વભાવની સ્તુતિ કહેનેમેં આતા હૈ. કેવળીકી સ્તુતિ કહો કે કેવળજ્ઞાનમય ભગવાન આત્મા, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત ઈશ્વરતા આદિ અનંત ગુણકા પિંડરૂપી પ્રભુ, વો ત૨ફકી દૃષ્ટિ કરકે રાગકી એકતા તોડના, ત્યાં સ્વભાવકી સ્તુતિ હુઇ.
ત્રિકાળ જ્ઞાયકકા સત્કાર હુઆ, આદર હુઆ, ઉપાદેય હુઆ, તો એ સમ્યગ્દર્શનમેં ત્રિકાળી ભગવાનકા આદર હુઆ. તો એ ૫૨માત્મ સ્વરૂપકી, કેવળી ૫રમાત્મા અપના સ્વરૂપ ઉસકી સ્તુતિ પહેલે નંબ૨મેં કનેમેં આયા. આહાહા ! આવી વાત છે. પીછે ઐસા અનુભવ હુવા છતેં હજી પર્યાયમેં રાગદ્વેષ મોહ આદિકા ભાવ અસ્થિરતાકા રહતે હૈ જ્ઞાનીકો ભી. આહાહાહા ! એ અસ્થિરતાકા ભાવ એ કર્મકા ભાવક ભાવ્યકે અનુસારે હોતા થા, ઉસકો અપના સ્વભાવકા ઉગ્ર આશ્રય લેકર, એ રાગદ્વેષ આદિ પરિણામ સમકિતીકો જ્ઞાનીકો ભી હોતા હૈ. આહાહા ! સમકિતી જ્ઞાનીકો ભી રાગ દુઃખભાવ હોતા હૈ. જબલગ આનંદ પૂર્ણ નહીં હૈ, આહાહા ! આ વાત તબલગ ધર્મી આનંદકા અનુભવી પણ અલ્પ આનંદકા અનુભવ હૈ તો સાથમેં રાગદ્વેષ, ચારિત્રકા દોષ હોં, દર્શનકા દોષ નહીં.
એ પુણ્ય ને પાપકા ભાવ ઉત્પન્ન હોતા હૈ, એ દુઃખરૂપ હૈ જ્ઞાનીકો ભી, કોંકિ પૂર્ણ આનંદ તો પ્રાપ્ત હુઆ નહીં, આહાહા... તો એ રાગદ્વેષ એ દુઃખરૂપ દશા, કર્મ ભાવકકે અનુસાર હોતી થી. અપના ઈતના આશ્રય કમ થા, સૂક્ષ્મ વાત હૈ ભગવાન, માર્ગ કોઈ સૂક્ષ્મ હૈ. એ અપના ચૈતન્ય સ્વભાવકા આશ્રયસે સમ્યગ્દર્શન જ્ઞાન તો હુઆ. પણ વિષય ઔર વિશેષ આશ્રયસે રાગદ્વેષકા પરિણામ થા ભાવ્ય, ઉસકો દબા દેના, ઉપશમ કરના. એ દૂસરા પ્રકા૨કી સ્તુતિ, દૂસરા પ્રકા૨કી નામ દૂસરા નંબ૨કી નહીં, નંબર તો ઉસકા ઊંચા હૈ. આહાહાહા !
આત્મા ! આહા ! મારા નાથ મોરે આંગણીએ પધાર્યા. પર્યાયમેં ભગવાન પધાર્યા.
Page #468
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૩૩
૪૫૩ સુમેરુમલજી! આહાહા! જિસકી પ્રજામેં પ્રજાવંત બાદશાહ પધાર્યા. આહાહા.. ઐસા હોને પર ભી ધર્મીકો બાદશાહુકા અનુભવ હુઆ, છાઁ પર્યાયમેં હજી કમજોરી સે રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ ભાવ દુઃખરૂપ ભાવ જ્ઞાનીકો ભી હોતા હૈ. આહાહાહા ! એ અતીન્દ્રિય આનંદ ભગવાન ઉસકા ઉગ્ર આશ્રય લેકર એ ઉત્પન્ન થા ઉસકો દબા દિયા. (શ્રોતા:- ઉત્પન્ન થયો એને દબાવ્યો કે પછી ) એ ઉત્પન્ન થયાનો અર્થ, ઉત્પન્ન હતો પહેલો, ત્યાં ઉત્પન્ન થયા હી નહીં, ઉત્પન્ન થા, એ અહીંયા આત્માકા આશ્રય લિયા તો ઉત્પન્ન હોને દિયા હી નહીં. આહાહા ! કયા કરે? અરે વાણી ભગવાનકી કિતના કહે. આહાહા ! એ દબા દિયાનો અર્થ ? થા પહેલે પણ વો થા ઉસકા તરફકા આશ્રય પરકા લક્ષ છોડકર, આહાહાહા !ધર્મી સમકિતી અનુભવી જ્ઞાની આહાહા... એ પણ (ઉસકોભી) પરકા આશ્રયસે પર્યાયમેં રાગદ્વેષ દુઃખ દશા ઉત્પન્ન થી. આહાહા ! એ થવા પહેલાં દૂરસે હટાકર ઐસા આયા કે નહીં? આહાહા ! ભગવાન આનંદ પ્રભુ સ્વરૂપ ઉસકા, ઉગ્ર આશ્રય લેકર વો રાગ ઉત્પન્ન થા ભાવ્યરૂપ, ઉસકો ઉત્પન્ન હોને દિયા નહીં, હોને દિયા નહીં ઉસકો ઉપશમ કહતે હૈ. આવી વાતું છે. અરેરે ! ભાઈ તારા માર્ગ કોઈ. (અચિંત્ય !) આહાહાહા! એ દૂસરી સ્તુતિ. પહેલેમેં ભાવેન્દ્રિય ક્ષયોપશમકી પર્યાય રાગ ઔર નિમિત્ત પર, ઉસકી એકતાબુદ્ધિ થી એ સંકરદોષ, મિથ્યાત્વ દોષ થા, એ સંકરદોષ સ્વભાવકી એકાગ્રતાસે પરકી ભિન્નતા કરકે મિથ્યાત્વરૂપી સંકરદોષકા નાશ કિયા, ઐસે હોને પર ભી હજી અસ્થિરતાકા સંબંધરૂપી સંકરદોષ હૈ. આહાહા ! પંડિતજીને ઠીક નથી હુજી? આહાહા!
એ આત્મા(કા) અનુભવ હુઆ જ્ઞાની હુઆ સમ્યગ્દષ્ટિ હુઆ અરે મુનિ હુઆ ભાવલિંગી સંત ઉસકો ભી ભાવકકર્મક અનુસાર રાગદ્વેષ ક્રોધ માનકી પર્યાય દુઃખરૂપ હોતી થી. સમજમેં આયા? ઉસને સ્વભાવકા આશ્રય લેકર પુરુષાર્થકી તિવ્રતા ક્ષયમાં જોઈએ નહીં પણ પહેલે જે પુરુષાર્થ થા ઉસસે ઉગ્ર પુરુષાર્થ કરકે સ્વભાવ તરફ ઝુકનેસે એ રાગદ્વેષકી દુઃખકી પર્યાય દબ જાતી હૈ. એ દૂસરા પ્રકારકી સ્તુતિ (હે).
તીસરા પ્રકારકી, ભાવ્યભાવક ભાવના અભાવ. આરે આવી વાતું છે. એ ભાવક જે કર્મ જડ એને અનુસાર અપની પર્યાય જે ભાવ્યરૂપ વિકાર હોતી થી, ઐસા જે ભાવ ઉસકા અભાવ, આહાહા ! એ ક્ષીણ થયું. આહાહા ! આપના આત્માનેં જો સમ્યગ્દર્શનકા પુરુષાર્થ થા એ ઉપરાંત સ્થિરતાકા પુરુષાર્થ થા ઉપશમકા, એ ઉપરાંત ઉગ્ર પુરુષાર્થસે, આહાહા.. બહુ વાતું આકરી ભાઈ, એ કભી અનંતકાળમેં કિયા નહીં, સૂના નહીં. આહા ! તો એ સમકિતીકો ભી, જ્ઞાનીકો ભી, અરે મુનિકો ભી, ભાવઅંતર જિસકો પ્રચુર સ્વસંવેદન આનંદકા વેદન હૈ મુનિકો, ઉસકો ભી હુજી પ્રમાદભાવ હૈ. આહાહાહા... છટ્ટે ગુણસ્થાને મહાવતકા ભાવ, દેવગુરુ શાસ્ત્રકી ભક્તિકી શ્રદ્ધા, ભક્તિકા ભાવ, એ આતા હૈ. પણ હૈ યે દુઃખરૂપ. સમજમેં આયા? ઉસકો અપના ભગવાન આનંદનો નાથ પ્રભુ. સચ્ચિદાનંદ સ્વભાવ અનાકુળ શાંતિ રસનો ભંડાર પ્રભુ, ઉસકા ઉગ્ર આશ્રય લેકર ભલીભાંતિ પુરુષાર્થ કરકે, આહાહાહા. એ ભાવ્યભાવક ભાવકો અભાવ કર દિયા, એ તીસરા પ્રકારની, તીસરા નંબરકી, પણ ઊંચા પ્રકારકી “સ્તુતિ'. આરે આરે આવી વાતું હવે. સમજમેં આયા?
કોઈ એમ જ માની લે કે સમ્યગ્દર્શન ને અનુભવ હુઆ તો હવે ઉસકો દુઃખકી દશા હૈ હી
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નહીં, તો ઉસકો સમ્યગ્દર્શનકી ખબર નહીં. સમજમેં આયા? આહાહાહા.. તો ઉસકો હજી આત્મા કયા ને દર્શન કર્યા, જ્ઞાન કયા ઉસકી ખબર નહીં બિલકુલ. આહાહા! અપની પર્યાયમેં જબલગ શ્રેણીકા પુરુષાર્થ ન હો ક્ષપક શ્રેણીકા છેલ્લી આ બાત હૈ ને? તબલગ પર્યાયમેં ભાવ્ય નામ ભાવક કર્મક અનુસાર અપની પુરુષાર્થકી કમજોરીસે જો ભાવ્ય નામ રાગદ્વેષરૂપી દુઃખ દશા ઉત્પન્ન હોતી થી, આહાહાહા ઉસકો અતીન્દ્રિય આનંદકા નાથમેં ઉગ્ર પુરુષાર્થ કરકે વિશેષ ઝુકનેસે એ રાગકી દુઃખકી પર્યાયકા ક્ષય હોતા હૈ. સમજમેં આયા? આવી વાતું છે બાપુ! અરે માર્ગ કોઈ અલૌકિક છે ભાઈ. એ કોઈ પંડિતાઈસે સમજમેં આતે હૈં ઐસી ચીજ નહીં, શાસ્ત્રકા ભણતરસે ભી આ વાત સમજમેં નહીં આવે. આહાહા !
એ કહેગા સ્તુતિમેં, સ્તુતિનો એવો અર્થ કર્યો છે ભાઈ, આ શ્લોક આવશે ને ૨૭ “ચિસ્તુત્યંવસૈ” ત્રીજા પદમાં છે એમાં અર્થ કર્યો છે અર્થકારે એ આવશે હવે પછી, કે ભગવાન પૂર્ણાનંદકા નાથકા કથન કરના, સ્મરણ કરના ઔર ઉસકા અનુભવ કરના એ ઉસકી
સ્તુતિ હૈ. સમજમેં આયા? ત્રણ બોલ લીધા છે. કથન, સ્મરણ, અનુભવ. આહાહા... આ ચિત્તસ્તુતિ શબ્દ હૈ ને એના અર્થમાં ભાઈ કળશ ટીકાકાર રાજમલ્લ પંડિત. આહાહા! ત્રીજાનો છેલ્લો એ સત્યાવીસમાં ત્રીજા પદનો છેલ્લો બોલ, ત્રીજી લીટીનો “
ચિસ્તુ વૈવ સૈવ ભવેત” છે ને? આ તો એકએક શબ્દની કિંમત હૈ ને? આ તો મંત્ર હૈ પ્રભુ. આહાહા!હૈ આ કોઈ વાર્તા કથા નહીં હૈ આ તો ભગવત્ સ્વરૂપ, ભાગવત્ કથા હૈ, આહાહા ! નિયમસારમાં થા આખિર ગાથામાં. આહાહા !
એ આંહી કહતે હૈ કે પૂર્વે કથન અનુસાર “મોહ” પદકો બદલકર, જૈસે મોહ શબ્દ પર તરફકી સમકિતીકો ભી જ્ઞાનીકો ભી અનુભવીયોં કો ભી પર તરફકા મોહ નામ સાવધાનપણા આતા થા, વીતરાગભાવ નહીં તો કમજોરીમેં પર તરફકા મોહ, મોહ શબ્દ મિથ્યાત્વ નહીં પણ અસ્થિરતાકા ભાવ મોટું વો દુઃખકા ભાવ આતા થા. ઉસકો સ્વભાવ સન્મુખકી ઉગ્રતાસે ક્ષય કર દિયા, તો ઐસા મોહ પદ જ્યાં કિયા થા, ત્યાં “રાગ' લે લેના, હૈ? આહાહા! પહેલો બોલ, ભગવાન આત્મા વીતરાગ આનંદકંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો જિનબિમ્બ વીતરાગી આનંદકા ઉગ્ર આશ્રય લિયા તો રાગ ઉત્પન્ન હોતા નહીં તો ઉસકો નાશ કિયા ઐસા કહનેમેં આતા હૈ! આહાહાહા ! આવી વાતું. સમજમેં આયા?
રાગદ્વેષ સમકિતી જ્ઞાની ધર્માત્મા અનુભવી ઉસકો ભી ષકા અંશ તો આતા હૈ. આહાહા... ઔર ષકા વેદન ભી હૈ, પણ હવે વિશેષ જ્ઞાયક સ્વભાવ તરફ વિશેષ ઝુકનેસે એ ષકા વેદનકા નાશ કર દેતે હૈ. આહાહા! આવી વાતું હવે. બાપુ ભગવાન અંદર ત્રિલોકનાથ ચૈતન્ય પ્રભુ પરમેશ્વર બિરાજતે હૈ પરમેશ્વર હૈ યે. આહાહા ! એ પ્રભુ તરફકા પુરુષાર્થ એ અપને પાનેકા પુરુષાર્થ હૈ. એ પ્રભુ તરફના વિશેષ પુરુષાર્થ, વિશેષ આનંદકી પ્રાલિકા ઉપાય હૈ, એ ક્ષય કહે છે. આહાહા ! સમજમેં આયા? આવી વાત આકરી પડે એટલે લોકો બીજે રસ્તે ચડી ગયા. વ્રત કરવા, અપવાસ કરવા, આ કરવું, તે કરવું. (શ્રોતા:- ગુરુ કહે એમ કરે છે. ) ગુરુને ભાન ન મળે અને ગુરુ કહે. બાલચંદજી? માથે કહી ઐસા માના વ્રત કરો, અપવાસ કરો, ભગવાન એ તો અપવાસ હૈ, યે અપવાસ નામ રાગકા મદભાવ હૈ એ આત્મામેં અપ, વાસ માઠા વાસ
Page #470
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૩
૪૫૫ હૈ, એ ઉપવાસ નહીં, ઉપવાસ નહીં, ઉપવાસ ઈસકો કહતે હૈ ભગવાન આનંદકા નાથ ઉપ નામ સમીપમેં જઈને અંદર ઠરના વસના. માલચંદજી! આનું નામ ઉપવાસ. બાકી તો લાંઘણ હૈ. ( શ્રોતા:- ગુરુ ઉસકો લંધન કહેતે ) લંઘન હૈ, કષાય હૈ વિષય હૈ “આહારો ત્યાગો તે વિજયતે”.
એમાં રાગ અને વિષય વાસનાકા ત્યાગ, અને આનંદકી ઉત્પત્તિ વિશેષ, ઉસકો ઉપવાસ કહેતે હૈ. “શેષમ લંઘનમ વિદુ” બાકીકો લંઘન કહતે હૈ. આહાહાહા! ભગવાન ત્રણ લોકનો નાથ પૂર્ણાનંદ પ્રભુ, એની સિદ્ધ પર્યાયથી પણ અનંતા અનંતા શક્તિનો સાગર ભગવાન પડયા હૈ. આહાહા ! એની સમીપમાં જઈને ઉસમાં વસના, વિશ્રામ લેના, ઉસકા નામ તપ અને ઉપવાસ કહતે હૈ. સમજમેં આયા? સુવર્ણ જેમ ગેરૂ લગાનેસે ગેરૂ હોતા હૈ ને ગેરૂ, સુવર્ણ શોભિત ઓપિત હોતા હૈ, ઐસે ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથ ઉસકી સન્મુખ અંદર હોકર ઉગ્ર આનંદકી દશા પ્રગટ કરના ઉસકા નામ તપ અને ઉસકા નામ સંવર અને નિર્જરા કહતે હૈ. આહાહા ! સમજમેં આયા?
(શ્રોતાઃ- આગ્નવકા નિરોધ તો ભેદજ્ઞાનસે હોતા હૈ નૈ?) એ ભેદજ્ઞાન કહા ને, રાગસે ભિન્ન હોકર અપના અનુભવ હુઆ તો એ પહેલા પ્રકારકા ભેદજ્ઞાન, પીછે અસ્થિરતાકા જો રાગ હૈ ઉસકો જુદા પાડકે સ્થિર હોના એ દૂસરા પ્રકારકા ભેદજ્ઞાન. સમજમેં આયા? (શ્રોતાઃઐસા સ્પષ્ટ વિવેચન કભી સૂના હી નહીં) નહીં સૂના હૈ, બાત ઐસી હૈ ભગવાન. અરે શું કહે ? પ્રભુના વિરહ પડ્યા અને ભરતક્ષેત્ર સાધારણ હળવો મારગ અંદર. આહાહા ! કુંદકુંદઆચાર્યનો તો વિરહ થા વો તો ગયે. આહાહા... અંદર ગયે ને ભગવાન પાસે ભી ગયે. આહાહા ! આંહી કહતે હૈ કે વર્તમાન ભગવાન પાસે જાનકી તો યોગ્યતા નહીં, પણ અંદર જાનેકી લાયકાત તો હૈ તેરી નાથ.
આહાહા! અંતર્મુખ ભગવાન બિરાજતે હૈ અંતરમેં, એ પર્યાયકો અંતર્મુખ કરના, સન્મુખ કરના, સત્ સત્ સત્ પ્રભુ ઉસકી સન્મુખ કરના. આહા... અને રાગ અને નિમિત્તકી પર્યાયસે વિમુખ કરના, આહાહા... એ વર્તમાન પંચમકાળમેં ભી હો સકતા હૈ. સમજમેં આયા? આવો માર્ગ, લોકોએ કંઈક કંઈક કરીને, વિંખી નાખ્યો. સત્ય માર્ગને પણ અસત્ય ઠરાવવા માંડયા. આહાહા. (શ્રોતાઃ- બળવાનનો તો વિરોધ થાય જ) થાય એ વસ્તુ છે. (શ્રોતા – વિરોધ ન થાય તો બળવાન ન કહેવાય) એમાં એના આત્માની અંદર વિરોધતા થાય છે, એનું એને દુઃખ છે, પણ એની એને ખબર નથી. એ તત્ત્વનો વિરોધ, સત્યનો વિરોધ કરે એને પોતાની પર્યાયમાં દુઃખ થાય છે, અને એના ફળ તરીકે નિગોદ આદિના દુઃખમાં જશે પ્રભુ. એવા જીવનો તિરસ્કાર કેમ કરાય? એના પ્રત્યે દ્વેષ કેમ કરાય? આહાહાહા! આહાહાહા! ઉલટી પર્યાયસે એના પરિણામમાં ભાઈ કુદરતના નિયમમાં તો આહાહા.. “નિગોદમ ગચ્છઈ' ભગવાન તો એમ કહતે હૈ કુંદકુંદઆચાર્ય, વસ્ત્રકા એક ટુકડા રખકર હમ મુનિ હૈ ઐસે માને, મનાવે, માનતાને અનુમોદે “નિગોદમ ગચ્છઈ' એ નિગોદમાં પ્રભુ એક શ્વાસમાં અઢાર ભવ એ કિતના દુઃખ હશે ભાઈ ? એણે કોઈ દિ' વિચારમાં લિયા નહીં. જ્ઞાન ઉપર એ વાતને લિયા નહીં. આહાહા ! વિપરીત માન્યતાકા ફળ, નિગોદ કહતે હૈ પ્રભુ તો, આહાહાહા.. અને અવિપરીત દેષ્ટિકા ફળ
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મોક્ષ કહતે હૈં. બિચમેં ગતિ મિલે શુભાશુભભાવસે એ દૂસરી ચીજ. આહાહાહા ! મારગ બહુ આકરો ભાઈ. આહાહા... એ રાગ, દ્વેષ, ક્રોધ, ક્રોધકી પર્યાય ભી ઉત્પન્ન હોતી હૈ સમકિતીકો, મુનિકો ભી હોં થોડા, આહાહા. જ્ઞાનીકો અનુભવાયોકો, આહાહા... પૂર્ણ વીતરાગભાવ નહીં ત્યાં જરી ક્રોધકા ભાવ, જૂઠી પ્રરૂપણા કરતે હૈ ઉસકો સમજાતે હૈ અરે આ નહીં ભાઈ, તો એ બી ઐસા એક વિકલ્પ દ્વેષ હૈ, ઐસા ભાવ આતા હૈ, ઉસકો સ્વભાવકી ઉગ્રતાકા આશ્રય લેકર નાશ કર દેના. આહાહાહા !
માન' માન ભી આતા હૈ થોડા સમકિતીકો, અનુભવીકો, બાહુબલી અને ભરત બેય જ્ઞાની સમકિતી અનુભવી હતા લડાઈમાં ચડયા, આહાહાહા... હે અનુભવી સમકિતી પણ એ ઢષકા અંશ આયા એ દુઃખરૂપ આયા, આહાહાહા ! સમકિતીકો ભી દુઃખકા અનુભવ આતા હૈ. આહાહાહા ! ( શ્રોતા:- આવા મહાપુરુષો કેમ લડયા) લડયા! આયા ચારિત્ર દોષ ઐસા કોઈ હૈ, અંદરમેં ભાન હૈ કે આ દોષ હૈ, અને ઉસસે તો મેરી ચીજ ભિન્ન હૈ.
હૈ, પણ મેં દોષકા પરિણમનમેં આ ગયા હું. (શ્રોતા મહાપુરુષો લડ તો બીજાનું શું ) એવું કાંઈ હોય મહાપુરુષ, આ તો ઐસા દેષ્ટાંત દિયા કે ઐસા એકાવતારી એ ભવમેં મોક્ષ જાનેવાલા હૈ દોનોં, ભગવાને કહો કે આ દોનોં ચરમશરીરી હૈ ઔર સમકિતી આત્મજ્ઞાની હુઆ અને દો ભાઈ સહોદર એને પિતાજીએ રાજયકા ભાગ તો પાડ દિયા થા, પિછે ભરત ચક્રવર્તી જયારે ઉસકો જબ તાબે લેને ગમે તો બાહુબલીએ કહા, ભગવાને તો દો ભાગ કર દિયા હૈ અબ તુમ લેને કો કયો આયા? જુઓ આ સમકિતી અનુભવી જ્ઞાની, આહાહા... રાગ હૈ ને ક્રોધમાન ઈતના માન હૈ માન જરી એ આતે હૈ ને બાહુબલીજી ધ્યાનમેં થે. વેલડી વીંટાઈ ગઈ. પણ જરી ઐસા માન રહ્યા કે આ જમીન ભરતકી હૈ ઐસા જરી માન રહી ગયા. શ્વેતાંબરમેં એમ કહતે હૈ કે ઉસકી બહેનો આઇ ત્યાં બાહુબલી ખડે થે ને ધ્યાનમેં અને માનમેં થા થોડા, મુનિ હૈ ભાવલિંગી સંત હૈ, અનુભવી છદ્દે ગુણસ્થાને આત્મજ્ઞાની ઉપરાંત શાંતિ, પણ ઉસકો ભી જરી માનકા અંશ રહ ગયા. આહાહા...
તો બહેનો એમ કહે છે. “વિરા મોરા ગજ થકી ઊતરો” એ ગજ એટલે હાથી, માનના હાથી આ બધી સર્જાય બહોત દેખી થી. હમને તો દુકાન પર સર્જાયમાળા ચાર આતી હૈ ને એકેક સજ્જયમાળામાં બસો અઢીસો શ્લોક આવે એક સજ્જયમેં પાંચ-દસ પંદર કડી આતી હૈ, સબ દેખા થા દુકાન પર અઢાર ઓગણીસ વીસ વરસની ઉંમરે સીત્તેર વર્ષ પહેલાંની વાત છે, તો ઉસમેં આ આતે હૈ. હમ તો પહેલે શ્વેતામ્બર થે ને, અને એ વાંચ્યા, તો ઉસમેં એ આયા થા “વિરા મોરા ગજ થકી ઊતરો રે” મુનિ હું આત્મજ્ઞાની અનુભવી પણ જરી – સંજવલનનો માન રહી ગયો ખટક અંદર “ગજ થકી કેવળ ન હોય રે, વિરા મોરા ગજ થકી ઊતરો” આપણે એમ આવે છે કે એ ધ્યાનમેં હૈ એમાં આપણે પરમાગમ મંદિરમેં હૈ, ભરત આતે હૈ, ભરત નમન કરતે હૈ અને જ્યાં આમ દેખ્યા, ઓહોહો ! ભરતકો તો કાંઈ હૈ નહીં, જ્યાં ભરત નમન કરતા થા ત્યાં ઉસકા માન ગળ ગયા. આહાહાહા ! ઔર એકદમ ક્ષપક શ્રેણી ચડકર કેવળજ્ઞાન. આ ક્ષણમોહ. આહાહાહા !
(આ ક્ષીણમોહ દૃષ્ટિ)- ભગવાને સારા પાણીસે તળાવ ભરા હો ઔર બહાર નિકાલના
Page #472
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૩
૪૫૭ હો તો જરી ઈતના કરે પાણીકા ધોધ નિકલતે, આહાહા.. એમ ભગવાન આનંદનો નાથ પ્રભુ, કેવળજ્ઞાનનો કંદ, એમાં જ્યાં એકાગ્ર હુઆ, એટલા માનકા અંશ થા, ઉસસે હટકર, અંદરમેં ગયે કેવળજ્ઞાન( હો ગયા). આહાહા. ઝળહળ જ્યોતિ ચૈતન્ય પર્યાયમેં, ભગવાન પર્યાયમેં પૂર્ણપણે આ ગયા. આહાહાહા! આપણે દિગમ્બરમેં ઐસા હૈ. ભરત નમન કરતે હૈ આમ દેખતે હૈ એને એમ થાય કે આ ભરતકો કંઈક દુઃખ હુઆ હોગા કે મને અનાદર કિયા. ચક્ર માર્યું'તું ને, આહાહા.. ભરત ચક્ર માર્યું'તું પણ એ ચક્ર પાછું ફર્યું કે ચરમશરીરી અને સહકુટુંબીને કોઈ ચક્ર માર નહીં સકે. આહાહાહા ! કહો સમકિતીકો ભાઈકો ચક્ર મારનેકા ભાવ આયા રાગ. એ સમકિતી હૈ જ્ઞાની અનુભવી, છતાંય એ દુઃખકા અનુભવ હુઆ જ્ઞાનીકો ભી, આહાહાહા ! એ અપના સ્વભાવમેં જાતે હૈ, તળમાં ભગવાન મહાબિરાજે પ્રભુ, ઓ દૃષ્ટિકા વિષયમેં તો આ ગયા થા, હવે અંદર સ્થિરતામેં ગયે અંદર, આહાહા... તો માનકા નાશ હો ગયા. આવી વાત છે ભાઈ.
હવે, અને “માયા” થોડા કપટ ભી હોતા હૈ સમકિતીકો ભી, આહાહા.... અનુભવીકો જ્ઞાનીકો ભી, થોડા કપટ તો હૈ કપટ કહો કે દુઃખ કહો. કષાય ને? કષ એટલે સંસાર અને આય એટલે દુઃખનો લાભ. આહાહાહા ! માયા, લોભ ઈચ્છા હોતી હૈં ને વૃત્તિમેં અનુભવ હોને પર ભી સમ્યગ્દર્શન હોને પર ભી અનુભવીકો રાગકી ઈચ્છા લોભકી ઈચ્છા હોતી હૈ, ઈસકો સ્વભાવકા, નિગ્રંથ સ્વભાવ જો ભગવાન આત્મા ઉસકા આશ્રય લેકર, આહા! લોભનો નાશ કર દેના. એ તીસરા પ્રકારકી ઊંચી સ્તુતિ હૈ. અરે આવું હવે ક્યાં યાદ રહે આમાં? આહા ! “કર્મ આઠ કર્મ હજી સમકિતીકો ભી આઠ કર્મ હૈ કિ નહીં? હૈં? નિમિત્તપણે કર્મ હૈ ઔર એ તરફના ઝુકાવસે જરી કમજોરીસે વિકાર ભી હોતા હૈ, કર્મસે નહીં કર્મ તરફકા ઝુકાવસે, એ અપના તરફકા ઝુકાવ કરકે એ ઝુકાવકા નાશ કર દેના. આહાહાહા ! સમજમેં આયા?
નોકર્મ” મન વચન ને કાયા, દેવગુરુ શાસ્ત્ર એ બધા નોકર્મ હૈ. આહાહા ! અનુભવી, સમકિતીકો ભી, નોકર્મકા સંબંધમેં જાતે તો એ ભાવ્ય વિકાર દશા હોતી હૈ, દુઃખ હોતા હૈ, એ અપના સ્વભાવકો અનુસરણ કરકે દુઃખની ઉત્પત્તિ નહીં હોના દુઃખકા નાશ કરના એ આત્માકી ત્રીજા પ્રકારકી સ્તુતિ હે. આવી સ્તુતિ. આ તો ભગવાનને આમ કહે હે ભગવાન શિવપંથ અમને દેજો રે, શિવમારગ. ભગવાન કહે શિવમારગ તેરી પાસ હૈ. મેરે પાસ તેરા માર્ગ નહીં. આહાહાહા ! આતા હૈ વિકલ્પ જ્ઞાની કો ભી સમકિતીકો ભી અનુભવીયોંકો ભી ભગવાનકી ભક્તિકા રાગ આતા હૈ પણ હૈ દુઃખ. આહાહાહા ! સમજમેં આયા? તો કયું આતા હૈ? કે કમજોરીસે આતા હૈ, પણ જાનતે હૈ કે આ દુઃખ હૈ મેરી આનંદકી ચીજસે વિપરીત હૈ. આહાહાહા ! આવો ધર્મ.
–એમ “મન વચન ને કાયા” મન વચન ને કાયા તરફનો જરી સંબંધ હૈ, બિલકુલ સંબંધ છુટ ગયા હોય તો સિદ્ધ હો જાયે. આહાહાહા ! મન વચન કાયા જે જડ હૈ ઉસકા હજી સંબંધ અભી થોડા હૈ, એ સ્વભાવકા અનુસરણ કરકે ઈતના સંબંધ તોડ દેના, નાશ કર દેના, એ તીસરી સ્તુતિ હૈ. આહાહાહા!
શ્રોત ઇન્દ્રિય” ઉસકા ભી સંબંધ હૈ અભી શ્રવણ કરનેકા ઈતના સંબંધ હૈ, ઈતના દોષ હૈ અભી. આહાહાહા ! એ અંતરના ભગવાનના ભાવેન્દ્રિયસે રહિત દ્રવ્યેન્દ્રિયસે રહિત, પર
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨
ઇન્દ્રિયસે રહિત ૫૨ એટલે દેવગુરુશાસ્ત્ર ને કુટુંબ પરિવાર ઐસા ભગવાનકા, ભગવાન સ્વરૂપમેં જાકર ઉસકા તિક્ષ્ણ ચૈતન્ય સ્વભાવકા અવલંબન લેકર, ઉસકા નાશ કરના, દૂસ૨ા કોઈ ઉપાય હૈ નહીં. માલચંદજી... ૭૭ વર્ષમાં ન્યાં ક્યાંય સાંભળ્યું ન હોય. છે નહીંને ત્યાં ? આકરું કામ બાપા, બહુ કામ ભાઈ.
અનુભવ હોવે પીછે ભી દુઃખ હોતા હૈ, એમ કહતે હૈ દુઃખ ન હો તો આનંદ પૂરણ હોના ચાહીએ. આહાહાહા ! સમકિતી જ્ઞાની અનુભવી જાણતે હૈ કે મેરી પર્યાયમેં દુઃખ હૈ, મેં દુઃખ વેદતા હું અને એ દુઃખકા ભોકતા મૈં હું. આહાહાહા ! પણ અપના આનંદકા ઉગ્ર ભોકતા હોકર, એ દુઃખકા ભોકતાકા નાશ કર દેતે હૈ, સમજમેં આયા ? હવે આવી વાતું હોય છે, ઘરેથી બૈરા સાંભળવા ન આવે ને પૂછે તે, શું કહેતા'તા કોણ જાણે આમ કહેતા'તા, તમે એ તો સાંભળો તો ખબર પડે. આવો મારગ પ્રભુ શું કરીએ, અલૌકિક વાતું બાપા. આહાહા ! લોકોત્તર ! આ આવશે અહીંયા શરીર ને આત્મા એક એ તો લોકમારગસે કહેનેમેં આતા હૈ. આ શ્લોક આવે છે ને પછી એ લૌકિકસે કહેનેમેં આતા હૈ. એ આવશે પછી.
અહીંયા તો પાંચ ઇન્દ્રિય શ્રોત્ર, ચક્ષુ હવે ‘ચક્ષુ', ચક્ષુ ઇન્દ્રિયના સંબંધમાં પણ જ્યાં સુધી હૈ ઈતના એ ભાવ્ય દોષ હૈ. આહાહાહા... ઓ દોષકો દુઃખકો ભગવાનકા દર્શન કરનેમેં ચક્ષુ ઇન્દ્રિયકા નિમિત્ત હૈ ને બીચમેં ? ઈતના સંબંધ હુઆ ને રાગ આયા તો દુઃખ હૈ, “રાગ આગ દાહ દઢે સદા, તાતેં સમામૃત સેવીએ” આહાહા... અંતર આનંદકા નાથ સમભાવી અમૃત પડા હૈ, આહાહાહા... પાણીમેં ડુબકી મારકે જેમ સ્નાન કરતે હૈ, આહાહા ! એમ આનંદકા નાથમેં અંદર ડુબકી મારતે હૈ. આહાહા ! ડુબકી કહતે હૈ ન ? ( શ્રોતાઃ– ડુબકી ) હિંદી હિંદી અમારે ઉમરાળાયેં, ઉમરાળા જનમ ગામ હૈ ને ? નદી મોટી હૈ, કાળુભાર બડી તો એક કુવા થા નદીમેં, હમ તો બાળક થે છોટી ઉંમર દસબાર વર્ષ દેખનેકો જાતે થે, તો જુવાન આદમી પડતે થે અંદર, ઊભો કોશીઓ કહતે હૈ ઉસકો, જેમ કોશ હોય ને લોઢાની, એમ પાણીમેં સીધા પડતે થે અંદર, પાણીમેં, કુવામેં ઔર જાકર નીચેસે તળિયાસે વેળુ, વેળુ, વેળુ લેકર હજી બહાર નીકળી ન શકે પણ હાથ બહાર કાઢે કે જુઓ મૈં તળીયાસે રેતી લે આયા. કુવામાં તળે જઈને હાથ ઊંચો કરે દેખા હૈ સબ નજરે હોં અત્યારે દેખાય છે.
એમ અહીંયા ભગવાન આત્મા ચૈતન્ય દરિયો આનંદનો નાથ સાગર એના તળમાં જઈને આનંદકી દશાકા નમુના બહાર લાના. આવી વાતું છે.
66
એ “ઘ્રાણ” ઘ્રાણ ઇન્દ્રિયકા સંબંધ હૈ ને ઈતના જરી, તદ્દન અણીન્દ્રિય ન હો તબલગ થ્રાણ ઇન્દ્રિયકા સબંધ હૈ ઈતના ભાવ્ય દોષ ઉત્પન્ન હોતા હૈ વો અપના સ્વભાવકે અનુસાર કરકે નાશ કરના.
એમ “રસન” આહાહા ! એ રસનમાં દૃષ્ટાંત દિયા થા. નહીં પરસો ? આહાહા ! ભગવાન ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ સંસારમેં જબતક હૈ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ છ ખંડ, છત્તું હજા૨ સ્ત્રી, યા છત્તું કરોડ પાયદળ, અડતાલીસ હજાર નગર, બોંતેર હજાર.... અડતાલીસ હજાર પાટણ. અને ખોરાક ઉસકા બત્રીસ કવળકા એક કવળ – અબજોની કિંમત. જિસકા એક કવળ છત્તું કરોડ પાયદળ પચાવી ન શકે. એ સમકિતી જ્ઞાની ક્ષાયિક સમકિતી
Page #474
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૩
૪૫૯ તીન જ્ઞાનકા ધણી, મતિ શ્રુત અવધિ એ ખાનેકા ભાવ આતા હૈ, ભાવ હૈ એ દુઃખ હે રાગ હૈ, સમજમેં આયા? તીર્થકરકો, આહાહા.. દુનિયાને તો એમ લાગે આવું હોય, ભાઈ સૂન તો સહી પણ એ પુણ્યવંત પ્રાણી હૈ, એકલી હિરાની ભસ્મ, પન્નાની ભસ્મ, પન્ના આતા હૈ ને પન્ના લીલા આપણે પુનમચંદજી હૈ ને એક પન્ના સાફ કરનેકા એક મહીનાકા (છ હજાર) એક મુસલમાન હો ઐસા તો બહોત એ પન્નાકી ભસ્મ કરતે હૈ. આંહી તો હજી વધારે ખીર ખવાઈ જાય તો પચે નહીં, મેસુબ મેસુબ એક સેર ચણાના લોટ ચાર શેર ઘી મૈસુબ હોતા હૈ ન. (શ્રોતા – મેસુબ પાક) એક ટુકડા પાશેર દોઢ પાશેરા પચે નહીં. આહાહા ! એ આ બત્રીસ કવળ, આહાહાહા... વિકલ્પ આતે હૈ. આહાહા... સમકિતી ક્ષાયિક સમકિતી તીર્થકર ભગવાનકો ભી ઈતના દુઃખ હૈ. આહાહાહા ! અનુભવીકો ભી દુઃખ હૈ. આહાહા ! (શ્રોતા – એનો અભાવ થાય ક્યારે) એ અંદરમાં સ્વભાવનું સાધન થઈને જાય ત્યારે વો તો ચલતી હૈ બાત. અણઆહારીપદ પ્રગટ હુઆ અંદર, તબ આહાર લેનેકા વિકલ્પ નાશ હો ગયા. ભગવાનકો પીછે આહાર નહીં, કેવળીકો આહાર નહીં. સમજમેં આયા? શ્વેતાંબરમેં કહેતે હૈ આહાર લેતે હૈ, સબ જૂઠ બાત હૈ. સર્વજ્ઞ પરમાત્મા જ્યાં આત્મા અણઆહારી સ્વરૂપ હૈ ઐસી અણઆહારી દશા પ્રગટ હો ગઈ, આહાર નહીં, પાણી નહીં, દવા નહીં, ઓસડ નહીં, રોગ નહીં શરીરમેં, આહાહા.. પણ જબલગ (પૂર્ણ) વીતરાગતા ને અણઆહારી પદ પ્રગટ નહીં થા તબલગ મુનિપદમેં ભી ભગવાન તીર્થકરકો ભી મુનિપદમેં આહારકી વૃત્તિ ઉઠતી થી, આહાહા ! એ દુઃખ થા, આહાહા ! તો ઉસકો જીતતે હૈ, ઉસકો અપના સ્વભાવકા આશ્રય કરકે નાશ કર દેતે હૈ. આવી વાત છે. ઈસ પદોંકો રખકર સોળ સૂત્રોંકા વ્યાખ્યાન કરના. અમૃતચંદ્રાચાર્યનો આટલો શબ્દ છે. અને ઈસ પ્રકાર ઉપદેશસે અન્ય ભી વિચાર લેના અને જયસેન આચાર્યની ટીકામાં, ઈસસે અસંખ્ય વિભાવના વિચાર કરના, અસંખ્ય પ્રકારના, વિભાવ સંસ્કૃતમાં છે સમકિતીકો ભી અનુભવીયોંકો ભી, અસંખ્ય પ્રકારના વિભાવરૂપી દુઃખદશા ઉત્પન્ન હોતી હૈ, આહાહાહા... તો ઉસકો સ્વભાવના આશ્રય લેકર, ઉસકા નાશ કરના ઐસા વ્યાખ્યાન કરના. આહા !
ભાવાર્થ:- સાધુ અહીંયા સાધુકી બાત પહલે લિયા હે જિન જિતેન્દ્રિય લિયા ને છઠે ગુણસ્થાને સાધુ પહેલે અપને બળસે-અપને બળસે ઉપશમ ભાવકે દ્વારા સમકિત દર્શન હૈ જ્ઞાન હું ચારિત્ર ભી હૈ પણ હજી અસ્થિરતાકા ભાવ હૈ, મુનિકો ભી પ્રમાદભાવ જો પંચ મહાવ્રતકા વિકલ્પ જો હૈ એ ભી જગપંથ સંસારપંથ ઉદયપંથ હૈ, ઉદયભાવ હૈ દુઃખરૂપ ભાવ હૈ. આહાહા ! ઉસકો અપને બળસે ઉપશમ ભાવકે દ્વારા મોહકો જીતકર દાબકર ફિર જબ અપની મહાસામર્થ્યને બળસે મોહકો સત્તામૅસે નષ્ટ કરકે, આહાહાહા ! મહાસામર્થ્ય પુરુષાર્થની ઉગ્રતા (સે) અંદરમેં જાતે. આહાહા... સત્તામૅસે રાગ આદિ આ જે સોળ પદ કહ્યા કે અસંખ્ય પ્રકારના વિભાવ, ઉસકો સત્તામૅસે નષ્ટ કરકે, જ્ઞાન સ્વરૂપ પરમાત્માકો પ્રાપ્ત હોતે હૈ. ભગવાન એકીલા જ્ઞાનસ્વરૂપ હૈ. ઝળહળ જ્યોતિ કેવળજ્ઞાન ભગવાન પ્રગટ હોતા હૈ. આહાહા! અરિહંત દશા, નમો અરિહંતાણં કહે છે. આહાહા ! જેને અરિ નામ રાગ અને દ્વેષરૂપી વેરી અરિહંતા નમો અરિહંતાણં જેણે અરિને હણ્યા. (શ્રોતા:- અરિહંતના ધર્મમાં વળી હણવાનું આવે). પરને ક્યાં હણવું છે જ્યાં ? એ તો ઉપદેશના વાક્ય હૈ, હણના ભી નહીં ખરેખર તો સ્વભાવ સન્મુખ જાતે હૈ તો( રાગ દ્વેષ)
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઉત્પન્ન નહીં હોતે તો હણ્યા ઐસા કહુનેમેં આતા હૈ. આવી વાતું છે. આને હણવું તો તો હજી દૃષ્ટિ પર્યાય પર રહી છે. આવો મારગ બહુ બાપુ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, ઉસકા મોક્ષકા પંથ અલૌકિક હૈ, ક્યાંય દૂનિયા સાથે મેળ હો સકે નહી. આહાહા.
લ્યો અબ આ નિશ્ચય વહેવારરૂપ સ્તુતિના અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે
( શ્લોક - ૨૭ )
(શાર્દૂલવિક્રીડિત) एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोनिश्चयानुः स्तोत्र व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः। स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवे
नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः।।२७।। શ્લોકાર્થ-[વાયાત્મનો વ્યવદારતઃyā] શરીરને અને આત્માને વ્યવહારનયથી એકપણું છે[તુપુનઃ] પણ [નિયાન]નિશ્ચયનયથી એકપણું નથી;[વપુષ: સ્તુત્યા નઃ સ્તોત્ર વ્યવહારત: સ્તિ] માટે શરીરના સ્તવનથી આત્માપુરુષનું સ્તવન વ્યવહારનયથી થયું કહેવાય છે, અને [તત્ત્વત: તતન]નિશ્ચયનયથી નહિ;[ નિયત:] નિશ્ચયથી તો [ વિસ્તુત્યા વ] ચૈતન્યના સ્તવનથી જ [વિત: સ્તોત્ર મવતિ] ચૈતન્યનું સ્તવન થાય છે.[સાર્વભવેત]તે ચૈતન્યનું સ્તવન અહીં જિતેન્દ્રિય,જિતમોહ, ક્ષીણમોહએમ (ઉપર) કહ્યું તેમ છે. [ અત: તીર્થસ્તોત્તરલનાત] અજ્ઞાનીએ તીર્થંકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો તેનો આમ ન વિભાગથી ઉત્તર દીધો; તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે[સાત્મ-જયો: ] આત્માને અને શરીરને એકપણું નિશ્ચયથી નથી. ર૭.
एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोनिश्चयान्नुः स्तोत्र व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः । स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवे
न्नातस्तीर्थकरस्तवोत्तरबलादे कत्वमात्माङ्गयोः।।२७ ।। આહા ! “કાયાત્મનો વ્યવહારતઃ એકત્વ” ભગવાન આત્મા અને શરીર બેને વહેવાર નામ લોક શબ્દસે લૌકિક, દ્રવ્યસંગ્રહમાં આવ્યું તું ને ભાઈ !દ્રવ્ય સંગ્રહમાં, વ્યવહારનય એટલે લૌકિક એ જ આણે નાખ્યું છે અહીંયા. વ્યવહાર એટલે લૌકિક કથન. પ્રભુ દ્રવ્યસંગ્રહમાં નાખ્યું છે માળે.
શરીર અને ભગવાન પ્રભુ ભિન્ન અંદર અરૂપી આનંદઘન અને આ શરીર માટી પિંડ ધૂળ, દો કો વ્યવહારનયસે એકત્વ કથનમાત્રસે હૈ. લોક રૂઢીસે કહનેમેં આતા હૈ. સમજમેં
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૬૧
શ્લોક – ૨૭
આયા ? કિન્તુ નિશ્ચયનયસે નહીં, યથાર્થ સ્વભાવકી દૃષ્ટિસે એ બે એક નહીં તદ્દન ભિન્ન. રાગ અને આત્મા ભિન્ન હૈ તો દેહકી તો કયા બાત કરના. સમજમેં આયા ? “વપુષઃ સ્તુત્યા નુ: સ્તોત્રં વ્યવહા૨તઃ અસ્તિ” વપુ માટે શરીરના સ્તવનથી આત્મા પુરુષનું સ્તવન વ્યવહારનયથી થયું કહેવાય છે એ તો કથનમાત્ર હૈ વસ્તુ સ્થિતિ ઐસી હૈ નહીં. “તત્ત્વતઃ તત્ ન” નિશ્ચયસે નહીં. “તત્ત્વથી તે નહીં” શરીર ને આત્માની સ્તુતિ એક એ તત્ત્વસે એક નહીં. કથનમાત્રસે વ્યવહા૨સે કહેનેમેં આતા હૈ. આ ગામ મેરા, શરીર મેરા, રાજકોટ મેરા એ તો કથનમાત્ર હૈ. ક્યાં રાજકોટ તારું છે ? આહા ! એમ શરીર અને આત્મા એક હૈ એ તો કથનમાત્ર છે. વ્યવહાર લૌકિક રૂઢિકા કથન હૈ. “તત્ત્વતઃ તત્ ન ” નિશ્ચયનયસે તે નહીં. નિશ્ચયસે તો “ચિત્તુત્યા એવ” ચૈતન્યના સ્તવનસે હી આ અર્થમાં રાજમલ્લે લીધું છે ભાઈ ચૈતન્યના સ્તવનમાં વારંવાર કહના કે ભગવાન પૂર્ણાનંદ શુદ્ધાત્મા ચૈતન્ય હૈ ઐસા કહના ઐસા સ્મરણ કરના ઈસકા અનુભવ કરના એ સ્તુતિ, ત્રણ બોલ લીધા છે. આહાહા ! ચૈતન્યકા સ્વામી, આ સમજે ચિત્તસ્તુત્યા સ્તવનના ત્રણ ભેદ કહ્યાને–વિશેષ આયેગા ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૯૬ શ્લોક - ૨૭-૨૮ તા. ૩૦-૯-૭૮ ભાદરવા વદ ૧૩ શનિવાર
સમયસાર સત્યાવીસમો કળશ છે ને ? ફરીને “કાયાત્મનોઃ વ્યવહારતઃ એકત્વ” કાયા શબ્દે શ૨ી૨, કર્મ, રાગદ્વેષ આદિ પરિણામ એ સબ કાયા શ૨ી૨મેં જાતે હૈ. સમજમેં આયા ? પીછે શબ્દ હૈ. “આત્મ અંગયો ”. છેલ્લા શબ્દ હૈ ને “આત્મ અંગયો ” અંગ શબ્દે કર્મની ઉપાધિ લિયા હૈ ઉસમેં કળશટીકામેં, એક બાજુ ભગવાન આત્મા અને એક બાજુ શ૨ી૨, કર્મ-કર્મની ઉપાધિ નામ પુણ્ય અને પાપના ભાવ, કર્મ અંગ કાયા શી૨મેં ચલે જાતે હૈ, અહીં અંદરમેં હૈ. “કાયાત્મનોઃ વ્યવહારતઃ એકત્વ” એ શરીર ને આત્માકો વ્યવહારનયસે એકત્વ કથનમાત્રસે લોક રૂઢીસે, લોકમેં કહતે હૈ એ અપેક્ષાએ કહનેમેં આતા હૈ. “નિશ્ચયાત ન” નિશ્ચયનયસે નહીં હૈ ભગવાન આનંદ સ્વરૂપ જ્ઞાયક જિસકા શરીર હૈ. જ્ઞાયક જ જિસકા શરીર હૈ. આહાહા ! એ ઔર પુણ્ય અને પાપના ભાવ એ સબ બધા કાયા શ૨ી૨મેં જાતે હૈ. એક બાજુ આત્મરામ અને એક બાજુ રાગ આદિ ગ્રામ. આહાહા ! શરી૨ (અને ) આત્માકો વ્યવહારનયસે એકત્વ હૈ, મગર નિશ્ચયનયસે નહીં, “વપુષઃ સ્તુત્યા–નુઃ સ્તોત્રમ વ્યવહારતઃ” અસ્તિ ઈસલિયે શ૨ી૨કે સ્તવનસે આત્મા પુરુષકા સ્તવન, આત્મા પુરુષ ભગવાન ઉસકા સ્તવન વ્યવહારનયસે હુઆ કહેતે હૈ વ્યવહા૨સે “તત્ત્વતઃ તત ન ” તત્ત્વસે તે નહીં. આહાહાહા !નિશ્ચયનયસે નહીં, નિશ્ચયસે એ તો ‘ચિતસ્તુત્યા એવ' ચૈતન્યકે સ્તવનસે ચૈતન્યકા સ્તવનકા અર્થ ચૈતન્યકા ત્રણ બોલ લિયા, લેતે હૈ, ચૈતન્યકે સ્તવનસે હી દ્રવ્યેન્દ્રિય ચિતઃ સ્તોત્રમ ભવતિ ચૈતન્યકા સ્તવન હોતા હૈ એ ચૈતન્યકા સ્તવન અહીંયા જિતેન્દ્રિય આયા દેખો. આહાહા ! ચૈતન્ય ભગવાન ઉસકા સ્તવન જિતેન્દ્રિય, રાગ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને શરીરાદિમાં દેવગુરુ શાસ્ત્રાદિ બધા, આહાહા... એકકોર ભગવાન આત્મા અને એકકોર રાગસે (લે ક૨ ) સારી ચીજ બધી, આહાહા... ઉસકો ભિન્ન કરના. જ્ઞાન લક્ષણસે આત્માકો અનુભવ કરના એ જિતેન્દ્રિય ચૈતન્યકી પ્રથમ સ્તુતિ
k
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
કહનેંમેં આતા હૈ. આહા ! આવી વાત છે.
દૂસરી જિતમોહ, હૈ ? આ ગયા હૈ આપણે, ઐસા જિતેન્દ્રિય હુએ છતેં, સમ્યગ્દષ્ટિ હુઆ મુનિપણા હુઆ આનંદકી ધારા પ્રગટ હુઈ, છતેં હજી કર્મકા જે ઉદય હૈ, વો ત૨ફકા વલણ ભાવ્ય વિકા૨ દશા હોતી હૈ જ્ઞાનીકો ભી, આહાહાહા... રાગ દ્વેષ આદિ, જ્ઞાનીકો સમકિતીકો અનુભવીકો એ રાગઆદિ ભાવ, કર્મકે અનુસરણ, પૂર્ણ અનુસરણ નહીં કિયા, તેમ ભગવાનકા પૂર્ણ અનુસરણ નહીં કિયા. કયા કહા ? જો કર્મકા પૂર્ણ અનુસરણ હો તો તો એકત્વબુદ્ધિ ૫૨મેં ચલી જાય ને આત્માનેં પૂર્ણ અનુસરણ હો તો પૂર્ણ વીતરાગ હો જાએ. આહાહા !
તો જબલગ આત્માએ અપના સ્વરૂપ રાગદ્વેષ, પુણ્ય, પાપ અને શરીર વાણીસે દેવગુરુસે ભિન્ન જ્ઞાનસ્વરૂપી પ્રભુ રાગસે ભિન્નકા અનુભવ હો તો એ ચૈતન્યકી સ્વીકાર અને સ્તુતિ કિયા, સત્કા૨ કિયા, એ પહેલા નંબ૨કી, પહેલા પ્રકા૨કી સ્તુતિ હૈ. આહાહા ! પીછે ભી સમકિતી અનુભવીકો ભી કર્મકા ઉદયકા અનુસરણ સર્વથા ગયા નહીં, સર્વથા ગયે હો તો સર્વથા આત્માકા આશ્રય લે લિયા હો. સર્વથા ગયે નહીં તે માટે કર્મકા નિમિત્તકા લક્ષમેં રાગદ્વેષ દુ:ખઆદિકી દશા જ્ઞાનીકો ભી સકિતીકો ભી અનુભવીયોંકો ભી મુનિકો ભી હોતી હૈ. ઉસકો અપના સ્વભાવકા ઉગ્ર અનુસરણ કરકે એ રાગાદિ ક્રોધાદિકો દાબ દેના એ દૂસરા પ્રકારકી સ્તુતિ હૈ.
એ ચૈતન્ય સ્તુતિ આયા ને દેખો. હૈ ? “ચિતસ્તુત્યા એવું” એની વ્યાખ્યા હૈ. આહાહા ! એ જિતમોહ, પીછે ક્ષીણમો હજી રાગાદિકો ઉપશમ કર દિયા. અનુભવી જીવ સ્વભાવકા આશ્રય લેકર પણ હજી ઉસકા ક્ષય નહીં કિયા, તો સત્તામેં જો હૈ રાગાદિ ઉસકો સ્વભાવકા ઉગ્ર આશ્રય લેકર, રાગકી ધારાકા નાશ કરના, અને સ્વભાવકા ઉગ્ર આશ્રય લેના એ ત્રીજા પ્રકારકી ઊંચી સ્તુતિ હૈ. સમજમેં આયા ? આવી વાતું આકરી. એ કહા ને ? “સા એવ ભવેત ” સા નામ તે સ્તુતિ ચૈતન્યકા સ્તવન યહાં એવં ભવેત જિતેન્દ્રિય, જિતમોહ, ક્ષીણમોહ ઇત્યાદિ રૂપસે કહા ઐસા હૈ, ઇત્યાદિ નામ પીછે ભી અનેક પ્રકા૨કા વિકલ્પ આદિ હૈ યહાં ધર્મીકો અસંખ્ય પ્રકારકા, વો અપના સ્વભાવકા અનુસરણ કરકે ઉસકો નાશ કરના, એ આત્માકા સ્વભાવકી પ્રશંસા કહો, સ્તુતિ કહો, અંતરમેં ઉગ્ર એકાગ્રતા કહો, આવી વાત છે. ઇત્યાદિ કહ્યું ને પાછું ?
ટીકામાં આવ્યુ’તું ને સોળસૂત્ર પાંચ ઇન્દ્રિય મન ને વચન, કાયા વગેરેનું અને એ સિવાય પણ અનેરા અસંખ્ય પ્રકા૨કા વિભાવ જયસેન આચાર્યમાં હૈ, અમૃતચંદ્રાચાર્યમાં ઉપદેશસે અન્ય ભી વિચાર લેના એટલા. આહાહા !
થોડામાં કિતના સમા દિયા હૈ. આહાહા ! ભગવાન પૂર્ણાનંદકા નાથ, ઉસકા દૃષ્ટિમેં સ્વીકા૨ ક૨ના, અનુભવ કરના એ આત્માકી સ્તુતિ કહનેમેં આતા હૈ. આહાહા ! એ સ્તુતિકા તીન પ્રકાર લિયા ને ? જિતેન્દ્રિય, જિતમોહ અને ક્ષીણમોહ ઇત્યાદિ રૂપસે કહા ઐસા હૈ. “અતઃ તીર્થંકર સ્વ ઉત્તર બલાત ” અજ્ઞાનીએ તીર્થંકરકા સ્તવનકા જો પ્રશ્ન કિયા થા કે તીર્થંકરકા સ્તવન કરતે હો તો શ૨ી૨કા સ્તવન કરતે હો ઉસકા અતિશયકા કરતે હૈ વો તો આત્મા હૈ ઐસા ઠુમ માનતે હૈ. હમ ભી, તીર્થંકરકા શ૨ી૨ વાણી ઐસા હૈ, તુમ્હારી વાણી ઐસી હૈ, તુમ ઐસા હૈ. અજ્ઞાનીએ તીર્થંકરકા સ્તવનકા જો પ્રશ્ન કિયા થા ઉસકા ઉત્તર નય વિભાગસે ઈસપ્રકાર દિયા, નય વિભાગ જો કહા થા વો વ્યવહારનયસે કહા થા. ૫૨માર્થનયસે નહીં. ઐસા નયકી
Page #478
--------------------------------------------------------------------------
________________
શ્લોક - ૨૮
૪૬૩ વહેંચણીસે વિભાગસે કહા થા યહાં, આહા.... અરે આહા ! આવું! ઉત્તર દિયા, હૈ? જિસકે બળશે યહ સિદ્ધ હુઆ કે “આત્મા અંગયો એકત્વ ન” પહેલે ઐસા કિયા થા, “કાયાત્મનો વ્યવહારતઃ એકત્વ” એ તો કથનમાત્રસે કહા થા. સમજમેં આયા? અહીંયા “આત્મા અંગયો એકત્વ નઃ ભગવાન આત્મા આનંદ જ્ઞાયક સ્વરૂપ ઔર અંગયો નામ કર્મ શરીર અને કર્મકી ઉપાધિસે ઉત્પન્ન હુઆ વિકાર અપનેમેં, વો ભિનઃ નિશ્ચયસે દો(કા) એકત્વ નહીં. સમજમેં આયા? આત્મા આત્મા હૈ ને? “આત્મા અંગયો”: અંગયોઃ એટલે શરીર, આદિ એટલે કર્મની ઉપાધિ, કર્મ શરીર ઔર ઉસકા નિમિત્તકા અવલંબન આશ્રયસે જો વિકાર હોતા હૈ યે સબ અંગમાં જાતે હૈ. શરીર, શરીર આહાહાહા! હૈ. આત્માસે ભિન્ન અંગમેં જાતે હૈ, શરીર, શરીર. આહાહાહા ! વિકારી ભાવ હૈ યે ભી કાર્મણ શરીર હૈ ખરેખર, ભિન્ન પાડના હૈ ને? કર્મ ઔર નિમિત્તકે અનુસર, હુઆ હુયા વિકાર એ સબકો શરીર અને કર્મની ઉપાધિ કહનેમેં આયા હૈ. ભગવાન ઉસસે ભિન્ન હૈ. આહાહા ! ઐસા એકત્વ નહીં હૈ. આહાહા!
અબ ફિર ઈસ અર્થકો જાનનેસે ભેદજ્ઞાનકી સિધ્ધિ હોતી હૈ. આ જાનને મેં આત્માકા અનુભવ હોતા હૈ, આહાહાહા. એ અર્થકા સૂચક કાવ્ય કહતે હૈં.
( શ્લોક – ૨૮)
(માલિની) इति परिचिततत्त्वैरात्मकायैकतायां नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्। अवतरति न बोधो बोधमेवाद्य कस्य
स्वरसरभसकृष्ट: प्रस्फुटन्नेक एव।।२८।। इत्यप्रतिबुद्धोक्तिनिरासः।
एवमयमनादिमोहसन्ताननिरूपितात्मशरीरैकत्वसंस्कारतयात्यन्तमप्रतिबुद्धोऽपि प्रसभोज्जृम्भिततत्त्वज्ञानज्योतिर्नेत्रविकारीव प्रकटोद्घाटितपटलष्टसितिप्रतिबुद्ध:( ?)साक्षात् द्रष्टारं स्वं स्वयमेव हि विज्ञाय श्रद्धाय च तं चैवानुचरितुकामः स्वात्मारामस्यास्यान्यद्रव्याणां प्रत्याख्यानं किं स्यादिति पृच्छन्नित्थं वाच्यः
હવે વળી, આ અર્થને જાણવાથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય કહે છે
શ્લોકાર્થ-[ પરિચિત-તત્ત્વ:] જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે એવા મુનિઓએ [ માત્મ-વાય-વાયાં]જ્યારે આત્મા અને શરીરના એકપણાને [ તિ નય-વિમનન-યુવજ્યા ] આમ નયના વિભાગની યુક્તિ વડ[ અત્યન્તમ ઋવિતાયામ] જડમૂળથી ઉખેડી નાખ્યું છે-અત્યંત નિષેધ્યું છે, ત્યારે [ ] કયા પુરુષને [વોઘ:] જ્ઞાન [અદ્ય વ]તત્કાળ [વાં] યથાર્થપણાને [અવતરતિ]ન પામે ? અવશ્ય પામે
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જ. કેવું થઈને? [સ્વ-રસ-રમત-છg: Vyદન : પવ] પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એક સ્વરૂપ થઈને.
ભાવાર્થ-નિશ્ચય-વ્યવહારનયના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે, તેને જાણીને, એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય? થાય જ; કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. અહીં કોઈ દીર્થસંસારી જ હોય તો તેની કાંઈ વાત નથી. ૨૮.
આ પ્રમાણે, અપ્રતિબુદ્ધ જે એમ કહ્યું હતું કે “અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે”, તેનું નિરાકરણ કર્યું.
આ રીતે આ અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા ને શરીરનું એકપણે તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબદ્ધ હતો તે હવે તત્ત્વજ્ઞાનસ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી અને નેત્રના વિકારીની માફક (જેમ કોઇ પુરુષનાં નેત્રમાં વિકાર હતો ત્યારે વર્ણાદિક અન્યથા દેખાતાં હતાં અને જ્યારે વિકાર મટયો ત્યારે જેવાં હતાં તેવાં જ દેખવા લાગ્યો તેમ) પડળ સમાન આવરણકર્મ સારી રીતે ઊઘડી જવાથી પ્રતિબદ્ધ થયો અને સાક્ષાત્ દ્રષ્ટા (દેખનાર) એવા પોતાને પોતાથી જ જાણી, શ્રદ્ધાન કરી, તેનું જ આચરણ કરવાનો ઇચ્છક થયો થકો પૂછે છે કે “આ સ્વાત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન ( ત્યાગવું) તે શું છે?' તેને આચાર્ય આ પ્રમાણે કહે છે:
પ્રવચન નં. ૯૬ શ્લોક - ૨૮ તા. ૩૦-૯-૭૮ ભાદરવા વદ ૧૩ શનિવાર
इति परिचिततत्त्वैरात्मकायैकतायां नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्।
अवतरति न बोधो बोधमेवाद्य कस्य स्वरसरभसकृष्टः प्रस्फुटन्नेक एव ।।२८ ।। અઠયાવીસ! સંતોની વાણી કુંદકુંદાચાર્ય અમૃતચંદ્રાચાર્ય અહીં કહેતે હૈં. આહાહા ! “પરિચિત તવૈ” જેમણે વસ્તુકા યથાર્થ સ્વરૂપકા પરિચય કિયા હૈ, ઐસા મુનિયો અથવા સર્વજ્ઞો, પરિચિત” જેણે તત્ત્વકા પરિચય બહોત કિયા હૈ સર્વજ્ઞપણા પ્રગટ હુઆ હૈ અથવા મુનિઓ ભાવલિંગી સંત જેને તત્ત્વ આનંદનો નાથ ભગવાનકા પરિચય કિયા બહોત. આહાહા! સમજમેં આયા? “પરિચિત તવૈઃ” જિન્હોને વસ્તુકે તત્ત્વ એટલે વસ્તુ પરિચિત એટલે સબકો પરિચય કિયા. આત્મા વસ્તુ શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ ઉસકા જિસને પરિચિત સમસ્ત પ્રકારે પરિચય કિયા તો સર્વજ્ઞ હુઆ. પણ ઉસકી નીચલી દશામેં ભી પરિચય કિયા, આહાહા... તો મુનિ હુઆ, આવી વાતું છે. ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ ઉસકા એકદમ પૂર્ણ પરિચય કિયા તો સર્વજ્ઞ હુઆ અને ઉસકા સર્વજ્ઞ સિવાય અપની યોગ્યતાસે જે અપના પૂર્ણ પરિચય કિયા તો મુનિદશા હુઈ. આહાહાહા ! કર્મકા ઈતના પરિચય છૂટ ગયા. સમજમેં આયા? આવો મારગ આકરો, આ બાપુ.
Page #480
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૮
૪૬૫ અરે ! અનંતકાળથી દુઃખમાં દાઝી ગયો છે દુઃખથી દઝાઈ ગયો છે કષાયની અગ્નિથી એ શાંતિ એની બળી ગઈ છે પર્યાયમાં હોં, વસ્તુ તો છે ઈ છે. આહાહા ! એ કષાય અગ્નિથી જલ્યા હુઆ આગળ કહેશે આમાં “નયવિભાજન યુકયા આત્મ એકત્યો” આહાહા... ઓલામાં એમ લખ્યું છે ભાઈ કળશટીકામાં કે ભગવાન આત્મા અને રાગ અને પુણ્ય ને શરીરાદિકા એકત્વસે મરણકો પ્રાપ્ત હો રહા હૈ. આહાહાહાહા ! કળશટીકામેં ઉસકા અર્થ ઐસા લિયા હૈ કળશ ટીકા હૈ ને રાજમલજીકી કેટલામેં હૈ? અઠયાવીસમો કળશ.
દેખો “ઉચ્છાદિતાયામ” છે ને આવ્યું ને, જુઓ “નયવિભજનયુકત્યા” જડમૂળસે ઉખાડ ફેંકા, હૈ, છે. હેં ને? જળમૂળસે ઉખાડ ફેંકા હૈ, ઉસકા અર્થ યહાં કિયા, જેમ ઢંકા હુઆ નિધિ પ્રગટ કરનેમેં આતા હૈ એમ જીવ દ્રવ્ય પ્રગટ હૈ, અંદર ભગવાન પ્રગટ ચૈતન્ય ઝળહળ જ્યોતિ, પરંતુ કર્મ સંયોગસે ઢંકાયેલું હોનેસે રાગ અને પુણ્ય અને પાપના ભાવમાં ઢંકાઈ ગયા. આહાહા ! મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું. જાણે હૈ હી નહીં. આહાહાહા ! જાણે કે શરીર ને પુણ્ય અને પાપ ને ભાવ યે હી હૈ. આહાહા ! ઐસા અસ્તિત્વમેં ભગવાનના પૂરણ અસ્તિત્વ મરણતુલ્ય હો ગયા. બાલચંદજી ! આહાહા ! શ્રીમમાં આવે છે ને ૧૬ વર્ષે “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો” શ્રીમદ્ રાજચંદ્ર સોળ વરસની ઉંમરે, સમકિત તો પીછે પાયા, એ પહેલા દેહના સોળવરસ, દેહનાને? આત્મા તો અનાદિ અનંત હૈ એ એમ કહતે હૈ. “બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો”. આહાહા! ચોર્યાસીના અવતાર કર્યા પ્રભુ પણ તે ભવ મનુષ્યનો પામ્યો અને ફેરો ના ટાળ્યો.
“સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે” પુણ્યમાં સુખ છે, બાયડીમાં સુખ છે, આબરૂમાં સુખ છે, ધૂળમાં સુખ છે, બહારમાં સુખ છે, સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. ભગવાન આનંદનો નાશ થાય છે ત્યાં “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો” પછી તો વિશેષ કહ્યા હૈં. “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો એક પળ પણ તમને અહો!” આહા. સોળ વરસે, માલચંદજી! આ લખેલું, બહોત ક્ષયોપશમ લેકર પૂર્વ ભવમેંસે આયે થે, આહા.. એ કહેતે હૈ કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ, પ્રભુ એ પુણ્ય અને પાપ અને તેના ફળ ને અપના માનકર ક્ષણે ક્ષણે તેરા ભયંકર ભાવમરણ હો રહા હૈ, દ્રવ્યમરણ તો જબ શરીર છૂટેગા તબ હોગા. આહાહા.. જીવતી જ્યોત પ્રભુ અંદર ચૈતન્ય સ્વરૂપ ભગવાન, ઉસકા અસ્તિત્વની માન્યતા નહીં) સ્વભાવકા સ્વીકાર નહીં, અને આ રાગાદિ પુણ્યાદિકા ફળ આયા, આ પૈસા ધૂળ સ્ત્રી કુટુંબ પરિવાર, ઉસકા તેરે મહાતમ, આહાહાહા.. તેરા સ્વરૂપના ભાવમરણ હુઆ હૈ. ક્ષણ ક્ષણમેં મૃત્યુ હોતા હૈ પ્રભુ. આહાહાહા ! ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો. એ રાગ અને રાગના પુણ્યબંધન ને એના ફળ સંયોગ એના પ્રેમમાં પ્રભુ તું ક્યાં રાચી રહ્યો ભાઈ. આહાહાહા!તેરી જીવતી જ્યોત ચૈતન્યમા તેં અનાદર કરકે ઔર મરણ તુલ્ય કર દિયા. સુમેરુમલજી! આહાહાહા ! આવી વાત છે. આહાહાહા !
યહાં એ કહતે હૈ, “અત્યન્તમ ઉચ્છાદિતાયામ” જડ મૂળસે ઉખાડ ફેંકા ઉસકા અર્થમેં લિયા હૈ, યહાં સમજે અત્યંત નિષેધ કિયા થા. કિયા હૈ. ક્યા? રાગ ને શરીર ને પુણ્યના ફળ
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મેરા હૈ એસી તેરી માન્યતામેં તેરા મરણ હુઆ થા. પ્રભુ ! તેરી જીવતી જ્યોતકા તેં તિરસ્કા૨ કિયા થા. આ મેં હું પુણ્યવંત હું, પાપી હું ને શરીરવાળા હું, સ્ત્રીકુટુંબવાળા હું, બડા આબરૂવાળા હું, લક્ષ્મી અધિકાર બઢયા પચાસ પચાસ હજા૨ના પગાર મહીને માસિક કિતના વધ્યા, કયા વધ્યા પ્રભુ વેપા૨મેં એકદમ પાંચ પાંચ લાખકી પેદાશ માસિક બઢ ગયા બડા કયા બઢ ગયા પ્રભુ એ તો સંસાર વધ્યા તે૨ા. યહાં કહેતે હૈ, “ અત્યંત ઉચ્છાદિતાયામ ” ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ જ્ઞાનલક્ષ્મીકા ભંડાર, આનંદ લક્ષ્મીકા ભંડાર, ઉસકો રાગ અને શ૨ી૨ આદિસે ભિન્ન નિશ્ચયનયસે કર દિયા. “ઉચ્છાદિતાયામ” જડ મૂળસે ઉખાડ દિયા તેરી સાથ રાગને બિલકુલ સંબંધ હૈ નહીં.. એ મરણતુલ્ય જો હુઆ થા. આહાહાહા...
ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ મહાપ્રભુ અપના ચૈતન્ય સ્વભાવસે જીવતર જ્યોતિસે જીવતે થે અંદ૨, જીવતર શક્તિ આતી હૈ ને પહેલી ? જ્ઞાન-દર્શન આનંદ આદિ સત્તાસે જીવત૨ એ જીવન હૈ ઉસકા જીવન. એ જીવનકો ન સ્વીકાર કર, બહારકા પુણ્ય અને પાપકા ભાવ અને તેના ફળ બંધ ને તેના ફળ સંયોગ. તેના મહાતમમાં પ્રભુ તેરી ચીજ તો મ૨ણ તુલ્ય હો ગઈ. આહાહા... એ “ઉચ્છાદિતાયામ” છેદ કર દિયા ઉસકો એ ચીજ તેરી નહીં. તું જીસકો અપના જીવન માનતે હૈ પુણ્યસે ને પાપસે ને શ૨ી૨સે ને એ તેરા જીવન નહીં નાથ ! પ્રભુ તુમ ભિન્ન હૈ ને નાથ ! આહાહા... એ રાગાદિકા ભાવકો તો જડમૂળસે ઉખાડ દિયા, મૂળમેંસે ઉખાડ દિયા. ફિર ઉત્પન્ન ન હો ઐસા ઉખાડ દિયા ઐસા કહેતે હૈ. આહાહાહા... સમજમેં આયા ?
''
યહાં તો કહતે હૈં કે, ઉસકા અત્યંત નિષેધ ક્રિયા, આહાહા... તબ,તબ અપને “સ્વ૨સ૨ભસ કૃષ્ટઃ પ્રસ્કુટનૈક એવ” નિજસકે વેગસે આહાહા... રાગના રસના વેગમેં જે તુમ ચલે જાતે થે તબ તેરી ચીજ મૃત્યુકો પ્રાસ હોતી થી, તો તુમકો બતા દિયા પ્રભુ, એ તેરી ચીજ નહીં, તેરેમેં નહીં, તું ઉસસે ભિન્ન. તો ઐસા અંત૨૨સ નિજરસકે વેગસે અપના આનંદસકા વેગસે આકર્ષિત હોકર પ્રગટ હોનેવાલા એક સ્વરૂપ હોકર, ભગવાન આત્મા ! અનેકપણાકો અપના માનતે થે ઉસકો છોડકર, અપના ભેદ બતા દિયા કે તુમ યે નહીં તો એક ૨સસે પ્રગટ હોનેવાલા આત્મા, આહાહાહા... અહીં તો ઠપકો દેતે હૈ, આચાર્ય જરી – કિસ પુરુષકો યહ જ્ઞાન તત્કાળ યથાર્થપણાકો પ્રાપ્ત ન હોવે, અરે કયા આત્માકો ઐસી પ્રાસ ન હો ? આહાહા !
ભગવાન તેરેકો બતા દિયા તેરી ચીજ, રાગ દયા, દાન, વ્રત, ભક્તિ, શ૨ી૨, કર્મ આદિ ઉસસે ભિન્ન પ્રભુ ! તેરા જીવતર જીવન હૈ ને અંદર ત્રિકાળી, એ ભિન્ન બતા દિયા પ્રભુ તે૨ેકો, હવે તે૨ેકો કયું આત્મજ્ઞાન ન હો. આહાહા ! રતિભાઈ ! આવો મારગ છે સંતોની વાણી તો જુઓ. એક તો એ કે ૫૨સે એકત્વ તો જડમૂળસે ઉખાડ દિયા, જડભેંસે નિકાલ દિયા. આહાહા ! હવે કભી એકત્વ હોતા નહીં. આહાહા... જુઓ જોર તો જુઓ. કે ભાઈ સમકિત પાયા ને પીછે પડ જાયેગા યે ચીજ હૈ હી નહીં યહાં, આહાહા... રાગ ને એનું ફળ બંધન અને એનું ફળ સંયોગ સારી રાગ સામગ્રી, રાગગ્રામ કહાને ભાઈ, એક ઠેકાણે કહે છે, રાગગ્રામ, એ રાગગ્રામ એટલે રાગ અને રાગનો સમૂહ અને એનું ફળ ને બધો રાગગ્રામ, એકકોર આત્મગામ અને એકકો૨ રાગગ્રામ. આહાહાહા!
ઉસકો જડ મૂલસે નિકાલ દિયા ને નાથ તેરેકો બતા દિયા ને, તેરી ચીજ ભિન્ન હૈ ને અંદર.
Page #482
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૮
૪૬૭ આહાહા. કોઈ સંબંધ(નહીં) રાગ અને પરકી સાથ પ્રભુ તેરા દ્રવ્ય સ્વભાવ, જીવતી જ્યોત બિરાજતે હૈં, ટકતા તત્ત્વ ધ્રુવતત્વ. આહાહા.. તેરેકો ભિન્ન બતાયા ને નાથ, તેરેકો કયું જ્ઞાન ન હો? આહાહાહા... એક તો કયું જ્ઞાન ન હો અને જડમૂલસે નિકાલ દિયા તો એ જ્ઞાન હો, એ પીછે એકત્વબુદ્ધિમેં નહીં આયેગા, ઐસા જ્ઞાન પ્રભુ કહેતે હૈં યહાં. સમજમેં આયા? આહાહાહા.. સંતોએ તો અમૃત ઝરણા વહેવરાવ્યા છે. આહાહા!
આને નવરાશ ન મળે, ફૂરસદ ન મળે, બાઈડી છોકરા ને કુટુંબમાં ધંધામાં મરી ગયો આખો દિ' આહાહા.. ન હોય તો કોકના લઈને વળી પાછો ઉપાધિ વહોરે, પાછો, ખોળે લ્ય, આહાહા! શું કરવું છે પ્રભુ તારે? આહાહા! (શ્રોતા- ખોળે લ્ય) આંહી કહે છે સૂન તો સહી પ્રભુ તેરી ચીજ તો સબસે ભિન્ન હૈ ને? ભિન્નકો તેરે એકત્વ કરના હૈ? આહાહા ! પ્રભુ કયાં જાના હૈ તેરે? આચાર્ય મહારાજ તો બહોત ઠપકા દેતે હૈ. ઠપકા કો કયા કહતે હૈ ઓળંભા ઓળભા કહતે હૈં ને? ઓળંભા, પ્રભુ તેરી મહાસત્તા ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, રાગાદિસે મૂળસે છેદ કરકે વિચ્છેદ કરકે તેરેકો બતાયા ને પ્રભુ. આહાહા ! તો, કયા આત્માકો આત્મજ્ઞાન નહીં હોગા ? હોગા હ. એમ કહેતે હૈ. સમજમેં આયા? આ તો હજી પહેલા નંબરની સ્તુતિનો પ્રશ્ન ચલતે હૈં. સમજમેં આયા? પીછે ધર્મીકો જ્ઞાનીકો અનુભવીકો રાગ તો રહેતે હૈં પણ એ રાગકો સ્વભાવ સન્મુખ હોકર કોણ નાશ નહીં કરેગા? આહાહાહા... “એક એવ તસ્ય બોધમ અધે એવ” છે? આજ જ. આહાહા... પ્રભુ તું અતીન્દ્રિય આનંદના માખણનું દળ પડા હૈ ને ઐસા, આહાહા... ઔર રાગાદિ આકુળતા એ સબ ચીજ તો ભિન્ન હૈ. ભિન્ન હૈ તો ભિન્ન કરકે એકત્વ સ્વભાવકો કોન નહીં પ્રગટ કરેગા? આહાહા... સમાજમેં આયા? તત્કાળ યથાર્થપણે કો પ્રાપ્ત નહીં હોગા ? અવશ્ય હોગા. આહાહાહા... કેટલી વાત કરતે હૈ. આહાહાહા !
એક તો ઐસા કહતે હૈ, કે વો વિકલ્પસે હૈ આદિ (સે લેકર) માંડીને (સબ) ચીજ, એ તેરી ચીજ નહીં, ઔર તું ઉસમેં નહીં, ઐસે તેરેકો પરકા ભાવકો મૂળમૅસે ઉચ્છેદ કર દિયા, ઉખેડા કર નિકાલ ડાલા. આહાહા ! ગદ્ધા હોતા હૈ ન ગદ્ધા ઘાસ ખાય તો મૂળમૅસે ઉખેડ કર ખાય, ગાય હૈ ઘાસ ખાય તો ઉપર ઉપરસે ખાય, મૂળ ન કાઢે, એથી ગોચરી કહાને મુનિને, ઘાસ હૈ ઉપરસે ખાતે હૈ મૂળ સાજા રખે. ફેર પાછા ઉગી શકે.
એમ અહીંયા ગદ્ધા શબ્દ પંડિત જ્ઞાની ધર્માત્મા વો ગદ્ધા, યહાં ધર્માત્મા મૂળમૅસે રાગકા ઉચ્છેદ કરકે અપના અનુભવ કોણ નહીં કરે? આવી વાત છે પ્રભુ. આહાહા ! પીછે રાગ રહેગા. આ તો ભિન્ન બતાયા ઈતના પણ રાગ અસ્થિરતાકા રહેગા, અસ્થિરતાકા રાગ ત્યાં આયેગા. જ્ઞાનીકો અનુભવીકો ભી દુ:ખ હોગા, વો ભી ઉસકો ભિન્ન કરકે, અંદરમેં એકાગ્ર હોકર કોણ ઉસકા નાશ નહીં કરેગા? આહાહાહા... પણ એ ભવિષ્યમાં નાશ કરેગા ને કેવળજ્ઞાન પાયેગા ઐસે કહેતે હૈ. આહાહાહા ! રાત્રિકો કહા થા ને નહીં ? સમકિતી, જ્ઞાની, ધર્મી, અનુભવી જીવકો ભી, મુનિકો ભી પ્રતિક્રમણ પરિહાર ઐસા શુભભાવ આતા હૈ, સવાર સાંજ પ્રતિક્રમણ વ્યવહારસે, ભગવાનકી પ્રતિમાના દર્શન રાગસે હુટનેકા ભાવ એ સબ શુભ, એ જ્ઞાનીકો સમકિતીકો ભી આતા હૈ, મોક્ષ અધિકારમેં, પ્રતિક્રમણ પરિહાર, પરિશરણ, નિંદા, ગહ એ શુભભાવ, હૈં તો ઝેર. આહાહા ! સમજમેં આયા? સમકિતી જ્ઞાની, અનુભવીયોં કો ભી એ ભાવ આતા હૈ, જબલગ
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨
વીતરાગ ન હો તબ યે ભાવ સાંજ સવાર પ્રતિક્રમણકા વિકલ્પ, હૈ તો શુભ, હૈ તો ઝેર, હૈ તો દુઃખ, અશુભભાવમેં તીવ્ર દુઃખ હૈ, શુભભાવમેં મંદ પણ દુઃખ હૈ, તો ઉસકો રાત્રિકો કહા થા કે ઉસમેં લિખા હૈ, કે કયું ઉસકો ઝેર કહા દુઃખ ? કે ત્યાં તો કર્તૃત્વબુદ્ધિ હૈં અર્થાત ક૨નેલાયક બુદ્ધિ ઐસી ત્યાં ન લેના, પણ ત્યાં રાગકા પરિણમન હૈ, હજી મુનિકો જ્ઞાનીકો સમકિતીકો ભી રાગકા પરિણમન હૈ, એકત્વબુદ્ધિ ગઈ અનુભવ હુઆ, સમકિત થયા. સમ્યગ્દર્શન, સમ્યગ્નાન હુઆ, પણ સમ્યક્ ચારિત્રમેં કમી હૈ કે મુનિઓકો ભી સાંજ સવાર શાસ્ત્રકા ઐસા વ્યવહાર પ્રતિક્રમણ કા ભાવ આતા હૈ, હૈ પણ હૈ એ ઝેરકા પ્યાલા વિષકુંભ હૈ રાગ હૈ, આકુળતા હૈ, દુઃખ હૈ. આહાહા ! અરેરેરે ! તો ઉસકો છોડકર સ્વરૂપમેં આનંદમેં કોણ નહીં રહેગા કહેતે હૈ ? મુનિકો ભી કહતે હૈ. આનંદનો નાથ ભગવાન અંદ૨ સચ્ચિદાનંદ પ્રભુ અનાકુળ આનંદકા સુખ ધામ, “સ્વયંજયોતિ સુખધામ” આનંદકા ક્ષેત્ર હૈ તો ઉસમેં તો અતીન્દ્રિય આનંદ પાકતે હૈ ઐસી ચીજ હૈ.
k
આહાહા... આચાર્યે એમ કહ્યું “સ્વ૨સ૨ભસ ઉગ્ર દૃષ્ટ” આકૃષ્ટ હોકર પ્રગટ હોનેવાલા એક સ્વરૂપ હોકર, આહાહા ! કિસ આત્માકો જ્ઞાન તત્કાળ આત્મજ્ઞાન તત્કાળ એ યથાર્થપણાકો પ્રાપ્ત ન હોગા ? જરૂર હોગા. આહાહા ! “યધ એવ બોધમ ” હૈ શબ્દ ? “ યધ એવ બોધમ ” આજ જ, તત્કાળ જ, આહાહા ! જુઓ, આ શ્લોક તો જુઓ શ્લોક, આહાહા... જડ મૂળસે ઉખેડકર ચૈતન્યકી ભિન્નતાકા અનુભવ કિસકો નહીં હોગા ? ઔર પીછે ભી રાગકા ભાવ્ય ભાવ જ્ઞાનીકો હોતા હૈ, ઉસકો ભી છોડકર સ્વભાવકા અનુભવ કરકે ઉસકો નાશ કોણ નહીં કરેગા ? આહાહા ! સમજમેં આયા ? મુનિ અપની ભી બાત કરતે હૈ, આહાહા... કે મારે પણ હજી જરી રાગ હૈ વિકલ્પ આતા હૈ, પણ વો ભિન્ન હમકો અનુભવ હુઆ ઔર હવે ઉસકો ભિન્ન કરકે નાશ કયું નહીં કરેગા ? આહાહાહા... ભવિષ્યકાળમાં મેં ઉસકો નાશ કરુંગા, મગર યહાં તો તત્કાળ નાશ કરુંગા ઐસા લિયા હૈ. સમજમેં આયા ? દિગંબરની તીવ્ર વાણીને લઈને, શ્રીમમાં આવે છે “દિગંબરની તીવ્ર વાણીને લઈને રહસ્ય સમજી શકાય છે શ્વેતાંબરની મોળાશને લઈને રસ ઠંડો પડી જાય છે”. શ્વેતાંબરની લાઈન વિપરીત શ્રીમમાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર આવી વાણી છે સંતોની. આહાહા !
“પરિચિત તત્ત્વ ” જે મુનિઓએ અપના આનંદ સ્વરૂપ ભગવાન તત્ત્વકા પરિચય કિયા હૈ, આહાહા ! રાગકા પરિચય છોડ દિયા હૈ, થોડા પરિચય અસ્થિરતાકા હૈ ઉસકો ન ગિનક૨, અપના પરિચય બહોત કિયા હૈ, એ સંતો જગતકો જાહેર કરતે હૈ, કે હમ જ્યારે રાગ અને વિકલ્પસે, ભગવાન નિર્વિકલ્પ આનંદકંદ પ્રભુ ભિન્ન હૈ, ઔર મૂળસે ઉખેડ કરકે ઉચ્છેદ કર દિયા રાગકા, તેવી ચીજમેં હૈ હી નહીં, તેરી ચીજ ઉસસે ભિન્ન હૈ તો ઐસા સૂનકર, કૌન પ્રાણી ઐસા હોગા ? કે અપના આત્મજ્ઞાન ન હોગા ? આહાહાહા ! સમજમેં આયા ? ઝાંઝરીજી ! જુઓ આ દિગંબર વાણી, આહાહાહા... ક્યાંય હૈ નહીં શ્વેતાંબ૨મેં પણ એ ચીજ હૈ નહીં, તો અન્યમતિમેં તો કયા કહેના ? આહાહાહા ! ત્રણ બાત લિયા. એક તો અમે જ્યારે તેરી ચીજકો કાયાને અંગ અંગયોઃ આત્મા, આત્માને અંગ અંગ નામ રાગ આદિ સબ ચીજ ઉસસે જબ ભેદ કરકે વસ્તુ સ્થિતિ ઐસી હૈ ઐસા બતાયા અને તે પણ રાગાદિકો મૂળભેંસે ઉચ્છેદકર નાશ કર બતાયા, એક
Page #484
--------------------------------------------------------------------------
________________
४६८
શ્લોક – ૨૮ વાત તો ઉસકો અંતરમેં રાગસે ભિન્ન આત્મજ્ઞાનકા આત્મબોધ કયોં ન હોગા ? હોગા હી. આહાહાહા ! અર્થકારે લિખા હૈ.
નીચે હૈ ને કોઈ દીર્ધ સંસારી હોય ઓ બાત યહાં ન લેના. ભાવાર્થમેં લિખા હૈ. આહાહાહા!તત્કાળ હ યથાર્થપણે કો બોધમ એટલે આત્મજ્ઞાન, આત્માકા અનુભવ, આહાહાહા... દોકા ભિન્નપણા બતાયા ને ભિન્ન હૈ, તો તેરી એકત્વબુદ્ધિ પરસે કર્યો નહીં છૂટેગી, અને સ્વરૂપની એકત્વબુદ્ધિ કર્યું નહીં હોગી? તત્કાળ હોગી. આહાહાહા! આવી વાતું. ઝીણી બહુ બાપુ. સમયસાર ભરતક્ષેત્રમ્ અદ્વૈતચક્ષુ, અજોડચક્ષુ, ઐસા શાસ્ત્ર. સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માના મુખેથી નીકળેલી તે વાણી આ હૈ. આહાહા ! તેરા માલકી મોજૂદગી વિકાર ને વિકારના ફળકી મોજૂદગીસે ભિન્ન તેરેકો બતાયા ને પ્રભુ. આહાહાહા ! તો એ તત્કાળ હી, આજ જ. આહાહાહા !
ભાવાર્થ-નિશ્ચયવ્યવહારનયકા વિભાગસે આત્મા અને પરકા અત્યંત ભેદ બતાયા હૈ. ઉસે જાનકર ઐસા કોણ પુરુષ હૈ જિસે ભેદજ્ઞાન ન હો?” આહાહા! હોતા હી હૈ, પંચમકાળ હૈ, ઐસા હૈ ને ફૈસા હૈ એ કોઇ નડતે નહીં તેરેકો એમ કહેતે હૈ. આહાહા! ક્યોંકિ જ્ઞાનજબ અપને સ્વરસસે સ્વયં અપને સ્વરૂપકો જાનતા હૈ દેખો- એ આયા. “અરસરભર કૂદ:” આત્મા. અપના સ્વરસસે જ્ઞાન એટલે આત્મા અપના, અપને સ્વરસસે અપના આનંદકે રસસે સ્વયં અપને સ્વરૂપકો જાનતા હૈ, રાગકે રસસે નહીં, અપના આનંદકા રસસે અપનેકો જાનતે હૈ.
સચ્ચિદાનંદ પ્રભુ અપના, આહાહા.. રાગસે ભિન્ન આનંદ રસસે અપના જાનનેમેં કયું આતે નહીં? આહાહા ! અપને સ્વરૂપકો જાનતા હૈ. આહાહા ! જ્ઞાન આત્મા અપને સ્વરસસે, સ્વરસસે સ્વયં, પરકી અપેક્ષા બિના, આહાહાહા... રાગકી મંદતા થી તો યહાં સ્વરૂપકા અનુભવ હુઆ એ અપેક્ષા હૈ નહીં. આહાહાહા... જબ જ્ઞાન અપને સ્વરસસે રાગકા રસસે પ્રભુ તેરી ચીજ ભિન્ન હૈ ને અંદર, ઐસા કહા તો અપને આનંદરસસે અપનેકો કયું નહીં જાનતે? આહાહાહા.. ઐસા કહુકર અપના અનુભવમેં આનંદ આતા હૈ, આનંદસે આત્માના જ્ઞાન હુઆ. આહાહાહા... સ્વયં અપને સ્વરૂપકો જાનતા હૈ અવશ્ય જ્ઞાન અપને આત્માનો પરસે ભિન્ન હી બતલાયા હૈ. આહાહાહા કોઈ દીર્ધ સંસારીકે, એ કાંઈ નહીં આંહી એ વાત નહીં આંહી એ નહીં. આહાહા !
જાઓ તો આ કળશ તો, જુઓ જેમ મંદિર ઉપર કળશ સોનાનો ચડાવે એમ એમ આ ટીકા ઉપર કળશ ચડાવ્યો. પ્રભુ તેરી ચીજ તો હૈ ને નાથ જીવતી જ્યોત આપના જ્ઞાન ને આનંદ સ્વરૂપે જીવતી જ્યોત ચૈતન્ય હૈ એ રાગસે જીતે હૈંને પરસે જીતે હૈં ઐસા નહીં હૈ. અપના સ્વરૂપ જીવન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઉસસે તેરા જીવન હૈ ને! આહાહાહા... ઐસા જીવનકો કોણ નહીં પકડે, એમ કહતે હૈ, અરે આમાં વાદ ને વિવાદ ને ઝઘડાને અવકાશ ક્યાં છે? સમજમેં આયા?
ઈસપ્રકાર અપ્રતિબુદ્ધ, અજ્ઞાનીએ યહ કહા થા કે હમારા તો યહ નિશ્ચય હૈ કિ શરીર યે હી રાગાદિ શરીર યે હી આત્મા હૈ હમને તો યહ રાગાદિ શરીર આત્મા(હૈં) ઉસકા નિરાકરણ કર દિયા, (ક્યા કહા) ઉસકા નિરાકરણ કર દિયા. આહાહા! ઈસ પ્રકાર યહું અજ્ઞાની જીવ અનાદિ કાલિન મોહુકે સંતાનસે મોહકી સંતાન પુન્ય પાપ રાગ દ્વેષ આદિ (સહિત) નિરૂપિત
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આત્મા, ઔર શ૨ી૨કે એકત્વકે સંસ્કારસે અત્યંત અપ્રતિબદ્ધ થા, દેખો કોઈ કહેતે હૈ આ સમયસાર તો મુનિકે લિયે હૈ, યહાં તો અત્યંત અપ્રતિબુદ્ધ થા. આહાહા! અરે, એકત્વકે સંસ્કા૨સે રાગ ને શ૨ી૨, કટુંકિ દેખનેવાલાએ દેખનેવાલેકો દેખા નહીં, જાનનેવાલેકો જાનનેવાલા જાના નહીં, આને (૫૨ને ) જાણે છે તો એ સંસ્કાર રહી ગયા ઉસકો. રાગકો જાના, શ૨ી૨કો જાના, યહ મૈં હું. સમજમેં આયા ? પણ જાનનેવાલા( ને ) જાનનેવાલેકો જાના નહીં, જાણનારને જાણ્યા નહીં, દેખનારને દેખ્યા નહીં. આહાહા !
વહુ તત્ત્વજ્ઞાન સ્વરૂપ જ્યોતિકા પ્રગટ ઉદય હોનેસે, વહુ જબ તત્ત્વજ્ઞાન સ્વરૂપ જ્યોતિ, ભગવાન આનંદની ચૈતન્ય જ્યોતિ, પ્રગટ ઉદય હોનેસે નેત્રકે વિકા૨કી ભાંતિ, જૈસે કિસી પુરુષકી આંખોમેં વિકાર થા તબ ઉસે વર્ણાદિક અન્યથા દિખતે થે, વિકા૨ થા આંખમેં તબ વર્ણાદિક અનેક પ્રકા૨ દિખતે હૈ, કમળો હોતા હૈ ન કમળો, પીલિયા વો સબ ચીજ પીલી દિખતી હૈ, ઔર જબ નેત્ર ( કા ) વિકાર દૂર હો ગયા, તબ યે જ્યોં કે ત્યોં યથાર્થ દિખાઈ દેને લગે. આહાહાહા... ઈસી પ્રકાર પટલ સમાન આવ૨ણ કર્મકે ભલિભાંતિ ઉખડ જાનેસે રાગાદિકી એકતાબુદ્ધિકા નાશ કરકે, આહાહાહા... પ્રતિબુદ્ઘ હો ગયા ! મિથ્યાશ્રદ્ધામેં, મિથ્યાજ્ઞાનમેં ૫૨ વસ્તુ અપની હૈ ઐસે દિખતે થે, જેમ કમળાવાળાકો પીળા દિખતે હૈ સબ, પટલ સમાન આવ૨ણ, આહાહા... હૈ! વિકા૨કી ભાંતિ, પટલ સમાન આવ૨ણ કે કર્મોકે ભલીભાંતિ ઉખડ જાનેસે, પ્રતિબુદ્ઘ હો ગયા ઔર સાક્ષાત્ દેષ્ટા અપનેસે હી અપનેકો જાનક૨, અપનેસે અપનેકો જાનકર આ આનંદ ને જ્ઞાન ને દર્શન પર્યાયસે અપનેકો જાનકર, આહાહા... તથા શ્રદ્ધાન કરકે અનુભવ હુઆ, સમ્યગ્દર્શન હુઆ, અનુભવ, ઉસીકા આચરણ કરનેકા ઈચ્છુક, આહાહા... હજી અસ્થિરતા બાકી હૈ. સમ્યગ્દષ્ટિકો અનુભવી કો ભી હજી રાગભાગ બાકી હૈ, દોષ હૈ, દુઃખ હૈ, અસ્થિરતા હૈ, આહાહા... આહાહા... શ્રદ્ધાન કરકે ઉસીકા આચરણ કરનેકા, હજી સમ્યગ્દર્શન હુએ પણ અંદર રાગ હૈ હજી, અવ્રતકા રાગ હૈ, શુભકા રાગ હૈ, અશુભરાગ હૈ, ધર્મીકો અનુભવીકો ભી ભોગકી વાસનાકા રાગ હૈ, આહાહાહા... એ છોડકર સ્વરૂપકા આચરણ કરનેકા ઈચ્છુક, સમજમેં આયા ? આહાહાહા... ઉસીકા આચરણ કરનેકા અર્થાત્ જૈસા જ્ઞાનસ્વરૂપ ભગવાન ૫૨સે ભિન્ન દેખા ઉસકા આચરણ કરનેકા અભિલાષી, હજી ઉસકા ભાન હુઆ પણ હજી આચરણમેં રાગ પુન્ય પાપકા ભાવ આચરણમેં આતા હૈ. આહાહા ! અનુભવી સમકિતી જ્ઞાનીકો, ક્ષાયિક સમકિતીકો ભી. સમજમેં આયા ? આહાહાહા... જ્ઞાની જાણતે હૈ કે અભી મેરી પર્યાયમેં રાગ હૈ, દુઃખ હૈ, મેરે યહુદુ:ખકા આચરણ છોડકર આનંદકા આચરણ કરના હૈ મેરેકો. આહાહા... શું સ્પષ્ટતા, એ સમ્યગ્દર્શન હુઆ, અનુભવ હુઆ, તો પણ ( પૂર્ણતા નહીં ) ઉસીકા આચરણ કરનેકા તો હજી આચરણ હુઆ નહીં અંદર, ચારિત્ર હુઆ નહીં, પ્રત્યાખ્યાન લેના હૈ. પ્રત્યાખ્યાન નામ રાગકા અભાવ હોકર જ્ઞાન સ્વરૂપ જ્ઞાનમેં ૨મેં ઐસી દશા હજી હુઈ નહીં, આહાહાહા... ઓહોહો ! સંતોએ તો અમૃત રેડયા છે. આહાહા ! કયા કહા ? રાગ શ૨ી૨ાદિસે ભિન્ન ભગવાન આત્મા અનુભવમેં આયા કે જ્ઞાનાનંદ મૈં હું, ઐસા સમકિત દર્શન હુઆ, છતેં રાગકા હજી આચરણ પર્યાયમેં હૈ, એ દુઃખરૂપ આચરણ હૈ, એ અપના સ્વરૂપકા આચરણકા ઈચ્છુક પુરુષ પૂછતા હૈ. આહાહાહા...
Page #486
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૮
૪૭૧ સમકિતી જ્ઞાની, અનુભવી એ ભી અપના સ્વરૂપના આચરણ એટલે સ્થિરતા કરના પ્રત્યાખ્યાન કરના ચારિત્ર નહીં હૈ. પર્યાયમેં રાગ હૈ, દુઃખ હૈ, અપ્રત્યાખ્યાન હૈ, અવતભાવ હે, આહાહા... આહાહાહા... આપકો અપનેસે જાનકર જ્ઞાન ને શ્રદ્ધા દોહી હુઆ, સમ્યજ્ઞાન ભી હુઆ સમ્યગ્દર્શન ભી હુઆ. હવે ઉસીકા આચરણ કરનેકા હજી ઉસમેં ચારિત્ર નહીં, અચારિત્રભાવ હૈ, અપ્રત્યાખ્યાનભાવ હૈ, પ્રત્યાખ્યાન નહીં. સ્વરૂપમેં ઠરના રાગકો તજકર છોડકર નિરાકરણ કરકે અપને સ્વરૂપમેં રમના એ નહીં. આહાહા.... તો એ પૂછતા હૈ સમકિતી પૂછતા હૈ ધર્મી જીવસે અનુભવી હૈ યે પૂછતે હૈ. આહાહા... ઉગ્ર પુરુષાર્થ કરના હૈ ને? ઈસ આત્મારામકો અન્ય દ્રવ્યોના પ્રત્યાખ્યાન ત્યાગના એ કયા હે પ્રભુ? એકતા તો તૂટ ગઈ હૈ, હમકો આત્માના જ્ઞાન હુઆ પણ રાગકા ત્યાગ હમેં નહીં તો રાગકા ત્યાગ કિસ તરહસે હોતા હૈ?
- વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૯૭ શ્લોક - ૨૮ ગાથા - ૩૪
ભાદરવા વદ-૧૪ તા.૧-૧૦-૭૮ સં.૨૫૦૪ સમયસાર, તેત્રીસ ગાથાનું આખિર છે ને? વંચાઈ ગયું છે પણ ફરીને, “ઈસ પ્રકાર એ અજ્ઞાની જીવ ત્યાંથી હું ને? અજ્ઞાની જીવ અનાદિકાલીન મોહકે સંતાનસે” મિથ્યાશ્રદ્ધા અને રાગદ્વેષ મોહના સંતાનસે નિરૂપિત આત્મા અથવા તેરૂપે માનનેવાલા આત્મા અથવા અજ્ઞાની. “એ આત્મા ને શરીરના એકત્વ સંસ્કાર” ભગવાન શાયક ચૈતન્ય સ્વભાવી જ્ઞાયક સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ, ઉસકી સાથે શરીર કર્મ ને કર્મના નિમિત્તની ઉપાધિ, શુભ-અશુભભાવ આદિ, “ઉસકા એકત્વ સંસ્કારસે અત્યંત અપ્રતિબુદ્ધ થા” અત્યંત અજ્ઞાની થા. અપના સ્વરૂપ કયા હૈ, ગુણ કયા હૈ, પર્યાય કયા હૈ, રાગ કયા હૈ, પર કયા હૈ, યહ બિલકુલ જાનતે નહીં. આહા!
( શ્રોતા – બધાય જીવો એવા છે) બધાય જીવો એ રીતે જ છે અનાદિસે. આહાહાહા ! સર્વજ્ઞ સ્વભાવી જ્ઞાયકનું અસ્તિત્વ, મોજૂદગી ચીજ હૈ ઉસકો ન જાનકર પુન્ય ને પાપના રાગાદિ ભાવ અને કર્મ ને શરીરાદિ યે મેરા હૈ ઐસા સંસ્કાર, મેરા આનંદ ને જ્ઞાન હૈ એ સંસ્કાર નહીં, આહાહાહા! રાગ ને પુષ્ય ને પાપના વિકલ્પ એ મેરા હૈ ઐસા એકત્વ સંસ્કાર, એ કારણે અત્યંત અપ્રતિબદ્ધ થા. આહાહાહા !
એ અબ તત્ત્વજ્ઞાનસ્વરૂપ જ્યોતિકે પ્રગટરૂપ ઉદય હોનેસે, પ્રભુ તું તો રાગ અને શરીરસે ભિન્ન હૈ ને નાથ ! આહાહા.... તેરી ચીજમેં તો અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ પૂરણ પડી હૈ ને પ્રભુ! તું રાગસે અને શરીરસે ભિન્ન હૈ એમ સંતોએ જાહેર કર્યો. આહાહાહા ! ઉસકો ત્યારે ઉસકો અંતરમેં જાકર આત્મા જ્ઞાયક સ્વરૂપ ચૈતન્યબિંબ રાગ ને પુણ્યના વિકલ્પની દુઃખદશાસે ભિન્ન, આનંદસ્વરૂપ પ્રભુ. આહાહાહા.. ઐસા તત્ત્વજ્ઞાન ભાન હુઆ, સમ્યગ્દર્શન હુઆ. તત્ત્વ જ્ઞાનસ્વરૂપ જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ પ્રગટ હુઈ. આહાહાહા ! જે પુણ્ય ને પાપ ને રાગાદિના સંસ્કાર મેરા હૈ, ઐસા પ્રગટ થા, ઉસકે સ્થાનમેં ભગવાન રાગસે ભિન્ન મેરી ચીજ હૈ, ઐસા તત્ત્વજ્ઞાનના સ્વરૂપ પ્રગટ હુઆ. આહાહા !
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નેત્રકે વિકારકી ભાંતિ, આંખમાં જેમ શું કહેવાય છે? ( પીલિયા) પીળીયા અમારે કમળો કહે છે; કમળાને કારણે જો સફેદ ચીજ ભી પીળી દિખતી થી, એ વિકાર નાશ હોનેસે, તબ વે
જ્યોંકા ત્યોં યથાર્થ દિખાઈ દેને લગે, જૈસી ચીજ થી વૈસી દેખને લગે, આંખકા વિકાર નાશ હોનેસે, ઐસે એ તો દાંત “પ્રગટ સામાન્ય આવરણ કર્મ ભલી ભાંતિ ઉઘડ જાનેસે”. આહાહા! એ ઉઘડી જાય છે અને નાશ થાય છે. કર્મોકે ભલીભાંતિ ઉઘડ જાનેસે પ્રતિબદ્ધ હો ગયા, એકત્વબુદ્ધિકા નાશ હુઆ એ કર્મકા થા. આહાહા.. ઐસા આત્મા પ્રગટ તત્ત્વજ્ઞાનસે પ્રગટ હુઆ, મેં તો આનંદ ને જ્ઞાન હું, મેરેમેં અલ્પજ્ઞતા હી નહીં ઔર રાગાદિ મૈ નહીં ઐસા અનુભવ દૃષ્ટિમેં આયા. હૈ? પ્રતિબુદ્ધ હો ગયા, જ્ઞાની હો ગયા. સમ્યગ્દષ્ટિ હુઆ. આહાહા ! ઔર સાક્ષાત્ દ્રષ્ટા આપકો અપનેસે જાનકર સાક્ષાત્ પ્રભુ તો દેખનેવાલા દ્રષ્ટા હૈ, રાગાદિ પર ચીજ તો દેશ્ય હૈ, મેં તો દ્રષ્ટા હું. રાગાદિ શરીરાદિ પર ચીજ તો શેય હૈ, મેં તો જ્ઞાતા હું. આહાહા! આપકો અપનેસે હી જાનકર, દેખો ભાષા, ભગવાન જ્ઞાનસ્વરૂપ આનંદસ્વરૂપ પ્રભુ, આપ અપનેકો અપનેસે, અપનેકો અપનેસે અપની જ્ઞાન આનંદની પર્યાયસે અપનેકો જાના. આહાહાહા ! રાગસે આત્મા જાનનમેં આતા હૈ ઐસા આત્મા હૈ હી નહીં એમ કહતે હૈ. એ અપનેસે ભગવાન જ્ઞાન પ્રવાહ ધ્રુવ એ ઉપર દૃષ્ટિ કરનેસે જો જ્ઞાનકી પર્યાય નિર્મળ હુઈ એ દ્વારા અપનેકો અપનેસે જાના. આહાહાહા ! (શ્રોતાઃ- ઇન્દ્રિયજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનનું શું?) એ બહાર ગયું દૂર. ઇન્દ્રિયજ્ઞાન અને શાસ્ત્રજ્ઞાન એ બધા દૂર રહી ગયા. આવી વાત છે પ્રભુ.
આપકો અપનેસે હી જાનકર, અપના સ્વરૂપ જાના, જ્ઞાનકી સાથમેં જો રાગ ભી બાકી હૈ દુઃખ, વો ભી જ્ઞાને જાના. પહેલે તો ઉસકો ભી નહીં જાનતે થે ઔર અપનેકો ભી નહીં જાનતે થે. આહાહાહા! આપકો અપનેસે જાનકર અપના જ્ઞાનાનંદ સ્વભાવ મૈ હું ઐસા જાના ઔર ઉસમેં રાગાદિ બાકી હૈ. દુઃખરૂપ હૈ ભિન્ન હો ગયા પણ અસ્થિરતા બાકી રહી ગઈ. આહાહાહા ! તો સમ્યજ્ઞાની જીવ, સમ્યગ્દષ્ટિજીવ, અપનેકો અપનેરૂપે જાના, જ્ઞાનકી પર્યાય આનંદકી પર્યાય હુઈ ઉસકો એ પર્યાયરૂપે જાના ઔર રાગ બાકી રહા એ દુઃખરૂપ હૈ ઉસકો ભી જાના. આહાહા ! મેરેમેં હજી દુઃખકા ત્યાગ નહીં, (શ્રોતાઃ- વેદન ખરું કે નહીં) વેદન હૈ ને પ્રભુ એ માટે તો કહતે હૈ. સમ્યગ્દષ્ટિકો દુઃખકા વેદન હૈ એમ જાના, મેં આત્મા હું ઐસા આનંદકા ભી વેદન આયા, ઔર સાથમેં રાગદ્વેષ પરિણામ હૈ અવતભાવ, અત્યાગભાવ, દુઃખભાવ ઉસકો વેદનમેં મેરે આયા, એ ભી જાના. સમજમેં આયા? આહાહાહા !
મને સવારમાં શ્રીકૃષ્ણકી બાત આજે આઈ થી બહોત. તીર્થકરના આત્મા હૈ વો તો શ્રીકૃષ્ણ તીર્થકરનો જીવ છે. આહાહાહા! ભગવાનને વખતમેં ઉસકો આત્મજ્ઞાન હુઆ થા, સમ્યગ્દર્શન હુઆ થા. નેમનાથ ભગવાનના વખતમાં, આહાહા.... ભાન હુઆ થા મેં તો આત્મા હું અને એ તો ભવિષ્યમે તીર્થકર હોનેવાલા હૈ, તેરમા તીર્થંકર આગામી ચોવીસીમાં, ભગવાન હોનેવાલા હૈ. પણ પહેલે (નિજકા) ભાન હુઆ. આહાહાહા... અને જબ, જ્યારે દ્વારકાનગરી સળગે છે સોનાના ગઢ ને રતનના કાંગરા દેવતાએ બનાવ્યા. એ લાખો રાજકુમારો લાખો રાણીઓ એ દ્વારકા સળગી એમાં સડસડસડ સડસડ બળદેવ, વાસુદેવ મહાપુરુષો, ઉત્તમ પુરુષો એ પાણીના હિલોળા નાખે છે ઠારવા એ પાણી ગ્યાસતેલ બન જાતે હૈ. (શ્રોતા:- તે દિ' તો
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૭૩
શ્લોક – ૨૮
ગ્યાસતેલની શોધ નહોતી થઈ ) શોધ નહીં થી પણ. ગ્યાસતેલની ( જેમ ) બાળે ઐસી તાકાત હોતી હૈ પાનીએં, જબ પાની ગ્યાસતેલ અંદરમેં હોતા હૈ ન કૂવામેં પાણીના ઠેકાણે ગ્યાસતેલ હોય છે એમ પાણીના ગ્યાસતેલ હો ગયા. આહાહાહા !
એ લાખો રાણીઓ અને લાખો રાજકુમારો બળે, અરે મને બચાવો રે બચાવો ભાઈ પિતાજી મને બચાવો, કોણ બચાવે ? આહાહાહા ! ( શ્રોતાઃ- ગુરુ બચાવે ) એ તો અંત૨માં શરણમાં જાય તો આત્મા બચાવે, બાકી કોઈ નહીં. આહાહા. એ ભાઈ સળગે છે. આહાહા ! (દ્વારકા), માબાપને ૨થમાં બેસાડી બહાર કાઢતે હૈ માબાપને તો નિકાળીએ. આહાહા... બળદેવ ને વાસુદેવ બળદની પેઠે રથને હાંકે ( છે )પિતાજી માતાજી બેઠે હૈ, જ્યાં દ્વારકાના છેલ્લા દ્વા૨ આયા દરવાજા ઉ૫૨સે હુકમ આયા સ્વર્ગસે દેવકા, છોડ દો નિકાલના. તેા મા બાપ નહીં બચે, છોડ દો, એ ભાઈ એ રાગ છોડ દેતે હૈ માતા પિતાકા આમ સળગતે હૈ, બળતે હૈ. આહાહાહા ! એ જ્ઞાની ધર્માત્મા હૈ. આહાહાહા ! પણ રાગ આતા હૈ, રાગ હૈ ને ? અસ્થિરતાકા રાગ હજી દુઃખ હૈ આ માતાને દેખીને. અ૨૨૨ !
એ બળદેવને કૃષ્ણ કહે છે, ભાઈ જેની આઠ હજાર દેવ સેવા કરતે થે. આહાહાહા... એ દેવ ક્યાં ગયા ? જેને રાજાઓ હજા૨ો ચામર ઢાળતે થે, આહાહાહા ! ભાઈ આપણે ક્યાં જઈશું શ્રી કૃષ્ણ કહે છે. બળદેવ કહે છે ભાઈ આપણે પાંડવ પાસે જઈએ. ભાઈ આપણે પાંડવને દેશનિકાલ કિયા હૈ ને ? ભલે દેશનિકાલ કિયા (પણ ) એ સજ્જન છે આપણે ત્યાં જઈએ. આહાહા... આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વસ્તુ છે. રસ્તામાં જાય છે ત્યાં તૃષા લાગે છે. તીર્થંક૨નો જીવ અને આત્મજ્ઞાની. આહાહાહા ! એ તૃષા લાગે છે, ભાઈ એ કૌસંબી વનમાં પગ ભરી શકતો નથી ભાઈ હું, મને તૃષા બહુ લાગી છે હવે હું પગનો ડગ નહીં ભરી શકું. આહાહા ! ભાઈ તમે અહીં રહો, હું પાણી લાવું બળદેવ કહે છે. ત્યાં લોટા-લોટા ક્યાં હતા ત્યાં ? વડના પાનને ભેગાં કરી સળી નાખીને લોટા જૈસા બનાયા, બોંત્તેર કળાના જાણનાર બળદેવ પાણી લેવા ગયે, કૃષ્ણ અહીં સોતે થે મહા ઉત્તમપુરુષ હૈ પગમાં પદ્મમણી હૈ પગમાં, ઉસકા ભાઈ બાર વ૨સસે વનમાં રહેતે થે જરતકુમાર, ભગવાને કહા થા કિ આ જરતકુમા૨કે કા૨ણ કૃષ્ણકા શરી૨ પડ જાયેગા, બા૨ વ૨સ સુધી બહા૨ ૨હે એ જાણે કે આ હરણ હૈ, આમ નજીક આવે ત્યાં પ્રભુ આપ યહાં કહાંસે, મેં બાર બાર વ૨સસે જંગલમાં રહતે થે. આ કયા ? આહાહાહા ! રોવે છે, ભાઈ તું ચાલ્યો જા અહીંથી બાપુ બળદેવ હમણાં આવશે તો તને મારશે. ભાઈ, હું કહાં જાઉં, કૌસ્તુભમણિ છે બહુ કિંમતી અબજો અબજો અબજો રૂપીયાની કિંમતના અબજોનેં ન મિલે ઐસી, વાસુદેવ છે ને ઉત્તમ પુરુષ છે ને આ લઈને પાંડવો પાસે જા, બતાવજે તને રાખશે. આહાહાહા ! એ જાય છે ને જ્યાં બળદેવ આવે છે એ ત્યાં, ત્યાં દેહ છૂટી જાય છે. આહાહાહા ! એ ત૨સે ત૨ફડે ત્રિકમો નહીં કોઈ પાણીનો પાનાર એ સજ્જાય આવતી અમારે દુકાને વાંચતા ને જ્યારે ત૨સે ત૨ફડે ત્રિકમો, સમકિતી જ્ઞાની આનંદમેં રહનેવાલા પણ હજી રાગનો ત્યાગ નથી અસ્થિરતાનો, એટલે... આહાહાહા... નહીં કોઈ પાણીનો પાનાર રે, સહજાનંદી રે આત્મા, સૂતો કહીં નિશ્ચિંત રે, મોહ તણા રે રણીયા ભમે, જાગ જાગ મતિવંત રે, આ સજ્જાય આવતી અમારે ચા૨ સજ્જાયમાળા હૈ શ્વેતામ્બરમાં તો એકએકમાં બસો અઢીસો શ્લોક આવે.
Page #489
--------------------------------------------------------------------------
________________
४७४
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હમે નિવૃતિ થી, પિતાજીની દુકાન થી, છોટી ઉંમરમેં સબ અઢાર ઓગણીસ વરસે હમ તો આ જ કરતા હતા. વેપાર ભી કરતે થે. આહાહાહા ! આહાહા. “જાગ જાગ મતીવંત લુંટે જગતના જંત” આ લૂંટારા ધુતે છે તને આ મારી બાયડી ને આ મારો છોકરો ને હું તારો બાપ. આહાહાહા ! “નાંખી વાંક અનંત” પરણ્યા'તા શું કામ ત્યારે જુવાન અવસ્થામાં મને પરણ્યા તો ઘરડાને પરણવી'તી ને ભોગનો ત્યાગ કરો છો તો. આહાહાહા !“નાખી વાંક અનંત વિરલા કોઈ ઉગત”. આહાહા !
એ શાંતિનાથ ભગવાન જ્યારે દીક્ષિત થાય છે ચક્રવર્તી, કામદેવ, તીર્થકર છનુંયે હજાર સ્ત્રીઓ એકએક સ્ત્રીની હજાર દેવ સેવા કરે ત્યાં એને વૈરાગ્ય થાય છે, હવે અહીં પ્રત્યાખ્યાનની વાત ચાલે છે ને? આત્મજ્ઞાન તો હૈ, સમ્યગ્દર્શન તો હૈ, આહાહાહા ! હવે રાગના ત્યાગની વાત, રાગ હૈ, હજી દુઃખ હૈ ખ્યાલમેં આયા હૈ સબ જ્ઞાનીકો, હવે એ રાગકા ત્યાગ કરનેકા ભાવ આયા. આહાહાહા ! સમજમેં આયા? જંગલમેં જાતે હૈ તો રાણીયોં આતી હૈ ઔર ઝંટીયા તાણતી હૈ (વાળ), હે સ્ત્રીઓમેં રહા થા, વો તુમ્હારે કારણે નહીં રહા થા. મેં રાગકે કારણ મેં રહા થા, મેં સમકિતી હું, જ્ઞાની હું પણ મેરેમેં રાગ થા મેરેમેં દુઃખ થા, મેરે ખબર હૈ ભાઈ. આહાહા હૈ રાણીઓ એ મેરા રાગ મર ગયા હવે, હવે તુમ મેરેકો લલચા નહીં સકતી, છોડ , ચલી જા મેં તો આત્માને આનંદમેં જાતા હું. આહાહા.. સમ્યગ્દર્શન તો હૈ, તીન જ્ઞાન હૈ, આહાહાહા. પણ અંદર રાગકા ભાવ પુણ્ય પાપકા ભાવ દુઃખરૂપ થા, એ જાનનમેં થા કે મેરે દુઃખ હૈ મેરે આનંદ ઈતના નહીં આયા, જૈસા પૂર્ણાનંદકા નાથ ભગવાન ઉસકા અવલંબનસે પૂર્ણાનંદ હોના ચાહીએ એ મૅરેમેં નહીં હૈ, આહાહાહા.. મૈરેમેં તો અલ્પ આનંદ આયા ઔર સાથમેં દુઃખ ભી મેરે દિખતે હૈ વેદનમેં, આહાહા.. ઐસા જીવ એ તો તીર્થકર થા એની તો વાત કયાં કરવી, પણ ઐસા જીવ અપનેકો જાનકર ઔર શ્રદ્ધાન કરકે, આહાહાહા ! ઉસીકા આચરણ કરનેકા ઈચ્છુક વો જાનતે હૈ કે મેરેમેં હજી રાગદ્વેષ પુણ્ય પાપકા દુઃખરૂપકા આચરણ મૈરેમેં હે, તો હવે એ સ્વભાવના આચરણ કરનેકા કામી સમકિતી, આહાહાહા.. બધું શૂન્ય લાગે પછી એને, મારો નાથ ભગવાન આનંદથી ભરેલો ત્યાં મેં જાઉં. આ રાગાદિ પુણ્ય પાપકા ભોગકા ભાવ એ દુઃખરૂપ મેરે વેદનમેં આતા હૈ. આહાહાહા ! એ ઉસીકા આચરણ, રાગકા, પુણ્યભાવકા આચરણ થા અભી, જ્ઞાની સમકિતીકો ભી, આહાહાહા.. ઈતના શુભ અશુભભાવકા આચરણ, દુઃખરૂપમય વેદનમેં આતા હૈ, તો હવે એ કહતે હૈ, સમકિતી જ્ઞાની, આહાહાહા... આચરણ કરનેકા ઈચ્છુક, મેરા આનંદકા નાથમેં મેં રમું એ આચરણ કરનેકા કામી. આહાહાહા! સમજમેં આયા? સમ્યગ્દષ્ટિ હૈ, સમ્યજ્ઞાન હુઆ હૈ, અનુભવ હુઆ એ ઈચ્છા કરતે હૈ ગુરુ પાસે જાકર. આહાહાહા.... અનુભવી હૈ, જ્ઞાની હૈ, રાગકા ઔર આનંદકા વેદનવાલા હૈ, એ અપના સ્વરૂપકા આચરણ કરનેકા ઈચ્છુક, આહા ! પાઠમેં હૈ ને “ચવાનુચરિતકુમાઃ” સંસ્કૃતમાં હૈ કામ. મારો પ્રભુ આનંદ સ્વરૂપમેં મેરે ભાન હુઆ હૈ મેં મેરા આનંદમેં રમનેકા આચરણકા અભિલાષી હુઆ હું. આહાહાહા ! સમજમેં આયા? નિજ પદ રમેં સો રામ કહીએ, આહાહા.. આનંદકા નાથમેં રમનેકી ઈચ્છા પ્રભુ મેરે હુઈ હૈ. આહાહા.. આતમરામ! આનંદના હિલ્લોળે ઝુલતો તો, આહાહાહા. મેરેમેં યે રાગ ને દ્વેષકા દુઃખ હૈ એ મેરે આચરણમેં હૈ અવતકા ભાવ, હવે મેં તો
Page #490
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૮
૪૭૫ મેરા સ્વરૂપના આચરણ કરનેકા અભિલાષી હું પ્રભુ. આ સમ્યગ્દષ્ટિ જ્ઞાની તીન જ્ઞાનકા ઘણી ભી ઐસી (ભાવના ભાતે હૈ.) આહાહાહા....
આ ઉસીકા આચરણ મેં આનંદ પ્રભુ, સર્વજ્ઞ સ્વરૂપી અનંત આનંદના નાથ સ્વરૂપી મેં, ઐસા મેરે જ્ઞાન હુઆ, અનુભવ હુઆ, ભાન હુઆ, પણ મેરા હજી આચરણમેં રાગ અને દ્વેષકા આચરણ હૈયે દુઃખકા આચરણ હૈ મેરે પ્રભુ, તો મેરે હવે મેરા આનંદકા આચરણ કરનેકા મેં અભિલાષી, એ દુઃખકા આચરણકા દુઃખકો છોડનેકા ત્યાગનેકા મેં અભિલાષી હોતા હુઆ પૂછતા હૈ, આહાહાહા હૈ? સમ્યકષ્ટિ, જ્ઞાની ધર્માત્માકો પૂછતે હૈ, ઓહોહો ! એટલો તો વિનય છે. કામી તો હૈ ઈચ્છા તો હૈ. ઈચ્છા ઉત્પન્ન હુઈ, વિકલ્પ તો હૈ, આહાહા! ઔર ગુરુકો વિનય કરતે હૈ વો ભી વિકલ્પ હૈ, રાગ હૈ, દુઃખ હૈ, આહાહાહા... એ અપના આચરણ કરનેકા ઈચ્છુક હોતા હુઆ, ઉસીકા નામ જિનકી શ્રદ્ધા જ્ઞાન આત્માકા હુઆ, ઉસકા આચરણ કરનેકા અભિલાષી, હવે અર્થાત્ અપની પર્યાયમેં રાગ ને દ્વેષકા આચરણ શુભાશુભકા હૈ. અવતભાવ હૈ, અત્યાગભાવ હૈ, અત્યાગભાવકો વદન હૈ, આહાહા ! એ મેરા સ્વરૂપના આચરણ કરનેકા મેં અભિલાષી ગુરુકો પૂછતે હૈ. આહાહા... એલા સમ્યગ્દર્શન હુઆ, સમ્યજ્ઞાન હુઆ તો તેરે તો સબ ખબર હૈ, હો. સત્તર અઢાર ગાથામાં આવે છે ને? સમ્યગ્દર્શન હુઆ મેં આત્મા આનંદ હું તો એ શ્રદ્ધામેં ઐસા આયા કિ મૈં ઉસમેં આચરણ કરુંગા તો કર્મકા નાશ હોગા, ઐસી શ્રદ્ધામેં આયા હૈ, ૧૭–૧૮ ગાથામાં સમયસાર ઉસમેં ઐસા આયા હૈ.
ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપકા ભાન હુઆ. આહાહા ! સમજમેં આયા? હવે એ અંદરમેં જાનેકા અભિલાષી સ્વરૂપમેં રમણ કરનેકા, આહા... તો એ ધર્મી સમકિતી જીવ મુનિકો પૂછતે હૈ, શ્રદ્ધામેં તો આયા હૈ કિ મૈં જિતના સ્વરૂપમેં રમુંગા અંદરમેં ઈતના અશુદ્ધતાકા કર્મકા નાશ હોગા. ઐસી તો સમ્યગ્દર્શનમેં શ્રદ્ધામેં આ ગયા હૈ, એ ૧૭–૧૮ ગાથામાં હૈ. સમજમેં આયા? આહાહાહા!
મારગ તો જુઓ, આહાહાહા.... મેરી ચીજ, મૈ શુદ્ધ ચૈતન્ય હું, અતીન્દ્રિય અપરિમિત સર્વજ્ઞ સ્વભાવી, જ્ઞાયક સ્વભાવી કહો, સર્વજ્ઞ સ્વભાવી કહો, “શ” સ્વભાવી કહો, જ્ઞાન સ્વભાવી અકેલા આત્મા, ઐસા મેરેકો ભાન હુઆ હૈ, પણ પ્રભુ મેરે આચરણમેં રાગ ને પુણ્ય પાપકા આચરણ હુજી પર્યાયમેં , અવતભાવ, અત્યાગભાવ હૈ. સમજમેં આયા? આહાહાહા.. એ મેરે સ્વરૂપકા આચરણ કરનેકા મૈ અભિલાષી હું અને આ રાગાદિકા દુઃખકા આચરણ છોડનેકા મેં અભિલાષી પ્રભુ હું. આહાહા ! એ પૂછતા હૈ તો વિકલ્પ હૈ ને? બાલચંદજી! ગાથા બહોત અચ્છી આ ગઈ હૈ. આહાહાહા... આનંદનો નાથ જાગીને ઊઠે છે અંદરથી, આહાહા... ત્યારે એમ કહે છે, કે પ્રભુ મારે તો હવે મેરા સ્વરૂપના આચરણ કરનેકા મેં કામી હું, મેરી પર્યાયમેં અત્યાગભાવ ભોગભાવ-રાગભાવ, પાપભાવ, પુણ્યભાવ ઉસકા મેરી પર્યાયમેં અવ્રતા આચરણ હૈ. દુઃખકા આચરણે હૈ યે મેરા જ્ઞાનમેં આયા હૈ, મેરી પ્રતીતમેં આયા હૈ, જ્ઞાનમેં આયા હૈ, પણ હવે મૈ તો મેરા સ્વરૂપમેં આચરણ કરનેકા કામી હું. આહાહાહા !
કહો ક્ષાયિક સમકિતી હોય, આહાહાહા... શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી આહાહા... પણ મૃત્યુકાળે દેહ છોડનેકા રાગ આ ગયા, આપઘાત કિયા, છતાં સમકિતમાં દોષ નહીં, ઔર એ
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સમયે તીર્થકર ગોત્ર બાંધે એમાં ફેર નહીં, આહાહાહા.. એવા શ્રેણિક રાજા અહીંયા તીર્થકર થવાના ભવિષ્યમાં, અરે રે! તીર્થકરના જીવને પણ આ દશા? આહાહા ! સમ્યગ્દર્શન હૈ, સમ્યજ્ઞાન હૈ, ઓહોહોહો ! લડકા બચાનેકો આતા હૈ પિતાજીકો, મૈને જેલમેં નાખ્યા મેરી બડી
ભૂલ હુઈ, માતાજીએ મને ચેતાવ્યો, ભાઈ તેરા જન્મ હુઆ તબ મૈંને કચરેકે ઢેરમેં તેરેકો નાખ દિયા થા, ત્યાં પિતાજી આવ્યા મેરેકો પૂછયા બાળક ક્યાં ગયા? મૈને નાખ દિયા હૈ, અરેરે ! નાખ કયું દિયા એ મેરે પેટમેં આયા થા તબ મેરે સપના આતા થા કે આપકા કાળજા ખાઉં એ કારણ મૈને બાળકકો છોડ દિયા. અરે ! આહાહાહા ! એ ઉકરડેથી બાળકને લઈ આવે છે રાજકુમાર (કો). આહાહાહા ! કુકડા-કુકડા હોતા હૈ ને કુકડા ચાંચ મારે છે શરીર કુણુ રાજકુમારનું, પીડા પીડા પીડા ત્યાં શ્રેણીક જાય છે અને ઉપાડી લે છે. ભાઈ !તેરા બાપે એ કિયા થા ને ઉસકો તે જેલમેં નાખ્યા રાજ કરનેકો? અરે માતા મેરી બડી ભૂલ હુઈ, મેરે ખબર નહીં, હું પિતાજીકો જેલસે નિકાલનેકો જાતા હું, હાથમાં બરછી લેકે ગયે અને વો (શ્રેણિક) જાને કે આ મને મારને આયા, હૈં સમકિતી જ્ઞાની, ક્ષાયિક સમકિતી, તીર્થકરના જીવ, તીર્થકર હોનેવાલા, આહાહાહા... એને દેહ છૂટનેકા (સમયે) હીરા ચૂસ લિયા મરનેકો. એ ભાવ કૈસા હૈ પાપ હૈ કે નહીં? પાપ તો આયા હૈ, વેદનમેં પાપ હૈ, આહાહાહા.. પણ સમ્યગ્દર્શનમેં દોષ નહીં. આહાહાહા !
એ અહીંયા કહેતે હૈ. આહાહાહા... શું પ્રભુનો મારગ? શું વીતરાગનો પંથ? મેં તો મેરા વીતરાગ સ્વરૂપ ભગવાન મેરેકો ઉસકા જ્ઞાન હુઆ હૈ, વર્તમાન પર્યાય નિર્મળ હુઈ હૈ ઉસકા જ્ઞાન હુઆ હૈ ઔર વર્તમાન સાથમેં દુઃખકી દશા અવ્રત અત્યાચકા ભાવ હૈ, એ દુઃખકા જ્ઞાન ભી મેરે હુઆ હૈ. આહાહાહા ! સમજમેં આયા? મારગ બાપુ! અલૌકિક હૈ કોઈ, આહાહા... એ ઈચ્છુક હોતા હુઆ પૂછતા હૈ જોયું, હવે રાગકા દુઃખકા ત્યાગ નહીં કિયા, યહાં તો સ્વરૂપકા આચરણ કરનેકા ઈચ્છુક હોતા હૈ ઐસા શબ્દ લિયા હૈ ભાઈ, રાગકા અત્યાગ હૈં ઉસકા મેં ત્યાગ કરું ઐસા શબ્દ ન લિયા મૈં તો મેરા સ્વરૂપ, આહાહાહા... કયા કહા? સમર્મે આયા? મેં રાગકા ત્યાગ કરનેકા ઈચ્છુક ઐસા નલિયા, (શ્રોતા:- અસ્તિથી છે) અતિસે લિખા હૈ. પણ મેં તો સ્વરૂપના આચરણ કરનેકા ઈચ્છુક હું. સમ્યગ્દષ્ટિ હૈ, સમ્યજ્ઞાની હૈ, સ્વનો અનુભવ હૈ, સબ જ્ઞાન હુઆ હૈ, આહાહા... તો મેરે પ્રભુ, મેરા આનંદકા નાથકા આચરણ, અલ્પ આચરણ હુઆ હૈ, પણ વિશેષ આચરણ નહીં, અત્યાગભાવ હજી મેરેમેં હૈ, તો મેં મેરા સ્વરૂપમેં આચરણ કરનેકા ઈચ્છુક, આહાહાહા.... એ પૂછતા હૈ, જુઓ તો શૈલી તો જુઓ. આહાહાહા!
અરે જગતને સત્ય મળે નહીં સાંભળવા એ ક્યારે સમજે પ્રભુ અને આ ભવ એકએક સમય ચાલ્યો જાય છે જેનો કૌસ્તુભમણિની કિંમતથી પણ એક સમયની કિંમત કિંમતી છે. મનુષ્યભવ ઉસમેં આ જો ન કિયા તો ઉસને કાંઈ નહીં કિયા, આહાહા... યહાં તો સમ્યગ્દર્શન હુઆ ઔર સમ્યકજ્ઞાન હુઆ ઔર ભવથા નાશ હુઆ અનંતકા, અનંતકા હુઆ, પણ હજી થોડા રાગકા અત્યાગભાવ હૈ, રાગકા આચરણ હૈ તો પ્રભુ ગુરુ પાસે જાતે હૈ. પ્રભુ પણ આપને તો સબ જ્ઞાન હું ને સમકિત હૈ ઔર પૂછતે હૈ હમકો? વિનયસે પૂછતે હૈ. (ગુરુ બોલે) તુમકો તો સમ્યગ્દર્શન હૈ તો ખ્યાલ હૈ કે સ્વરૂપમાં ઠરુંગા તબ રાગકા ત્યાગ હોગા, એ તો તમને ખબર
Page #492
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૮
४७७ હૈ. હૈ, પણ મેં તો પ્રભુ.. આહાહા... આહાહા.. એવા આચરણ કરનેકા ઈચ્છુક, ઉસીકા આચરણ કરનેકા ઈચ્છુક, રાગકા ત્યાગ કરનેકા ઈચ્છુક ઐસા ન લિયા. સમજમેં આયા? આહાહાહા !
મારો આનંદનો નાથ અતીન્દ્રિય પ્રભુ સાગર ઈસકો મેરે જ્ઞાન હુઆ હું પ્રતીત હુઈ અનુભવ હુઆ હૈ પણ મેરે આચરણમેં કમી હૈ તો મેરા સ્વરૂપમેં આચરણ કરનેકા મેં કામી અભિલાષી હું. આહાહા... હું તો વિકલ્પ, આહાહા.... ગુરુ પાસે મહા સંત મુનિ પાસે કહતે હૈ પ્રભુ. આપ સમકિતી હૈ જ્ઞાની હૈ સબ જાનતે હૈ, મેં જાનતા હું પ્રભુ પણ મેરી ભાવના હવે અંતર
સ્વરૂપમેં રમનકી હુઈ હૈ, મેરી પર્યાયમેં આચરણકા રાગદ્વેષ દુઃખ હૈ. મેરે ખ્યાલ મેં આ ગયા હૈ પણ મેં હવે તો મેરા સ્વરૂપમેં આચરણ કરનેકા અભિલાષી હું. આહાહાહા !
ઈસ આત્મારામકો હૈ, પૂછતા હૈ કિ, ઈસ આત્મારામકો, આતમરામ પ્રભુ ચૈતન્યના બાગમાં રમતે હૈ આત્મા, આહા... એવો આત્મા. આતમરામ જેમ બાગમાં ફૂલ હોય, ફૂલ ઝાડમેં સુગંધ દેતે હૈ, એમ ભગવાનમાં અનંત ગુણ હૈ એ આતમબાગમેં આત્મા જ્ઞાની અંતર રમતે હૈ આતમરામ આહાહા. એ આત્મારામકો અન્ય દ્રવ્યોંકા ત્યાગના કયા હૈ પ્રભુ? મેં મેરા આચરણ કરનેકા અભિલાષી, પણ હવે રાગકા મેં ત્યાગ કરું? હૈ? દ્રવ્યોના પ્રત્યાખ્યાન ત્યાગ કયા હૈ? આહાહાહા.. આવી વાતું છે બાપા! આ તો મહા ભગવાન ત્રણ લોકનો નાથ તીર્થકરની વાણી અને એ ઇન્દ્રો સૂને, એકાવતારી ઇન્દ્રો, એકભવતારી ઇન્દ્રો, શક્રેન્દ્ર હૈ, દેવ હૈ ત્યાંથી મનુષ્ય હોકર મોક્ષ જાનેવાલા હૈ, એ સમકિતી હૈ. શક્રેન્દ્ર હૈ સુધર્મ દેવલોક એ ઈન્દ્ર જ્યારે સભામેં આતે હૈ અને ભગવાન આ વાત કરતે હૈં. એ કેવી વાત હશે? ( શ્રોતા- અલૌકિક) આહાહાહા.. ભવ્યના ભાગ્યના યોગે ભગવાનની વાણી નીકળતી હૈ. આતે હું ને, ભવિ ભાગના જોગ.
ભાઈ આંહી તો અંતરની વાતું છે નાથ. આહાહા ! સમ્યગ્દર્શન હુઆ, સમ્યજ્ઞાન હુઆ, અનુભવ હુઆ, તો ભી ઉસકો હવે સ્વરૂપના આચરણ કરનેકા અભિલાષી, યહાં મેરી પર્યાયમેં રાગદ્વેષકો દુઃખકા આચરણ હૈ પ્રભુ, તો હવે તો મૈં આનંદકા આચરણ કરનેકા ઈચ્છુક, એ રાગ અને દુઃખકા ત્યાગ કૈસે હોતા હૈ? જ્ઞાન તો હું પણ સ્થિરતા માટે પ્રશ્ન કરતા હૈ. આહાહાહા... ઈસ આત્મારામકો અન્ય દ્રવ્યોના પ્રત્યાખ્યાન, રાગ આદિકા ત્યાગ, રાગ એ તો અન્ય દ્રવ્ય હું ને? દુઃખની દશા અપનેમેં હૈ પણ હૈ તો પરવસ્તુ એ અપની ચીજ નહીં. આહાહાહા... આ લોકો સમ્યગ્દર્શન વિના પ્રત્યાખ્યાન કરે એ તો પ્રત્યાખ્યાન હૈ હી નહીં એ તો અજ્ઞાન હૈ સબ. એ જેન્તીભાઈ ! આ શું તમારા બધાયે કર્યું અત્યાર સુધી? હમણાં એમના ભત્રીજાએ કર્યા'તાને આઠ ઉપવાસ, મુંગાએ આવ્યા'તાને અહીંયા તમે શું કર્યું'તું આઠ ઉપવાસ કે દસ? આઠ – જમાડયું તું ને. પણ આંહી એ નહીં બાપુ. આહાહા ! એ આત્મજ્ઞાન વિનાનો ત્યાગ એ ત્યાગ હૈ નહીં. એ તો મિથ્યાત્વ ભાવ અંદર હૈ. (શ્રોતા- એ ધર્મનો ત્યાગ ન થયો) સ્વભાવના ત્યાગ હુઆ. રાગકી ક્રિયા કરતે હૈ અને મેં ધર્મ કરતા હું એ તો સ્વભાવના ત્યાગ હુઆ.
આહાહા....કહો છોટાભાઈ ! આવી વાત છે આ. કલકત્તામાં ક્યાંય મળે એવું નથી બધેય રખડવાના રસ્તા, આ લોકોને તેથી એકાંત લાગે છે એટલે બિચારા વિરોધ કરે છે. તો પણ હમણાં બહુ થયું કલકત્તાથી કાગળ આવ્યો ભાઈ ગયા'તાને જ્ઞાનચંદજી, પાટણીજી ! જ્ઞાનચંદજી
Page #493
--------------------------------------------------------------------------
________________
४७८
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગયા'તા, તો કાગળ આવ્યો લોકો (વ્યાખ્યાનમાં) બહુ આવતા'તા અને વિરોધીઓને પણ જરીક ક્ષમાનો ભાવ, અમારી ભૂલ હતી ભાઈ બધાએ ક્ષમા કરી કલકત્તામાં અને અજમેરમાં, અજમેરમાં તો કભી પચાસ વરસમેં ઐસા નહીં હુઆ થા. હુકમીચંદજી ગયે હુકમીચંદજી અત્યારે બહુ ક્ષયોપશમ બહોત. લોકો કહે ઐસી બાત હમેં પચાસ વરસમેં નહીં સૂની ઈતની માણસકી ભીડ અજમેર નહીં તો ત્યાં તો ભાગચંદજી સ્વામી જરી મુનિભગત તત્ત્વકા વિરોધ કરે, પણ એ માને કે અમારી દષ્ટિ બરાબર છે, પણ વો ભી સબ માણસ સમાતે નહીં, ઉસને ભી કહા ઐસી બાત હમેં સૂની નહીં, પચાસ વર્ષમેં અજમેરમેં ઐસી બાત હુમને નહીં સૂની, પત્ર આયા હૈ કલ. આહાહા ! હતી ક્યાં વસ્તુ ક્યાં હતી ? આ તો અહીંયાસે નીકળ્યા પછી બાત હૈ. આહાહા.. પણ ઈતના નરમ થઈને ઐસા નહીં તો અજમેર તો આખું ગામ લગભગ અમુક ભજનમંડળી કે એવા કોઈ કોઈ પ્રેમી પુનમચંદ પહાડિયા છોકરા છે, બે ભાઈ બહુ એ પ્રેમી છે એવા હશે થોડા, બાકી અત્યારે તો એટલો રસ જાગી ગયો કે શિક્ષણ શિબિર કરો અહીંયા પચીસ હજાર રૂપીયા નિકાલા શિક્ષણ શિબિર આ જાતકા શિક્ષણ, આહાહા ! જગતના ભાગ્ય હું ને? એવી આ વસ્તુ પ્રભુ! આ શિક્ષણ શિબિર એ દૂસરી જાતકી હૈ. આહાહાહા... આત્મજ્ઞાન વિના સમ્યગ્દર્શન વિના જે આ અપવાસ ને ત્યાગ ને એમ માને કે અમે અપવાસ કર્યો એ તો બધો મિથ્યાત્વ હુઠભાવ હૈ. ( શ્રોતા - ગુરુ તેને લંઘન કહે છે) એને લંઘન જ કહે છે. વિષય કષાય આહારો ત્યાગો, “જતન વિજયતે ત્યાગે જત વિજયતે ઉપાસેસ શેયમ” રાગનો ત્યાગ, ઈચ્છાનો ત્યાગ આદિ, આહાહા... એ ત્યાગ હોય ત્યાં ઉપવાસ હોય ત્યાં આત્મા સંગ વસે ઉપવાસે, શેષમ લંઘનમ, શેષ લાંઘણ હૈ. આહાહાહા ! વસ્તુ સ્વરૂપ ઐસા હૈ. આહાહા! કેટલી વાત મૂકી છે ભાઈ ! સ્વરૂપનું જ્ઞાન હુઆ, અનુભવ હુઆ, જ્ઞાન હુઆ, એ પ્રશ્ન કરતે હે મેરે સ્વરૂપમેં આચરણ કરનેકા મેં કામી હું. આહાહા.. મેરી પર્યાયમેં રાગ ને વૈષકા અત્યાગરૂપી દુઃખકા વદન હૈ. આહાહા... સમ્યગ્દષ્ટિ જ્ઞાની એ પ્રભુ એ વેદનકા ત્યાગ મેરા સ્વરૂપમેં આચરણ કરનેકા અભિલાષી એ દુઃખકા વેદનકા ત્યાગ કયા હૈ? જાનતે હૈ પણ ગુરુ પાસ વિનયસે. આહાહાહા ! નમ્રતા હૈ ને? આહાહાહા..
* વૈરાગ્ય તો તેને કહીયે કે પર તરફથી ખસીને જે અંદરનીS મહાસત્તા તરફ ઢળ્યો છે, પુણ્ય-પાપથી અને પર્યાયથી પણ ખસીને અંદરમાં જવું તે વૈરાગ્ય છે. જેને રાગમાં રહેવું ગોઠતું નથી, પરદ્રવ્યમાં અટકવું ગમતું નથી અને જે પર્યાય પ્રગટી એટલામાં જ રહેવું પણ જેને ગોઠતું નથી, ધ્રુવ પાટ પડી છે અંદરમાં, એમાં જેને જવું છે. એને તો પર્યાયમાં રહેવું પણ ગોઠતું નથી.
(દૃષ્ટિનાં નિધાન - ૨૪૧)ષાત
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૭૯
ગાથા - ૩૪
सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं। तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेदव्वं ।।३४।। सर्वान् भावान् यस्मात्प्रत्याख्याति परानिति ज्ञात्वा।
तस्मात्प्रत्याख्यानं ज्ञानं नियमात् ज्ञातव्यम्।।३४।। यतो हि द्रव्यान्तरस्वभावभाविनोऽन्यानखिलानपि भावान् भगवज्ज्ञातृद्रव्यं स्वस्वभावभावाव्याप्यतया परत्वेन ज्ञात्वा प्रत्याचष्टे, ततो य एव पूर्वं जानाति स एव पश्चात्प्रत्याचष्टे,न पुनरन्य इत्यात्मनि निश्चित्य प्रत्याख्यानसमये प्रत्याख्येयोपाधिमात्रप्रवर्तितकर्तृत्वव्यपदेशत्वेऽपिपरमार्थेनाव्यपदेश्यज्ञानस्वभावादप्रच्यवनात्प्रत्याख्यानं ज्ञानमेवेत्यनुभवनीयम्।
સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે,
તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪. ગાથાર્થઃ- [વસ્માત] જેથી [સર્વાન માવાન] “પોતાના સિવાય સર્વ પદાર્થો [૫૨] પર છે' [તિ જ્ઞાત્વા] એમ જાણીને [પ્રત્યાક્યાતિ] પ્રત્યાખ્યાન કરે છેત્યાગે છે, [તસ્માત]તેથી,[પ્રત્યાક્યાન] પ્રત્યાખ્યાન [જ્ઞાન] જ્ઞાન જ છે[નિયમાન્] એમ નિયમથી [ જ્ઞાતવ્યમ]જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી.
ટીકા -આ ભગવાન જ્ઞાતા-દ્રવ્ય (આત્મા) છે તે અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પરભાવોને, તેઓ પોતાના સ્વભાવભાવ વડે નહિ વ્યાસ હોવાથી પરપણે જાણીને, ત્યાગે છે; તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો તો કોઈ ત્યાગનાર નથી-એમ આત્મામાં નિશ્ચય કરીને, પ્રત્યાખ્યાનના (ત્યાગના) સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ (આત્માને) હોવા છતાં પણ, પરમાર્થથી જોવામાં આવે તો પરભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છેએમ અનુભવ કરવો.
ભાવાર્થ-આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે તે નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહિ તે જ ત્યાગ છે. એ રીતે, સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી.
Page #495
--------------------------------------------------------------------------
________________
४८०
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૯૭ ગાથા - ૩૪ ઈસ આત્મારામકો અન્ય દ્રવ્યોના પ્રત્યાખ્યાન કયા હૈ ઉસકો આચાર્ય ઇસ પ્રકાર કહતે હૈ
सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं। तम्हा पचक्खाणं णाणं णियमा मुणेदव्वं ।।३४ ।।
(હરિગીત) સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે,
તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪. આહાહા! ગાથાર્થ થોડા લઈએ. જિસસે અપનેસે અતિરિક સર્વ પદાર્થોકા, પર હૈ ઐસા જાનકર રાગ દયા દાનકા, રાગ ભક્તિકા વિનયકા રાગ આતા હૈ પણ જાનતે હૈ કિ એ પર હૈ. મેરી ચીજ નહીં, મેરી પર્યાયમેં હોતા હૈ પણ મેરી ચીજ નહીં. આહાહાહા... ઐસા જાનકર પ્રત્યાખ્યાન કરતા હૈ ત્યાગ કરતા હૈ, ઉસસે પ્રત્યાખ્યાન જ્ઞાન હી હૈ, અર્થાત્ જાના કે આ રાગ હૈ ઐસા જાનકર જ્ઞાનમેં સ્થિર હો ગયા વો પ્રત્યાખ્યાન હૈ. જ્ઞાન સ્વરૂપી ભગવાન જ્ઞાનમેં લીન હો ગયા એ પ્રત્યાખ્યાન હૈ. આહાહા !
વાત તે વાત, ત્રણ લોકના નાથની વાણી સંતો, એ જગતને જાહેર કરે છે, આડતિયા થઈને જાહેર કરે છે. આહા.. આહાહાહા ! પ્રભુ તો આમ કહતે થે, પ્રભુનો મારગ તો આ હૈ. આહાહા! સમજમેં આયા? કેના ગર્વ કરના, કેના અભિમાન કરના, આહા... યશ લેના, આબરૂ લેના ને ભાઈ કયા હૈ તેરે? કહાં તેરે જાના હૈ નાથ? આહાહા ! તેરા સ્વરૂપના આચરણ કરના યે તેરા યશ હૈ. આહાહાહા... આહા! ઐસા નિયમસે જાનના.
અપને જ્ઞાનમેં ત્યાગરૂપ અવસ્થા હી પ્રત્યાખ્યાન હે. કયા કહતે હૈ? ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપીકા દેષ્ટિ જ્ઞાન તો હુઆ અનુભવ, હવે જ્ઞાન જ્ઞાનમેં રહતે હું જ્ઞાન જ્ઞાનમેં ઠરતે હૈ ઉસકા નામ પ્રત્યાખ્યાન હૈ. આહાહા! આ કાંઈ બહારના ત્યાગ કિયા એ પચખાણ એ પચખાણ નહીં બાપા! એ તો અજ્ઞાનભાવ હૈ સૂન તો સહી. સમજમેં આયા? જ્યાં આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ, અતીન્દ્રિય આનંદકા નાથ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ એ સત્ શાશ્વત આનંદ ને જ્ઞાનકો સાગર પ્રભુ એ જ્યાં ભાનમેં આયા જ્ઞાન હુઆ કે મેં તો પૂર્ણાનંદ ને પૂર્ણજ્ઞાન સ્વરૂપ હું, ઐસા જીવ સ્વભાવ જ્ઞાનમેં સ્થિર હો જાતા હૈ, ઐ પ્રત્યાખ્યાન હૈ. આહાહાહા! આહાહાહા... એ આનંદકી ધારા વહી ત્યાં વિશેષ જ્ઞાન જ્ઞાનમેં સ્થિર હુઆ, જે જ્ઞાનસ્વરૂપકા ભાન થા અંશે આચરણ થા, અંશ એક શ્રદ્ધા થી સમકિત થા, જ્ઞાન થા અને અંશે આચરણ ભી થા, પણ આ તો વિશેષ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં જ્યાં લીન હુઆ આત્માનો આશ્રય કરકે, તો એ જ્ઞાનરૂપી પરિણમન આનંદરૂપી હુઆ, વો હી પ્રત્યાખ્યાન હૈ. આહાહાહા... આવું આ પ્રત્યાખ્યાન છે, કહો – નૌતમભાઈ તમે તો આવું, સાંભળ્યું ય ન હોય, સ્થાનકવાસીમાં તો આ કરો ને તે કરો.(શ્રોતા:- સાચા સ્થાનક વાસ અંદરમાં હોય ને) ઓલા તો બનાવટી આ સ્થાનક અંદર ભગવાન, કાલે આવ્યું તું ને સ્થાયી. સ્થાયી ઈતિ ભગવાન ધ્રુવસ્થાન હૈ, સ્થાન
Page #496
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૪
૪૮૧ હૈ ત્યાં વસને, એ સ્થાનકવાસી હૈ. (શ્રોતા – ઓલું તો બહારનું ) એ તો અજ્ઞાન હૈ. આહાહા ! આહાહા !
અપને જ્ઞાનમેં ત્યાગરૂપ અવસ્થા અથવા અપને જ્ઞાનમેં રાગકા અભાવરૂપ અવસ્થા, અર્થાત્ આનંદકી ઉગ્ર અવસ્થા એ પ્રત્યાખ્યાન હૈ. આહાહાહા... અહીં તો સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને પણ વદન હૈ રાગકા દુઃખકા. આહાહા... કોઈ કહે કે જ્ઞાનીકો દુઃખકા વેદન હી નહીં, એ દૃષ્ટિ મિથ્યાત્વ હૈ, એ કાંઈ વસ્તુને સમક્તો નથી. સમજમેં આયા? આહાહાહા.... અને દુઃખકા વેદન કરના એ તીવ્ર કષાય હૈ, એમ કહતે હૈ, એ અજ્ઞાન છે, મૂઢ હૈ. અરે છઠ્ઠા ગુણસ્થાન સુધી દુઃખકા વેદન હૈ, સાતમે ભી અબુદ્ધિપૂર્વક દુઃખકા વેદન હૈ, અરે દસમા તક ભી અબુદ્ધિપૂર્વક દુઃખકા વેદન હૈ. ભાઈ તને ખબર નથી. પૂર્ણાનંદ જ્યાં લગ પ્રગટે નહીં ત્યાં સુધી દુઃખકા અંશ હૈ અંદર. આહાહા...આહાહાહા.. મારગ બહુ (સૂક્ષ્મ) – (શ્રોતા:- બહુ સ્પષ્ટ ચોખ્ખો). આહાહાહા..
ટીકાઃ – આ ભગવાન જ્ઞાતા, ભાષા દેખો, ભગવાન જ્ઞાતા દેખા, જ્ઞાતા દ્રવ્ય, આહાહા ! એ પ્રભુ આત્મા તો જ્ઞાયક દ્રવ્ય હૈ, સર્વજ્ઞ, સર્વજ્ઞ સ્વભાવી દ્રવ્ય હૈ એમ ન કહેતા જ્ઞાયક કહા, એમ કહેતા જ્ઞાન સ્વભાવી જ્ઞાતા કહા, આહાહાહા.. પણ ભગવાન આત્મા ભાષા એમ લિયા. આહાહા ! એક ઠેકાણે બહાર વાત ગઈ આત્માકો ભગવાન કહતે હૈ કે નહીં, નહીં અત્યારે ભગવાન ન હોય, અરે સાંભળીને પ્રભુ. બહારસે આયા થા કોઈ, અત્યારે ભગવાન ન હોય. અરે ભગવાન ત્રણેય કાળે આત્મા તો ભગવાન હી હૈ. સ્વભાવ તો ઉસકા ભગવાન હી હૈ, પર્યાયમેં ભૂલ હૈ, આહાહા.. ભગવાનપણા ન હો તો પર્યાયમેં ભગવાનપણા આયેગા કહાંસે? કાંઈ બહારસે આતા હૈ કોઈ ચીજ? પ્રાતકી પ્રાપ્તિ હૈ, ભગવાન ભગ નામ આનંદ ને જ્ઞાનની લક્ષ્મી, વાન નામ એના સ્વરૂપ. ભગવાન જ્ઞાન અને આનંદ લક્ષ્મીવાન એ આત્મા હૈ.
(શ્રોતા – બે પ્રકારની લક્ષ્મી લાગે છે) ધૂળની લક્ષ્મી એ તો રખડવાની હૈ મારી નાખવાની પૈસા ધૂળ, અજીવ ધૂળ માટી ધૂળ મેં લક્ષ્મીવાન હું મૈં લક્ષ્મીપતિ હું જડપતિ હું. આહાહા! અહીંયા તો દૂસરી વાત હૈ. બાપા એ લક્ષ્મી તો ક્યાંય રહી ગઈ અજીવ પણ અંદરમેં રાગ હૈ ઉસકા મેં સ્વામી હું એ ભી મિથ્યાષ્ટિ હૈ. વેદન હૈ જ્ઞાનીકો, પણ એ મેરી ચીજ નહીં મેરા વેદનમેં આતા હૈ, એ અપેક્ષા મેરેમેં હૈ, પણ વો મેરી ત્રિકાળી ચીજમેં નહીં. આહાહા ! સમજમેં આયા? હવે એક અપેક્ષાએ ઐસા ભી કહા, દૂસરી અપેક્ષાએ પ્રવચનસારમેં નય અધિકારમેં ઐસા ભી કહા કે જ્ઞાનીકો આત્મજ્ઞાન હુઆ, સમ્યકદર્શન હુઆ, ઉસકો ભી જો રાગ આતા હૈ, દુઃખ હોતા હૈ, ઉસકા વો સ્વામી હૈ. ૪૭ નયમેં લિયા હૈ. સમજમેં આયા? કયોંકિ ઉસકી પર્યાયમેં હોતા હૈ, કોઈ પરસે હોતા હૈ ને પરમેં હોતા હૈ ઐસા નહીં. આહાહાહા.. સમકિતી જ્ઞાની પણ અપની પર્યાયમેં જે દુઃખક પર્યાય હોતી હૈ, આ અત્યાગભાવની ઉસકા ભી સ્વામી તો મૈ હું. આહાહાહા ! પણ ઉસકા હવે મૈ ઉસકા આચરણ કરનેકા અભિલાષી, એ સ્વામીપણા મેરી પર્યાયમેં રાગકા હૈ દુઃખકા, ઉસકો ત્યાગ પ્રત્યાખ્યાન કૈસે હો ઉસકી બાત વિશેષ કહેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ).
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૯૮ ગાથા - ૩૪ તા.૩-૧૦૭૮ મંગળવાર આસો સુદ-૧ સં. ૨૫૦૪
સમયસાર ગાથા-૩૪. શિષ્ય, અપના સ્વરૂપ ગુરુમુખસે સૂનકર અપના આત્મા રાગસે ભિન્ન હૈ ઐસા આત્માના અનુભવ સમ્યગ્દર્શન હુઆ, જ્ઞાતા વસ્તુ એ મૈ હું એવી દૃષ્ટિમેં જ્ઞાતાપણાકી પ્રતીત કિયા, આત્મામેં આનંદકા અંશકા વેદન ભી આયા. વો શિષ્ય એમ પૂછતે હૈ હવે, સમ્યગ્દષ્ટિ હું અનુભવી છે, આહાહા... પ્રભુ, મેરે સ્વરૂપા આચરણ કિસ પ્રકાર હો, મેરા સ્વરૂપમેં આચરણ સમ્યગ્દર્શન હૈ, અનુભવ હૈ, પણ હજી આચરણમેં શુભાશુભ રાગ આચરણમેં પડા હૈ. સમજમેં આયા? શુભ અશુભ દુઃખ રાગ એ આચરણમેં (હું) શિષ્ય (કો) સમ્યગ્દર્શન અનુભવ હોને પર ભી રાગાદિ આચરણમેં હૈ, પર્યાયમેં રાગકા પુણ્યકા પાપકા આચરણ હૈ, એ એમ કહતે હૈ કે પ્રભુ મેરા સ્વરૂપ મૈને જાના ઉસકા આચરણ કરનેકા મેં ઈચ્છુક હું, તો પ્રભુ આપકો મેં પૂછતા હું, આહાહાહા... સમ્યગ્દષ્ટિ, સમ્યજ્ઞાની ભાન હૈ સબ તો ભી પ્રભુ ભગવંત એમ કહતે હૈ પ્રભુ મેરા આત્માના આચરણ કિસ પ્રકાર હો ઐસે મેં પૂછતા હું. આહાહાહા...
ઉસકો અર્થ, કે સમ્યગ્દર્શન અનુભવ આનંદકા હુઆ, હોને પર ભી સ્વરૂપના આચરણ અભી નહીં હૈ સ્થિરતા જો હોની ચાહીએ એ નહીં, એ કારણ શિષ્યકો પ્રશ્ન ઉઠયા પ્રભુ મને મેરા આનંદકા નાથ જ્ઞાતા વસ્તુ, ઉસમેં આચરણ કરનેકા મેં અભિલાષી હું. આહાહાહા.. તો એ રાગાદિ આચરણકા ત્યાગ કૈસે હો? આહાહા... આમ છે, સમ્યગ્દષ્ટિ હૈ, અનુભવી હૈ. આહાહા... એ પણ અપની પર્યાયમેં અવ્રતકા રાગ-દ્વેષકા આચરણ દેખકર, આહાહા..મેરી પર્યાયમેં પ્રભુ દુઃખકા આચરણ હૈ. આહાહાહા... એમ સમ્યગ્દષ્ટિ, જ્ઞાની ગુરુને કહતે હૈ. આહાહા ! પ્રભુ! તો એ મેરા સ્વરૂપમેં આચરણ હવે કૈસે હો? એ રાગદ્વેષ ને દુઃખકા આચરણ હૈ ઉસકા ત્યાગ અભાવ કૈસે હો? એ મેં પૂછતા હું પ્રભુ. આહાહા! યહાં તો એમ કહે કે સમ્યગ્દર્શન ને જ્ઞાન હુઆ તો ઉસકો દુઃખ હૈ હી નહીં એ જ્ઞાન નહીં, મિથ્યાજ્ઞાન હૈ. દેષ્ટિ મિથ્યાત્વ છે. આવી વાતું આકરી બહુ બાપુ. સમજમેં આયા? કયોંકિ ભગવાન આત્મા જ્ઞાતાકા નમૂના સમ્યગ્દર્શનમેં હુઆ. આહાહા... સમજમેં આયા? મેં આનંદ હું, જ્ઞાન હું, વીતરાગ મૂર્તિ મેં પ્રભુ હું, ઐસી પર્યાયમેં ભી વીતરાગી સમ્યગ્દર્શન, વીતરાગી સમ્યજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન નહીં વીતરાગી સ્વરૂપ આચરણકા અંશ પ્રગટ હુઆ હૈ, એ હવે અપના શુદ્ધ સ્વરૂપમેં વિશેષ આચરણ કરનેકા કામી, આહાહા.. ઔર રાગ અને દુઃખકી પર્યાયકા ત્યાગ કરનેકા કામી, પરવસ્તુકા ત્યાગ- ગ્રહણ અહીંયા તો હૈ હી નહીં. સમજમેં આયા? મારગ બહુ ભાઈ. આહાહા!
શિષ્યકો ઉત્તર દેતે હૈ. “યતો હિ” શબ્દ હૈ ને ભાઈ? “યતો હિ” નો અર્થ યહ કર્યો છે ને? યહુ “આ” એનો અર્થ છેને ? ગુજરાતીમાં ‘આ’ છે. આમાં એ અર્થ તો “હિ” નો બરાબર છે.
“યતો હિ” સંસ્કૃત છેને? “યતો હિ” સંસ્કૃત હૈ. યહ છે ને યહયહ સંસ્કૃતમાં “યતો હિ” ૩૪ ગાથા ટીકા, કયા શિષ્ય કહતે હૈ, ઉસકા ઉત્તર ગુરુ કયા કહતે હૈ. આહાહા ! યહ ભગવાન આત્મા, આહાહાહા... આ ભગવાન આત્મા યહ “આ” ઐસી દૃષ્ટિમેં અનુભવમેં તો આયા હૈ, પ્રત્યક્ષ. આહાહા.. મતિ શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ હોકર, આ આત્મા જાનનેમેં (શિષ્યકો ) આયા હૈ.
Page #498
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૪
४८३ સમજમેં આયા? યહું ભગવાન આત્મા જ્ઞાતા, આહાહાહા... ગુરુ કહતે હે કે હું ભગવાન આત્મા, આહાહા! એને ભગવંત કહ્યું “ભગવત્ જ્ઞાતૃ દ્રવ્યમ્” સંસ્કૃત, સંસ્કૃતમેં “યતો હિ” ભગવત્ જ્ઞાતૃ દ્રવ્ય, ભગવત્ જ્ઞાતૃ દ્રવ્ય પહેલાં શબ્દ “યતો હિ” લિયા સંસ્કૃતમૅસે “યહ પછી આખિરમેં ભગવત્ જ્ઞાતૃદ્રવ્ય સંસ્કૃતમેં હૈ. આહાહા! આ સંસ્કૃત હૈ ઉસકી ટીકા હૈ. ભગવાન કુંદકુંદાચાર્યના શ્લોક હૈ, ઉસકી અમૃતચંદ્રાચાર્ય ટીકા કરતે હૈ, ઉસકા આ હિન્દી અનુવાદ થા, એ અનુવાદ પીછે ગુજરાતી હુઆ, હિંદી આપણે ચલતે હૈ અભી. આહાહા... “યહુ” આ જ્ઞાતા ભગવાન જ્ઞાતાદ્રવ્ય, આહાહાહા... ચાહે તો સ્ત્રી, બાળક હો, ચાહે તો પુરુષ રાજકુમાર હો, એ અપના આત્મામાં આચરણ કરનેકા અભિલાષી, આહાહા ! મેરા દ્રવ્ય “આ” જ્ઞાતા ભગવત્, જ્ઞાતાદ્રવ્ય, નજરમેં આયા. ભગવત્ જ્ઞાતાદ્રવ્ય, નિમિત્તમેં નહીં રાગદ્વેષમેં નહીં, પર્યાયમેં નહીં, આ તો જ્ઞાતા આ જ્ઞાતા. આહાહા ! જ્ઞાતાદ્રવ્ય એટલે આત્મા હૈ યહ ભગવાન જ્ઞાતાદ્રવ્ય પ્રભુ હૈ, આવી વાતું છે. યહ યહ ભગવાન જ્ઞાતા દ્રવ્ય. યહ યહ અન્ય દ્રવ્ય, સ્વભાવસે હોનેવાલે અન્ય સમસ્ત પરભાવેંકો, આહાહા.. કર્મકા નિમિત્તસે, અપનેમેં પર્યાયમેં હોનેવાલા અન્ય સમસ્ત પરભાવ શુભ અશુભભાવ આસ્રવ વિકારી ભાવ, આહાહા... સમ્યગ્દષ્ટિકો ભી વિકારી ભાવ આ પર્યાયમેં હૈ એમ બતાના હૈ, અને ઉસકો વેદન ભી વિકારીકા હૈ, આહા... તો કહતે હૈ કે યે અન્ય દ્રવ્ય, સ્વભાવસે હોનેવાલે, એ પુણ્ય ને પાપ, કામ ને ક્રોધ વિકલ્પો જે હૈ, એ
સ્વદ્રવ્યના સ્વભાવ નહીં, પર્યાયમેં વિભાવરૂપ અન્ય દ્રવ્યના નિમિત્તસે ઉત્પન્ન હોનેવાલા વિભાવ હૈ. સમજમેં આયા?
યહું અન્ય ‘આ’ એ પણ કિયા હોં, ‘આ’ હું એમ જેમ આ હૈ યહુ જ્ઞાતા ભગવંત દ્રવ્ય હૈ, “યહ” અન્ય દ્રવ્ય, સ્વભાવસે હોનેવાલા, “હું” એમ કહતે હૈ. પર્યાયમેં, અવસ્થામેં રાગ દ્વેષ
આ” અન્ય દ્રવ્યના નિમિત્તસે હોનેવાલા ભાવ મેરી પર્યાયમેં હૈ. આહાહાહા... આવી વાતું આકરી. અરે! યહુ અન્ય દ્રવ્યને સ્વભાવસે હોનેવાલે અન્ય સમસ્ત પરભાવકો, આહાહા... ચાહે તો તીર્થકરગોત્ર બાંધે ઐસા શુભભાવ હો, આહા... પણ એ તો અન્યભાવ વિભાવભાવ હૈ. આહાહા.... એ અન્ય દ્રવ્ય, સ્વભાવસે હોનેવાલા, વિભાવભાવ અહીંયા દ્રવ્ય સ્વભાવ નહીં એમ બતાના હૈ, પર્યાયમેં હોતે હૈ પણ અચકા નિમિત્તને કારણે હોતા હૈ, હૈ અપની પર્યાયમેં અપને કારણસે તો અપના સ્વભાવ હૈ. યહ વિભાવરૂપ પરિણમનકા કારણ હૈ હીં નહીં, યહાં હિ લેના હૈ ને? વો સ્વભાવ જે ભગવંત જ્ઞાતા દ્રવ્ય જો હૈ, એ તો હૈ, ઈસકી પર્યાયમેં દ્રવ્ય સ્વભાવસે પરિણમન એ નહીં. અન્ય દ્રવ્યના સ્વભાવસે વિકારી વિભાવભાવ દુઃખભાવ મેરી પર્યાયમેં હૈ. (શ્રોતાઃ- કોણ કહતે હૈ?) સમકિતી કહતે હૈ. એ ગુરુ એને કહેતે હૈ. સમજમેં આયા?
એ પરભાવકો પુણ્ય ને પાપ, જે ભાવસે સ્વર્ગ મિલે, જે ભાવસે તીર્થંકર પ્રકૃતિ બંધે, જે ભાવસે આહારક શરીર આદિકા બંધ હો, એ સબ ભાવ, પરભાવ વિભાવભાવ દુ:ખભાવ આકુળતારૂપ ભાવ હૈ. આહાહાહા... સમજમેં આયા? સમસ્ત પરભાવ, એમાં કોઈ બાધ નહીં, વિકલ્પ માત્ર ચાહે તો તીર્થકરગોત્રકા ભાવ હો એ ભી વિકાર હૈ, વિભાવ હૈ, દુઃખ હૈ, અપરાધ છે, જે ભાવસે તીર્થકરગોત્ર બંધતે હૈ, યે ભાવ અપરાધ હૈ. ષોડશ કારણભાવના એ આતે હૈં ને,
Page #499
--------------------------------------------------------------------------
________________
४८४
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમેં લિયા હૈ, એ અપરાધ હૈ. આહાહાહા! અપના યહુ સ્વભાવ નહીં. અપરાધ ઉત્પન્ન હોતા (હે) પર્યાયમેં આહાહા... અને અપરાધકો બંધ હોતા હૈ ને, અપરાધસે ભાવબંધ હોતા હૈ ને ? અપરાધને કારણે (બંધ હોતા હૈ) નિરપરાધિ સ્વભાવસે બંધ નહીં) હોતા હૈ. આહાહાહા ! એ અન્ય સમસ્ત અન્ય સમસ્ત ચાહે જિતના વિકલ્પ શુભઆદિ હો. આહાહાહા ! યે સમસ્ત પરભાવકો ઉનકે અપને સ્વભાવભાવસે વ્યાસ ન હોનેસે, ભાષા દેખો, એમ કે અપને સ્વભાવભાવ જો જ્ઞાતા દૃષ્ટા આનંદ હૈ ઐસા સ્વભાવસે વ્યાસ ન હોનેસે, એ અપના સ્વભાવભાવસે વિભાવભાવ વ્યાસ નહીં હોનેસે, સમજમેં આયા? આહાહાહા... આવો મારગ ભાઈ સાધારણ પ્રાણીને ક્યાં જાવું બાપુ? તે વિના જન્મ મરણ નહીં મટે ભાઈ.
(શ્રોતા:- અપની પર્યાયમેં હોતા છતાં વ્યાપ્ય-વ્યાપક નહીં?) પોતાની પર્યાયમેં હોનેવાલા, પરસે નહીં, પરકે કારણસે નહીં, પણ અપની પર્યાયમેં હોનેવાલા હૈ ઉસકો ત્યાગના હૈ ને? ઉસકો છોડના હૈ ને? પર (ચીજ) છુટી હૈ ઉસકો છોડના કયા? અપની પર્યાયમેં રાગદ્વેષ આકુળતાકા ભાવ પર્યાયમેં હૈ, પણ આત્મા અપના સ્વભાવસે પરભાવરૂપે વ્યાસ ન હોનેસે, સ્વભાવસે વિભાવરૂપ નહીં હોતા. આહાહાહા !
જુઓ આ આસો સુદ એકમ હૈ આજ, મંગળ દિવસ હૈ. રામચંદ્રજી જ્યારે રાવણને મારે છે આ દશેરા, દશહરા કહે છે ને? માથું તો એક જ હતું, પણ હાર બહુ ઊંચો બહુ અબજો રૂપિયાની કિંમતનો હારને લઈને દેખાય આમ માથા દેખાય દશ. આહાહા... એ સીતાજીને લઈ ગયા, સીતાજી પણ જ્ઞાની સમકિતી, રામચંદ્રજી ધર્માત્મા સમકિતી એ સીતાજીકો લેનેકો ગયે, ત્યાં રાવણે લક્ષ્મણકો વિધા નાખી. રાવણે વિધા, આહાહાહા... અવ્રત હૈ ને હજી, રાગ ભાવ હૈ ને, રામચંદ્રજી એ ભવે મોક્ષ જાનેવાલા હૈ. ગાલીચા આમ પડયા હૈ રથમાં, કરોડો મનુષ્યો શું કહેવાય એ? લશ્કર, મોટો પંડાલ કરોડો મનુષ્યો, એણે વિધા નાખી છે. આહાહા.... જુઓ સમ્યગ્દષ્ટિ જ્ઞાની અનુભવી, લક્ષ્મણ કો કહતે હૈ. આ તો હમ દુકાન ઉપર સબ ચલતે થે દુકાન ઉપર આ ગાતે થે ૬૪-૬૫-૬૬ ની સાલમાં “આવ્યા'તા ત્યારે ત્રણ જણાં ને જાશું એકાએક” રામચંદ્રજી કહે છે લક્ષ્મણને જ્ઞાની હૈ, ગુજરાતી ભાષામાં છે.
આવ્યા'તા ત્યારે ત્રણ જણા ને જાશું એકાએક એ માતાજી ખબરું પૂછશે બંધવ શું શું જવાબ દઈશ લક્ષ્મણ જાગને ઓ જીવ બંધવ બોલ દે એકવાર રે. સુમેરુમલજી ! આ રામચંદ્રજી જ્ઞાની અનુભવી, આહાહા.. પણ હજી ગૃહસ્થાશ્રમમાં છે, રાગ હૈ ને રાગકા વેદન હૈ ને? આહાહા.... હે લક્ષ્મણ ! પ્રભુ આપણે ત્રણ જણા આવ્યા'તા ને વનમાં. આ સીતા ગયા ને તું આ પડયો (મૂચ્છમાં) ભાઈ, હું એકલો જઈશ (તો) માતા પૂછશે ભાઈ તમે ત્રણ ગયાને તું એકાકી આવ્યો પાછો. હે! બંધવ એકવાર બોલ એકવાર બોલ. કહો બાલચંદજી, જુઓ આ સમકિતી અનુભવી, આહાહા... પ્રત્યાખ્યાન નથી ને? સ્વરૂપનું ચારિત્ર હજી નથી. આહાહા....
અને છતાં લક્ષ્મણ જાગે છે, ઓલી બાઈને કારણે એક બાઈ છે ને? શાસ્ત્રમાં મોટો લેખ છે. વિશલ્યા નામની રાજકુમારી છે. એ પૂર્વે ચક્રવર્તીની દીકરી હતી પછી વિધાધર એને લઈ ગયો તો જંગલમાં અજગર જંગલમાં ઉસકો ગળી ગયો હતો અજ એટલે બકરો ગળે એટલે ગળે એ અજગર, બકરા અજ નામ બકરા, અજગર કહેતે હૈં ને ઉસકો અજ નામ બકરા-બકરાકો ગળે
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૮૫
ગાથા – ૩૪ એ અજગર લાંબો પચીસ હાથનો લાંબો હતો એ કન્યાને વિધાધરે જંગલમાં મૂકી'તી. એ અજગર ગળી ગયો, થોડું બાકી રહ્યું તું મોટું એમાં એનો બાપ આવ્યો ચક્રવર્તી શોધતા શોધતા, શોધતા. અરે આ ક્યાં? બાણ ઉપાડયું અજગરને મારવા. કન્યા કહે છે પિતાજી ન મારો મૈને તો આહારકા ત્યાગ કર દિયા હૈ. અજગરના મુખમાં હૈ, થોડા બહાર હું થોડા અંદર. આહાહાહા... પિતાજી ન મારો હું નીકળીને આહાર નહીં લઈ શકું. મેરે તો આહારકા ત્યાગ હૈ, આહાહાહા ! એ દેહ છૂટ ગયા. રાજાની કુંવરી તરીકે વિશલ્યા નામની હુઈ પણ ઐસી રહી લબ્ધિ ઉસકો હુઈ, લક્ષ્મણજી વિધાને વશ છે કોઈ કહે વિશલ્યાને લાવો એ આયેગા વિશલ્યા તો જાગ્રત હો જાએગા કહો. એ વિશલ્યા આવે છે જ્યાં, જ્યાં પંડાલમાં પેસે છે ત્યાં લાખો ઘાયલ જીવ હતા ઘાયલ સાજા થઈ જાય છે. સાજા સમજતે હૈં ને ? ( શ્રોતા – હા, તૈયાર!) અને આ લક્ષ્મણ પાસે જ્યાં આવે છે, આમ લક્ષ્મણ જાગી જાય છે અને બોલ્યો ક્યાં ગયો રાવણ ? રાવણને મારવાનો વિકલ્પ, ક્યાં ગયો રાવણ ઉઠીને લડાઈ કરે છે, રાવણને છેદી નાખે છે. આહાહા ! છતાંય એ રામચંદ્રજી ને લક્ષ્મણ મહાપુરુષ છે ને! આહાહા !
એ મંદોદરી રાવણની સ્ત્રી પાસે જાય છે મારીને, બા બહેન માતા અમે આવી વાસુદેવ ને બળદેવની પદવી લઈને આવ્યા છીએ એ કારણે આ હુઆ હૈ. મેરા કોઈ વિરોધી નહીં થા. પણ આ પદવીને યોગ્ય આ કામ કિયા હૈ. જુઓ સમકિતી જ્ઞાની. આહાહાહા.. એ મંદોદરી રાંડે છે એટલે ત્યાં જાય છે. માતા, બહેન અમે આ પદવીધર છીએ એ કારણે આ કામ હુઆ, બહેન આહાહા.. માફ કરજો. આહાહાહા ! એ ભાઈ રાવણને બાળવા લઈ જાય છે, પ્રભુ રામચંદ્રજી ને લક્ષ્મણ સાથે જાય છે, એ સુમેરુમલજી, જુઓ તો ખરા ઈતિહાસ સમકિતી જ્ઞાની આવો રાગ હતો રાગનો અને જ્યારે રાવણને બાળે છે તળાવની પાળ ઉપર મોટી છે, પોતે બેસે છે રામચંદ્રજી ને લક્ષ્મણ, કહો મારી નાખ્યા એના પ્રત્યે પણ પાછો આ ભાવ, સમકિતી છે અનુભવી છે. રાગ આ ગયા જરી પદવીને યોગ્ય, રાગ વેદન દુઃખના હુઆ. આહાહા...
એ અહીં શિષ્ય પૂછે છે, પ્રભુ મારો નાથ આત્મા જ્ઞાતાદ્રવ્ય પ્રભુ, મેરી દષ્ટિમેં આયા હૈ, મેરા ભગવાન આત્મા મેરા અનુભવમેં, અનુભવ જે વસ્તુ અનંત ગુણકા પિંડ હૈ ઉસકે અનુસરીને અનુભવ હુઆ હૈ, પ્રભુ મેરે પણ મેરા સ્વરૂપમેં આચરણ કરનેકા અભિલાષી હું મૈ. આહાહાહા.. મેરી પર્યાયમેં રાગદ્વેષકા આચરણ હૈ માટે પ્રભુ તો ઉસકા ત્યાગ અને સ્વરૂપકા આચરણ કૈસે હો? તો ગુરુ કહતે હૈ, આહાહા... સીતાજીને જ્યારે લઈ જાય છે, રાવણ આવે છે નજીક, છેટો રહેજે. છ માસ મારી સામું જોઈશ નહીં, સમકિતી. એય સુમેરુમલજી! સીતાજી જ્ઞાની, આત્મજ્ઞાની, આહાહાહા.. પતિવ્રતા, રામચંદ્રજી સિવાય વિકલ્પ નહીં કોઈ પતિકા ગમે તે હો રાવણ આવે છે. આમ, મારો નાથ છ મહિનામાં મારી સંભાળ લેવા ન આવે પછી તારે વિચારવું. આવશે. જો આ સમકિતીના પણ અંદર આચરણ, આહાહાહા..
એમાં હનુમાનજી, હનુમાન છે ને રાજકુમાર, રાજકુમાર છે ઈ હોં વાંદરો નથી હોં. વાંદરાનું તો એની ધ્વજામાં ચિહ્ન હતું વાંદરા નહોતા. ત્રણ ખંડમાં તો એના જેવું કોઈનું રૂપ નહોતું એવા હનુમાન કામદેવ હતા. આહાહા.. એ રામચંદ્રજીની અંગુઠી છે ને એ લેકર જાય છે સીતાજી પાસે જુઓ આ સમકિતીના આચરણના રાગના ભાવ. આહાહા... અંગુઠી આમ દેખે
Page #501
--------------------------------------------------------------------------
________________
४८६
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે સીતાજી “વનચર વિરા રે વધામણી, હે વિરા ક્યાં થકી લાવ્યો, એ અંગુઠડી મારા નાથની” એ સમકિતી રામચંદ્રજીની હતી ને અને એના જેવા તો કોઈ પુરુષ નહતા ને તે વખતે તો બળદેવ પુરુષ હતા “એ અંગુઠડી મારા નાથની એ વિરા ક્યાં થકી લાવ્યો, વનચર વિરા રે વધામણી”. આ વધામણી આ અંગુઠી લઈને આવ્યો મને વધામણી આવી, હવે ભગવાન આવશે. હવે રામચંદ્રજી આવશે. આહાહા... જુઓ આ વિકલ્પો રાગના. આહાહાહા... પછી તો રામચંદ્રજી ત્યાં જાય છે ને (રાવણને) મારે છે. આહાહા !
સમકિતીના પણ આચરણમાં પણ રાગના આચરણ હોય છે. આહાહા ! અવતભાવ છે ને? અચારિત્ર ભાવ છે ને? આહાહા ! તો પ્રભુ હવે તો મેરે મેરા આચરણ કરના હૈ ને નાથ. આહા ! મેરી પર્યાયમેં પરભાવકો આચરણ તો હૈ મેરા સ્વભાવ, પરભાવરૂપે હો ઐસા નહીં, પણ પર્યાયમેં વિભાવરૂપ પરદ્રવ્યતા નિમિત્તસે મેરી પર્યાયમેં હૈ. આહાહાહા... તો કહેતે હે પ્રભુ, શિષ્યને ગુરુ કહેતે હૈ કે તેરા દ્રવ્ય સ્વભાવ તો ઉસમેં વ્યાપ્ત ન હોનેસે, પણ દ્રવ્ય સ્વભાવ જો હૈ ઉસસે તો વિભાવરૂપ પરિણમન નહીં હોતા. ભગવાન આત્મા, આહાહાહા.... જ્ઞાન ને આનંદ ને શાંત રસનો દરિયો પ્રભુ, અકષાય સ્વભાવનો સાગર નાથ, એ અકષાય સ્વભાવ સ્વરૂપ અપના સ્વભાવસે કષાયમાં પરિણમન નહીં હોતા. દ્રવ્ય સ્વભાવસે નહીં હોતા. આહાહા ! સમજમેં આયા? આ વાતું બાપા આ તો અંતરની વાતું છે ભાઈ ! શું થાય? અત્યારે તો બહુ (માર્ગ) ગુપ્ત થઈ ગયો, ફેરફાર એટલે લોકોને સત્ય વાત પણ ખોટી લાગે છે, આ તો એકાંત છે અરે પ્રભુ સૂન તો સહી નાથ, એ તારા ચૈતન્યના ચમત્કારની કોઈ અલૌકિક વાતું છે. આહાહા !
ભાઈ ! શિષ્યને ગુરુ કહે છે. અને ઉનકે સ્વભાવસે વ્યાસ ન હોને સે પરરૂપ જાનકર, સમકિતદૃષ્ટિ જ્ઞાની અનુભવી રાગ ને દયા દાન અને અવ્રત આદિના ભાવ હૈ એ વિભાવ હૈ. એ અન્ય દ્રવ્યના નિમિત્તસે સ્વભાવરૂપ પર્યાયમેં હુઆ હૈ, મેરા સ્વભાવસે નહીં. સમજમેં આયા? આહાહા... અપને સ્વભાવભાવસે અપને સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ ઐસા સ્વભાવભાવસે વ્યાસ ન હોનેસે, આહાહા... એ વિકારી ભાવપણે અપના સ્વભાવભાવસે વ્યાસ નહીં હોતા, દ્રવ્ય સ્વભાવસે એ વ્યાસ નહીં હોતા. આહાહા ! પરરૂપ જાનકર સમ્યગ્દષ્ટિ જ્ઞાની ધર્માત્મા એ રાગ પુણ્યપાપકા ભાવ મૈં પરરૂપ જાનકર મેરા દ્રવ્ય સ્વભાવસે મેં વ્યાપ્ત નહીં હોનેવાલા આત્મા હું. આહાહા ! સમજમેં આયા? એ વિકારી પરદ્રવ્યકા સ્વભાવસે પરિણમન હૈ, એ પરરૂપ જાનકર ધર્માત્મા, આહાહાહા... જુઓ આ જ્ઞાની પરરૂપ જાનકર વેદનમેં રાગાદિ આતા હૈ પણ યે મેરા સ્વભાવ નહીં. મેરી પર્યાયમેં હું પણ મેરા સ્વભાવ નહીં. આહાહાહાહા ! પરરૂપ જાનકર ત્યાગ દેતા હૈ.
આ રાગ ને વિકાર મેરા સ્વભાવ નહીં. મેરા સ્વભાવસે મેં વિભાવરૂપ નહીં હુઆ એ પરભાવ હૈ મેરી પર્યાયમેં, પર્યાયની કમજોરીસે, પણ મેરા દ્રવ્ય સ્વભાવસે મેરા વિભાવરૂપે નહીં પરિણમન હોનેવાલા, આહાહાહા... ઐસા પરરૂપ જાનકર ત્યાગ દેતા હૈ, અર્થાત્ તેરૂપે પરિણમતે નહીં. આહાહાહા ! આવા મારગ બાપા. આહાહાહા ! જુઓ આ પ્રત્યાખ્યાન, આ પ્રત્યાખાન આનું નામ છે. ભાઈ પ્રત્યાખ્યાન કોઈ અલૌકિક ચીજ છે નાથ પ્રત્યાખ્યાન એ ચારિત્રકી દશા
Page #502
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૪
४८७ હૈ. એ અચારિત્રકી દશાકા ભાવ જ્ઞાની જ્ઞાનપણમેં પરરૂપ જાનકર આ પર હૈ, મેં એ રૂપે નહીં પરિણમું, એ રીતે રાગકો ત્યાગ કરતે હૈ અંદરમેં. આહાહા ! જે જાણતા હૈ, યે પર હું એ ઉસકો ત્યાગ દેતા હૈ, પર હૈ તો પરરૂપે મેં નહીં હોનેવાલા, આહાહાહા.. અરે, આવી વાત ક્યાં? અમૃતનો સાગર ઉછળે છે અંદર. એમાંથી એને વધારે અમૃતના સાગરના આચરણમાં જાવું છે ને, જાના હૈ ને, તે શિષ્યને આ કહે છે. આહાહા.
આમાં દેહ ક્યાં, વાણી ક્યાં, મન ક્યાં, ક્યાંય એ તો પર રહી ગયા. સ્ત્રી કુટુંબ પરિવાર તો કયાંય પર રહી ગયા. યહાં તો પર્યાયમેં દ્રવ્ય સ્વભાવસે નહીં વ્યાપ્ત હોનેવાલા મૈં, પર્યાયમેં પરદ્રવ્યના નિમિત્તસે વિભાવરૂપ પરિણમન હોતા હૈ એ મૈં જાનતા હું, કે આ રાગ હૈ, કયોંકિ એ રાગકી દિશા પરતરફ હૈ, પર તરફકા લક્ષસે રાગ હોતા હૈ, અપના લક્ષસે રાગ હોતા નહીં. તો આ રાગ હૈ યે પરલક્ષમેં ઉત્પન્ન હોનેવાલા વિભાવ એ પરભાવ હૈ, ઐસે જાનકર જ્ઞાનમેં એકાગ્ર હો જાતા હૈ, રાગ છૂટ જાતા હૈ. આહાહા ! સમજમેં આયા?
ભગવાન આત્મામેં ઠરતે હૈ, આહા ! એ રાગકા આચરણમેં થા, એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા એણે જાણ્યા કે આ તો વિભાવ પરભાવ હૈ, દુઃખરૂપ દશા મેરી દશા નહીં, મેરા દ્રવ્ય સ્વભાવની દશા નહીં, આહાહાહા... પણ પર્યાયમેં મેરેમેં, આહાહા... આકુળતાકા વેદન હૈ, પણ ઈ પર હૈ મેરા આનંદકા નાથકી યે ચીજ નહીં દ્રવ્ય સ્વભાવકી. આહાહાહા.. ઉસકો જાનકર પરકો પર જાણ્યા એ સમયે જ્ઞાન (પરસે) છૂટ ગયા દેષ્ટિમૅસે પર્યાયમેંસે ઔર જ્ઞાન સ્વરૂપી ભગવાન જ્ઞાનમેં લીન હો ગયા, જે રાગમેં જરી અસ્થિરતા થી, એ રાગકો છોડકર સ્થિર હો ગયા, આ ઉસકા નામ પ્રત્યાખ્યાન છે. આવી વાત.
બહારથી હાથ જોડીને પચખાણ કરોને આ કરો બાપુ એ બધી વાતો જુદી છે. ભાઈ તેરા મારગ કોઈ જુદા હૈં. આહાહાહા ! બાહ્યથી અપવાસ કર્યો ને આ કર્યા, ત્યાગ કર્યો ને એ અમારો ત્યાગ છે, અરે પ્રભુ સૂન તો સહી. એ બહારના ત્યાગ તો અંદરમેં હૈ હી નહીં, “ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ” ક્યા કહેતે હૈ? ભગવાન આત્મામેં ઐસા એક ગુણ હૈ અનાદિસે પરકા ગ્રહણ અને ત્યાગ તો ઉસમેં હૈ હી નહીં. રજકણ, કર્મ પરપદાર્થકા ગ્રહણ અને પરકા ત્યાગ ઉસસે તો શૂન્ય હૈ પ્રભુ (આત્મા). સમજમેં આયા? આહાહાહા ! પ્રભુ તેરા એક ગુણ ઐસા હૈ “ત્યાગ ઉપાદાન શૂન્યત્વ.” એ આહારપાણીકા ત્યાગ અને આહારપાણીકા ગ્રહણ એ તેરી ચીજમેં હૈ હી નહીં. સમજમેં આયા? આહાહાહા ! ઝાંઝરીજી! આવો મારગ છે ભગવાન. આહાહાહા ! પરમસત્ય હૈ પ્રભુ હૈ. અરે એને લોકોએ ગરબડ કરી અને આ તો નિશ્ચયની વાતું પણ બાપુ સત્ય જ આ હૈ. નિશ્ચય નામ સત્ય અને વ્યવહાર તો આરોપિત કથન હૈ. આ છોડયું ને આ ત્યાગી થયો એ તો વ્યવહારના અસભૂત વ્યવહારના કથન, પણ ખરેખર તો ત્યાગ ઈસકો કહીએ. આહાહાહા ! અતીન્દ્રિય આનંદના નાથમાં દૃષ્ટિ આપી છે ત્યાં, ત્યાં આગળ અંદર ઠરતા રાગને જાણતા કે આ રાગ તો પર હું એ રૂપે નહીં પરિણમન કરનેવાલા મેરા દ્રવ્યસ્વભાવ હે. આહાહાહા ! યે અપના સ્વભાવમેં ઉગ્રપણે પરિણમન કરતે હૈ, સ્વસંવેદનબળ, સ્વસંવેદન જ્ઞાનકા વેદન નિર્વિકલ્પ સમાધિમેં હોતા હૈ ઉસકા નામ પચખાણ કહતે હૈ. આહાહાહા ! સમજમેં આયા?
Page #503
--------------------------------------------------------------------------
________________
४८८
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હવે પચખાણ કોને કહેવાય એ પણ સાંભળ્યું ન હોય પ્રભુ! આ તો આ કર્યું. આ કર્યું ભગવાન, આહાહાહા! ભગવાન તરીકે જ બોલાવે છે ને, ભગવાન જ્ઞાતાદ્રવ્ય કહા ને? પહેલો શબ્દ ટીકાનો, જિસકો પહેલે જાના એ ત્યાગ દેતા હૈ. ત્યાગ દેતા હૈ ઐસા કહેના એ પણ નિમિત્તકા કથન કર્તાપણા હૈ નહીં ઈસમેં, એ આગળ કહેગા. સમજમેં આયા? રાગકા ત્યાગ કરતા હૈ એ ભી આત્મામેં નામમાત્ર હૈ. સમજમેં આયા? એ રાગરૂપ હુઆ નહીં અને આનંદરૂપ હુઆ ઉસને રાગકા ત્યાગ કિયા એ તો કથનમાત્ર હૈ, વસ્તુમેં હૈ નહીં. એ રાગકા ત્યાગ કયા કરના? રાગકો જાનકર જ્ઞાનમેં સ્થિર હુઆ, તો રાગ ઉત્પન્ન ન હુઆ, ઉસકો રાગ ત્યાખ્યા એમ નિમિત્તસે કથન હૈ. આહાહા !
એ કહેગા, અહીંયા ઈસલિયે જો પહલે જાનતા હૈ, (આહા!) એક-બે લીટીમાં કિતના અર્થ ભરા હૈ, અને એક માણસ કહે તમે સમયસારના બહુ વખાણ કરો છો, મેં તો પંદર દિવસમાં વાંચી કાઢયું. હું તો વાંચી ગ્યો'તો ને, સમજયો તો કયાં? તમે બહુ વખાણ કરો બાપુ એની એક એક પંકિત ! (અચિંત્ય ) આહાહા... એ સમજનેમેં બહોત કઠણ લગે ભાઈ. અભ્યાસ પરકા અને અનઅભ્યાસ સ્વકા અનાદિકા, એ કલ આયા થા અનાદિકા પરના અભ્યાસ, એ મોડના પાછા વળના ગુંલાટ ખાના. આહાહા !
સમ્યગ્દષ્ટિ હુઆ પીછે પ્રત્યાખ્યાન કૈસે હોતા હૈ ઉસકી બાત હૈ. એટલે સમ્યગ્દષ્ટિ હુઆ માટે સર્વદોષકા ત્યાગ હો ગયા, ઐસા હૈ નહીં. દૃષ્ટિમેં સર્વદોષકા ત્યાગ હૈ પર્યાયમેં સર્વદોષકા ત્યાગ નહીં. આહાહાહા! એ સર્વદોષકા ત્યાગ, એ સમ્યગ્દષ્ટિ જ્ઞાની ક્ષાયિક સમકિતી હો, આહાહા! ભગવાન તીર્થકર હો, ગૃહસ્થાશ્રમમેં એ ભી જબ નમો સિદ્ધાણં કહીને ચારિત્ર અંગીકાર કરે છે. પાંચ નવકાર નહીં ગણે એ, તીર્થકર ગૃહસ્થાશ્રમમેં હૈ જ્યાં લગી ત્યાં લગી રાગ પુણ્ય-પાપક આચરણ, ભોગકા આચરણ, રાગકા દુઃખકા આચરણ છે. આહાહાહા. એ ભગવાન
જ્યારે ચારિત્ર અંગીકાર કરે છે, શાસ્ત્રમ્ ઐસા લેખ હૈ નમો સિદ્ધાણં બસ, નમો સિદ્ધાણે કરકે સ્વરૂપમેં અંદર ઊતર જાતે હૈ. આહાહાહા.. ત્યારે ઉસકો પ્રત્યાખ્યાન નામ ચારિત્રદશા હોતી હૈ. તીર્થકરને પણ. આહાહાહા !
ઈસલિયે જો પહેલે જાનતા થા, પહલે જાનતા થા કે આ રાગ પર હૈ, એ જાનનેવાલા જાને કે આ રાગ પર હૈ, પહેલે જાનતા થા, વહી બાદમેં ત્યાગ કરતા હૈ. આહાહા ! ઉસમેં જોડાતા નહીં હૈ, સ્વરૂપમેં લીન હોતે હૈ. આહાહાહા! જેમ ભગવાન ઓ વિજળી ઉપરથી પડતી હૈ ને તાંબાના વાયર હોય છે ને વિજળી ઊતરી જાય છે. આહાહા.. એમ ભગવાન આત્મા અપના અનુભવ ને જ્ઞાન તો હૈ, ગુરુ કહેતે હૈ પણ રાગકો તે પર જાન્યા, પર હૈ તો સ્વપણે પરિણમના અને પરરૂપે નહીં ઐસા હોકર જ્ઞાન જ્ઞાનમેં પરિણમતે હૈ, તો રાગ છૂટ જાતા હૈ, (ઉત્પન્ન નહીં હોતા) અને રાગ છોડતા હૈ ઐસા કહેના એ ભી તેરે માટે તો નામ કથન હૈ. આહાહાહા!
જુઓ તો ગાથા ! આ નોરતાનો પહેલો દિવસ છે. નવ રતા કહેવાયને ? નવ રતા નોરતા નહીં નવ રાત. આહા! આ ભગવાન સામે લડાઈ હાલી રાગ સામે. આહા ! રાવણનું જેમ માથું કાપી નાખ્યું લક્ષ્મણે, મૂળ તો લક્ષ્મણે, વાસુદેવ છે ને આ તો બળદેવ હૈ રામચંદ્રજી તો બળદેવ છે, પદવી આમની ઊંચી છે વાસુદેવની સંસારની અપેક્ષાએ. આહાહાહા !યહાં કહતે હૈ આતમરામ
Page #504
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૪
૪૮૯ ભગવાન જ્યાં અપના સ્વરૂપના અનુભવ હુઆ, એ આતમરામ અપની રમતમાં ચડતે હૈં. રાગકી ઉત્પત્તિ નહીં હોતી ઉસકા નામ પ્રત્યાખ્યાન હૈ. આહાહા! અંતર આનંદમેં રમતે હૈ ભગવાન આત્મા એ (પહલે) થોડા આનંદ થા ઉસમેં રમતે થે, (અબ) વિશેષ આનંદ પ્રગટ કરકે રમતે થે, આહાહા ! રમેં ત્યારે રાગકા દુઃખકા ભાવકા ત્યાગ હો ગયા, અભાવ હો ગયા એને ત્યાગ કિયા એમ કહનેમેં આતા હૈ. આહાહાહા!
બાકી તો ભગવાન આત્મામેં એક અભાવભાવના સ્વભાવ છે. અરેરે ! આહાહાહા ! કયા કહતે હૈં સુડતાલીસ શક્તિ હૈ ને ? ઉસમેં આત્મામેં એક અભાવ નામકા ગુણ અનાદિ અનંત છે. એ અભાવ સ્વભાવને કારણે રાગકા અભાવરૂપે પરિણમન હો ગયા . સમજમેં આયા? આહાહાહા ! અભાવ રાગકા અભાવ સ્વભાવરૂપ અભાવ અપનેમેં હૈ. રાગરૂપે ન પરિણમના ઐસા અભાવ સ્વભાવ અપનેમેં હૈ. આહાહા ! અરે આવી વાતું હવે કેટલી યાદ રાખવી આમાં? રામજીભાઈ નહોતા કહેતા એક દિ' પ્રભુ! તારા મારગની રીત તો આ છે ભાઈ. આહાહા ! એ જનમમરણના દુઃખડાના નાશ કરવા પ્રભુ. આહાહા ! ભવભયથી ડરી ચિત્ત થઈને.
ભાઈ કઠણ, પણ કરના પડેગા નાથ. સમજમેં આયા? આહાહાહા... જે જાણે છે, જાણનારે જાણ્યું ભગવાને કે આ રાગ પર હૈ, જાણનાર જાણે અને જાણનાર પરરૂપે ન હો, અને પરકા અભાવરૂપ સ્વભાવરૂપ પરિણમે આ ઈસકા નામ ત્યાગ ને પચખાણ કહુનેમેં આતા હૈ. આવી વાતું છે પ્રભુ! શું થાય? આહાહા ! પરમ સત્ય પરમાત્માએ આ રીતે કહ્યું છે. બાકી બધી પછી ઉલટી દૃષ્ટિથી વાતો કરે એ નહીં. ગમે તે હવે એક જણ તો એમ કહેતો'તો ઇન્દ્રલાલજી હતો જયપુરમાં, દિગમ્બરમાં જન્મ્યા એ બધા ભેદજ્ઞાની તો છે જ, જમ્યા એ તો બધા ભેદજ્ઞાની છે એને હવે રાગકા પ્રત્યાખ્યાન કરના અને ચારિત્ર લેના બસ એ કરના હૈ. અરે ભાઈ ભગવાન તે શું કર્યું, તેં આ ભાઈ ! આહાહાહા!
દિગંબરમાં (જન્મ્યો) શું પણ દિગંબર સાધુ અનંતબૈર હુઆ, “મુનિવ્રત ધાર અનંતબૈર રૈવેયક ઉપજાયો” પણ એ તો રાગની ક્રિયા, એવી ક્રિયા તો અત્યારે હૈ હી નહીં, એવી રાગની ક્રિયા શુભ મુનિવ્રતધાર અનંતબૈર રૈવેયક ઉપજાયો પણ પ્રભુ આત્મજ્ઞાન વિના (લેશ સુખ ન પાયો). ભગવાન આનંદનો નાથ પ્રભુ ઉસકી સન્મુખ તુમ ન હુઆ ઉસસે વિમુખ હોકર રાગકી ક્રિયા તે કિયા. સમજમેં આયા? દિગંબરમેં જન્મ તો શું દિગંબર સાધુ હોય તો ય મિથ્યાષ્ટિ હૈ રાગ કી ક્રિયા અપની માનતે હૈ તો. પાટણીજી! આવી વાત છે. પ્રભુ! આહાહા!
ભગવાન જ્ઞાતા દ્રવ્ય, આહાહા.... આચાર્યોની ભાષા તો જુઓ. ભગવાન જ્ઞાતાદ્રવ્ય પહેલો શબ્દ એ ઉપાડ્યો છે ને? યહી “ભગવંતુ જ્ઞાતૃ દ્રવ્ય”, આહાહાહા... પામરને ભગવાન માનવો કઠણ પડે છે. એ ભગવાન સ્વરૂપ જાના હુઆ છર્ત, પર્યાયમેં જબ તક પરકા વિકારકા પરિણમન હૈ તબલગ વો સ્વરૂપના આચરણ નહીં, સ્વરૂપ આચરણ અંશે હુઆ હૈ સમ્યગ્દષ્ટિકો પણ જિસકો ચારિત્ર કહીએ ઐસા આચરણ નહીં. તો ચારિત્ર શબ્દ જો કહે, એ તો સ્વરૂપ જો આનંદકા નાથ હૈ ઉસકો જો જાણ્યા ને માયા, ઉસમેં (ઉગ્રપને) ચરના આનંદમેં રમના. આહાહા ! સ્વસંવેદનમેં અતીન્દ્રિય આનંદકા કવળ લેના, અતીન્દ્રિય આનંદકા ગ્રાસ લેના. સમજમેં આયા?
Page #505
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભાઈએ દાખલો આપ્યો છે ને ? સોગાનીએ ગન્નાકા રસ, ઘટક ઘટક ઘટક, પીતે હૈ ને ? ઐસે ધર્માત્મા સ્વરૂપકી દૃષ્ટિ ઉપરાંત સ્વરૂપમેં સ્થિરતા કરનેકો ઘટક ઘટક આનંદકો પીતે હૈ. અરેરે ! આ શું વાત ! આહાહા ! એ કહતે હૈ, જો જાનતે હૈ વોઠી રાગકા ત્યાગ કરતે હૈ, અન્ય તો કોઈ ત્યાગ કરનેવાલા નહીં, ઈસપ્રકાર હજી તો આ પ્રકારે આત્માનેં નિશ્ચય કરકે, દેખો આહાહા... કયા કહા ઈ ? હજી તો પ્રત્યાખ્યાન હવે હોગા, પણ આ પ્રમાણે પલે નિશ્ચય કરતે હૈ મૈં જ્ઞાતાદ્રવ્ય સ્વભાવ એ વિભાવપણે સ્વભાવસે પરિણમનેવાલા નહીં, પર્યાયમેં વિભાવ હૈ તો એ તો ૫૨ના નિમિત્તકા અવલંબનસે હૈ, એ દુઃખદાયક હૈ, મેરે તો આચરણ કરના હૈ મેરા, તો જિસકો ૫૨ જાણ્યા, ૫૨સે પૃથક રહકર જાના એ ૫૨કો પૃથક કર દેતા હૈ. આહાહાહા ! સમજમેં આયા ?
૪૯૦
હવે આવી વાત અરે ભાઈ દુ:ખીદુ:ખી એ પ્રાણી દુ:ખી છે ભાઈ. આહાહા ! જેના દુઃખ દેખી, શાસ્ત્રમેં તો ઐસી બાત હૈ, આહા ! તેરા મ૨ણ હુઆ ઔર તેરી માતાકી આંખમેંસે આંસુ આયા, એ આંસુ ઈતના હૈ કે સમુદ્ર ભરાય, બાપા તારા દુ:ખ દેખ્યા ન જાય ભાઈ. આહાહાહા ! એ કહ્યું નહોતું એક ફેરી હમણાં લાઠીમાં એક બાઈ હતી, કન્યા અઢાર વરસની ઉંમર લાઠી, સારા શ૨ી૨મેં શીતળા, શીતળા કયા કહેતે હૈ ? ચેચક બે વર્ષના લગ્ન એના ધણીને બીજી એનો ધણી પહેલી પરણ્યો તો એ મરી ગઈ. એને શીતળા થયા અને તળાઈમાં પડી'તી અને દાને દાને ઈયળ, કીડા, દાને દાને ઈયળ કીડા, આમ પડખું ફરે ત્યારે હજાર કીડા આમ ખરે, બીજી બાજુ ફરે તો આમ પડે, મરી જાય નવા ઉત્પન્ન થાય. એની માને કહે છે બા, મેં આવા પાપ આ ભવમાં કર્યાં નથી, શું આવ્યું આ ? આહાહા ! સહ્યું જાય નહીં તળાઈમાં બળતરા બળતરા દાણે દાણે ઈયળ પણ એ પીડા પણ નરકની પાસે તો અનંતમાં ભાગની છે. લોકોને ક્યાં ખબર છે ભાઈ નરકની પીડા જે પહલી ન૨કે ઉસસે અનંતમે ભાગે હૈ દેહ છૂટ ગયા રોતા રોતા ને. આહાહા ! અને હડકાયું કરડે છે ને હડકાયું કૂતરું શું કહે છે તમારે( શ્રોતાઃ- પાગલ કુત્તા ) પાગલ કુત્તા કરડતે હૈ. એક કન્યાકો કરડયા થા બાર વર્ષની જુવાન કન્યા, એમાં પાગલ કુત્તા, પ્રેમચંદભાઈ છે આપણે લાઠી રાણપુરવાળા એના મિત્રની દીકરી હતી મિત્ર ગુજરી ગયેલા ભાઈબંધની દીકરી–કાકા, મારાથી સહન થતું નથી. પવન નાખો તો સહન થતું નથી – સૂતા સહન થતું નથી. પાણી પીવાતું નથી. શું પ્રભુ વેદના ? કુત્તા પાગલ કુત્તા હડકાયા બાર વર્ષની જુવાન છોડી અને પીડા પીડા પીડા દેહ છૂટ ગયા. બાપુ એ પીડાથી અનંત ગુણી પીડા તને નર્કમાં થઈ છે. એ પીડાના ૫૨માણુને છોડના હો તો નાથ ! આ ઉપાય તેરા કરના પડેગા. હૈં ? આહાહાહા ! વિશેષ કહેગા. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ).
પ્રવચન નં. ૯૯ ગાથા - ૩૪ તા. ૪-૧૦-૭૮ બુધવાર આસો સુદ-૨ સં. ૨૫૦૪
સમયસાર ૩૪ ગાથા ટીકા ફિર. યહ ભગવાન જ્ઞાતા આત્મા, ભગવાન જ્ઞાતા આત્મા એ તો જાણન-દેખન સ્વભાવ સ્વરૂપ પ્રભુ હૈ. એ જ્ઞાતા જાણન-દેખન ઐસા ચંદ્ર સૂર્ય જૈસા પ્રકાશરૂપ, એ જડ પ્રકાશ છે આ ચૈતન્ય પ્રકાશ છે. ઐસા આત્મા યહ અન્ય દ્રવ્યોંકે સ્વભાવસે
Page #506
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૪
૪૯૧ હોનેવાલા કર્મના નિમિત્તના સંબંધમાં હોનેવાલા શુભઅશુભ રાગ વિભાવભાવ એ અન્ય સમસ્ત પરભાવોંકો, એ પરભાવ વિકારીભાવ ઉનસે અપને સ્વભાવભાવસે વ્યાસ ન હોનેસે અપના જ્ઞાનાનંદ સ્વભાવ એ સ્વભાવસે વિભાવમાં વ્યાપ્ત નામ પરિણમન ન હોનેસે આહાહા... એ વિભાવ સમકિતીકો જ્ઞાનીકો પરરૂપ જાનકર, એની બાત હૈ. એ પુણ્ય ને પાપનું આચરણ, અવ્રતા આચરણ હૈ એ સમકિતીકો જ્ઞાનીકો, તો વો જાનકર કે આ તો રાગ હૈ વિકાર હૈ, મેરા સ્વભાવસે મેં પરિણમન કરું ઐસી ચીજ નહીં. સ્વભાવ તો સ્વભાવરૂપે પરિણમે ઐસી ચીજ હૈ. તો મેરા ચૈતન્ય આનંદ જ્ઞાન સ્વભાવ એ અન્યભાવકા પરિણમનેકે લાયક નહીં. આહાહાહા !
વ્યાસ ન હોને સે પરરૂપ જાનકર સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મી જીવ અપના સ્વભાવસે વિભાવરૂપે ન હોને લાયક મૈં તો હું, ઐસા જાનકર ત્યાગ દેતા હૈ. આહાહા.. રાગરૂપ જો આચરણ અવ્રતકા થા, યે મેં તો જ્ઞાતા હું, દૃષ્ટા હું, યે મેરા સ્વભાવસે વિભાવરૂપ પરિણમનકા વ્યાસ હોનેકો મેં લાયક નહીં. મૈરા સ્વભાવ ઐસા હે નહીં. આહાહા !
જુઓ આ પ્રત્યાખ્યાન, એ ત્યાગ દેતા હૈ ઈસલિયે જો પહેલે જાનતા હૈ જ્ઞાનસ્વભાવમેં પહલે જાનતે હૈ કે આ રાગાદિ વિકાર એ પર હૈ, આહાહા...વહી બાદમેં ત્યાગ કરતા હૈ. જાનતા હૈ વે હી અપનેમેં ઠર જાતા હૈ. અન્ય તો કોઈ ત્યાગ કરનેવાલા નહીં, જાના કે આ રાગ હૈ. આહાહાહા ! અસ્થિરતા મેરેમેં હૈ મેરા સ્વભાવ રાગરૂપે પરિણમનેકા લાયક તો નહીં, છતાં પરિણમન હૈ, તો વો રાગાદિ, પ્રત્યાખ્યાનની આ બાત હૈ ને? ત્યાગ કરનેવાલા દૂસરા તો કોઈ નહીં, જાના કે આ રાગ હૈ, વિકાર હૈ, વિભાવ હૈ, બસ જાના તો અપનેમેં ઠર જાતે હૈ. ઐસા તો હજી નિશ્ચય કરતે હૈ. એમ કહેતે હૈ.
ઈસપ્રકાર આત્મામેં નિશ્ચય કરકે, આ રીતે આત્મામાં પ્રથમ નિશ્ચય કરકે, પ્રત્યાખ્યાનકે સમય અપના સ્વરૂપમેં લીન સ્વસંવેદન હોનેકે કાળમેં, આહાહા... પ્રત્યાખ્યાન કરને યોગ્ય, રાગકા ત્યાગ કરને યોગ્ય, આરે આવી વાતું, પરભાવકી ઉપાધિ માત્રસે, જે વિકારભાવ હૈ એ તો પરભાવકી ઉપાધિ હૈ, એના પ્રવર્તમાન ત્યાગકે કર્તુત્વકા નામ, એ વિકારકા ત્યાગ મેં કરતા હું, એ તો નામમાત્ર (કથન માત્ર) હૈ. અપના સ્વરૂપમેં ઠરતે હૈ, ત્યાં રાગકા ત્યાગ હો જાતા હૈ, ઉસકો (રાગકા) ત્યાગ કિયા ઐસા કથનમાત્ર હૈ. આહાહા! આવી વ્યાખ્યા લોકોને કઠણ પડે છે. એમ કે પાઠમાં તો ઈતના હૈ “સબે ભાવે જમ્હા પચ્ચખાઈ” પરભાવના પચ્ચખાણ કર્યા એટલે આ બહારથી કરે છે ને, એટલે એ લોકો એમ કહે છે કે, આ ટીકાકારે અને વિદ્વાનોએ વસ્તુને ગહરી, ગંભીર બના દિયા, પણ આ ટીકા કિયા પણ આ પાઠમાં છે ને? “પચ્ચખાણ નાણમ નિયમ મુણે-દબ્ધ” ચોથું પદ છે કે નહીં ? નાણમ એટલે આત્મા, જ્ઞાન શબ્દ અહીંયા આત્મા. પાઠ છે ને?
નાણમ નિયમા મુણે” ટીકાનો કરનાર એ તો એમ કહે છે, આ વાત તો તદ્ગ સરળ હતી એકસો પંચાવન ગાથાનો પ્રશ્ન થયો હતો ત્યાં દિલ્હી, છે ને એકસો પંચાવન? “જીવાદિ સદહણે” એમ કે ત્યાં તો “જીવાદિ સદહણ” ઈતના હૈ, પણ ઉસકા અર્થ કયા હુઆ ઉસમેં? કે જીવાદિકી શ્રદ્ધા એટલે કે પ્રતીત માત્ર વિકલ્પસે ઐસે નહીં, એ જીવાદિકી શ્રદ્ધા (એટલે ) એ રૂપે આત્મા જ્ઞાનરૂપે નામ આત્મારૂપે પરિણમન હોના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ, ત્યારે એ લોકોને એમ
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
(૬
થયું, કે આ શાસ્ત્રની વ્યાખ્યા ગહરી કરી નાખી, સીધી વાત હતી કે “સવ્વ ભાવે પચ્ચખાઈ, જીવાદિ સદ્ગુણું ” સમકિત, પણ “જીવાદિ સદહણું” સમકિત કહેના કિસકો ? સમજમેં આયા ? એ તો શ્વેતાંબ૨મેં એમ કહતે હૈ “ભાવેણ સદઃ અંતઃતત્ત્વ” નવ તત્ત્વને ભાવથી શ્રદ્ધે અંતઃકરણથી તે સમકિત. પણ એ ભાવ ક્યા ? અઠયાવીસમો અધ્યયન હૈ મોક્ષમાર્ગ ઉત્તરાધ્યયન શ્વેતાંબ૨ અમારે તો સબ ચાલી ગયાને વ્યાખ્યાનમાં સંપ્રદાયમેં બોટાદમેં હજારો માણસ આતે થે. સભામેં ત્યાં આ ક્રિયા અંતઃકરણસે, પણ અંતઃકરણ એટલે કયા ? આહાહા! અંતર આત્મસ્વભાવકા પરિણમન કરકે, શ્રદ્ધા કરના સકિત કરના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહા ! યહાં ભી એકસો પંચાવનમેં યે કહા “જીવાદિ સદહણું” જ્ઞાનરૂપ એટલે આત્મા એ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય હૈ એ રૂપે ઉસકા શ્રદ્ધારૂપે પરિણમન હો જાના, નિર્વિકલ્પ શાંતિરૂપે પરિણમન હોના અંશે ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહા...
અહીંયા યે કહા પચ્ચખાણમેં એમ કે પાઠ તો ઈતના થા. “સવ્વ ભાવે જમહાપચ્ચખાઈ” પણ એનો અર્થ ક્યા? અર્થ તો પાઠમેં લિયા હૈ ને, “નાણમ નિયમા મુનિદવ્યં” આત્મા નિશ્ચયથી જાણવો. પ્રત્યાખ્યાને એ આત્મા નિશ્ચયથી જાણવો એમ છે કે નહીં તો ઉસકા અર્થ કરના પડે કે નહીં ? સમજમેં આયા ? કે આત્મા અપના સ્વરૂપકા અનુભવ હુઆ, સમ્યગ્દર્શન હુઆ, આત્માકા આનંદરૂપે, જ્ઞાનરૂપે પરિણમન હુઆ, એ તો સમ્યગ્દર્શન. હવે એ સમ્યગ્દર્શનમેં જ્ઞાન તો હૈ સાથમેં તો એ જાણતે હૈ કે મેંરેમેં હજી અવ્રતકા, અત્યાગકા, રાગ ભાવકા પરિણમન મેરેમેં હૈં, વે એ રાગકા ત્યાગ કરના હૈ. તો કયા ? જે જ્ઞાન સ્વભાવી ભગવાન, આ રાગ હૈ ઐસા જાના, જાનકર જ્ઞાનમેં ૨૭ ગયા, સ્થિર હો ગયા, એ પ્રત્યાખ્યાન છે. આહાહા ! આને તો એમ કે પ્રત્યાખ્યાન એટલે સર્વ ભાવના પચ્ચખાણ એમાં આવી પચ્ચખાણની વ્યાખ્યા ? ટીકાકારે વિદ્વાનોએ દુરુહ કરી નાખ્યો ( અર્થ ) અરે બાપુ એમ નથી– એનું સ્પષ્ટીકરણ કર્યું છે. કે પચ્ચખાણ ઈસકો કહીએ, પચ્ચખાણ કહો કે ચારિત્ર કહો, પ્રત્યાખ્યાન- રાગકા ત્યાગ કહો કે ચારિત્ર કહો, એકસો પંચાવનમાં આવે છે ને ભાઈ ? “જીવાદિ સદહણં સમ્મત્તે જીવાદિ જ્ઞાનમ્” જીવાદિ પદાર્થનો જીવનું જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાનરૂપે પરિણમના વો જ્ઞાન અને ચારિત્ર રાગાદિ વર્જન જ્ઞાનમેં, રાગાદિ વર્જન જ્ઞાનમેં, એ ચારિત્ર તો ઉસકા એ અર્થ યહાં હુઆ કે જે રાગ હૈ, વો જાના કે આ રાગ હૈ, હૈ ભેગા, ૫૨ ત૨ફકા પરિણમન છૂટ ગયા, અને જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમન હુઆ, ઉસકા નામ પ્રત્યાખ્યાન હૈ.
એટલે લોકોને એમ કે પાઠ એવા સહેલા છે, એમાં પણ ટીકાકારે એને આમ કરી નાખ્યું. હમણાં અર્થ આવ્યો છે ને સમયસા૨નો બસ ગાથાનો અર્થ, સાધારણ શબ્દાર્થ. અરે ભાઈ, એ ગાથામેં જે ભાવ હૈ ઉસકા હી સ્પષ્ટીકરણ કિયા હૈ. ગાય ઔર ભેંસકે આઉમેં જો દૂધ હૈ, આઉમેં દૂધ તો ઉસમેંસે નિકાલતે હૈ, વો જો હૈ ઈસમેંસે નિકાલતે હૈ, ઐસે ગાથામેં ( જો ) ભાવ હૈ, એ તર્કસે ટીકાકારે ઉસકા સ્પષ્ટીકરણ કિયા હૈ. સમજમેં આયા ? લોકોને બહારના આચરણની શ્રદ્ધા અને જ્ઞાન શાસ્ત્રકા જ્ઞાન અને આ વ્રત આદિ નિયમ બસ, વો હી મોક્ષકા માર્ગ હૈ. એ તો બંધકા મારગ હૈ. આહાહાહા!
યહાં તો ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી મુક્તસ્વરૂપ પ્રભુ, ઉસકો રાગસે પૃથક હોક૨
Page #508
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૪
૪૯૩
અપના આત્માકી પ્રતીત નિર્મળ સમ્યગ્દર્શન વીતરાગી પર્યાયસે પ્રતીત કરના, રાગકા અભાવરૂપ વીતરાગી સમ્યગ્દર્શન પર્યાયસે પ્રતીત કરના, ઉસકા નામ સમ્યગ્દર્શન. આહાહાહા...
ઔર રાગકા ત્યાગરૂપે આત્માકા જ્ઞાનરૂપ પરિણમન હોના એ જ્ઞાન હૈ. ઔર આત્માકા, રાગકા જાનના હુઆ, જાનકર ઉસમેં પરિણમન ન હુઆ, ઔર અપનેમેં (જ્ઞાનમેં ) ઠર્યા, ઉસકા નામ પ્રત્યાખ્યાન, જ્ઞાન પ્રત્યાખ્યાન હૈ. એ આયાને ? ચોથું પદ ટીકામાં હૈ પાઠમાં એ જ છે જ્ઞાન પ્રત્યાખ્યાન ‘જ્ઞાન' શબ્દે આત્મા.
ભગવાન આત્મા અપના શુદ્ધ સ્વરૂપકા ભાન હૈ, ઔર પીછે રાગાદિકા આચરણ પર્યાયમેં હૈ, એ શાન જાનતે હૈ, મેરી પર્યાયમેં દુઃખ આકુળતા રાગ હૈ, અત્યાગ હૈ, એ જાના અને જાનક૨ જ્ઞાન જ્ઞાનમેં ૨૭ ગયા. જ્ઞાન( કા ) રાગમેં પરિણમન ન હુઆ, એ જ્ઞાનસ્વરૂપી આત્મા જ્ઞાનમેં ૨હે ગયા ઉસકા નામ પ્રત્યાખ્યાન હૈ. ‘નાણમ નિયમા’ એમ આયા ને “ નાણમ નિયમા મૂણે એવું” એ આત્મા નિશ્ચયથી એ ચારિત્રને પ્રત્યાખ્યાન છે, આવું આકરું પડે એટલે લોકોને એમ કે એવા સીધા સાદા અર્થ હતા એમાં આવા ગંભીર અર્થ કાઢયા. એ અર્થ જ ગંભીર છે. ૐ ! એ તો સ્પષ્ટીકરણ હૈ, ભાઈ તેરે પ્રત્યાખ્યાન કબ હોગા, કૈસે હોગા, ઉસકા સ્પષ્ટીકરણ હૈ. ભલે એને પ્રત્યાખ્યાન અભી ન હો, પણ પ્રત્યાખ્યાન હો તબ કૈસે હોગા. આહાહાહા !
ભગવાન (નિજાત્મા ) જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ, એ અપના જ્ઞાન સ્વભાવી ભગવાન પ્રત્યે, જ્ઞાનની પ્રતીતિ સમ્યગ્દર્શનની પ્રતીતિ એ આખા સ્વરૂપકી પ્રતીતિ નિર્વિકલ્પ એ આત્માકી પરિણમન દશા હૈ, ઉસકા નામ સમ્યગ્દર્શન. ઔર યે આત્માકા જ્ઞાન, જ્ઞાનસ્વરૂપી ભગવાનકા જ્ઞાન, શાસ્ત્રજ્ઞાન એ જ્ઞાન નહીં. આહાહાહા ! ભગવાન શાનસ્વરૂપી જ્ઞાનપ્રધાન અનંતગુણકા પિંડ, પણ જ્ઞાનપ્રધાન કથન હાલે છે ને ? કલ આયા થા. જ્ઞાનપ્રધાન અનંતગુણકા પિંડ દોપહરકો આયા થા. આહાહા... ઐસે ભગવાન જ્ઞાન પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એ અપનેમેં જાનનેમેં આયા કે આ રાગ હૈ યે જાના અને રાગમય જાનકર, અંશમેં પરિણમન ન હુઆ અને જ્ઞાન( કા ) જ્ઞાનરૂપે પરિણમન હુઆ ઉસકા નામ પ્રત્યાખ્યાન ચારિત્ર હૈ. આહાહાહા ! આ સ્વસન્મુખમાં ઠર્યો, સ્વસન્મુખ ર્દષ્ટિ જ્ઞાન તો હૈ, પણ હવે સ્વસન્મુખ અંતરમેં (એકાગ્રતા ) કરકે ઠર ગયા, જમ ગયા ! જ્ઞાન જ્ઞાનમેં જમ ગયા, આત્મારામ આત્માનેં રમ ગયા. આહાહાહા ! આવી વાતું એટલે લોકોને અર્થ બીજા કર્યાં ને આવું કર્યું એમ કહે, અરે ભગવાન તને ન બેસે વાત માટે બીજો અર્થ કર્યો એમ કહેવાય ? ( શ્રોતાઃ- આચાર્યે બીજા અર્થ કર્યાં એમ કહેવું કાંઈ વ્યાજબી છે ? ) હા એમ ઈ કહે છે. ભાષા એવી છે. આવે છે ને વિદ્યાનંદજી એમાં બળભદ્ર પંડિતે એ લખ્યું છે, પણ એનું કહેવું છે માટે લખ્યું છે. આહાહા ! એમ કે “જીવાદિ સદહણું સમ્મતં” એટલે જીવાદિની શ્રદ્ધા એ સમકિત, પણ એની વ્યાખ્યા પાછી કહે, આત્મા જ્ઞાનસ્વરૂપે એ રૂપે પરિણમે કહેવો એ સમકિત ને આ બધું લાંબુ કર્યુ, (શ્રોતાઃ– જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે ) આત્મા આત્મારૂપે પરિણમે એમ એનું કહેવું છે ને ત્યારે સમ્યગ્દર્શન હૈ ને ? રાગરૂપે પરિણમતે થે એકત્વબુદ્ધિમેં તબલગ તો મિથ્યાત્વ થા. સમજમેં આયા ? આહાહા ! રાગ ને વિકાર ને સ્વભાવ બે ભિન્ન હૈ, છતાં એ રાગરૂપ મૈં હું ઐસી એકત્વબુદ્ધિ થી તબ તો મિથ્યાત્વ હૈ, હવે એ મિથ્યાત્વકા ત્યાગ, જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે અને રાગરૂપે ન થાય ભલે રાગ હો, પણ રાગની
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એકતારૂપે ન થાય, ન હો અને આત્મા આત્મારૂપે હો ઉસકા નામ સમ્યગ્દર્શન. ભગવાન તારી વાત તો આવી છે પ્રભુ હવે પણ લોકોએ શું કરી નાખ્યું, આ બહુ ફેરફાર કરી નાખ્યો. આહાહા !
એ આંહી (કહતે હૈં) ઈસપ્રકાર આત્મામેં નિશ્ચય કરકે, દેખો પ્રત્યાખ્યાનકે સમય જ્યારે પ્રત્યાખ્યાન સ્વરૂપનું શુદ્ધરૂપે પરિણમન હોનેકે કાળમેં, આહાહાહા.... પ્રત્યાખ્યાન કરને યોગ્ય રાગ-પરભાવકી ઉપાધિ, એ રાગાદિ હૈ એ પરકી ઉપાધિ હૈ, ઉસકા ત્યાગ એ તો નામમાત્ર કથન હૈ. એ જ્ઞાન ભગવાન જ્ઞાનમેં જમ ગયા, આતમરામ આત્મામેં રમ ગયા, બસ વો પ્રત્યાખ્યાન છે. આહાહાહા ! લોકોને એમ કે બહારથી પ્રત્યાખ્યાન કર્યું એટલે પ્રત્યાખ્યાન થઈ જાય એમ મનાવવું છે. એમ ન હોય. (શ્રોતાઃ- સત્ય સમજવાનો પ્રયત્ન નથી કરવો.) આહાહાહા ! ભાઈ, પ્રત્યાખ્યાન એટલે પચ્ચખાણ, પચ્ચખાણ અર્થાત્ રાગાદિની અસ્થિરતાનો ત્યાગ, એ ત્યાગ કહેના, કહેતે હૈ એ ભી નામમાત્ર હૈ. યહાં તો ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી આનંદ સચ્ચિદાનંદ પ્રભુ એ આત્મા આત્માના આનંદમેં રમ ગયે (જમ ગયે) જ્ઞાન એટલે આત્મા, આત્મા આત્મામેં લીન હો ગયે, એ રાગમેં જે લીન થા એ છોડકર કે આ તો પર હૈ મેરી ચીજમેં યે નહીં, ઐસે જાનકર જ્ઞાનસ્વરૂપ જ્ઞાનમેં રમ ગયે, એ કાળમેં પ્રત્યાખ્યાન કહનેમેં આતા હૈ. આહાહાહા ! આવી વ્યાખ્યા ચારિત્રની.
હવે અહીં તો પંચમહાવ્રતના પરિણામ એ ચારિત્ર છે. (આહા!) અને એ ચારિત્ર, વ્યવહાર ચારિત્ર એનાથી નિશ્ચય ચારિત્ર થશે. (એમ નથી.) અરે ભગવાન ! અરેરે ભાઈ લૂંટાઈ ગયો પ્રભુ તું. તું એવી માન્યતાથી લૂંટાઈ ગયો છું. ભગવાન તો એમ કહેતે હૈ પ્રભુ, તેરી ચીજ તો અંદર એ શુભ-અશુભ રાગકા વિભાવસે, તેરી ચીજ સ્વભાવ ભિન્ન છે, એ સ્વભાવના જિસકો જ્ઞાન સમ્યક્ હુઆ અનુભવ હુઆ ઉસકો ભી રાગભાવ રહતે હૈ, હોતે હૈ, પણ મેરા સ્વભાવસે મેં રાગરૂપે પરિણમ્ ઐસી ચીજ નહીં. આહાહાહા !
મેરા પ્રભુ જ્ઞાન અને આનંદ સ્વરૂપી પ્રભુ એ રાગરૂપે હો ઐસા (હૈ) નહીં. ઐસા જાનકર રાગકા અભાવ હોકર સ્વભાવકી શુદ્ધતાકા પરિણમન પચ્ચખાણ હો, ઉસકા નામ ચારિત્ર અને પ્રત્યાખ્યાન કહતે હૈ. અરેરે ! શું થાય? આહાહા! સમ્યગ્દર્શન હુઆ ને સમ્યજ્ઞાન હુઆ, તો ચારિત્ર કયું લેતે નહીં? એમ કહેતે હૈ, (વો લોગ) કે ભાઈ ચારિત્ર એમ કાંઈ, આહાહા... ચારિત્ર તો ભાઈ ભગવાન પૂર્ણાનંદકા નાથ (શ્રોતાઃ- ચારિત્ર લેવું એટલે ભગવાન થઈ ગયા) અરે! એ તો ભગવાન હો ગયા, ચારિત્ર એટલે આહાહા.. પંચપરમેષ્ઠી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. આહાહા... એ કોઈ બહારની ચીજ નહીં, એ તો અંતર આનંદ સ્વરૂપમાં આનંદની ઉગ્રતારૂપે પરિણમના એનું નામ સાધુ, આચાર્ય ને ઉપાધ્યાય હૈ. બહારના નગ્નપણા ને એ કોઈ ચીજ નહીં. આહા ! અલિંગગ્રહણમેં તો ઐસા કહા હૈ, યતિની બાહ્ય ક્રિયાનો જિસમેં અભાવ હૈ આ પંચમહાવ્રતના વિકલ્પ આદિ કે નગ્નદશા એ સ્વભાવમેં તો ઉસકા અભાવ હૈ. અલિંગગ્રહણમાં આવે છે ને ભાઈ, યતિની બાહ્ય ક્રિયા. આહાહાહા... શું પણ વાત યતિની આ પંચમહાવ્રત આદિ ક્રિયાના વિકલ્પો, નગ્નપરા, વસ્ત્રરહિતપણા એ સ્વભાવમેં તો ઉસકા અભાવ હૈ. આહાહાહા... ઐસા ભગવાન આત્મા અલિંગગ્રહણ રાગસે ને પરસે પકડમેં નહીં આતા, કચૂં કિ એ મહાવ્રતાદિકા રાગ ને નગ્નપણા ઉસકા તો સ્વભાવમેં અભાવ હૈ, તો સ્વભાવમેં અભાવ હૈ તો ઉસસે પકડનૅમે
Page #510
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૪
૪૯૫ આતે હૈં? અલિંગગ્રહણ. લિંગ નામ રાગાદિસે ગ્રહણમેં નહીં આતા.
આવું આકરું પડે માણસને બાપુ મારગ તો એ છે ભાઈ. (શ્રોતા- અનભ્યાસે આકરૂં પડે) અભ્યાસ નહીં અને એ જાતનું સાંભળવા મળતું નથી. બહારનું સાંભળવા મળે આ કરો ને આ કરો કરવું એ કહેતા (હું) તો એ વિકલ્પ ને રાગ – રાગકા કરના એ (આત્મ) સ્વભાવકો સોંપના એ તો મિથ્યાત્વ હૈ.. આહાહા ! મહારાજા ચક્રવર્તીકો એમ કહેના કે આ મહેલમેંસે કચરા નિકાલ દો. આહાહા ! સમજમેં આયા? આ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ ઉસકો વિભાવકા કરના સોંપના(એ) મિથ્યાભાવ હૈ. (રાગ ) હોતા હૈ પણ મેં કરું, કરને લાયક હૈ, ઐસી ચીજ નહીં એ. આહાહા! અનંત આનંદનો બાદશાહ પ્રભુ, અનંત ગુણનો બાદશાહ, સ્વામી એ અપના ગુણપણે પરિણમે, સમજમેં આયા? એ રાગરૂપે પરિણમના, (પર્યાયમેં) પરિણમે ભલે એ જ્ઞાન જાને, પણ પરિણમના યે મેરી ચીજ હૈ મેરે પરિણમને લાયક મૈ હું ઐસા નહીં. આહાહા ! ભારે આવી વાતું.
પરભાવકી ઉપાધિમાત્રસે પ્રવર્તમાન ત્યાગકે કર્તુત્વકા નામ આત્માકો હોને પર ભી” કયા કહેતે હૈ? ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ અપનેમેં જાના કે આ રાગાદિ હૈ, મેરેમેં સમકિત તો હૈ, જ્ઞાન હૈ, સ્વરૂપકા આચરણ થી અંશે હૈ. પણ ચારિત્ર નામ ધરાવે ઐસા આચરણ નહીં. સમજમેં આયા? આહાહાહા !
તો વો જ્યારે અંતરમેં અંતર સ્વભાવસે રાગ પર હૈં ઐસા જાના તો સમ્યગ્દર્શનમેં આયા હૈ પહેલે. પણ જાના વો હી સમયે ઉસરૂપ ન હોના, અને જ્ઞાન ને આનંદરૂપ હોના ઉસકા નામ ચારિત્ર અને પ્રત્યાખ્યાન હૈ. અરે! એની વિધિની ખબર ન મળે. આહાહાહા !
શીરા હલવા હોતા હૈ તો આટા ઘી પહેલાં પી જાતે હૈ, આટા ઘી પીછે ગુડ સકકરકા પાની નાખતે હૈં ને? તો આ (આટા ઘી) પી જાય છે તો મોંઘા પડતે હૈ હમારે, તો કયા કરના હૈ? કે પહેલે ગુડકા પાનીમેં આટા શેકો. પીછે નાખો ઘી, એ શીરા તો નહીં બનેગા મગર લોપરી નહીં બનેગી. હૈ! આહાહા? મોંઘુ પડે પણ એ કર્યે જ છૂટકા હૈ.
એમ કે ઐસા પ્રત્યાખ્યાન ? હા, કે ઐસા પ્રત્યાખ્યાન. સમજમેં આયા? ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવકા પરિણમન શ્રદ્ધા જ્ઞાનકા હૈ, અંશે સ્થિરતા ભી હૈ, પણ વિશેષ અસ્થિરતા બહોત હૈ. આહાહાહા... તો આહીં જ્યારે પ્રત્યાખ્યાનકે સમય ઉસકો જાના કે આ હૈ, ઔર જાનકર વહાંસે હઠકર જ્ઞાનમેં સ્થિર હુઆ, ઉસકા નામ પ્રત્યાખ્યાન હૈ. આવી વ્યાખ્યા હવે. આહા... ભાષા તો સાદી પણ પ્રભુ ભાવ તો હું એ હૈ. આહાહા!
આહા ! પરભાવક ઉપાધિ માત્રસે પ્રવર્તમાન ત્યાગકે કર્તુત્વકા નામ કથન હોને પર ભી, નામ માત્ર હૈ. પરમાર્થસે દેખા જાય તો પરભાવકે ત્યાગકા કર્તુત્વકા નામ અપનેકો (હું) નહીં. એ રાગકા ત્યાગ આત્મા કરતે હૈં ઐસા હૈ હી નહીં કયોંકિ વસ્તુ વસ્તુરૂપે જ્યાં હું ત્યાં ઠર્યા ત્યાં રાગ છૂટ ગયા તો રાગકા ત્યાગ કિયા એ તો નામમાત્ર કથન હૈ. આહાહાહા ! આવી વાતું હવે. આને પચ્ચખાણ કહેવું. ઉસકો ત્યાગ ચારિત્ર કહેના, ઉસકો નિશ્ચય વ્રત કહેના, નિશ્ચયવ્રત સ્વરૂપ, સ્વરૂપમેં વીંટાઈ ગયા અને આનંદનો નાથ ભગવાન એ આનંદમેં વીંટાઈ ગયા, લીન હો ગયા. આહાહાહા ! આવી વ્યાખ્યા. (શ્રોતાઃ- આવી જ વ્યાખ્યા હોય, બીજી હોય જ નહીં.)
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વસ્તુ સ્વરૂપ જ એવું છે ને ભાઈ. મોંઘુ પડે પણ રીત તો આ છે, આટાને શેકતા ઘી પીવાઈ જાય માટે આટાકો પહેલે પાણીમેં શેકના પછી ઘી નાખો. ત્રણેય તારા જશે આટા, ઘી ઔર સકકર ત્રણેય નાશ થશે. શીરા- ફલવા નહીં હોગા એમ ભગવાન આત્માકો પહેલે સમ્યગ્દર્શન જ્ઞાનમેં પ્રતીતમેં અંતર સન્મુખ હોકર લેના પડેગા. મોંઘા પડે પણ વસ્તુ તો એ હૈ.
ઔર પીછે રાગકા ત્યાગ માટે વસ્તુના સ્વભાવમાં રાગ પર હૈ ઐસા જાના, ઐસા જાનકર જ્ઞાન જ્ઞાનમેં જમ ગયા. આત્મા આત્માનેં જમ ગયા, એ “નાણુ મુણેયવ્યા” એ જ્ઞાન એટલે આત્મા તે પચખાણ છે. આહાહાહા ! આવી વાતું હવે સાંભળવા મળે નહીં, પ્રભુ શું કરે ? આવા અવસર મળ્યા, મનુષ્યપણાના બીજે ક્યાંય સાંભળવાનું મળે નહીં. (શ્રોતાઃ- અને મળે ત્યાં વિપરીત મળે) વિપરીત મળે. આહાહા.. માર્ગ મોંઘો પડે, દુર્લભ લાગે, પણ માર્ગ તો આ હૈ. આહાહાહા.. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. ઓહોહો ! સંતોએ શું કરૂણા કરીને ટીકા કરી છે. આહાહા !
ભગવંત! કાલે આવ્યું “તું નહીં ? ભગવત્ સ્વરૂપ જ્ઞાન, ભગવાન જ્ઞાતા-દ્રવ્ય સંસ્કૃતમાં ભગવત્ જ્ઞાતૃ દ્રવ્ય. આહાહા.. એ અપના જ્યારે જ્ઞાન સ્વ શેયકો બનાકર, પરøયકા જો જ્ઞાન કરતે થે એ પર્યાયે સ્વયકા જ્ઞાન કિયા ત્યારે ઉસકો સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હુઆ. ત્યારે હવે ચારિત્ર કબ હોતા હૈ? એ જ્ઞાન સ્વરૂપના જ્ઞાન હુઆ. જ્ઞાન સ્વરૂપકી પ્રતીત હુઈ, અનુભવ એ જ્ઞાન ને આત્મા રાગકો અપના સ્વભાવસે રાગરૂપે હોના એ મેરી ચીજ નહીં, સ્વભાવ મેરા નહીં, ઐસા સ્વભાવ જાનકર સ્વભાવમેં સ્થિર હો જાના, સ્થિર હો જાના, જામી જાના જેમ પાની હૈ યહ બરફરૂપ જામી જાતા હૈ, બરફ. એમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ આનંદસ્વરૂપી ભગવદ્ એ આનંદમેં જમ જાના, રમ જાના, લીન હો જાના. આહાહા... ઉસકા નામ રાગકા ત્યાગ નામમાત્ર હૈ. વસ્તુ તો વસ્તુમેં ઠર ગઈ હૈ. પાટણીજી! આવી વાતું છે, ભાઈ લોકોને ન બેસે એટલે પછી વિરોધ કરે, શું કરે બાપા? ભાઈ તને તારી પદ્ધતિની ખબર નથી. આહા!
સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એની પરિણતિની પદ્ધતિની પ્રભુ તને ખબર નથી. એથી તું વિરોધ કર કે આ વ્રત હૈ ને આ ક્રિયા, એ ચારિત્ર નહીં, અરે પ્રભુ સૂન તો સહી ! વ્રતાદિનો ભાવ એ તો રાગ હૈ. આહાહા... એ જ્ઞાને જાણ્યું કે આ રાગ હૈ, એવું જ્ઞાન જ્ઞાનમેં આ પર હૈ ઐસા જાનકર, જ્ઞાન સ્વઘરમેં જમ ગયા, પરઘરમેં પરિણતિ ન ગઈ, આહાહાહા.. આ પહેલાં જ્ઞાન તો કરે કે આ ચીજ ઐસી હૈ. આહાહાહા !
અહીં તો ભગવદ્ એમ કહેતે હૈ સંતો કે પરભાવકે ત્યાગકા કર્તુત્વ નામ અપનેકો (હૈ) નહીં. હું? રાગકો ત્યાગ એ આત્મામેં હૈ હી નહીં. કયોંકિ આત્મા આનંદરૂપે રહ્યા ત્યાં ત્યાગ હો ગયા. રાગકા ત્યાગ કિયા ઐસા તો હૈ હી નહીં. આહાહાહા.... હવે આવી વાતું સમજવી.
અરે આઠ વર્ષના બાળકો પણ ચારિત્ર ગ્રહણ કરે છે. આહાહા.. રાજકુમારો જેના સોના જેવાં શરીર, આહાહા... ભરત ચક્રવર્તીના પુત્ર, એકસો આઠ મણીરત્નની ગેડી અને દડે રમતે થે, એમાં જયકુમારકા સૂના, જયકુમાર આખા (સૈન્યકા) સેનાપતિના નાયક, એક માણસ નીકળ્યો” તો, એ કહે જયકુમારે દીક્ષા લિયા હૈ. ઓહો! સેનાપતિ છનું કરોડપાયદળનો નાયક, એમણે ચારિત્ર ગ્રહણ કિયા, સ્વરૂપમેં રમણતા પ્રગટ કિયા. આહાહા.. એ બાળકો છોટી
Page #512
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૪
૪૯૭ ઉંમરના પંદર, સોળ, અઢાર, અઢાર વર્ષની ઉંમરના એકસો ને આઠ બાળકો રમતે થે મણી રતનના દડાથી અરે. આહાહા ! એની માતાએ સિપાઈને મોકલ્યો માણસને (બાળકોનું) ધ્યાન રાખજો.
હવે આને શું કરવું? જો એમ કહે કે અમારે ભગવાન પાસે દીક્ષા લેવા જાવું છે તો ઓલા સાથે સિપાઈ હતા એ એમ કહે ભાઈ ચાલો આપણે ભગવાનના દર્શન કરશું, એમ કરતા ભગવાન પાસે ગયે. આહાહાહા ! અઢાર અઢાર વર્ષના રાજકુમારો સોનાના પૂતળા જેવા! રતનમણીના કાંતિના પાર નહીં ઐસા પુત્રો. પ્રભુને કહે પ્રભુ અમને ચારિત્ર ગ્રહણ કરાવો. આહાહાહા ! એ કહેતે હૈ કે પ્રભુ જ્યાં આતે હૈ, ત્યાં અંદર સ્વરૂપમાં સ્થિર હો જાતા હૈ. આહાહા! ચારિત્ર એટલે રાગથી રહિત સ્વરૂપમેં રમણતા, ચરના, જમના, આનંદકા ભોજન કરના. આહાહા.. પશુ ચારો ચરતે હૈ ને તો કોઈ વસ્તુ હોય ઉસકા ચારા ચરતે હૈ ને? ઘાસ હોય લીલું, એમ ભગવાન આનંદનો નાથ અપના આનંદકા ચારા ચરતે હૈ અંદર. આનંદકા ભોજન કરતે હૈ, આનંદકા કવળ લેતે હૈ અંદર, આ ઉસકા નામ ચારિત્ર હૈ. આહાહા ! ધન્ય અવતાર અને એ કર્યા વિના મુક્તિ નહીં હૈ. સમજમેં આયા?
એકલા સમ્યગ્દર્શન જ્ઞાનથી કાંઈ મુક્તિ નહીં હોતી હૈ, સાથમેં ચારિત્ર આયેગા તબ મુક્તિ હોગી. આહાહાહા! ( શ્રોતા- સમ્યગ્દર્શન થાય એટલે ચારિત્ર આવ્યા વગર રહે જ નહીં.) રહે જ નહીં, પણ આ તો ચારિત્ર હશે તબ ઐસી સ્થિતિ હોગી એમ. સમ્યગ્દર્શન જ્ઞાન હોને પર ભી અચારિત્રકા જે પરિણમન હૈ વિભાવકા ઉસકો જ્ઞાન જાનતે હૈ, પ્રતીત કરતે હૈ કે આ મેરી ચીજ નહીં, મેરા ભાવ નહીં, પરભાવ હૈ, ઉપાધિભાવ હૈ. ઐસા જાનકર નિરૂપાધિરૂપ અપના સ્વભાવમેં જમ જાના. આહાહાહા... આનંદકા ઉગ્ર અનુભવ હોના ઉસકા નામ ચારિત્ર હૈ. ચરના અંદર ચરના, ચરે છે ને ગાય, એમ આત્મામાં આનંદ સ્વરૂપ જો ખેતર (સ્વક્ષેત્ર) પડા હૈ, ઉસકા અનુભવ દૃષ્ટિ તો હૈ હવે ઉસકો અનુભવ ચરતે હૈ– આહાહાહા... આનંદમેં હિલોળે ચઢતે હૈ અંદરમેં ઉસકા નામ પ્રત્યાખ્યાન અને ચારિત્ર હૈ પ્રભુ. આહાહાહા !
પરભાવકે ત્યાગ કર્તુત્વકા નામ અનેકો નહીં, સ્વયં તો એ નામસે રહિત હૈ. આનંદ સ્વરૂપ ભગવાન ઉસકા પ્રતીતિ ને જ્ઞાન હુઆ. પણ વિશેષ આનંદ જબ અંતરમેં રમતે હૈ તબ વિશેષ આનંદ આયા તો આનંદમેં (રમતે હૈં તો) રાગકા અભાવ હો ગયા, એ રાગકા ત્યાગ કિયા એ નામ માત્ર હૈ. એ વસ્તુ (આત્મચીજ) જ્ઞાનરૂપે હુઈ, યે રાગરૂપે હુઈ હી નહીં, હુઈ નહીં પીછે ત્યાગ કયા કહેના? આહાહાહા ! (ત્યાગ કિયા વો કથનમાત્ર હૈ).
આવો મારગ ! કાયરના તો કાળજાં કંપી જાય એવું છે. માર્ગ આવો છે એવો પહેલાં જ્ઞાનમાં આવો નિર્ધાર તો કર. આહાહા ! પીછે ત્યાગકે સમયમેં જ્ઞાનસ્વરૂપી ભગવાન જે આનંદદળ, જ્ઞાનદળ, સ્વભાવ દળ, વીતરાગ દળ, એ વીતરાગભાવરૂપે જમ જાય, એ રાગકા ત્યાગ કિયા એ તો નામમાત્ર હૈ. એ જમ ગયા અંદર રાગ રહા નહીં તો એ ત્યાગ કિયા એ નામમાત્ર કહેનેમેં આતા હૈ. પરકા ત્યાગકી તો બાત હૈ હી નહીં યહાં, શરીર સ્ત્રી કુટુંબ પરિવાર એ તો પરકા ત્યાગ અને ગ્રહણ તો આત્મામેં હૈ હી નહીં પણ આ રાગકા ત્યાગ એ (ભી) નામમાત્ર છે. આહાહાહા ! ગજબ વાત હૈ– માલચંદજી! આ તો આમાં બુદ્ધિ જોઈએ થોડી અંદર.
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા....
એ ભગવાન આત્મા, આનંદનો સાગર પ્રભુ ઐસા ભાન ને જ્ઞાન હુઆ. છતું જ્યાં આનંદની દશાની રમણતામાં કમજોરીને કારણે રાગકા દુઃખકા વેદન હૈ. એ દુઃખકા વદન હૈ વો આનંદ સમયે જાન્યા કે આનંદકી સાથે જ્ઞાને જાણ્યા કે આ દુઃખકા વદન હૈ. એ પરભાવ હૈ મેરી ચીજ નહીં. આહાહા!
અપને આનંદમેં જમ જાતે હૈં રમ જાતે હું ત્યારે રાગ આયા નહીં તો રાગકા ત્યાગ કિયા ઐસા કથનમાત્ર હૈ. એ તો રાગરૂપે હુઆ છે જ ક્યાં? એ તો આનંદરૂપે હુઆ હૈ. રાગરૂપે હુઆ સ્વભાવ અને પછી છોડે છે એ બાતેય નહીં. આહાહાહાહા! સમજમેં આયા? આવો મારગ એટલે લોકોને એ એકાંત છે, એકાંત છે એમ પ્રભુ કરે છે હો. (શ્રોતા- ખબર નહીં યહ બાતકી) બાપુ મારગ તો આ હૈ ભાઈ ! એકાંત છે. એમ કે આ વ્યવહાર દયા દાન વ્રત ભક્તિ કરતે હૈ ઉસસે ભી નિશ્ચય હો, ઐસે માનતે હૈ અરે પ્રભુ એ એકાંત તો મિથ્યા એકાંત હૈ- મિથ્યા અનેકાંત હૈ. આહાહાહા ! સમ્યક એકાંત તો આ હૈ. રાગરૂપે ન હોના અને સ્વભાવ, સ્વભાવરૂપે પરિણમન કર જાના. આહાહા ! એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પરિણતિ મોક્ષમાર્ગ હૈ. બાકી બધી વાતું છે. આહાહા ! કોઈ શાસ્ત્રમેં, ગ્રંથમેં ઐસા આયા હો, કે દયા એ ધર્મ હૈ, પણ ઈ તો વ્યવહારની વાત હૈ બાકી પરકી દયાકા ભાવ એ તો એની ટીકા કરતા હૈ “પુરુષાર્થ સિદ્ધિ ઉપાય”મેં લિયા હૈ કે પરકી દયાકા ભાવ એ રાગ હૈ, અને રાગ હૈ યહ સ્વરૂપકી હિંસા હૈ. (સૂનકર) રાડ નાખતે હૈં લોકો.
ભગવાન જ્ઞાન સ્વરૂપમાં રાગ આયા તો રાગ તો સ્વરૂપકી હિંસા હુઈ, ઈતની અસ્થિરતા હુઈ. આહાહા ! હવે એ કહે દયા તો ધર્મ કહા હૈ અને તુમ કહેતે હૈરાગ હૈ એ હિંસા હૈ. અરેરે ! પ્રભુ તું શું કરે છે?
અહિંસા પરમો ધર્મ” એ તો રાગકી ઉત્પત્તિ ન હોના અને વીતરાગ સ્વભાવકી ઉત્પત્તિ હોના એ “અહિંસા પરમો ધર્મ” હૈ. આહાહાહા ! પરમાર્થસે દેખા જાય તો પરભાવકે ત્યાગ કરનેકા નામ અપનેકો નહીં. આહાહાહાહા ! એ રાગરૂપ હુઆ હી નહીંને પીછે? પહેલે થા, ઓ જાના, જાનકર સ્વરૂપમેં ઠર ગયે ઔર રાગરૂપ હુઆ હીં નહીં તો રાગકો ત્યાગ કિયા એ નામ કથન હૈ. આહાહા ! અરેરે આ વિધિ તો ચારિત્રની આ હૈ, પ્રત્યાખ્યાન કહો, પચખાણ કહો, રાગકા અભાવ સ્વભાવ રૂપ કહો, ચારિત્ર કહો, મોક્ષના માર્ગમાં ચારિત્ર કહો એ આ હૈ. અરે આવી ચારિત્રની ખબરેય ન મળે. આહાહા !
સ્વયં તો એ નામસે રહિત હૈ. ભગવાન તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ હૈ તો જ્ઞાન સ્વરૂપ હો ગયા, એમાં રાગકા ત્યાગ કા નામમાત્ર, ઉસમેં હૈ નહીં. આહાહા.. જૈસે પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ-પ્રજ્ઞા નામ જ્ઞાન ને બ્રહ્મ નામ આનંદ સ્વરૂપ જૈસા હૈં ઐસા હો ગયા સ્થિરતા, ઈસને રાગકા ત્યાગ કિયા એ તો કથનમાત્ર હૈ. આહાહાહાહા ! સુમેરુમલજી! ગાથા બહોત અચ્છી આઈ હૈ એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ તુમ આયાને એકત્રીસ ગાથા શૂર હુઈ બડી અચ્છી આઈ હૈ. ભગવાન ! આહાહા! રાગ અને શરીરસે ભિન્ન ભગવાન આનંદકા નાથ બિરાજતે હૈં ને! આહાહા!
“કહે વિચિક્ષણ પુરુષ સદા મેં એક હું અપને રસસે ભર્યો અનાદિ ટેક હું”
Page #514
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૪
૪૯૯ મેરા જ્ઞાન ને આનંદના વીતરાગી સ્વભાવસે ભરા (પડા ) હું અનાદિસે, આહાહા ! “મોહકર્મ મમ નાહીં. કર્મ નહીં રાગ, રાગ મોહ માં નાહીં, નાહીં ભ્રમકૂપ હૈ” પણ એ વિકાર પણ ભ્રમનો કૂવો છે. મેં “શુદ્ધચેતના સિંધુ હમારો રૂપ હૈ” આહાહા... બહેનમાં નહોતું આવ્યું, રાગ મર્યાદિત છે. મર્યાદિત હૈ માટે ત્યાંસે છૂટના હોગા, અમર્યાદિત ભગવાન આત્માકો સ્વરૂપકો અંદર પકડેગા તો વહાંસે (સ્વરૂપસે) છૂટના નહીં હોગા. આહાહા ! અરેરે ! સ્વયં તો ઈસ નામસે રહિત હૈ. આટલી લીટીમેં કિતના ભર્યા હૈ. આહાહા ! એક “જગત” શબ્દ હોય તો એ જગત શબ્દમેં કિતના ભર્યા હૈ? સારા લોક! અક્ષર ત્રણ જ–ગત એકાક્ષરી કાંઈ કાનો માત્ર મીંડુ કાંઈ નહીં – “જગત” એમ કહેનેમેં કયા આયા? સારા લોક આ ગયા. આહાહાહા. ઐસા આ “આત્મા’ અક્ષરમેં સારા ભાવ આ ગયા અંદરમેં, દર્શન જ્ઞાન ચારિત્રકા કયા સ્વરૂપ હૈ વહ આ ગયા ઉસમેં. આહાહા ! થોડું પણ સત્ય હોના ચાહીએ. વિશેષ મોટા મોટા પંછડા લંબા-લંબા લગાડી દે જાણપણાના ને ધારણાના, આહાહા... ઐસે તો અગિયાર અંગ અનંતબૈર કંઠસ્થ કિયા ઉસમેં કયા આયા? આહાહા.. ભગવાન જ્ઞાનના પાતાળ કૂવા અનંત સ્વભાવના ભરા જ્ઞાનસે, ઉસકા જ્ઞાન કરના ઉસકી પ્રતીતિ કરના અને ઉસમેં રમના ઉસકા નામ દર્શન જ્ઞાન ચારિત્ર હૈ. આહાહાહા ! કહો, ઝાંઝરીજી! આવી વાત છે ભાઈ. આહા! વિમળચંદજી હૈ કે નહીં? હા, છે. આવું છે.
કયોંકિ જ્ઞાન સ્વભાવસે તુમ છૂટ્યા નહીં ને જ્યાં પરિણમન હુઆ ત્યાં રાગમેં તો આયા હી નહીં ને. આહાહાહા ! જ્ઞાન સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉસમેં દૃષ્ટિ અને જ્ઞાન તો થા. પણ અંદરમેં રમ ગયા અંદર સ્વરૂપમેં ઘરમેં, પરઘરમેં આયા હી નહીં ને નિજ ઘરમેં રમ ગયા તો પરભાવકા ત્યાગ તો નામમાત્ર- કથનમાત્ર હૈ. પર ઘરમેં ગયા ક્યાં હૈ. આહાહા! કહો નવરંગભાઈ ! આનું નામ પચખાણ. આહાહા ! ધન્યકાળ ધન્ય અવસર. આહાહા... જે સમયે પ્રત્યાખ્યાનકી દશા. ઉસકો પહેલે પ્રતીતમે તો લે કે મારગ તો આ હૈ. સમજમેં આયા? કરી શકે નહીં ભલે પણ કરને લાયક તો આ હૈ. આહાહા...
જ્ઞાન સ્વભાવસે સ્વયં તો છૂટા નહીં. ઈસલિયે પ્રત્યાખ્યાન જ્ઞાન હી હૈ. આયા ચોથું પદ, છે ને ચોથું પદ “નાણે નિયમા મુખેદબ્ધ” ચોથું પદ, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન છે. જ્ઞાન એટલે આત્મા. અહીંયા જ્ઞાન શબ્દ આત્મા લિયા હૈ. ભગવાન સારા નિર્મળાનંદ વીતરાગ મૂર્તિ પ્રભુ, જિનબિંબ એ આત્મા હી પ્રત્યાખ્યાન હૈ. આહાહાહા ! સમજમેં આયા?
ઈસલિયે પ્રત્યાખ્યાન નામ ચારિત્ર અથવા પ્રત્યાખ્યાન(નામ) રાગકા અભાવ સ્વભાવરૂપ પ્રત્યાખ્યાન એ જ્ઞાન એ આત્મા હી હૈ. “જ્ઞાન” શબ્દ પડા હૈ ને? આહાહા... અને એકસો પંચાવનમાં પણ એ જ લિયા હૈ! “જીવાદિ સહૂર્ણ આત્મા જે જ્ઞાન સ્વરૂપ હૈ, ઉસકા પરિણમન હોના, ઉસકા નામ સમ્યગ્દર્શન હે. ત્યારે એ લોકો કહે આટલું બધું મોંઘું કરી નાખ્યું. અરે મોંઘું નહીં, જેવું એનું સ્વરૂપ છે એવું જ કહ્યું છે ભાઈ. આહાહા ! પુણ્યકો વિષ્ટા કહા ત્યાં રાડ નાખી જાય છે– પણ ભગવાને તો પુણ્યકો ઝેર કહા હૈ, વિષ્ટા તો હજી ભંડેય ખા સકે, ઝેર તો મારી નાખે! આહાહાહા!
વ્રતના પરિણામ શુભભાવ એ ઝેર હૈ. આહાહાહા ! (શ્રોતાઃ- કોઈ એને ધર્મ કહે અને
Page #515
--------------------------------------------------------------------------
________________
૫૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આપ ઝેર કહો ) અરે શું થાય ભાઈ. એ વ્રત કરતે કરતે સસમા (ગુણસ્થાન) હો જાયેગા? અરે વ્રત એ વ્યવહાર હૈ. છઠ્ઠા ગુણસ્થાન તક વ્યવહાર હૈ અને સમે વ્યવહાર છૂટ જાય. અરે ભાઈ તને ખબર નથી બાપુ. પહેલે તો સમ્યગ્દર્શન જ્ઞાન હો, પીછે મુનિપણા આને મેં પહેલે તો સરૂમ ગુણસ્થાન આતા હૈ, પહેલે છઠ્ઠી નહીં આતા. આહાહાહા.. સસમે આતા હૈ તો પીછે વિકલ્પ આતા હૈ તો છÈ આ જાતા હૈ. તો એ તો વિકલ્પ આસ્રવ હૈ, રાગ હું અને સમયે આયા તો અબુદ્ધિપૂર્વક રાગ હૈ. પણ બુદ્ધિપૂર્વક છૂટ ગયા તો ઈતના નિરાસ્રવ હો ગયા. આહાહાહા... ચારિત્ર હૈ તીન કષાયકા અભાવ હૈ, છતે મુનિકો ભી રાગ આતા હૈ. (યહ) કલુષિત હૈ. અમૃતચંદ્રાચાર્યે કહા ને ત્રીજા શ્લોકમાં, ઓહો! આત્મજ્ઞાન સમ્યગ્દર્શન ઉપરાંત છઠ્ઠી ગુણસ્થાનને યોગ્ય જે ચારિત્ર દશા ભી હૈ, પણ આ રાગ આયા, એ દુઃખરૂપ હૈ. “કલ્માષિતાયાં” કલુષિત ભાવ હૈ. આહાહા... તો મેં મેરા શુદ્ધ ચૈતન્યકા ધ્યેય રખકર ટીકા કરુંગા અને ધ્યેયના જોરે એ કલ્માષિત જે અશુદ્ધ પરિણમન એ છૂટ જાઓ. આહાહા! ઔર મૈ શુદ્ધરૂપ પરિણમન હું યહ મેરી ભાવના હૈ. મુનિ, એમ કહેતે હૈ આચાર્ય. આહાહા!
ઐસા અનુભવ કરના ચાહીએ, જોયું? ઈસલિયે પ્રત્યાખ્યાન આત્મા હી હૈ. જ્ઞાન શબ્દ આત્મા લિયા. ઐસા અનુભવ કરના ચાહિયે, ઐસા અનુભવ કરના ચાહિયે. આહાહાહા ! ભગવાન પૂર્ણાનંદકે અનુસાર સ્થિરતાના અનુભવ કરના ચાહીએ. નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનકા અનુભવ કરના ચાહિયે ઉસકા નામ ચારિત્ર છે. આહાહાહાહા ! અરે ધન્ય ભાગ્ય! એ પ્રત્યાખ્યાન અને ચારિત્ર બાપા. આહાહા ! એ મોક્ષને આંગણે આવી ગયા. અંગનમેં આ ગયા હવે અંદર પ્રવેશ કરેગા તબ મોક્ષ હોગા. આહાહા ! ભાવાર્થ:- વિશેષ આયેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન . ૧OO ગાથા -૩૪-૩પ તા. પ-૧૦૭૮ ગુરૂવાર આસો સુદ-૩ સં. ૨૫૦૪
ચોત્રીસ ગાથાનો ભાવાર્થ હૈ ને? આત્મામેં પરભાવના ત્યાગનું કર્તાપણું જે છે તે નામ માત્ર છે. કેમકે જ્ઞાન સ્વરૂપ છે એને રાગનો ત્યાગ કરે એ તો નામમાત્ર છે. રાગરૂપે જ્ઞાન સ્વરૂપ હોતા હી નહીં, થા હી નહીં. એ જ્ઞાન સ્વરૂપ એને રાગના ત્યાગનું કર્તાપણું નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન સ્વભાવમાં જે રાગનું પરિણમન હતું, તે રૂપે પરિણમન ન હુઆ અને જ્ઞાનરૂપે રહ્યા એનું નામ પચખાણ. આહાહાહા ! પરદ્રવ્યને પર જાણ્યું. રાગાદિ પરદ્રવ્યને જ્ઞાનમાં પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહીં, એ રાગરૂપે પરિણમન નહીં, ગ્રહણ નહીં નામ રાગરૂપે પરિણમન નહીં તે ત્યાગ છે. આહાહાહા ! બહારના ત્યાગની તો વાત શું કરવી (ના) કહે છે, આહાહાહા... પણ ભગવાન જ્ઞાનસ્વરૂપ પ્રભુ એ પર રાગરૂપે થા, રાગરૂપે પર્યાય હતી એ જ્ઞાનસ્વભાવરૂપે રહી અને રાગરૂપે ન થઈ, એનું નામ પચખાણ. આહાહા.. આવી વાત છે. પછી પરભાવનું પરિણમન ન થયું તે ત્યાગ છે. આહાહા!
સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, આ ખુલાસો. જ્ઞાન સ્વરૂપ ભગવાન જે રાગમાં અસ્થિરપણે પરિણમન હતું, તે સ્વભાવ પોતે પરપણે પરિણમને લાયક નહીં, છતાં પર્યાયમેં થા,
Page #516
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૪
૫૦૧ દ્રવ્ય સ્વભાવ નહીં, ( ક્યા કહા?) દ્રવ્ય સ્વભાવ નહીં, આહાહા.. પણ પર્યાયમાં રાગનું પરિણમન હતું, એ જ્ઞાનસ્વરૂપ છું એમ જાણીને ઠર્યો અંદર એ પર છે એ પર છે, હું તો જ્ઞાનસ્વરૂપ છું એમ જાણીને અંદર સ્થિર થયો એ પચખાણ. આહાહા... આવા પચખાણની વ્યાખ્યા આવી છે, આ ચારિત્રની આ વ્યાખ્યા. આહા ! આ જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી. જ્ઞાનસ્વભાવ જ્ઞાનસ્વભાવરૂપે સ્થિર થયો એ પ્રત્યાખ્યાન છે, એ ચારિત્ર છે. એ વીતરાગ પર્યાય છે. આહાહા... જે રાગ સ્વભાવ સ્વરૂપ, રાગરૂપે સ્વભાવ વ્યાસ ન હોનેલાયક થે, રાગથી વ્યાસ હોવાવાળો નથી, એમ જાણીને જ્ઞાનસ્વભાવ, રાગરૂપે જે પરિણમન હતું, તે પરિણમન ન કર્યું અને જ્ઞાનરૂપે રહ્યું એનું નામ પ્રત્યાખ્યાન અને ચારિત્ર છે. આકરી વાત બાપુ. આહાહા... સાંભળ્યું હોય ગમે તેટલી વાર પણ આ વાત, જુદી જાતની છે ભાઈ. આહાહા.. આહા !
*નિરપેક્ષ સ્વભાવના ભાન વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય નહિ, સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે, તેમાં સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન થાય નહિ. ઉપાદાનની
સ્વતંત્રતાના જ્ઞાન વગર નિમિત્તનું જ્ઞાન થાય નહિ, નિશ્ચય વિના વ્યવહારનું જ્ઞાન થાય નહિ. જેમ ત્રિકાળી દ્રવ્ય
સ્વતંત્ર નિરપેક્ષ છે, તેમ તેની સમય સમયની પર્યાય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે. સમય સમયની પર્યાય પોતાના કારણે જ થાય છે.
(પરમાગમસાર - ૭૬૫)
Page #517
--------------------------------------------------------------------------
________________
૫/૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
R
uथ। - उ4
)
अथ ज्ञातुः प्रत्याख्याने को दृष्टान्त इत्यत आह
जह णाम को वि पुरिसो परदव्वमिणं ति जाणिदुं चयदि। तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी।।३५।। यथा नाम कोऽपि पुरुषः परद्रव्यमिदमिति ज्ञात्वा त्यजति।
तथा सर्वान् परभावान् ज्ञात्वा विमुञ्चति ज्ञानी।।३५।। यथा हि कश्चित्पुरुषः सम्भ्रान्त्या रजकात्परकीयं चीवरमादायात्मीय- प्रतिपत्त्या परिधाय शयानः स्वयमज्ञानी सन्नन्येन तदञ्चलमालम्ब्य बलान्नग्नीक्रियमाणो मंक्षु प्रतिबुध्यस्वार्पय परिवर्तितमेतद्वस्त्रं मामकमित्यसकृद्वाक्यं शृण्वन्नखिलैश्चिकैः सुष्टु परीक्ष्य निश्चितमेतत्परकीयमिति ज्ञात्वा ज्ञानी सन् मुञ्चति तचीवरमचिरात्, तथा ज्ञातापि सम्भ्रान्त्या परकीयान्भावानादायात्मीयप्रतिपत्त्यात्मन्यध्यास्य शयानः स्वयमज्ञानी सन् गुरुणा परभावविवेकं कृत्वैकीक्रियमाणो मंक्षु प्रतिबुध्यस्वैक: खल्वयमात्मेत्यसकृच्छौतं वाक्यं शृण्वन्नखिलैश्चिकै : सुष्ठु परीक्ष्य निश्चितमेते परभावा इति ज्ञात्वा ज्ञानी सन् मुञ्चति सर्वान्परभावानचिरात्।
હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું તેનું દષ્ટાંત શું છે? તેના ઉત્તરરૂપ दृष्टांत-पष्टतनी ॥ डे छ:
આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે,
ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫.
थार्थ:- [ यथा नाम] भलोभi [क: अपि पुरुष: ] ओ पुरुष [ परद्रव्यम् इदम् इति ज्ञात्वा] ५२वस्तुने '५२वस्तु छे' सेभ होत्यारे मेjाने [ त्यजति] ५२१स्तुने त्यागे छ, [ तथा] वी शत [ज्ञानी ] auनी [ सर्वान् ] स4 [ परभावान् ] ५२द्रव्योन। मायोने [ ज्ञात्वा] ' ५२मा छे' अमीने [ विमुञ्चति] भने छोडे छे.
ટીકાઃ-જેમ-કોઈ પુરુષ ધોબીના ઘરેથી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી, પોતાનું જાણી ઓઢીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની (-આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો) થઈ રહ્યો છે; જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને નગ્ન કરે છે અને કહે છે કે “તું શીધ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે તે મારું મને દે', ત્યારે વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો તે, (એ વસ્ત્રનાં) સર્વ ચિતોથી સારી રીતે પરીક્ષા
रीने, '४३२ सावत्रा पारदु४ छ' भ ने,शानीथयोथो, (५२)वस्त्राने જલદી ત્યાગે છે. તેવી રીતે-જ્ઞાતા પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, પોતાના
Page #518
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૫
૫૦૩ જાણી, પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે; જ્યારે શ્રી ગુરુ પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે “તું શીધ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક (જ્ઞાનમાત્ર) જ છે, (અન્ય સર્વ પદ્રવ્યના ભાવો છે),”ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરનાં) ચિલોથી સારી રીતે પરીક્ષા કરીને, “જરૂર આ પરભાવો જ છે' (હું એક જ્ઞાનમાત્ર જ છું) એમ જાણીને, જ્ઞાની થયો થકો, સર્વ પરભાવોને તત્કાળ છોડે છે.
ભાવાર્થ-જ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે; અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? અર્થાત્ ન રહે એ પ્રસિદ્ધ છે.
- પ્રવચન ન. ૧OO ગાથા - ૩૫ તા. ૫-૧૦-૭૮ હવે પૂછે છે કે, જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું, ભગવાન આત્મા જાણનાર દેખનાર સ્વભાવ એનું પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર જ્ઞાન જ કહ્યું એનું દૃષ્ટાંત શું છે. એના ઉત્તરરૂપ દાંતદર્દીતની ગાથા કહે છે.
जह णाम को वि पुरिसो परदव्वमिणं ति जाणिदुं चयदि । तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी ।।३५ ।।
(હરિગીત). આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે,
ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫. ટીકાઃ- જેમ કોઈ પુરુષ ધોબીના ઘરેથી ભ્રમથી બીજા કોઈનું વસ્ત્ર લાવી પોતાનું જાણી ઓઢીને સૂતો છે. દષ્ટાંત છે હોં. ને પોતાની મેળે અજ્ઞાની, પોતાની મેળે અજ્ઞાની, આહાહા... થઈ રહ્યો છે, આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો થઈ રહ્યો છે. ત્યારે, જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી ખેંચી તેને નગ્ન ઉઘાડો કરે છે, આહાહા... અને કહે છે કે તું શીધ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે, મારું વસ્ત્ર છે તારું નથી. આહાહાહા ! તારા વસ્ત્રને બદલે મારું વસ્ત્ર તને અજ્ઞાનપણે અજાણપણે આવી ગયું છે, તે મારું મને દે. આહાહા ! ત્યારે વારંવાર કહેલું, એક વાર કહેલું નહીં, આહાહા.. વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો, તે સર્વે ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરી, વસ્ત્રના ચિહ્નોની પરીક્ષા કરી કે આ વસ્ત્ર મારું નહીં, આહા... જરૂર આ વસ્ત્ર પારકું છે. એમ ઓઢેલું છતાં, આહાહા.. એના લક્ષણો જોયા કે મારા વસ્ત્રમાં તો માથે અહીંયા નામ હતું મારું અંગ્રેજી નામ આમાં તો છે નહીં આમાં તો બીજાનું નામ છે. આહાહા ! નાખે છે ને કોટ પાછળ નામ રાખે, આહાહા.. જલદી ત્યાગે છે, સારી રીતે પરીક્ષા કરી જરૂર આ વસ્ત્ર મારું નથી એમ જાણીને, પારકું જાણીને જ્ઞાની થયો થકો, એ વસ્ત્રનો જાણનાર એટલો જ જ્ઞાની.
વારંવાર કહેલું વાક્ય સાંભળતો સારી રીતે પરીક્ષા કરી, જરૂર આ વસ્ત્ર મારું નથી એમ
Page #519
--------------------------------------------------------------------------
________________
૫૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જ્ઞાની થયો થકો વસ્ત્રને જલ્દી ત્યાગે છે. એટલે ઓઢેલું છતાં એ વસ્ત્ર મારું નથી એમ થઈ ગયું હવે, આહાહા... જ્ઞાનસ્વરૂપે જાણ્યું કે આ તો વસ્ત્રના ચિહ્નો મા૨ા નથી, એટલે અંદર ઓઢેલું છતાં તે પા૨કું થઈને રહ્યું હવે. આહાહાહા !
તેવી રીતે એ દૃષ્ટાંત થયો. જ્ઞાતા પણ, જાણનારો ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ, ભ્રમથી પદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, રાગાદિ પુણ્ય પાપના ભાવ એ ૫૨દ્રવ્યના ભાવ છે, એ સ્વદ્રવ્યના ભાવ નહીં. દ્રવ્યના ભાવ નહીં. પર્યાયમાં ભલે હો પણ એ ૫૨દ્રવ્યના ભાવ છે, એમ કહે છે. આહાહાહા ! પુણ્ય ને પાપના ભાવ, રાગદ્વેષના ભાવ પારકા પોતાના જાણીને ૫૨દ્રવ્યોના ભાવોને જાણીને ગ્રહણ કરીને, પોતાના જાણી, કેમકે ત્યાં જ દૃષ્ટિ હતી, શાયકસ્વરૂપ ઉપર દૃષ્ટિ નહોતી. આહાહા ! રાગ ને દ્વેષ ને વિકલ્પના પરિણામ એ ઉપર દૃષ્ટિ ત્યાં હતી, એને હવે (પોતાનું ) જાણ્યું. આ છે ને ? આહાહા !
પોતાના જાણી પોતામાં એક કરી સૂતો છે. રાગદ્વેષ વિકલ્પ, પોતાનું જ્ઞાનસ્વરૂપ ભિન્ન છે એમ જાણ્યું નથી અને એ રાગાદિ મારા છે એમ કરીને અજ્ઞાનપણે સૂતો છે. તે પોતાની મેળાએ અજ્ઞાની થઈ રહ્યો છે, કર્મને લઈને નહીં. આહાહાહા... એ રાગદ્વેષને લઈને નહીં. પોતાની મેળાએ રાગદ્વેષના ભાવ મારા નથી એમ ન જાણતો, મારા છે એમ જાણતો અજ્ઞાની થઈ રહ્યો છે. આહાહા ! ત્યારે શ્રી ગુરુ પરભાવનું ભેદશાન કરી, આહાહા... એને રાગથી ભિન્ન બતાવી પ્રભુ એ રાગના લક્ષણ એ તારા નહીં. આહાહા ! એ તો ત્યાં એમ કહ્યું કે એની મેળાએ નથી એને ગુરુ મળ્યા ભેદજ્ઞાન બતાવનારા એટલી વાત એની મેળાએ નથી જાગ્યો, આમ જાગ્યો છે, એમ કહે છે. ( શ્રોતાઃ- ગુરુએ ઉપદેશ આપ્યોને ) એ ઉપદેશ એણે લીધોને, ગ્રહણ કર્યો ને ? રાગથી ભિન્ન કરવાનું એણે જ્ઞાન કર્યુંને ? ત્યારે ગુરુએ ઉપદેશ દીધો એમ નિમિત્ત કહેવામાં આવે છે. આવી વાત છે. આહાહાહા !
આત્મા જ્ઞાન પ્રમાણે, રાત્રે નહોતું કહ્યું ? ભગવાન આત્મા જ્ઞાન પ્રમાણે છે. અને જ્ઞાન શેય પ્રમાણે છે અને શેય લોકાલોક છે. આમ જ્યાં જ્ઞાનમાં પ્રમાણમાં જ્ઞાન આત્મા પ્રમાણે છે, ને એ જ્ઞાનની પર્યાય ભલે શ્રુતજ્ઞાનની હો, (પણ ) એ રાગાદિ છે એ શેય છે અને એ જ્ઞાનની વર્તમાન પર્યાય આત્મામાં વ્યાપક છે અને તે જ્ઞાનની પર્યાય જ્ઞેય પ્રમાણે છે, એટલે રાગાદિ જે વસ્તુ છે તેનું જ્ઞાન ક૨વાને લાયક એ છે. આહાહા... એને પોતાનું માનવાને લાયક એ નથી. આહાહાહા ! સમજાય છે કાંઈ ? એ જ્ઞાનની એક સમયની પર્યાય આત્મામાં વ્યાપક છે, એ પર્યાય, દ્રવ્યને જાણે છે, એ પર્યાય ગુણને જાણે છે, એ પર્યાય અનંતી બીજી પર્યાયને જાણે છે, એ પર્યાય પર્યાયને જાણે છે, એ પર્યાય જ્ઞેય જે રાગ આદિ અનંત, આહાહાહાહાહા... એ અનંત શેયો તે જ્ઞાનની પર્યાય જ્ઞેય પ્રમાણે છે એટલે કે શેયો જે અનંત છે તેને કરવાને લાયક નથી, જાણવાને લાયક છે, આહાહા... શેય પ્રમાણે હોનેલાયક નથી. જાણવા લાયક છે. આહાહા. સમજાય છે કાંઈ ?
એવી જે જ્ઞાનની પર્યાય, એણે પોતાના લક્ષણથી સ્વરૂપને જાણ્યું, તેને રાગાદિના લક્ષણો તે ૫૨શેયના છે, ( એ જાણ્યું ). એ મારા જ્ઞાનની પર્યાયમાં એ રૂપે થવું એ મારો દ્રવ્ય સ્વભાવ જ નથી. આહાહા ! પર્યાયમાં છે, પણ મારો દ્રવ્ય સ્વભાવ એ રૂપે થવાનો નથી. આહાહાહાહા...
Page #520
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩પ
૫૦૫ એમ જાણીને એ જ્ઞાનની પર્યાયે રાગના લક્ષણો પર છે એમ જાણીને, આહાહાહા.. એ શેય તરીકે છે, ચેત્ય ચેતકની નજીકતાને કારણે એમ લાગે છે કે આ શેયનું જ્ઞાન છે. ખરેખર તો એ જ્ઞાન જ્ઞાનનું છે. શેયનું જ્ઞાન નથી, જોય તો પર છે. આવે છે ને? ચેત્યચેતક (ગાથા-૨૯૪) આહાહા.. ભગવાન જ્ઞાન સ્વરૂપે ચેતનાર છે અને રાગાદિ તે શેય ચૈત્ય જણાવા લાયક છે બસ, અપના હોને લાયક હૈં નહીં. આહાહાહા ! રાત્રે તો ઘણું કહ્યું'તુંને એ તો આવે ત્યારે આવે ને...... સમજાણું કાંઈ?
એ જ્ઞાન પર્યાયે અપના પોતાના લક્ષણથી જાણ્યું કે હું તો આત્મા જ્ઞાનસ્વરૂપ છું. અને રાગના લક્ષણથી જાણ્યું કે એ તો પર છે. જાણીને જ્ઞાન જ્ઞાનરૂપે રહ્યું અને શેયરૂપે પરિણમન પર્યાયમાં ન થયું એનું નામ પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. આવી વાત છે. અહીં તો અત્યારે પ્રત્યાખ્યાન બાહ્ય ત્યાગ કર્યો પચખાણ લઈ લીધા, બાપુ એ તો બધી વિકલ્પની વાતું બહારની છે. આહાહા ! અહીંયા તો જ્ઞાનની એક સમયની પર્યાય એમ પોતે રાગના લક્ષણને પરદ્રવ્યના ભાવ તરીકે અને સ્વદ્રવ્યનો સ્વભાવ નહીં, એમ (લક્ષણ ભેદો જાણીને એ જ્ઞાનની પર્યાયની તાકાત, એકેક પર્યાયની તાકાતમાં અનંતી સમભંગી ઊઠે. આહાહાહા !
એ જ્ઞાનની એક સમયની પર્યાય પર્યાયપણે છે, એ રાગ-શેયપણે નથી. એ પર્યાય પર્યાયપણે છે અને બીજી પર્યાયપણે એ નથી. આહાહાહા... આવો દરિયો ગંભીર હૈ, ભગવાન સ્વભાવ. (શ્રોતા- બે બોલ થયા) બે બોલ થયા. એવા અનંતા બોલ લઈ લેવા.
એકેક પર્યાય, આહાહા... ત્યારે જ્ઞાનની એક સમયની પર્યાય રૂદ્રવ્યને જાણે, અનંત ગુણને જાણે, એ સિવાય અનંતી પર્યાયો જેનો પાર નહીં, પાર નહીં, આહાહાહા... એ પર્યાયોને પણ તે પર્યાય જાણે, અનંતી અનંતી પર્યાય જે પર્યાયમાં આ છેલ્લી છે, એવો કોઈ છેડો જ નથી. આહાહાહા.. એવી અનંતી સંખ્યાએ જે પર્યાય એને પણ એ પર્યાય જાણે. આહાહાહા... એવી જ પર્યાય શ્રદ્ધાની, એવી અનંતી અવંતી સ્પશેય અને પરશેય એને એ શ્રદ્ધ, આહાહાહા... મારા તરીકે નહીં પણ શ્રદ્ધા કે આ પર છે ને આ હું છું. આહા! એ શ્રદ્ધામાં પણ અનંતી તાકાત છે. આહાહાહા !
રાગરૂપે ન થવું, અને એને બીજી પર્યાયપણે પણ ન થવું. આહાહાહા... એવી અનંતી સ્વજ્ઞાન અને શેયનું જ્ઞાન છે તેને એ પ્રતીત કરે છે. આહાહાહા... એ પ્રતીતની પણ પર્યાય અનંત અનંત માહામ્યવાળી છે. કેમકે જ્ઞાનની પર્યાય સ્વજ્ઞાન અને પરશેય સિદ્ધો અનંત સિદ્ધો, અનંત નિગોદના જીવો, અલ્પજ્ઞ પર્યાયવાળા અનંત જીવો ગુણે પૂરણ, એમ સર્વજ્ઞ પર્યાયવાળા અનંત જીવો, એને પણ એ જ્ઞાનની પર્યાય, પોતામાં રહીને (જાણે) પરનું અસ્તિત્વ છે માટે નહીં, પોતાની તાકાતથી સ્વપરને જાણવાની તાકાતવાળું છે. આહાહાહા ! કહો, નવરંગભાઈ ! આવી વાતું છે. રાતે હતા ને, ત્યારે ઘણું નીકળ્યું'તું ભાઈ એ તો એની મેળાએ નીકળે છે. નીકળે ત્યારે થાય છે. આહા !
અહીંયા તો શું કહેવું છે કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એ રાગને પર તરીકે, પરને શેય તરીકે જાણવાનો સ્વભાવ છે. એવું જેણે જાણ્યું, એ જાણ્યું કે રાગરૂપે ન થયો અને જ્ઞાનરૂપે રહ્યો, એનું નામ રાગનો ત્યાગ નામમાત્ર કથન છે. આહાહા ! બાકી જ્ઞાનસ્વભાવ ભગવાન રાગ રૂપે
Page #521
--------------------------------------------------------------------------
________________
પ૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ થયો જ નથી સ્વભાવ, પર્યાયપણે થયો છે તો એને જાણ્યું કે આ તો પર છે. આહાહાહા! હું તો તેનો, મારાથી તેના અસ્તિત્વ વિના જાણવું મારો સ્વભાવ છે. આહાહા ! એનું રાગાદિ અસ્તિત્વ છે, માટે તેને હું જાણવાના સ્વભાવવાળો થાઉં છું, એમ નથી. આહાહાહા ! આવી વસ્તુ છે.
એવી એકેક પર્યાય અનંતા સામર્થ્યવાળી, સ્થિરની પર્યાય સ્વરૂપની પણ અનંતી સામર્થ્યવાળી. આહાહા ! રાગરૂપે ન થતાં સ્થિરરૂપે થાય તે પણ પર્યાયની તાકાત અનંતી. આહાહા ! એક જ પર્યાયમાં પણ સ્થિરની પર્યાયમાં અનંતી સપ્તભંગી. આહાહાહા! એવું જે ભગવાન આત્માનું જ્ઞાનપર્યાય સ્વરૂપ, શ્રદ્ધા પર્યાયસ્વરૂપ, આનંદ પર્યાયસ્વરૂપ એમાંથી જાણ્યું કે રાગાદિ મારા દ્રવ્યના સ્વભાવથી પૂર્ણ વ્યાસ હોવું એ વસ્તુ (સ્વરૂપ) નથી. પર્યાયમાં નિમિત્તને લક્ષ પરિણમન થયું, પણ મારો દ્રવ્યસ્વભાવ તેપણે વ્યાપે એવું નથી. એમ દ્રવ્યસ્વભાવને જાણનારી જ્ઞાનની પર્યાય, આહાહાહા. રાગને પર તરીકે જાણવાના સ્વભાવવાળી પર્યાય રાગરૂપે ન થતાં, જ્ઞાનપણે, જ્ઞાનપણે, સ્થિર રહી એ એનું નામ અહીંયા પરનો ત્યાગ કર્યો એ નામમાત્ર છે. આહાહાહા! આટલી શરતું ને આટલી જવાબદારી. કહો, નવરંગભાઈ !
- રાત્રે તો ઘણું કહ્યું તું એ તો બધું, અહીં તો આ આવ્યું ને અહીંયા કે ગુરુએ પરમ વિવેક કરી એને બતાવ્યો તો એણે કર્યું. આહાહા! ભાઈ ! રાગાદિ તારી ચીજ નહીં. પરિણમનમાં ભલે હો, પણ તારા દ્રવ્યસ્વભાવની એ ચીજ નહીં. આહાહા ! સમજમેં આયા? રાગ ચાહે તો દયાદાન ભક્તિ આદિનો હો, ચાહે તો સૂક્ષ્મ રાગનો વિકલ્પ હો એ પણ પરભાવ છે, હું તો તેનો મારામાં રહીને જાણનારો, તેને અડ્યા વિના તેના અસ્તિત્વને કારણે હું એનું જ્ઞાન કરું છું એમેય નહીં. (પરંતુ) મારા જ્ઞાનનો પર્યાયનો જ એટલો સ્વભાવ છે, કે પરને અને સ્વને જાણવામાં રહેવું, એ જ મારી સ્થિતિ છે. આહાહાહા ! કહો, હીરાભાઈ ! આવું આવ્યું છે.
એમ જાણીને જાણ્યું, જાણ્યું કે આ પર છે, હું નહીં એવું જે જ્ઞાન સ્વરૂપ જ્ઞાનમાં કર્યું, જ્ઞાનમાં સ્થિર થયું. એ એણે રાગનો ત્યાગ કર્યો એ નામમાત્ર કથન કર્યું એ પચખાણ છે. હવે આ પચખાણ અને ચારિત્રની આ વ્યાખ્યા. રાગના અભાવના સ્વભાવરૂપ થવું એ આ. રાગના સ્વભાવરૂપ ન થવું અને દ્રવ્યના સ્વભાવરૂપે થવું, એનું નામ અહીંયા પ્રત્યાખ્યાન અને ચારિત્ર છે. આહાહા! અહીં તો બહારના કાંઈક વ્રત લીધા ને અમુક કર્યું થઈ ગયું ચારિત્ર, એ દ્રવ્ય ચારિત્ર. આહાભાઈ મોટી ભૂલ છે પ્રભુ, એ પર્યાયના ફળ આકરા પડશે પ્રભુ તને, આહાહા. રાગની ક્રિયા માનવી એ આકરું પડશે પ્રભુ તને દુઃખ. આહાહા ! અહીંયા તો રાગરૂપે ન થવું. આહાહા ! અને રાગ છે માટે જ્ઞાનમાં સ્થિર થયો એમ નથી. રાગ છે માટે રાગનું અહીં જ્ઞાન થયું એમ નથી. રાગ છે માટે અહીં જ્ઞાનમાં તેની શ્રદ્ધા થઈ એમ નથી. શ્રદ્ધાની પર્યાય
સ્વતંત્રપણે જોયું અને જ્ઞાનને શ્રદ્ધ પ્રતીત કરે એવો એનો સ્વભાવ છે. આવું સ્વરૂપ હવે માણસને. એ ચારિત્રની આ વ્યાખ્યા છે. એ કાલે બિચારા ખુશી થયા હતા બપોરે આવ્યા હતા. - ઓહો! ભારે પ્રત્યાખ્યાન મેં કીધું એ બપોરે ૨૯૫ માં આવવાનું છે. એમ કે જ્ઞાનીને પણ દુઃખનું વેદન છે, આનંદનું વેદન છે, બસો પંચાણુંમાં (વચનામૃતમાં) આવવાનું છે. એ દુઃખના રાગના પરિણામ મારા દ્રવ્ય સ્વભાવે થાય એમ તો હું નથી. પણ અહીંયા તો ચારિત્રની વ્યાખ્યા લેવી છે ને? આહાહા ! એ રાગના પરિણામને મારા દ્રવ્યના સ્વભાવનું એ પરિણમન નહીં.
Page #522
--------------------------------------------------------------------------
________________
ગાથા
૩૫
૫૦૭
એથી તે રાગના પરિણામ ૫૨ભાવ છે, એમ જેણે અંદર જ્ઞાન સ્વભાવમાં એના મલિન અને દુઃખના સ્વભાવથી જાણી, મારો ભગવાન તો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે. એવા રાગને દુઃખના ભાવરૂપ જાણી અને એ જ્ઞાનના સ્વભાવમાં દુઃખના ભાવનો ( અભાવ છે ), ત્યાં એ દુઃખનો ભાવ છે માટે થયું એમેય નથી. આહાહા ! એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ સ્વ ને ૫૨ને સ્વતઃ ૫૨ની અપેક્ષા વિના જાણવું એ એનો સ્વભાવ છે. આહાહા ! હવે આવું ક્યાં પકડવું, નવરાશ ન મળે, ફુરસદ ન મળે આવી વાત છે પ્રભુ આ તો પ્રત્યાખ્યાન આવ્યું ને. આહાહાહા !
પાછું એમાં કહ્યું ને કે રાગને રાગના લક્ષણથી જાણી અને તેને તે રૂપે ન પરિણમતાં જ્ઞાન જાણનારો છે, એમ જ્ઞાન જ્ઞાનરૂપે ઠર્યું સમ્યગ્દર્શન જ્ઞાન તો છે, એ ઉપરાંત જ્યારે રાગની અવસ્થાને ૫૨ભાવ તરીકે જ્ઞાનમાં પૃથક તરીકે, ભેદથી જાણી અને જાણનારો જાણનારમાં ઠર્યો, આહાહાહા... એનું નામ પ્રત્યાખ્યાન ને ચારિત્ર છે. પ્રત્યાખ્યાનનો અર્થ ત્યાગ છે. પણ એ રાગનો ત્યાગ પણ નામમાત્ર છે.
–
અહીં તો કહે છે, આહાહાહા ! શું શૈલી ! સ્વપ૨પ્રકાશક શક્તિ હમારી તાતૈવચન ભેદ ભ્રમ ભારી, સ્વશક્તિ સ્વજ્ઞેય પ્રકાશી, ૫૨ શક્તિ પરશેય. આહાહા ! ભગવાનનો જ્ઞાન પર્યાયનો સ્વભાવ, આ તો સમ્યગ્દર્શન જ્ઞાન સહિતની વાત છે ને, એ જ્ઞાનનો સ્વ૫૨પ્રકાશક સ્વજ્ઞેયનો સ્વભાવ. આહાહાહા... અને ૫૨શેયને ૫૨જ્ઞેય તરીકે, હૈયાતી હોવા છતાં જ્ઞાનની પર્યાય, તેની અપેક્ષા વિના તેને અને સ્વને જાણતાં અંદર ઠરે અને રાગરૂપે ન થાય એને રાગનો ત્યાગ કહેવો એ નામમાત્ર છે. એ પણ જ્ઞાનરૂપે જ્ઞાન ઠર્યું. આહાહા ! જામ્યું અંદર ભાઈ કહે છે ને, નહીં ? ચંદુભાઈ તમારા, જામ્યું કહે છે ને. ચંદુભાઈ દાકતર ! આહાહા !
એની પ્રથમ પીછાન તો આ કરે કે આ વસ્તુનું સ્વરૂપ આવુ છે. સમજાણું કાંઈ ? આહાહા ! ભગવાન શાનસ્વરૂપ પ્રભુ, પોતાના લક્ષણને જાણતો'તો જ્ઞાની થયો. પણ હવે ચારિત્ર, શિષ્યે એમ પૂછ્યું છે ને, કે મને શ્રદ્ધા જ્ઞાન તો થયું પ્રભુ, પણ હવે મારા આચરણને માટે મારે આચરવું છે. કા૨ણકે મારા આચરણમાં હજી રાગનું આચરણ છે, ભલે મારા દૃષ્ટિના વિષયમાં નથી પણ મારા પરિણમનમાં થાય છે. તો મારે મારું આચરણ કરવું છે તો તે રાગના ત્યાગની વિધિ શું ? રાગના ત્યાગરૂપી પચખાણ શી રીતે થાય ? આહાહા ! તો ગુરુએ કહ્યું કે જેમ ધોબીને ઘેરથી વસ્ત્ર ૫૨નું લાવી અને મારું જાણીને સૂતો, એને બીજાએ જગાડયો (કે ) ભાઈ આ વસ્ત્રના લક્ષણ તો જુઓ, એ તારો કોટ નહીં. એ કોટ લાંબો તારો નહીં તેના લક્ષણો જો તો ખરો. આહાહા... એમ જાણીને ઓઢયું છતાં ૫૨રૂપે દૃષ્ટિમાં થઈ ગયું, અને સ્થિરતામાં પણ એ મારું નથી એમ થઈ ગયું. આહાહા !
એમ ભગવાન આત્મા રાગના વિકલ્પને પોતાના માનીને સૂતો હતો, એ તો જાગ્યો છે હવે, પણ અસ્થિરતામાં જે હતો એમ કહે છે, સમજાય છે. અહીં તો એક સાથે બધી વાત લે છે, મિથ્યાત્વથી માંડીને બધી, અસ્થિરતામાં પણ મિથ્યાત્વ અને રાગનો ત્યાગ કરીને પચખાણ એમ બતાવે છે. ભાઈ ! જયસેનાચાર્યની ટીકામાં તો મિથ્યાત્વ ને રાગાદિ અવ્રત આદિ બધું છે. બધી વાત એની શરૂઆતથી જ ઉપાડે છે પાધરી. આહાહા !
રાગ આગ દાહ દહે સદા. એવા રાગના લક્ષણો ૫૨ભાવના જાણી અને જ્ઞાન સ્વભાવમાં
Page #523
--------------------------------------------------------------------------
________________
૫૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જ્ઞાન ઠરે છે, અને પરભાવપણે એ જ્ઞાનસ્વભાવ એ પરશેય તરીકે પરિણમતું નથી, સ્વયના જ્ઞાનની સ્થિરતાપણે પરિણમે છે, તેને રાગના ત્યાગરૂપી ચારિત્ર કહેવામાં આવે છે. આહાહા ! એ રાગવર્જન એ આવ્યું ને ભાઈ એકસો પંચાવન “જીવાદિ સદ્વર્ણ” આહાહાહા! જ્યારે તે ગુરુ પરભાવનો વિવેક કરી તેને એક આત્મભાવરૂપ કરે, દૃષ્ટિ તો હતી પણ એ ઉપરાંત પાછું વિશેષ કરાવ્યું છે. રાગ તારો નહીં, તારો સ્વભાવ આ છે એમ ભેગું લઈને હાર-સ્થિરતા કરાવે છે. આતમભાવરૂપ કરે અને કહે કે તું શીધ્ર જાગ, શીધ્ર જાગ, હળવે હળવે જાગીશ એમ નહીં. આહાહા! સાવધાન થા. ભગવાન તું સાવધાન થા. રાગમાં સાવધાન છે, એને જાણનારો તું સાવધાન થા હવે. આહાહાહા! હવે આવી વાતું આકરી પડેને સમજવામાં એટલે લોકો એને નિશ્ચય કરીને કાઢી નાખે છે. આ વ્યવહાર કરો ભાઈ એ વ્યવહાર તો અજ્ઞાન છે ભાઈ. આહાહા !
એક આતમભાવરૂપ કરે અને કહે કે તું શીધ્ર જાગ, ભાઈ તું જાગને. એ રાગના લક્ષણો ભિન્ન છે અને તારું લક્ષણ ભિન્ન છે. એમ જાગ ! ભલે સમ્યગ્દષ્ટિ પૂછે છે એને પણ આ રીતે પાછું કહ્યું. આહાહા ! સમ્યગ્દષ્ટિ પૂછે છે ને? કે મને શ્રદ્ધા જ્ઞાન થયું છે પણ હવે મારે મારું આચરણ કરવું છે, એને પરનો ત્યાગ કરવો છે એ શી રીતે થાય? આહાહા! આહાહા ! પરનો ત્યાગ એટલે શું પણ હવે, પોતે પરપણે ન થયો એટલે એને પરનો ત્યાગ નામમાત્ર છે. થયો છે પોતે જ્ઞાન, જ્ઞાનરૂપે રહ્યું. જાણનાર જાણનારમાં રહ્યો, જાણનાર શેયના રાગપણે થયો નહીં. આહા... તેના જ્ઞાનપણે થયો અને થઈને (જ્ઞાન) સ્થિર થયું. આહાહાહા ! એ જ્ઞાન જાગ્યું. અંદરમાં આનંદની દશા લેતું જામ્યું. આહાહા ! એને અહીંયા ચારિત્ર અને પ્રત્યાખ્યાન કહે છે. એને રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કથન કરવામાં આવે છે. આહાહા ! પરના ત્યાગની તો વાત અહીં છે જ નહીં. આહાહા ! આ બાયડી, છોકરા છોડયા અને ગૃહસ્થાશ્રમ છોડયો ને એ ચીજ તો ગ્રહી (કે) છોડી છે જ ક્યાં ? એ ગ્રહીયે નથી અને છોડીયે નથી, એ ગ્રહણ ત્યાગ વિનાનો તો આત્મા અનાદિ અનંત છે. આહા! ફકત રાગને રહ્યો તો પોતાના સ્વરૂપના ભાન વિના, એ મારા તરીકે ગ્રહણ કર્યો તો કહો કે પરિણમન કર્યું તું કહો. આહાહા ! હવે એનો ત્યાગ કરવો છે, એટલે કે આહાહા! ભગવાન તું જાગતી જ્યોત છું ને? સાવધાન થા. આહાહાહા!
જાગીને જોઉં તો જગત દીસે નહીં”– આહાહાહા.... ચૈતન્યના સ્વભાવને જ્યાં જાગીને જોયો ત્યારે રાગના ભાવને પર તરીકે જાણ્યો, આહાહાહા.. એ તો મારા જ્ઞાનની પર્યાયનું શેય છે, પર છે એ. આહાહાહા! મારા સ્વરૂપમાં એ પરણેય નથી. મારા દ્રવ્યનો સ્વભાવ પરપણે થવું એ હું નથી. આહાહા! પર્યાયપણે જે અસ્થિરતા હતી એને દ્રવ્ય સ્વભાવપણે આત્માને જાણી અને એ રાગરૂપે થયો નહીં, પણ આ જાણ્યું છે, કે આ છે પર એમ જાણીને ત્યાંથી લક્ષ છોડી દીધું, અને સ્વરૂપના લક્ષમાં ઠર્યો. આહાહા! ભગવંત! તારી વ્યાખ્યા તો જુઓ, આ ચારિત્ર. આહાહા! ભગવત્ સ્વરૂપ તો પહેલેથી કહ્યું'તું ને. ભગવાન જ્ઞાતાદ્રવ્ય, ભગવત્ જ્ઞાતા દ્રવ્ય, સંસ્કૃત ટીકામાં ભગવત્ જ્ઞાતુદ્રવ્ય, એ જ્યાં જાગીને રાગને પર તરીકે લક્ષણથી જોયું જાણ્યું આહાહા. એકત્વ તો છૂટી ગયું 'તુ, પણ અહીં ફરીને વિશેષ વાત લેવામાં આવી છે. સમજાય છે કાંઈ ? અસ્થિરપણે જે હતું. આહાહા ! એને પર તરીકેના લક્ષણોને જ્ઞાને જાણ્યું અને એ જ્ઞાન
Page #524
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૫
૫૦૯
૫૨રૂપે ન થયું અને તે કાળે તે જ્ઞાન સ્થિ૨૫ણે થયું, તેને અહીંયા પ્રત્યાખ્યાન ચારિત્ર કહે છે. આહાહાહા!
–
લોકો કંઈના કંઈ માને પ્રભુ ! ભાઈ ! એ ઉંધી માન્યતાના ફળ બાપા એ વર્તમાન દુઃખ છે ભાઈ તને એની ખબર નથી, અને એના દુઃખના ફળ, તત્ત્વની વિરાધના એનું ફળ તો નિગોદ છે. આહાહા ! તત્ત્વની આરાધના એનું ફળ તો મોક્ષ છે. આહાહા ! વચમાં શુભાશુભભાવ એ ચાર ગતિનું કા૨ણ છે. સમજાય છે કાંઈ ?
તારો આ આત્મા ખરેખર એક જ છે. એક જ્ઞાનમાત્ર જ છે એમ ગુરુએ કહ્યું છે. જે અનેકપણે દેખાય એ તું નહીં, રાગના વિકારના પરિણમનપણે દેખાય છે, એ તું નહીં, એ તું નહીં, એની તો ખબર હતી, પણ વિશેષ કરાવ્યું પાછું. આહાહા ! એ ખરેખર તો એક જ છે. ભગવાન તો જ્ઞાન સ્વરૂપી એક જ છે. એમાં જે આ રાગ દ્વેષાદિ દયા દાન આદિના ભાવો અનેક ઉત્પન્ન થાય એ એક સ્વરૂપની ચીજ નહીં. આહાહા ! આવી ગંભીર ચીજ એકેક શ્લોકમાં. આહાહાહા ! દરિયો ભર્યો છે આખો.
અહીંયા એ કહ્યું કે એક-એક જ છો, તું એક જ છો. જ્ઞાન આનંદાદિ સ્વરૂપ તું એક જ છો, અનેકપણે જે જ્ઞાન રાગ અને પુણ્ય ને દયા દાનના વિકલ્પપણે દેખાય છે તે અનેકપણે તું નહીં. આહાહા ! એ અનેકપણે જે પર્યાયમાં થતો હતો તે તું નહીં, એમ કરીને જ્ઞાનને રાગથી પાછું વાળ્યું અને જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે. આહાહા... અન્ય ૫૨દ્રવ્યના ભાવો એ સર્વ અન્ય છે. રાગ આદિનો ભાવ ચાહે તો મહાવ્રતનો હો એ બધો પર છે. આહાહાહા ! હવે અહીંયા એમ કહે છે કે મહાવ્રતના પરિણામ કરતાં કરતાં એ દ્રવ્ય ચારિત્ર છે, એ ભાવ ચારિત્ર થશે. અરે ભગવાન પ્રભુ તું શું કરે છે ભાઈ. ( શ્રોતાઃ- તત્વાર્થ સૂત્રમાં તો આસ્રવ કીધું છે ) આસ્રવ છે એ ભલે કહ્યું ત્યાં, પણ ત્યાં એને લાભ કહ્યો છે પાછો એમ કહ્યું છે, બીજા ગ્રંથમાં કહ્યું છે કે એ ધર્મ છે. પુણ્ય એ ધર્મ છે, એ તો વ્યવહાર ધર્મની વ્યાખ્યા છે. જેને આત્મા આત્મામાં અનુભવથી ઠર્યો એ નિશ્ચય ધર્મ આ છે, એને જે રાગઆદિ આવે ત્યારે એને ( રાગ ) વ્યવહા૨ ધર્મનો આરોપ આપ્યો છે, નિશ્ચયથી તો અધર્મ જ છે. અચારિત્ર છે ચારિત્રનો દોષ છે. આહાહાહા ! ખરેખર આત્મા એક જ છે, જ્ઞાનમાત્ર જ છે. આહાહાહા ! એ રાગરૂપે એ આત્મા નહીં. આહાહાહા ! અન્ય સર્વ ૫૨ભાવો છે. ત્યારે વારંવાર કહેલું આગમનું વાક્ય, અહીં જુઓ. આહાહા... પંચમકાળ એટલે જીવોને આ વાત લીધી છે, એને વારંવાર સાંભળવામાં મળ્યું. સારા ( ચોથા ) કાળમાં તો એકવા૨ સાંભળે ને ફટ ઊતરી જાય એમ કહે છે. આહા ! સમજાય છે કાંઈ ? અહીં તો પંચમઆ૨ો છે ને ! ત્યારે વારંવાર કહેલું, વારંવાર કહેલું એટલે ? ગુરુએ તો એકવાર કહ્યું હતું. પણ શિષ્યે વારંવાર યાદ કર્યું આડત્રીસ ગાથામાં આવે છે ને વારંવા૨, એને રાગથી ભિન્ન (સમજાવ્યો ) રાગથી ભિન્ન એમ જાણવામાં વિવેક કર્યો, આહાહાહા... મારો પ્રભુ શાયક છે અને રાગથી ભિન્ન છે, એમ વારંવાર અંદર વિવેક કર્યો, એથી એને વારંવાર ગુરુએ કહ્યું એમ સાંભળવામાં વિવેક કર્યો. આહાહાહા... હવે આવી વાતને મશ્કરી કરીને કાઢી નાખે છે. એ જાણે કાંઈ ચીજ જ નથી.
દૃષ્ટિમાં મિથ્યાત્વનો ત્યાગ થયો એમ કહેવું એ પણ કહે છે નામમાત્ર છે. આહાહા !
Page #525
--------------------------------------------------------------------------
________________
૫૧)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એનો જ્યાં દૃષ્ટિમાં સ્વીકાર થઈ અને સૃષ્ટિ થઈ સમ્યગ્દર્શનની આહાહાહા.. એમાં બધી આખી ચીજ પૂરણ છે એ પ્રતીતમાં આવી ગઈ. અને તેમાં હું રાગરૂપે નથી એ પણ એમાં આવી ગયું. અને તે શ્રદ્ધામાં એમ પણ આવ્યું કે હવે હું આમાં જેટલો ઠરીશ તેટલી અશુદ્ધતા (ને) કર્મનો નાશ થશે. આહાહાહા ! શ્રદ્ધામાં પણ એમ આવ્યું. આહાહાહા ! ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એમાં હું કરીશ. આહાહા... એવું શ્રદ્ધામાં આવ્યું કે આમાં હું જેટલો હરીશ એટલો અસ્થિરતાનો ને કર્મનો નાશ થશે. એ અહીંયા ઠરવાની વાત હવે લીધી. આહાહા! સમજાણું કાંઈ? ત્યાંય એમ આવે છે ને, શ્રદ્ધામાં આમ થયું ને પછી આચરણ કરે છે. સત્તરઅઢાર ગાથા ઓલા રાજાને ઓળખીને પછી શ્રદ્ધા કરીને ને આચરણ કરીને એમ આત્માને ઓળખીને ને શ્રદ્ધા કરી ને પછી એનું જ આચરણ કરીને, આહાહા.. ચારેકોરથી જુઓ તો વસ્તુને એક રીતે જ સિદ્ધ કરે છે. આહાહા! ભિન્ન-ભિન્ન પડખાંથી, અનંતા દ્રવ્ય અને રાગની મધ્યમાં પ્રભુ પણ તું એકલો જ્ઞાનસ્વરૂપ ભિન્ન છો. એવું એને વારંવાર ગુરુએ કહ્યું એટલે કે વારંવાર કહેલું યાદ કર્યું. સ્મરણમાં લીધું, આહાહા.કે પર તરફના લક્ષવાળો વિકાર એ મારું સ્વરૂપ નહીં. એવું ભાન તો થયું'તું પણ ભાનમાં હવે વિશેષ ઠર્યો હુવે. આહાહા ! એ પણે થવું એ મારો દ્રવ્ય સ્વભાવ નહીં, એમ આવ્યું ને? પહેલાં આવી ગયું, દ્રવ્યસ્વભાવપણે રાગપણે વ્યાસ થવું એ મારું સ્વરૂપ નથી. આહાહાહા ! | મારો પ્રભુ જ્ઞાન ને આનંદ ને શાંતિનો સ્વભાવ દ્રવ્યનો એ દ્રવ્યસ્વભાવપણે છે વિભાવપણે થવું એ મારું સ્વરૂપ નથી. આહાહા ! દ્રવ્યસ્વભાવપણે વિભાવનું વ્યાપ્ય અને સ્વભાવ વ્યાપક (એમ નથી.) આહાહાહા.. પહેલાં આવી ગયું હતું કાલે આવ્યું તું. આહાહા. અલૌકિક વાતું છે, બાપા ! આહાહા ! પ્રભુ તારી પ્રભુતાનો પાર નથી અને પામરતામાં રોકાઈ ગયો પ્રભુ, આહા ! એ પામરતા છોડવા માટે પણ કહે છે કે એનો ત્યાગ કરવો એ પણ એક નામમાત્ર છે. આહાહા! પ્રભુ તું પ્રભુપણેથી છૂટયો નથી. આહાહા! પ્રભુ પ્રભુપણે રહ્યો છે, એ જ એનું નામ પચખાણ અને ચારિત્ર છે. આહાહાહા !
હવે આવી વ્યાખ્યાય સાંભળવા મળે નહીં. હવે એ સમજે કે દિ' બાપુ! આહાહાહા ! (શ્રોતા:- અનાદિનો સંસાર શાંત થઈ જાય એવી વાત છે) એવી વાત છે બાપા. ભગવંત તારું સ્વરૂપ જ એવું પ્રભુનું. આહાહા ! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા એ દ્રવ્ય સ્વભાવથી એ દયા દાનના રાગપણે થવું એ એનો સ્વભાવ નથી. આહાહાહા ! એ વ્યાપક ભગવાનનું વ્યાપ્ય વિકાર એ એનો સ્વભાવ નથી. આહાહાહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એનો સ્વભાવ નિર્મળ પર્યાયપણે વ્યાપ્ય અને વ્યાપક થવું એ એનો સ્વભાવ છે. આહાહાહા ! અરે ક્યાં એ જોવા નવરો નથી અંદર પ્રભુ! આહાહા.... જેની શક્તિનો પાર નથી, એવી શક્તિનો નાથ ભગવાન આત્મા, આહાહાહા... એને પરપણે થવું રાગપણે એ દ્રવ્યનો વસ્તુનો સ્વભાવ નથી.
એમ સમ્યગ્દર્શન પ્રગટ કરી અને પછી જ્યારે ચારિત્ર લે છે, પ્રત્યાખ્યાન કરે છે ત્યારે એ અસ્થિરતાના રાગપણે હું ન થાઉં એવો મારો સ્વભાવ અને મારો સ્વભાવ તો સ્થિરપણે જ્ઞાનની શાંતિપણે થવું એવો મારો સ્વભાવ એમ થઈને ઠરે છે આનંદમાં પ્રભુ અને રાગરૂપે થતો નથી એ દશાને પ્રત્યાખ્યાન અને ચારિત્ર કહેવામાં આવે છે. આહાહાહા ! (શ્રોતા:- અમૃત
Page #526
--------------------------------------------------------------------------
________________
ગાથા
૩૫
વાણી છે) વાણી આવી છે બાપા. આહા !
વારંવાર કહેલું આગમનું વાક્ય, આગમનું વાક્ય જોયું એ શું કહે છે. પહેલું ગુરુએ કહ્યું તું તે આગમ આમ કહે છે, ગુરુ વાક્યથી પણ આગમ આમ કહે છે, ગુરુના વાક્યો આવા હોય છે. રાગથી તારી ચીજ ભિન્ન છે. એ દયા દાન ને વ્રત ભક્તિના પરિણામ જે રાગ એનાથી પણ તું ભિન્ન છો. એમ આગમના વાક્ય અને ગુરુના વાક્ય છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? બે વાત મૂકી'તી. એક તો ગુરુએ ભેદ કરાવ્યો અને એ આગમનું વાકય છે એમ કહ્યું પાછું. આહાહાહા ! કઈ શૈલી ! ગજબ શૈલી ! આહાહાહા ! ભગવાન અંદર તું સચ્ચિદાનંદ પ્રભુ છો ને ભાઈ તને ખબર નથી. આ તારી પ્રભુતામાં તો અનંતઆનંદ ને અનંતજ્ઞાન ને અનંત શાંતિ પડી છે નાથ ! આહાહા ! એનું જેને ભાન થયું અને જ્યારે રાગાદિ દયા દાનના વિકલ્પો છે એ વિકાર અને દુઃખરૂપ છે. એનું મારા સ્વભાવપણે થવું એવું મારું સ્વરૂપ નથી. એમ અંદર જાણીને, આહાહા ! એ આત્મા આત્માપણે રહે છે, જ્ઞાન જ્ઞાનપણે એટલે ઈ આત્મા આત્માપણે રહે છે, ઠરે છે અને રાગપણે થતો નથી, એનું નામ અહીંયા ભગવાને પ્રત્યાખ્યાન ને ભગવાને ચારિત્ર કહેવામાં આવ્યું છે. અરેરે ! આ વ્યાખ્યા હવે આવી વાત આવું સ્વરૂપ છે ભાઈ ! એને અનંત અનંત કાળમાં એ ચોર્યાશીના અવતા૨માં ૨ખડી મર્યો છે ભાઈ–એ દુઃખી છે દુઃખી એને ભાન નથી. હું દુ:ખી છું એમેય ભાન નથી એને, આહાહા... અબજોપતિ અને વીસ-વીસ, પચીસ-પચીસ હજા૨ના મહીનાના પગારદાર એ બધા પ્રાણીઓ બિચારા દુઃખી છે. એને ભગવાન આનંદનો નાથ સ્વભાવ એની એને ખબરું નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ?
-
૫૧૧
આંહી તો સમકિતી પણ આહાહાહા... પોતાનું આચરણ કરવાનો કામી એ દુઃખના આચરણને દુઃખરૂપ જાણે છે. એ અવ્રતના ભાવને રાગ ભાવને દુઃખરૂપ જાણે છે, મારો નાથ તો આનંદ સ્વરૂપે પ્રભુ બિરાજે છે. આહાહા ! અરેરે ! એ આનંદનો નાથ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એ રાગના લક્ષણને ૫૨ તરીકે દુઃખ તરીકે જાણી અને આનંદનો નાથ દુઃખરૂપે પરિણમે એ મારો સ્વભાવ નથી. આહાહા ! એ તો પર્યાયમાં કમજોરીને લઈને સમકિતીને પણ રાગાદિ દુઃખની પર્યાય થાય છે. આહાહા ! પણ મારે હવે તો સ્વરૂપનું આચરણ કરવું છે, એ સ્વરૂપના આચરણ માટે મારો સ્વભાવ આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનનો મહિમાવાળો પ્રભુ એ દુઃખની પર્યાયપણે ન થાય એવો તો મારો સ્વભાવ છે, એમ સ્વભાવને જાણી અને એ રાગના દુઃખના પરિણામપણે ન થવું આ એનું નામ અંત૨માં ઠર્યો અને એનું નામ ચારિત્ર અને પચખાણ છે. વિશેષ વ્યાખ્યાન હો ગયા લ્યો નવ થઈ ગયા નવ. ( શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૦૧ ગાથા - ૩૫ શ્ર્લોક - ૨૯ આસો સુદ-૪ શુક્રવા૨ તા. ૬-૧૦-૦૮ સં. ૨૫૦૪
સમયસાર ! ૩૫ ગાથા ફરીને, વસ્ત્રનું દૃષ્ટાંત દીધું છે “તેવી રીતે ” ત્યાંથી જ્ઞાતા પણ એ તો વચ્ચે ભાષા આવી. જાણનાર પણ, પ્રશ્ન તો શિષ્યકા યહ થા, સમ્યગ્દર્શન ને જ્ઞાન તો મેરે હુઆ હૈ. મૈંને જાના હૈ રાગાદિ ૫૨ હૈ. પણ મેરે આચરણ અંદર કૈસે કરના ? મે૨ા સ્વરૂપમેં
Page #527
--------------------------------------------------------------------------
________________
૫૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આચરણ કૈસા કરના? ઓ આચરણ જો રાગકા હૈ. ઉસસે મેરેમેં સ્વરૂપકો આચરણ કૈસે કરના એ પ્રશ્ન થા. તો ગુરુએ મૂળસે પહેલેસે બાત કિયા. આહાહાહા !
“જ્ઞાતા પણ ભ્રમથી” ત્યાંથી ઉપાડયું છે. “પર દ્રવ્યોના ભાવોને” એ કર્મના નિમિત્તથી થતા શુભાશુભ રાગ એ પરભાવોને પોતાના જાણી ગ્રહણ કરી, પોતાના જાણી, પોતામાં એક કરીને સૂતો છે, એ રીતે લીધું છે. એ રાગ અને પુણ્ય પાપના ભાવ પોતામાં માનીને પોતે સૂતો છે. એવા જીવને અહીં તો લીધો છે. આહાહા ! બીજી દષ્ટિએ કહીએ તો પર્યાયષ્ટિમાં એ પડયો છે. શુભ અશુભ રાગ એ મારા છે, એમ માની અજ્ઞાની સૂતો છે, એટલે અજ્ઞાનમાં પડ્યો છે. આહાહા ! અને પોતાની મેળાએ અજ્ઞાની થઈ રહ્યો છે.
શિષ્ય પ્રશ્ન એમ કર્યો હતો કે મારા સ્વરૂપમાં આચરણ કેમ કરવું? અહીં પહેલેથી ઉપાડયું છે. આહાહા! વસ્તુ દ્રવ્યસ્વભાવ, શુદ્ધ વીતરાગ સ્વભાવ એની સાથે રાગ દયા દાન કામ ક્રોધાદિના ભાવ એ પરભાવ છે. એ ત્રિકાળી વીતરાગ સ્વભાવ સ્વરૂપ એ નથી. એથી એને પોતાના કરીને સૂતો અજ્ઞાની, જ્યારે શ્રીગુરુ પરભાવોનો વિવેક કરાવી, કરીનો અર્થ એ ભેદ કરાવે છે એટલે ભેદજ્ઞાન કરાવે છે. શરીર વાણી મન એ તો પર એની તો વાત અહીંયા નથી, હૈ નહીં. છે નહીં. શુભ અશુભભાવ એનાથી એને ભેદજ્ઞાન કરાવે છે. ભાઈ શુભ અશુભભાવ એ તેરી ચીજ નહીં.
“એક આત્મભાવરૂપ કરે” એને એમ કહે કે તું આત્મા જ્ઞાનસ્વભાવ સ્વરૂપ છે, તે તું, રાગાદિ ભાવથી પરભાવથી એને વિવેક કરાવે છે. જુઓ આ પ્રત્યાખ્યાન અને ચારિત્રની આ દશા. આહાહા ! જ્યારે શ્રી ગુરુ તેને પરભાવનો વિવેક કરી એને એક આત્મભાવ કરે એટલે કે એને બતાવે, કે ભાઈ, તારી દૃષ્ટિ જે રાગ અને પુણ્ય-પાપ ઉપર છે એ ભાવ તારા નથી એનાથી તારી ચીજ ભિન્ન એક જ્ઞાનસ્વભાવરૂપ છે. અનેક પુણ્ય ને પાપના વિકૃત ભાવથી એકરૂપ તેરી જ્ઞાન સ્વભાવ ચીજ ભિન્ન છે. આહાહા ! અને કહે કે, શીધ્ર જાગ તને આ કહ્યું પણ હવે જાગ શીધ્ર! આહાહા ! રાગ અને સ્વભાવ બે ભિન્ન છે એમ શીધ્ર જાગ. બહુ ધીરાની વાતું છે બાપુ! આહાહાહા ! સાવધાન થા.
એ શૈલીથી, એ રીતે ઉપાડી છે ને વાત. આહાહા ! આ દૃષ્ટિ સહિતની સ્થિરતા ઉપાડી છે. આહાહા ! ભ્રાંતિના ત્યાગ સહિતની રાગના ત્યાગની દશા ઉપાડી છે. આહાહાહા ! ઝીણી વાત બાપુ! આ તો સમયસાર છે. આ તો ભવના અભાવની વાતું છે પ્રભુ! આહાહાહા! ભગવાન આત્મા એનો એક જ્ઞાનસ્વભાવ એક આનંદસ્વભાવ, એક શાંત સ્વભાવ, એક પ્રભુત્વ સ્વભાવ, એ બધો એકરૂપ સ્વભાવ છે. એમાં આ પુણ્ય ને પાપના ભાવો અનેકરૂપે જે દેખાય છે એ પરભાવ છે. સ્વભાવમાં એકરૂપતામાં એ વસ્તુ નથી. આહાહાહા! શું ટીકા ! ગજબ વાત કરે છે ને.
ખરેખર આ જ્ઞાનમાત્ર છે ને, તારો આત્મા ખરેખર જ્ઞાનમાત્ર, આનંદમાત્ર, જ્ઞાન એટલે જાણનાર જ્ઞાયકમાત્ર આનંદમાત્ર શાંત શાંત શાંત અકષાય સ્વભાવમાત્ર તારો આત્મા છે પ્રભુ. આહાહાહા ! એક સ્વભાવમાત્ર જ છે, જ્ઞાનમાત્ર એટલે જ્ઞાનસ્વભાવ, એકલો જ્ઞાન આનંદ શાંતિ આદિ સ્વભાવમાત્ર એકરૂપ તું છો, અન્ય સર્વ પરવ્યના ભાવો છે. આહાહા! થાય છે
Page #528
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૫
૫૧૩
પોતાની પર્યાયમાં પણ તે દ્રવ્યના સ્વભાવની કાયમી ચીજ છે એ નથી. આહાહા ! ભગવાન જ્ઞાન ને આનંદ સ્વભાવ એમાં એ ભાવ નથી, એ દ્રવ્યના સ્વભાવભાવ એ નથી. આહાહા ! જુઓ ચારિત્ર પ્રગટ કરવાની રીત તો જુઓ. આહાહાહા !
ભગવાન તું તો એક જ્ઞાનઆનંદ સ્વરૂપ એકરૂપ છો ને. જ્ઞાયકભાવ આનંદભાવ વીતરાગભાવ શાંતસ્વભાવ એકરૂપ ભાવ, આ અન્ય ભાવો બધા ૫૨ભાવ છે. આહાહાહા ! ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય એટલે ગુરુએ કહ્યું'તું એ આગમનું વાક્ય છે એમ કહે છે. આહાહા ! એ આગમને કહે છે. એ ઘ૨ની વાત નહીં, આહાહાહા... આગમ એમ કહે છે, ગુરુ કહે છે એ આગમનું વાક્ય છે. આહાહા ! ભાઈ ! આગમથી એણે સાંભળ્યું કે જે આ સ્વરૂપ તારું છે, એ એકરૂપ છે, એમાં અનેકપણાના વિકલ્પો જે ઊઠે છે, એ અન્યના ૫દ્રવ્યના ભાવ છે, ભાઈ તારી ચીજ નહીં. આહાહાહા !
–
ઓલા ચારિત્ર અધિકારમાં આવે છે ને ભાઈ ત્યાં એમ આવે છે ભેદ અભ્યાસ કરતાં ચારિત્ર પ્રગટે છે. પાછળ-પાછળ ભાઈ કળશમાં આવે છે. અહીંયા આ રીતે વિધિ છે. આહાહાહા ! આત્મા જ્ઞાનઆનંદ એકરૂપ વીતરાગ સ્વભાવ સ્વરૂપ એકરૂપ છે, એને આત્મારૂપ કરે ને બતાવે છે. અને એની પર્યાયમાં જે વિકાર પુણ્ય-પાપના રાગાદિ. આહાહા.. અહીંયા તો મહાવ્રતના વિકલ્પ ઊઠે એ પણ પરભાવ છે, રાગ ૫રભાવ છે. આહાહા ! આવી વાતું છે.
એને આગમનું વાક્ય એમ કહે છે એને આગમ આમ કહે છે. એટલે કોઈ કહે ગુરુએ આમ કહ્યું તો સિદ્ધાંતનું એ પ્રમાણે વાક્ય છે. કે એ સિદ્ધાંતનું જ વાક્ય છે. ગુરુએ એમ કહ્યું અને સિદ્ધાંત પણ એમ જ કહે છે. આહાહા.......અને દેવની અને સર્વજ્ઞની વાણીમાં પણ એ જ આવ્યું છે. આહાહાહા !
પ્રભુ તું આનંદ અને જ્ઞાન સ્વરૂપ છો ને એકદમ. આહાહાહા ! તને જે આ પુણ્ય ને પાપના ભાવ, ૫રભાવ એની તને મીઠાશ લાગી છે મારાપણે માનીને એ ભ્રમ છે પ્રભુ. આહાહાહા ! અહીંયા તો ભવના અભાવની વાતું છે. અમારે પાટણીજી કહે છે ને કે અહીં ભવના અભાવની વાતું છે પ્રભુ ! આહાહાહા ! ભગવાન આત્મા જ્ઞાન આનંદ વીતરાગ સ્વભાવથી એકરૂપ વસ્તુ છે. એની પર્યાયમાં નિમિત્તને વશ થયેલા જે પુણ્ય પાપના ભાવો ભગવંત એ ૫૨ભાવ છે, એ તારું સ્વરૂપ નહીં. આહાહાહા !
એ આગમનું વાક્ય સાંભળ તો ગુરુએ કહ્યું પણ ભેગું આગમેય પણ આમ કહ્યું છે એ સિદ્ધ કરવું છે. એમ કે સિદ્ધાંત જે સર્વજ્ઞના આગમ છે એ આમ જ કહે છે એમ કહે છે ભાઈ ! સર્વશે કહેલા જે આગમ છે. એટલે સર્વજ્ઞે કહ્યું એ આવ્યું, એની વાણીમાં પણ આવ્યું ને ગુરુએ પણ એમ કહ્યું. આહાહા ! પ્રભુ આ તો મારગ અંતરની વાતું છે પ્રભુ. (શ્રોતાઃ- મારગ તો અંત૨માં જ હોય ને ) એને પહેલું જ્ઞાન તો કરવું પડશેને પ્રભુ ! આહાહા !
શિષ્યે તો એમ કહ્યું'તું કે મારા પડળ છૂટી ગયા છે મિથ્યાત્વના, આંખમાં જેમ વિકા૨ હોય તો વસ્તુને બીજી રીતે દેખે ધોળી ને પીળી દેખે કમળાવાળો, એમ મારી દૃષ્ટિમાં વિપરીતતા હતી, હું રાગને મારો માનતો હતો એ વિપરીતતા હવે ટળી ગઈ છે. આહાહા ! (પણ ) હવે પ્રભુ મારે આત્માનું આચરણ કેમ થાય ? આહાહા... કેટલું વિનયથી પૂછે છે. સમ્યગ્દષ્ટિ છે. જ્ઞાની છે
Page #529
--------------------------------------------------------------------------
________________
૫૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનુભવી છે. ગુરુ પાસે, નિગ્રંથ સંત પાસે, આહાહા.... અરે સર્વજ્ઞ પાસે પણ એમ આવે છે. ચારિત્ર અંગીકાર કરે છે સાધુ, સર્વજ્ઞ પાસે જાય તો જ ચારિત્ર અંગીકાર કરે. આહાહા! તો એ સાંભળ્યું, આગમનું વાક્ય તો એનો અર્થ એ થયો કે સર્વશે પણ એ જ કહ્યું છે, અને આગમ પણ એ જ કહે છે. સર્વજ્ઞની વાણી તે આગમ છે, અને ગુરુ તે આગમનું વાક્ય એને કહે છે. (શ્રોતા:- ત્રણેય એકજ પ્રમાણે કહે છે) ત્રણેય એમ કહે છે. પ્રભુ તને ત્રણેય એમ કહે છે. આહાહા ! દેવ ગુરુ ને શાસ્ત્ર. આહાહા.. કે તારો ભગવાન એક સ્વરૂપે છે ને પ્રભુ, એમાં અનેકપણાના વિકલ્પો રાગો, આહાહા... એ બધા પરભાવ છે ને પ્રભુ, તેરા ભાવ હોય તો કાયમ રહે. આ તો ક્ષણિક નાશવાન. આહાહા ! એ પરભાવો એનાથી ભિન્ન કરીને બતાવે છે, જાણેલું તો છે એને, પણ આ તો વિશેષ સ્પષ્ટ કરતાં પહેલેથી જ શરૂઆત કરી. આહાહા ! પ્રવીણભાઈ ! આ બધી બીજી જાતની છે તમારે થાણાંની લાદી કરતાં, આ તો વાતો બીજી ભગવાન. આહા! દુનિયાનો આખો રસ ઉડાડી દેવાની વાતો છે. અહીંયા તો એને ભગવાન આત્માનો રસ ચડાવી દેવો. સમજાણું કાંઈ ? આહાહા! પ્રત્યાખ્યાન એટલે કે ચારિત્ર એટલે કે રાગના અભાવ સ્વરૂપ પરિણમન આ સ્થિતિથી બતાવે છે જાઓ. આહાહાહા !
હવે આવી સ્થિતિ પડી છે કે પ્રભુ કંઈકને કંઈક કરે છે અંદરથી. આહાહા! આ તો સમ્યગ્દષ્ટિ સહિત છે એને પણ આ રીતે કહે છે. આહાહા ! સમજાય છે કાંઈ?
આગમનું વાક્ય સાંભળતો, પણ એ વારંવાર કહેલું હોં એટલું એટલે કે એણે વારંવાર વિચારમાં લીધું એમ ગુરુએ તો ભલે એક વાર કહ્યું- એ તો આડત્રીસ ગાથામાં આવે છે ને, ગુરુએ વારંવાર કહ્યું એમ છેલ્લે આવે છે. એનો (અર્થ) વારંવાર ગુરુ ક્યાં નવરા હતા. એને પોતાને જ વારંવાર એના વિચારનું મંથન ચાલે છે. છે ને આપણે આડત્રીસમાં આવી ગયું છે. આડત્રીસમાં આવે છે આડત્રીસ-આડત્રીસ વિરકત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા. આમ ભાષા છે નિરંતર, નિરંતર નવરા છે ગુરુ? એનો અર્થ જ એ. મહા નિગ્રંથ વીતરાગી મુનિ સંત આનંદમાં ઝૂલનેવાલા, આહાહાહા... ધર્મ પિતા, ધર્મ ગુરુ. એ એને નિરંતર વિરકત ગુરુ, વિરકત ગુનો અર્થ નિગ્રંથ ગુરુ. (શ્રોતા – રાગ રહિત) રાગથી રહિત થઈ ગયા છે અને
સ્વરૂપમાં રકત, રકત થઈ ગયા છે. રાગથી વિરકત છે ને સ્વરૂપમાં રકત છે. આહાહા... એવા ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા. નિરંતરનો અર્થ કે એને ગુરુનું વાક્ય એમ ને એમ ઘોલનમાં ધૂન લાગી ગઈ. આગમનું વાક્ય સાંભળતા ધૂન લાગી ગઈ ધૂન. આહાહા ! રાગથી ભિન્ન રાગથી ભિન્ન, રાગથી ભિન્ન રાગથી ભિન્ન, આહાહા.. એમ નિરંતર ભિન્નની ધૂન લાગી અંદરમેં, આરે આવી વાતું હવે.
એમ અહીંયા, આગમનું વાક્ય વારંવાર કહેલું એમ લેવું. એનો અર્થ એ. આહાહા ! જ્યારે કહે ત્યારે આ જ કહે એમ એનો અર્થ છે. બીજી રીતે કહીએ તો, સમજાય છે કાંઈ? વારંવારનો અર્થ જ્યારે ગુરુ કહે આગમનું વાક્ય ત્યારે આ જ કહે. કોઈ વખતે કંઈક અને કોઈક વખતે કંઈક એમ નથી. આહાહાહાહા ! ત્યારે વારંવાર કહેલું આગમનું વાક્ય, શું પણ ગંભીર ટીકા ! ગજબ વાત! અત્યારે ભરતખંડમાં આવી ટીકા કોઈ છે નહીં. સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાનની વાણી સીધી મૂકી છે. આહાહાહા... જેણે સર્વજ્ઞના વિરહા ભૂલાવી નાખ્યા છે. આહાહાહા!
Page #530
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૫
૫૧૫
કહે છે “વારંવાર કહેલું આગમનું વાક્ય સાંભળતાં સમસ્ત ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરી”. સ્વ–૫૨ના ચિહ્નોથી, મારું લક્ષણ તો જ્ઞાન( સ્વભાવ ) છે, રાગનું લક્ષણ તો બંધ સ્વભાવ છે. મારું સ્વરૂપ તો અબંધ સ્વરૂપ છે, અને આ રાગ છે એ બંધ સ્વરૂપ છે. મારું સ્વરૂપ તો અહિંસક વીતરાગી દશા છે, આ સ્વરૂપ તો રાગ હિંસક દશા છે. આહાહાહા ! એમ બેની વારંવાર પરીક્ષા કરી. ઓહોહો ! “સ્વ-૫૨ના ચિહ્નોથી ”ચિહ્ન નામ લક્ષણ, મારો ભગવાન જ્ઞાન લક્ષણ, આનંદ લક્ષણ. આહા... જ્ઞાન લક્ષણ કેમ કહ્યું ? મુખ્યપણે કે જ્ઞાનની પર્યાય પ્રગટ છે ને, એ અપેક્ષાએ જ્ઞાન આખું સ્વરૂપ છે એમ ત્યાંથી કહ્યું. આનંદની પર્યાય પ્રગટ નથી અજ્ઞાનીને આહાહા... એટલે જ્ઞાન લક્ષણે અને એની સાથે આનંદની પર્યાયથી લક્ષણે આત્માને પકડયો છે. આહાહા ! સમજાણું કાંઈ ?
–
એને સારી રીતે પરીક્ષા કરીને એમને એમ માનીને નહીં એમ કહે છે. ગુરુએ કહ્યું માટે એમને એમ માની લીધું એમેય નહીં. પોતે જાતે પરીક્ષા કરી છે. આહાહા ! સમજાય છે કાંઈ ? ગુરુએ કહ્યું કે પ્રભુ તારો આત્મા તો અંદર વીતરાગમૂર્તિ એક સ્વરૂપી છે ને ત્રિકાળ એક સ્વરૂપી પ્રભુ છે, એક સ્વભાવી છે. એમાં આ અનેકપણાના વિકલ્પો ને વિકાર એ તો ૫૨દ્રવ્યના ભાવ છે. એને ભેદજ્ઞાન કરાવી અને આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેમ એને બતાવ્યું. સમજાણું કાંઈ ? આહાહાહા ! અરે ! સ્વપરના ચિહ્નોથી ભગવાન આત્માના લક્ષણ અને રાગાદિના લક્ષણો બેને સારી રીતે પરીક્ષા કરીને. આહાહા... ભગવાન અનાકુળ આનંદ સ્વરૂપ અને આ રાગ આકુળતા દુઃખ સ્વરૂપ, એમ બેના ભિન્ન લક્ષણોની પરીક્ષા કરી. આહાહાહા... આવો મારગ વીતરાગનો, જરૂર આ ૫૨ભાવો છે. જરૂર મારું લક્ષણ જ્ઞાન અને આનંદ ને વીતરાગ સ્વરૂપી પ્રભુ હું છું. આહાહાહા ! તો જરૂર મારા સ્વભાવના લક્ષણથી આ રાગના લક્ષણો ને ચિહ્નો તદ્ન ભિન્ન છે. એ તો આકુળતા ઉપજાવનારા છે, ભગવાન તો અનાકુળ આનંદ સ્વરૂપ છે એમ બેને બરાબર ૫૨ભાવને બરાબર જાણીને જ્ઞાન ને આનંદ સ્વભાવમાં આ રાગાદિ સ્વભાવ તે ભિન્ન છે, ૫૨ભાવ છે. એમ બેના ભિન્ન લક્ષણો જાણી–જરૂર આ ૫રભાવ (છે) રાગ આદિ ૫૨ભાવ છે.
આહાહાહા!
એક હું જ્ઞાનમાત્ર જ છું. આહાહા ! મૂળ તો જ્ઞાન શબ્દે આખો આત્મા પૂર્ણાનંદનો નાથ વીતરાગ સ્વરૂપી પ્રભુ હું તો એક સ્વરૂપે છું. આહાહાહા ! એમ જાણીને જ્ઞાની થયો થકો એટલે કે પરભાવ અને પરભાવનો જાણનાર થયો થકો– સ્વભાવ ને સ્વભાવનો જાણના૨ થયો થકો. આહાહાહા ! શું ટીકા ? શું ટીકા ! ગજબ વાત ભાઈ ! એનો એકેક શ્લોક સંતોની વાણી દિગંબર સંતોની આ વાણી છે ભાઈ. આહાહા... એ એમ કહે છે કે પ્રત્યાખ્યાન ક્યારે થાય ? રાગનો અભાવ ક્યારે થાય કે સ્વભાવમાં રાગ નથી એ રાગ પરભાવ સ્વરૂપ છે એમ જાણીને, પોતાનો સ્વભાવ જ્ઞાન એકરૂપ છે, એમ ચિહ્નથી જાણીને એ જ્ઞાનરૂપમાં ઠરે છે, ત્યાંથી હઠીને સ્વભાવમાં ઠરે છે, એને ચારિત્ર અને પ્રત્યાખ્યાન થાય છે. આહાહાહા... આ કોઈ વિદ્વતાની ચીજ નથી, કે બહુ ભણી ગયો ને બહુ વાંચી ગયો માટે આને આ (સ્વાનુભૂતિ ) થઈ જાય, આહાહા... કહો આનું નામ ચારિત્ર અને પ્રત્યાખ્યાન છે. આહાહાહા !
એમ જાણીને જ્ઞાની થયો થકો, જ્ઞાની તો હતો, સમ્યગ્દષ્ટિ તરીકે, પણ અહીંયા હવે જ્ઞાની
Page #531
--------------------------------------------------------------------------
________________
૫૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ થયો થકો એટલે જ્ઞાન સ્વભાવમાં સ્થિર થયો થકો. આહાહાહા... સર્વ પરભાવોને તત્કાળ છોડે છે, આહાહાહા... ધન્ય કાળ ! આહાહા ! એ પરભાવોને પરભાવ તરીકે જાણી પોતાના આનંદ જ્ઞાન સ્વભાવને સ્વભાવ તરીકે જાણી અને જ્ઞાની એટલે સ્વરૂપમાં ઠરતો થકો. જ્ઞાની એટલે જ્ઞાન સ્વભાવમાં ઠરતો થકો. આહાહા ! એ સર્વ પરભાવોને તત્કાળ છોડે છે, એમ નિમિત્તથી કથન છે, બાકી છોડ છે એમ નહીં, છૂટી જાય છે. આહાહા ! સ્વરૂપમાં જ્ઞાની સ્થિરતા કરતો થકો, એને રાગના પરિણામ જે પર્યાયમાં હતા, એ ઉત્પન્ન ન થયા એ સ્વરૂપમાં ઠર્યો, એણે પરભાવનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવાય છે. આહાહાહા !
અરે આવી વાત પ્રભુ મીઠી મધુરી આનંદદાયક વાત છે પ્રભુ. આહાહા! ભલે કરી શકે નહીં પણ વસ્તુ આવી છે એમ એનું પહેલું સમ્યગ્દર્શન તો કરે. (શ્રોતા:- શ્રદ્ધા તો કરે.) શ્રદ્ધા તો કરે. (શ્રોતા – આવું છે એમ શ્રદ્ધા તો કરે)–અરેરે એને કયાં જાવું ભાઈ. પરભાવને પોતાના માની પ્રભુ એને ક્યાં જાવું. એને અચારિત્ર ને અજ્ઞાનભાવથી ચારગતિમાં રખડવું. આહાહાહા ! અજાણ્યા ક્ષેત્રે, અજાણ્યા દ્રવ્યમાં જઈને રખડવું એને, જાણીતો ભગવાન એને છોડી દીધો. આહાહા !
એને આ તો જાણીતો ભગવાન એને જાણી લીધો. જાણી લીધો ઉપરાંત રાગને પર જાણીને પોતે જ્ઞાની થયો એટલે સ્થિર થયો આ ચારિત્ર. કહો, છોટાભાઈ ! આવી વાતું છે ભાઈ ! આહાહાહા! શું ટીકા! શું એના કહેલા વાક્યો! એ એમ જાણી જ્ઞાની થયો થકો એટલે જ્ઞાન સ્વરૂપમાં ઠરતો થકો, જે અસ્થિરતામાં હતો એને પર જાણીને પોતામાં ઠરતો થયો. આહાહા... એ ચારિત્રને પ્રાપ્ત કરે છે. એ પ્રત્યાખ્યાનને પ્રાપ્ત કરે છે. આ વિધિ કહો.. ગોવિંદરામજી. આહાહા ! અરે આવા સ્વરૂપને વિકૃત કરી નાખવું અને જગતને બતાવવું કે આ પણ ચારિત્ર છે. ભાઈ ! આત્માને દુઃખ થશે ભાઈ. આહા. અને તેના દુઃખના પરિણામમાં ભવિષ્યમાં પણ કાંઈક ગતિ થશે. આહાહા ! એનો વિચાર કર પ્રભુ, આહાહા.... અને ભ્રમણા છોડી અને સ્વરૂપમાં સ્થિર થા એને અહીંયા પ્રત્યાખ્યાન કહે છે. આહાહા... ભાષા ટીકા તો આમ સાદી છે ભાવ ઘણાં ગંભીર છે. આહાહાહા...
જ્ઞાની થયો થકો એટલે? હું જ્ઞાન સ્વરૂપ છું એ તો જાણ્યું'તું, પણ હવે જ્ઞાન સ્વરૂપમાં કર્યો થકો, જ્ઞાની થયો થકો, ઓલો રાગી થયો થકો જે ભાવ હતો અસ્થિરતાનો, આહાહાહા ! એને છોડીને, જ્ઞાની, સ્વરૂપમાં જ્ઞાનસ્વરૂપમાં ઠરતો થકો, આહાહા ! પરને છોડે છે એમ કહેવામાં આવે છે. આહાહાહા ! આનું નામ પ્રત્યાખ્યાન. આ પચખાણ ને પચખાણ ને વ્રત ને નિયમ કરે છે ને, વ્રતના પચખાણ આપો. પણ બાપુ એ વ્રત એટલે શું? એ પચખાણ એટલે શું? ભાઈ ! સમજાણું કાંઈ? આહાહાહા !
આ બાહ્યથી છે એ તો વિકલ્પ છે શુભરાગ છે, એ કાંઈ પ્રત્યાખ્યાન નથી. આહાહા ! પ્રત્યાખ્યાન તો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એક સ્વરૂપી એવી દૃષ્ટિ થઈ અને તેમાં પરભાવની અનેકતા પરરૂપે છે એમ જાણી અને ત્યાંથી ખસી ગયો અને આ શુદ્ધાત્મામાં લીન થયો એને અહીંયા પ્રત્યાખ્યાન, પચખાણ, રાગના ત્યાગની દશા, આહાહા... એમ કહેવામાં આવે છે. આહાહા ! બહુ વાત. આહાહા !
Page #532
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૫
૫૧૭ ભાવાર્થ – “જ્યાં સુધી પર વસ્તુને ભૂલથી પોતાની જાણે” પહેલેથી ઉપાડયું છે ને, ત્યાં સુધી મમત્વ રહે. પોતાની જાણે એટલે મમત્વ જ રહે એ મારી છે એમ. આહાહા... અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પર વસ્તુને પારકી જાણે, આહાહાહા ! એ કોટને પણ પારકો જાણે એના લક્ષણથી છોડી દે. એમ ભગવાન આત્મા શુભ અશુભભાવના પરભાવને જાણે અને પોતાનો સ્વભાવ વીતરાગી જ્ઞાનઆનંદ સ્વરૂપ જાણે, ત્યારે બીજાની વસ્તુનું મમત્વ શાનું રહે? એ પુણ્ય ને પાપમાં અસ્થિરતા કેમ રહે એમ કહે છે, અથવા ન રહે એ પ્રસિદ્ધ છે. આહાહા! હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે.
( શ્લોક - ૨૯ )
(માલિની) अवतरति न यावद् वृत्तिमत्यन्तवेगादनवमपरभावत्यागदृष्टान्तदृष्टिः। झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता
स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव।।२९।। શ્લોકાર્થ-[કપર-ભાવ-ત્યા -દાત્ત-:] આ પરભાવના ત્યાગના દેષ્ટાન્તની દષ્ટિ, [મનવમ અત્યન્ત-વેચાત્ યાવત્ વૃત્તિમ્ ન ગવતરતિ] જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહિ, [તાવત]તે પહેલાં જ[ તિ]તત્કાળ [સવન-માવૈ: કન્યવી:વિમુpl] સકલ અન્યભાવોથી રહિત[સ્વયમ રૂમ મનુભૂતિ:] પોતે જ આ અનુભૂતિ તો [ ભાવિમૂવ ]પ્રગટ થઈ ગઈ.
ભાવાર્થ-આ પરભાવના ત્યાગનું દૃષ્ટાંત કહ્યું તે પર દૃષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તો તત્કાળ થઈ ગયું; કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. ૨૯.
(મતિની) अवतरति न यावद् वृत्तिमत्यन्तवेगादनवमपरभावत्यागदृष्टान्तदृष्टिः। झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव ।।२९ ।।
આહાહા ! “અપરભાવ-ત્યાગદેષ્ટાંત-દષ્ટિ” આ પરભાવના ત્યાગના દેષ્ટાંતની દૃષ્ટિ એ “અનવમ્ અત્યન્ત વેગા યાવત્ વૃત્તિમ્ ન અવતરતિ” એ પરભાવની દૃષ્ટિ જ્યાં છે કહે છે કે પ્રગટ થઈ ત્યાં એ જૂની ન થાય. એ રીતે અત્યંત વેગથી તત્કાળ પ્રવૃત્તિને પામે નહીં. આરે! રાગને પામે જ નહીં. આહાહા..... સાંભળ્યું કે રાગાદિ પર છે, એ વસ્ત્રના દેષ્ટાંત આદિ, એ દૃષ્ટાંત જ્યાં સાંભળ્યું ત્યાં તરત જ રાગની પ્રવૃત્તિમાં ન રહે. એને અહીં તો કહે છે કે એ સાંભળ્યું અને અત્યંત વેગથી પ્રવૃત્તિને પામે જ નહીં. તે પહેલાં જ તત્કાળ રાગની પ્રવૃત્તિને પામે નહીંદાંત આપ્યો કે ભાઈ રાગાદિ પર છે, એવો જે દષ્ટાંત કહ્યો તે દષ્ટિને પામે નહીં, એટલે કે
Page #533
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
૫૧૮
પ્રવૃત્તિને પામે નહીં ત્યાં એકદમ સ્થિર થઈ ગયો અંદર. આહાહાહા !
“પરભાવના ત્યાગના દેષ્ટાંતની દૃષ્ટિ જૂની ન થાય” એટલે આમ તાજી રહે. સાંભળ્યા ભેગું એને ફડાક અંદર ઠરી ગયો. આહાહાહા... એને વાર લાગે સાંભળવાની ચીજને અને છૂટો પડવાને વા૨ લાગે એમ નથી, એમ કહે છે. આહાહાહા ! શું સંતોની વાણી તો જુઓ. કહે છે કે, એને એમ જ્યાં દૃષ્ટાંત આપ્યો કે ભાઈ એ વસ્ત્ર જે ૫૨નું છે એના ચિહ્નો જાણ્યાં અને એણે સાંભળ્યું ત્યાં એ વાત છૂટી ગઈ એનાથી, તરત જ છૂટી ગઈ. એમ ભગવાન આત્મામાં શુભાશુભ ભાવો દૃષ્ટાંતની દૃષ્ટિની અપેક્ષાએ વાત કરી, એ વાત જૂની ન થાય, એટલે એ વાતને વાર ન લાગે. આહાહાહા!
પાંચમી ગાથામાં કહ્યું છે ને કે હું એકત્વ-વિભક્ત તને કહીશ પ્રભુ, પણ જો દેખાડું તો પ્રભુ પ્રમાણ કરજે હોં. આહાહા ! ‘જદિ દાએજ્જ' જો હું દેખાડું રાગથી વિભક્ત, સ્વભાવથી એકત્વ તો એ વાત દેખાડું તો પ્રભુ હા પાડજે એટલુંય નથી કહ્યું. આહાહાહા ! આમ છે કે નહીં, કહે છે એ પ્રમાણે છે કે નહીં, એનું પ્રમાણ અનુભવથી કરજે. અહીંયા એ કહ્યું કે એ દૃષ્ટાંતની દૃષ્ટિ જ્યાં જૂની ને વાર ન લાગે. માણસ નથી કહેતા કે તારા આવ્યા પહેલાં જ આ કામ થઈ ગયું. એ તો આવ્યો, એ કામ હતું એ તું આવ્યો એ પહેલાં જ થઈ ગયું. પહેલાં નહીં, પણ એ આવ્યો ત્યારે થયું- પણ આવ્યો એ પહેલાં થઈ ગયું એમ કહેવાય છે ને. આહાહા ! તમારું કામ હતું ભાઈ, પણ તમે આવ્યા પહેલાં તમે આવ્યા ભેગું થઈ ગયું તો આવ્યા પહેલાં થઈ ગયું, એમ થયું છે તો ત્યારે ( શ્રોતાઃ- સમય ભેદ નથી ) સમય ભેદ નથી.
એમ જ્યાં ભગવાન સંતોએ આગમથી, સર્વજ્ઞના આગમથી અને સંતોએ પોતે કહીને કહ્યું એને આ, આહાહાહા... કે ૫૨ભાવથી પ્રભુ તેરી ચીજ તો ભિન્ન હૈ અને તારી ચીજથી ૫૨ભાવ ભિન્ન હૈ. આહાહાહા... એમ જ્યાં સાંભળવામાં આવ્યું અને એ વાત જૂની ન રહે, એટલે વાર ન લાગે. આહાહા ! શું વાણી ! દિગંબર સંતોની શૈલી તો જુઓ, આહાહા ! પ્રભુ ત્યાં તો તું સુખના ધામમાં પોઢી ગયો અંદર કહે છે, આનંદના નાથમાં અંદર ગી ગયો કહે છે. તને કહ્યું કે રાગ ભિન્ન રાગ ૫૨ભાવ છે, એ વાત જૂની ન થાય ત્યાં તો તું ૫૨થી ભિન્ન પડી ગયો. આહાહાહા ! ( યત્ક્ષણં દૃશ્યતે શુદ્ધ તત્ક્ષણં ગતવિભ્રમઃ ).
આ ત્રણલોકના નાથ કથા કરતા હશે, દિવ્ય ધ્વનિ દ્વા૨ા એ કેવી હશે ? જ્યાં ત્રણ જ્ઞાનના ધણી ઈન્દ્રો એકાવતારી પણ ડોલે જેની વાત સાંભળીને. આહાહા ! સાક્ષાત્ પ્રભુ તો બિરાજે છે ત્યાં એવી આ ટીકા ગજબ છે ટીકા સાક્ષાત્ આગમ વાણી સર્વજ્ઞની વાણી, ગુરુની વાણી. આહાહા ! એ આગમને નામે જે રાગથી તને લાભ થાય એમ કહે એ આગમ જ નહીં, તે ગુરુ નહીં અને તે દેવે એમ કહ્યું નથી. આહાહાહા ! આગમ, ગુરુ અને દેવે એમ કહ્યું: પ્રભુ કે જે ૫૨ભાવ છે તેનાથી તું ભિન્ન પડ તો તને લાભ થશે, તો એકપણાનો લાભ થશે. આમ આગમના વાક્ય, ગુરુના વાક્ય, વીતરાગના વાક્ય આ છે. આહાહાહાહા ! કેમ કે વીતરાગની વાણી અને ગુરુની વાણીમાં વીતરાગતા પ્રગટ કરવાની વાત છે. આહાહા ! તો વીતરાગતા પ્રગટ કેમ થાય ? કે રાગને ૫૨ તરીકે જાણીને સ્વરૂપમાં ઠરે ત્યારે વીતરાગતા પ્રગટ થાય. એ વાત વીતરાગે કહી છે ને આગમે એ કહી છે. આહાહા ! એટલે કોઈ એમ કહે કે પચખાણની વિધિ
Page #534
--------------------------------------------------------------------------
________________
૫૧૯
શ્લોક – ૨૯ આ છે, તો એ આગમનું વાકય છે, ગુરુનું વાક્ય છે ને વીતરાગનું કથન છે? કે આ કથન વીતરાગનું છે. આહાહા ! બીજા કોઈ એમ કહે કે આ પચખાણ આમ કર્યાને રાગ આમ કર્યા ને રાગ છે, વિકલ્પ છે એ ત્યાગ છે તો એ વીતરાગ વાણી નહીં, ગુરુની વાણી નહીં, સર્વજ્ઞનું કથન નહીં એ. આહાહા ! સમજાય છે કાંઈ?
સાધારણ પ્રાણીને આકરું લાગે પણ મારગ તો આ છે બાપા. આહાહા! ભગવંત તારું સ્વરૂપ જ આવું છે, એ તો આવ્યું'તું ને પહેલું “ભગવંત જ્ઞાતૃદ્રવ્ય” ભગવાન જ્ઞાતાદ્રવ્ય જાણક દ્રવ્ય- જ્ઞાતા દ્રવ્ય. આહાહા ! એ જ્ઞાતા ને જ્ઞાતા તરીકે જાણી, રાગના વિકલ્પની વૃત્તિઓને પરભાવ તરીકે જાણી તેમાં પ્રવર્તતો નથી અને એને છોડીને સ્વરૂપમાં પ્રવર્તે છે તેને પ્રત્યાખ્યાન અને રાગના ત્યાગરૂપ ભાવ કહેવામાં આવે છે. આહાહાહા! કેટલી શરતું.(શ્રોતા - એક જ શરત).
તું બીજી રીતે માને છે કે અમે આ વ્રત લીધા ને તપ ક્યને માટે તે સંવર નિર્જરા છે તે ચારિત્ર છે. ભગવાન એમ નથી ભાઈ. આહાહા! ભગવાને એમ કહ્યું નથી અને આગમનું એ વાક્ય નથી, ગુરુએ એમ ઉપદેશ દીધો નથી. આહાહાહા !
જૂની ન થાય દષ્ટિ ત્યાં તો અત્યંત વેગથી પ્રવૃત્તિને પામે નહીં, રાગરૂપે પરિણમે નહીં. એ પહેલાં આવે છે ને ઓલું દૂરથી છોડીને, સ્તુતિમાં આવ્યું તું ઉદય તરફનું અનુસરણ છે એને આમ દૂરથી છોડીને એટલે આમ અનુસરણ કરતું નથી અને આમ અનુસરણ કરે છે, સ્વના આશ્રયનું અનુસરણ કરે છે. આહાહાહા ! આ એની હજી જ્ઞાન ને શ્રદ્ધા તો કરે કે આ માર્ગ આ છે. એમને એમ માનીને બેસી જાય, બાપા! પ્રભુ તને લાભ નહીં થાય. તું માન અને દુનિયા માને એટલે લોકો સર્ટિફીકેટ આપે કે તમે ભારે મુનિ, ભાઈ એમ નહીં મળે. આહાહા...
“અનવમ્ અત્યંત વેગાત્” એ કાને શબ્દોને દૃષ્ટિ પડી, એ જૂની ન થાય, તરત જ અંદર રાગથી ભિન્ન ભગવાન અંદર જાગી ઊઠયો. આહા... ભણકાર વાગ્યા અંદરમાં જ્ઞાતા દ્રવ્ય ચૈતન્ય સિંધુ, એ ચૈતન્ય સિંધુ હમારો રૂ૫ હૈ, રાગાદિ અમારા રૂપ નહીં. આહાહાહા... તે પહેલાં “તત્કાળઝટિતી” હેં ને? “સકળભાવે અન્યદીયૈઃ વિમુક્તા” સકળ ભાવોથી રહિત, કહે છે કે રાગાદિ પરભાવો છે એના લક્ષણો ભિન્ન છે, તારા સ્વભાવના લક્ષણો ભિન્ન છે, એવી જ્યાં દૃષ્ટિ
જ્યાં કાને પડી એ દષ્ટાંત કાને પડયું-કાને પડયું અને જૂની ન થાય ત્યાં તો તરત જ રાગથી ભિન્ન પડી ગયો ભગવાન. આહાહાહા !
સકળ અન્યભાવોથી રહિત. જોયું! શુભાશુભ ભાવો વિકાર છે. આહાહા! અન્યભાવો છે. સકળ અન્યભાવોથી રહિત, તત્કાળ પોતે જ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ. આહાહા... સમ્યગ્દર્શનની અનુભૂતિ તો હતી જ પણ આ ચારિત્રની અનુભૂતિ પ્રગટ કરી. ભગવાન શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એને અનુસરીને અનુભૂતિ થઈ. જે નિમિત્તને અનુસરીને જે રાગ હતો, એને એમ કહ્યું કે આ રાગ લક્ષણ તો પર છે અને તારું સ્વરૂપ પર છે, એ વાત જ્યાં કાને પડી અને જૂની ન થાય “અનવમ્” જૂની ન થાય તાજી રહે ત્યાં એ છૂટો પડી ગયો. આહાહાહા!
કહે છે ત્યાં પોતે જ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ છે. “સ્વયં અયમ્ અનુભૂતિ” અર્થાત્ રાગરૂપે ન થયો માટે આમ થયું એમ છે? એ તો સ્વયં અનુભૂતિ પ્રગટ થઈ ગઈ છે. રાગરૂપે
૪. !
Page #535
--------------------------------------------------------------------------
________________
૫૨)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ન થવું એ તો પછી અપેક્ષા થઈ ગઈ. આહાહાહા.. આહાહા... ભગવાન આનંદના નાથની વીણા વાગી અંદર. એ અનુભૂતિ સ્વસ્વભાવને અનુસરીને પર સ્વભાવની પ્રવૃત્તિથી પરિણમ્યા પહેલાં, એટલે એ પરિણમ્યો નથી એ પહેલાં આ (અનુભૂતિ) થઈ ગઈ એમ કહે છે. આહાહા ! સમજાય છે કાંઈ ?
આ સમયસાર તો ભરતક્ષેત્રમાં સાક્ષાત્ કેવળજ્ઞાનનો સૂર્ય છે, અજોડચક્ષુ છે. આહાહાહા.. ભાઈ એને સમજવું, અલૌકિક વાત છે. આહાહા !
અન્ય ભાવોથી રહિત, દૃષ્ટાંત સાંભળે અને જૂનું ન થાય ત્યાં જ, પહેલાં પાછું એમ, પહેલાંનો અર્થ તત્કાળ. આહાહા... આનંદનો નાથ ભગવાન એવો હું પરભાવપણે ન થાઉં, મારો સ્વભાવ સ્વભાવપણે થાય. પરભાવપણે ન થાય, એમ અંતર જાણીને જ્યાં સ્વભાવપણે ઠર્યો, ત્યારે અનુભૂતિ તરત જ પ્રગટ થઈ ગઈ. આનંદનો અનુભવ પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર, અતીન્દ્રિય આનંદનો અનુભવ પ્રગટ થયો એને અહીંયા પ્રત્યાખ્યાન અને ચારિત્ર કહે છે. આહાહાહા! ' અરેરે ! આકરું પડે લોકોને, એ લોકો એમ કહે છે કે આ પાઠમાં તો આટલું ભર્યું છે અને આવા અર્થ ક્યાંથી? એમ કહે છે કેટલાક, અરે પ્રભુ એમ કે અહીંયા તો આટલું કહ્યું છે “જહુ નામ ક્રોવિ પુરિસો પરદ્રવ્ય મિણંતિ જાણિદું ચયદિ, તહ સÒ પરભાવે નાઉણ વિમુંચદે નાણી”. સર્વે પરભાવ છોડયા છે એમાં આટલી વાતમાં લાંબી લાંબી વાતું. બાપુ! એમાં કહેલા ભાવોની ગંભીરતાનો અર્થ છે આ. લોકો એમ ટીકા કરે છે ને કેટલાક, ભાષા તો સરળ છે એમાં આટલી બધી ગંભીરતા કાઢી ટીકાકારે વિદ્વાનોએ અરે ભગવાન એમ રહેવા દે પ્રભુ તું કરવું. આહાહા! એમાં જ આ આવ્યું “જહુ નામ ક્રો વિ પુરિસો પરદધ્વમિણ તિ જાણિ દુ” પરદ્રવ્ય છે એમ જાણું ચયદિ તો આવી ગયું ને અંદરમાં, એ તો એનું સ્પષ્ટીકરણ છે. આહા... પુણ્ય-પાપ ભાવ વિકાર ભાવ એ બધા પરદ્રવ્ય છે. પરભાવ છે, એમ જાણ્યાં ત્યાં મારો સ્વભાવ નહીં તો ત્યાં પરિણમી જાય છે તો રાગને આમ છોડે છે એમ કહેવામાં આવે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
બાપુ ! આ તો વીતરાગ પંથ છે નાથ. આમાં કાંઈ રાગના રસ આમાં છે નહીં. આહાહા ! આહાહા ! એ કહે છે કે આ શબ્દો થોડા છે અને સાધારણ એમાં મોટી મોટી લાંબી વાતો કે પરભાવને પરભાવ જાણ્યા રાગાદિને, પોતાને પોતાને જાણ્યો અને એ રાગરૂપે ન થયો અને વીતરાગરૂપે થયો ને, એ તો એનો ખુલાસો છે પ્રભુ. તું એમ ન કર, ભાઈ એનું સ્પષ્ટીકરણ કર્યું તો કહે ગહરુ કરી નાખ્યું. ગૂઢ કરી નાખ્યું. અરે ભગવાન એને જે હતું તેને ખોલીને સ્પષ્ટ કર્યું છે. આહાહા !
અમૃતચંદ્રાચાર્ય ભગવત સ્વરૂપ (પંચ) પરમેષ્ઠિમાં આચાર્યપદ છે. આહાહા! ભાઈ એ ગાથાના ભાવમાં ઘણી ગંભીરતા હતી એને સ્પષ્ટ કરી નાખી ટીકા કરીને, ટીકા એટલે નથી કહેતા મારી ટીકા કરે છે એમાં જે હતું એની ટીકા કરી છે, વિસ્તાર કર્યો છે, સ્પષ્ટ કર્યું. આહા ! સમજાણું કાંઈ? પણ આમાં આવું પ્રત્યાખ્યાન મોંઘું લાગે ને એટલે એમ કહે આવી ટીકા કરતાં પ્રત્યાખ્યાન આવું કરી નાખ્યું. કરે શું ભાઈ ! ભગવંત્ તારી ચારિત્ર દશા એવી થશે ત્યારે મુક્તિ થશે. તું એમ જાણે કે ખાઈ પીને લહેર કરીએ ને થાય. સમ્યગ્દર્શન એકલું થાય અને જ્ઞાન થાય
Page #536
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૯
૫૨૧ તોય મુક્તિ નહીં થાય. આહાહાહા ! એને આ રીતે ચારિત્રની પરિણતિ પ્રગટ કરશે, આહાહા... ત્યારે તે મુક્તિનું કારણ થશે. સમજાય છે કાંઈ? આહાહા ! એ માટે કીધું ને છેલ્લે છેલ્લો શબ્દ હતોને ચોત્રીસમાં “માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે”. ટીકા ચોત્રીસમાં હતું ને એમ અનુભવ એમ કરવો, છે ને ? ચોત્રીસની છેલ્લી લીટી માટે પ્રત્યાખ્યાન જ્ઞાન છે એમ અનુભવ કરવો. પાંત્રીસમાં આ લીધું કે “પોતે જ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ છે ને છેલ્લો શબ્દ ચોત્રીસનો એ આંહી અનુભૂતિ કરીને કહ્યું. આહાહાહા !
આકરું લાગે ભાઈ આ તો અપૂર્વ વાતું છે પ્રભુ! આકરું શબ્દ ન કરતા આ અપૂર્વ છે. કોઈ દિ' કર્યું નથી એવી વાત અપૂર્વ છે. ભાઈ ! આહાહાહા ! એથી તને મોંઘી લાગે પણ છે અપૂર્વને પ્રભુ. પૂર્વે અનંતકાળમાં એક સેકન્ડ માત્ર પણ કર્યું નથી. આહાહા એ તો દષ્ટાંત કરીને કહ્યું કે એ દૃષ્ટાંત કહ્યું ત્યાં તો સાંભળ્યા પહેલાં તો જુદો પડી ગયો, એમ કહ્યું છે. એમ કરી નાખ્યું એટલે એનો અર્થ કે દષ્ટાંત સાંભળ્યું માટે જુદો પડ્યો એમ નથી. આહાહાહા!
-એનો ભાવાર્થ આવશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૦૨ શ્લોક – ૨૯ ગાથા - ૩૬
તા. ૭-૧-૭૮ શનિવાર આસો સુદ-૬ સં. ૨૫૦૪ સમયસાર ૩૫ ગાથા પરનો કળશ છે ને ૨૯ કળશ ઉસકા ભાવાર્થ. યહ પરભાવકે ત્યાગકા દૃષ્ટાંત હૈ, કહા કયા કે ધોબીને ત્યાં કોઈ વસ્ત્ર અપના નહીં પણ પરકા લેકર સો ગયે થે તો જિસકા વસ્ત્ર થા વો આયા ઉસકો જગાયા કે આ વસ્ત્ર મેરા હૈ તેરા નહીં, તો ઉસને વસ્ત્ર છોડ દિયા દૃષ્ટિએ, યહ વસ્ત્ર મેરા નહીં હૈ. ઐસે ધર્માત્મા સંતોએ જ્ઞાનીઓએ, શું કહે છે? સમજમેં આયા? એ વસ્ત્રકે દષ્ટાંતસે વસ્ત્ર મેરા હૈ તેરા નહીં ઐસા કહા તો ઉસને વસ્ત્રકો છોડ દિયા દૃષ્ટિમેંસે મેરા નહીં. ઐસે જ્ઞાની ધર્માત્માએ ઐસા કહા કે તેરી ચીજ જો આત્મા આનંદ સ્વરૂપ હૈ ઉસમેં તુમ પુણ્ય ને પાપકા ભાવ મેરા હોકર માનકે સોતે થે અજ્ઞાની એ તેરી ચીજ નહીં. આહાહાહા ! સમજમેં આયા?
અપના આત્મા, સંતોએ મુનિઓએ દિગંબરોએ અથવા કેવળીઓએ, અહીં તો સંતો છદ્મસ્થ પંચમઆરાની વાત છે ને ભાવલિંગી સંત દિગંબર મુનિ ઉસકો ઐસા કહા કે તેરેમેં જો આ શુભ અશુભ રાગ ઉત્પન્ન હોતા હૈ, દયા દાન વ્રત ભક્તિ આદિકા રાગ, હિંસા જુઠ ચોરીકા રાગ એ ચીજ તેરી નહીં. એ તો કર્મકા ભાવકસે ઉત્પન્ન હુઈ ભાવ્ય વિકારદશા હૈ, તેરી ચીજ તો ઉસસે ભિન્ન હૈ. આહાહા ! સમજમેં આયા? ઐસા સૂનકર યહાં તો એ કહતે હૈ કે પરભાવકે ત્યાગકા દષ્ટાંત કહા ઔર ઉસ પર દૃષ્ટિ પડે ઉસસે પૂર્વ, અર્થાત્ જ્ઞાનીએ કહા ભગવાન તેરી ચીજ અંદર પુણ્ય ને પાપકા રાગસે ભિન્ન હૈ ઐસા કહા તો કહતે હૈ ઉસકો સૂનકર કે ભેદજ્ઞાન હુઆ કે નહીં? એ વાણી આઈ એ પહેલાં તત્કાળ ભેદજ્ઞાન હો ગયા ઉસકા અર્થ એ. આહાહા ! એ વાણી સૂની એ પહેલે આ ભેદજ્ઞાન હુઆ ઉસકા અર્થ યે. આહાહા ! વાણી સૂની ઉસસે ભેદજ્ઞાન નહીં હુઆ ઉસકા અર્થ થે. આહાહાહા ! સમજમેં આયા? ઝીણી વાત હૈ ભાઈ ! એ
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મારગ બહુ ઝીણો છે, સૂક્ષ્મ છે. અનંત કાળથી કભી ઉસકી દરકાર કિયા હી નહીં. આહાહાહા! એ સંતોએ ઐસા કહો કે તેરી ચીજ અંદર જો હૈ ઉસમેં જો શુભ અશુભ રાગ ઉત્પન્ન હોતા હૈ યે તેરી ચીજ નહીં. એ તો કર્મકા ભાવકની ઉપાધિભાવ હૈ. ઐસા કહા તો અહીં તો કહેતે હૈ કિ કહા પહેલે ભેદજ્ઞાન હો ગયા. ઉસકા અર્થ? કે સૂનનેસે નહીં હુઆ એમ કહેતે હૈ ભાઈ. આહાહાહા... અંતરમેં ભગવાન આત્મા રાગ અને પુણ્યપાપકા ભાવ એ વિકૃત પર હૈ. મૈ તો જ્ઞાનદર્શન જાનનેવાલા આત્મા હું, ઐસા જ્યાં અંતરમેં ભેદજ્ઞાન હુઆ તો વો સૂનનેસે પહલે હો ગયા ઐસા કહા. ઉસકા અર્થ એ કે સૂનનેસે હુઆ નહીં એમ. આહાહા! સમજમેં આયા? અંદર ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ પ્રભુ હૈ ઉસકો જાના તો સંતોએ તો ઐસા કહા, કે રાગાદિ દયા દાન વ્રત ભક્તિકા રાગ ભી વિકાર હૈ યે મેરી ચીજમેં નહીં. એ કર્મ નિમિત્ત ભાવક હૈ ઉસકા વો ભાવ્ય હૈ, આહાહા ! મેરી ભાવ્ય ચીજ નહીં, મેરા તો જ્ઞાનદર્શન ઉપયોગ સ્વભાવ વોપણે મેં પરિણમેં વો મેરા ભાવ્ય અને મેરા ભાવક મૈં હું. આહાહા ! આકરી વાતું બહુ બાપુ. કહો, નવરંગભાઈ !
આ પચ્ચખાણ-પચ્ચખાણ, આનું નામ પચ્ચખાણ, પચ્ચખાણકા અર્થ? અંદર જે રાગભાવ થા એ મેરી ચીજ નહીં. મેં તો જ્ઞાનદર્શન ઉપયોગ સ્વરૂપ હું ઐસા રાગસે પૃથક અપના શુદ્ધ સ્વરૂપકા પરિણમન સ્વસંવેદન હુઆ, ઉસકા નામ પ્રત્યાખ્યાન કહેનેમેં આતા હૈ. ઉસકા નામ ચારિત્ર કહેનેમેં આતા હૈ, ઉસકા નામ રાગકા ત્યાગ કહેનેમેં આતા હૈ, નિમિત્તસે. આહાહા હૈ
પરભાવકે ત્યાગકા દષ્ટાંત કહા ઉસ પર દૃષ્ટિ પડે ઉસસે પૂર્વ, ઉસકા અર્થ કે અહીં દૃષ્ટિ પડી તે પહેલાં, પૂર્વ નામ યે હુઆ તો ઉસસે અંદર ભેદજ્ઞાન નહીં હુઆ, એમ કહા. આહાહાહા ! ઝીણી વાત બહુ ભાઈ. સમ્યગ્દર્શનપૂર્વક પ્રત્યાખ્યાન, પચ્ચખાણ. પ્રત્યાખ્યાન ઉસકો કહે જ્યાં એ વાણી સૂની ઉસસે અંદર ગયે નહીં. આહાહાહા.. મેરા સ્વભાવ આત્મા આનંદ જ્ઞાનસ્વરૂપ દર્શન ઉપયોગ સ્વરૂપ ઔર રાગમેં જો ઉપયોગ જાતે હૈં એ ઉપાધિભાવ હૈ, એ ઉપાધિભાવ પરકા હૈ ઐસા જાનકર અપના જ્ઞાનસ્વભાવ જ્ઞાનમેં રહા, ઔર રાગમેં જોડાણ ન હુઆ, એ રાગકા ત્યાગ હુઆ, એ સ્વરૂપ સ્થિર હુઆ, ઉસકો પ્રત્યાખ્યાન ચારિત્ર સંવર અને નિર્જરા ધર્મ કહતે હૈ. આવી વાતું છે ભાઈ ! સમજમેં આયા?
અરે એ તો અનંત વાર સૂના હૈ પણ અંતર દેષ્ટિ કિયા નહીં, એમ કહેતે હૈ. સમજમેં આયા? અહીં તો સૂના તો ખરા, પણ સૂનનેસે નહીં હુઆ એમ કહેતે હૈ. આહાહા ! મેં તો આનંદ જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્મા હું. એ રાગાદિ પર્યાયમેં જો હોતા હૈ યહ મેરી ચીજ નહીં, ઐસા જ્યાં સમ્યગ્દર્શનમેં ભાન હુઆ વોહી તત્કાળ રાગમેં ન જોડાતા સ્વરૂપમેં સ્થિર હુઆ એમ કહેતે હૈ. ઝીણી વાત છે ભાઈ ! બાપુ મારગડા કોઈ જુદી જાત છે. સમાજમેં આયા? એ તત્કાળ હો ગયા. કર્યો? કે યે પ્રસિદ્ધ હૈ. વસ્તકો પરકી જાન લિયા બાદમેં મમત્વ નહીં રહતા, મેં તો આત્મા જ્ઞાનઆનંદ સ્વરૂપ હું, ઐસા રાગસે ભેદ કરકે સમ્યગ્દર્શન હુઆ, ઔર રાગસે પૃથકપણાકા પરિણમન કરકે, રાગસે પૃથકપણે પરિણમન કરકે, અંતરમેં પ્રત્યાખ્યાન નામ ચારિત્ર હુઆ. આહાહાહા ! સમજમેં આયા?
યહાં તો ઐસી બાત હૈ ભાઈ, લોકો તેથી આ તકરાર કરતે હૈં ને, કે દયા દાન વ્રત ભક્તિકા
Page #538
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૨૯
૫૨૩ પરિણામ હો ઉસસે સમ્યગ્દર્શન ને જ્ઞાન હોતા હૈ, ઉસસે ચારિત્ર હોતા હૈ, તો અહીંયા તો યે કહેતે હૈ કે વ્રતાદિકા વિકલ્પ જો રાગ હૈ વો પૃથક હૈ, મેરી ચીજ નહીં ઔર ઉસરૂપ મેં પરિણમું નહીં તબ ઉસકા નામ ચારિત્ર અને પ્રત્યાખ્યાન કહેનેમેં આતા હું. આવી વાત છે ભાઈ ! શું થાય ? જગત અનાદિસે હેરાન હો ગયા હૈ. આહાહા ! સમજમેં આયા?
એ પ્રસિદ્ધ હૈ કિ વસ્તકો પરકી જાને યે શબ્દો ભલે હો. પણ ઉસકા ભાવ કયા હૈ? આહા... સંતોએ તો કહા પ્રભુ તું આત્મા તો જ્ઞાન દર્શન ને આનંદ સ્વરૂપ હું ને પ્રભુ. એ રાગના પરિણામ આદિ જે વ્રત શુભ અશુભ હોતા હૈ યે તો દ્રવ્ય સ્વભાવકા ભાવ નહીં, એ વસ્તુકા સ્વભાવના ભાવ નહીં, એ ભાવક હોકે ભાવ હુઆ યે નહીં, યે તો કર્મ નિમિત્ત ભાવક હોકર ભાવ હુઆ હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવી વાત છે. તેથી કઠણ પડે છે કે માણસને એટલે વ્યવહારસે હોતા હૈ, વ્યવહારસે હોતા હૈ ઐસા ચલાતા હૈ, અને લોકોને (કાંઈ ) ખબર ન મળે બિચારાને. અહીં તો વ્યવહારકા રાગ ઉસસે મેં પૃથક હું ઐસા ભેદજ્ઞાન પહેલે કિયા પીછે રાગમેં પરિણમન ન કિયા અને સ્વરૂપમેં સ્થિર હુઆ ત્યારે ઉસકો ચારિત્ર નામ પ્રત્યાખ્યાન રાગકા ત્યાગરૂપ પરિણમન ઉસકો કહેતે હૈ. આહાહા ! વસ્તકો પરકી જાન લેને કે બાદ મમત્વ નહીં રહતા. આહા....
લડકાકા લગન હો ઔર ઉસકો વરઘોડા ચલતે હૈં ને, કયા કહેતે હૈ ? વરઘોડે તો કોઈ ગૃહસ્થ કા દાગીના લાવે, અને પહેરે પણ વો જાનતે કિ યે મેરા નહીં, દો દિન તક રખા હૈ લગનને માટે. કોઈ ગૃહસ્થ હો કોઈ કુટુંબી કરોડપતિ હો પાંચ હજાર દસ હજારકા હાર લિયા હો, તો હાર પહરતે હૈં પણ ઉસકે ખ્યાલમેં હૈ આ ચીજ મેરી નહીં, મેરી લક્ષ્મીમેં ઉસકી ગણતરી ગિનનેમેં આતી નહીં, મેરી લક્ષ્મી હૈ ઉસમેં આ ગિનનેમેં નહીં આતા. આહાહાહા ! ઐસે ભગવાન આત્માકા આનંદ ને જ્ઞાનસ્વરૂપકા ભાન હુઆ ત્યાં રાગ હૈ એ પર હૈ ઐસા ભાન હુઆ તો રાગ રહા થોડા તોપણ યે મૈરા હૈ ઐસા નહીં. પીછે સ્થિરતા જબ હુઈ, આહાહા.. આત્મા આત્મામેં સ્થિર હો ગયા, રાગમેં પરિણમનકા ભેદજ્ઞાન તો પહેલે થા, એ ઉપરાંત ઉસમેં જોડાણ ન હુઆ અને આત્માકા ઉગ્ર આશ્રય લેકર આત્મામેં સ્થિરતા શાંતિ આનંદાદિ ઉત્પન્ન હુઆ ઉસકા નામ પ્રત્યાખ્યાન ચારિત્ર ધર્મ કહેનેમેં આતા હૈ. આહાહા! સમજમેં આયા? મુશ્કેલ બાપુ એની એક કડી પણ સમજવી આ તો સિદ્ધાંત વીતરાગની વાણી હૈ. આ કાંઈ સાધારણ નથી. ઇન્દ્રો પણ જેને સૂનનેકો આવે, સિંહ પણ સૂનતે થે ભગવાનકી વાણીકો, આહા.. એ વાણી કોઈ અલૌકિક હૈ એ વાણીમાં આ કહા હૈ. કલ કહા થા ને ભાઈએ.
આગમ, દેવ ને ગુરુ, ગુરુએ ઐસા કહા સંત મુનિ ભાવલિંગી આનંદકા વેદન ભાવલિંગમેં ઉત્કૃષ્ટ ભાવકા બહોત વેદન હૈ, સંપૂર્ણ ઉત્કૃષ્ટ નહીં, પણ ઉસકી દશામેં પ્રચુર સ્વસંવેદન હૈ આનંદકા વેદન હૈ યહ મુનિ. એ ગુરુએ ઉસકો સંભળાયા, વારંવાર કહા, પ્રભુ એ રાગ ને પુણ્ય ભાવ તેરા નહીં, તેરેમેં નહીં એ તો ઉપાધિભાવ દુઃખરૂપભાવ અને તુમ આનંદરૂપ ભાવ નાથ, એ આનંદરૂપી ભાવ દુઃખરૂપે પરિણમે યે તેરી ચીજ નહીં. આહાહાહા... ગુરુએ કહા તો પીછે ઐસા લિયા કે આગમ વાક્ય સૂનકર ઉસકા અર્થ યે કે વાણી હૈ આગમ હૈ પરમાગમ હૈ, યે સર્વજ્ઞ ભગવાનકી વાણી અને ગુરુકી વાણી હૈ એ સર્વજ્ઞકી વાણી હૈ એટલે દેવકી વાણી આઈ
Page #539
--------------------------------------------------------------------------
________________
૫૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગુરુકી વાણી આઈ અને શાસ્ત્ર આયા, આહાહાહા... તીનોંકી યહ આશા હૈ કે ભગવંત તેરા સ્વરૂપ પુણ્યપાપના ભાવ ૨ાગ ને વિકાર હૈ ઉસસે તેરી ચીજ ભિન્ન હૈ, તો ઉસમેં જા ઔર રાગમેં ન ચુક. આહાહા ! સમજમેં આયા ? આવી વાતું છે.
લોકોને મોંઘી પડે એટલે લોકોને બિચારાને બીજે રસ્તે ચડાવી દીધા, અજ્ઞાનને રસ્તે આ કરો, આ કરો–આ કરો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, વ્રત કરો, એ તો બધા રાગ હૈ. આહાહા ! ઐસા કરતે કરતે કલ્યાણ હો જાયેગા રાગ કરતે કરતે એટલે ઝહર પીતે પીતે, લસણ ખાતે ખાતે કસ્તુરીકા ( અમૃત્તકા ) ડકાર આયેગા, આહાહા.... ઐસા હૈ નહીં. આહાહા... અનેક પ્રકાર છે ભાઈ જગતમાં
વસ્તુકો ૫૨કી જાન લેનેકે બાદ એ પુણ્ય ને પાપકા ભાવ મેરા નહીં, નવ તત્ત્વ હૈ ને ? તો નવ તત્ત્વમેં જો શ૨ી૨ વાણી મન આદિ એ તો અજીવ તત્ત્વ હૈ, અને દયા, દાન, વ્રતના પરિણામ એ પુણ્ય તત્ત્વ હૈ, ઔર હિંસા, જૂઠું, ચોરી એ પાપ તત્ત્વ હૈ, દો મિલકર આસ્રવ તત્ત્વ હૈ, મેરા આત્મા તો શાયક ભિન્ન તત્ત્વ હૈ. આહાહા ! નહીંતર નવ તત્ત્વ, નવ નહીં હોગા. આહાહા ! ઐસે જાનકર રાગરૂપ પરિણમનકી મમતા થી વો મમતા છૂટ ગઈ. આહાહાહા... અને આત્મા આનંદમેં જ્ઞાનમેં સ્થિર જમ ગયા આ ઉસકા નામ પ્રત્યાખ્યાન આ ઉસકા નામ ચારિત્ર એ “ચરિતમ ખલુ ધમ્મો” આ ધર્મ હૈ. સમજમેં આયા? અબ એ પેંતીસ ગાથાકા કળશકી બાત હુઈ.
* આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ ! એમ નિરાવલંબનપણે કોઈના આધાર વિના અદ્ધરથી વિચારની ધૂન ચાલતાં ચાલતાં એવો ૨સ આવે કે બહા૨માં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ... હું આ..... હું એમ ઘોલનનું જોર ચાલતાં ચાલતાં એ વિકલ્પો પણ છૂટીને અંદરમાં ઉતરી જાય છે.
(દૃષ્ટિનાં નિધાન - ૧૬૭)
Page #540
--------------------------------------------------------------------------
________________
૫૨૫
॥ - 36
रन
જ અબ ઈસ અનુભૂતિસે, આત્મા જ્ઞાયક સ્વરૂપ ચૈતન્ય પ્રભુ, ઉસકી અનુભૂતિ હુઈ, 'સમ્યગ્દર્શન હુઆ, અનુભૂતિ આત્મા આનંદસ્વરૂપ ઐસે આનંદકે અનુસરીને, અપની દશામેં અનુભૂતિ આનંદકી હુઈ, જ્ઞાનકી હુઈ, શુદ્ધ સ્વભાવ અંશે ચારિત્રકી દશા હુઈ યે અનુભૂતિ એ વીતરાગી પર્યાય હૈ. આહાહા ! એ પ્રત્યાખ્યાન એ વીતરાગી પર્યાય હૈ ઐસે यहां अनुमति. वीतरागी पर्याय है उस.डी.बात विशेष ७२ते है. ॥६६... ॥६६... मे. અનુભૂતિસે પરભાવકા ભેદજ્ઞાન કૈસે હુઆ હૈ અંદર ટીકા મેં. “કથમનુભૂતે પરભાવ विवेोभूत छत्याशंऽय"अथ कथमनुभूते: परभावविवेको भूत इत्याशय भावकभावविवेकप्रकारमाह
णत्थि मम को वि मोहो बुज्झदि उवओग एव अहमेको। तं मोहणिम्ममत्तं समयस्स वियाणया बेंति।।३६ ।।
नास्ति मम कोऽपि मोहो बुध्यते उपयोग एवाहमेकः।
तं मोहनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति।।३६ ।। इह खलु फलदानसमर्थतया प्रादुर्भूय भावकेन सता पुद्गलद्रव्येणाभिनिवर्त्य मानष्टकोत्कीर्णैकज्ञायकस्वभावभावस्य परमार्थतः परभावेन भावयितुमशक्यत्वात्कतमोऽपिन नाम मम मोहोऽस्ति। किञ्चेतत्स्वयमेव च विश्वप्रकाशचंचुरविकस्वरानवरतप्रतापसम्पदा चिच्छक्तिमात्रेण स्वभावभावेन भगवानात्मैवावबुध्यते यत्किलाहं खल्वेकः ततः समस्तद्रव्याणां परस्परसाधारणावगाहस्य निवारयितुमशक्यत्वात् मज्जितावस्थायामपि दधिखण्डावस्थायामिव परिस्फुटस्वदमानस्वादभेदतया मोहं प्रति निममत्वोऽस्मि, सर्वदैवात्मैकत्वगतत्वेन समयस्यैवमेव स्थितत्वात्।इतीत्थंभावकभावविवेको भूतः।
હવે, “આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું?' એવી આશંકા કરીને, પ્રથમ તો જે ભાવકભાવ-મોહકર્મના ઉદયરૂપ ભાવ, તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે
નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું,
-से शानने, ॥य सभयन। भोऽनिर्भमत हुई. 36. * ॥थार्थ:-[ बुध्यते ] मेमो [ मोहः मम क: अपि नास्ति ] 'भो मारो sis ५४॥ संबंधी नथी,[ एक: उपयोगः एव अहम् ] मे 6पयोछते ४ हुंछ'-[ तं] मेसे
यु तने [ समयस्य ] सिद्धांतनासथवा स्व५२॥ स्प३५न। [विज्ञायकाः ] ना२। ___* ॥ २॥यानो अर्थ ॥ ५९थाय छ :- '०४२॥य भी भारी नथी, इं में छु' मे उपयोग ४ (-त्म ४ ) 1 ते 6५योगने (-माने ) समय 09२॥ भोई प्रत्ये निर्मम ( ममता विनानी) हे छे.
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ [મોદનિર્મમā] મોથી નિર્મમત્વ [વૃત્તિ] કહે છે. ટીકા-
નિશ્ચયથી, (આ મારા અનુભવમાં) ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપ થતું જે પુદ્ગલદ્રવ્ય તેના વડે રચાયેલો જે મોહ તે મારો કાંઇ પણ લાગતાવળગતો નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવભાવનું પરમાર્થે પરના ભાવ વડે *ભાવવું અશક્ય છે. વળી અહીં સ્વયમેવ, વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવામાં ચતુર અને વિકાસરૂપ એવી જેની નિરંતર શાશ્વતી પ્રતાપસંપદા છે એવા ચૈતન્યશક્તિમાત્ર
સ્વભાવભાવ વડે, ભગવાન આત્મા જ જાણે છે કે પરમાર્થે હું એક છું તેથી, જોકે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનું (એકક્ષેત્રાવગાહનું) નિવારણ કરવું અશક્ય હોવાથી મારો આત્મા ને જડ, શિખંડની જેમ, એકમેક થઈ રહ્યાં છે તોપણ, શિખંડની માફક, સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે, હું મોટું પ્રતિ નિર્મમ જ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે. (દહીં ને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે તેમાં દહીં ને ખાંડ એક જેવાં માલૂમ પડે છે તોપણ પ્રગટરૂપ ખાટા-મીઠા સ્વાદના ભેદથી જુદાં જુદાં જણાય છે; તેવી રીતે દ્રવ્યોના લક્ષણભેદથી જડ-ચેતનના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે કે મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિક છે તે ચૈતન્યના નિજસ્વભાવના સ્વાદથી જુદો જ છે.) આ રીતે ભાવકભાવ જે મોહનો ઉદય તેનાથી ભેદજ્ઞાન થયું.
ભાવાર્થ-આ મોહકર્મ છે તે જડ પુદ્ગલદ્રવ્ય છે; તેનો ઉદય કલુષ (મલિન) ભાવરૂપ છે; તે ભાવ પણ, મોહકર્મનો ભાવ હોવાથી, પુદ્ગલનો જ વિકાર છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય કે “ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શનોપયોગમાત્ર છે અને આ કલુષતા રાગ-દ્વેષમોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલદ્રવ્યની છે, ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદજ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે.
ગાથા - ૩૬ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન આશંકા હોં શંકા નહીં. આહાહા ! એ અનુભૂતિસે પરભાવકા ભેદજ્ઞાન કૈસે હુઆ ? પુણ્ય ને પાપકા ભાવ વિકાર ઔર ઉસસે ભગવાન ભિન્ન ઐસી અનુભૂતિ કૈસે હુઈ ? આહાહા... બતાયા તો હૈ, વિશેષ સ્પષ્ટ વિશેષ કરના હૈ, પ્રત્યાખ્યાન ઉપરાંત અંદર સ્થિરતા વિશેષ બઢાના હૈ. આહાહા... ઐસી આશંકા કરકે, આશંકા નામ સમજનેકી અભિલાષા, શંકા નહીં તુમ કહેતે હૈયે જૂઠ હૈં ઐસા નહીં, પણ તુમ કહતે હૈ યે મેરી સમજમેં આયા નહીં, કયા કહતે હૈં તુમ? એ પુણ્ય પાપકા ભાવસે ભગવાન ભિન્ન (ઐસા) ભેદજ્ઞાન હુઆ અને અનુભૂતિ હુઈ, કયા કહેતે હૈ આપ? મેરે સમજમેં આયા નહીં પ્રભુ. આહાહા ! શંકા નહીં કરતે હૈ, શંકાકા અર્થ તુમ કહતે હો
* ભાવવું = બનાવવું; ભાવ્યરૂપ કરવું.
Page #542
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૬
૫૨૭ યે જૂઠહૈ ઐસે નહીં, પણ તુમ કહેતે હો વો મેરી સમજમેં આયા નહીં ઉસકા નામ આશંકા કહેતે હૈ. આહાહાહા.... શિષ્યકી મર્યાદા કિતની લિયા દેખો. આહાહા.. ઐસી આશંકા કરકે પહેલે તો જો કે ભાવકભાવ મોહકર્મ, ઉદયરૂપ ભાવ, ભાવકકા અર્થ સમજે, ભાવક નામ કર્મ જો હૈ ને મોહ એ ભાવક ઉસકા લક્ષસે ઉસકા નિમિત્તકે વશસે જો વિકાર પુણ્ય પાપકા ભાવ હોતા હૈ યે ભાવકકા ભાવ હૈ, જ્ઞાયકના ભાવ નહીં. આહાહાહા! આવું ઝીણું! પ્રવિણભાઈ ! ત્યાં થાન બાનમાં મળે નહીં લાદીમાં મળે તેવું નથી. આવી વાત છે બાપુ, જેને જનમમરણના અંત લાના હો, આહાહાહા ! તો કહેતે હે પ્રભુ મેરી આશંકા હૈ કે યે અનુભૂતિસે પરભાવકો ભેદજ્ઞાન કૈસે હુઆ ? આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ ઉસકા અનુભવ હુઆ યે અનુભૂતિસે રાગકા ભેદજ્ઞાન કૈસે હુઆ, ઉસમેં રાગ જુદા કૈસે પડ ગયા. આહાહા ! સમજમેં આયા? ભાવકભાવ મોહકર્મક ઉદયરૂપ ભાવ ઉસકે ભેદજ્ઞાનના પ્રકાર કહેતે હૈ.
णत्थि मम को वि मोहो बुज्झदि उवओग एव अहमेक्को । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया बेंति ।।३६ ।।
(હરિગીત) નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું,
–એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬. પહેલે ગાથાર્થ લઈએ, જો જાને જો આત્મા ઐસા જાણે કે મોહ મૈરા કોઈ ભી નહીં, આહાહા ! મોહ શબ્દ પરતરફકા સાવધાનીકા વિકાર ભાવ એ મેરા નહીં. આહાહા ! મેરા તરફકા સાવધાન ભાવ શુદ્ધતા આનંદ આદિ એ મેરા ભાવ હૈ. આહાહા ! સમજમેં આયા? જો યે જાને કે મોહ મેરા કોઈ ભી નહીં, કોઈ ભી નહીં, રાગકા વિકલ્પ ચાહે તો દયાના દાનના અરે ભક્તિના કે તીર્થકરગોત્ર બાંધે ઐસા ભાવ પણ એ મેરા નહીં, આહાહા ! કયોંકિ યે તો રાગ હૈ. બંધકા ભાવ એ કાંઈ ધર્મ નહીં. બંધના કારણરૂપ ભાવ એ તો વિકાર હૈ, આહાહા ! એ ભાવકના ભાવ હૈ, મેરા નહીં. આહાહા ! મેં ભાવ જ્ઞાયક સ્વરૂપ, ભાવક હોકર પર્યાય હોતી હૈ યે નહીં યે તો કર્મકા ભાવક હોકર ભાવ હુઆ યે મેરી ચીજ નહીં. અરે આટલું બધું ભર્યું છે.
આંહી તો હજી સમ્યગ્દર્શન જ્ઞાનમેં ઐસા ભેદજ્ઞાન હોતા હૈ. આહાહાહા! સમજમેં આયા? યહ જાને કે મોહ મેરા કોઈ ભી નહીં. એક ઉપયોગ હી મેં હું. તો જાણ ન દેખન જ્ઞાતા દેષ્ટા એ ઉપયોગ યહ મેં હું. આહાહાહા ! ધર્મીને ઐસા ભેદજ્ઞાન હોતા હૈ. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીકો ઐસા ભેદજ્ઞાન હોતા હૈ, તો મેં તો જાણન દેખન ઉપયોગ સ્વરૂપ હું. એ પર તરફકા જિતના ભાવ હોતા હૈ (પરકી) સાવધાનીમેં યે મેરા નહીં. મેરા સ્વભાવથી સાવધાનીસે જો ભાવ હુઆ વહ મેં હું. આહાહાહા ! સમજમેં આયા?
એક ઉપયોગ હી મેં હું ભાષા દેખો, “ઉપયોગ એવ” છે ને? “ઉપયોગ એવ” નિશ્ચય સમ્યગ્દષ્ટિ અપના આત્મામેં મેં જાણ ન દેખન હું યે હી મેં હું, એ રાગ અને દ્વેષકા વિકલ્પ જો ઉઠતે હૈ યે મૈ નહીં. આહાહાહા ! વ્યવહાર રત્નત્રયકા રાગ જે ઉત્પન્ન હોતા હૈ દેવગુરુ ધર્મકી શ્રદ્ધા, શાસ્ત્રકા જ્ઞાનના વિકલ્પ એ તરફકા ઔર છ કાયકા દયાકો ભાવના વિકલ્પ. આહા.. એ સબ મેરી ચીજ નહીં. મેં તો જ્ઞાનદર્શન ઉપયોગ “હી મૈ હું એ જ્ઞાન દર્શન ઉપયોગ “હી મૈ હું. કથંચિત્
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આ હું અને કથંચિત્ આ હું ઐસા નહીં. આહાહાહા!સમજમેં આયા? ઉપયોગ હી મેં હું. આહાહા!
સમ્યગ્દષ્ટિ ધર્મકી પહેલી શરૂઆતવાળા, ધર્મકી પહેલી સીઢી પ્રગટ કરનેવાલા, ઐસે જાનતે હૈ આ જાણન દેખન ઉપયોગ યે મૈં હું, યે હી મૈ હું, રાગ ભી મૈં હું અને આ ભી મૈ હું ઐસા નહીં, આ અનેકાંત હૈ. આહાહાહા ! આ હું. આહા ! ઔર ઐસે જાનનેકો સિદ્ધાંતને અથવા સ્વપર
સ્વરૂપકે જાનનેવાલે મોહસે નિર્મમત્વ જાનતે હૈ. ઐસા જીવકો મોહસે મમત્વરહિત જાનતે હૈ. કિસકો? કે જે કોઈ અંતરમેં અપના જ્ઞાનદર્શન ઉપયોગ સ્વરૂપ મેં હું, ઐસે જે જાનકર અંદર રહતે હૈ ઉસકો મુનિઓ, સંતો ઉસકો મોહસે નિર્મમત્વ કહતે હૈ. યે જ્ઞાનીઓ ઉસકો મોહસે નિર્મમત્વ કહતે હૈં. આવી વાત છે. આ બાપુ આકરી વાત ભાઈ અગિયાર અંગ તો અનંતવાર ભણી ગયો પણ એમાં કાંઈ વળ્યું નહીં. આહાહાહા!
અહીંયા કહે છે, આહાહાહા ! ઐસે જાનનેકા સિદ્ધાંતકો યા સ્વપર સ્વરૂપકો સમયસ્ય છેને? સમયસ્ય સમય નામ સિદ્ધાંત અથવા સમય નામ રૂપર સ્વરૂપકા જાનનેવાલા. સંતો મોહસે નિર્મમત્વ જાનતે હૈ, કહતે હૈ. આહાહા! જિસને અપના સ્વભાવ જાણન દેખન શુદ્ધ ઉપયોગ મેં હું, ઐસા આયા પછી રાગ મેરા નહીં યે તો અંદર આ ગયા, ઐસા જે હુઆ ઉસકો મોહસે નિર્મમત્વ સંતો કહેતે હૈ. આહાહાહા! યે તો ઈતના યહાં આયા કિ મૈં એક ઉપયોગ હી હું મૈં આ નહીં હું ઐસા પહલે નહીં આયા.
પણ ઐસે જાનનેકો ઐસે જાનનેવાલે જીવકો, સિદ્ધાંત સ્વપરકો જાનનેવાલા સંતો દિગંબર મુનિઓ આહાહા... ભાવલિંગી સંતો એમ કહેતે હૈ કે જો કોઈ આત્મા,મૈ જાનન દેખન હી હું, ઐસા ઉપયોગમેં રહા ઉસકો જ્ઞાની સંતો મોહસે નિમર્મત્વ ઉસકો કહેતે હૈ. સમજમેં આયા? આહાહાહા! આવી વાતું છે. ભારે એકએક ગાથા પણ લોકો જરી શાંતિથી સાંભળે તો એને આવો મારગ છે ભાઈ. આહા.. હજી તો પ્રથમ સમ્યગ્દર્શન અને જ્ઞાન પ્રગટ કરવા માટે અને એની સાથે પછી પ્રત્યાખ્યાન પ્રગટ થાય એની વિશેષતા આ અનુભૂતિનું વર્ણન વિશેષ કરે છે. છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ માં પૂરું કરી દેશે. આહાહાહા !
ટીકાઃ- “નિશ્ચયસે યહ મેરે અનુભવમેં ફળદાનકે સામર્થ્યસે પ્રગટ હોકર” પાઠમેં તો ઐસા ઈતના લિયા હૈ મૈ તો જ્ઞાન ઉપયોગ હું, હવે ટીકાકાર વિશેષ સ્પષ્ટ કરતે હૈ. (શ્રોતાઃમોહ મારો નથી) હા, એનો જ અર્થ વિશેષ કર્યો છે. પાઠમાં તો ઈતના લિયા, સમજે નહીં?
નલ્થિ મમ કો વિ મોહો બુઝઝીદિ ઉવઓગ અહમકો” ઉપયોગ જ મેં હૈં ઐસા આયા. “નથી મમ કો વિ મોહો” એ વિશેષ સ્પષ્ટીકરણ ટીકામાં કરતે હૈ. એ તો પહેલે આ ગયા ને કે મેરા કોઈ સંબંધી નહીં વો તો આ ગયા. રાગાદિ મેરે કોઈ સંબંધી નહીં એ તો ઠીક ગાથાર્થમેં આ ગયા. મેં તો જ્ઞાનદર્શન ઉપયોગ સ્વરૂપ હી હું. મેં આ નહીં એ પહેલે આ ગયા. આહાહા ! પર તરફના વિકલ્પ જે ઊઠતી હૈં લાગણી યે મેં નહીં, ચાહે તો શુભ હો કે અશુભ હો યે મેં નહીં. બસ ઇતના
ત્યાં હવે મેં હું કયા? મેં તો જ્ઞાનદર્શન ઉપયોગ હી મેં હું. આહાહાહા ! જાનના દેખના ઉપયોગ હી મેં હું. આહાહાહા... ઐસે જીવકો મોહ નિર્મમત્વ કહેતે હૈ.
હવે ટીકાઃ મેરે અનુભવમેં ફળદાનકે સામર્થ્યસે પ્રગટ હોકર ભાવકરૂપ હોનેવાલા પુગલદ્રવ્યસે રચિત મોહ મેરા કુછ ભી નહીં. આહાહાહા... મોહ કર્મ જડ હૈ ઉસસે રચિત
Page #544
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૬
પ૨૯ વિકારભાવ અને તે મેરે અનુભવમેં ફળદાનકી સામર્થ્યસે પ્રગટ હોકર, આહાહાહા.. મેરી પર્યાયમેં ભી ભાવક કર્મસે વિકારભાવ ફળદાન મેરી પર્યાયમેં આતા હૈ, આહાહા.એ પુદ્ગલ દ્રવ્યસે રચિત મોહ મેરા કુછ ભી નહીં, આહાહાહા ! એ તો કર્મસે રચિત હે, આત્માસે રચિત નહીં. આહાહાહા ! ભગવાન આત્મા જ્ઞાયક ચૈતન્ય આનંદસ્વરૂપ ઉસકી રચનાએ વિકાર નહીં, કર્મના અને ભાવકસે ઉત્પન્ન હુઆ મેરી પર્યાયમેં( ઉત્પન્ન હુઆ) ફળદાન શક્તિ વિકાર મોહ એ ઉસકા ભાવકકા ભાવ હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવું છે ભાઈ આમ તો સાધારણ વાંચી જાય ને બધી વાતું કરે પણ શું અંદર ગોઠવવું કઠણ ભાઈ. આહાહાહા !
ધર્મી જ્ઞાની સમ્યગ્દષ્ટિ ભેદજ્ઞાનીકો એમ અનુભવમેં આતે હૈં કિ જે આ પર્યાયમેં ફળદાન સામર્થ્યસે પ્રગટ હોકર ભાવકરૂપ પુદ્ગલસે રચિત મોહ હૈ એ મેરા કુછ ભી નહીં લગતા રાગકી સાથ મેરા કોઈ સંબંધ નહીં, મેરા સંબંધ તો જ્ઞાયકભાવ સાથે સંબંધ હૈ. આહાહાહા યે ચાહે તો દયાદાન દ્રતાદિકા રાગ, એ રાગ હૈ એ રાગકી સાથ મેરે કુછ સંબંધ નહીં.
હિન્દી પણ સાદી ભાષા છે ગુજરાતીવાળાને સમજાય તેવું છે. આહાહા ! ભાવકભાવ હોનેવાલા પુદ્ગલ દ્રવ્યસે રચિત, એ જડસે રચિત, આહાહાહા ! સ્વભાવસે રચિત નહીં, ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, ઉસકે રચિત તો આનંદ આતા હૈ, તો આ તો જડકર્મસે રચિત વિકાર વિકૃતભાવ, આહાહા! મોહ મેરા કુછ ભી નહીં લગતા. મોહ સાથ મેરા કુછ કાંઈપણ સંબંધ નહીં એમ, કાંઈપણ નહીં સંબંધ. આહાહાહા!
પુદ્ગલ દ્રવ્યસે રચિત મોહ મેરા કુછ ભી નહીં લગતા, કયોંકિ મૈ તો ટંકોત્કીર્ણ અણઘડ્યા ઘડતર ચૈતન્ય જયોતિ ભગવાન. ટંકોત્કીર્ણ, ટાંકણાથી જેમ ખોદકર નિકાલે ચીજ ઐસી ચીજ મૈ હું અંદર. શાશ્વત જ્ઞાયક ચૈતન્ય મૂર્તિ મેં હું, એમ ધર્મી અપના સ્વભાવકો, એક જ્ઞાયક સ્વભાવભાવ. દેખો, એક જ્ઞાયક સ્વભાવ વિકારભાવ થા એ ભાવકકા અનેકરૂપે ઉપાધિભાવ થા. આહાહાહા ! ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવભાવ જ્ઞાયક સ્વભાવભાવ જ્ઞાયક સ્વભાવભાવ, વો ભાવકકા વિકારી ભાવ, પુણ્યપાપકા ભાવ ભાવકકા વિકારી ભાવ પણ મેરા સ્વભાવ જ્ઞાયક સ્વભાવભાવકા પરમાર્થસે પરકે ભાવો દ્વારા ભાના અશક્ય હૈ, ભાવ્યરૂપ કરના બનાના. જોયું, હું? એ મેરા પર્યાયમેં ભાવ્યરૂપ બનાના અશક્ય હૈ. આહાહા!
કર્મ ભાવક હૈ ઉસકે( નિમિત્તસે) ઉત્પન્ન હોતા વિકારી પુન્ય પાપકા ભાવ હોતા હૈ. એ ભાવ્ય, તો મેરા યે ભાવ્યરૂપ હોના અશક્ય હૈ. આહાહાહા! આવું ઝીણું પડે એટલે શું કરે. એક જ્ઞાયક સ્વભાવભાવકા પરમાર્થસે પારકે ભાવો દ્વારા એ પરકા ભાવ હૈ એ. આહાહાહા ! એ ભાના એક જ્ઞાયક સ્વભાવભાવકે દ્વારા પરનો ભાવ દ્વારા ભાના, ભાવ્યરૂપ હોના અશક્ય હૈ.
ફિર, ધર્મી જીવકો સમ્યગ્દર્શન જ્ઞાનકે કાળમેં અંતરમેં એક સ્વભાવ જ્ઞાયક સ્વભાવભાવરૂપ મેં યે ભાવકકા જો વિકારીભાવપણે ભાવ્ય મેકૈ હો, (વે) અશક્ય હૈ. આહાહાહા! હૈ? આ તો અધ્યાત્મ શબ્દ હૈ બાપા આ કાંઈ વાર્તા કથા નથી. આ તો પરમાત્મ સ્વરૂપની કથા. આહાહાહા. ધર્મી, ભેદજ્ઞાનકે કાળમેં આ તો સમજાવે ત્યારે તો ઐસે સમજાવે ને એ કાંઈ મેં ઐસા હું ઐસા હું. એ તો વિકલ્પ હૈ ઐસા હોતા હૈ અંદર એમ એક જ્ઞાયક સ્વભાવભાવના પરમાર્થસે પારકે ભાવ દ્વારા ભાના અશક્ય હૈ. એ પણ વિકલ્પ છે અંદર હોતા હૈ, ભાવ મેરા
Page #545
--------------------------------------------------------------------------
________________
૫૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વભાવભાવ હૈ, એ પરકા કારણસે ભાવ્ય હોતે હૈ એ ભાવ્ય મેરા નહીં, ઈતના જ્ઞાનમેં અનુભવમેં આતા હૈ બસ, આ વાત કરતે હૈ તો ભેદને વિકલ્પસે કરતે હૈ. આહાહાહા! ભેદજ્ઞાનકે કાળમેં આ મેં અને આ મેરા નહીં, આ મેં આ ઐરા નહીં એ ભી એક વિકલ્પ હૈ, આતા હૈ ને ભેદજ્ઞાનમેં આતા હૈ કળશમેં ભેદજ્ઞાન પણ વિકલ્પ હૈ કેવળજ્ઞાનની પેઠે નથી. કળશમાં આતે હૈ, પણ આંહી સમજાવવામાં શું સમજાવે? શી રીતે સમજાવે? પણ એને અંતરમાં જ્ઞાયકભાવ ભગવાન આત્મા તરફના ઝુકાવ એ મેં હૈં ઐસા અનુભવમેં આયા બસ, હવે આ વિશેષ સમજાયા, કે યે કાળમેં ભાવકર્મકા ભાવકસે ભાવ્ય હોનેÄ મેરી શક્તિ અશક્ય હે, મેરા સ્વભાવ અસમર્થ હૈ, વિકારરૂપે હોના યે મેરા સ્વભાવ અશક્ય હૈ, મેરા સ્વભાવમેં ઐસા સામર્થ્ય હૈ નહીં. આહાહાહા ! સમજાય છે કાંઈ? આવું છે. અરે...
પરમાર્થસે પરકે ભાવ દ્વારા ભાના અશક્ય હૈ. આહાહાહા... મૈ તો સમકિતી જ્ઞાની ભેદજ્ઞાની અંતરમેં ભાવરૂપ પરિણમતે હૈ તો ઐસે કહેતે હૈ કિ મેં તો એક સ્વભાવભાવ જ્ઞાયકભાવસે રાગકા ભાવપણે પરિણમના એ અશક્ય હૈ. મૈ તો મેરા શાયકભાવ સ્વભાવ ભાવપણે પરિણમું એ મેરા શક્ય હૈ. આહાહા! (શ્રોતા:- અશક્ય છે કે અસંભવ છે) નહીં. પરિણમતે હી નહીં. સમ્યગ્દષ્ટિ એ ચારિત્રકી બાત લેના હૈ ને? સમ્યક્દર્શનમેં પરિણમતે થે જબ સમ્યગ્દર્શન થા તબ પર્યાયમેં, પણ વો પર્યાય હૈ યે ભાવકકા ભાવ્ય હૈ, હવે અહીંયા આગળ જાના હૈ ને. આહાહાહા ! અહીં તો પ્રત્યાખ્યાન અને ભેદજ્ઞાન બતાના હૈ ને, ૫રદ્રવ્યસે “નત્થી મમ કો વિ મોહો” એમ બતાના હૈ ને “મોહો નિમ્મમાં બતાના હું ને? આહાહાહા.. ધીમેથી સમજવું ભાઈ, આ અંતરકી ચીજ હૈ આ તો, કોઈ બહારસે મિલે ઐસી ચીજ નહીં, બહારમાં હૈ હી નહીં, જ્યાં અંદરમેં હૈ ત્યાં બહારમાં ક્યાં હૈ? યહાં તો રાગ અને પુણ્યકા પરિણામપણે પણ મેરા ભાવ પરિણમે એ અશક્ય હૈ. આહાહાહા ! ઐસા હોકર મોહુ પ્રત્યે નિર્મમત્વ હોકર સ્વભાવ પ્રત્યે સાવધાન હોકર સ્થિર હોતા હૈ. આહાહાહા! સમજમેં આયા? ઝીણી વાત છે. સાધારણ માણસને તો પકડાય નહીં કે આ શું કહે છે. ઓલું તો સમજાય, લ્યો વ્રત કરો, ભક્તિ કરો, જાત્રા કરો, એવું સમજાય તો ખરું. શું સમજવું તેમાં, એ તો રાગ હૈ રાગ કરો, રાગ કરો કરો કરો એમાં શું છે? એમાં તો મરો છે. આહાહાહા !
ભાષા કેવી જુઓ “પુદગલ દ્રવ્યસે રચિત મોહ” પર્યાયમેં રાગાદિ હૈ પુદ્ગલદ્રવ્યસે જડદ્રવ્યસે રચિત મોહ, આહાહાહા.... કર્યો કે મોહભાવ એ જડ હૈ, ચૈતન્ય નહીં. વિકારી મોહ ભાવ એ જડ હૈ, જડ કર્મસે રચિત મોહભાવ, આહાહા... મેરા કુછ ભી નહીં લગતા. આહાહાહા... કયોંકે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવભાવકા પરમાર્થસે ખરેખર પરમાર્થસે, દ્રવ્ય સ્વભાવસે, પરકે ભાવ દ્વારા ભાના અશક્ય હૈ. આહાહા.. નીચે જરી અર્થ કર્યો છે ને બીજો જરી ઈસ ગાથાકા દૂસરા અર્થ યે ભી હૈ, શબ્દાર્થ હૈ ને કિંચિત્ માત્ર મોહ મેરા નહીં હૈ, મેં એક હું, ઐસા ઉપયોગ હી આત્મા હી જાને, આત્મા હી જાને કે આત્માનો સમયકે જાનનેવાલે ઐસા આત્માકો આત્માને જાનનેવાલા મોહકો નિર્મમત્વ કહતે હૈ. ઐસે ગાથાનો અર્થ આ રીતે પણ હોતા હૈ. આહાહાહા !
એક જ્ઞાયક સ્વભાવભાવકા પરમાર્થસે પારકે ભાવ દ્વારા ભાના અશક્ય હૈ. (શ્રોતા –
Page #546
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૬
૫૩૧ અશક્ય કે અસંભવ) અશક્ય કહો કે અસંભવ કહો. નહીં હૈ એ કહો તો એકની એક બાત હૈ એ તો શબ્દ ફેર પડયો. મેરા જ્ઞાયક સ્વભાવભાવ વિકારપણે હોનેમેં અસંભવ હૈ અશક્ય હૈ, અલાયક હૈ, અયોગ્ય હૈ. (એકાર્થ હૈ.) સમજમેં આયા? આ તો સ્થિરતાની વાત કરના હૈ ને? પ્રત્યાખ્યાનકો ભેદજ્ઞાનકા વિશેષ સ્પષ્ટીકરણ કરતે હૈ, અનુભૂતિકા વિશેષ ભેદજ્ઞાનના સ્પષ્ટીકરણ કરતે હૈ. આહાહા ! યે આયાને પહલે આયા ને ઈસ અનુભૂતિસે આયાને? પરભાવકા ભેદજ્ઞાન કૈસે હુઆ ? એમ પ્રશ્ન હુઆ હૈ ને? આહાહાહા.
યહાં સ્વયં-એવ વિશ્વકો સમસ્ત વસ્તુઓંકો પ્રકાશિત કરનેમેં ચતુર, આહાહાહા.. મૈ, મેં મેરી ચીજ વિશ્વકો પ્રકાશિત કરનેમેં ચતુર ઔર વિકાસરૂપ હો ઐસી નિરંતર શાશ્વત પ્રતાપ સ્વરૂપ સંપત્તિયુક્ત હૈ ઐસા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવકે દ્વારા અપની બાત કરતે હૈ ને. ભગવાન આત્મા તો સમસ્તકો જાનને દેખનેવાલા હૈ, સર્વજ્ઞ હુઆ એ અહીંયા નહીં, અહીંયા તો આત્મા સર્વકો જાનને દેખનેવાલા હૈ બસ ઈતના.
સ્વયમેવ અપનેસે ચૂં, વિશ્વ હૈ માટે એમ નહીં. વિશ્વકો પ્રકાશિત કરનેમેં ચતુર ઔર વિકાસરૂપ ઐસી આહાહાહા.... નિરંતર શાશ્વત પ્રતાપ સંપત્તિ યુક્ત હૈ. વિકાસરૂપ ઐસી નિરંતર શાશ્વત પ્રતાપ સંપત્તિયુક્ત હૈ. ઐસા ચૈતન્યશક્તિ માત્ર! આહા... ઐસા મેરા ચૈતન્યશક્તિ માત્ર! આહાહાહાકૈસી ચૈતન્યશક્તિ હૈ? કે સ્વયમેવ વિશ્વકો પ્રકાશિત કરનેમેં ચતુર, વિકાસરૂપ ઐસી નિરંતર શાશ્વત પ્રતાપ સંપત્તિયુક્ત ઐસા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવકે દ્વારા, ઐસા સ્વભાવભાવ ચૈતન્યશક્તિમાત્ર, ચૈતન્ય સ્વભાવકા સ્વભાવ દ્વારા, ચૈતન્ય શક્તિકા સ્વભાવદ્વારા, ભગવાન આત્મા હી જાનતા હૈ. આહાહા ! દેખો, ભગવાન આત્મા હી જાનતા હૈ, કે પરમાર્થસે મેં એક હું. અહીં સર્વજ્ઞની વાત નહીં હૈ આ આત્મા સર્વ વિશ્વને જાનને દેખનકી શક્તિવાલા હૈ.
ઐસે ચૈતન્યશક્તિમાત્ર, ઐસે ચૈતન્યશક્તિમાત્ર, રાગાદિ ઉસમેં કુછ નહીં, ઐસા સ્વભાવભાવકે દ્વારા, ભગવાન આત્મા હી જાનતા હૈ, આહાહાહા.. કે પરમાર્થસે મેં એક હું. આમ સમજાય હું પરમાર્થથી હું એક છું એવો વિકલ્પ પણ ત્યાં નથી, પણ સમજાવે ત્યારે શું કરે, સમજાવવું શી રીતે, એ અંતરમેં પરમાર્થ એકરૂપ જ્ઞાયક ચૈતન્યશક્તિ ઐસા સ્વભાવ તો વિશ્વ સારી ચીજ લોકાલોક, સબકો જાનને દેખનેવાલા મૈં ઐસી મેરી શક્તિ. આહાહા !
ઐસા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવકે દ્વારા, ભગવાન આત્મા હીં જાનતા હૈ, ઐસા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવકે દ્વારા ભગવાન આત્મા હી જાનતા હૈ. આહાહાહા ! ઇન્દ્રિયોંસે અને મનસે જાનતે હૈ યે નહીં, એમ કહે છે અહીં. ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવકે દ્વારા ભગવાન આત્મા હી જાનતા હૈ. આહાહાહા ચૈતન્યશક્તિ સ્વભાવભાવ જો સર્વ સમસ્ત વસ્તુ વિશ્વકા જાનને દેખનેવાલા ઐસા મેરા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવકે દ્વારા, ભગવાન આત્મા હી જાનતા હૈ, કે પરમાર્થસે મેં ‘એક’ હું. મેં તો એક સ્વરૂપી જ્ઞાતા દૃષ્ટા એક હી હું દૂસરકા કોઈ સંબંધ મૈરેમેં હૈ નહીં. આહાહા!
ઈસલિયે યદ્યપિ સમસ્ત દ્રવ્યોકે પરસ્પર સાધારણ અવગાહ, એક ક્ષેત્રમેં રહતે હૈ, એક ક્ષેત્રમેં જ્યાં ભગવાન આત્મા હૈ, વહાં ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, પુદ્ગલ ભલે હો એક જ ક્ષેત્રમે છ દ્રવ્ય રહ્યા છે. થોડા, આખું દ્રવ્ય ભલે નહીં ધર્માસ્તિ. જ્યાં ચૈતન્યશક્તિ
Page #547
--------------------------------------------------------------------------
________________
૫૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વભાવભાવ ત્યાં બીજા દૂસરા દ્રવ્ય એક ક્ષેત્રે હૈ, અનંતા પરમાણું હૈ. ધર્માસ્તિકાયકા અસંખ્ય પ્રદેશ, અધર્માસ્તિકાયકા અસંખ્ય પ્રદેશ, અસંખ્ય કાળાણુ, આકાશ આખા લોકના અસંખ્ય ભાગમેં... એક પરસ્પર સાધારણ અવગાહ, એકક્ષેત્રાવગાહુ સાધારણ અવગાહુ. નિવારણ કરવું અશક્ય હોવાથી એ નિવારણ કરના અશક્ય હૈ. એક જ ક્ષેત્રમેં જ્યાં ભગવાન ચૈતન્યશક્તિમાત્ર ભગવાન આત્મા જાનના દેખના ભાવવાલા હૈ, એ જ ક્ષેત્રમૈં દૂસરા પદાર્થ ભી હૈ તો ઉસકા અભાવ કરના અશક્ય હૈ. નિવારણ કરના અશક્ય હૈ.
દેખો, ઉસમેં ઐસા કહા થા કિ વિકારપણે પરિણમના મેરેમેં અશક્ય હૈ અને એકક્ષેત્રે દૂસરી ચીજ હૈ ઉસકો હુઠા દેના અશક્ય હૈ. હો. આહાહાહા... ટીકા તે ટીકા છે ને! એક ક્ષેત્રમેં હોને પર ભી મૈ તો જ્ઞાયક સ્વભાવ એકરૂપ હું ચૈતન્યવાલા હું. એ ત્યાં હૈ ઉસકો ભી મૈં જાનને દેખનેવાલા હું અને એક ક્ષેત્રે હૈ તો ઉસે દૂર કરના ઐસા અશક્ય હૈ, સભી હૈ હો. આહાહાહા. પાછા શબ્દ કયા લિયા હૈ. સમસ્ત દ્રવ્યોંકે પરસ્પર સાધારણ અવગાહ, આત્મા હું ત્યાં પર હૈ, ને પર હૈ ત્યાં આત્મા હૈ. હેં ને? પરસ્પર અવગાહ હો એક ક્ષેત્રમાં. આહાહાહા... જુઓ ! આ વાત એ સર્વજ્ઞ સિવાય આ ક્યાંય ઐસી બાત હૈ નહીં. જાનનેવાલા દેખનેવાલા એક સ્વરૂપ ત્યાંય દૂસરા દ્રવ્ય હૈ, એક ક્ષેત્રે, આહાહાહા.. સમસ્ત દ્રવ્યોકે અનંત દ્રવ્યો. આહાહા... જ્યાં ભગવાન આત્મા હૈ ત્યાં અનંત અનંત પરમાણુના સ્કંધ, ઐસા અનંત સ્કંધ હૈ. એક એક પ્રદેશમેં અનંત પરમાણુના સ્કંધ, ઐસા અનંત સ્કંધ હૈ. ઐસા અસંખ્ય પ્રદેશી ભગવાન હૈ ત્યાં અનંત અનંત પરમાણુકા સ્કંધ એવા અનંતાન્કંધ એક ક્ષેત્રાવગાહ હૈ. એક ક્ષેત્રકા અવગાહનામેં હૈ. અરે આવી વાતું છે. છતાં તેનો અભાવ કરવો એ અશક્ય છે પણ તેને પોતામાં રહીને પોતાને જાણવું એ જાણવામાં એ જાણવું આવી જાય અને રાગરૂપે ન થવું એ અશક્ય છે, પણ તે જાણનાર પોતાને જાણતા એકક્ષેત્રાવગાહમાં છે તેને જાણે એ તો મારો સ્વભાવ છે. સમસ્ત વિશ્વને જાણવું એ તો મારો સ્વભાવ છે. આહાહા! અવગાહ નિવારણ કરના અશક્ય હોનેસે મેરા આત્મા હવે મેરા આત્મા કયા હૈ, એ વિશેષ વાત આવશે.
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૦૩ ગાથા – ૩૬ તા.૮-૧૦-૭૮ રવિવાર આસો વદ-૭ સં. ૨૫૦૪
૩૬ મી ગાથા અહીં સુધી આવ્યું છે. ભગવાન આત્મા જ જાણે છે કે, ત્યાંથી લેવું ઝીણી વાત છે ભાઈ ચાલતી વાતથી જુદી જાત છે. આહા. (શ્રોતા:- સત્ય વાત છે) આ આત્મા જ્ઞાયક સ્વરૂપ ચિહ્વન જ્ઞાન ને આનંદનો ઘન પ્રભુ એ આત્મા, બાકી પુણ્ય ને પાપના વિકલ્પો રાગ ઊઠે એ બધા કર્મના નિમિત્તથી થયેલા એ કર્મના છે, મારો સ્વભાવ નહીં, એમ આ જીવ અધિકાર ચાલે છે ને, ધર્મી જીવ એને કહીએ આહાહા કે આ આત્મા છે એ આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે. એ આત્મા એમ જાણે છે. છે? કે પરમાર્થે હું એક છું. આહાહા... આ પર્યાયમાં જે વિકાર દયા-દાન વ્રત ભક્તિ કામ ક્રોધ જે થાય છે એ હું નહીં. એ તો ભાવકકર્મ એનો એ ભાવ, મારો ભાવ નહીં. આહાહા... જો કે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહ “જો કે
Page #548
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૬
૫૩૩
ભગવાન આત્મા જ્યાં છે ત્યાં બીજાં દ્રવ્યો પણ છે એક જગ્યોએ રહેવામાં નિવારણ ન કરી શકાય. કર્મના ૨જકણો ધર્માસ્તિકાયાદિના પ્રદેશો કે જે જીવ પાત્ર છે એને જ્ઞાનીએ એમ જણાવ્યું કે ભગવંત તારું સ્વરૂપ, શરીર અને વાણીની ક્રિયાથી તો ભિન્ન છે, પણ અંદ૨ જે પુણ્ય પાપના શુભઅશુભભાવ થાય, એનાથી તારું સ્વરૂપ ભિન્ન છે. આહાહા... એમ એણે સાંભળ્યું જાણ્યું અને અંદરમાં વિવેક કર્યો, કે હું તો આત્મા, એકરૂપ સ્વરૂપ છું. શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ આહાહાહા... સમ્યગ્દર્શનની ચીજ છે બાપુ ઝીણી બહુ. આહાહા ! હું તો સર્વ દ્રવ્યો જે છે ‘પરસ્પર સાધારણ એકક્ષેત્રે રહે છે તેનું નિવારણ કરવું અશક્ય છે” મારો આત્મા અને જડ, હું ભગવાન આત્મા અને જડ, શિખંડની જેમ એકમેક થઈને રહ્યા છે, એકમેક થઈ રહ્યા છે શિખંડમાં દહીં અને ખાંડ એકમેક થઈને જાણે રહ્યા છે. એમ આ આત્મા ભગવાન આત્મા અને કર્મના આદિ ૫૨માણુઓ અને પુણ્ય-પાપના ભાવ, અહીં ખરેખર તો પુણ્ય-પાપના ભાવ લેવા છે. એ બે એક જેવા જણાય છે અનાદિથી, અરે આ તે ક્યાં જોવા નવો થાય ?
અહીંયા કહે છે કે જેમ શિખંડમાં દહીં અને ખાંડના સ્વાદ ભિન્ન છે, છતાંય એક સ્થાને, એકભાવવાળા હોય એમ એને દેખાય છે અનાદિથી. એમ ભગવાન આત્મા અનાકુળ આનંદ સ્વરૂપ પ્રભુ એમાં શુભ અને અશુભભાવ એ એકમેક હોય એમ એને દેખાય છે અનાદિથી જાણે એક થઈ રહ્યા હોય, તોપણ શિખંડની માફક સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે આહાહાહા... પણ હું આત્મા ચૈતન્ય સ્વરૂપ એનો સ્વાદ પવિત્ર અને આનંદનો સ્વાદ છે, તે હું. છે ? સ્પષ્ટ અનુભવમાં આવતા, આહાહાહા... સ્વાદના ભેદને લીધે, હું મોહ પ્રત્યે નિર્મમ છું. કેમકે કર્મના નિમિત્તના સંગે થયેલા શુભ-અશુભ દયા-દાન વ્રત ભક્તિ કે કામક્રોધના ભાવ, એનો સ્વાદ રાગનો કલુષિત (આકુળિત ) છે. આહાહાહા ! મારો ચૈતન્ય સ્વભાવનો સ્વાદ એનાથી જુદો છે. એમ ધર્મી જીવ પ્રથમ ધર્મ પામતાં, પ્રથમ ધર્મ પામતાં, એને રાગનો સ્વાદ ભિન્ન દેખાય છે. આહાહાહા... અને આત્માનો સ્વાદ ભિન્ન જણાય છે- જેમ શિખંડમાં સ્વાદ દહીંનો ને ખાંડનો ભિન્ન છે, એમ મારો સ્વાદ, હું આનંદ સ્વરૂપ પ્રભુ એનો સ્વાદ ચૈતન્યનો સ્વાદ અને દયા દાન વ્રત ભક્તિ આદિના પરિણામ જે રાગ છે, એનો સ્વાદ દહીંની પેઠે ખાટો છે, એટલે કલુષિત છે, મારો સ્વાદ આનંદનો ભિન્ન છે. આહાહાહા !
અરે કે દિ’ કરે ? ભવના અંત લાવવા હોય એની વાતું છે બાપુ. ભવ કરી કરીને મરી ગયો છે અનંતકાળથી નરકના, સ્વર્ગના, મનુષ્યના અનંત અનંત ભવ કર્યા છે, પણ એણે આત્મજ્ઞાન ન કર્યું.. એના વિના એનું પરિભ્રમણ ન મટયું. આહાહાહા ! જેને એ પરિભ્રમણ મટાડવું છે એને આત્માના ને રાગના સ્વાદને ભિન્ન જાણશે તો મટશે. જુઓ આ વાણી. આહાહાહા... અરે આ વાત.. શ૨ી૨ વાણી મન, જડ અને સ્ત્રીકુટુંબ પરિવા૨ એ તો ૫૨ છે, એને તો આત્માની સાથે કાંઈ સંબંધ નથી. એમ જડકર્મના નિમિત્તથી થતા શુભાશુભભાવ જે રાગાદિનો સ્વાદ, એ જડનો સ્વાદ છે. ચૈતન્ય જ્ઞાયક મારું સ્વરૂપ એનો સ્વાદ ચૈતન્યનો આનંદ છે. અરે આ વળી, આ સ્વાદ કેવો હશે ? આ દુધપાકના સ્વાદ ને મોસંબીના સ્વાદ ને એમ લોકો તો માને છે. ધૂળમાંય સ્વાદ નથી સાંભળને હવે. એ તો જડ છે જડનો સ્વાદ તને આવે ? જડનો સ્વાદ તો જડ રૂપી છે, એ ખાતા તને એનો સ્વાદ નથી આવતો, એના પ્રત્યેનો રાગ થાય છે, એ રાગનો સ્વાદ
Page #549
--------------------------------------------------------------------------
________________
૫૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એને આવે છે.
અરેરે! એને ક્યાં ખબર છે. બેખબરો અનાદિથી અજ્ઞાની મૂરખ. આહાહા.. પોતાની જાતને જાણી નહીં અને રાગાદિ પર જાત છે તેને મલિન તરીકે જાણ્યું નહીં. કનુભાઈ આવી વાતું છે આંહી તો કરોડોપતિ માણસ હોય તો, તે કરોડપતિ માણસ છે, આહાહા ! ને જાણે અમે સુખી છીએ, ધૂળમાંય નથી સુખી. આહાહાહા !
છે? સ્વાદના ભેદને લીધે શિખંડની માફક, દહીં અને ખાંડના સ્વાદના ભેદની માફક, સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે, આહાહા ! હું મોહ પ્રત્યે નિર્મમ છું. એ રાગાદિ ભાવ છે એ મારા નહીં, હું એના પ્રત્યે નિર્મમ છું. આહાહા ! શરીર વાણી મન એ તો કયાંય રહી ગયા બહાર ધૂળ, આહાહા ! પણ અંદરની પર્યાયમાં કર્મના નિમિત્તથી થતાં વિકારી ભાવ તેનો સ્વાદ ભિન્ન છે માટે એના પ્રત્યે હું નિર્મમ છું. આહાહાહા ! આવી વાત છે.
વીતરાગ જિનેશ્વરદેવ ત્રિલોકનાથ પરમાત્મા આમ ફરમાવે છે. જિનેશ્વર વીતરાગ ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વર એમ ફરમાવે છે, (ક) પ્રભુ તારું સ્વરૂપ અંદર ચૈતન્યની જાતના આનંદનું છે ને, આહાહાહા ! એ આનંદનો સ્વાદ તે તારો અને વચમાં જે રાગાદિનો સ્વાદ તને ઉપયોગમાં જણાય એ મલિન ઉપયોગ થઈને જણાય એ સ્વાદ તારો નહીં. આહાહાહા ! રાગના સ્વાદને અને ચૈતન્યના સ્વાદને ભિન્ન પાડવા એ કાંઈ સાધારણ વાત છે? અનંતકાળથી કર્યું નથી એક સેકંડ પણ. આહાહા... ધર્મને નામે પણ દયા દાન વ્રત ભક્તિ ને પૂજાને એ રાગના ભાવને કરીને મરી ગયો છે. આહાહા! એ રાગનો સ્વાદ તો જડનો છે. આહાહાહા ! સ્ત્રીના શરીરના ભોગ વખતે શરીરનો એને અનુભવ નથી, પ્રભુ તને ખબર નથી, એ તો માટી છે આ તો ધૂળ છે (આત્મા) અરૂપી એનો એને અનુભવ નથી. પણ એના પ્રત્યે રાગ થાય છે કે આ ઠીક છે, એવા રાગનો અજ્ઞાનીને અનુભવ છે. માને છે કે આ શરીરને હું ભોગવું છું. આહાહાહાહા.. અહીંયા કહે છે, કે આ રાગનો સ્વાદ એ જડનો છે, તારું સ્વરૂપ નહીં પ્રભુ. આહાહાહા! એમ ત્રિલોકનાથ જિનેશ્વરદેવનો પોકાર છે, એ જીવે કોઈ દિ' સાંભળ્યો નથી. આહાહા !
એ સ્વાદમાં આવતા ભેદને લીધે મોહ પ્રત્યે નિર્મમ જ છું. આહાહાહા ! મારો ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી, એનો જે અતીન્દ્રિય આનંદ સ્વાદ અને મોહકર્મના નિમિત્તથી થયેલો વિકૃતભાવ એનો સ્વાદ તે તદ્દ્ન ભિન્ન છે, માટે તેના પ્રત્યે ધર્મો સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી શરૂઆતવાળો એમ કહે છે, માને છે, કે રાગ પ્રત્યે હું નિર્મમ છું. આહાહા!
આવું સાંભળવું મુશ્કેલ પડે એવું છે. પ્રવીણભાઈ? આ તમારા પૈસા અને લાદીને ધૂળધાણીને પાંચ-દશ લાખની પેદાશ હોય એટલે જાણે, ઓહોહો ! ક્યાંય વધી ગયા અને બેપાંચ દશ કરોડ રૂપિયા થાય, એટલે હું પહોળો અને શેરી સાંકડી થઈ જાય એને, સમજાણું કાંઈ? આંહી તો આ વાત છે પ્રભુ, ત્રણ લોકના નાથનો પોકાર વીતરાગનો આ છે, એ વાત તો અત્યારે સંપ્રદાયમાં છે જ નહીં. સંપ્રદાયમાં તો આ કરો ને આ કરો ને આ કરો એ રાગની ક્રિયા એને ધર્મ માને.
આંહી તો કહે છે કે ધર્મી જીવ એને કહીએ કે રાગના સ્વાદના પ્રત્યે જે નિર્મમ છે અને પોતાના સ્વભાવ પ્રત્યે અહમ્પણું મમ્ છે, એ મારો છે. આહાહાહા... બીજી રીતે આવ્યું કે
Page #550
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૬
૫૩૫ રાગના સ્વાદ પ્રત્યે ધર્મી નિર્મમ છે અને નિજ સ્વાદ પ્રત્યે મમ્ છે, મમ્ આ મમ્ નથી છોકરા ખાતા. આહાહાહા.. અરે ! અરે ! આવી વાતું છે. ધર્મી મમ્ કરે છે મમ્, મમ્ ખાય છે. મમ્ એટલે પોતાની ચીજ જે આનંદ છે તેને અનુભવે છે, આ નિર્મમ છે આ મમ્ છે. આહાહા!
ચોર્યાસીના અવતાર કરી કરીને મરી ગયો છે, અને હજી જ્યાં સુધી એ રાગ એ હું એવી માન્યતા પડી છે એ મિથ્યાત્વની એમાં અનંતાભવ કરવાની તાકાત છે. નરક ને નિગોદના ભવ કરવાની તાકાત છે એમાં. આહાહા ! એ બધા અબજોપતિ ને કરોડોપતિ એ મરીને ત્યાંથી ઢોરમાં જવાના. આહાહા! કેમકે ત્યાં રાગ જે તીરછો સ્વભાવ છે, જે સ્વરૂપ પોતાનું નથી, એના સ્વાદમાં પોતે માને છે કે તે હું છું, તે મિથ્યાદેષ્ટિ જીવને આડોડાઈ કરી નાખી જીવમાં એણે, જીવનો જે રાગરહિત સ્વભાવ છે એમ ન જાણતાં, એ દયા દાન રાગના પરિણામનો સ્વાદ એ મારો છે, એવી જેણે અંતરમાં આડોડાઈ કરી છે, એ મરીને તિર્યંચ આડા, આમ શરીર આડા છે એમ થાશે, આ માણસ ઊભા છે, આવી વાત છે બાપુ આંહી તો. આહાહાહા!
- તિર્યંચ છે ને? એ તિર્યંચ કહે છે ને પ્રભુ, એને તિર્યંચ કહેને, આમ તીરછા, માણસ આમ ઊભા છે અને ગાય ભેંસ બકરા ખીસકોલી એના શરીર આમ આડા છે, તીરછા છે. એ તીરછા કેમ થયા? કે પૂર્વે એણે આડોડાઈ તીરછાઈ બહુ કરી હતી. દારૂ માંસના ખોરાક હોય તો તો મરીને નરકે જાય, પણ એ ન હોય, પણ આવા રાગના તીવ્ર ભાવને પોતાના સ્વાદ તરીકે જાણી, ભગવાનને આડો કરી નાખ્યો, અવળો કરી નાખ્યો, આહાહાહા... ભગવાન એમ કહે છે, એ જીવો મરીને તીરછા, તિર્યંચ થશે. ગાય ભેંસ ને બકરા થશે. આહાહાહા ! અનંત વાર થયો છે એ રીતે. આહાહાહા !
આંહી કહે છે કે, એકવાર જેણે પોતાના આનંદના સ્વાદને લઈ સ્વસમ્મુખ થઈ, ભગવાન આનંદ સ્વરૂપ, જે એનાથી વિમુખ હતો, જે શુભઅશુભભાવને માનીને સ્વાદ લઈને મારો છે એમ માનતો, એ સ્વભાવથી વિમુખ હતો. એ સ્વભાવની સન્મુખ થયેલો પ્રભુ, આહાહાહા... મારું સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ ચૈતન્યનો સ્વાદ તે હું એમ જેણે મમ કર્યું, આનંદનો સ્વાદ લીધો, આહાહા ! એને એ સ્વાદની આગળ ચાહે તો દયા દાન વ્રતનો રાગ હોય પણ એ રાગ કલુષિત જડનો સ્વાદ છે. અરે આ કેમ બેસે? આહાહા.... ક્યાં રખડતો રખડતો રઝળતો એને ક્યાં (આ) વાત બેસે? સાંભળવા મળે નહીં બિચારાને. આહાહાહા !
આવી વાતું છે પ્રભુ. શું કરીએ ? ભગવાનનો પોકાર છે સીમંધર ભગવાન પાસેથી આ બધી વાત આવી છે. પ્રભુ બિરાજે છે. મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે, સીમંધર ભગવાન, આહાહાહા ! ન્યાંથી આવેલી આ વાત છે. આહાહા !
કહે છે કે સ્વાદના ભેદને લીધે, મારો પ્રભુ તો ચૈતન્ય સ્વભાવી સ્વાદિષ્ટ છે, આહાહા.... અનાકુળ આનંદના સ્વાદવાળો તે હું અને આ રાગનો સ્વાદ જે મોહનો સ્વાદ તે કલુષિત, એના પ્રત્યે હું નિર્મમ છું. એ મારા નહીં, જીવ અધિકાર છે ને, એ રાગને અજીવ ને જડ કહીને જીવથી જુદો બતાવ્યો છે. એ નિર્મમ છું. એ નિર્મમ જ છું. રાગનો કણ પણ જે અંદર હોય, આહાહા ! આવે પણ હું નિર્મમ જ છું. શરીર વાણી મન બાઈડી છોકરાં તો ક્યાંય (દૂર) રહી ગયા ધૂળ એ તો ક્યાંય રહી ગયા એના હતા જ ક્યાં? આહાહા ! પણ ધર્મી જીવ તો એ મારા છે એ તો
Page #551
--------------------------------------------------------------------------
________________
૫૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વાત ગઈ, પણ રાગ મારો છે એ વાત( ગઈ ) જાય છે, ત્યારે ધર્મી થાય છે. ત્યારે તે સમ્યગ્દષ્ટિ, ધર્મની શરૂઆતવાળો પ્રથમ દરજ્જાનો, આહાહાહા... અરેરે આવી વાતું આ શું છે આ? આવો વીતરાગનો માર્ગ હશે આ? વીતરાગ માર્ગમાં તો દયા પાળવી, વ્રત પાળવા, કંદમૂળ ખાવા નહીં, રાત્રે ચોવિહાર કરવો, છપરબી આહાર કરવો એવું તો અમે સાંભળીએ છીએ ભાઈ, માર્ગ એ નથી પ્રભુ એ જૈન માર્ગ નથી, એ તો રાગ માર્ગ છે.
ભગવાન આત્મા જ જાણે છે. આત્મા જ જાણે છે, કે હું જ્યાં છું ત્યાં બીજાં દ્રવ્યો, ભગવાને તો છ દ્રવ્યો જોયાં છે ને? સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરે છ દ્રવ્યો જોયાં છે, તો હું જ્યાં છું
ત્યાં બીજાં દ્રવ્યો છે, બીજા આત્માઓ ત્યાં છે અહીં આત્માના પ્રદેશ પાસે, અનંત પરમાણુઓ પડ્યા છે, ધર્માસ્તિકાયના પ્રદેશ છે, અધર્માસ્તિકાયના પ્રદેશ છે, આકાશના છે, કાળના છે, પણ
એક ક્ષેત્રે રહેવામાં નિવારણ કરવું અશક્ય છે. એને ક્ષેત્રથી જુદા પાડી શકાય એમ નહીં, પણ રાગના ભાવની મલિનતાને ભાવથી ભેદ કરીને ભાવથી જુદા કરી શકાય. આહાહાહા !
આવી વાતું છે. પ્રભુ પછી સોનગઢના નામે ગમે તે કહે લોકો કહેબચારા એને ખબર નથી ને, સોનગઢ નિશ્ચયની વાતું કરે ને વીતરાગની વાતું કરે. અમારી દયા ને વ્રત (અમે) પાળીએ એને ધર્મ ન કહે, એમ કહે બિચારા શું કરે? ખબર નથી એ. (શ્રોતા:- જ્ઞાયકના સ્વાદથી અજાણ્યા છે) અજાણ્યા છે. અંદર જાણક સ્વરૂપ ભગવાન, એ ચૈતન્યસ્વભાવી પ્રભુ છે. એના સ્વાદમાં તો ચૈતન્યનો આનંદ સ્વાદ હોય ભાઈ. એને ધર્મી જીવને તેના સ્વાદમાં પોતાપણું ભાસે છે. અંદર રાગ આવે છે તેને કર્મના તરફના જડનો વિકાર એ કર્મનો છે, એનો
સ્વાદ કલુષિત, ઝેર જેવો દુઃખરૂપ સ્વાદ છે. આહાહા... અરેરે ! ચૈતન્ય સ્વભાવ વસ્તુ ભગવાન ત્રિકાળી અવિનાશી વસ્તુ છે. આત્મા કોઈ સાધારણ ચીજ નથી. આહાહા! એની પર્યાયમાં વર્તમાન અવસ્થામાં એની રમતું (વિકારમાં) અનાદિની છે પણ એ પર્યાયની સમીપે આખું તત્વ મહાપ્રભુ, ચૈતન્ય તત્ત્વ છે એની ખબર નથી એને. આહાહાહા ! એ જ્યાં એને ખબરું પડે છે, આહાહા... કે હું તો આત્મા જ એક છું, એમાં જે અનેકપણું વિકૃત અવસ્થા દેખાય છે, એ સ્વાદ મારો નહીં, તે પ્રત્યે હું નિર્મમ છું. આહાહાહા ! અને મારો ચૈતન્યનો સ્વાદ રાગ રહિત સ્વાદ, શાંતિ અને આનંદનો પ્રભુ સ્વભાવ એનો સ્વાદ, અરે, આ.. આવો આત્મા અને શું કહે છે આ? પાગલ જેવું લાગે એવું છે આ. બાપુ! એણે સાંભળ્યું નથી ભાઈ, તેં પચાસ વર્ષ સાંઈઠ વર્ષ કાઢયા બધાય અજ્ઞાનમાં, મૂંઢતામાં, આહા! આ વાત સાંભળી નથી ભાઈ, આ પાગલ નથી (હોતા?) તું પાગલ છો માટે તને ભાસતું નથી. આહાહા ! વીતરાગની વાણી ઔષધ છે. રાગનો રેચ કરાવવાની, (દવા છે) આહાહા... રાગનો રેચ થઈ જાય, અને ચૈતન્યની નિરોગતા ચૈતન્યની દૃષ્ટિમાં આવે. આહા... આ વીતરાગ વાણી કહે છે. સમજાય છે કાંઈ?
કારણ કે, સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી, હું કે બધા પદાર્થો, એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય નામ આત્મ પદાર્થ અથવા દરેક પદાર્થ એવો ને એવો જ સ્થિત રહે છે, પરમાણુ લ્યો તો પણ પરમાણુ આ જડ આ આંગળી તો અનંત રજકણનો પિંડ છે એનો છેલ્લો પોઈન્ટ છે ટૂકડો એ પણ પોતે પોતામાં સ્થિત છે. પરમાણુ પરમાણુમાં સ્થિત છે પરમાણુને આત્મા સાથે કાંઈ સંબંધ નથી. આહાહાહા ! આ માટી છે જુઓ આ, (શરીર) લોકો પણ એમ કહે છે પણ
Page #552
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૬
૫૩૭
એને ભાન નથી બોલે ખરા આંહી ચૂક વાગે ને તો કહે મારી માટી પાકણી છે, પાણી અડવા દેશો નહીં, બોલે ખરા ભાન વિનાના, બોલે ખરા મારી માટી પાકણી છે, માટી તો જડ ધૂળની છે આ ક્યાં માટી તારી હતી, આ તો પુદ્ગલ છે. ખીલી વાગી હોય તો પાણી અડાડશો નહીં, પાણીનો પાટો બાંધશો નહીં, મારી માટી પાકણી છે. માટી કહે ને વળી પાછી મારી કહે ! ગાંડાના કાંઈ લખણ બીજા હશે ? સમજાણું કાંઈ ? આહાહા !
એ માટી એની ચીજ નથી, એ તો ભિન્ન છે એક જગ્યોએ રહેવા છતાં, પણ અંદરમાં રાગ થાય છે શુભઅશુભ રાગ એ પણ વિકૃત-કલુષિત સ્વભાવ, એ મારા ચૈતન્યનો સ્વાદ નહીં. આહાહાહા ! અરેરે કે દિ' કરે અને કે દિ' એના ભવના અંત આવે ? આ (સમજયા ) વિના એના ભવના અંત આવે એવું નથી. મરી જાયને, ક્રિયા કરી કરીને. આહાહા ! એ તો બધી રાગની ક્રિયા છે, અને રાગ તો કલુષિત મેલો જડનો સ્વભાવ છે. અરેરે ગજબ વાતું આ.
“સદાય પોતાના એકપણામાં પ્રાસ હોવાથી આત્મપદાર્થ એવો ને એવો જ સ્થિત ૨હે છે” કૌંસમાં બતાવે છે દહીં અને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે. દહીં અને ખાંડ, એમાં દહીં અને ખાંડ એક જેવા માલૂમ પડે છે શિખંડમાં, તોપણ પ્રગટરૂપ ખાટામીઠા સ્વાદના ભેદથી, દહીં તે ખાટું છે અને ખાંડ તે મીઠી છે. બેયના સ્વાદના ભેદથી જુદા જુદા જણાય છે. આહાહાહા !
શાસ્ત્રમાં તો એવો એક લેખ છે કે દારૂ પીધો હોય તો એને શીખંડ ખવરાવો તો ગાયના દૂધ જેવું લાગે એને, જેણે દારૂ પીધો છે એને જો શીખંડ આપો તો ગાયનું દૂધ પીઉં છું એવું લાગે, એને સ્વાદની ખબર નથી એમ જેણે મિથ્યાત્વના દારૂ પીધા છે, ઊંધી શ્રદ્ધાના દારૂ પીધા છે, આહાહાહા ! એને રાગના સ્વાદ મારા છે એમ ભાસે છે. આવી વાત છે, પ્રભુનું સ્વરૂપ આવું છે ભાઈ. આહાહા!
તેવી રીતે દ્રવ્યોના લક્ષણભેદથી જડ ચેતનના જુદા જુદા સ્વાદને લીધે, એ રાગાદિ જડનો સ્વાદ છે કેમકે રાગ પોતે જાણતો નથી કે હું કોણ છું, ચાહે તો દયા દાન વ્રત ભક્તિનો વિકલ્પ રાગ હો એ રાગમાં જાણવાની તાકાત નથી. એ તો અચેતન છે. આહાહાહા ! રાગ પોતે જાણતો નથી કે હું કોણ છું, તેમ રાગ જોડે ચૈતન્ય ભગવાન છે તેને ( રાગ ) જાણતો નથી. તેમ તે રાગ ચૈતન્ય વડે જણાય છે, માટે તે જડ છે. આહાહાહા !
અરેરે એ જેમ શિખંડમાં ખાંડ અને દહીંનો સ્વાદ ભિન્ન છે, એક જેવા દેખાવા છતાં, એમ ભગવાન આત્માનો સ્વાદ ચૈતન્યનો અને રાગનો (સ્વાદ) જડ એ લક્ષણભેદથી બેના લક્ષણભેદ છે, બેના લક્ષણો જુદા છે. જેમ દહીંનો સ્વાદ ખાટો અને ખાંડનો સ્વાદ મીઠો, એમ લક્ષણભેદ છે. એમ રાગનો સ્વાદ જડ કલુષિત, ભગવાનનો સ્વાદ ચૈતન્ય અને આનંદ, બેયના લક્ષણથી બેયના ભેદ છે. આહાહા... સમજાણું કાંઈ ? કાંઈ સમજાણું શું કીધું છે એ ? સમજાય જાય તો જુદી વાત છે, પણ કઈ પદ્ધતિથી કહેવાય છે, એ શૈલી પકડાય છે એમ.
અરેરે આવો મારગ હશે જિનદેવનો અહીં તો ભાઈ એવું સાંભળ્યું'તું, કહે દયા પાળો, વ્રત કરો, જીવને ન મારો, છ કાયની દયા પાળો, પાંજરાપોળમાં મદદ કરો, ઘેટાંને ખડ નાખો, આહાહા... પોઢા કરો, પ્રતિક્રમણા કરો. સામાયિક કરો, શેના પોઠા ? તારે ભાન નથી ને આત્મા કોણ છે એનું ભાન નથીને પોહા શેના ? અજ્ઞાનના પોહા છે મિથ્યાત્વના. મિથ્યાત્વને પોસે છે
Page #553
--------------------------------------------------------------------------
________________
૫૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એ તો. આહાહાહા !
ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી આનંદ પ્રભુ. એ આનંદનો સ્વાદ એ ચૈતન્યનો સ્વાદ છે અને એ રાગ જે રાગ વિકલ્પ હોં, આહાહાહા! ચાહે તો પંચમહાવ્રતના પરિણામ હો, એ રાગ છે ભાઈ તને ખબર નથી, એ તો વૃત્તિનું ઉત્થાન છે એ રાગનો સ્વાદ કલુષિત છે તને ખબર નથી. આહાહા! ઈ જડ ને ચૈતન્યના સ્વાદની ભિન્નતાને લઈને, જુદા જુદા સ્વાદને લીધે (જુદા) જણાય છે. આહાહાહા... કેટલી ધીરજ જોઈએ આમાં. આહાહાહા! કે મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિ છે. રાગ દ્વેષ હરખ શોક એ બધા ભાવ મોહકર્મના ઉદયનો સ્વાદ એ છે. આહાહાહા !
રાજીપો થઈ જાય આમ પૈસા પાંચ પચીસ લાખ મળે, ને બે લાખની પેદાશ મહિને હોય તો જાણે. ઓહોહો ! કોણ જાણે શું વધી ગયો? એનો રાજીપો એ રાગના ઝેરનો સ્વાદ છે. આહાહા! છે? (શ્રોતા - શીરો ને લાપસી બનાવે અને આપ એને ઝેરનો સ્વાદ કહો છો) બે લાખ પેદા થાય તો કહે લાપસી કરો આજ, ધૂળમાંય નથી હવે સાંભળને ! આ બધા પૈસાવાળા બેઠા, કરોડોપતિ (શ્રોતા- આપ ના પાડો છો) કહે છે, આ રહ્યા આ ઘીયા કરોડપતિ છે આ અમારે પ્રવિણભાઈ એ તો વળી ઘણા કરોડ છે, એમ કહે છે. એક જણો અમને કહેતો'તો અમે તો સાંભળેલી વાત છે હોં. એક જણ એમ કહેતો તો છ(એ) છોકરા પાસે એક એક કરોડ છે, એમ કહેતો'તો કોક ડાહ્યો માણસ. નામ ન અપાય અને એના બાપ પાસે જુદા પચાસ સાંઈઠ લાખ, મરી ગયા ત્યારે વારસામાં બાવીસ લાખ તો સરકારને દેવા પડ્યા, એના બાપના પૈસા માટે બાવીસ લાખ દેવા પડયા. કહો એ તો સાચી વાત છે ને? કારણ એના બાપનું જુદું હતું ને. છ બ્લોક જુદા જુદા પાંચ પાંચ લાખના ત્યાં જ છોકરાના, બાપનો જુદો બ્લોક સાતમો પાંચ પાંચ લાખના અને આની મૂડી જુદી કારણકે સરકારના શું કહેવાય છે. (શ્રોતા – ઈન્કમટેક્ષ) ઈન્કમટેક્ષ માટે એને લઈને ભાગ વાણિયા પાડે. એણે બાપ મરી ગયા ને જુદા હતા, બાવીસ લાખ ભરવા પડ્યા બાવીસ લાખ તો એકલા એના બાપના પૈસાના ભરવા પડયા એના પૈસા જુદા, એ સુખી હશે ને?
એ રાજીપો જે માને છે તે દુઃખ છે. આહાહા ! એ રાગનો સ્વાદ છે પ્રભુ, તને ખબર નથી. આહાહા ! ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવનો પોકાર છે, જગત પાસે. આહાહાહા! (શ્રોતા:જગત બહેરું બહુ ) આહાહાહા ! સાંભળવા મળે નહીં સત્ય વાત બિચારા ક્યાં જાય? સિદ્ધાંતમાં તો એને ભિખારી કહ્યા છે, વરાકા. આહાહાહા ! આંહી તો આપણે દરબાર આવ્યા હતા ને આપણે ભાવનગર, કરોડનો તાલુકો ભાવનગર દરબાર આવ્યા'તા. આંહી તો ઘણાં આવે મોટા શેઠીયાઓ રાજાઓ આવે, આવ્યા'તા બે ત્રણ વાર આવ્યા'તા, મંદિર વખતે આવ્યા'તા, માન સ્તંભ વખતે આવ્યા'તા, તો એને કહ્યું તું. અમારે તો શું રાજા હોય કે રાંક હોય, કીધું રાજા, દરબાર એક મહીને લાખ માગે ઈ નાનો માગણ પાંચ લાખ માગે ઈ મોટો માગણ અને કરોડ રૂપિયા માગે તે માગણનો માગણ મોટો ભિખારી છે કીધું, ભિખારાઓ! આત્મા અંદર અનંત આનંદની લક્ષ્મીનો ભંડાર એને જોતો નથી, એને માનતો નથી અને આ બહારની ધૂળ એ અજીતભાઈ !
Page #554
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૬
૫૩૯
આ બધા પૈસાવાળા છે સાંઈઠ સીત્તેર લાખ રૂપિયા, ધૂળ ધૂળ હોં બધી. ( શ્રોતાઃ- અહીં તો ધૂળ કહો છો, ત્યાં રૂપિયા કહે છે ) નૈરોબીમાં તો બધા ઘણાં પૈસાવાળા છે, આપણા સાંઈઠ ઘર છે ને ? શ્વેતાંબર હતા દિગંબર થઈ ગયા હમણાં બધા પચીસ ત્રીસ વર્ષથી નૈરોબી ત્યાં ભાઈ જેઠ સુદી અગિયા૨સે પંદર લાખના મંદિરનું ખાત મુહૂર્ત કર્યું એ લોકોએ ભેગા થઈને. (શ્રોતાઃહવે આપને જાવાની તૈયારી ત્યાં ) એ તો હવે માંગે ત્યારે હવે શ૨ી૨ને નેવ્યાસી વર્ષ થયા શ૨ી૨ને નેવ્યાસી વર્ષ થયા હવે આ દેખાય ઠીક પણ અંદર હવે અંદ૨ ૮૯ વર્ષ થયા, ખોરાકના ઠેકાણાં ન મળે, ઉંઘના ઠેકાણાં ન મળે, દેખાવ સારો લાગે છે. માંગણી તો આવશે, કેમ અજીતભાઈ ? પંદર લાખનું મંદિર કરશે નૈરોબી, ત્યાં સાંઈઠ ઘર છે, શ્વેતાંબર બધા દિગંબર થઈ ગયા, અને સાત આઠ ઘર તો કરોડપતિ છે. બાકી બધા ઘર કોઈ સાંઈઠ લાખ કોઈ સીત્તેર લાખ કોઈ ચાલીસ લાખ, કોઈ પચાસ લાખ વીસ લાખ દસ લાખ એવા બધાય છે. ધૂળ ધૂળ બધી હોં.
એય ! જેને વાસ્તુ શું કહેવાય એ ? ખાતમુહૂર્ત કર્યું જેઠ સુદ અગિયારસે આ રામજીભાઈ બેઠા તેમના ભાણેજ છે, એણે બે લાખ બે હજાર આપ્યા. આ રામજીભાઈ બેઠા. મનસુખભાઈની પાછળ, બે લાખને બે હજા૨, ફક્ત ખાતમુહૂર્તના આપ્યા મંદિરના પણ અહીં તો પહેલેથી કહીએ છીએ તારા બે લાખ શું પંદર લાખ કે કરોડ ખરચને એમાં રાગ મંદ કરે તો પુણ્ય છે, પણ ધર્મ નહીં. ( શ્રોતા:– છતાં લોકો બનાવે છે). જે ક્રિયા બનવાની હોય તે એને કા૨ણે બને છે, તે શું આનાથી બને છે મંદિર ? આ મંદિર શું રામજીભાઈએ બનાવ્યું છે આ ? પ્રમુખ તો એ હતા. ( શ્રોતાઃ- આપના પુણ્યથી થયું ) બાપુ આ તો પથ્થર ૫૨માણુઓ અજીવ છે. ભાઈ તને ખબર નથી એ અજીવની પર્યાય જે ક્ષણે થવાની તે તેનાથી થાય છે, બીજો કહે કે મારાથી બન્યું સૂંઢ છે. આહાહા... આવી વાતું છે બાપા.
બેંગ્લોરમાં બાર લાખનું મંદિર થયું છે મુમુક્ષુઓએ કર્યું છે, બેંગ્લોર બાર લાખ, પંદર લાખ અત્યારે પંદર લાખ થઈ ગયા, જુઓ તો, થઈ ગયું છે અને આ તો થવાનું છે. એક જણે આઠ લાખ આપ્યા ભભૂતમલ શ્વેતાંબર દેરાવાસી આઠ લાખ અને એક જુગરાજજી સ્થાનકવાસી કરોડપતિ, ઓલો બે કરોડવાળો આ કરોડવાળો સ્થાનકવાસી મુંબઈમાં મહાવી૨ માર્કેટ એણે ચાર લાખ આપ્યા. બાર લાખનું મંદિર, કહ્યું બાપું તું બાર લાખ ખર્ચે માટે ધર્મ થાય એ વાતમાં માલ નથી. એ રાગની મંદતા શુભભાવ ક૨શે (તો ) પુણ્ય થાય. આહાહાહા ! આવી વાતું છે. આ લોકોએ હમણાં અઢી લાખ ત્રણ લાખ આપ્યાને અહીં, અહીંયા પોપટભાઈએ એમના બાપ ત૨ફથી વિશ્રામગૃહ પાંચ લાખનું થવાનું છે ને નવું. આંહી માણસ એટલું આવે છે કે જગ્યો માતી નથી. બે સોસાયટી તો થઈ હવે ત્રીજી સોસાયટી થવાની છે એમના તરફથી. પાંચ લાખ, અઢી લાખ એમના ને અઢી લાખ, જે પ્લોટ લે એને પાંચ હજાર આપવા પડે દસ હજા૨નો પ્લોટ કરશે, પાંચ પાંચ હજાર આપવાના, ત્રણ મહિના રહેશે, ત્રણ મહિના રહેવાનું એને. બહુ માણસ આંહી ઘણું માણસ આવે છે હવે માંય નહીં જગ્યો એટલું આવે છે. ત્રણ ત્રણ હજાર પાંચ પાંચ હજાર માણસ હમણાં બેનના ઓલામાં(જન્મદિને ) ત્રણ હજા૨ માણસ, શ્રાવણ વદ બીજ ક્યાંય માંય નહીં, પણ એ પણ એ બધી વસ્તુ બનવાની છે એને લઈને બને
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૪)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે. (શ્રોતા:- આપના ઉપદેશથી બને છે ) એ બિલકુલ હરામ વાત છે. એ વાતું છે બધી નિમિત્તની. આહાહા !
આંહી તો બનાવનારનો ભાવ બનાવી શકું છું એ તો ન હોય પણ ભાવ જે છે એ શુભ છે, પુણ્ય છે. એમાં ધર્મ છે એ નહીં. એ પુણ્ય છે એ રાગનો, મેલનો રાગનો સ્વાદ છે. આહાહા ! ગજબ વાત છે પ્રભુ. છે?
જડ ચૈતન્યના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે” જણાય છે કે મોહકર્મના ઉદયનો સ્વાદ રાગદ્વેષ, હરખ-શોક આદિ છે. આહાહાહા ! રાગાદિ છે ને? આદિ છે ને? રાગ દ્વેષ અણગમો, આહાહા... વીંછી કરડે, એ વીંછી કરડે એનો નથી, એના તરફ અણગમો છે એનો વૈષનો સ્વાદ છે એને. આહાહાહા ! એ રાગાદિ દ્વેષાદિ હરખાદિ. આહાહા !
આ હરખ જમણ કરે છે ને આપણે વાણીયામાં દશા શ્રીમાળી, હરખ જમણ કરે સાત ટંક હતું, હવે તો બધું થઈ ગયું ફેર, પહેલાં સાત ટંક હતું ને હરખ જમણ કરે એટલે નવટુંક થતા'તા હવે આ તો સાંઈઠ સીત્તેર વર્ષ પહેલાંની વાત ઉમરાળાની. આંહી તો જન્મસ્થળની વાતો જાણવામાં આવી હોય ને એ જાણીએ હરખ જમણ કરે ત્યારે, આહાહા... જાનવાળો એક દિ જમાડે પછી બધા જમે, એ હરખ જમણ, હરખ જમણ એટલે રાગનું જમણ હરખ એટલે રાગ, હરખ એટલે દુઃખ, એ દુઃખ એ કર્મના ઉદયના સ્વાદનો ભાવ છે. કહે છે અરેરે આટલું બધું વહેંચવું હવે તો નવરો ક્યાં બિચારો. આહાહા!
તે ચૈતન્યના નિજ સ્વભાવના સ્વાદથી જુદો જ છે. છે? આહાહાહા ! જે રાગ શુભરાગ, અશુભરાગ અણગમો દ્વેષ, રાજીપો રાગ, રાજીપો રતિ, અરાજીપો અરત્તિ શોક, એ બધા ભાવ, કર્મના નિમિત્તના થતાં વિકારી ભાવ એનો સ્વાદ છે. અરે આટલું બધું લઈ જવું હવે અંદર. હજી તો શરીર મારું નથી એમ માનવામાં પરસેવા ઊતરે, આ શરીર મારું નહીં તો કોનું છે આ? આ તો માટી જડ છે એને અંદરમાં પુણ્ય પાપના ભાવથી ભિન્ન જાણવો, આહાહાહા. એવું છે પ્રભુ. આહા!
એ રાગાદિ છે, મોહકર્મના ઉદયનો સ્વાદ તો રાગદ્વેષ પુણ્ય પાપ રાજીપો રતિ અરતિ શોક આદિ છે, તે ચૈતન્યના નિજ સ્વભાવના સ્વાદથી જુદો જ છે. આહાહાહા ! આહાહા ! રાગનો સ્વાદ છે. આકુળતા દુઃખરૂપ છે. આહાહાહા.. અને ભગવાન આત્માનો સ્વાદ તે અનાકુળ આનંદરૂપ છે, એમ જે (સ્વાદ) ભેદ કરે તેને સમ્યગ્દર્શન થાય, આહાહાહા... ચારિત્ર તો ક્યાંય રહી ગયું બાપા ! કોને કહે એ તો હજી લોકોએ સાંભળ્યું નથી. આ તો હજી સમ્યગ્દર્શનની વાત પહેલા એકડાની વાત છે. આહાહાહા ! સમજાણું કાંઈ ?
એ નિજ સ્વભાવના સ્વાદથી, નિજ નામ ભગવાન આત્મા પોતાનો એનો સ્વભાવ સ્વભાવ, પોતાનો જે જ્ઞાન આનંદ શાંત વીતરાગતા એવો જે ભાવ, આહાહાહા... એનો સ્વાદ જુદો છે, એના સ્વાદથી રાગનો સ્વાદ, (જુદો છે) માળે આટલુ બધું... આહાહાહા !
આ રીતે ભાવકભાવ જે મોહનો ઉદય, શું કીધું? ભાવક એટલે કર્મ જડ છે, મોહનીય કર્મ આદિ આઠ કર્મ છે ને, જડ-જડ એને અહીંયા ભાવક કહ્યાં છે, ભાવક ભાવ એના ભાવકથી થયેલો પુણ્ય પાપનો રાગાદિ ભાવ, એ ભાવકનો ભાવ છે એમ કહ્યું છે. એ ભગવાન આત્માનો
Page #556
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૬
૫૪૧ ભાવ નહીં. આહાહા !
નાની ઉંમરમાં ભણતાને ત્યારે એક ભાવસાર હતો અમારે નિશાળમાં ભેગો. જન્મ તો ઉમરાળ હતો ને તેર વર્ષ ત્યાં રહ્યા, નવ વર્ષ પાલેજ દુકાન છે ને ત્યાં નવ વર્ષ, ત્યાં પાંચ વર્ષ દુકાન ચલાવી'તી. અત્યારે દુકાન ચાલુ છે મોટી દુકાન છે. પાંત્રીસ-ચાલીસ લાખ રૂપિયા છે. એ દુકાન છે ત્રણ ચાર લાખની પેદાશ છે પાલેજ. તમારે ચિત્તળમાં પરણ્યો છે ને અમારે મનહર મનહર શું? નહીં મનસુખ-મનસુખ લાલચંદભાઈની દિકરી, છે ને ત્યાં? હું હતો ત્યારે સગપણ કરેલું હું ત્યાં અમરેલીનું ચોમાસુ કરીને ચિત્તળ આવ્યો, ત્યારે આણંદજી હતો મારી હારે આણંદજી એના કાકાનો દિકરો, એ કહે કે અમારે સગપણ કરવું છે. લાલચંદભાઈની દિકરી આ હિંમતભાઈની બહેન, તે દિ' હું ત્યાં હતો ઉપાશ્રયે વ્યાખ્યાન ચાલતું ને ત્યારે પછી એને પ્રશ્ન કરેલો, અમારે આણંદજી હતો ને મરી ગયો એ સગપણ કરવા ત્યાં આવેલા, મહારાજ! આ છોડી ક્યાંની આ માણસ ક્યાંના આ શું થતું હશે, આ કાંઈક પૂર્વનો કોઈ સંબંધ હશે આ? એમ પ્રશ્ન કર્યો એ અમરેલીનું ચોમાસું હતું ને ૮૬ નું ૮૭ ની વાત છે આ. ૮૭ ના કારતક વદ એકમ, ચિતળના અપાસરે એણે પ્રશ્ન કર્યો, કારણકે એનું સગપણ કરવા આવેલા છોકરો ન લાવ્યા હોઈ છોડી આંહીની હિંમતભાઈની બહેન. મેં કીધું પૂર્વના સંબંધો હોય એવું કાંઈ નહીં, એક હોય બાવળમાં, એક હોય થોરમાં એ બે થઈને ભેગાં થયા હોય. તે દિ' કહ્યું'તું હોં, બાવળ સમજાય છે? બબુલ, એક જીવ બબુલમાં હોય આવીને દિકરી થઈ હોય અને એક થોરમાં હોય તે આવીને દિકરો થયો હોય એને ક્યાં સંબંધ, રખડતા જીવ એને આ સંબંધ થઈ જાય એક બીજાને મેળ હોય કર્મનો યોગ્ય આ તે દિ’ વાત કરી'તી હોં. ચિતળમાં અપાસરામાં, અમારે આણંદજી હતો અમારે કુંવરજીના કાકાનો દિકરો ભાગીદાર હતા ગુજરી ગયા બધા ઘણાં ગુજરી ગયા છોકરાવ છે હવે ત્રણ. આહાહા !
એ લોકો વાંચન કરે દરરોજ હોં મંદિર બનાવ્યું છે પાલેજમાં, પિસ્તાલીસ હજારનું, ભક્તિ, વંદન, વાંચન, પછી જાય દુકાને. ભાઈ આ તો બાપુ ધૂળ તો થયા જ કરે આ શું છે, એનું તો કરો હવે મરી ગયા એમાં ને એમાં માળા.
અહીં એ કહે છે ભાવકભાવ, એ શું કીધું? જે કર્મ જડ છે એને અહીં ભાવક કહ્યો છે, ભાવક (એટલે ) ભાવનો કરનારો ભાવક, કોના, કયા ભાવ એ પુણ્ય ને પાપ, દયા દાન ને વ્રત ભક્તિનાં જે ભાવ છે એ ભાવ રાગ છે, એ ભાવને (કરનારો) ભાવકભાવ, ભાવક નામ કર્મનો ભાવ છે એ આત્માના સ્વભાવનો ભાવ નથી. આહાહા! ભાષા તો સાદી છે પ્રભુ, ભાવ ભલે ગમે તેટલા હો, ભાષા તો સાદી થઈ છે. (શ્રોતા:- ભાવ તો ઊંડા છે) ભાવ ઊંડા પણ વસ્તુ તો આ છે. જ્યારે એને કરવું હશે ત્યારે આ રીતે જ કરવું પડશે તો ભવના અંત આવશે, મરી જશે તોય નહીં આવે. રખડી મરશે ચોરાસીના અવતારમાં. આહાહા ! સમજાણું કાંઈ? આહાહા !
કીધું આ? માથે આવ્યુંને, એ એવો ને એવો સ્થિત રહે છે. એના પછી આ છે ભાઈ ઓલું તો કૌંસમાં હતું “એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય એવો ને એવો જ સ્થિત રહે છે” એના પછી આ છે, ઓલું તો કૌંસમાં હતું. એવો ને એવો સ્થિત રહે છે, આ રીતે ભાવકભાવ જે કર્મ
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૪૨.
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જડ છે માટી, આઠ કર્મ રજકણ છે માટી ધૂળ છે, આ જેવી ધૂળ છે શરીરની એના જેવી ઝીણી ધૂળ છે. એના ભાવકનો ભાવ એ રાગ અને પુણ્ય પાપના ભાવ, આહાહાહા... એ દયાનો ભાવ એ પરની દયાનો ભાવ એ રાગ એ ભાવકનો ભાવ, જીવનો ભાવ નહીં, આહાહાહા. રાડ નાખે બચારા વિરોધ બહુ કરે છે. કરો કરો પ્રભુ તને ખબર નથી. આહાહા ! ' અરે એ તો પરની દયાને રાગ કહે છે, હિંસા કહે છે. (શ્રોતા- સાંભળવા આવતો નથીને બેઠો બેઠો લખે?) આખી દુનિયા એ પણે પડી છે બિચારા શું કરે? મૂંઢપણે પડ્યા એ પ્રમાણે કહે “જામે જીતની બુદ્ધિ ઈતનો દિયો બતાય, વાંકો બૂરો ન માનીએ ઔર કહાંસે લાય” આહાહાહા !
અહીં કહે છે, આ માથે (મથાળ) આવ્યું'તું ને “સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય એવો ને એવો જ સ્થિત રહે છે... આ રીતે, ઓલું તો કૌંસમાં હતું. ભાવકભાવ જે મોહનો ઉદય (તેનાથી ભેદ જ્ઞાન થયું). લ્યો મોહકર્મ જડ છે તેનો ઉદય પુણ્ય-પાપના રાગાદિ ભાવ, આહાહા ! આ લોકો કહે કે, દયા પાળો દયા પાળો, દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ, અનંતા જીવ મુક્ત ગયા. દયાથી? અરે સાંભળને હવે કઈ દયા? એ પરની દયા તો રાગ છે, સ્વની દયા રાગના ભાવથી ભિન્ન, મારી જીવન જ્યોતિ ભિન્ન છે એણે ચૈતન્યને ચૈતન્ય તરીકે રાખવો અનુભવમાં લેવો એ જ પોતાની દયા છે. સમજાણું કાંઈ ? એ આંહી કહે છે.
આ રીતે ભાવકભાવ એટલે કે મોહનો ઉદય એમ તેનાથી ભેદજ્ઞાન થયું. આહાહા! તેનાથી જુદો પાડયો, બતાવ્યો ભેદ જ્ઞાન. સમજાણું કાંઈ? કહો ધીરૂભાઈ આવી વાતું છે. નવા માણસને તો એવું લાગે કે આ તે શું છે આ તે જૈન ધર્મની વાત હશે કે આ નવો ફાંટો, નવો માર્ગ કાઢયો હશે? અરે ભાઈ તને ખબર નથી પ્રભુ. આહાહા! ત્રિલોકનાથ જિનેશ્વર પરમેશ્વર એણે આ કહ્યું, કે ધર્મી જીવ થતાં એને કર્મના નિમિત્તથી થતાં વિકારી ભાવકભાવ એનો સ્વાદ જુદો જાણી આહાહા.. અને પોતાનો સ્વાદ જુદો જાણે છે. આહાહા ! ત્યારે તેને સમ્યગ્દર્શન જ્ઞાન, ધર્મની શરૂઆત થાય છે. (ઉદય) તેનાથી ભેદજ્ઞાન થયું આ ટીકાની વાત કરી. ભાવાર્થ કહેવાશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૧૦૪ ગાથા - ૩૬ શ્લોક – ૩૦
આસો સુદ-૯ મંગળવાર તા. ૧૦-૧૦૭૮ સં. ૨૫૦૪ ભાવાર્થ છે જરી ઝીણી વાત છે થોડી. આ મોહકર્મ, એક જડ મોહ કર્મ છે આત્માના ક્ષેત્રમાં, જ્યાં આત્મા છે ત્યાં એક ક્ષેત્રાવગાહી મોહકર્મ જડ છે. તે જડ પુદ્ગલ દ્રવ્ય છે, એ મોહકર્મ, આત્મા છે ત્યાં એક ક્ષેત્રે રહેલું મોહકર્મ જડ છે તેનો ઉદય કલુષિત ભાવરૂપ છે. એટલે કે મોહ કર્મનો ઉદય છે એ તો જડની પર્યાય ભલે, પણ આત્મામાં એનો દેખાવ થાય છે ઉપયોગમાં એ મલિન પરિણામ છે. આહાહાહા ! ચાહે તો શુભ અશુભભાવ હો, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ હો કે દયા દાનનો ભાવ હો, પણ એ ભાવ, મોહકર્મના ફળરૂપ મલિન ભાવ છે. આવી વાત છે. આહાહાહા !
Page #558
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૩૬
૫૪૩ છે? એ મલિનભાવ છે. તે ભાવ પણ મોહકર્મનો ભાવ હોવાથી જડ કર્મના નિમિત્તના સંબંધ એ શુભઅશુભભાવ જે મલિનભાવ એ જડ કર્મનો ભાવ હોવાથી તે જડનો છે, આત્માનો નહીં. આહાહાહા ! આકરું કામ ઘણું. વિકાર તે ભાવકનો ભાવ છે. જડકર્મ છે એ ભાવક, ભાવ કરનાર અને શુભ અશુભભાવ એ ભાવ મલિનભાવ એ ભાવકનો ભાવ છે. કર્મનો ભાવ છે, જડનો ભાવ છે, ચૈતન્યનો સ્વભાવ નહીં. આહાહા.... આવું ઝીણું છે બાપા!
એ મોહકર્મનો ભાવ પુલનો જ વિકાર છે, ભાવકનો ભાવ, તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે, ચૈતન્ય જે શકિત છે એ તો ધ્રુવ ત્રિકાળ છે. પણ એની વ્યકિત જે પ્રગટ જ્ઞાન, જેમ કર્મના નિમિત્તનું વ્યકતપણું મલિનતા છે એમ ભગવાન ચૈતન્ય શકિતનું પ્રગટપણું જાણન દેખન પર્યાય છે. ઝીણો વિષય છે ભાઈ ! જેમ એ જડકર્મનું ફળ મલિનભાવ છે એ જડનો વ્યકત ભાવ છે એમ ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ એની વ્યકિત (અર્થાત ) જાણવા દેખવાની મતિશ્રુતનો પર્યાય વ્યકત પર્યાય છે, એના ઉપયોગના અનુભવમાં આવે છે
જ્યારે અહીં ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે, આહાહાહા.. એટલે કે જાણન દેખન જે શક્તિની વ્યક્તિ પ્રગટ દશા તેના ઉપયોગમાં જ્યારે મલિનભાવ આવે છે, આવું ઝીણું છે તત્વ!
સાધારણ માણસને તો ખબરેય ન પડે! ભક્તિ કરો ને વ્રત કરો પૂજા કરો થઈ જશે ધર્મ ! ધૂળમાંય નથી ન્યાં. આહાહા !દેવ ગુરુશાસ્ત્રની ભક્તિ કરો બસ એ તો રાગ છે, રાગ તો કર્મના નિમિત્તનો ભાવકનો ભાવ છે, એ તારો ભાવ નહીં. આહાહા!(શ્રોતા – રાગ તો જીવની પર્યાય છે) એ પર્યાય છે પણ એ દ્રવ્યનો સ્વભાવ નથી. ચૈતન્યનો એ સ્વભાવ નથી. ચૈતન્ય શક્તિનું વ્યક્તપણું તો જાણન દેખન એ એનું વ્યક્તપણું છે. એનું વ્યક્તપણું રાગનું વ્યક્તપણું થાય એવું એનું સ્વરૂપ નથી. આહાહાહા! (શ્રોતા – સ્વરૂપ ન હોય તો થાય કેમ) થાય, તે કીધું ને ઈ પર્યાયમાં થાય છે, એ પરના કારણે થાય છે, પરનું લક્ષ લે છે જાણવાના ઉપયોગમાં એ વિકાર કર્મનો ભાવકનો ભાવ પણ ઉપયોગ ત્યાં છે તેથી ત્યાં મલિન ઉપયોગ દેખાય છે. (શ્રોતા:દેખાય છે કે થાય છે?) દેખાય છે, ખરેખર વસ્તુ ક્યાં થાય છે? (શ્રોતા:- દ્રવ્ય તો નથી થાતું) પર્યાયમાં દેખાય છે પણ પર્યાયમાં દેખાય છે ઈ જડનો ભાવ દેખાય છે, એ ચૈતન્ય સ્વભાવનો ભાવ નથી. ઝીણી વાત છે બાપુ. (શ્રોતા દેખાય છે ને એનો ભાવ નથી?) ના. એનો નથી. જેમ ચૈતન્ય જાણક સ્વભાવ દેખન સ્વભાવ એનું વ્યક્તપણું તો જાણવા દેખવાનું એનું વ્યક્તપણું છે. એનું વ્યક્તપણે વિકારનું વ્યક્તપણું( ન હોય), ઝીણી વાત ભાઈ મારગ ઝીણો બાપુ! આહાહાહા !
વીતરાગ મારગ બહુ ઝીણી વાત છે, આંહી બે પ્રકાર કહ્યાં. કહે છે જુઓ. ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે, જોયું? ભગવાન આત્મા ભાઈ આ તો જૈનધર્મ એ વસ્તુનો સ્વભાવ એને સમજવા માટે તો અનંત પુરુષાર્થ જોઈએ. આહાહાહા... એ કંઈ સાધારણ રીતે મળી જાય? આહાહા ! એ શું કહે છે? ચેતનના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ, જોયું પર્યાય વિકારી થઈ, રાગાદિરૂપ મલિન દેખાય છે. પર્યાયમાં મલિનતા છે એમ દેખાય છે. ખરેખર એ ચૈતન્ય શક્તિની વ્યક્તતાનો એ ભાવ નથી.
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એ કર્મના ઉદયની વ્યક્તતાનો એ ભાવ મલિન છે. આહાહા ! આવી વાત કયાં? નવરાશ ક્યાં માણસોને કોણ છે ને શું છે.
એક બાજુ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાન અને દર્શનના સ્વભાવથી ભરેલો ભંડાર એની વ્યક્તતા, એ કહે છે જુઓ, એ ચૈતન્યની શક્તિની વ્યક્તિ (પ્રગટતા) વિકારી દેખાય, જ્યારે તેનું ભેદજ્ઞાન થાય, જોયું? શું ભેદજ્ઞાન થાય એટલે? ચૈતન્ય એ જ્ઞાન દર્શન સ્વભાવવંત પરિપૂર્ણ પ્રભુ, એની વ્યક્તતા તો જાણવું દેખવું એવી એની વ્યક્તતા- પ્રગટતા હોય, ત્યારે તે પર્યાયમાં કર્મના નિમિત્તના સંગે જે મલિનતા થાય ભાવ એ ભાવકનો ભાવ છે, એ ચૈતન્યના સ્વભાવનો ભાવ નથી. આહાહાહા! હવે આવું ક્યાં સમજવું? એવું છે પ્રભુ!
( શ્રોતા:- અપૂર્વ છે.) અપૂર્વ છે ભાઈ એણે કોઈ દિ' કર્યું નથી. અનંતકાળ અનંતકાળ વીતી ગયો ભાઈ. આહા. પણ એકકોર ભગવાન, કળશમાં કહેશે, “શુદ્ધચેતના સિંધુ હમારો રૂપ હું”. આત્મા તો શુદ્ધ ચૈતન્ય જ્ઞાનસિંધુ દરિયો ભર્યો છે. એની વ્યક્તતા એ કહે છે, જુઓ, ચૈતન્યની શક્તિની વ્યક્તિ, ચૈતન્ય જ્ઞાન અને દર્શન અને જ્ઞાતાદેષ્ટા સ્વભાવથી ભરેલો ભગવાન એ ચૈતન્યની શક્તિ એની વ્યક્તિ, એની વિશેષ પ્રગટ દશા તો જ્ઞાન-દર્શન ઉપયોગ માત્ર છે. ધીમેથી સમજવું ભાઈ ! આ તો અનંત કાળે નહીં કરેલી વાત છે, આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો મારગ બહુ સૂક્ષ્મ છે. આહાહા ! ઘણી ધીરજથી એ સમજાય એવી ચીજ છે. આહાહાહા !
કહ્યું? (શ્રોતા – સમજાય જાય એવું છે ) હા, સમજાય એવી જ ચીજ છે, બરોબર અહીંયા બે પ્રકાર વર્ણવ્યા. એકકોર ભગવાન ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ બિરાજમાન છે. ચૈતન્ય શક્તિ કહો પરમાત્મ સ્વરૂપ કહો જ્ઞાન અને દર્શનના સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા એની વ્યક્તિ એટલે પ્રગટતા પર્યાયમાં જાણવા દેખવાની ઉપયોગની પર્યાય તે એની વ્યક્તતા છે. અને કર્મ જે છે જડ ભાવક એની વ્યક્તતા એટલે કે પુણ્ય – પાપના મલિન ભાવ, આહાહા ! ગજબવાતું છે ભાઈ ! એ કર્મના ભાવકનો ભાવ. આ ચૈતન્યની શક્તિનો જાણવું દેખવું ઉપયોગ એ એનો ભાવ, પણ અનાદિથી આ જાણન દેખન ઉપયોગમાં એ મલિનતા, મનનો ભાવ અંદર જે ઉપયોગરૂપે દેખાય છે એ એનું નથી. આહાહા! (શ્રોતાઃ- થાય છે એની પર્યાયમાં) પર્યાયમાં થાય છતાં એ એના સ્વભાવમાંથી થયેલો નથી. એની શક્તિના સત્ત્વમાંથી થયેલો (ભાવ) નથી. આવું છે ભગવાન ઝીણી વાતું બહુ બાપા મારગ એવો ઝીણો. આહાહા. ગાથા એવી આવી ગઈ છે ને. આહાહા ! (શ્રોતા – ભાગ્યશાળી ને તો સાંભળવાનું મળે) મળે એમ. વાત તો એવી છે બાપા, શું કરીએ ? ઓહોહો !
ભગવાન આત્મા તો ચૈતન્ય સ્વભાવી જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી પ્રભુ, એની વ્યક્તતા પ્રગટતા તો જાણન દેખન ઉપયોગ ને આનંદ પર્યાય એ એની પ્રગટતા હોય, આહાહાહા... એને બદલે કર્મ જે ભાવક જડ કર્મ તેનું વ્યક્તપણે જે પુણ્ય પાપને મલિન ભાવકનો ભાવ એ (આત્મ) દ્રવ્ય સ્વભાવનો ભાવ નહીં. આહાહા ! પાટણીજી ! સમજાય એવું તો છે બાપા. આ પ્રભુ તારા ઘરની વાત છે ને નાથ. આહાહાહા ! એ જાણક સ્વભાવ ભગવાન તેનું પ્રગટપણું તો જાણવા દેખવાનો ઉપયોગ છે, એમાં એ કર્મના ભાવકનો ભાવ, ઉપયોગ ત્યાં જોડાવાથી મલિન
Page #560
--------------------------------------------------------------------------
________________
ગાથા
૩૬
દેખાય છે. આહાહાહાહા !
આવો ઉપદેશ હવે આ તે ક્યાં એમ કહે કે ભગવાનની ભક્તિ કરો, ગુરુની ભક્તિ કરો તો તો સમજાય, હવે ભક્તિ ભક્તિ કરે એ તો બધો રાગ છે, સાંભળને હવે. (શ્રોતાઃકુંદકુંદાચાર્ય કહે છે ઈ બધો રાગ છે ) એ રાગ છે, એ કર્મના ભાવકનો ભાવ છે. ભાઈ તને ખબર નથી. આહાહાહા ! ભારે કામ આકરું બાપુ ! આહા ! બહુ ગાથા સરસ ! ચૈતન્યની શક્તિની વ્યક્તિ ભગવાન સામર્થ્ય તો એનું ચૈતન્ય સામર્થ્ય જ્ઞાનદર્શન સામર્થ્ય છે આત્માનું. એની વ્યક્તિ, પ્રગટતા જ્ઞાન દર્શન ઉપયોગમાત્ર છે. એની પ્રગટતા તો જાણવું દેખવું ઉપયોગમાત્ર એની પ્રગટતા છે. આહાહાહા... એના ઉપયોગની પ્રગટતામાં રાગરૂપે ઉપયોગ થાય એવો એનો ઉપયોગ જ નથી. આહાહાહા ! એ ચૈતન્ય સ્વરૂપ ભગવાન જ્ઞાનનો સાગર પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ, એની પ્રગટતા તો જાણવા દેખવાના ઉપયોગની પ્રગટતા છે, એની પ્રગટતા શુભઅશુભભાવ એ એની પ્રગટતા નથી. આહાહાહા ! કારણકે એની ( આત્માની ) ખાણમાં એ વિકાર ભર્યો નથી, કે જેનું વિકા૨૫ણું ભાવક ભાવ્ય થાય એ ભાવક જીવનો ભાવ થાય. આહાહાહા... આકરી વાત બાપા ! અરે ધર્મ શું ચીજ છે.
“અને આ કલુષતા તો રાગદ્વેષ મોહરૂપ છે” છે ? આહાહા... ભગવાન ચૈતન્યશક્તિ એટલે જાણવા દેખવાના સામર્થ્યવાળું એ તત્ત્વ છે. ભગવાન આત્મા તો જાણવા દેખવાના સ્વભાવના સામર્થ્યવાળું એ તત્વ છે એના સામર્થ્યમાંથી પ્રગટ થાય તો જાણવા દેખવાની વ્યક્ત પર્યાય ઉપયોગ પ્રગટ થાય. એમાંથી મલિન પર્યાય ઉપયોગમાં પ્રગટ થાય એવું છે નહીં. આહાહાહા ! પણ તે ઉપયોગમાં કર્મના નિમિત્તથી થયેલો ભાવકનો ભાવ, પુણ્ય, પાપ, દયા દાન વ્રત ભક્તિ આદિનો ભાવ. આહાહાહા... એ એના ઉપયોગમાં મલિનપણે દેખાય છે. એની વસ્તુ ગુણ ને પર્યાય, ગુણ કોઇ મલિન નથી, પુણ્ય પાપના મલિનભાવ પર્યાયમાં એને દેખાય છે. આહાહા.. એ ૫૨નો ભાવ છે, ૫૨ના સંગે થયેલો છે, ૫૨ની શક્તિની વ્યક્તતા પ્રગટ થતાં તે મલિનભાવ થયો છે, ભગવાનની (આત્માની ) શકિતથી પ્રગટ થતાં તે મલિનભાવ થયો નથી. એની પ્રગટતામાં તો જાણવા દેખવાનો પર્યાય તે તેની પ્રગટતા છે. આહાહા! એ જાણવા દેખવાના પ્રગટ પર્યાય ઉપયોગમાં કર્મના ભાવકનો ભાવ મલિનપણે દેખાય છે. આહાહાહા ! છે ? તે દ્રવ્યકર્મનો જડ પુદ્ગલ દ્રવ્યનો ભાવ છે. કલુષિતતા કીધી ને ? તે જડકર્મની પુદ્ગલ દ્રવ્યની છે. આહાહાહા... આવું છે. કેમ કે શુભઅશુભભાવ જે છે. એ અચેતન છે– જડ છે, એમાં ચૈતન્યના પ્રકાશનું કોઈ પર્યાય (કિરણ ) નથી એમાં. આહાહા ! આવી વાતું છે. સંપ્રદાયમાં પડેલાને આ આકરી વાત લાગે, આવો મારગ ઝીણો.
બાપુ મારગ તો આ છે ભાઈ, આહાહા ! કહે છે કે, આ કલુષતા તો રાગદ્વેષ મોહ, પુણ્ય ને પાપ ને મિથ્યાત્વરૂપી ભાવ તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલ દ્રવ્યની (પર્યાય ) છે. આહાહાહા... કેટલો ધીરો થાય ત્યારે તેના ઉપયોગમાં મલિનતા છે એમ દેખાય, એ મલિનતા મારી ચીજ નહીં. ભગવાનની ભક્તિ કરે દેવગુરુની ભક્તિ કરે એ બધો રાગ ભાવ. આહાહા... ગજબ વાત છે એ ભાવક કર્મનો ભાવ છે. જીવશક્તિનો એ ભાવ નથી. તેના સ્વભાવમાં એ ભર્યું નથી, સ્વભાવમાં તો જાણવું દેખવું ને આનંદ ભર્યો છે. એની પ્રગટ દશા થાય તો જાણવું દેખવું અને
૫૪૫
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આનંદ દશા થાય. આહાહાહા... આવું છે.
તો ય વળી લોકો બિચારા કેટલાક એક ભવ્યસાગર છે. બહુ પ્રસન્નતા દેખાડી. આહાહા. બહેનશ્રીના વચનામૃત અમને, દિગંબર સાધુ છે, ૨૦ વર્ષની દિક્ષા આહા... અમે કોઇ દિ' આવી વાત સાંભળી નથી. અમને ખબર નથી એમ, અમે મુનિ નથી, બાપા મુનિ કોને કહેવાય? આહાહા !
કાલે બે કાગળ આવ્યા હતા, તે પહેલાં આવ્યા'તા, લોકો એમ કે માગણી બહુ કરે છે બહેનના પુસ્તકની, સ્થાનકવાસી લોકો આવે છે એય માગણી કરે છે, પણ એની મેળાયે પકડાવું કઠણ. આહાહાહા!
ભગવાન આત્મા એ તો ચૈતન્ય એટલે જાણવું દેખવું જેનો ત્રિકાળી સ્વભાવ, એ એનું સામર્થ્ય છે. એમાં રાગ કરવો એવું સામર્થ્ય એનામાં નથી. એ પુણ્ય પાપ દયા દાનના ભાવ કરવા એ કાંઈ જીવના સ્વભાવનું સામર્થ્ય નથી. આહાહાહા ! એ ભાવ તો જડકર્મ ભાવક જે છે જડ એ કર્મ સિદ્ધ કર્યું, એકકોર ભગવાન સિદ્ધ કર્યો છે. ભાવકનો ભાવ તેની પર્યાય મલિન છે એમ પણ સિદ્ધ કર્યું, આ ભાવ જે જ્ઞાયકભાવ છે એનો ભાવ જાણવું દેખવું ઉપયોગ એ સિદ્ધ કર્યું. આહાહાહા ! હવે ઈ ઉપયોગમાં જે ઓલી મલિનતા દેખાય છે કહે છે, આહાહા. એ પુગલ દ્રવ્યની છે. આહાહા ! આમાંથી કાઢે કે ઈ પર્યાય છે એ જડને લઈને થાય છે, એ આત્માની નથી. કઈ અપેક્ષા? અત્યારે દ્રવ્ય સ્વભાવની વાત ચાલે છે. દ્રવ્ય સ્વભાવ જે છે વસ્તુનો ભગવાન આત્માનો, એ સ્વભાવમાંથી વ્યક્તતા (પ્રગટતા) કાંઈ રાગની થાય? એના સ્વભાવના ભંડારમાં કોઈ વિકાર ભર્યો છે? એના સ્વભાવના ભંડારમાં તો નિર્વિકારી શક્તિઓ ભરી છે. આહાહાહા !
આવી વાત છે કહો શાંતિભાઈ, આવું કલકત્તામાં ક્યાંય મળે એવું નથી કયાંય. (શ્રોતાકલકત્તામાં મળે એ અહીં મળતુ નથી) કલકત્તામાં પૈસા મળે છે કહે છે એમ જે આંહી મળે છે. ધૂળમાં શું? આ અમારે રહ્યા અજીતભાઈ ન્યાં પૈસા મળે છે બહુ નૈરોબીમાં. આહાહાહા ! ઈ કહે છે પૈસા આંહી મળે નહીં, ત્યાં પૈસા મળે એમ કહે છે ભાઈ. આ પૈસા કોને મળે છે? ક્યાં મળે છે? ( શ્રોતા- કોઈને મળતા નથી) કોને મળે પ્રભુ! પૈસા તો પૈસામાં રહ્યા. કોને મળે ? આહાહાહા... આત્મા ભગવાન આત્મા છે ત્યાં પૈસો આવે છે અંદર ત્યાં ગરી ગયો છે? પૈસો એ જડની દશા જડમાં રહે છે. ભગવાન આત્માની દશામાં પણ એ આવતા નથી તો એના દ્રવ્યગુણમાં તો ક્યાંથી હોય? આહાહા !
અહીંયા તો પર્યાયમાં આવે છે એ ચીજ શું છે? એ વસ્તુ તો આવતી યે નથી. આંહી તો પર્યાયમાં શક્તિની વ્યક્તતા જે ઉપયોગ છે એના ઉપયોગમાં જે જડકર્મના ભાવકનો ભાવ મલિનપણે દેખાય છે, એનું ભેદજ્ઞાન કરવું. આહાહાહા... ભાઈ ભગવાન સર્વજ્ઞ જિનેશ્વરદેવ પરમાત્મા એનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ. એ કલુષિતતા જે રાગદ્વેષ મોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલ દ્રવ્યની છે. અહીં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ વાત ચાલે છે. દ્રવ્યનો સ્વભાવ છે એ તો જ્ઞાન ચૈતન્યશક્તિ ચૈતન્યશકિત જ્ઞાનસિંધુ, જ્ઞાન દર્શનનો સિંધુ દરિયો સાગર ભગવાન છે, એમાંથી છોળો ઉછાળો આવે એ ઉછાળો આવે તો શું આવે એમાંથી ? એ જાણવા દેખવાની
Page #562
--------------------------------------------------------------------------
________________
ગાથા
૩૬
૫૪૭
પર્યાયનો ઉછાળો આવે. આહાહાહા ! એમાંથી એના ઉપયોગમાં જે આ કર્મનો ભાવકના પુણ્ય પાપના ભાવ મલિન જે છે પુદ્ગલનો ભાવ, એના સ્વભાવનો એ ભાવ છે, જીવના સ્વભાવનો એ ભાવ નથી. એ પુદ્ગલ દ્રવ્યનો છે.
–
જ્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ, ભાવકર્મ એનો ભાવ શુભઅશુભ રાગ તે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ, તેનાથી અવશ્ય ભેદભાવ થાય છે. કેમકે એ ૫૨નો છે માટે ભેદભાવ થાય છે. એમ કહ્યું છે. એ સ્વનો નથી માટે ભેદભાવ થાય છે. આહાહા ! સમજાણું કાંઈ ? આવો મારગ ને આવો ઉપદેશ શું કહે છે, હજી એ પકડવું કઠણ પડે. આહાહા... અરે રખડતાં અનંતકાળ ગયો એને સત્ય મળ્યું નથી. સત્ય મળે ત્યારે એણે ( સમજવાની ) દ૨કા૨ કરી નથી. આહા... આહાહા... એ ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ, તેનાથી જરૂર ભેદભાવ થાય છે. કેમ ? કે એના સ્વભાવમાં અને એના સ્વભાવની વ્યક્તતામાં એ વિકાર નથી. આહાહાહાહા!
ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવનો સાગર, એનામાં વ્યક્તતા હોય તો તેના સ્વભાવની શક્તિની વ્યક્તતા હોય પણ પુણ્ય ને પાપના મલિન ભાવની વ્યકતતા એ (આત્મ ) શકિતની વ્યકતતા નથી, એ દ્રવ્યના સ્વભાવની વ્યક્તતા નથી. આહાહાહા... એ કર્મના ભાવકના ભાવનો ભાવ માટે, છે ? તેનાથી જરૂર ભેદભાવ થાય છે. આ કા૨ણે એનાથી ભેદભાવ થાય છે એમ કહે છે. શું કહ્યું ઈ ? ભગવાન આત્મા ચૈતન્ય, ચૈતન્ય, ચૈતન્ય, સિંધુ દરિયો ખારો આ દરિયો હોય એની છોળો ખારી હોય, મીઠો દરિયો હોય એની છોળો મીઠી હોય. એમ ભગવાન તો આનંદ ને જ્ઞાન સાગ૨નો સાગર ભર્યો છે, એની છોળું જો વ્યક્તતા હોય તો ઉપયોગ જ્ઞાન દર્શનના ઉપયોગની એની વ્યક્તતા હોય. એ ઉપયોગમાં જે કર્મના ભાવકનો ભાવ દેખાય છે, એ જડકર્મનો ભાવ છે, માટે તેનાથી જુદો થઇ શકે છે. આહાહા ! આવી વાત છે. ઓહો ! શું આચાર્યોએ કામ કર્યાં છે. દિગંબર સંતોએ, અમે તો એના દાસ છીએ ! ને, આ તો કાંઇ વાત કે, શું કરે પ્રભુ. તું કોણ છો ? ક્યાં છો ? હું તો જ્ઞાનદર્શન સ્વભાવથી ભરેલો તત્ત્વ ત્યાં હું છું. અને ત્યાં હું છું એમ જેણે માન્યું એની શક્તિમાંથી વ્યક્તતા તો જાણવા દેખવા અને આનંદની થાય. આહાહા ! એવા જાણવા દેખવાના ભાવ એમાં જે મલિનતા દેખાય છે એ જડ કર્મના ભાવકનો ભાવ છે, એ તારા સ્વભાવનો ભાવ( નથી ). આહાહાહા... ( શ્રોતાઃ- એ જડ કર્મની દોસ્તીનો ભાવ ) દોસ્તી પોતે કરી છે, તે તરફના વલણમાં ઉપયોગમાં મલિનતા થાય છે, એ ચૈતન્યનો ઉપયોગ નથી. આહાહા !ઈ જડકર્મના ભાવનો ભાસ અંદર થાય છે એ મલિન ભાવ છે. જેથી તે જડકર્મના ભાવકનો ભાવ જણાય તે ચૈતન્યના સ્વભાવભાવમાંથી નથી આવ્યો માટે ચૈતન્યના સ્વભાવની વ્યક્તતાને લક્ષમાં લેતાં અથવા દ્રવ્યને કાયમ લક્ષમાં લેતાં એ મિલન ભાવ જુદો પડી જાય છે. આવું છે. આહાહાહા !
સંપ્રદાયમાં એ હાલે કે આ સામાયિક કરો, પડિકમણા કરો, આ કરો ને આ કરો, ભક્તિવાળા ને એ આવે કે ભક્તિ કરો દેવગુરુની, બાપુ મારગડા જુદા ભાઈ. આહાહા ! ( શ્રોતાઃ- બધાં ૫૨સન્મુખતાના ભાવ છે. દેવગુરુશાસ્ત્રની ભક્તિના ભાવ ૫૨સન્મુખતાના ભાવ છે ) રાગ છે ઈ ૫૨સન્મુખ છે, એ ખરેખર ભાવકનો ભાવ છે, એ ચૈતન્ય દ્રવ્યના સ્વભાવનો એ ભાવ નથી.
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહાહા! ભગવાન સિંધુ ચૈતન્ય, ચૈતન્ય સિંધુ એ આવશે આ કળશમાં. આહાહા ! ચૈતન્યનો સિંધુ એની ભરતી પર્યાયમાં આવે તો તો જ્ઞાન દર્શન ને આનંદની આવે ભાઈ. આહાહાહા ! અને ભાવકકર્મ છે તેનો ભાવ તો મલિન ભાવ તે તેની ભરતી છે, પણ અહીંયા જ્ઞાનના ઉપયોગમાં જણાતા, લક્ષ ત્યાં છે તેથી મલિનપણું દેખાય છે. આહાહા ! પણ લક્ષને ફેરવી નાખ, ભગવાન જ્ઞાનસિંધુ છે તેના ઉપર લક્ષ કર. તો એ રાગની ભિન્નતાનો તને ભાસ થશે, તને અંદર. આહાહા ! કહો આવું છે. (શ્રોતા- ખૂબ માલ કાઢયો આપે) આવી વસ્તુ છે. આહાહા!
એને પહેલું સમજણમાં તો ત્યે વાતને પહેલી. જ્ઞાનમાં એનો નિર્ણય તો કરે, કે મારો પ્રભુ શુદ્ધ ચૈતન્ય શક્તિના સ્વભાવથી ભરેલો ભગવાન એમાંથી મલિનતાના પરિણામ ક્યાંથી આવે? આહાહા! આહાહાહા ! સાકરના પરિણામ પાતળા પડે પણ કાંઇ રાગરૂપે થાય ? કાળીજીરીરૂપે થાય? એ સાકરના પાણી પાતળા પડે તોપણ મીઠા રહે, હૈ? આહાહા ! એમ ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ જાણક દેખન આનંદ આદિ શક્તિના સામર્થ્યવાળો પ્રભુ, એની પર્યાયમાં છોળો આવે તો નિર્મળ જ્ઞાન દર્શન આનંદની આવે ભાઈ. આહા... એ દ્રવ્યનું જેને લક્ષ થાય તેને પર્યાયમાં આનંદ અને જ્ઞાનની પર્યાયની વ્યક્તતા છોળ આવે. આહા.. પણ જેને દ્રવ્ય સ્વભાવનું લક્ષ નથી તેથી દ્રવ્યની વ્યક્તતા જે છે, જ્ઞાન દર્શન ઉપયોગની(તેની) તેને ખબર નથી. તેથી તેના જાણવા દેખવાના ઉપયોગમાં ભાવકનો ભાવ ભાસે તે હું છું, એમ માનીને ત્યાં અટકી ગયો છે. આહાહા! આહાહાહા !
બેનની ચોપડીની માગણી બહુ આવે છે. હવે જગતના ભાગ્ય, આહા.. ટાણે આવ્યું, આહાહા ! ટાણે આવ્યું. બાપા! ભાઈ પણ સમજવું મહા પુરુષાર્થ છે. એ કોઈ ભગવાનની ભક્તિ કરી છે કે દેવગુરુ શાસ્ત્રની ખબખૂબીયા આહાહા આમ કર્યા આહાહા માટે એ સમજાય જાય એવી એ ચીજ નથી. આહાહાહા ! મોટા ગજરથ કાઢે પાંચ પાંચ લાખના ખરચ કરીને, વરઘોડા કાઢે પચીસ પચીસ પચાસ પચાસ ઘોડા આમ એકવીસ એકવીસ હાથી. અમારે થયું'તું ને, જયપુર વરઘોડો જ્યારે નીકળ્યો તો ભગવાનનો, હું ત્યાં હતો ને ભગવાનના રથમાં બેઠો હતો. એકવીસ હાથી, ચાલીસ હજાર માણસ સાથે અને ચાલીસ હજાર માણસો સાથે અને ગામના તો માણસ લાખો ઉપરથી દેખે, શું છે આ તે કાંઈ? રાજા આવ્યા છે કાંઈ? જયપુર, એકવીસ એકવીસ હાથી મોઢા આગળ શણગારેલા અને હજાર હજાર માણસ પછી એકેક બેન્ડવાજા, મોટું લશ્કર, જોવા નીકળ્યું લોકો ગામ દિગંબર સાધુ જોવા નીકળ્યા પણ આ શું છે પ્રભુ ન્યાં એ તો બધી બહારની ચીજ છે. એ તો જડની ક્રિયા બહારની છે. અને તેમાં ભાવ હોય તો કદાચિત્ રાગની મંદતા હોય તો એ શુભ છે, અને એ શુભ પણ મલિનભાવ છે. આહાહા ! આવું! એ પણ ભાવકનો ભાવ છે, જ્ઞાયકનો ભાવ નહીં. જ્ઞાયકનો ભાવ નહીં. ભાવકનો ભાવ છે. આહાહા!
ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી જરૂર ભેદભાવ થાય છે. કેમકે ભાવકનો ભાવ છે, એ દ્રવ્ય સ્વભાવ જ્ઞાયકનો ભાવ નથી. આહાહાહા... શું શૈલી! ગજબ છે શૈલી ! આવી ટીકા અત્યારે ભરતક્ષેત્રમાં ક્યાંય નથી. દિગંબર ધર્મ સિવાય આવી વાત ક્યાંય નથી. આહાહાહા ! અને એનો આત્મા જરીક મધ્યસ્થ થઈ જાય તો તેને કબુલાત આવે કે વાત
Page #564
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૩)
૫૪૯ તો આ જ છે. ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી જરૂર ભેદભાવ થાય છે અને આત્મા જરૂર પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે. આહાહા ! એ મલિનભાવ એ ભાવકનો ભાવ પણ જ્ઞાયકનો નહીં, એમ ભેદ કરતાં જ્ઞાયકભાવની પરિણતિ શુદ્ધ થઈ જાય છે. આહાહાહા! એ રાગથી ભિન્ન પડતાં દ્રવ્યસ્વભાવની શક્તિ પર દૃષ્ટિ પડતાં પર્યાયમાં જ્ઞાનીના જ્ઞાનનો અનુભવ થાય છે. આનું નામ ધર્મ છે. અરે ! હવે આવી વ્યાખ્યા. સમજાણું કાંઈ ? કહો બાબુભાઈ, આવું સાંભળ્યું નથી ક્યાંય ત્યાં માંગરોળમાં એવી વાતો બાપા છે, આહાહા.... મીઠી મધુરી વીણા વાગે છે. આહાહાહા !
એ જ્ઞાયકભાવ, આમાં પુનરુક્તિ લાગે એવું નથી. આહાહા.. એ જ્ઞાયકભાવ ભગવાન, એનો વ્યક્તભાવ પ્રગટભાવ તો જ્ઞાયકની પરિણતિરૂપ ભાવ હોય, આ જાણવું દેખવું આનંદ આદિ, અને આ ભાવકનો ભાવ વિકાર છે, એ પર્યાયમાં આમ દેખાય છે તે ભિન્ન છે, એમ જેણે ભેદજ્ઞાન કર્યું. આહાહાહા... એણે જ્ઞાનમાં સ્વભાવની અનુભૂતિ રહી. જે રાગનો અનુભવ હતો મલિનતાનો, તેનાથી ભેદ કર્યો એટલે અરાગનો અનુભવ થયો. અનુભૂતિ શુદ્ધ ચૈતન્યની થઈ. આહાહાહા !
અરે લોકો બિચારા વિરોધ કરે બાપુ માફ કરજો ભાઈ મારગ તો આ છે. તમને દુઃખ લાગે તો શું કરીએ ભાઈ. આહાહા ! વસ્તુ તો આ છે, ત્રણ કાળ, ત્રણ લોકમાં આ જ વસ્તુની સ્થિતિ છે. એને દૃષ્ટિમાં ન લેતાં જે મલિન પરિણામ જે ભાવકનો ભાવ એને દૃષ્ટિમાં લેવો, એ તો મિથ્યાત્વભાવ, સંસારભાવ છે. આહાહા ! પણ એનાથી ભિન્ન પડી કેમ કે એ પરનો ભાવ છે માટે સ્વનો ભાવ નથી માટે ભિન્ન થઈ શકે છે, એમ કહે છે. આહાહા ! એ ઝળક દેખાય છે ઉપયોગમાં એ તો શુદ્ધ ઉપયોગ, ઉપયોગની ચીજ એવી છે,(મલિન) પણ દેખાય છે પણ ઈ છે પરભાવ એને ભિન્ન પાડીને પ્રભુ ચૈતન્યના સ્વભાવ સન્મુખ થવું તેને અનુભૂતિ જ્ઞાનની ને શાંતિની થાય તેને પરમાત્મા અહીં ધર્મ કહે છે. આવી ધર્મની શરતું છે બાપા. આહાહાહા ! એ ભાવાર્થ થયો.
( શ્લોક – ૩૦ )
(વાતા) सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयमहं स्वमिहैकम्। नास्ति नास्ति मम कश्चन मोह:
शुद्धचिद्धनमहोनिधि रस्मि।।३०।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ-[ રૂદ] આ લોકમાં [૪]હું[ સ્વયં] પોતાથી જ[ૐ ચં] પોતાના એક આત્મસ્વરૂપને [૨ ] અનુભવું છું [સર્વત: સ્વ-રસ-નિર્મર-માવં] કે જે સ્વરૂપ સર્વત: પોતાના નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે; માટે
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ [મોદ:] આ મોહ [મન] મારો [શન નાસ્તિ નાસ્તિ] કાંઈ પણ લાગતાવળગતો નથી અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી.[શુદ્ધ-નિ-ધન-મ:-નિધિ: મિ] હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજ:પૂંજનો નિધિ છું. (ભાવકભાવના ભેદ વડે આવું અનુભવ કરે.) ૩૦.
એવી જ રીતે, ગાથામાં “મોહ” પદ છે તેને બદલી, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધાણ, રસન, સ્પર્શન-એ સોળ પદનાં જુદાં જુદાં સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
શ્લોક - ૩૦ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન એનું હિન્દી બનાવ્યું છે ને આ કળશમાં બનારસીદાસે, कहै विचच्छन पुरुष सदा मैं एक हौं । अपने रससौं भर्यो आपनी टेक हौं ।। मोहकर्म मम नांहि नांहि भ्रमकूप है । सुद्ध चेतना सिंधु हमारौ रूप है ।। ३३।।
એ મલિનતાના પરિણામ તો ભ્રમણાનો કૂવો છે, જ્યારે હું “શુદ્ધચેતના સિંધુ હમારો રૂપ હૈ” “શુદ્ધ ચેતના સિંધુ ઠુમારો રૂપ હૈ.”
ભાષા કેવી કરી છે, મોહ કર્મ નાહીં નાહીં ભ્રમ કૂપ હૈ, એ ભ્રમણા પણ મર્યાદિત કૂવા જેવી છે. આહાહા. આહાહાહા.. પણ શુદ્ધચેતના સિંધુ હમારો રૂપ હૈ. આહાહા! એ છે દેખો, આ લોકમાં હું આ શ્લોકનું (હરિગીત) બનાવ્યું બનારસીદાસે. આ જગતની અંદર એટલે જગત સિદ્ધ કર્યું, હું સ્વયં પોતાથી જ એટલે કોઈ ઉપદેશ મળ્યો માટે થાઉં છું એમ નહીં. આહાહાહાહા ! ભગવાન અને ગુરુનો ઉપદેશ મળ્યો માટે હું સ્વયં અનુભવરૂપે થાઉં છું એમ નહીં. આમ છે. દેશનાલબ્ધિ મળી માટે હું આમ થાઉં છું? કે ના. આહાહાહા ! પોતાથી જ, સ્વયં છે કે, હું તો મારા સ્વરૂપથી જ પ્રકાશું છું “એક સ્વ” (શ્રોતા - એ પોતાથી તો બરાબર છે પણ “જ' કયાંથી કાઢયું?) ઈ “જ' કાઢયું એ પોતાથી “જ' પરથી નહીં એમ સિદ્ધ કરવા કાઢયું. (કહ્યું, “સ્વયં
એકં સ્વ” એમ આવ્યું ને જુઓ ને “એક સ્વ” પોતાના એક સ્વરૂપને ભિન્ન રાગાદિને નહીં, ભિન્ન ભાવને નહીં. આહાહાહા !
મારો પ્રભુ એક આત્મસ્વરૂપ પ્રભુ છે. આહાહાહા. ચૈતન્યબિંબ પરમાત્મ સ્વરૂપ મેં આત્મસ્વરૂપ મેં એકરૂપ હું. ભિન્ન ભિન્ન પ્રકાર જે છે એ રૂપે હું નહીં. આહાહાહા ! આવું આકરું લાગે ભાઈ. આહાહાહા ! અરે સાંભળવા મળે નહીં, એ બિચારા કે દિ' વિચારે અને કયાં જાય અરે એની રખડપટ કેમ મટે? “આ લોકમાં હું” એટલે શું? જગતનું અસ્તિત્વ છે એમાં મારું અસ્તિત્વ પોતાથી પોતાના એકઆત્મસ્વરૂપને અનુભવું છું. આહાહા... હું મારો આનંદનો સાગર નાથ ચૈતન્ય સ્વભાવી ભગવાન એને પરના આલંબન અને અપેક્ષા વિના મારા સ્વભાવને એકરૂપે હું અનુભવું છું. હું આનંદ છું, જ્ઞાન છું, શાંતિ છું, સ્વચ્છ છું, પ્રભુ છું. આહાહા ! આ જીવ અધિકાર છે ને એટલે જીવનું સ્વરૂપ જુદું પાડીને જીવપણું આ છે એમ બતાવ્યું. આહાહાહા ! તેથી રાગને અજીવ કહ્યો, જડ કહ્યો, ચૈતન્ય સ્વરૂપ નહીં માટે જડ, આહાહાહા....
Page #566
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૩)
પપ૧ કેમકે રાગ છે તે ચાહે તો ભગવાનની ભક્તિ હો કે ગુરુની ભક્તિ હો, પણ રાગ છે તે અચેતન છે. રાગમાં પોતાને જાણવાની તાકાત નથી, (શું કહ્યું?) રાગમાં પોતાને જાણવાની તાકાત નથી, રાગ પર દ્વારા, આત્મા દ્વારા જણાય માટે તે રાગ અચેતન ને જડ છે. આહાહાહા...
કહો ઈશ્વરલાલજી, આવી ઈશ્વરતા છે. આહાહા.. હવે લોકો બિચારા શું કરે ? વિરોધ કરે. ભગવાન તત્ત્વનો વિરોધ કરે છે પ્રભુ, તારું તત્ત્વ જ એવું છે. ભાઈ, તને એકાંત લાગે કે આ તો વ્રત ને નિયમ ને તપ ને ભક્તિના ભાવને રાગ કહીને ઉડાવી દે છે. આહાહા! ભાઈ તને ખબર નથી, તારો ચૈતન્ય ભગવાન એકલા જ્ઞાન, દર્શન, આનંદના સ્વભાવથી ભરેલો પ્રભુ એના ઉપયોગમાં રાગ કયાંથી આવે? ( ન આવે.)
ત્રિકાળી ઉપયોગ સ્વરૂપ, ઉપયોગમાં ઉપયોગ છે. સંવરમાં આવ્યું ને ભાઈ. આહાહા! એટલે? નિર્મળ ઉપયોગ પરિણતિમાં આત્મા છે, રાગમાં આત્મા નથી. આહાહાહા.. ગજબ શૈલી ! દિગંબર સંતોની વાતું પરમાત્માને જાહેર પ્રસિદ્ધ કરીને પોકાર મારે છે. દાંડી પીટીને પોકારે છે. દુનિયા માનો ન માનો સમાજમાં સમતોલ રહો ન રહો ! એ નાગા બાદશાહથી આઘા. આહાહા... આહા... દિગંબર સંતો પોકાર કરે છે આમ. આહાહા !
એ પોતાથી જ એક'ને સ્વ' એક એક રૂપમેં ભેદેય નહીં, રાગ તો નહીં પણ પર્યાયનો ભેદેય નહીં એવું એક સ્વ, એક સ્વ, એક રૂં, એક હું, એક પોતે, એક પોતે, આહા.. છે ને? એક પોતાનો એક અને સ્વનો અર્થ આત્મસ્વરૂપ, એક રૂપ . એક એટલે પોતાનો એક, અને સ્વ એટલે પોતાનું સ્વરૂપ “આત્મ સ્વરૂપ”. આહાહા ! ભાગ્યશાળીને કાને પડે એવી વાતું છે બાપુ રામજીભાઈ કહે છે ને. આહાહા ! આવી વાત છે, ભાઈ (શ્રોતા – ભાગ્ય લઈને આવ્યા છીએ હવે ) એ તો એને કરવાનું છે ને? (શ્રોતા- એ તો કરવાનું તો પોતાને જ હોયને) એ તો કહ્યું'તું અહીંયા સ્વયં એકએવ કરે છે, બતાવ્યું માટે કરે છે એમ છે નહીં. આહાહાહા !(શ્રોતા- ગુરુ તો બતાવીને અળગા રહે છે) બીજુ શું કરે? વસ્તુ તો આ છે. ગતિ તો એણે કરવી છે ને? ચાલવું તો એને છે ને? બીજો મારગ બતાવે, કે જો આ મારગ છે આંહીથી જા, એ બે વાડ વચ્ચેથી, પણ હાલવું તો એને છે ને? કોઈ હારે આવે? અને હારે આવે તો પણ હાલવું તો પોતાને છે ને. આહાહાહા !
હું, કહે વિચિક્ષણ પુરુષ, વિચિક્ષણ એટલે જ્ઞાની તેને વિચિક્ષણ કહીએ, જગતના ડાહ્યા એ બધા પાગલ જેવા છે, (શ્રોતા:- પાગલ જ છે પાગલ જેવા એમ નહીં.) જગતના બધા વકીલો ને આ મોટા વકીલ હતા ત્રીસ વરસ પહેલાં બસો રૂપીયા લેતા, પાગલ મોટા એલ. એલ. બી.વાળા મોટા પૂંછડાં વળગાડયા હોય, વકીલાતના હજાર હજારનું દનિયું લેતા હોય, મોટા પાગલ છે. આહાહા !
અહીંયા તો વિચિક્ષણ એને કહીએ કે જેને રાગથી ભિન્ન પડી મારું ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ છે, એવો અનુભવ થયો એને વિચિક્ષણ અને ડાહ્યો કહીએ, બાકી બધા પાગલ છે. આહાહાહા... જેના ફળમાં ચાર ગતિ મળે રખડવું એ શું ચીજ છે બાપુ. આહાહા ! અરે રે ભવભ્રમણ કરતો
ક્યાં ભવ જાય. અરે રે એક સવારમાં ઓલી દિશાએ જઈએ છીએ ને ત્યાં મૂકે છે શું કહેવાય પ્રકાશ, બેટરી મૂકે છે ત્યાં એકદમ ફુદા એવા આવે જુદા જંગલમાં બિચારા ચૌરેન્દ્રિય લાગે છે,
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આમ શરીર નાનું આમ થાય, આમ થાય, એને કાંઈ ખબર નથી ત્યાં કયાં શું કરીએ છીએ, કોણ છે એ, અરે માણસ કે દિ' થાય? એને આવું સાંભળવું કે દિ' મળે ? અને સાંભળ્યા પછી પણ ભેદ કરે ક્યારે? બહુ દુર્લભ વસ્તુ ભાઈ. આહાહાહા !
આ લોકમાં હું સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મી જીવ એમ પોતાને માને છે, કે હું પોતાથી જ એક “સ્વ” એક “સ્વ” આત્મસ્વરૂપને અનુભવું છું. પરને લઈને નહીં, ઉપદેશને લઈને નહીં, રાગને લઈને નહીં, એમ કહે છે. મારો નાથ ભગવાન ચૈતન્ય સ્વરૂપી એને હું એકરૂપ છું, તેને હું અનુભવું છું. આહાહાહા ! આનું નામ વિચિક્ષણ અને સમ્યગ્દષ્ટિ ! આહાહાહા !
“સર્વતઃ સ્વ-રસ નિર્ભર-ભાવ” કે જે સ્વરૂપ મારું સર્વતઃ ચારે બાજુથી પોતાના નિજ રસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલો, આહાહાહા... મારો પ્રભુ તો શુદ્ધ ચૈતન્ય સિંધુ દરિયો મોટો સાગર, આહાહાહા.. જ્ઞાનાદિ ગુણોનો તો ગોદામ, મારો નાથ તો જ્ઞાનાદિ ગુણનો ગોદામ. શક્તિનો સંગ્રહાલય, અને સ્વભાવનો સાગર, આહાહાહા... એવો જે સ્વરૂપ સર્વતઃ પોતાના નિજરસરૂપ ચૈતન્યના નિજરસ ચૈતન્યના પરિણમનથી એટલે સ્વભાવથી અહીં વાત છે. સ્વભાવ પૂર્ણ ભરેલાં ભાવવાળું છે. પરિણમન શબ્દ એટલે પારિણામિક સ્વભાવથી ભરેલો પરિપૂર્ણ છે. પરિણમન એટલે પર્યાય ન લેવી. સમજાણું કાંઇ? આહાહાહા !
અરે સમય ચાલ્યા જાય છે. વીજળીના ઝબકારે આયુષ્ય પૂરું થઈ જશે ભાઈ, એ ઝબકારો ચાલ્યો જશે. આહા. એમાં આ પોરવી લે મોતી. આહાહા ! વિજળીને ઝબકારે મોતી પરોવી લો, સોય પરોવી લો. આહાહા!મારો નાથ ચૈતન્ય સ્વરૂપ એક સ્વરૂપે બિરાજે છે. નિજરસરૂપ ચૈતન્યના ભાવથી પૂર્ણ ભરેલો ભાવવાળો છું. જ્ઞાન દર્શન આનંદના ભાવથી પૂર્ણ ભરેલો છું, વિકાર તો નહીં પણ અલ્પજ્ઞપણું પણ નહીં. આહાહા !
માટે આ મોહ મારો “કશ્ચન નાસ્તિ નાસ્તિ” કાંઈ પણ લાગતો વળગતો નથી. આહાહાહા ! એ શુભઅશુભ રાગાદિભાવ, એ મોહભાવ કેમ કે એ પર તરફના સાવધાનીવાળો ભાવ, મારા સ્વરૂપના સાવધાનીના ભાવથી એ ભિન્ન ભાવ છે. મારે ને એને કાંઈ લાગે વળગે નહીં. આહાહાહા... ચૈતન્યના સ્વભાવથી ભરેલો હું એને આ રાગ જે પર તરફનો મોહ ભાવ એ મારે કાંઈ નાસ્તિ નાસ્તિ, કશ્વન એટલે કાંઈપણ લાગતો વળગતો નથી, અને એને અને મારે કાંઈપણ નાતો નથી. નાસ્તિ નાસ્તિ બે વાર છે ને? કાંઈ નથી, કાંઈ નથી મારે ને એને. આહાહાહા... આહા...
ત્યારે અતિ શું છે હવે? મારું હોવાપણું મારું પ્રભુ, એનું હોવાપણું શું છે? આની તો મારામાં નાસ્તિ છે, અસ્તિપણે મારી મોજૂદગી ચીજ પ્રભુ છે એ શું છે? “શુદ્ધચિઠ્ઠન મહઃ નિધિ અસ્મિ” આહાહા! હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહુરૂપ, છે? શુદ્ધ ચિ ઘન સમૂઠ મહઃ નિધિ તેજ: પૂંજનો નિધિ છું. મહઃ એટલે તેજ, આહાહા.. હું તો શુદ્ધ ચિલ્વન ચૈતન્યનો સમૂહ, ચૈતન્યનો સમૂહ ભગવાન તો છું હું, આહાહાહા! એક વાત, તેજ: પૂંજનો નિધિ મહ: નિધિ, મહઃ નામ તેજ, નિધિ નામ દરિયો અસ્મિ એટલે હું છું. આહાહા ! આવી વાત છે. ભાવકભાવના ભેદ વડે આવું અનુભવન કરે ત્યારે તેને સમ્યગ્દષ્ટિ અને ધર્મી કહેવામાં આવે છે બાપા. આહાહાહા! સમજાણું કાંઈ? –વિશેષ કહેવાશે (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)
Page #568
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૩)
૫૫૩
પ્રવચન નં. ૧૦૫ શ્લોક – ૩૦ ગાથા - ૩૭
આસો સુદ-૧૦ બુધવાર તા. ૧૧-૧૦-૭૮ સં. ૨૫૦૪ સમયસાર ૩) કળશનો વિસ્તાર છે ને, ૩૦ માં એમ આવ્યું કે આ જગતમાં હું એક આત્મા પોતાના સર્વસ્વ સ્વભાવના રૂપથી ભરેલો પદાર્થ છું. જીવનું સ્વરૂપ છે ને અધિકાર છે ને છેલ્લો, આ લોકમાં હું પોતાથી જ પોતાના એક આત્માને અનુભવું છું. મારા અનુભવ માટે મને કોઈ ઉપદેશની જરૂર નથી તેમ પોતાના અનુભવ માટે કોઈ રાગની મંદતાના વિકલ્પની પણ જરૂર નથી. આહાહા !(શ્રોતા:- તો શેની જરૂર છે ) જરૂર, પોતાના સ્વભાવ સન્મુખ થઈને અનુભવવું તે, આહાહા ! આવું છે. જનમ મરણ રહિત થવાનો ઉપાય આ છે બાકી તો જનમ મરણ કરીને અનંત કાળથી દુઃખી છે. લોકો કહે છે ને કે આ દયા દાન વ્રત ભક્તિ આદિના પરિણામ હોય તો અંદર આત્માનું કલ્યાણ થાય એ વાત તદ્ન મિથ્યાવાત છે. આહાહાહા !
પોતાથી અનુભવું છું. સ્વરૂપ સર્વતઃ નિજરસરૂપ ચૈતન્યના ભાવથી પૂર્ણ ભરેલો છું, હું ચૈતન્યલોક છું. (શ્રોતા- એમાં પરિણમન છે એટલે ) સ્વભાવભાવ કહ્યું તું કાલે પારિણામિક સ્વભાવભાવ, પરિણમન પર્યાય નહીં. ચૈતન્યના આ સ્વભાવભાવથી ભરેલો ભગવાન છું હું. આહાહાહા... ચૈતન્યલોક બપોરે આવ્યું'તું ને કાલે ચૈતન્યલોક જેમાં અનંતાગુણો “લોકયન્ત' એટલે જણાય એવો એ ચૈતન્યલોક છે. આહાહા. એ ચૈતન્યલોકમાં અનુભવમાં જતાં મારો કાંઈપણ રાગ મોહ લાગતા વળગતો નથી. મોહમાં આવ્યું છેને કાલે, પર તરફની સાવધાનીનો જે વિકલ્પ છે, એને ને મારા સ્વભાવને કાંઈ લાગતું વળગતું નથી. આહાહાહા ! હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહનો નિધિ છું, ચૈતન્યલોક એના સ્વભાવનો હું તો સાગર નિધિ સિંધુ છું.
(શ્રોતા:- ઈ તો ત્રિકાળી સ્વરૂપની વાત આવી). વસ્તુ એ જ છે પણ અનુભવે છે એ પર્યાય, પણ છો આવો, આહાહાહા. ચૈતન્યલોક પરમાત્મસ્વરૂપ મારું, તેને હું પરના સંબંધ વિના, મોહના સંબંધ વિના મારા સ્વરૂપને હું અનુભવું છું, એનું નામ આત્માનું જ્ઞાન અને આત્મદર્શન કહેવામાં આવે છે. આહાહાહા... આવી વાત છે. જો આજે દશહરા છે ને? રામ લક્ષ્મણે રામે રાવણના માથા તોડયા'તા અને વિજ્યા દશમી છે, ભરત ચક્રવર્તીએ આજે વિજયવિજય કર્યો હતો. આહાબહારનો, છ ખંડનો આ વિજયા છે ને આસો મહિનો વિજય માસ કહેવાય છે. વિજ્યા દશમી એક તો રાવણને માર્યો આજે મહાપુરુષ હતા એ, છતાં માર્યો. (શ્રોતા–માર્યો એ પરિણામ કેવા?) એ દુઃખદાયક પરિણામ હતા, પણ બીજો કોઇ ઉપાય નહીં. એ ભૂમિકા વાસુદેવને બળદેવની ભૂમિકા ખેદ અંદર થયો છે ભાવમાં, આહાહા! રાવણને માર્યો દેહ છૂટી ગયો રાવણનો, એ આ દિવસ છે. છતાં એની (રાણી) મંદોદરી પાસે ગયા બેય (શ્રોતાઃ- માર્યા પછી ગયા ને) માર્યા પછી ગયા પણ એ તો મારી પદવીને યોગ્ય હતું તે થયું. બા, માતા, હું કોઈનો વેરી નથી, આહાહા ! આહાહા ! જુઓ તો ઉત્તમ પુરુષો, સમ્યગ્દષ્ટિ છે, હું તો આત્મા જ્ઞાનસ્વરૂપ છું. અંદર આ રાગ આવ્યો એને ને મારે કોઈ સંબંધ નથી પણ આવ્યો. આહા! અને દ્વેષ આવ્યો છે. એને અને મારા સ્વરૂપને કાંઈ સંબંધ નથી પણ અસ્થિરતાથી આ
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કાર્ય થઈ ગયું માતા, આહાહા... રાવણની સ્ત્રીને કહે છે, બા ! માફ કરજો મારાથી અમારાથી આ થયું એ અમે પદવીધર એટલે આ થયું, બીજા શું થાય? આહાહા ! એના સ્મશાનમાં હારે ગયા. આહાહાહા ! ઈ કાંઈ ઢોંગ કર્યો હશે? એણે પદવી પ્રમાણે દ્વેષ એ આવી ગયો અને એ સ્થિતિ બની ગઈ, પદવી છે એમને વાસુદેવ બળદેવની. આહાહા... હારે ગયા બાળે છે આમ તળાવની પાળે રામ અને લક્ષ્મણ બેસે છે, આહાહાહા... એ પુરુષોત્તમ પુરુષ રામ, એને આ દેખે છે કે આહાહા... આ સ્થિતિ અંદર જે આવ્યો તો ઢષ એને અને મારે કોઈ સંબંધ નથી, પણ એ આવ્યો અસ્થિરતાથી આહા... એ આ દિવસ છે, આહાહા... એ લંકામાં રામચંદ્રજી આમ બેઠા હશે પાળે તળાવની.... આહાહાહા...
એમ ભરત ચક્રવર્તીને આજે છેલ્લો દિવસ છ ખંડને સાધવાનો હતો. છ ખંડ સાધીને આજે પૂર્ણ થયું, પણ એ સમ્યગ્દષ્ટિ હતા. આહાહા... છ ખંડને સાધવાનો વિકલ્પ પણ આવ્યો છે, પણ મારા સ્વરૂપને અને એને કાંઈ સંબંધ નથી. આહાહા... આહા... એમ જાણીને રાગથી ભિન્ન થઈ, મોહથી ભિન્ન થઈ, ભગવાન આત્માના સ્વરૂપને ચૈતન્યલોક મહાપ્રભુ એના સ્વરૂપને અનુભવે. આહાહા ! આ રીતે ગાથામાં મોટું પદ છે તેને બદલી “રાગ’ શબ્દ લેવો મોહ” છે ને એને બદલે “રાગ' રાગને અને મારે કાંઈ સંબંધ નથી. રાગને અને મારે કાંઈ નાતો નથી. મારી નાતના નથી. આહાહા! હું ચૈતન્યલોક આનંદ સ્વભાવથી ભરેલો લોક એને અને રાગને મારે કાંઈ સંબંધ નથી. મારી નાતનો નથી માટે મારે નાતો નથી. આહાહા... મારી જાતનો નથી માટે મારે એનો સંબંધ નથી. આહાહાહા ! એના સંબંધથી રહિત મારી ચીજ પરિપૂર્ણ ભગવાન છે. જીવ સ્વરૂપ ચૈતન્યલોક ઠું, આહાહા... એને અનુભવું છું. એ જ્ઞાનસ્વરૂપી ભગવાન એને અને રાગને કોઈ સંબંધ નથી, તેથી ભગવાન આત્મા રાગના રસ વિનાનો ને ચૈતન્યના રસવાળો પ્રભુ, આહાહાહા... એને હું અનુભવું છું એમ સમ્યગ્દષ્ટિને આવો અનુભવ હોય છે. આહાહાહા ! મારગ બહુ ઝીણો આકરો બાપુ.
છે આકરો બાપ, આ તો લોકો કહે લોકની સેવા કરો, ભક્તિ કરો, પૂજા કરો, વ્રત પાળો ઈ તો બધી રાગની ક્રિયા પ્રભુ, રાગના કારણે આત્માને અનુભવ થાય ઈ ત્રણ કાળમાં નહીં. આહાહા !
એ ‘ષ” આવ્યો જરી રાવણને મારવાનો, ભરત ચક્રવર્તીને છ ખંડ સાધવાનો, પણ આહાહાહા. એ દ્રષને અને મારે કાંઈ સંબંધ નથી. મારો ભગવાન આત્માની જાત સિદ્ધ સ્વરૂપીની નાત એને અને આ વૈષના અંશને કાંઈ પણ સંબંધ નથી. આહાહા ! હું તો મારા સ્વભાવથી ભરેલો ભગવાન એને જાણું અને અનુભવું. આહાહાહાહા.. આનું નામ આત્મજ્ઞાન અને આત્મદર્શન કહેવાય છે. આહાહા...
પછી એનો ભેદ “ક્રોધ” પર પ્રત્યે જરી અણગમો આવી જાય, એને અને મારા ચૈતન્ય શુદ્ધ સ્વરૂપને કાંઈ સંબંધ નથી, એ મારી જાતનો નહીં એ કજાતનો ક્રોધ છે. આહાહા!મારી જાત તો આનંદ અને જ્ઞાનથી ભરેલો પ્રભુ, એની જાતને અને ક્રોધને કાંઈ સંબંધ નથી, એમ કહીને પોતાના ચૈતન્ય સ્વરૂપથી ભરેલો ભગવાન તેને પર્યાયમાં સન્મુખ થઈને અનુભવું એ હું છું, એ હું આત્મા છું. આહાહાહા ! - એમ “માન” જરી માનનો ભાવ આવે કહે છે કે મારી જાતથી ભિન્ન જાત કજાત છે.
Page #570
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૩)
૫૫૫ આહાહા.... એ ચંડાળણીના પુત્ર છે, એ વિભાવના પુત્ર છે, મારો સ્વભાવ એ નહીં. મારા ભગવાનને તો માન વિનાનો સંબંધવાળો હું જાણું છું એમ કહે છે. આહાહા ! કહો હીરાભાઈ ! આવી વાત છે. આહાહાહા ! માન.
માયા”આહાહા! માયા, જરી કપટની પર્યાય, એ મારા સ્વભાવની જાત નહીં પ્રભુ. હું તો ભગવાનની નાતનો, ભગવાનની જાતનો, આહાહા.. મારું કુળ તો ભગવાનની નાતનું છે. આહાહા ! સમજાણું કાંઈ? મારું કુળ તો ભગવાનની નાત તે જાતનું છે, એમાં એ માયા એ મારી નહીં. મારે અને એને કાંઈ સંબંધ નહીં. આહાહા હું તો માયા રહિત ચૈતન્ય સ્વભાવથી ભરેલો ભગવાન એને અનુભવું છું. આહાહા ! કહો, છોટાભાઈ ! આ મોટાભાઈની વાત છે આ, શાંતિ, શાંતિ, શાંતિ, આત્મા, આહાહા.. મારો નાથ તો શાંતિનો સાગર છે. અકષાય સ્વભાવથી શાંતિ, શાંતિ, શાંતિ અને એ મારો સ્વભાવ છે. આ માયા એ તો અશાંતિ. આહાહા... મારી શાંતિની જાતનું એ નહીં. બાપુ આ તો ધીરાના કામ છે બધાય.
ધર્મ કોઈ બહારની પ્રવૃત્તિ કરે, વ્રત પાળે ને ભક્તિયું કરે અને પાંચ મહાવ્રતના પરિણામ એ કોઈ ધર્મ નથી. આહાહા ! આંહી તો એ જાતનો “લોભ” ઈચ્છા આવી મહાવ્રતાદિની કે અરે આહાહાહા... એવી ઈચ્છાને અને મહાવ્રતના પરિણામને ને મારા સ્વભાવને કાંઈ સંબંધ નથી. આહાહાહા !
કાલ તો આવ્યું નહોતું બપોરે ચૈતન્યલોક જેમાં અનંતા અનંતા બાદશાહ ભગવાન એમાં અનંતા ગુણની પ્રજા પડી છે અંદર, આહાહાહા... એવો મારો ચૈતન્યલોક અસંખ્ય પ્રદેશી મારો સ્વદેશ, આહાહા... એમાં મારા અનંતા જ્ઞાનઆદિ વીતરાગી સ્વભાવથી ભરેલો હું છું. આહાહા! અને તે મારી સંપદામાં ન્યુનતા નથી. આહાહાહા... તેમ પ્રભુમાં સંપદામાં રમણીયતા ભરી છે મારા પ્રભુમાં તો રમણીયતા ભરી છે. આનંદ ને શાંતિમાં રમણ થાય એવી રમણતા પડી છે. આહાહા ! એમાંથી નીકળવું કેમ ગોઠે મને કહે છે. આહાહા ! શશીભાઈ ! આહા.. મારો નાથ આનંદનો અને શાંતિથી ભરેલો પ્રભુ એમાં મારી રમણતા એ લોભની રમણતા મારી નહીં. આહાહા ! સમજાણું કાંઈ? એ રમણમાંથી નીકળવું ગોઠતું નથી, પણ પુરુષાર્થની મંદતાથી જરી રાગ આવી જાય છે લોભ, મારે અને એને સંબંધ નથી કાંઈ. આહાહાહા!
એમ કર્મ આઠ કર્મને અને મારે કોઈ સંબંધ નથી. આહાહાહા ! જીવને કર્મ ન હોય ત્યારે કોને જડને હોય? અરે સાંભળને ભાઈ, આઠ કર્મ છે એ તો અજીવ તત્ત્વ, જડ તત્ત્વ છે પ્રભુ! એ તો જડલોક છે. આહાહાહા ! એક એક પરમાણમાં અનંત અનંત ગુણોનો એ જડલોક છે. આહાહા! એવા અનંતા પરમાણુનો પિંડ જે આઠ કર્મ એ જડલોક તે મારો નહીં, મારો તો ચૈતન્યલોક છે. આહા! આહાહા ! મારા ભગવાનમાં તો આનંદ આદિ શાંતિ આદિ સ્વભાવના સાગર ભર્યા છે. આહાહાહા ! આવું વીતરાગ સ્વરૂપ પરમાત્મા, આહાહા ! એ દયા,દાન, વ્રતનો વિકલ્પ ઊઠે, એ પણ કર્મની જાત છે મારી જાત નહીં, એમ કહે છે. આહાહાહા !
ભાઈ ! આત્મધર્મ સર્વજ્ઞ વીતરાગ ત્રિલોકનાથ પરમાત્માએ કહ્યો એ બાપુ કોઈ અલૌકિક છે પ્રભુ. આહાહા ! એમાં આજ વિજય દશમીનો દિવસ છે. આહાહા! આત્માનો વિજય કર પ્રભુ આજ. આહાહા!(શ્રોતા – આપના આશીર્વાદ જોઈએ) આહાહાહા ! એને કાળ અને રાગ કર્મ
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨
કોઈ નડતું નથી પ્રભુ. આહાહા ! એ કર્મ એ મારી નાત નહીં, જાત નહીં, એ તો અજીવ છે. હું તો ચૈતન્યલોક ભગવાન છું એમ અનુભવ કર પ્રભુ તને આત્મામાં આનંદ આવશે, આહાહાહા ! તને સિદ્ધની વાનગી મળશે એમાંથી. આહાહાહા ! ભગવાન આત્મા સિદ્ધ સ્વરૂપી પ્રભુ, એ હું છું એમ જાણતા અનુભવતા સિદ્ધની વાનગી, આનંદની વાનગી મળશે. આહાહાહા !
ભાઈ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ અનંત અનંત પુરુષાર્થ છે ભાઈ, કેમ કે અનંત ગુણોને સ્વીકા૨વા અને રાગની વિકલ્પદશા કર્મની, સંબંધ છતાં ન સ્વીકારવો, આઠ કર્મનો સંબંધ છે છતાં ન સ્વીકા૨વો, અને સ્વભાવ અનંતગુણ છે તેને સ્વીકા૨વો એ બાપુ. આહાહાહા... એવો હું આત્મા મારે ને કર્મને કાંઈ સંબંધ નથી.
“મન” આ મન છે અહીંયા આઠ પાંખડીએ અનંત ૫૨માણુથી બનેલું એ જડ છે એને અને મારે કાંઈ સંબંધ નથી. અરે અંદર માનસિક ભાવમન જે સંકલ્પ વિકલ્પ એને અને મારે કોઈ સંબંધ નથી. આહાહાહા ! એમ ધર્મી સમ્યગ્દષ્ટિને આવો અનુભવ હોય છે. આહાહા ! સમજાણું કાંઇ? “મન” મન જે છે એને અને મારે કાંઇ સંબંધ નથી, મારો સ્વભાવનો સંબંધ છે એની હારે એનો કાંઈ સંબંધ નથી. એમ ધર્મી શાની જીવ પોતાના આત્મસ્વભાવને સંપૂર્ણ વરેલો ૫૨ના સંબંધ વિનાનો આ આત્માને અનુભવે તે આત્મા તેને આત્મા કહેવાય, તેને જીવ તત્ત્વ કહેવાય. આહાહાહા !
એમ ‘વચન’ આ વચન છે એને અને મારે કાંઈ સંબંધ નથી. એ તો જડ છે. આહાહા ! આ વાણી છે એ હું બોલી શકું છું, પ્રભુ એ તારામાં નથી ભાઈ. આહાહાહા... એ ભાષા વર્ગણામાંથી ઊઠે છે વચન ભાષા, એને ને મારે કાંઈ સંબંધ નથી. આહા ! હું બોલું છું એમ છે જ નહીં. આહાહાહા! કોણ બોલે પ્રભુ? બોલે તે બીજો, એ ભગવાન (આત્મા) નહીં. આહાહા ! ઉપદેશમાં વિકલ્પ આવે પણ મારે અને એને કાંઈ સંબંધ નથી. આહાહાહા ! સમ્યગ્દષ્ટિ જીવ તત્ત્વને આ રીતે જાણે અને અનુભવે છે. આહાહાહા ! વાણીનો પ્રયોગ થાય તે મારો નહીં, હવે આ લોકો કહે છે તો પછી ઉપદેશ શું કામ આપો છો, આહાહા ! કોણ કરે સાંભળ ભાઈ ! ( શ્રોતાઃ– એ મોટો પ્રશ્ન છે ) તમે કહો કે ૫૨દ્રવ્યનું કરી શકે નહીં તો પછી આ મંદિરો અને આ ઉપદેશ શું કરો છો ? પ્રભુ સાંભળ ભાઈ, એ વાણીને કોણ કરે નાથ, તને ખબર નથી. જ્ઞાન સ્વરૂપ, વાણીથી ભિન્ન ગુપ્ત છે. આહાહાહા !
અમૃતચંદ્રાચાર્યે ન કહ્યું ? કે વાણીથી તો મારું ચૈતન્ય સ્વરૂપ ભિન્ન છે, ગુસ છે. એટલે મેં આ ટીકા કરી એમ ન માનશો નાથ. આહાહાહા... આહાહા... અને મારી ટીકાથી તમને સમજાય એમ ન માનશો પ્રભુ. આહાહાહા ! ( શ્રોતાઃ– ટીકા પુદ્ગલે કરી છે ) ટીકા પુદ્ગલે કરી છે ભાઈ. આહાહાહા ! એ વખતે જે શબ્દની પર્યાયનો ૫૨માણુના ઉત્પન્નનો કાળ હતો ભાઈ. એ વચનમાં પરમાણુ જડ ભાષામાં તે વખતે વચનપણે પરિણમવાની જન્મક્ષણ હતી. તેથી તે ભાષા છે પ્રભુ. એને અને આત્માને કાંઈ સંબંધ નથી. આહાહાહા ! ગળે ઊતરવું ( કઠણ ) બહારના વ્યવહારની પ્રવૃત્તિમાં પડયા અને મનાવે ધર્મ. આહાહાહા ! આકરી વાતું છે ભાઈ. આહાહાહા !
આ મહિનો જ વિજ્યા દશમી છે, વિજ્યા માસ છે આસો માસનું નામ. વિજય માસ છે શાસ્ત્રભાષાએ. આહાહાહા ! કહે છે કે કર્મને અને મારે કાંઈ સંબંધ નથી, ત્યારે જડની સાથે
Page #572
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૩૦
૫૫૭
સંબંધ છે કર્મ ને ? એ જડનું જ સ્વરૂપ છે કર્મ, આહાહા... અત્યારની પ્રવૃત્તિ જગતની એટલી બધી ફેરફાર છે. આહાહા... સાધુઓ અને પંડિતો મોટા એવી જ વાતો કર્યાં કરે, આમ કરો આમ કરો, વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો. આહાહા ! સાધુને દાન આપો, એ તો બધી પ્રભુ રાગની ક્રિયા છે ભાઈ. આહાહાહા... એને અને મારે કાંઈ સંબંધ નથી. એટલે કર્મનો ભાવક એનાથી થયેલો ભાવ, એ મારે અને એને કાંઈ સબંધ નથી. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ ૫૨મેશ્વર આમ ફરમાવે છે એ સંતો જગતને આડતીયા થઈને, આહા... જગતને જાહેર કરે છે પ્રભુ. એકવાર સાંભળને પ્રભુ, આહાહા... તારી પ્રભુતા ! વચનની બોલાય એને કર્મ ( સાથે ) સંબંધ છે એ તારી પ્રભુતા નહીં, તારી પ્રભુતા તો કર્મના સંબંધ વિનાનો છું એ તારી પ્રભુતા છે. આહાહાહા... કર્મના સંબંધમાં છું એ તો પામરતા છે, આહાહાહા ! એ કર્મના સંબંધ વિનાનું તારું તત્ત્વ છે, એ પ્રભુત્વ તત્ત્વ છે. આહાહાહા ! અત્યારે (પ્રરૂપણામાં ) ફે૨ફા૨ બહુ થઈ ગયો. શું થાય ? આહાહાહા !
''
કાયા’ આ કાયાને અને મારે કાંઈ સંબંધ નથી. આ તો જડની દશા એ હાલે કરે રહે એ બધી જડની ક્રિયા છે. એ આને હું હલાવું એ મારું સ્વરૂપ નથી. આહાહાહા... “કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.” આહાહા ! કાયા પરમાણું માટી ધૂળ એને સુંદર લાગે છે. લાગે કે આ સુંદર તે માટી પ્રભુ. આહાહા... એ જડ છે, અજીવ છે, એ અજીવ તત્ત્વ છે. એને અને મારા જીવ તત્ત્વને કાંઇ સંબંધ નથી. આહાહા ! શાસ્ત્રમાં તો એમ આવે કે જીવને પાંચ શ૨ી૨ છે. ઔદારિક, તેજસ, કાર્યણ ત્રણ શરી૨ છે. રસ્તામાં કાર્યણ અને તેજસ બે છે, અને ત્રણ છે નારકીને તેજસ કાર્યણ વૈક્રિયિક ત્રણ છે. કોઈ મુનિ આદિ કોઈને તો વળી આહા૨ક અને-એ હોય આહા૨ક શરીર હોય. આત્માને આ શરીર હોય છે કે જડને ? કે એ શરીર જ આત્માને નથી. આહાહા...
આવી વાત છે ભાઈ. ફેરફાર લાગે માણસને વસ્તુ સ્થિતિ આ છે, શરી૨ની ક્રિયા જે ક્ષણે ક્ષણે આ હાલે ચાલે આ હોઠ લે એ તો બધી જડની પર્યાય છે, આત્મા એને કરે નહીં અને આત્માને અને એને કાંઈ સંબંધ નથી. આહાહાહા... એ દેહ જે આમ હાલે છે, કહે છે કે, એ આત્માને અને હાલવાની ક્રિયાને કાંઈ સંબંધ નથી. આહાહાહા ! એમ દેહનો પગ જે આમ ફરે છે એને અને જમીનને પણ કાંઈ સંબંધ નથી, જમીન ૫૨દ્રવ્ય છે, આ શરી૨ ૫૨વસ્તુ છે. જે આ પગ નીચે અડે છે જમીનને શરી૨ ? ના. આહાહા... આવી વાત ક૨ે કહે.
(શ્રોતાઃ- પાંચ હજાર ધનુષ્ય ઊંચા રહે છે. ) એ વળી જુદું એની હારે શું સંબંધ છે આંહી તો હાલવા છતાં અડતું નથી તે વાત કરવી છે, એની વાત છે. એ વાત કાંઈ અને આ વાત કાંઈ છે. છે ? આહાહાહા... સમજાણું કાંઈ ? પાંચસે ધનુષ્ય ઊંચે છે છતાં ત્યાં આકાશને અડતા નથી. આંહી સંબંધ છે. ઊંચે છે માટે અડતા નથી. એમ સિદ્ધ થાય તેમ છે ? નહીં, નહીં. છે, છે. બધું ફે૨ફા૨ ઘણો છે ખ્યાલમાં છે બધો. આહાહા ! સમજાય છે કાંઈ ? આહાહાહા ! શરીર આમ ચાલે છે પગ એને જમીનને અડતો નથી, એમ કહેવું છે. જમીનને અડીને પગ હાલે છે એમ નથી, એ પગ પોતાના કારણના કરણના સંબંધથી આમ ચાલે છે. પોતાને આધારે ચાલે છે. એ શરીરને અને આત્માને કાંઈ સંબંધ નથી એમ કહે છે. જ્યારે ઓલાની હારે સંબંધ નથી, આહા... એમ
Page #573
--------------------------------------------------------------------------
________________
૫૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કહેવું છે. અહીંયા તો ભગવાન આત્મા ચૈતન્યરસ આનંદ સ્વભાવથી ભરેલો હું મારે અને શરીરને કાંઈ સંબંધ નથી. ત્યારે કેટલાક લોકો એમ કહે, ઠીક ! શરીરની ક્રિયા ગમે તે પ્રમાણે આપણે કરીએ અને એ શરીરની છે, એમ માનીએ, કરી શકતો જ નથી પછી પ્રશ્ન ક્યાં છે? આહાહાહા... શરીર જડ છે, અજીવ છે, પુદ્ગલની પર્યાયવાળું તત્ત્વ છે, એને જીવની પર્યાય સાથે પણ કાંઈ સંબંધ નથી, દ્રવ્યગુણની સાથે તો છે નહીં, આહાહાહા.. છે ભાઈ વસ્તુ એવી છે. આહાહા.... શરીરને કોઈ સંબંધ નથી.
“શ્રોત્ર” આ શ્રોત્ર ઇન્દ્રિયને અને મારે કાંઈ સંબંધ નથી. આ તો જડની પર્યાય છે. આહાહા.. કાન, અંદર આ તો જડની પર્યાય છે. માટી ધૂળની છે આ તો એને અને મારે કાંઈ સંબંધ નથી. આહાહા! શ્રોત્રેન્દ્રિયથી સાંભળે છે ને જાણે છે ને? ના, એ તો જ્ઞાનથી જાણે છે શ્રોત્ર ઇન્દ્રિયથી નહીં, અને તે પણ શબ્દ આવ્યા માટે શબ્દથી જાણે છે, એમ નહીં. શબ્દને અને આત્માને કોઈ સંબંધ નથી પછી શબ્દ આવ્યા માટે જાણ્યું છે એમ છે નહીં. આહાહા ! આવું છે ઉથલપાથલ, જગતથી જુદી જાત છે ભાઈ, વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવનો પંથ તો કોઈ અલૌકિક છે.
શ્રોત્ર આ કહે છે કે, આ સાંભળવાનું મળ્યું ને માટે એટલા ઊંચા આવ્યા ને, નિમિત્ત છે ને એકેન્દ્રિયમાંથી, પણ એ શબ્દ સાંભળવાની ક્રિયા (થાય) પણ એ કાન જ જીવને નથી, પછી મળ્યું ક્યાંથી તેં કીધું? એકેન્દ્રિયમાં નહોતું અને અહીં મળ્યું એટલું સાધન તો ઊંચું આવ્યું ને? સાધન નથી ભાઈ, આહાહા ! આકરું કામ છે. એ ઈન્દ્રિય જ આત્મા નથી.
ચક્ષુ” “આંખ” એને અને આત્માને કાંઈ જ સંબંધ નથી. એ તો માટી ધૂળ અજીવ આંખ અજીવની પર્યાય માટીની છે પ્રભુ તો આત્મા અરૂપી એનાથી ભિન્ન છે. એને અને આંખને કાંઈ સંબંધ નથી. આંખ વડે જણાય છે ને? ના, જાણનારો તો જ્ઞાન દ્વારા જાણે છે. આહાહાહા ! એ ચક્ષુ આત્માની નથી, એને અને આત્માને કાંઇ સંબંધ નથી, જડ છે આ તો માટી પુદ્ગલ.
“સ્પર્શ શરીરનો આ સ્પર્શ એને અને આત્માને કોઈ સંબંધ નથી. એ ૧૬ પદના જુદા જુદા ૧૬ ગાથા સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા, વ્યાખ્યાન કરવા એટલે સ્પષ્ટ કરવા એમ કહે છે અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા, ટીકામાં તો જયસેન આચાર્યમાં તો એમ લીધું છે કે આથી અસંખ્ય પ્રકાર છે, અસંખ્ય પ્રકારના વિભાવો જે વિકલ્પ છે અનેક પ્રકારના એને અને આત્માને કાંઈ સંબંધ નથી. એ ચૈતન્યથી ભરેલો ભગવાન એવા જડના કોઈપણ સંબંધમાં કાંઈ પણ આવતો નથી. આહાહાહા !
* એકલા શાસ્ત્ર–અભ્યાસમાં જ જે લાગી રહ્યો છે તેને સ્વભાવમાં આવવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ કર્યો છે. પણ તે સાંભળીને કોઈ અપઢ. સ્વભાવમાં તો જઈ શકતો નથી અને શાસ્ત્રાભ્યાસમાં પ્રવર્તતો નથી તો તે તો નિશ્ચયાભાસી છે.
(દૃષ્ટિનાં નિધાન - ૪૩૧),
Page #574
--------------------------------------------------------------------------
________________
૫૫૯ ॥थ। - 3७ ) HTTTTTTTTTTTTTTTTTTT
एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्म : मनोवचनकायश्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि। अनया दिशान्यान्यप्यूह्यानि। अथ ज्ञेयभावविवेकप्रकारमाह
णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेक्को। तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया बेंति।।३७।।
नास्ति मम धर्मादिर्बुध्यते उपयोग एवाहमेकः।
तं धर्मनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति।।३७।। अमूनि हि धर्माधर्माकाशकालपुद्गलजीवान्तराणि स्वरसविजृम्भितानिवारितप्रसरविश्वघस्मरप्रचण्डचिन्मात्रशक्तिकवलिततयात्यन्तमन्तर्मग्नानीवात्मनि प्रकाशमानानि टङ्कोत्कीर्णंकज्ञायकस्वभावत्वेन तत्त्वतोऽन्तस्तत्त्वस्य तदतिरिक्तस्वभावतया तत्त्वतो बहिस्तत्त्वरूपतां परित्यक्तुमशक्यत्वान्न नाम मम सन्ति। किञ्चैतत्स्वयमेव च नित्यमेवोपयुक्तस्तत्त्वत एवैकमनाकुलमात्मानंकलयन्भगवानात्मैवावबुध्यतेयत्किलाहंखल्वेकः तत: संवेद्यसंवेदकभावमात्रोपजातेतरेतरसंवलनेऽपि परिस्फुटस्वदमानस्वाभाव- भेदतया धर्माधर्माकाशकालपुद्गलजीवान्तराणिप्रतिनिर्ममत्वोऽस्मि,सर्वदैवात्मैकत्वगतत्वेन समयस्यैवमेव स्थितत्वात्।इतीत्थं ज्ञेयभावविवेको भूतः। હવે શેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે -
घाहित भ.२i नथी, ७५योग qण हूं,
એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્મમતા કહે. ૩૭. ___ * ॥थार्थ:- [बुध्यते] मेम [धर्मादि:] 'धर्माद्रिव्यो [ मम नास्ति] भा२i si n diandi नथी, [ एक: उपयोग: एव से उपयोग छेते ४ [अहम् ] दुर्छ'- [तं] मे ai तेने [ समयस्य विज्ञायकाः] सिद्धांतन अथवा स्व५२॥ स्प३५३५ समयन नय[धर्मनिर्ममत्वं] धर्भद्रव्य प्रत्येनि भत्य[ब्रुवन्ति] डेछ.
ટીકાઃ-પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવે છે તથા સમસ્ત પદાર્થોને પ્રસવાનો (ગળી જવાનો) જેનો સ્વભાવ છે એવી પ્રચંડ ચિન્માત્રશક્તિ વડે ગ્રામીભૂત કરવામાં આવ્યાં હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યાં હોય-જ્ઞાનમાં તદાકાર થઇ ડૂબી રહ્યાં હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે એવાં આ
* આ ગાથાનો અર્થ આમ પણ થાય છે-“ધર્મ આદિ દ્રવ્યો મારાં નથી, હું એક છું' એવું ઉપયોગ જ જાણે, તે ઉપયોગને સમયના જાણનારા ધર્મ પ્રત્યે નિર્મમ કહે છે.
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુગલ, અન્ય જીવ-એ સર્વ પદ્રવ્યો મારાં સંબંધી નથી; કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પારદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે (કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી.) વળી અહીં સ્વયમેવ, (ચૈતન્યમાં) નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે-હું પ્રગટ નિશ્ચયથી એક જ છું માટે, શેયજ્ઞાયકભાવમાત્રથી ઊપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન) હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે; (પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી). આ પ્રકારે શેયભાવોથી ભેદજ્ઞાન થયું.
પ્રવચન નં. ૧૦૫ ગાથા - ૩૭. હવે શેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે ૩૭. આ ભાવકભાવની વાત કરી, કર્મ છે એ ભાવક છે એનાથી આ ભાવ્યભાવ આ બધી દશાઓ, એનાથી ભિન્ન બતાવ્યો. હવે શેય, આત્મા જાણનાર છે અને આ દેવગુરુશાસ્ત્ર, સ્ત્રીકુટુંબ પરિવાર, છ દ્રવ્ય એ બધા જોય જાણવા લાયક છે. આહાહા... એને, અને આત્માને કાંઈ સંબંધ નથી. શેય જ્ઞાયક સંબંધ વ્યવહાર છે, બાકી એ ચીજ એની નથી. આગળ કહેશે.
णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेक्को। तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया बेंति।।३७।।
(હરિગીત) ધર્માસ્તિયકાય છે કાય છે હોં ધર્મ એટલે ધર્મ નહીં પણ ધર્માસ્તિકાય નામનું ભગવાને એક દ્રવ્ય જોયું છે, છ દ્રવ્ય ભગવાને ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, જીવ અને પુદ્ગલ છ દ્રવ્યો ભગવાને જોયા છે. તો ધર્મ આદિ, આદિ એટલે છયે દ્રવ્યો,
ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એ ક હું,
-એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્મમતા કહે. ૩૭. એ ગાથાર્થ. લ્યો એમ જાણે છે ધર્મી કે આ ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યો, એમાં દેવગુરુ અને શાસ્ત્ર પણ આવી ગયા, એ પર દ્રવ્ય છે. આહાહા ! એ મારા કાંઈ પણ લાગતા વળગતા નથી. આહાહાહા.. એ પર જીવ જે છે, એને અને મારે કાંઈ લાગતું વળગતું નથી. આહાહા! પરમેશ્વર સર્વજ્ઞદેવ છે, ગુરુ નિગ્રંથ આદિ છે, એને અને મારે કાંઈ સંબંધ નથી. આહાહાહા... કાંઈ સંબંધ નથી, આહાહા... મારે અને એને કાંઈ લાગતું વળગતું નથી. એક ઉપયોગ છે એક ઉપયોગ છે તે જ હું છું. આહાહા... જાણવા દેખવાનો ઉપયોગ તે હું છું. એવું જે જાણવું તેને સિદ્ધાંતના, સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા ધર્માત્માઓ મુનિઓ, ધર્મ દ્રવ્ય પ્રત્યે
Page #576
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૭
૫૬૧
નિર્મમત્વ કહે છે, ધર્મ અધર્મ આદિ છએ દ્રવ્ય પ્રત્યે, ૫૨ જીવ પ્રત્યે, સિદ્ધ પ્રત્યે, આહાહાહા... પંચપરમેષ્ઠિ પ્રત્યે, એ ૫૨ જીવ છે મારે અને એને શું સંબંધ ? આહાહાહા !
,,
ટીકાઃ– સ્વયં, પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તેના અનુભવથી પ્રગટ થયેલ છે, “નિવા૨ણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે’ ચૈતન્ય રસવાળો પ્રભુ એની શક્તિની વ્યક્તતા જે પ્રગટ થઈ, આહાહાહા... એ પ્રગટ થયેલ છે. ૫૨ને કા૨ણે નહીં એ પોતાના નિજ રસથી જ જે પ્રગટ થયેલ છે. આહાહા... પર્યાયમાં સમ્યગ્દર્શન જ્ઞાન થયું એ નિજ રસથી પ્રગટ થયું છે. કોઈ નિમિત્તના સંબંધના કારણે પ્રગટ થયું છે એમ નહીં. આહાહાહા... ગુરુના ઉપદેશથી પ્રગટ થયું છે એમ નહીં. આહાહા ! આવી વાતું. મારો પ્રભુ નિજ૨સથી ભરેલો છે અને નિજરસથી પ્રગટ થાય છે, પોતાના સ્વભાવના સામર્થ્યથી પર્યાયમાં પ્રગટ સમ્યગ્દર્શન જ્ઞાન આદિ થાય છે. આહાહાહા...
નિવારણ ન કરી શકાય એવો ફેલાવ છે. જેની નિજરસની શક્તિની પ્રગટતા ભગવાન આત્માની એને કોઈ રોકી શકે નહીં જગતમાં, એવો જેનો વિસ્તાર છે. ભગવાન ચૈતન્ય સ્વભાવ દરિયો છે, સમુદ્ર છે, એ પર્યાયમાં સ્વયં રસથી ઊછળે છે. આહાહા ! એ ચૈતન્ય સરોવ૨ ભગવાન સમુદ્ર એની વર્તમાન પર્યાયમાં જે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય એ નિજ૨સથી ફેલાય છે. આહાહાહા... ૫૨ને કા૨ણે નહીં વ્યવહાર હતો માટે ફેલાય છે નિજ૨સથી એ નહીં, આરે રે... આવી વાત છે. અત્યારે તો એ જ રાડો છે લોકોની, બસ વ્યવહા૨ કરો તો નિશ્ચય થશે, વ્યવહા૨ ક૨ો તો નિશ્ચય થશે એવી પ્રરૂપણા, મિથ્યાપ્રરૂપણા છે એ. આહાહાહા... સમજાય છે કાંઈ ?
નિજ૨સથી પ્રગટ થયેલ છે ભગવાન આત્મા. આહાહા ! શું કહ્યું સમજાણું ? આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપનો સાગર, આહાહા... તેની સન્મુખ થતાં આશ્રય લઈને નિજરસથી પર્યાય પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે આનંદસ્વરૂપ એ નિજરસથી પ્રગટ થાય છે. કોઈ વ્યવહા૨થી થાય છે, અને નિમિત્તથી થાય છે, એમ વસ્તુના સ્વરૂપમાં નથી. આહાહાહા ! આવું છે.
નીચે કહ્યું છે જરી, જે ધર્માદિ દ્રવ્યો મારાં નથી, હું એક છું એવું ઉપયોગ જ જાણે છે, એ ઉપયોગને સમયના જાણનારા ધર્મ પ્રત્યે નિર્મમ કહે છે. એ બીજો અર્થ જરી બતાવ્યો પણ ખરેખર તો આત્મા જ આત્માને જાણે છે બસ. આહાહા... આત્મા ઉપયોગથી જાણે છે. એમેય ભેદ છે. એ તો આત્મારામ, આત્મારામ આત્મામાં ૨મતો જાણે છે. આહાહાહા...
“સમસ્ત પદાર્થોને ગ્રસવાનો” કહે છે, પોતાના જ્ઞાન સ્વભાવનો જે રસ પર્યાયમાં પ્રગટ થાય એને સર્વ પદાર્થોને ગળી જવાનો, જાણવાનો એનો સ્વભાવ છે. આહાહાહા ! જેમ કોળીયો ગળી જાય છે અંદર, એમ છ પદાર્થો જે ૫૨ છે અનંત તીર્થંકરો, અનંત સિદ્ધો, પંચ૫૨મેષ્ઠિ અનંત ૫૨માણુ, અનંત ૫૨દ્રવ્ય, એ બધાને જાણવાનો એટલે ગળી જવાનો સ્વભાવ છે. આહાહાહા. જેનો સ્વભાવ છે, ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવમાંથી પ્રગટેલી પર્યાય, એ પર્યાયને બધા અનંત દ્રવ્યોને ગળી જવું જાણી લેવું એવો એનો સ્વભાવ છે. આહાહા !
“એવી પ્રચંડ ચિન્માત્ર શક્તિ વડે” જોયું ? એવી પ્રચંડ તીવ્ર ચિન્માત્ર શક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી એવી ચૈતન્યમાત્રની શક્તિ વડે એ કોળીયો કરી ગયા છ દ્રવ્યોને તો !
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા ! ગ્રામીભૂત છે ને? ગ્રાસ, ગ્રાસ-ચૈતન્યશક્તિ ભગવાન આત્મા એના સ્વભાવનો વિસ્તાર થતાં એ સર્વ જગતને ગળી જાય ગ્રાસી, કોળીયો કરી જાય, આહાહાહા.. એને જાણી લીધું (બધું ) આવી ભાષા હવે આવું સાંભળવા મળે નહીં અને બહારની વાતું બધી કરે વ્રત કરો ને તપસ્યા કરો, આ કરો તે કરો, દાન કરો, દેશની સેવા કરો, અરે ભગવાનની સેવા કરો પ્રતિમાની એ બધો રાગ છે. આહાહાહા !
ચિન્માત્ર શક્તિ વડે કોળીયો ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી જાણે કે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યા હોય” ભગવાન જ્ઞાનસ્વભાવી પ્રભુ એમાંથી પ્રગટેલી જ્ઞાનદશા, એને છ દ્રવ્યો તો જાણે અંતર્મગ્ન થઈ ગયા હોય, છ દ્રવ્યો અંદર ગરી ગયા હોય, પ્રવચનસારમાં આવે છેને આહાહાહા. એની પર્યાયનો એટલો સ્વભાવ ભગવાનનો છે આત્માનો, કે અનંત સિદ્ધો ને અનંત નિગોદના જીવો, કે અનંત પરમાણુઓ અને અનંત સ્કંધો, એને એક સમયમાં એક ક્ષણમાં જાણવાનો, કોળીયો કરી જવાનો ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે. આહાહાહા ! જાણે કે છ દ્રવ્યો જ્ઞાનમાં પેસી ગયા હોય!! એનું જ્ઞાન થયું ને એમ. આહાહાહા!
અરેરે! આવી ચીજ આકરી પડે જગતને, કુંદકુંદાચાર્ય તો આ ફરમાવે છે આ, એની ટીકા અમૃતચંદ્રાચાર્ય કરે છે એ પણ આમ ફરમાવે છે. આહા! દિગંબર સંતોની તો આ વાત છે. તેથી આઘું પાછું કરે એ બધી વિપરીત દેષ્ટિ છે. આહાહા ! અને વ્યવહાર કરો, વ્રત પાળો, અપવાસ કરો, ભક્તિ કરો, મંદિર બનાવો. આહાહા ! દેશની સેવા કરો, દુઃખીના આંસુ લુઓ, એનાથી તમને લાભ થશે, એ તો મિથ્યાષ્ટિની પ્રરૂપણા છે. આહાહાહા ! આકરું લાગે તેવું છે શું થાય, ભાઈ? પ્રભુ, તારા હિતની વાત છે ને નાથ. તું પરના સંબંધ વિનાનો અને તું પરના કાર્યને તું કરે ને કરાવે એમ માન પ્રભુ, એમાં તારું શું હિત આવ્યું? આહાહા!
જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યા હોય” આહાહાહા... શું? છ દ્રવ્યો, પોતાના સિવાય અનંતા નિગોદના જીવ, અનંતા સિદ્ધના જીવ, પંચપરમેષ્ઠિ અને શાસ્ત્રના શાસ્ત્રોના શાસ્ત્રો જે બાર અંગ લખેલા પડ્યા હોય, આહાહાહા... એ જ્ઞાનની પર્યાયમાં ગ્રામીભૂત થઈ ગયા હોય અંદર, આહા ડૂબી ગયા, જ્ઞાનમાં ડૂબી ગયા અંદર છ દ્રવ્યો, એટલે એનું જ્ઞાન થઈ ગયું એમ. આહાહાહા ! આવું છે એ.
એકએક ગાથા સમયસાર એટલે ગજબ વાત છે. ભાઈ. સાક્ષાત્ પરમાત્માની દિવ્ય ધ્વનિ ત્રણલોકના નાથની દિવ્યધ્વનિ છે આ. આહાહાહા !
કહે છે, પ્રભુ તું કોણ છો? કે હું તો ચૈતન્યલોક છું ને નાથ ! તેમાં ચૈતન્યલોકમાં તો ચૈતન્યશક્તિ ભરેલી છે ને ! અને ચૈતન્યશક્તિની ભરેલી પર્યાયમાં ઈ ચૈતન્યશક્તિ પ્રગટ પોતાથી પ્રગટે છે ને ! આહાહાહા ! એ પ્રગટે છે એમાં છ દ્રવ્યો જાણે ડૂબી ગયા હોય, ગ્રામીભૂત કોળીયો કરી ગયા હોય, આહાહાહા... એવું છે. ગળી ગયા હોય ગળી ગળી ગયો જાણે. એટલે? કોળીયો તો નાનો અને આમ મોટું તો મોટું છે એમ જ્ઞાનની પર્યાય તો મહામોટી છે એમાં છ દ્રવ્યોનો તો ક્યાંય કોળીયો કરી ગયો, એમ કહે છે. આહાહા!
ભગવાન ચૈતન્ય રસનો સાગર એ ચૈતન્યની પર્યાયમાં ઊછળે છે, પ્રગટ થાય છે, તે તેના દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણ થઈ ગયા, એ પર્યાયમાં છ દ્રવ્યો જાણે ગળી જવાય છે, જાણી લે છે,
Page #578
--------------------------------------------------------------------------
________________
પ૬૩
ગાથા – ૩૭ ડૂબી ગયા છે, કોળીયો કરી ગયો છે, એવું એનું પર્યાયનું સ્વરૂપ છે, ભાઈ આકરું પડે.
એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે. કોણ? એવા ધર્મ, ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, જડ ચૈતન્યને ગતિ કરતાં તેને નિમિત્તરૂપ થાય તેવું એક તત્ત્વ છે, તેનાથી ગતિ થાય છે તેમ નહીં. આહાહા ! એમ નિમિત્તને ધર્માસ્તિકાયવ કીધું છે. અહીં જીવ અને જડ (પરમાણું) ગતિ કરે એમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે. એમ દરેક પર્યાય પોતાથી પરિણમે ત્યારે તેને નિમિત્ત બીજી ચીજને કહો, પણ પરિણમે છે એ નિમિત્તથી પરિણમે છે એમ નથી. આ નિમિત્ત અને વ્યવહારના મોટા ઝઘડા છે. આ ઉપાદાન ને નિમિત્ત, નિશ્ચય અને વ્યવહાર એમાં ક્રમબદ્ધ એક નથી નાખ્યું માળે. ચાર કારણ બધે વર્ણવે છે. પણ એ ક્રમબદ્ધ ભેગું નાખવું જોઇએ ને? અહીંયાથી વિરુદ્ધ ચાર કે ચાર લે છે પણ ક્રમબદ્ધ નહીં ને ક્રમબદ્ધનો જો નિર્ણય કરવા જાય તો બધો ફેરફાર ઊડી જાય. આહાહા !
દ્રવ્યની જે સમયે જે પર્યાય અપનેસે થવા યોગ્ય હોય તે થાય છે, તે તેની જન્મક્ષણ છે, બીજા નિમિત્તને કારણે એ થાય છે એમ ત્રણકાળ, ત્રણલોકમાં નથી. હો નિમિત્ત, પણ એથી થાય છે તેમાં, થઈ સમયની તે તે દ્રવ્યની એ શેયનો એવો સ્વભાવ, એવું વર્ણવ્યું છે પ્રવચનસારમાં, જેટલા શેયો છે, એનો એવો સ્વભાવ છે કે જે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે તેનો જન્મનો ક્ષણ છે. ઉત્પત્તિનો એ કાળ છે. એ ઉત્પત્તિના કાળમાં ભલે નિમિત્ત હો, પણ નિમિત્તથી ઉત્પત્તિ કાળ થયો છે એમ નથી. આહા.... આ મોટા ઝઘડા શિક્ષણ શિબિર હસ્તિનાપુરમાં હમણાં ચલાવશે અહીંની વિરુદ્ધમાં. ઉપાદાનમાં નિમિત્ત હોય તો થાય, નિશ્ચય પણ વ્યવહાર હોય તો થાય. અરે! ભગવાન સાંભળને ભાઈ એવી તારી વાતો સાધારણ. આહાહા !
આંહી તો કહે છે, એ છ દ્રવ્યો એ જાણવાના સ્વભાવમાં તદાકાર થઈ ગયા હોય, જ્ઞાનરૂપે તદાકાર હોં, વસ્તુ કાંઈ આવતી નથી અહીંયા, એવા કોણ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એ દ્રવ્ય છે એક જગતમાં, ભગવાને જોયેલું ગતિ કરતા (પદાર્થ) સ્થિર થાય ત્યારે અધર્માસ્તિકાય છે અરૂપી એ નિમિત્ત છે. આકાશ, (અખંડ-એક) કાળ અસંખ્ય છે, પુગલ અનંત છે, અને અન્ય જીવ, અન્ય જીવમાં સ્ત્રી કુટુંબને પરિવાર પણ આવ્યા અને દેવગુરુને શાત્રેય આવ્યા. શાસ્ત્ર અજીવમાં જાય, દેવગુરુ જીવમાં જાય. આહાહાહા ! દેવગુરુ ધર્મથી પણ લાભ ન થાય એમ કહે છે આંહી તો. આહાહા!
તારો ભગવાન જીવ સ્વભાવ ઊછળે છે અંદર ત્યાં પરનું શું કામ છે તારે એમ કહે છે એ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી, એ બધા પરદ્રવ્ય છે, અનંત સિદ્ધ પરદ્રવ્ય છે, પંચપરમેષ્ઠિ પદ્રવ્ય છે, મારા ભગવાનને (નિજાત્માને) અને એને કાંઈ સંબંધ નથી. આહાહાહા... સમજાણુ કાંઈ ? એ પરદ્રવ્યો, સર્વ પરદ્રવ્યો, મારા સંબંધી નથી કેમ નથી ? એ વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૧૦૬ ગાથા - ૩૭ આસો સુદ-૧૧ ગુરૂવા૨ તા. ૧૨-૧૦-૭૮ સં. ૨૫૦૪
66
સમયસાર ૩૭ ગાથા ટીકાઃ અપને નિજસસે જો પ્રગટ હુઈ કયા કહતે હૈ કે આ આત્મા જો ચૈતન્ય શક્તિ ચૈતન્યલોક ઉસમેંસે અપની યોગ્યતાસે નિજ રસસે સમ્યજ્ઞાનકી પર્યાય પ્રગટ હુઈ ૩૭ ગાથા છે ને છેલ્લી, અપને નિજ૨સસે જો પ્રગટ હુઇ, કોણ ? “પ્રચંડ ચિન્માત્ર શક્તિ” આહાહા... ભગવાન આત્મા ચૈતન્યજ્યોત એના આશ્રયથી પર્યાયમાં અવસ્થામાં ચૈતન્ય શક્તિની વ્યક્તતા પ્રગટ થઈ, એને ચૈતન્યશક્તિ કહનેમેં આયા હૈ. ચૈતન્યસ્વરૂપ ભગવાન એમાંથી અપના ૨સસે અપની શક્તિસે, અપના અવલંબનસે, અપનેસે, સભ્યજ્ઞાન જ્યોતિ પ્રગટ હુઈ. “જિસકા વિસ્તાર અનિવાર્ય હૈ” જે જ્ઞાનકી પર્યાય પ્રગટ હુઈ ઉસકા વિસ્તાર અનિવાર્ય હૈં વિશાળ હૈ. એ જ્ઞાનકી દશા વિશાળ હૈ. આહાહાહા... “તથા સમસ્ત પદાર્થોકો ગ્રસિત કરનેકા જિસકા સ્વભાવ હૈ” આહાહા ! ભગવાન આત્મા અપના જ્ઞાન જ્ઞાયક સ્વરૂપ ઉસકી દૃષ્ટિ કરકે જો પર્યાયમેં સમ્યગ્ગાનકી ધારા પ્રગટ હુઈ, ઉસકી શક્તિ કિતની હૈ ? સમસ્ત પદાર્થોકો ગ્રસિત કરનેકા સ્વભાવ હૈ. આહાહાહા ! અપને અલાવા સર્વ પદાર્થ અનંત સિદ્ધો, અનંત નિગોદકા જીવ, અનંત ૫૨માણુ, અસંખ્ય કાલાણું, એક ધર્મ, અધર્મ ને આકાશ એ સબ પદાર્થકો જાનનેકી– ગ્રસિત કરનેકી શક્તિ હૈ. ગ્રહણ કરનેકી શક્તિ હૈ, ઉસકા જ્ઞાન ગ્રહણ કરનેકી શક્તિ હૈ. આહાહા ! આવી વાતું છે. સમસ્ત પદાર્થકો ગ્રસિત કરનેકા, ગ્રસિત કોળીયો કરી જાતે હૈ અંદર જાણે કવળ, આહાહા... ગ્રાસ.
અહીં (જીવ અધિકારમેં ) આખિરકી ગાથા હૈ ને ૩૭–૩૮. જે ભાવેન્દ્રિય હૈ એક એક વિષયકો જાનતા હૈ, એ તો ખંડખંડ જ્ઞાન હૈ, એ તો અજ્ઞાન હૈ, એ વાસ્તવિક જ્ઞાન નહીં. આહાહાહા... ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવના પ્રવાહનો ધોધ, ધ્રુવસાગર, ઉસકા આશ્રયસે, દૃષ્ટિસે ઉસકો અપના જાના, તો અપની પર્યાયમેં જ્ઞાન કી ધારા શુદ્ધ પર્યાય ઈતની પ્રગટ હુઈ કે સારા લોકાલોકકો ગ્રસિત, કવળ કરી જાય, ઐસી શક્તિ પ્રગટ હુઈ. આરે આવી વાતું છે. સર્વ શેયકો, જ્ઞાનકી પ્રગટ પર્યાય સમ્યકજ્ઞાન સબકો કવળ કરી જાય, ગ્રાસિત કરી જાય, ઐસી શક્તિ હૈ. આહાહા!
“ઐસી પ્રચંડ ચિન્માત્ર શક્તિ” ઐસી પ્રચંડ ઉગ્ર ચિન્માત્રશક્તિ પર્યાયમેં હોં આહા... રાગ નહીં. એ ચૈતન્યમાત્ર શક્તિકી પ્રગટતા. આહાહા ! ઝીણી વાત છે પ્રભુ. જીવ આત્મા ઈસને જાના કે જિસમેં આત્મા જ્ઞાયક સ્વરૂપ હૈ એ ઉપર દૃષ્ટિ લગાકર આત્માકા અનુભવ કિયા તો પર્યાયમેં, અવસ્થામેં ઈતની શક્તિ જ્ઞાનકી પ્રગટ હુઈ કે સારા અનંત પદાર્થકો ગ્રસિત કરી નાખે, જાણી લે, ઐસી શક્તિ હૈ. આહા. આ શરીર વાણી મન આદિ પર પદાર્થ, આહાહાહા... દેવગુરુશાસ્ત્ર પણ ૫૨ પદાર્થ, લોકાલોક અપની જ્ઞાનકી પર્યાય સિવાય જિતની ચીજ હૈ એ સબ, ઉસકો તો શેય ( જાના ) યહાં જ્ઞાન જાનનેકી શક્તિ હૈ શેયકો, એ શેય મેરા હૈ ઐસા તો ઉસમેં નહીં હૈ. આહાહા... અરે દેવગુરુ ને શાસ્ત્ર પણ મેરા હૈ ઐસી જ્ઞાન પર્યાયમેં ઐસા હૈ નહીં. વો તો ભગવાન આત્મા અનંત અનંત અનંત અનંત જ્ઞાનકા સાગર પ્રભુ, યે જબ અપના સ્વરૂપકા
Page #580
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૭
૫૬૫ અનુભવ હુઆ આત્માકા, તો પર્યાયમેં જ્ઞાનદશા ઐસી પ્રગટ હુઈ, ઈસકો આત્મા કી યે પર્યાયમેં સમસ્ત પદાર્થકો જાનનેકી, ગ્રસિત કરનેકી, કવલિત કરનેકી શક્તિ હૈ. આહાહાહા !
ઝીણી વાત બહુ ભાઈ. જગતને નિવૃત્તિ નહીં અને આ આખું તત્ત્વ નિવૃત્તિમય તત્ત્વ હૈ. આહાહા !“કીયે જાનેરો માનો અત્યંત અંતર્મગ્ન હો રહે હો કયા કહતે હૈ. એ છદ્મસ્થકા જ્ઞાનકી પર્યાય સમ્યગ્દષ્ટિકી જ્ઞાન કી પર્યાય, આહાહાહા... ધર્મી સમ્યગ્દષ્ટિ હુઆ ચૈતન્યસ્વરૂપ પૂર્ણાનંદ મૈ હું, ઐસા ભાન હોકર, પર્યાયમેં જો સમ્યજ્ઞાન હુઆ ઈસકી ઐસી તાકાત હૈ, કિ અત્યંત અંતર્મગ્ન હુઆ, જાણે સબ પદાર્થ અંતર ઘૂસ ગયા હો. અંતર્મગ્ન હો રહા અપની પર્યાયમેં ઐસા જાનનમેં આયા કે જાણે એ ચીજ અપનેમેં આ ગઈ હો. એ ચીજ આતી નહીં, પણ વો ચીજ સંબંધી અપના જ્ઞાન અપનેમેં હુઆ, ઉસમેં જાનનમેં આતા હૈ. અરે આવી આકરી વાતું છે.
અત્યંત અંતર્મગ્ન હો રહા હૈ, દેખો ભાષા! માનો કે અત્યંત અંતર્મગ્ન(હો રહા હૈ), ભગવાન જ્ઞાનસ્વરૂપ જેમ અરીસામેં સામી ચીજ હો, તો ઉસકા પ્રતિબિંબ પડતે હૈં ને? યે પ્રતિબિંબ યે ચીજકા, ચીજ નહીં, એ તો અરીસાકી સ્વચ્છતા હૈ, એ સ્વચ્છતા હૈ, પણ એ સ્વચ્છતામેં જાણે પરચીજ પેઠી હોય ઐસે દિખતે હૈ. ઐસે ભગવાન આત્મા, આહાહાહા... એકકોર રામ અને એકકોર ગામ. એકકોર ભગવાન આત્માકા સમ્યજ્ઞાન જ્યાં હુઆ તો એ પર્યાયમેં સારા લોકાલોક અનંત કેવળીઓ અને અનંત સિદ્ધો જિસમેં અંતર્મગ્ન ઉસકા જ્ઞાન હો ગયા, અંતર્મગ્ન હો ગયા હો ઐસે દિખતે હૈ. કહેતે હૈ. ધીરાના કામ હૈ ભાઈ. આહાહા !
એ ચૈતન્યલોક જિસમેં અનંત અનંત ગુણ શક્તિ પડી હૈ ઉસમેંસે એક જ્ઞાન એ જ્ઞાયકકા જ્ઞાન સ્વરૂપના જ્ઞાન, ઐસા પર્યાયમેં પ્રગટ હુઆ, કે જિસમેં લોકાલોક અન્ય પદાર્થ જાણે નિમગ્ન હો ગયા હો. ઉસકા જ્ઞાન હુઆ હૈ, એ જાણે અંદર નિમગ્ન હુઆ હો, આહાહા ! “જ્ઞાનમેં તદાકાર હોકર ડૂબ રહે હો.” આહાહાહા... અરીસામેં જેમ અગ્નિને સામે સર્પ હો અને દિખતે હૈ એ જાણે અંદર એ ચીજ અંદર હૈ ઐસે લગે, હૈ નહીં હૈ તો યે અરીસાકી સ્વચ્છતા, ઐસે ભગવાન આત્મા અપને જ્ઞાનકી સમ્યક પર્યાયકી સ્વચ્છતામેં લોકાલોક અનંત દ્રવ્યો જાણે કે અંતર્મગ્ન હો ગયા હો ઉસકા જ્ઞાન હુઆ તો જાણે અંતર્મગ્ન હુઆ. આવી વાત છે.
એ જ્ઞાનકી સમ્યકપર્યાય કો જાણે, ગુણકો જાણે, લોકાલોકકો જાણે, અનંત પર્યાયકો જાણે, જાણે એક સમયકી પર્યાય જ સર્વસ્વ હો. આહાહાહા... સમાજમેં આયા? એ એક સમયથી પર્યાય જ્ઞાનકી સમ્યક જાણે એ સર્વસ્વ હો, લોકાલોકકો જાણે, દ્રવ્યકો જાણે, ગુણકો જાણે, અનંત પર્યાયકો જાણે, આહાહાહા... એક સમયકી પર્યાયમેં, એના ઉપયોગમેં લોકાલોક જાણે અંતર્મગ્ન હો ગયા હો, જાણે કવન હો ગયા હો, કોળીયા કર લિયા. આહાહાહા... બાકી પણ બહોત રહા. એ સબકો જાના પણ કવળમેં કવળ છોટા ને મોઢા મોટા ઐસી જ્ઞાનકી પર્યાયકી ઈતની તાકાત કે લોકાલોક જાણે ઈ તો કવળ-કવન હો ગયા. (શ્રોતા:- કેટલા લોકાલોક) એથી અનંત ગુણા હો તો પણ જાણી શકે ઐસી તાકાત હૈ. કવળ કિયા ને? આહાહાહા !
પ્રભુ તેરા દ્રવ્યગુણકી તો બાત કયા કરના. આહાહાહા... ભગવાન જ્ઞાયક સ્વભાવ આ ઉસકા ગુણ જ્ઞાન આદિ, ઉસકી તો કયા બાત કરના પ્રભુ? પણ ઉસકા જ્ઞાન હુઆ, એ જ્ઞાનકી પર્યાયમેં ઈતની તાકાત હૈ, કે સારા આત્મા તો જાનનમેં આયા, પણ એ પર્યાય, ભિન્ન જે પદાર્થ
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનંત હૈ, આહાહાહા! અનંત સિદ્ધો, અનંત નિગોદકા જીવ, જિસકી સંખ્યાનો પાર નહીં, આહાહાહા ! એ સંખ્યા ને એના ગુણની સંખ્યાનો પાર નહીં, યે સબ જ્ઞાનકી એક સમયકા ઉપયોગમેં, આહાહા... એ સબ જાનનેમેં આ ગયા હૈ. કવળ હો ગયા. જાણે લોકાલોક જ્ઞાનમેં અંતર્મગ્ન હો ગયા. આવી વાત છે. સમ્યગ્દષ્ટિકા જ્ઞાન સ્વરૂપકી પ્રતીતિ અખંડ આનંદ પ્રભુ એની આગળ આ સબ પદાર્થો તુચ્છ હૈ, એ સબ પદાર્થ અપના જ્ઞાનકી પર્યાયમેં ઐસે જાનનેમેં આતા હૈ, કે જાણે કવળ હો ગયા હો, જાણે સબ અંતર્મગ્ન હો ગયા હૈ, અને મેં યેહી એક જ હું, આહાહાહા ! ‘અહમ્ એકો’ છે ને ? આગળ આવશે છેલ્લી આડત્રીસમાં આવશે ને. આહાહાહા !
જ્ઞાનમેં તદાકા૨ હોકર ડૂબ રહે હો, ઈસ પ્રકાર આત્માનેં પ્રકાશમાન દેખો ત્યાં ચિત્તિશક્તિ કીધી’તી ને પણ એ અહીંયા પ્રકાશમાન પર્યાય લે લેના, આત્માનેં પ્રકાશમાન યહ ધર્માસ્તિ, ધર્માસ્તિકાય હૈ ને ચૌદ બ્રહ્માંડમેં એક ધર્માસ્તિ દ્રવ્ય તત્ત્વ હૈ કે જડ ચૈતન્ય ગતિ કરે તો ઉસમેં નિમિત્ત કહનેમેં આતા હૈ. એ ધર્માસ્તિકાય અહીંયા ઘૂસ ગયા અહીં ઉસકા જ્ઞાન આ ગયા. જ્ઞેય હૈ ને! તો અપના જ્ઞાનકી પર્યાયમેં ધર્માસ્તિકાયકા જ્ઞાન હો ગયા. આહાહાહા ! સમજમેં આયા ? ધર્માસ્તિ નામકા પદાર્થ હૈ તો યહાં આત્મા જ્ઞાયક સ્વરૂપકા જ્યાં જ્ઞાન હુઆ તે એ જ્ઞાનકી પર્યાયમેં ધર્માસ્તિકાય શેય હૈ ઉસકા જ્ઞાન હુઆ તો ધર્માસ્તિકાય પદાર્થ જાણે અંદર આ ગયા, અંતર્મગ્ન હો ગયા, ઉસકા જ્ઞાન હૈ. આહાહા... આહાહાહા ! અને એ ધર્માસ્તિકાયમેં પણ અનંત ગુણ, આહાહા ! અનંત અનંત ગુણ, અનંત અનંત ગુણ એ સબ જાણે જ્ઞાનકી પર્યાયમેં શેય હોકર આ ગયા. આહાહાહા !
એમ અધર્માસ્તિકાય, અધર્મ એક દ્રવ્ય હૈ, જીવ ને જડ ગતિ કરતાં સ્થિર રહે, તો સ્થિ૨મેં નિમિત્ત એક અધર્માસ્તિકાય નામકા એક તત્ત્વ હૈ. એ તત્ત્વ પણ સમ્યક્ જ્ઞાયક સ્વભાવકા જ્ઞાન હુઆ તો એ શાયક પર્યાયમેં અધર્મ તત્ત્વ જાણે અંદર ઘૂસ ગયા હો, ઉસકા જ્ઞાન હુઆ. શાયક ને શેયકા સંબંધમેં શેયકા જ્ઞાન હુઆ. આહાહાહા ! આવી વાતું છે.
આકાશ ! ઓહોહો ! આકાશ-આકાશ જિસકા અંત નહીં અને જિસકા ગુણકા ભી અંત નહીં, આહાહાહા... ઐસા આકાશ નામકા દ્રવ્ય, જ્ઞાયક સ્વભાવકા જ્ઞાન હોનેમેં યે પર્યાયમેં યે આકાશકા જ્ઞાન હો ગયા. આહાહાહા ! સમજમેં આયા ? એક આકાશમેં અનંત અનંત અનંત અનંત પ્રદેશ, જિસકા અંત નહીં, ઔર એક આકાશમેં અનંત ગુણ, જિસકા અંત નહીં, એ આકાશ નામકા પદાર્થ. આહાહા ! ભગવાન શાયક સ્વભાવકા જ્ઞાન હુઆ, ઉસમેં યે આકાશકા જ્ઞાન હો ગયા, કોંકિ પર્યાયકા સ્વભાવ સ્વ૫૨પ્રકાશક હૈ અપને સે, એ ૫૨કા પ્રકાશક અપનેસે હૈ, એ ૫૨ હૈ તો જાના ઐસા હી નહીં. આહાહાહા !
અપના જ્ઞાયક ભગવાન ચૈતન્ય સ્વરૂપ પ્રભુ એકલો ચૈતન્યલોક, આહાહા ! ઉસકા જ્યાં લોકન્તે જ્ઞાન હુઆ એ જ્ઞાનમેં ઈતની તાકાત હૈ કે આકાશ પદાર્થકા ક્ષેત્રકા અંત નહીં ગુણકા નહીં ઉસકા ભી શાન હો ગયા. આહાહાહા ! એ આ તો હજી મતિશ્રુત જ્ઞાનકી પર્યાયકી બાત ચલતી હૈ. આહાહાહા !( શ્રોતાઃ- મતિશ્રુતમાં તો પરોક્ષ જણાય ) પરોક્ષ ભલે હો પણ જાણવાની શક્તિ ઉસમેં અપનેસે હો ગઈ હૈ પરોક્ષ ને પ્રત્યક્ષ મેં ઈતના ફેર હૈ પણ હૈ બરાબર જેવું કેવળી જાણે છે તેવું જ શ્રુતજ્ઞાની જાણે છે. આહાહાહા !
Page #582
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૭
૫૬૭
જેના દ્રવ્યગુણનો તો પાર નહીં શક્તિઓનો ભગવાન આત્મા, જિસકા જ્ઞાન હુઆ એ શેય જ્ઞેય શેય બનાકર સ્વકો શેય બનાકર જ્ઞાન હુઆ સમ્યક્, ઉસમેં ૫૨શેયકા જ્ઞાન ઐસા આ ગયા, જાણે અંતર્મગ્ન હો ગયા હો. આહાહાહા ! આવો માર્ગ છે. ‘આકાશ' આવ્યું ને ?
“કાળ” અસંખ્ય કાલાણું છે એક એક કાલાણુંમેં અનંત અનંત ગુણ છે એ અસંખ્ય કાલાણુંઓ સંખ્યાએ અસંખ્ય છે પણ એના ગુણની સંખ્યાએ અપાર છે. ઐસા કાળ પદાર્થકા ભી, ઓહોહો ! પ્રભુ તેરી જ્ઞાન પર્યાય, સ્વકો જાનનેમેં આયા તો સ્વપ૨પ્રકાશક પર્યાય હુઈ, ઉસમેં કાળકા જ્ઞાન આ ગયા. ( શ્રોતાઃ- કાળ તો ઉપચારિક દ્રવ્ય હૈ ) વાસ્તવિક જ્ઞાન હૈ કાળ હૈ યે. ઉપચારિક શ્વેતાંબર કહેતે હૈ. જૂઠ હૈ. આહાહા ! કાળ નામના પદાર્થ અસંખ્ય નિત્યાનિત્ય હૈ, પર્યાયસે અનિત્ય હૈ, વસ્તુસે નિત્ય હૈ કાળ. એ કાળમાં અનંત અનંત ગુણ હૈ જિતના ગુણ ભગવાન આત્માનેં હૈ, જિતના આકાશમેં હૈ ગુણ ઈતના હી એક કાલાણુંમેં ગુણ હૈ. અરે આહાહાહા ! એ અસંખ્ય કાલાણુંઓ અપના સ્વરૂપકા જ્ઞાન હુઆ સ્વપ૨પ્રકાશક પર્યાયમેં સ્વકો તો જાનતે હૈ તબ તો ૫૨પ્રકાશકકા જ્ઞાન યથાર્થ હુઆ. આહાહાહા !
‘પુદ્ગલ’ આત્માકી અનંત સંખ્યાસે પુદ્ગલકા ૫૨માણુ અનંતગુણા હૈ, એ અનંતગુણા ૫૨માણુઓ અને એક એક ૫૨માણુમેં આત્માનેં જિતના ગુણ હૈ ઈતના ગુણ ઈસમેં જડમેં હૈ એકએક ૫૨માણુ ઐસા અનંત ૫૨માણુ જે આત્માકી સંખ્યા અનંતસે અનંત ગુણા હૈ, ઐસા પુદ્ગલકા જ્ઞાનકી પર્યાય હો પ્રભુ તને તેરી શક્તિકા જ્યાં જ્ઞાન હુઆ, એ જ્ઞાયકકા જ્ઞાન હુઆ, સ્વદ્રવ્યકા જ્ઞાન હુઆ, તો એ પર્યાયમેં ઐસા અનંત અનંત પુદ્ગલના ૫૨માણુ અને એ ૫૨માણુમેં અનંત ગુણ સબકા જ્ઞાન હો ગયા. આકરી વાત છે પ્રભુ. આહાહા ! તારા દ્રવ્યગુણની તો શું કહેના પણ એ દ્રવ્યગુણકા જ્ઞાન હુઆ, એ પર્યાયમેં ઈતની તાકાત હૈ, જાણે કે એ પર્યાય એક જ વસ્તુ હો બસ. એમાં સ્વભાવકા જ્ઞાન આ ગયા.
ઐસી સભ્યજ્ઞાન, સ્વજ્ઞાયકકા જ્ઞાન હોનેસે ૫૨કા શેયકા જ્ઞાન અંદર આ ગયા. આહાહાહા ! સમજાય છે કાંઈ ? વાતું બાપા ! આ ભગવંત તારી વાતું જુદી છે ભાઈ. આ બહા૨ની ચીજો ભપકા લાગે એ તો બધા જડ છે ધૂળ છે. એ બધા પદાર્થ જડ છે, એનું અહીંયા જ્ઞાન આ ગયા એમ કહેતે હૈ. ( શ્રોતાઃ– એનું જ્ઞાન કે એ સબંધી પોતાનું જ્ઞાન ) એ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં આવી ગયું એનું બધાનું, એથી કહ્યું ને જાણે એ પદાર્થો બધા અહીંયા ઘૂસ ગયા હો, પદાર્થો આવ્યા નહીં પણ પદાર્થ સંબંધી જે અપના જ્ઞાન હૈ ઉસમેં જાનનેમેં આ ગયા. અરે આવી હૈ વાતું હવે.
ભાવેન્દ્રિય તો ખંડખંડ જ્ઞાન એ અજ્ઞાન છે. આહાહા ! એમાં એ જ્ઞાનમાં સ્વને જાનનેકી તાકાત નહીં ફકત પર જાના, ખંડખંડ જ્ઞાનમેં, આહાહાહા... એ ખંડખંડ જ્ઞાન પરવશ હૈ, દુઃખરૂપ , આહાહા... ઔર ભગવાન આત્મા જ્ઞાયકકા જ્ઞાન, પૂર્ણ હૈ, સ્વવશ હૈ, સુખરૂપ હૈ. આહાહાહા... ચૈતન્ય જ્ઞાયક સ્વભાવ ભગવાન આત્મા ઉસકા જ્ઞાન હોનેસે એ દ્રવ્ય સ્વભાવકા જ્ઞાન હોનેસે એ જ્ઞાનકી પર્યાયમેં, આહાહાહા... અનંત અનંત અનંત શરીરો, અનંત નિગોદના જીવ અને એક એક એક નિગોદને બે–બે શ૨ી૨, તેજસ ને કાર્યણ, અંગુળના અસંખ્ય ભાગમાં અનંત આત્માઓ એક એક આત્મામાં તેજસ કાર્યણ શરી૨ એક એક તેજસ કાર્યણ શ૨ી૨માં અનંતા
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્કંધો, એક એક સ્કંધમાં અનંત પરમાણુઓ, અને એકએક પરમાણમાં અનંત ગુણા ગુણ. આહાહાહા... એ સર્વજ્ઞ સિવાય આ કોણ કહે ? અને એ (જાનના) તેરા સ્વભાવ ઐસા હૈ કહે છે. આહાહાહા!
ભગવાન તું જ્ઞાતાદેષ્ટા હૈ ને? તેરી ચીજ તો જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ હેં ને? એ જ્ઞાતાદ્રષ્ટાકા જ્ઞાન હુઆ સ્વસ્વરૂપના જ્ઞાન હુઆ, એ જ્ઞાનકી પર્યાયમેં પર જિતના જોયો ને ગુણ હૈ, સબકા જ્ઞાન આ જાતા હૈ. આહાહાહા... ઝીણી ગાથા બહુ છે બાપા. આહાહાહા... વસ્તુ સ્થિતિ આ છે. આહાહા !
એ પરમાણુના તો અનંતા લાડવા, અનંતા મેસુબ, અનંતા રસગુલ્લા આદિ પરમાણુના પિંડ હૈ. આહાહાહા ! આ અનંતા રજકણનો પિંડ શરીર હૈ. અનંતા રજકણનો પિંડ કાર્પણ ને તેજસ શરીર હૈ, એક એક રૂપીયાને પાઇમેં અનંત પરમાણુ હૈ, નોટ અનંત પરમાણુના સ્કંધ છે. ઈસમેં અનંત પરમાણુ હૈ એકએક પરમાણુમે અનંત ગુણ હૈ એ સબ પુદ્ગલકા જ્ઞાન, આહાહાહા. ભગવાન આત્મા ઉસકા જ્ઞાન હોનેસે, સ્વલક્ષમૅસે જ્ઞાન આયા, આહાહાહા.. તો યે જ્ઞાનકી પર્યાયમેં અનંતા સ્કંધો આ શરીરાદિકા જ્ઞાન (સભી કા ) જ્ઞાન હો જાતા હૈ, મેરા હૈ ઐસા ઉસમેં હૈ નહીં. આહાહાહા આવું છે પ્રભુ.
તેરા દ્રવ્યનું તો શું કહેવું, ગુણનું તો શું કહેવું, પણ એની એક જ્ઞાનની એક પર્યાયની વાત આવી છે. આહાહાહા... ભલે ઉપયોગ અસંખ્ય સમયે લાગુ પડે, પણ એની એક પર્યાયમાં જ આ બધું હોય છે. આવું જ્ઞાન થાય, ત્યાં ભેગો આનંદ હોય છે. આહાહા... એ જ્ઞાન થતાં સ્વવશતા હોય છે એ જ્ઞાન હોતા નિરાલંબી પરિણતિ પ્રગટ થતાં, આહાહાહા... અનંતા અનંતા પરમાણુ, આખો લોક પરમાણુથી ઠાંસીને ભર્યો છે. અહીંયા અંગુળના અસંખ્ય ભાગમાં અનંતા સ્કંધ છે, એક એક સ્કંધમાં અનંતા પરમાણુ છે, એક એક પરમાણુમાં અનંતા ગુણ છે. અનંતા ગુણની અનંતી પર્યાય છે. આહાહાહા.. એ સબકા જ્ઞાન પ્રભુ તેરા જ્ઞાન હોને સે હોતા હૈ) કિતની તાકાત હૈ દેખ તો ખરો, પરકા જ્ઞાન તો અનંત ઐર કિયા કહે છે, આહાહા ! એ વાસ્તવિક જ્ઞાન હી નહીં. આહાહા ! સમજમેં આયા?
પુલ, પુગલમેં કયા બાકી રહ્યા? આ ફર્નિચર ને મકાનો ને મહેલને અનંત અનંત પૈસા અને રૂપીયા એ તો જ્ઞાનકી પર્યાય પ્રગટ હુઈ તો એમાં જાનનેમેં આ ગયા બસ. આહાહાહા ! (શ્રોતા – જ્ઞાન ન થાય ત્યાં સુધી તો માલિકીનો પ્રશ્ન નથી) માલિક ધૂળેય નથી. માલિક માલિક માને અજ્ઞાની મૂંઢ હૈ. પરણેયનો માલિક હું એમ માને મૂંઢ હૈ. આહાહાહા ! સ્વયકા માલિક હુઆ અપના ચૈતન્ય જ્યોત જ્ઞાનના પરિપૂર્ણ ભંડાર ઐસા તો અનંત ગુણ પ્રભુમેં, ઐસા જ્ઞાયક ચૈતન્ય એના આશ્રયે, આહાહા.... એને લશે, જે જ્ઞાનદશા થઈ, હુઈ એ જ્ઞાનમેં અનંતા પુદ્ગલોને અડયા વિના સ્પર્યા વિના, આહાહા... એ અનંતા પુદ્ગલમેં, વર્તમાન જ્ઞાનકી પર્યાય પ્રવેશ કર્યા વિના, (જાણી લે).
એ ઓલો ભાવસાર યાદ આવ્યો અને ભગવાન વેદાંતી ૮૪માં પૂછ્યું'તું રાણપુર અરે ભગવાન એમ નથી. કીધું ભાઈ, અનંતને એક માનવું છે ને એટલે પછી જ્ઞાન પેસે ત્યારે એક થઇ જાય. અરે એમ નથી, ભાઈ વેદાંતે પર્યાય માની નથી. નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ હૈ. ભલે
Page #584
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૭
૫૬૯ એ આત્માની વાતું કરે. આહાહાહા !
યહાં તો ભગવાન જ્ઞાયકનો પિંડ પ્રભુ એના સ્વલક્ષે જે જ્ઞાન થયું, તે જ્ઞાનની પર્યાયમાં આટલી તાકાત કે અનંતા અનંતા અનંતા અનંતા અનંતા દ્રવ્યો અને એક એક દ્રવ્યોમાં અનંતા અનંતા અનંતા અનંતા અંત ના આવે એટલા ગુણો એને એમાં પેઠા વિના, એને અડયા વિના, અથવા એનું અસ્તિત્વ છે માટે અહીંયા જ્ઞાન થાય છે એમ પણ નહીં. આહાહાહા ! જ્ઞાનની એક સમયની પર્યાય જ ઈતની તાકાતવાળી છે, અપની પર્યાયકા અસ્તિત્વ ઈતના હૈ. આહાહા! અરે આવી તત્ત્વની વાત મૂકી દઈને બહારમાં વ્રત કર્યાને અપવાસ કર્યા ને એમાં ધર્મ માન્યો અજ્ઞાનીએ, રખડી મરશે. આહાહાહા !
એ અનંતા પુગલ પરાવર્તન કર્યા એનું પણ પર્યાયમાં જ્ઞાન થાય કહે છે, એમ કહે છે. આહાહા.. અનંત પુદ્ગલમાંય છે ને? અનંતા પુદ્ગલ પરાવર્તન કર્યા. આહાહા.. એનું અહીંયા અનંત પુગલ પરાવર્તનનો જેમાં અભાવ છે, જેમાં રાગનો અને શરીરનો અભાવ છે, જેમાં એક સમયની પર્યાયનો પણ જેમાં અભાવ છે, એવા દ્રવ્યનું જ્ઞાન અને શ્રદ્ધા થતાં, આહાહાહા... એ પર્યાયમાં અનંતા પુગલ પરાવર્તન કર્યા એનું જ્ઞાન થાય. આહાહાહા.. આવી વાતું છે.
એ કહેશે અંતરંગતત્ત્વ તો હું આ છું. આહાહા! ઝીણું પડે પ્રભુ પણ સત્ય તો આ હૈ. આહાહાહા ! અન્ય “જીવ” હવે અનંતા સિદ્ધો, આહાહા... અરિહંતો આચાર્ય ઉપાધ્યાય સાધુ જે કેવળી છે અનંત સિદ્ધ લાખો કેવળી હું એ સબ જીવ અન્ય એનું સ્વજોયનું જ્ઞાન થતાં ભગવાન આત્મા સ્વપરપ્રકાશકનો પિંડ પ્રભુ, એનું જ્ઞાન થતાં એ જ્ઞાનની પર્યાયમાં અનંતા પંચપરમેષ્ઠિઓ, આહાહા... નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં એ ત્રણેય કાળના અરિહંતો, આહાહા... ત્રણેય કાળના સિદ્ધો, ત્રણેય કાળના આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ, એથી અનંત ગુણા બીજા નિગોદના જીવો, આહાહાહા. એ બધું “અન્ય જીવ” એ જ્ઞાનની પર્યાયમાં જણાય છે. કહે છે આહાહાહા ! એ ભૂત ને ભવિષ્યના કાળના થઈ ગયા અને થાશે તીર્થકરો, આહાહાહા ! એ ચૈતન્યના મહાપ્રભુ, એનું જ્ઞાન થતાં એ ત્રણકાળના અરિહંતો, સિદ્ધો, આચાર્યો, આહાહા... કાળ આવી ગયો ને એટલે કાળમાં રહેલા પણ બધા આવી ગયા, એ જ્ઞાનની પર્યાયમાં તેનું જ્ઞાન થાય.
અનંત તીર્થકરો, સંતો મુનિઓ થશે, અનંત થઈ ગયા અને અનંત સિદ્ધપણે હૈ, બાકી બધા સંખ્યાત હૈ, ઉસકા જ્ઞાન ભગવાન તેરી જ્ઞાનકી પર્યાય સ્વકા જાનનેમેં ઈતની તાકાત હું કે એ સબકો એક સમયમેં જાન લેતી હૈ. આહાહાહા! આવી વાતું હવે. સમજમેં આયા? આ શું હશે આ ને ધર્મમાં આવી વાત હશે? ભગવાન તારો ધર્મ જ્ઞાનસ્વભાવ અને એ જ્ઞાનસ્વભાવી ભગવાન એનું જ્ઞાન થતાં, આહાહાહા.. એ જ્ઞાનની પર્યાયમાં અનંતા જીવો, જે અન્ય, સ્વ જીવથી અન્ય, એનું જ્ઞાન એક સમયની પર્યાયમાં આવી જાય છે. સમજાય છે કાંઈ ? આહાહાહા!
અન્ય જીવો, હવે આમાં દેવગુયે આવ્યા, અરિહંત સિદ્ધેય આવ્યા, એનાથી આત્માને લાભ થાય એ વાત રહેતી નથી એમ કહે છે. આહાહાહા ! એ તો આવી ગયું 'તું નહીં ? સ્વયમેવ પરની અપેક્ષા વિના સ્વયમેવ જ્ઞાન પોતાથી થાય છે, આહાહાહા ! ઉપદેશ વિના. ઉપદેશ મળ્યો માટે થાય છે એમ નહીં, આવ્યું'તું? આહાહા ! જેને સ્વજ્ઞાન થવામાં ઉપદેશની પણ અપેક્ષા
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નથી. આહાહાહા.. છતાં દેશનાલબ્ધિ હોય છે, પણ એ હોવા છતાં સ્વના જ્ઞાન થવામાં તેની અપેક્ષા નથી. આહાહા ! આવું સ્વરૂપ છે. ' અરે, તું કેવડો મોટો? તારી પર્યાયમાં મોટપનો તો પાર નથી પ્રભુ, દ્રવ્યગુણની તો શું વાત કરવી? એ તો મહાપ્રભુ આનંદનો ભંડાર, જ્ઞાનનો ભંડાર, શ્રદ્ધાનો ભંડાર, ઈશ્વરતાનો ભંડાર અનંત અનંત શક્તિનો તે ભંડાર પ્રભુ, પણ એવા અનંત શક્તિના ભંડારવાળું તત્ત્વ, એનું જ્ઞાન થતાં, આહાહાહા... ભાવેન્દ્રિયથી અગિયાર અંગનું જ્ઞાન થયું એ અજ્ઞાન અને સ્વના જ્ઞાયકના આશ્રયે જે જ્ઞાન થયું તે અનંતા જીવને જાણે એવું જ્ઞાન, આહાહાહા... કાને વાત પડવી મુશ્કેલ પડે એવી છે, બાપુ તારી મોટપની શી વાત કરવી તને એ વાત બેસતી નથી, પામર તરીકે માન્યો છે ને. આહાહા!
અહીંયા તો ભગવાન આત્મા શાયક સ્વરૂપી પ્રભુ એકલો જ્ઞાયક સ્વભાવ ધ્રુવ ચૈતન્ય ઉસકા જ્ઞાન હોનેસે પરકી બાત યહાં નહીં, અહીં તો સ્વકા જ્ઞાન હોનેસે એ પર્યાયમેં પરકા જ્ઞાન સહજ હો જાતા હૈ. ઝીણી છે ભાઈ વાત, જીવ અધિકાર છે ને! જીવ અધિકારની જ્ઞાનની પર્યાયનો અધિકાર, ધર્મ સમજયો, સમ્યગ્દર્શન પામ્યો, ભગવાન પૂર્ણાનંદના નાથને પ્રતીતમાં લિયા. આહાહા ! પૂર્ણાનંદનો નાથ ઈસકા જ્ઞાન હુઆ, એ જ્ઞાનકી પર્યાયકી આ બાત ચલતી હૈ. આહાહા ! જાણે કે અનંતા જીવો સિદ્ધો છે, એને જાણે કોળીયો કરી ગયો પ્રભુ, આહાહાહાહાહા ! એના જ્ઞાનનો પર્યાય એ સ્વના જ્ઞાનના લક્ષે વસ્તુના તત્વના જેમાં જ્ઞાયકપણું ભર્યું છે, આહા... એને આશ્રયે લક્ષે જે જ્ઞાન સમ્યક્ થાય તે પર્યાયમાં અનંતા સિદ્ધો જણાઈ જાય છે. આહાહા! એને જાણવા માટે ઉપયોગ જુદો મૂકવો પડતો નથી. સ્વને જાણવાનો ઉપયોગ થયો એમાં એને જાણવા માટે ઉપયોગ જુદો મૂકવો પડતો નથી. આહાહાહા! જુઓ આ ભગવાન આત્માના જ્ઞાનની પર્યાય, એને સમ્યજ્ઞાન કહીએ. આહાહાહા!
ભાઈ મારગ તો અલૌકિક છે, આહાહા.. તારી ચીજ જ અલૌકિક છે, લોકોત્તર, લોકોત્તર આહાહા... અનંત જીવ, આયા? એ સમસ્ત પરદ્રવ્ય, એ સમસ્ત પરદ્રવ્ય, અરિહંત પરદ્રવ્ય, સિદ્ધ પરદ્રવ્ય, સાધુ આચાર્ય પર દ્રવ્ય, એ મેરી ચીજ નહીં. આહાહાહા.. તો આ વળી દીકરા દીકરી બાઈડી છોકરા મારા મૂંઢ હૈ, મોટો મૂરખ હૈ. (શ્રોતાઃ- અન્ય જીવમાં બધા આવી ગયા) બધા આવી ગયા, આહા! (શ્રોતાઃ- કોણ બાકી રહ્યું) એ સ્ત્રીનો આત્મા, પુત્રનો આત્મા, એ
સ્વનું જ્ઞાન થતાં એ જ્ઞાનમાં તેનું જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયમાં તે જણાઈ ગયા. તે પોતાની પર્યાયમાંથી જણાઈ ગયા, એને લઈને નહીં. આહાહાહા ! આવું છે. આહાહાહા ! (શ્રોતા:આવું જાણવા જેવું છે) આ વસ્તુ છે બાપુ. દુનિયા ક્યાંય અથડાઈને પડી છે, એક તો સંસારના પાપ આખો દિ'બાઈડી છોકરા ધંધા પાપ પાપને પાપ, હવે એમાં કલાક મળે ને સાંભળવા જાય ત્યાં તત્ત્વની વાતો ન મળે અને વિપરીત વાતો, આહાહાહા! અપવાસ કરો, દર્શન ભગવાનના કરો, મૂર્તિ કરો, મૂર્તિ એક આટલી પણ સ્થાપે તો એના પુણ્યનો પાર નહીં, પણ એથી શું થયું? એ ધર્મ કયાં આવ્યો એમાં? આહાહા.. એ જગતની મૂર્તિઓ જે અનંત મંદિરો, અરે ! ચૈતન્યની શાશ્વત પ્રતિમાઓ, એનું અહીં જ્ઞાન, સ્વનું જ્ઞાન થતાં તે પર્યાયમાં એનું જ્ઞાન આવી જાય છે. આહાહા ! એ એનું એટલે ? એના સંબંધીનું પોતાનું જ્ઞાન એને એ જણાઈ જાય છે. અરે આવી
Page #586
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૭
પ૭૧ વાતું હવે. સમજાણું કાંઈ? ઝીણી છે. આમાં શાંતિભાઈ ! ત્યાં કલકત્તામાં કયાંય મળે એવું નથી. ત્યાં રખડવાનું છે ત્યાં બધું, પૈસા મળે એટલે જાણે, ઓહો ! એમાં પાંચ પચીસ લાખ (શ્રોતા:એ પૈસા જેને મળ્યા એને) ધૂળેય પૈસા મળ્યા નથી એને. એની પાસે ક્યાં આવ્યા છે? અહીં તો પૈસાનું, સમ્યજ્ઞાન થતાં, પૈસાનું જ્ઞાન અહીં થાય છે. પૈસા મળ્યા ઐસી માન્યતા મિથ્યાષ્ટિ, પાખંડીકી હૈ, અજ્ઞાનીની છે,(શ્રોતાઃ- જ્ઞાન ન થાય ત્યાં સુધી તો મળ્યા કહેવાય ને?) એ મૂરખ માને છે.
જ્ઞાની “જ્યાં” આત્મા સ્વરૂપે ભગવાન જ્ઞાનલોક એને લોકજો જોયો પ્રભુને, આહાહા ! અને જે જ્ઞાન પર્યાય પ્રગટ થઈ, તેમાં એ અનંતા પરમાણુ નોટો અને પૈસા ને હીરા ને માણેક એનું અહીંયા જ્ઞાન થાય છે, એ પર છે એનું અહીં જ્ઞાન પોતાથી થાય છે. આહાહાહા ! ( શ્રોતા:એમાંથી આવે કેટલાક અમારી પાસે) ધૂળેય નથી આવતા એની પાસે, કોણ એની પાસે ક્યાં આવે છે. એની પાસે તો પૈસા મને આવ્યા એવી મમતા એની પાસે આવી. ધૂળ ક્યાં આવી? ધૂળ તો ધૂળ છે, એ ક્યાં આત્મામાં આવે છે. આહાહા ! આવી વાતું છે બાપુ! વીતરાગ મારગ, સર્વજ્ઞ ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવનો પંથ કોઇ જુદી જાતનો છે, દુનિયા હારે કાંઈ મેળ ખાય એવું નથી. અત્યારે તો સંપ્રદાય હારે મેળ ખાય એવું નથી, આહા.. આકરી વાત છે પ્રભુ! બીજાને દુઃખ લાગે માટે આ વાત નથી. ભાઈ તારો સુધારો આ રીતે માન્યું છે તે રીતે નહીં સુધરી શકે ભાઈ, વ્રત પાળ્યા છે ને શાસ્ત્રના જ્ઞાન કર્યા છે ને ? એ જ્ઞાન વ્રત પાળ્યા એ ચારિત્ર, આહાહા.... અને અમે આત્માની શ્રદ્ધા કરીએ ખંડખંડ જ્ઞાનની, અખંડ જ્ઞાન છે એની તો ક્યાં ખબર છે, ખંડખંડ જ્ઞાનની શ્રદ્ધા છે, તે મિથ્યાત્વ છે ભાઈ, એ મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે, એ મિથ્યા આચરણ છે. એને તારે ધર્મ મનાવવો છે તારે? અને બીજાને ધર્મ મનાવવો છે એ રીતે? પ્રભુ બહુ જવાબદારી આકરી છે નાથ. આહાહા ! એ આકરા દુઃખ નહીં સહ્યા જાય ભાઈ. આહાહાહા !
આંહી તો પ્રભુ કુંદકુંદાચાર્ય ત્રિલોકનાથ સર્વજ્ઞદેવની વાણી અને પ્રવચન પોતાની વાણી દ્વારા વાત કરતે હૈ, આહાહાહા ! એ એમ કહેતે હૈ કે, આ વાણી મારી નહીં, વાણીકા મેરી પર્યાયમેં મેરા જ્ઞાન હુઆ ત્યાં વાણીના જ્ઞાન હુઆ, બસ ઇતના. આહાહાહા ! અરે રાગ આયા, તો રાગ મેરા નહીં પણ રાગકા જ્ઞાન ભી રાગ હું તો હુઆ ઐસા નહીં, મેરી જ્ઞાનકી પર્યાયકી તાકાત ઇતની હૈ, કે સ્વકો જાનનેવાલા જ્ઞાન રાગ આદિ અનંત અનંત પદાર્થોકો જાણે એ મેં હું. આહાહાહા ! આહાહાહા !દયા દાનના વિકલ્પ એ રાગ હૈ એ પણ મેરા નહીં, ઔર મેરી જ્ઞાનકી પર્યાયમેં ઉસકા જ્ઞાન, એ હૈ તો હોતા હૈ ઐસા હી નહીં. આહાહાહા !
ભગવાન આત્મા જ્ઞાયક ચૈતન્ય જ્યોત, ઝળહળ જ્યોતિ પ્રભુ, ઉસકા જ્ઞાન શેય બનાકર જ્યાં હુઆ તો સ્વ પર્યાયમેં પરણેય તો સહજ જાનનેમેં આતા હૈ ઐસા પર્યાયકા સ્વભાવ હૈ. આહાહાહા.... એ પરદ્રવ્ય કે સમીપમેં જાના નહીં (પડતા) પરકા જ્ઞાન અરિહંત અનંતા સિદ્ધો થયા ઉસકા જ્ઞાન ઉસકી પાસે ગયે બિના, ઔર વો શેય યહાં આયે બિના, નજીક શેય હૈ તો જ્ઞાન હોતા હૈ, ઔર દૂર શેય હૈ તો નહીં હોતા હૈ, ઐસા હૈં નહીં. અહીં તો નજીકમેં હો કર્મના રજકણો અને દૂર હો અનંત આકાશના પ્રદેશ. આહાહાહા... અને એક એક પ્રદેશમેં અનંત ગુણના અંશ
Page #587
--------------------------------------------------------------------------
________________
પ૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ, આહાહા... અનંત અનંત પ્રદેશમેં સારા અનંત ગુણ હું આકાશ. ઉસકે ભી આ સ્વભગવાન આત્મા સ્વકા જ્ઞાન હુઆ, એ જ્ઞાનકી પર્યાયમેં એ પરશેય જાનનેમેં આ જાતા હૈ, બસ. આહાહાહા ! આવું છે.
ત્રણલોકના નાથ તીર્થંકરદેવ, જૈન પરમેશ્વર એમ ફરમાતે હૈં. સમજમેં આયા? ( શ્રોતાઃજૈન પરમેશ્વર છે બીજા અજૈન પરમેશ્વર છે) અજૈન લોકો માને છે ને બીજા અમે પરમેશ્વર છીએ ને અમે, આહાહા... બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ને અમે કર્તા છીએ, ધૂળેય નથી. આહાહાહા ! આહા ! પોતે જ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ભગવાન આત્મા, આહાહાહા ! જેની પર્યાયની ઉત્પત્તિ એ બ્રહ્મા, વ્યયનો નાશ તે શંકર, ધ્રુવ રહ્યા તે વિષ્ણુ. એવો જે આ ચૈતન્ય ભગવાન જેને ત્રણ કાળ અને ત્રણલોકને એક સમયમાં ગ્રાસી જાય એવી પર્યાયની તાકાત છે ભગવાનની આહાહા... એને આત્મા જાણ્યો કહેવાય, આહાહાહા... એને સમ્યગ્દષ્ટિ અને સમ્યજ્ઞાની કહેવાય પ્રભુ આવી વાતું છે ભાઈ. આહાહાહા ! હસમુખભાઈ નથી આવ્યા ને? નથી આવ્યા. કાલે આવ્યા'તા એને રસ છે પણ ભાવનગર રહી જાય છે ને. આહાહાહા !
પદ્રવ્ય મેરે સંબંધી નહીં, હૈ? એ સિદ્ધોને ને મારે કાંઈ સંબંધ નહીં કહે છે. આહાહા ! અરિહંત ભગવાન થયા એને ને મારે કોઈ સંબંધ નથી એ તો પરદ્રવ્ય છે, ગુરુને અને મારે કાંઈ સંબંધ નહીં તે તો પ૨દ્રવ્ય હૈ. આહાહા... આકરી વાત છે ભાઈ !
વીતરાગ પરમેશ્વર જિનેશ્વરનું જ્ઞાન એમણે કહેલો મારગ, કોઈ અલૌકિક હૈ, ભાઈ ! અરે એને જાણ્યા વિના ચોર્યાસીના અવતાર કરી રહ્યો છે. આહાહા ! જુઓ ને આ શરીરમાં વાય થાય, આહાહાહા... આહાહા... જડ, જડ છે આ તો, રોગ છે એ જડ છે, આ આત્માને એકવાર એની ઉપર દૃષ્ટિ હોય છે ને, હલાવી નાખે. આહાહા ! અરે રે મને આ થયું, અરે રે મને આ થયું, પણ બાપુ મને એટલે શું! તું તો આત્મા છો, એમાં આ થયું એ તને ક્યાં થયું? તેરે કયા હુઆ હૈ, આહાહાહા.... આવો ઉપદેશ પ્રભુ ત્રણલોકના નાથનું જિનેશ્વરદેવનું આ કથન છે ભાઈ. જૈનમાં જન્મ્યા એને એની ખબરું ન મળે. વાડામાં જન્મ્યા અમે જૈન, પણ જૈનપણું શું છે ઉસકી ખબર નહીં. આહાહા...
જૈન તો ઈસકો કહીએ, આહાહા કે જિનસ્વરૂપી ભગવાન આત્મા પૂરણ સ્વરૂપ ઉસકા લક્ષ કરકે, દૃષ્ટિ કરકે, જો સમ્યગ્દર્શન હુઆ, ઉસકો જૈન કહતે હૈં, એ જૈનની પર્યાયમાં ઈતની તાકાત હૈ. આહાહા ! અનંતા જીવો અંદર જાણે પેસી ગયા હોય છતાં મેરા નહીં. ત્યાં સુધી તો કાલે આવ્યું'તું હવે કાલે વાત.
(શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૦૭ ગાથા - ૩૭ શ્લોક - ૩૧
તા. ૧૩-૧૦૭૮ શુક્રવાર આસો સુદ-૧૨ સં. ૨૫૦૪ સમયસાર સાડત્રીસમી ગાથા ચાલે છે. અહીં સુધી આવ્યું છે. આ જગતમાં, એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે, આત્મામાં અનંત પરદ્રવ્યો પ્રકાશમાન છે, જાણવામાં આવે છે એવા
Page #588
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૭
૫૭૩ આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પદ્ગલ, અન્ય જીવો એ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી. મારા જ્ઞાનમાં એ અનંત અનંત પરમાણુઓ, અનંત જીવો જાણવામાં આવે, છતાં એ મારે ને એને કાંઈ સંબંધ નથી. (શ્રોતા:- જાણવામાં આવે એટલો સંબંધ તો થયો ને?) જાણવામાં આવ્યું છે એ પોતાનું સ્વરૂપ. પણ એને જાણવામાં આવ્યું એ વ્યવહાર કહ્યો. (શ્રોતા:- એય વ્યવહાર છે) શેય જ્ઞાયક સંબંધ એ વ્યવહાર છે. (શ્રોતા- વ્યવહાર સંબંધ તો ખરો ને?) વ્યવહાર એટલે? નિમિત્ત છે સામે એટલું. વ્યવહાર એટલે શું? જાણવામાં પોતાથી જાણ્યું છે. જ્ઞાનના સ્વભાવમાં સ્વપરપ્રકાશના સામર્થ્યથી પ્રકાશમાન બધા દ્રવ્યો જાણ્યાં. પણ એ પોતાની સ્વ-શક્તિથી જાણે છે. એને પરને જાણ્યાં એમ કહેવું એમ વ્યવહાર છે. નિમિત્ત-નિમિત્ત સંબંધ એટલો બતાવ્યો.
છતાં આહાહાહા.. મારો ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ એની સાથે એને કાંઈ સંબંધ નથી. “કારણ” ત્યાં સુધી તો આવ્યું'તું કાલે. ઝીણી વાત છે પ્રભુ. ઓહોહોહો ! એકેક પરમાણુમાં અનંત અનંત ગુણ જેનું માપ નહીં, એવા અનંત અનંત પરમાણુઓ, એકેક આત્મામાં અનંત અનંત ગુણ જેનો અંત નહીં. આહાહાહા ! એવા અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ મારા જ્ઞાનમાં જણાય છે, જણાય છે. આહાહાહા ! (શ્રોતા – એ જણાય છે કે એ સંબંધીનું પોતાનું જ્ઞાન જણાય છે.) એ જાણે છે એમ કહેવું છે ને અત્યારે તો! જાણે છે પોતાની પર્યાય પણ ઈ એ જણાય છે જણાય છે એમ. આહાહાહા ! કેટલા પણ પદાર્થ એમ, ભાઈ ઝીણી વાત છે ભાષાએ પાર પડે એવું નથી. એવી વસ્તુ એવી છે. આહા !
ભગવાન આત્મા એની જ્ઞાનની પર્યાયમાં અનંત, અનંત અહીંયા અંગુળના અસંખ્ય ભાગ અહીં લ્યો તો એમાં અનંત આત્મા છે અને અનંતા સ્કંધો છે. અનંતા તેજસ ને કાર્પણ શરીર છે. આહાહાહા! એવો આખો લોક ભર્યો છે. છતાં મારા જ્ઞાનમાં એ પ્રકાશમાન જણાય છે. આ છે એમ જણાય છે એટલું. બાકી મારે ને એને કાંઈ સંબંધ નથી. આહાહા ! સ્ત્રી કુટુંબ ને પરિવાર જ્ઞાની એમ જાણે છે કે મારા જ્ઞાનમાં એ છે એમ જણાય છે, મારાં છે એમ નહીં. આહાહાહા ! દેવ ગુરુ ને શાસ્ત્ર, દેવ અનંત સિદ્ધો, લાખો અરિહંતો, કરોડો આદિ આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ એ બધા પરદ્રવ્યમાં અનંત અનંત ગુણ સહિત એવા અનંતા આત્માઓ અને અનંત રજકણો, મારા પ્રકાશમાનમાં પ્રકાશે છે. બાકી મારે અને એને કાંઇ સંબંધ છે નહીં. આહાહાહા ! આખિરની ગાથા છે ને?
(શ્રોતા – ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય એને પહેલા કેમ લીધા) ચાર નામ આપ્યા. છ દ્રવ્યને બધે ઠેકાણે એમ આવે છે ને? ધર્માસ્તિથી આદિથી છ નામ આવે ત્યારે આ પ્રમાણે જ શાસ્ત્રમાં આવે. ગતિમાં નિમિત્ત, સ્થિરતામાં નિમિત્ત અધર્માસ્તિ, કાળ, આકાશ, આકાશના એક પ્રદેશમાં અનંતા આત્માઓ અને અનંતા રજકણો છે, એ સૂક્ષ્મ થઇને આવે તો એક પ્રદેશમાં સમાઈ જાય. એટલી તો આકાશના એક પ્રદેશની અવગાહન શક્તિ છે. આહાહાહા.... ઝીણી વાતું બાપુ! વીતરાગ માર્ગ બહુ ઝીણો છે. આહાહા! એક આકાશના પ્રદેશમાં આ અહીંથી જે અંગૂલ અહીં અસંખ્ય અનંત આત્માઓ અને અનંત રજકણો છે એવો આખો લોક ભર્યો છે, એ જો સૂક્ષ્મ થઈને એક પ્રદેશમાં આવે તો સમાઈ જાય એવી એક પ્રદેશની અવગાહન શક્તિ છે.
એમ એક કાળાણુંની એટલી શક્તિ છે કે અનંત પુગલો જો એ સ્થાનમાં આવે જીવો તો
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ બધાને પરિણમનમાં નિમિત્ત થાય એવી તાકાત છે. ધર્માસ્તિકાયના એકેક પ્રદેશમાં એટલી તાકાત છે કે અનંતા આત્મા અને પરમાણુ એ સમયે ગતિ થાય તો એમાં નિમિત્તપણું થાય એવી એની તાકાત છે. અધર્માસ્તિકાયના એકેક પ્રદેશમાં એવી તાકાત છે કે અનંત આત્માઓ અને અનંત પરમાણુ તે સ્થાને ગતિ કરીને સ્થિર થાય તો તેમાં નિમિત્તની શક્તિ અનંતની છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ, એક પરમાણુમાં એવી તાકાત છે કે અનંતા અનંતા ગુણો જેમાં પાર નથી, માપ નથી કે આ ગુણ આ વર્ણ ગંધ રસ સ્પર્શ કરતા કરતા કરતા કરતા આ આ આ છેલ્લો ગુણ, એ આટલું જ દ્રવ્ય છે એમ ન જુઓ, એ જડ સ્વભાવી વસ્તુ છે. કે જેના અંતરમાં અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંતના અનંત ગુણા ગુણો તોપણ પાર ન આવે એક પરમાણુમાં એટલા ગુણોનો સ્વભાવ છે ને એટલી એની પર્યાય છે. આહાહાહા ! એવા અનંતા આત્માઓ અને અનંત રજકણો એના અનંત ગુણો એની અનંતી પર્યાયો, ભગવાન આત્મા એમ જાણે છે, પર્યાયમાં હોં, જાણે છે તો પર્યાયમાં ને? કે આ બધી ચીજો મારામાં પ્રકાશમાન થાય, જણાય. હું તો જાણનારો છું. છે? આહા! મારે કોઈ સંબંધ નથી એની સાથે. આહાહાહા ! કેટલી ગહરી ગહરી શક્તિ જગતની. આહાહાહા ! એને આત્મા એમ જાણે, કે મારી જ્ઞાનની પર્યાયમાં એક ગુણની એક પર્યાયમાં, આહાહાહાહાહા. એ બધા અનંતાઓ પ્રકાશમાન થાય છે એવો મારો સ્વભાવ છે. આહાહાહા !
એવી એક સમયની જ્ઞાનની પર્યાયની આટલી તાકાત ! એવી એવી અનંતી પર્યાયમાં એટલી જ બધી તાકાત!! આહાહા... એવી બધી પર્યાયનો જાણનાર મારી પર્યાય, એ એમ જાણે છે કે, “ટંકોત્કર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું”. જાણે છે વર્તમાન પર્યાય, એ પર્યાય એમ જાણે છે કે, પ્રગટ પર્યાય કે ટંકોત્કીર્ણ એવો ને એવો ચૈતન્ય સ્વભાવ એક જ્ઞાયક સ્વભાવ, એક જ્ઞાયક સ્વભાવ, પર્યાયો ભલે અનેક હો, ગુણ અનેક હો, પણ વસ્તુ છે એ તો એકરૂપ જ્ઞાયકભાવ, એક જ્ઞાયક સ્વભાવભાવ, સ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્ત્વ તો હું છું. આહાહાહા... એ પર્યાય એમ જાણે છે કે હું અંતરંગ તત્વ તો આ પર્યાયમાં જે બધું જણાય છે એની જાણનારની મારી પર્યાયમાં પ્રકાશમાન છે. એવી પર્યાય એમ જાણે છે કે હું તો ટૂંકોત્કીર્ણ જ્ઞાયકભાવ અંતરંગ તત્વ છું. આહાહા ! એ બધા જણાય છે એક પરની (પરલક્ષી) પર્યાયમાં એટલોય હું નહીં. આહાહાહા! ભાઈ વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે. આહાહાહા !
એ જ્ઞાન પર્યાય આવા અનંતા દ્રવ્યોને એક સમયમાં એના ગુણોને પ્રકાશવામાં, પોતાથી પ્રકાશવામાં સમર્થ છે, એ પર્યાય એમ કહે છે, આહાહા કે હું તો એક ગ્લાયક સ્વભાવપણાથી, મારો તો ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ ભરેલો છે, એક સમયની પર્યાય જેટલો નહીં. આહાહાહા ! (શ્રોતા- એકલો જ્ઞાયક સ્વભાવ કહે કે અનંત ગુણ ભેગા આવી જાય છે.) એક ગ્લાયક સ્વભાવ કહેતાં જ અનંતા ગુણો, પણ અહીં જ્ઞાનની પ્રધાનતાથી વર્ણન લેવું છે ને? કેમ કે જ્ઞાન પર્યાય જાણે છે ને એટલે જ્ઞાયકભાવ જ્ઞાનસ્વભાવ છે એમ લેવું છે, બાકી તો અનંતા સ્વભાવ છે. પણ અનંત સ્વભાવને જાણનારું જ્ઞાન છે ને? અને જ્ઞાનની પ્રધાનતા છે ને? બીજા છે એની એને ખબર નથી. બીજા અનંત ગુણો છે એ ગુણને ગુણની ખબર નથી. (શ્રોતા- એ ક્યાં જરૂર છે
Page #590
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૭
૫૭૫
ગુણને પોતાને ગુણ કહેવો ઈ ) આહાહા. એ શાયક સ્વભાવ છે તે જ્ઞાનને એના સ્વભાવની ખબર છે. આહાહાહા!
એક જ્ઞાયક સ્વભાવપણાથી ૫૨માર્થે, ખરેખર અંતરંગ તત્ત્વ એટલે કે ઓલી પર્યાયમાં બધું પ્રકાશે છે, એટલોય હું નહીં, હું તો ૫૨માર્થે અંતરંગ તત્ત્વ આખું. આહાહાહાહા... ( શ્રોતા:ઘણું ચોખ્ખું) ઝીણી વાત છે ભાઈ, આહાહા ! સમ્યગ્દર્શનનો વિષય એ અખંડ જ્ઞાયકભાવ ત્રિકાળ. આહાહા ! એક જ્ઞાયક સ્વભાવપણું, શાયક સ્વભાવ છે, એ એનાથી ખરેખર અંતરંગ તત્ત્વ તો હું છું. એમ જ્ઞાનની વર્તમાન પર્યાય એમ જાણે ને નિર્ણય કરે છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? ઝીણું પડે પણ પ્રભુ આ જાણ્યે જ છૂટકો ભાઈ. ભવ ભ્રમણના આંટા કરી કરીને મરી ગયો છે. ન્યાં કોઈની સફારશ કામ કરતી નથી. આહાહાહા... એવો જે આ ભગવાન, એક સમયમાં અનંતા અનંતા દ્રવ્યો અને એકેક દ્રવ્યના અનંતા ગુણો, જેનો પા૨ નહીં, એ બધા મારી પર્યાયમાં પ્રકાશમાન થાય છે. મારી પર્યાય એને બરાબર જાણે છે, એમ કહે છે. છતાં પર્યાય એમ કહે છે, કે ખરેખર તો હું અંતરંગ તત્ત્વ જ્ઞાયક સ્વભાવપણે હું એક છું. આહાહા... સમજાણું કાંઈ ? આહાહાહા !
( શ્રોતા:- પર્યાય અંતરંગ તત્ત્વથી જુદી નહીં ?) પર્યાય નિર્ણય કરે છે અંતરંગ તત્ત્વ જ્ઞાયકભાવ આખો, આખું, આ પર્યાય એમ નિર્ણય કરે છે કે હું અંતરંગ પ૨માત્મ તત્ત્વ જ્ઞાયકભાવ તે હું છું. જ્ઞાયક તત્ત્વ જે જ્ઞાયક ધ્રુવ છે એ ક્યાં નિર્ણય કરે છે ? નિર્ણય ક૨વો છે એ તો પર્યાયમાં છે. આ તો ખૂબી તો એ છે કે, આ ગાથાઓ તો બધી અલૌકિક ગાથાઓ છે.
આહાહા!
અહીંયા તો અનંત અનંત અનંત દ્રવ્યો ને એના અનંત અનંત અનંત ગુણો, મારી પ્રગટ પર્યાયમાં પ્રકાશમાન છે. પણ મારે ને એને કાંઈ સંબંધ નથી. એવી જે પર્યાય એક સમયની જ્ઞાનની, એવી એવી અનંતી પર્યાયો શક્તિવાળી છે, કેમકે એક સમયમાં જ્ઞાનની છે, એવી શ્રદ્ધાની, સ્થિરતાની, એવી આદિ વીર્યની એવી અનંતી તાકાતવાળી (પર્યાયો ) છે. પણ આ જ્ઞાનની પર્યાય, એને જાણવું છે ને, આહાહાહા ! મારો પ્રભુ તો અંદર અંતરંગ તત્ત્વ તે હું એક છું. આવા બધા પર્યાયોના અનંત ભેદો કે ગુણભેદો એ નહીં, હું તો એક છું. આહાહાહા... ઝીણું છે પ્રભુ, અત્યારે આ ચાલતું નથી એટલે લોકોને બીજાં લાગે, આ મૂળ ચીજ છે આ, અને આ મૂળ ચીજ જાણ્યા વિના એને સમ્યગ્દર્શન થાય નહીં અને એનું આગળ વધવાનું ચારિત્ર આદિ હોઇ શકે નહીં. આહા !
કેમકે ટંકોત્કીર્ણ એવો ને એવો જાણે અંદર ભગવાન આમ, અદબદનાથ છે ને અહીં પાલીતાણે મૂળમાંથી ટાંકણેથી ખોદી ખોદીને અંદ૨થી કાઢયું છે આ એમ આ હું તો અંદરમાં ટંકોત્કીર્ણ, એટલે આખો અખંડાનંદ પ્રભુ, જ્ઞાયક સ્વભાવપણાને લીધે, આને કા૨ણે હું ૫૨માર્થે અંતરંગ તત્ત્વ તે હું છું. આહાહાહા ! ૫૨માર્થે અંતરંગતત્ત્વ તો હું છું.
અને તે ૫૨દ્રવ્યો, અનંત સિદ્ધો, અનંત જીવો નિગોદના, અનંત પરમાણુઓ, આકાશ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, કાળાણુ મારા સ્વભાવથી ભિન્ન, મારા સ્વભાવથી ભિન્ન, એ સિદ્ધો પણ મારા સ્વભાવથી ભિન્ન. આહાહાહા... મારો સ્વભાવ છે એનાથી સિદ્ધો અનંત, પણ મારા
Page #591
--------------------------------------------------------------------------
________________
૫૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વભાવથી તે ભિન્ન છે. આહાહાહા ! એ પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન, જુદા સ્વભાવવાળા હોવાથી, મારા સ્વભાવથી ભિન્ન પણ સ્વભાવવાળા હોવાથી, આહા... મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે, એ છે તો ભિન્ન સ્વભાવવાળા, પણ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે. પરમાણુઓ, સિદ્ધો, અરિહંતો, અનંત નિગોદના જીવો, અનંત પરમાણુના સ્કંધો અચેત મહા-સ્કંધ આખો એક છે તે, મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે. આહાહાહાહા!
પરમાર્થ જેમ અંતરંગતત્ત્વ હું છું. એમ પરમાર્થે બાહ્ય તત્ત્વપણાને છોડવા અસમર્થ છે. આહાહાહાહા ! જેમ હું જ્ઞાયકભાવ એકરૂપ પરમાર્થે અંતરંગ તત્ત્વ છું. આહાહાહા.. જેની દૃષ્ટિનો વિષય જે જ્ઞાયક ત્રિકાળ તે હું છું. અને મારા સ્વભાવથી આ બધા ભિન્ન સ્વભાવવાળા, એ પણ પરમાર્થે બાહ્યપણાને છોડવાને અસમર્થ છે. આહાહા ! સમજાય છે કાંઈ? આહાહાહા... અમૃત રેડડ્યા છે સંતોએ, દિગંબર મુનિઓએ તો, આહાહા... અમૃતના ધોધના ધોધ વહેવરાવ્યા છે. આહાહાહા! ભગવાન ! તારી એક સમયની જ્ઞાનની એક ગુણની એક પર્યાયમાં આટલાં આટલાં, અનંતા ભિન્ન સ્વભાવવાળા, તારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા પ્રકાશે, છતાંય તું એમ કહે કે હું તો એટલોય નહીં, હું તો અંતરંગ જ્ઞાયકભાવ ત્રિકાળ જ્ઞાયકભાવ તે હું પરમાર્થે તત્ત્વ છું. આહાહાહા ! સમજાય એટલું સમજવું પ્રભુ આ તો પાર ન મળે ભાઈ. આહાહા!
એ પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા. આહાહાહા ! એ સિદ્ધો પણ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા, આ સ્વભાવ ત્યાં નથી ને, આહાહાહા... હોવાથી પરમાર્થે, પરમાર્થે ઓલામાં આવ્યું તું, પરમાર્થે અંતરંગતત્ત્વ તે જ્ઞાયકભાવ તે હું છું. પરમાર્થે બાહ્ય તત્ત્વપણાને છોડવા અસમર્થ છે એટલે કે મારે જ્ઞાન પર્યાયમાં એ ભિન્ન સ્વભાવવાળા પ્રકાશે પણ છતાં એ શેયપણું છોડતાં નથી અને શેયપણું છોડીને મારી પર્યાયમાં આવી જતા નથી. આહાહાહા ! કેમકે પોતાના સ્વભાવનો અભાવ કરીને જ્ઞાનમાં પેસતા નથી. એટલે શું? કેમ કહ્યું, આ? કે મારા પ્રભુની પર્યાયમાં જ્ઞાન પ્રકાશમાં આ બધા પ્રકાશે, છતાં તે પ્રકાશમાં શેયો મારી જ્ઞાનની પર્યાયમાં આવતા નથી. આહા ! એનામાં રહીને મારા જ્ઞાનની પર્યાયમાં પ્રકાશે છે. મારામાં આવીને પ્રકાશે છે એમ નથી. આહાહાહા ! એ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા હો, પરમાર્થે તે બાહ્યપણાને મારી પર્યાયમાં તેનું જાણવું થાય છે, તેથી તે બાહ્યપણું છોડીને મારામાં આવે છે, એમ નથી. બાહ્યપણે બાહ્યપણે રહીને મારી પર્યાય તેને પ્રકાશે છે. આહાહાહાહા! “કેમકે પોતાના સ્વભાવનો અભાવ કરીને જ્ઞાનમાં પેસતા નથી”. આહાહાહા !
મારા પર્યાયમાં પ્રકાશે છે એથી એ સ્વભાવ છોડીને અહીંયા આવી જાય છે (એમ નથી) આહાહાહા ! શું ટીકા તે ટીકા! ગજબ વાત! આવી ટીકા ભરતક્ષેત્રમાં છે નહીં બીજે બાપુ. આહાહા.
પરમાર્થે એક, આહાહા ! ઓલું અહીંયા કીધું તું અસમર્થ છે. “વળી અહીં સ્વયમેવ નિત્ય ઉપયુક્ત એવો” સ્વયમેવ નિત્ય ઉપયોગ, પોતાના કારણે સ્વયમેવ નિત્ય ઉપયોગ. એ ચીજો જણાય છે માટે એને કારણે અહીં શુદ્ધ ઉપયોગ થયો છે, એમ નથી. આહાહાહાહા ! આહા... ભાગ્યવાનને કાને પડે એવી વાતું છે આ. આહાહા પ્રભુ! આહાહા! અહીં સ્વયમેવ ચૈતન્યમાં નિત્ય ઉપયોગ એવો, એ જાણવાનો નિત્ય ઉપયોગ, કાયમી ઉપયોગ અને પર્યાયમાં પણ,
Page #592
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૭
૫૭૭ જ્ઞાનમાં પેસતા નથી. મારા ઉપયોગમાં એ આવતા નથી. આવી જતાં નથી. એના સંબંધીનું મારું જ્ઞાન મારામાં આવે છે. પણ એ ચીજ આવતી નથી. એ ચીજ તો એની સત્તામાં રહેલું એનું અસ્તિત્વ ત્યાં રહે છે. આહાહા! સમજાણું કાંઈ? અરેરે ! આહાહા ! આવું તત્ત્વ હવે સાધારણ
જ્યાં જાણીને અભિમાન થઈ જાય એને, આહાહા.. મને આવડે છે બાપુ. એ વાતું બહુ આકરી છે ભાઈ. શાસ્ત્રના કંઈ જાણપણા થાય અને આવડતના અંદર અભિમાન થઇ જાય. આહાહા... (શ્રોતા:- અટકી જવાય છે) અટકી ગયો, અટકી ગયો અટકી જાય છે ભાઈ – આહાહા... એ તો શાસ્ત્રનું જ્ઞાન એ ખંડખંડ જ્ઞાન, આ તો ભગવાન અખંડ વસ્તુ, જેના તરફથી થયેલું જ્ઞાન તે જ્ઞાનમાં બધા જણાય, છતાં તે અહીં આવે નહીં, અને એ પર્યાય પરમાર્થે અંતરંગતત્ત્વથી ભિન્ન છું, અને પરમાર્થે બાહ્ય તત્ત્વથી તે તેના સ્વભાવને છોડયા વિના તે ભિન્ન છે. આહાહાહાહા! ક્યાં ગયા છોટાભાઈ ! આવી વાતું છે આ બધી – કલકત્તામાં પૈસાના દરેડા થાય પાપના. આહાહા ! (શ્રોતા:- પ્રથમ પાપનો ઉદય છે એકલું પાપ જ છે) આહાહા ! આમ પૈસા મળે ત્યાં રાજી રાજી થઇ જાય અરે ભગવાન ત્રણકાળનો નાથ તું આટલામાં રાજી થયો શું થયું તને પ્રભુ!
તારી પર્યાયમાં અનંતા જણાય, અને તે પર્યાય એમ કહે કે હું તો અંતરંગતત્ત્વ અખંડ આનંદ છું તેને ઠેકાણે ત્યાં રાજી ન થતાં, અહીં રાજી થા છો. આહાહાહાહા!
વળી સ્વયમેવ નિત્ય ઉપયોગયુક્ત” કાયમ ઉપયોગ મારો ત્રિકાળી સ્વભાવ છે. આહાહાહા ! અને “પરમાર્થે એક, આહાહાહા... અનાકુળ આત્માને અનુભવતો ભગવાન” આહાહાહા ! ઓલું તો પ્રકાશત્વ અંતરંગતત્ત્વ એક છું. પણ હવે હું તો મારી પર્યાયમાં અનાકુળ આનંદને અનુભવતો એમ કહે છે. આહાહા ! પરમાર્થે, એક અનાકુળ આત્માને અનુભવતો, આહાહાહાહા.. આનંદ સ્વરૂપી આત્માને હું વેદતો અનુભવતો, આહાહાહાહા... એવો ભગવાન આત્મા જાણે છે કે, આહાહા.... પાઠમાં ઉપયોગ છે. “ઉપયોગ એવ અહમેક્કો” એટલે એક અર્થ કર્યો'તો ને નીચે, ઉપયોગ જાણે છે –ટીકામાં આમ દ્રવ્ય લીધું એટલે બીજો અર્થ કરવો પડ્યો. ધર્મી એમ કહે છે, કે મારી પર્યાયમાં અનંતા અનંતા પ્રકાશે છે, છતાં તેનો સ્વભાવ તે છોડતા નથી અને હું તે પ્રકાશે છે તેટલી પર્યાયવાળો નથી. આહાહાહા ! હું તો અંતરંગતત્ત્વ જ્ઞાયકભાવ સ્વભાવવાળો છું અને તે મારી પર્યાયમાં પ્રકાશે છે, એની સાથે હું અનાકુળ આનંદના અનુભવને અનુભવું છું. આહાહાહા ! એ બધા પ્રકાશે છે માટે ત્યાં આકુળતા થાય (એમ નથી.) આહાહાહા ! જ્ઞાનનો સ્વભાવ વર્ણવ્યો, ભેગો આનંદનો વર્ણવે છે હારે જ્યાં હોય ત્યાં જ્ઞાન ને આનંદ બે મૂકે. કે મારો પ્રભુ મારી પર્યાયમાં અનંતા દ્રવ્યના સ્વભાવને એને અડયા વિના જાણે છે, એના સ્વભાવને છોડતા નથી. છતાં હું એ પર્યાય જેટલો નથી, હું તો અંતરંગ પૂર્ણાનંદ જ્ઞાયકભાવ છું, એને લઇને જેમ પ્રકાશમાં અનંતાને પ્રકાશું હું મારી પર્યાયના બળથી, એમ મારા આનંદની પર્યાયથી હું મારા આત્માને અનાકુળ અનુભવું છું. આહાહાહા!
સ્વયમેવ નિત્ય ઉપયોગ એવો આ પરમાર્થે એક અનાકુળ આત્માને અનુભવતો થકો, આહાહાહા.. એવો ભગવાન આત્મા જ જાણે છે. આહાહા.... એટલે કે એ જાણે છે એ અનાકુળતા આનંદને અનુભવતો જાણે છે, જાણતાં એને દુઃખ થાય છે કે આકુળતા છે કે વિકલ્પ
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨
છે. આહાહાહાહા... એવું નથી.
એ જ્ઞાયકભાવ અંતરંગતત્ત્વ તે હું છું અને પર્યાયમાં આ બધું પ્રકાશે છે તે પર્યાય જેટલો હું નથી. એટલો તો પ્રકાશું છું પણ એની સાથે મારો ભગવાન અનાકુળ આનંદસ્વરૂપ છે તેથી વર્તમાનમાં પણ હું અનાકુળ આનંદને અનુભવું છું. એવો જે ભગવાન આત્મા, આહાહાહા... એ જાણે છે કે, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે, આહાહાહા... સમજાણું કાંઈ ? આહાહાહા !
ધન્ય ભાગ્ય આવી વસ્તુ રહી ગઇ, ૫૨માર્થ ને કેવળીના વિરહ પડયા, પણ વિરહ ભૂલાવે એવી વાતું છે. આહાહાહા ! હું આત્મા, મારી પર્યાયમાં, એક પર્યાય જ્ઞાનની એમાં, અનંતા અનંતા દ્રવ્ય સ્વભાવો જે છે, એ મારો સ્વભાવ છોડયા વિના મને પ્રકાશે છે. એની સાથે મારો ભગવાન એકરૂપ આત્મા, એને અનાકુળ આત્માને અનુભવતો, આહાહાહાહા... અનંતાને ત્યારે જાણ્યું કહેવાય કે જેની સાથે આનંદનો અનુભવ હોય એમ કહે છે. આહાહા ! શું શૈલી ! ગજબ નાથ ! એ અનંતાને જાણવાનો પ્રકાશનો પર્યાય એને ત્યારે કહીએ આહાહા... કે એકરૂપ અનાકુળ ભગવાન આત્માનો અનુભવ (જ્ઞાનને આનંદ) તો સાથે, આહાહા... ભગવાન આત્મા જ જાણે છે કે, આહા... અનાકુળ આત્માના આનંદને આહાહાહા... અનુભવતો ભગવાન આત્મા જાણે છે કે આ ચીજ છે. આહાહા ! “હું પ્રગટ નિશ્ચયથી એક જ છું.”
આહાહાહાહાહા!
“હું પ્રગટ વ્યક્ત પ્રગટ નિશ્ચયથી એક જ છું.” આહાહાહા... એ અનંતને જાણવા છતાં હું અનેક થઇ જતો નથી, અને પર્યાયમાં અનેકપણું હોવા છતાં દ્રવ્ય અનેક થઇ જતું નથી. દ્રવ્ય તો એકરૂપે રહે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા ! હું પ્રગટ ખરેખર એક જ છું, “માટે, શેયજ્ઞાયકભાવમાત્રથી ઊપજેલું ૫૨દ્રવ્યો સાથે ૫૨સ્પ૨ મિલન” મારે અને જ્ઞેયને જ્ઞાયકભાવ માત્રથી, મારે શાયકભાવમાત્રથી અને શેયની સાથે જાણવાનું ઊપજેલું “છતાં પણ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ” આહાહાહાહા... મારે એને શેયને જાણવાનો મારો સ્વભાવ હોવા છતાં, મારો સ્વાદ અનાકુળ આનંદ અને એની ચીજનો સ્વાદ જુદો, આહાહાહાહા... પણ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે, એ છ દ્રવ્યોનો સ્વભાવ અરે અનંત સિદ્ધોનો સ્વભાવ, એનો સ્વાદનો ભાવ એની પાસે, અનંતા નિગોદના સ્વાદનો આકુળતાનો ભાવ એની પાસે, હું એને પ્રકાશવા છતાં, આહા... “મારા સ્વાદના ભેદને લીધે, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ પ્રત્યે નિર્મમ છું” આહાહાહા ! એ મારા છે એમ નહીં હું તો નિર્મમ છું. આહાહાહા ! સિદ્ધો મારા છે, અરિહંતો મારા છે, ગુરુ મારા છે એમ નહીં કહે છે. આહાહાહા... બાયડી છોકરા કુટુંબ તો ક્યાંય રહી ગયા, આહાહા... અનંતા સિદ્ધો મારી પર્યાયમાં પ્રકાશે છતાં શેય-જ્ઞાયકભાવપણાના ભાવને લીધે મારા સ્વાદથી એ ચીજ ભિન્ન છે, આહાહા... માટે તેના પ્રત્યે નિર્મમ છું. આહાહાહા !
k
બધાને પ્રકાશવાની પર્યાયમાં આટલી તાકાત હોવા છતાં અંતરંગતત્ત્વ તે એક હું છું અને તે તત્ત્વ અનાકુળ આનંદને વર્તમાનમાં હું અનુભવું છું. એકલું જાણવું થયું છે એમ નહીં એમ કહે છે. આહાહા ! મારો સ્વાદ પણ ફરી ગયો. આહાહાહા !પ્રકાશવામાં આવ્યા અને મારો અનાકુળ
Page #594
--------------------------------------------------------------------------
________________
૫૭૯
ગાથા ૩૭
આનંદનો સ્વાદ પણ સાથે આવ્યો. આહાહાહા ! એવા અનાકુળ આનંદના સ્વાદથી બીજાના સ્વાદના તત્ત્વો ભિન્ન છે તેમ હું જાણું છું. આહાહાહા ! શું ટીકા તે ગજબ વાત છે ને ! અરે એકેક શ્લોક આ વાત ક્યાંય દિગંબર સંતો સિવાય ક્યાંય છે નહીં લાગે દુઃખ લાગે બીજાને કે, ત્યારે
આ સંપ્રદાય ખોટો ? બાપુ ભાઈ છે ઈ છે બાપા. આહાહાહા ! પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે, એટલે કે અનાકુળ આનંદ તો હું છું, પણ તેનો પર્યાયમાં પણ સ્વાદ આવે છે પ્રગટ, આહાહા ! સમજાય છે કાંઈ ? પ્રગટ સ્વાદમાં સ્વભાવના ભેદને લીધે, સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે, આહાહાહા... ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ એ પ્રત્યે હું નિર્મમ છું. આહાહા... એ મારા નથી. મારા સ્વાદમાં આવતો મારો પ્રભુ, આહાહા... એ બીજા એ મારાં નથી. આહાહાહા... જ્ઞાન અને આનંદની મુખ્યતા બે વર્ણવી, છે તો અનંત ગુણો પણ પ્રકાશ અસાધારણ જ્ઞાનસ્વભાવ અને એની સાથે આનંદસ્વભાવ, એને આહાહાહા ! બેપણે વર્ણવ્યા ભાઈ, અનંત તો ભેગાં છે.
“કારણકે સદાય પોતાના એકપણામાં પ્રાસ હોવાથી ” મારો પ્રભુ સદાય પોતાના એકપણામાં પ્રાસ હોવાથી એકપણામાં પ્રાપ્ત છે. દ્વૈતપણું એમાં થતું જ નથી. આહાહાહા ! સદાય પોતાના એકપણામાં પ્રાસ હોવાથી “સમય નામ આત્મા અથવા દરેક પદાર્થ એવો ને એવો સ્થિત ૨હે છે.” આહાહાહા... હું બધાને પ્રકાશું છતાં મારા અનાકુળ સ્વભાવના સ્વાદથી બીજાને જાણું છતાં તેના પ્રત્યે નિર્મમ છું. અને તે મારો આત્મા એવો ને એવો સ્થિત રહે છે. આહાહાહાહા... દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે આનંદને પ્રકાશતું એવું ને એવું જ સ્થિત છે. આહાહા... એને ને મારે કાંઇ સંબંધ બીજાને છે નહીં. આહાહાહા ! કહો રામજી, ગોવિંદરામજી નહીં. આપણે રામજી કહીશું, રામ છે ને આત્મા. ( શ્રોતાઃ- ગોવિંદને રામ બેય એક જહોય ) ગોવિંદને રામ આહાહા... આહા... શું ભાષામાં ભાવ ભર્યા છે. આહાહાહા !
હવે એ સંતો જ્યારે ટીકા કરતા હશે. આહાહાહા... એમની દશામાં ભલે વિકલ્પ ઊઠયો ! છતાં તેને અને બધાને જાણતો પ્રકાશમાન એવો મારો અંતરંગતત્ત્વ, આહાહા... તે બીજાના સ્વભાવથી ભિન્ન છે અને મારા સ્વભાવથી બીજા સ્વભાવવાળા ભિન્ન છે. આહાહા !
એવો મારો પ્રગટ પ્રભુ. આહાહાહા ! છે ? સદાય પોતાના એકપણામાં પ્રાસ હોવાથી અનેક અનંતને જાણવા છતાં હું એકપણામાં છું. અનંતને જાણતા છતાં હું એકપણામાં છું. અનેકને જાણતાં હું અનેકપણે થઇ ગયો નથી. આહાહાહા... કેટલી ધીરજ જોઇએ બાપુ, આહાહા... મારો આત્મા અને બીજાઓ તો એવા ને એવા સ્થિત રહે છે. આહાહા ! પોતાના સ્વભાવને કોઇ પદાર્થ છોડતો નથી. – “ ‘આ પ્રકારે શેયભાવોથી ભેદજ્ઞાન થયું” આહાહાહા... શેયો પણ તેના સ્વભાવમાં સ્થિત એકરૂપ રહે છે. હું પણ મારા સ્વભાવમાં એક છું. આહાહાહા... આ પ્રકારે શેયભાવોથી ભેદજ્ઞાન થયું. આહાહાહાહા... શેયોથી મારો શાયકભાવ ભિન્ન છે એમ અહીંયા ભેદજ્ઞાન કર્યું. આહાહાહા...
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૮)
સમયસાર સિદ્ધિ ભાગ-૨
4
(
શ્લોક - ૩૧ ).
(માલિની). इति सति सह सर्वैरन्यभावैर्विवेके स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम् । प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः
कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः।।३१।। અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ:- [ તિ] આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને શેયભાવોથી ભેદજ્ઞાન થતાં [ સર્વે: અન્જમાવૈઃ સદ વિવેવ સતિ] સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે [વયં ઉપયો:] આ ઉપયોગ છે તે [સ્વયં] પોતે જ [છું માત્માનમ] પોતાના એક આત્માને જ [ વિશ્વત]ધારતો,[ પ્રતિપુરમ: વનજ્ઞાનવૃતૈ: 9તપરિતિઃ] જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શનશાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો, [ માત્મસારાને રવ પ્રવૃત્ત:] પોતાના આત્મારૂપી બાગ (ક્રીડાવન) માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી.
ભાવાર્થ-સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શનજ્ઞાનચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે એમ જાણવું. ૩૧.
શ્લોક – ૩૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન “આમ પૂર્વોકત પ્રકારે ભાવકભાવ અને શેયભાવોથી ભેદજ્ઞાન થતાં પહેલાં છત્રીસ ગાથામાં ભાવકભાવનું કહ્યું હતું, કર્મ જે ભાવક છે તેનાથી પર્યાયમાં ભાવ, ભાવ્ય વિકાર થાય તે ભાવકભાવ એનાથી ભેદ છે, ભાવકકર્મ એના નિમિત્તે થતી વિકારી ભાવ્ય (અવસ્થા) એ ભાવ્ય ને ભાવકથી ભગવાન ભિન્ન છે, એમ બતાવ્યું. આહાહાહા... એ વિકારી પર્યાયથી પણ ભગવાન ભિન્ન છે, એ વિકારી પર્યાય તો ભાવકનો ભાવ છે. એનાથી ભગવાન આત્મા ભિન્ન છે એમ બતાવ્યું. આહાહાહાહાહા.
અહીંયા શેયભાવોથી ભેદ છે એમ બતાવ્યું. સાડત્રીસમીમાં અનંત સિદ્ધો છે, અરિહંતો છે એનાથી પણ આ પ્રભુ તો ભિન્ન છે. આહાહાહા ! “સર્વે અન્ય ભાવેઃ સહ વિવેકે સતિ” “સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા” વિવેક, વિવેક એટલે ભિન્ન ભિન્નતા સર્વે સાથે વિવેક વિવેક એટલે ભેદ, ભેદજ્ઞાન થયું. “સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે આ ઉપયોગ છે તે પોતે પોતાના એક આત્માને જ ધારતો” ભેદથી વાત કરી છે. ઉપયોગ છે તે પોતે પોતાના એક આત્માને જ ધારતો.
Page #596
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૩૧
૫૮૧ પ્રકટિતપરમાર્થે: દર્શનજ્ઞાનવૃતૈઃ કૃતપરિણતિ ” જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવા દર્શન ચારિત્રથી જેણે પરિણતિ કરી છે” આહાહા... જેને એવો અંતરંગતત્ત્વ એવો ભગવાન દૃષ્ટિમાં લઇને પરિણમ્યો એને દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણેય પરિણમ્યા છે કહે છે. આહાહાહા... ઉપયોગ શબ્દ પછી ત્યાં લીધો ને, પાઠમાં “આત્મા’ લીધો. ઉપયોગ છે તે જ હું છું. પછી ટીકામાં આત્મા લીધો ને ભાઈ, અહીં “ઉપયોગ લીધો, “આત્મા’ લીધો પણ એ ઉપયોગ, આત્મા એ ભેદ એમેય નહીં. એ તો આત્મા જ આખો. ઉપયોગ તે આત્મા એમ ભેદ પાડવો એ કરતાં ઉપયોગ સ્વરૂપ જ ભગવાન આત્મા અભેદ છે. આહા ! આહાહા !
ધારતો, ભગવાન આત્મા પોતાના સ્વભાવને ધારતો, જ્ઞાન દર્શન ને ચારિત્રરૂપ પરિણમતો, આહાહાહા.. ભાવકભાવથી ભિન્ન થયો, શેયભાવથી ભિન્ન થયો. હવે પોતે પોતાના સ્વભાવને ધારતો, આહાહા.... હવે આવી વાતું, આ તો મંત્રો છે. આહાહા! જેમનો પરમાર્થ પ્રગટ થયો છે. પરમાર્થ નામ ભગવાન આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા છે. આહાહા! અંતરંગતત્ત્વ તે હું એવી પ્રતીતિ તે સમ્યગ્દર્શન, અંતરંગતત્ત્વ તે હું એનું જ્ઞાન તે સમ્યકજ્ઞાન, અંતરંગતત્ત્વમાં રમણતા તે ચારિત્ર. આહાહા ! એવા જે સ્વભાવમાં દર્શન જ્ઞાન ચારિત્ર હતાં, એ પર્યાયમાં પ્રગટ થઈ ગયા છે. આહાહા ! સમજાણું કાંઈ? પ્રગટ કીધું ને? આહા..“પ્રકટિત પરમાર્થે?” એમ છે ને પાઠ? પરમાર્થ– પરમ દર્શન જ્ઞાનને ચારિત્ર, હું જ્ઞાયકભાવ તે હું છું એમ પ્રતીતિ થઇ તે સમ્યગ્દર્શન પ્રગટ, જ્ઞાયકભાવ તે જ હું છું તેવું જ્ઞાન તે પ્રગટ તે પર્યાય જ્ઞાન અને તે જ્ઞાન અને દર્શનમાં સ્થિરતા થઇ તે પ્રગટ દર્શન, જ્ઞાન ને ચારિત્ર. આહાહા! શક્તિરૂપે તો હતા દર્શન, જ્ઞાન ને ચારિત્ર. સમજાય છે કાંઈ ? ઓલા બે પાડયા જ્ઞાન પ્રકાશ, આનંદ ને અનુભવ અને આ ત્રીજો હવે અહીંયા ચારિત્ર એ આનંદને હાથે લીધું. જ્ઞાન પ્રકાશ હતો ને? જ્ઞાનના બે ભેદ પાડયા, હવે અહીં દર્શન ને જ્ઞાન બે, પ્રતીત અને જ્ઞાન, ચારિત્રમાં આનંદ આવ્યો. આહાહાહા ! “પ્રકટિત પરમાર્ગે દર્શનજ્ઞાનવૃતેઃ ” જુઓ આ વૃતૈિઃ શબ્દ પડ્યો છે એ વ્રત નહીં. એટલે ચારિત્રના સ્વરૂપની રમણતા એ વૃતે. (શ્રોતા- પરિણમન) પરિણમન, સ્થિર. આહાહા !
જેમને પરમાર્થ પ્રગટ થયો છે, પરમાર્થ પ્રગટ થયો છે પરમ પરમાર્થ અંતરંગતત્ત્વ તો છે, એને હવે પરમાર્થ પ્રગટ થયો છે. આહાહાહા !દર્શન જ્ઞાન અને ચારિત્ર જેને પ્રગટ થયાં છે. જેણે પરિણતિ કરી છે એવો પોતાના આત્મારૂપી બાગમાં પ્રવૃત્તિ કરે છે. આહાહાહા... આત્મારૂપી બાગમાં છે ને? આત્મ આરામે – પ્રવૃત્તિ કરે છે. આત્મા પોતાના સ્વરૂપમાં પ્રવૃત્તિ કરે છે. આહાહાહા... આત્મારૂપી આરામ ! આરામસ્થળ! વિશ્રામ સ્થળમાં આરામમાં રમે છે. આહાહાહા... “અન્ય જગ્યાએ જતો નથી. એ રાગમાં અને પરમાં જતો નથી. આહાહાહા ! તેને અહીંયા આત્માને જીવ કહેવામાં આવે છે. જીવ અધિકાર છે ને? આહાહાહાહા.. માણસને ઓલા વ્યવહારની ક્રિયાના રસવાળાને આ એવું લાગે કે આ શું છે ? આવું આ? બાપુ મારગ આ છે ભાઈ. એ ક્રિયાનો રાગ છે એ તો ભાવકનો ભાવ છે. ક્રિયાનો જે રાગ છે ને દયા ને દાન ને વ્રત ને તે તો ભાવકનો ભાવ છે. એ સ્વભાવભાવ નહીં, એનાથી પણ અહીંયા તો ભેદ બતાવીને, આહાહા.. એ જાણનારો ભગવાન પ્રકાશે છે, અને અનાકુળ આનંદના સ્વાદમાં રહ્યો થકો પ્રગટ થયો છે. આહાહાહા !
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આ મહા માંગલિક છે. આહાહાહા... પોતાના આત્મારૂપી ક્રીડાવનમાં, આત્મામાં પ્રવૃત્તિ કરે છે. ટીકામાં નાખ્યું છે. ટીકા કરીને એમાં કહે આત્મા, ઉપયોગ છે. એમ બે ભાગ ન પાડો. આત્મા આત્મામાં છે નિશ્ચયથી અભેદ રાખો, ભેદ પાડીને કથન ન કરો એમ લખ્યું છે. કળશ ટીકામાં ઓલી કળશટીકામાં હોં અધ્યાત્મ તરંગીણિમાં.
ભાવાર્થ: “સર્વ પરદ્રવ્યોથી અને તેમનાથી ઉત્પન્ન થએલા ભાવોથી” તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવો વિકાર આદિ “જ્યારે ભેદ જાણ્યો” સર્વ પરદ્રવ્યોથી અને તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવો, એટલે પરદ્રવ્યો તે શેય ને આ ભાવકભાવ ઊપજેલા ભાવો એટલે, જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા રહ્યો. આહાહાહા!
જ્યારે રાગ અને પરશેયથી ભગવાનને ભિન્ન જાણ્યો ત્યારે એને રહેવાનું સ્થાન, રમવાનું તો આત્મા રહ્યો. આહાહા... પરમાં જે રમતો હતો એનાથી ભેદ કર્યો, એટલે આત્મામાં રહેવાનું રહ્યું. એને હવે. આહાહાહા ! ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા રહ્યો. “અન્ય ઠેકાણું ન રહ્યું” આહાહા... “આ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સાથે એકરૂપે થયેલો” છેલ્લી ગાથા કરવી છે જીવ અધિકારની આડત્રીસમી દર્શન જ્ઞાન ચારિત્ર સાથે એકરૂપ થયેલો. પર્યાયમાં તે આત્મા જ રમણ કરે છે. થયેલો તે આત્મામાં જ રમણ કરે છે, એમ જાણવું. આહાહાહા
હવે એ ૩૮ ની ઉપોદ્યાત છે.
હવે, એ રીતે દર્શનશાન ચારિત્રસ્વરૂપ પરિણત થયેલા આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય, – એને વેદન કેવું હોય એમ કહેતાં આચાર્ય આ કથનને સંકોચે છે–આડત્રીસ ગાથા કહીને જીવનો અધિકાર પૂરો કરે છે.
- વિશેષ કહેશે (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
* જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે, તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં, જ્ઞાનસામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમ્યપણે પરિણમે છે ત્યાં મોહ સમૂળ નાશ પામે છે, માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજો કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી.
(દૃષ્ટિનાં નિધાન - ૬૮)
Page #598
--------------------------------------------------------------------------
________________
૫૮૩
YYYYYYYYYY. अथैवं दर्शनज्ञानचारित्रपरिणतस्यास्यात्मनः कीदृक् स्वरूपसञ्चेतनं , ') भवतीत्यावेदयन्नुपसंहरति
अहमेक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी। ण वि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि।।३८।।
अहमेक: खलु शुद्धो दर्शनज्ञानमयः सदाऽरूपी।
नाप्यस्ति मम किञ्चिदप्यन्यत्परमाणुमात्रमपि।।३८।। यो हि नामानादिमोहोन्मत्ततयात्यन्तमप्रतिबुद्धः सन् निर्विण्णेन गुरुणानवरतं प्रतिबोध्यमानः कथञ्चनापि प्रतिबुध्य निजकरतलविन्यस्तविस्मृतचामीकरावलोकनन्यायेन परमेश्वरमात्मानंज्ञात्वा श्रद्धायानुचर्यच सम्यगेकात्मारामो भूतःस खल्वहमात्मात्मप्रत्यक्षं चिन्मात्रं ज्योतिः, समस्तक्रमाक्रमप्रवर्तमानव्यावहारिकभावैश्चिन्मात्राकारेणाभिद्यमानत्वादेकः, नारकादिजीवविशेषाजीवपुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणव्यावहारिकनवतत्त्वेभ्यष्टोत्कीर्णेकज्ञायकस्वभावभावेनात्यन्तविविक्तत्वाच्छुद्ध:,चिन्मात्रतया सामान्यविशेषोपयोगात्मकतानतिक्रमणादर्शनज्ञानमयः, स्पर्शरसगन्धवर्णनिमित्तसंवेदनपरिणतत्वेऽपि स्पर्शादरूपेण स्वयमपरिणमनात्परमार्थतः सदैवारूपी, इति प्रत्यगयं स्वरूपं सञ्चेतयमानः प्रतपामि। एवं प्रतपतश्च मम बहिर्विचित्रस्वरूपसम्पदा विश्वे परिस्फुरत्यपि न किञ्चनाप्यन्यत्परमाणुमात्रमप्यात्मीयत्वेन प्रतिभाति यद्भावकत्वेन ज्ञेयत्वेन चैकीभूय भूयो मोहमुद्रावयति, स्वरसत एवापुनःप्रादुर्भावाय समूलं मोहमुन्मूल्य महतो ज्ञानोद्योतस्य प्रस्फुरितत्वात्।
હવે, એ રીતે દર્શનશાનચારિત્રસ્વરૂપ પરિણત થયેલા આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતાં આચાર્ય આ કથનને સંકોચે છે, સમેટે છે
कुंभे, शुद्ध, सह स३५ी, निहनिमय परे;
કંઇ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે !૩૮. uथार्थ:-निशानयारित्र३५ परिभेतो मात्मा मेमो छ : [ खलु] निश्चयथा [अहम] हुँ[ एक:] मे छु, [शुद्ध:] शुद्ध छु, [ दर्शनज्ञानमयः ] निशानमय छु, [सदा अरूपी] सह स३पी छु; [ किञ्चित् अपि अन्यत्] sis ५४॥ अन्य ५२द्रव्य [परमाणुमात्रम् अपि] ५२माशुमात्र ५[मम न अपि अस्ति] भानथी अनिश्चय छे.
ટીકા:-જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં જે કોઈ પ્રકારે (મહા ભાગ્યથી) સમજી, સાવધાન થઈ, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને
Page #599
--------------------------------------------------------------------------
________________
૫૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (-તેમાં તન્મય થઈને) જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે : હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે; ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું; નર, નારક આદિ જીવન વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકdભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું; ચિન્માત્ર હોવાથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું; સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શારિરૂપે પોતે પરિણમ્યો નથી માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્કુરાયમાન છે તોપણ, કોઈ પણ પારદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા શેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને-ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.
ભાવાર્થ-આત્મા અનાદિ કાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શનશાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ભાવકભાવ ને શેયભાવથી ભેદજ્ઞાન થયું, પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી; હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય? ન થાય.
પ્રવચન નં. ૧૦૮ ગાથા - ૩૮ તા. ૧૪-
૧૭૮ શનિવાર આસો સુદ-૧૩ સં. ૨૫૦૪ સમયસાર ગાથા-૩૮ છે ઉસકા શ્લોક,
अहमेक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी। ण वि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि।।३८ ।।
(હરિગીત) હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે;
કંઇ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮. ટીકાઃ- જે આ આત્મા અનાદિ મોહરૂપ અજ્ઞાનસે અનાદિ કાલકા આત્મા હૈ એ અનાદિસે રાગદ્વેષ આદિ વિકાર પરિણામ ઉસકા મોહમેં, ઉસકી એકતાબુદ્ધિમેં અજ્ઞાન થા અનાદિસે અપના સ્વરૂપ ચિદાનંદ પ્રભુ ઉસકો ભૂલકર, આહાહા.. મોહરૂપ અજ્ઞાનસે, મોહોન્મત મૂળ તો
Page #600
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૮
૫૮૫ મોહનો અજ્ઞાન અર્થ કર્યો, મોહનો. આહાહા ! અપના સ્વરૂપ કયા હૈ ઉસકો ભૂલકર અનાદિસે એ શુભઅશુભ રાગ, શરીર એ મેરા હૈ. ઐસા મૂંઢ, મિથ્યાષ્ટિ અનાદિસે પરિભ્રમણ ઐસા ભાવસે કરતે હૈ. આહાહાહાહા.. અજ્ઞાનસે ઉન્મત્તકે કારણ ઘેલા હુઆ હૈ, પાગલ. આહાહાહા !
અપના ભગવાન ચીજ સર્વશ પરમેશ્વર, જિનેશ્વરે જો આત્મા કહા એ આત્મા તો સચ્ચિદાનંદ, શુદ્ધ આનંદકંદ પ્રભુ શુદ્ધ ચૈતન્ય હૈ! ઉસકો ન જાનકર અનાદિસે રાગાદિ પરચીજમેં મોહસે ઘેલા પાગલ હોકર, આહાહાહાહા... અત્યંત અપ્રતિબુદ્ધ થા. અત્યંત અજ્ઞાની થા, અપ્રતિબુદ્ધ થા વસ્તુકા કંઇ ભાન નહીં થા. આહાહા ! ચોર્યાશી લાખ યોનિમેં પરિભ્રમણ કરતે કરતે અપની ચીજકો ભૂલકર પાગલ હો ગયા. આહા! શરીર એ જડ, માટી, ધૂળ હૈ, એ અપની ચીજ હૈ ઐસા માના. અંદર જે શુભ અશુભ રાગ આતા હૈ, હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, વાસના એ રાગ હૈ, દુઃખ હૈ ઔર અંદરમેં દયા, દાન, વ્રત ભક્તિ આદિકા ભાવ આતા હૈ. એ શુભરાગ હૈ, દુઃખ હૈ, આકુલતા હૈ. પણ એ ચીજકો અપની માનકર, આહાહા..જે અપનેમેં હૈ નહીં ઔર પરવસ્તુ હૈ ઉસકો અપની માનકર, સૂક્ષ્મ બાત હૈ ભાઈ ! આહાહા ! અપ્રતિબુદ્ધ, અત્યંત અપ્રતિબુદ્ધ થા. કોઈ કહેતે હૈ કે આ સમયસાર તો મુનિકો સમજાના હૈ. તો આંહી તો કહે અત્યંત અપ્રતિબદ્ધ થા ઉસકો આ સમયસાર સમજાતે હૈ, અજ્ઞાની તદ્દન હૈ ઉસકો સમજાતે હૈ. આહાહાહા!
અંદર સચ્ચિદાનંદ પ્રભુ. અણાકુલ આનંદકા નાથ આત્મા અંદર પડા હૈ, ઉસકો ભૂલકર શરીર કે રાગઆદિના પ્રેમમેં પાગલ હો ગયા હૈ, મૂંઢ હો ગયા હૈ કહે છે. આહાહાહા ! અપ્રતિબુદ્ધ હૈ. કંઈ ભાન નહીં, કંઈ જ્ઞાન નહીં, અજ્ઞાનમેં પાગલ હો ગયા. આહાહાહાહા! લક્ષ્મી, જડ, માટી, ધૂળ તો કહે મેરી હૈ. સ્ત્રીકા શરીર ને આત્મા પર તો કહે મેરી હૈ. પૈસા આબરુ પર તો કહે મેરી હૈ. અંદરમેં પાપકા પરિણામ હોતા હૈ એ વિકાર હૈ દુઃખ હૈ તો કહે મેરા હૈ. પુણ્ય પરિણામ જો દયા, દાન, વ્રત આદિકા વિકલ્પ ઉઠતે હૈ એ રાગ હૈ દુઃખ હૈ તો અજ્ઞાની ઇસકો અપના માનતે હૈ. આહાહા! ઐસા અત્યંત અપ્રતિબદ્ધ થા. અત્યંત મૂંઢ થા. આહાહાહા !
અનાદિકાલસે અપના સ્વરૂપ ભૂલકર અપના પરમેશ્વર અપના પરમેશ્વર ચિદાનંદ પ્રભુ આત્મા, અપના પરમેશ્વર, ઉસકો ભૂલકર પરમેં ઈશ્વરતા મોટપકી મહિમા લિયા. રાગ પુણ્યકા ભાવ ને ઉસકા ફલ, ઉસકી મહિમા આ ગઈ એ અપ્રતિબુદ્ધ અજ્ઞાની મૂંઢ હૈ. ઉસકો વિરકત ગુરુએ હવે કયા કહેતે હૈ ઉસકો સંતો, ગુરુ જે ઉસકો સમજાયા, કૈસા ગુરુ? વિરકત ગુરુ જિસકો રાગ ને પરમૅસે રકતપણા ઊડ ગયા છે, અને અપના આનંદકંદમેં જિસકી રકતતા ઉત્પન્ન હુઈ હૈ. આહાહા !
ગુરુ કૈસા હોતા હૈ? કે જિસકો શુભ, અશુભ રાગ ઉસમેં લીનતા, રકતતા, છૂટ ગયા હૈ. વિરકત હો ગયે હૈ. આહાહાહા! ઔર અપના આનંદસ્વરૂપ પ્રભુ, અણાકુળ શાંતિ ને આનંદકા કંદ પ્રભુ આત્મા ઉસમેં જિસકી રકતતા લીનતા હે રાગસે પરસે વિરકતતા હૈ, અપના સ્વભાવમેં રકતતા હૈ. આહાહાહાહા ! ઐસા ગુરુ નિગ્રંથ મુનિ સંત, આહાહાહા... ઉસને ઉસકો સમજાયા. અજ્ઞાનીકો સમજાયા ભાઈ પ્રભુ તું કયા હૈ? આહા... અરે તું કયા કરતે હૈ, અનાદિસે હૈ?
વિરકત ગુરુએ નિરંતર સમજાએ જાને પર, ઉસકા ગુરુએ કહા પ્રભુ તુમ રાગસે, શરીરસે
Page #601
--------------------------------------------------------------------------
________________
૫૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભિન્ન હૈ પ્રભુ, તેરી ચીજમેં તો અતીન્દ્રિય આનંદ ભરા હૈ નાથ. તું સુખકા સાગર હૈ, ઔર આ રાગાદિ દુઃખકા બીજડા બધા સંસારકા બીજ હૈ, આહા... ઉસસે તેરી ચીજ ભિન્ન હૈ ને પ્રભુ એમ વિરકત ગુરુએ નિરંતર સમજાયાકા અર્થ? નિગ્રંથ ગુરુ સંત આત્મજ્ઞાની અનુભવી જિસકો અતીન્દ્રિય આનંદકા પ્રચુર સંવેદન વર્તતે હૈ, એ કંઈ નિરંતર સમજાનેકો નવરા, ફુરસદ નહીં ઉસકો, પણ ગુરુએ જો ઉસકો કહા પ્રભુ ભગવંત આત્મા, આહાહાહા.. તેરી ચીજ જો રાગમેં મૂર્ત હો ગઈ હૈ, એ તું ચીજ નહીં. આહાહા!તેરેમેં તો આનંદ ને શાંતિ પડી હૈ પ્રભુ. ઉસકી, ઉસકી દૃષ્ટિ કરને, આ કયા કિયા તુને, પુણ્ય ને પાપને ઉસકા ફળમેં મોહિત હુઆ, પાગલ હો ગયા હૈ પ્રભુ તું. આહાહાહાહાહા.. તો એક વાર કહા પણ વો સમજનેવાલા ઉસને નિરંતર વિચાર કિયા, તો નિરંતર સમજાને પર ઐસે કહેનેમેં આયા. સમજમેં આયા ? એક વાર ઉસને કહા, કોઈ વાર વિશેષ ભી વારંવાર ભી આતે હૈ, પણ એ વારંવાર સમજાએ, કહેને પર ઉસને વારંવાર અંદર નિરંતર ઉસકો વિચારમેં લિયા. ઓહો! મૈ તો આત્મા સચ્ચિદાનંદ પ્રભુ આ રાગ આદિ વિકલ્પ ને શરીર આદિ તો પર હૈ, મેરેમેં હૈં નહીં. મેરેમેં હૈ ઉસકો મેં મેરા માન્યા નહીં. મેરેમેં નહી હૈ ઉસકો મેરેમેં માન્યા. ઐસી વિચાર ધારા શ્રોતાએ વારંવાર વિચાર ધારા ચલાઈ અંદરમેં. આહાહાહા... ફુરસદ ક્યાં પણ આ. આહાહા !
નિરંતર સમજાએ જાનૈ પર ઉસકા અર્થ યે હૈ. એકવાર પણ અમે કાનમેં નાખ્યા, ડાલ દિયા પ્રભુ, તુમ જ્ઞાયક સ્વભાવ હૈ ને નાથ, તું શુદ્ધ હૈ, ધ્રુવ હૈ, પવિત્રતાકા પિંડ હૈ, એ આ રાગ આદિ ને શરીરઆદિ યે તેરી ચીજ નહીં. આહાહા ! ઐસે સમજાએ જાને પર, વારંવાર ઉસકા વિચાર કરને પર, આહાહાહા. રટન લગાયા, ઓહો! મેં આનંદ સ્વરૂપ, રાગ નહીં, પુણ્ય નહીં, પાપ નહીં, શરીર નહીં, કર્મ નહીં, ઐસે અંદરમેં લગન લગાયા. આહાહા ! કોણે? શ્રોતાએ, અજ્ઞાની થા ઉસકો ગુરુએ સમજાયા તો એ સમજાને પર એને જે કહા થા ઉસકા વારંવાર ઘોલન કિયા, ઓહો ! મેં તો જ્ઞાયકભાવ હું. જાણક, જાણક, જાણક, જાણક, શાતા દ્રષ્ટા સ્વભાવ સ્વરૂપ મૈ હું, રાગ આદિ વિકલ્પ જો હૈ એ મૈ નહીં એ દુઃખરૂપ દશા હૈ, મેં તો આનંદરૂપ હું. આહાહા! શરીર આદિ માટી આ જડ ધૂળ હું એ મેં નહીં, મૈં તો શરીર રહિત અશરીરી ચૈતન્ય સ્વરૂપ હું. આહાહાહા ! ઐસા વારંવાર ગુરુએ સમજાયાકા અર્થ વારંવાર ઉસને વિચારકા ઘોલન કિયા. આહાહાહા !
“કિસી પ્રકારસે સમજકર” સ્વયંબોધસે કાં ઉપદેશસે સમજકર, આહાહા.... કોઈ પ્રકારે લિયાને. આહાહા ! અંતર આત્મા “સિદ્ધ સમાન સદા પદ મેરો” આ આત્માના સ્વરૂપ એ સિદ્ધ સમાન અંદર હૈ, ઐસા વારંવાર વિચારકા ઘોલનમેં લિયા.
____ “चेतनरूप अनूप अमूरति, सिद्धसमान सदा पद मेरौं।
मोह महातम आतम अंग , कियौ परसंग महा तम घेरौ।।” આહાહા “જ્ઞાન કળા ઉપજી અબ મૌકુ” એ રાગ ને વિકલ્પ જે હૈ શુભાશુભ રાગ એ મેં નહીં. આહાહા! ઐસી અપની જ્ઞાનની કળા જાગી, “જ્ઞાનકળા ઉપજી અબ મૌકુ, કઠું ગુણ નાટક આગમ કરો, તાસુ પ્રસાદ શ્રદ્ધે શિવ મારગ વેગે મિટે આ ઘટ વાસ વસેરો” હાડકાના ચામડાના માંસના લોચામાં રહેવું. એ વેગે મટી જશે. જો આ રીતે મૈ ભેદજ્ઞાનમેં રમણ કિયા તો ઘટમાં
Page #602
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૮
૫૮૭ રહેનેકા છૂટ જાએગા, મૈં સિદ્ધ હો જાઉંગા. આહાહા ! સમજમેં આયા? આ આવી વાત છે ભાઈ, આહાહા ! કિસી પ્રકારસે સમજકર સાવધાન હોકર, સાવધાન! સાવધાન! સાવધાન ! મેં મેરી ચીજ અંદર આત્મતત્ત્વ સિદ્ધ સમાન સ્વરૂપ ઉસમેં સાવધાન હુઆ. જે આમ (પરમેં) સાવધાન થા, રાગ ને રાગના ફળ પર આદિ શરીર આદિ મૈં સુંદર આદિ દેખકર આકર્ષિત હોતા થા. અરેરે, ધૂળમેં આ તો માટી હૈ ભાઈ માંસ ને હાડકા હૈ. એ આકર્ષિત આત્માકા આનંદમેં આકર્ષિત હો ગયા. સાવધાન હુઆને ? આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ !
આત્મજ્ઞાન હોતા હૈ તો કૈસે હોતા હૈ એ બાત કહેતે હૈ. અને આતમધર્મ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકા પરિણમન કિસકો કિસ પ્રકાર હોતા હૈ એ બાત ચલતી હૈ. આહાહાહા ! તો ગુરુએ એને કહા કે તેરી ચીજ તો અંદર આનંદકંદ પ્રભુ તું સચ્ચિદાનંદ સ્વરૂપ હૈ, સત્ નામ શાશ્વત્ જ્ઞાન અને આનંદકા પિંડ પ્રભુ તુમ હૈ. આહાહાહા ! આ પુણ્ય ને પાપ, દયા ને દાન, કામ ને ક્રોધના વિકલ્પ ઊઠતે હૈ, પ્રભુ એ તું નહીં એ તો દુઃખ હૈ આકુળતા હૈ. આહાહાહાહા ! શરીરઆદિ કર્મઆદિ તો ભિન્ન અજીવ તત્ત્વ હૈ, એ તો તેરી પર્યાયમેં ભી નહીં. તેરી પર્યાયમેં જે પુણ્ય ને પાપના શુભાશુભ વિકલ્પ રાગ ઊઠતે થે, એ ભી તું નહીં. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ !
સમ્યગ્દર્શન એ કોઈ અલૌકિક ચીજ હૈ અને એ ચીજ બિના આ વ્રત ને તપ ને ભક્તિ આદિ કરે એ સબ નિરર્થક હૈ. સંસારક ખાતે રખડના હૈ. આહાહાહા ! આંહી કહેતે હૈ, પ્રભુ તુમ એકવાર સૂન સાવધાન હો જા કહેતે હૈ દેખો આયાને સમજકર સાવધાન હો ગયા, અરે મેં ચીજ કયા હું અરે આ રાગ ને પુણ્ય પાપની વિકલ્પની વૃત્તિઓ હૈ એ તો દુઃખરૂપ પર હૈ, મેરી ચીજ નહીં. મેં તો જ્ઞાતા, જ્ઞાયક સ્વભાવ, શુદ્ધસ્વભાવ, ધ્રુવસ્વભાવ, પરમ પારિણામિક સ્વભાવ, સહજ સ્વભાવભાવ એ મેં હું. ઐસે સાવધાન હો ગયા. આરે આવી વાત છે. અપ્રતિબદ્ધ હતો એ સાવધાન હો ગયા એમ કહેતે હૈં. હૈં? આહાહાહા ! અત્યંત અપ્રતિબુદ્ધ હતો. આહાહાહાહા ! કંઈ ચૈતન્યક ચીજ કયા હૈ ઉસકી ખબર જરી નહીં. અને વિકારને પુણ્ય પાપના ફળમેં એકાકાર, આહાહા... પરમેં સુખબુદ્ધિ, શરીરમેં સુખબુદ્ધિ, પુણ્ય પાપના ભાવમેં સુખબુદ્ધિ, પૈસા, આબરૂ, કીર્તિ સ્ત્રી કુટુંબમેં સુખબુદ્ધિ મૂંઢ હૈ. સુખ તો ભગવાન આત્મામેં અંદર હૈ. ઉસકી તો ખબર નહીં, ને પરમેં સુખકી મૂઢતા ઐસા અપ્રતિબદ્ધ હતા. ઉસકો ગુરુએ સમજાયા. આહાહાહા.. સમજાને પર નિરંતર મનનમેં લે લિયા સાવધાન હુઆ. આહાહાહા ! અરે મૈં કૌન હું યે કહેતે હૈ દેખો.
જૈસે કોઈ પુરુષ મુઠ્ઠીમેં રખે હુએ” મુઠ્ઠી, વો દાતણ, બાતણ કરતે હૈ ને તો સોનાનો દાંત હોય કે ઐસા કાંઈ નીકાલકર રખ દિયા, (દાંત) ભૂલ ગયા. મુઠ્ઠીમેં સોના થા એ ભૂલ ગયા.
ક્યાં કયાં હૈ એ ઓલી વીંટી કાઢી નાખેને. જૈસે કોઈ પુરુષ મુઠ્ઠીમેં રખે હુએ સોનૅકો ભૂલ ગયા, સોનેકો ભૂલ ગયા. સોના-સોના મુઠ્ઠીમેં થા. આહાહા ! ઔર ફિર સ્મરણ કરકે, ફિર યાદ આયા કે અરે! આ રહ્યા સોના. થા તો ખરા મુઠ્ઠીમેં પણ ભૂલ ગયા. ક્યાં મૂકયા? આ તો દાતણ કરતૈ સોનાની વીંટી હોય જરી ગોખલો હોય ને જરા લાકડાનો બારણાની ઉપર મૂક્યો હોય જરી ભૂલી ગયો ક્યાં મૂકી ? પછી યાદ આવે. ઓહો! આંહીયા મૂકી. આહાહા! એમ ફિર સ્મરણ કરકે ઉસ સોનૅકો દેખે સોનૅકો ઉસ ન્યાયસે. આ ન્યાય આ દષ્ટાંત ભગવાને આપ્યા. આહાહા ! આવી વાતું ભાઈ આકરી ભારે. આહા! અંતર વસ્તુ ભગવાન શાયકભાવસે ભરી પડી પ્રભુ
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ. આહાહા! ઉસમેં રાગ ને ષકા વિકલ્પકી ગંધ નહીં. આહાહા ! અરે પર્યાયમેં અપૂર્ણતા હૈ એ ભી ઉસમેં નહીં. આહાહાહા ! જ્ઞાતા દ્રષ્ટા ભગવાન સ્વરૂપ પ્રભુ મેં હું, મેં આ નહીં ઐસે ગુરુસે સમજાને પર, અપના વિચારકી ધારામેં સમજ ગયે. આહાહા ! સમજમેં આયા? આવી વાત છે ભાઈ ! આહા!
આ શરીર, કહ્યું'તું ને એકવાર, એક બાઈ છોડી હતી અઢાર વરસની લડકી હતી, એના પતિને બીજી હતી. એનો પતિ પહેલી પરણ્યો તો એમાં ગુજરી ગઈ હતી લગન થયા, ને એને અહીંયા શીતળા નીકળ્યા શીતળા કયા કહેતે હૈ. (શ્રોતા- ચેચક) ઈતના દાણા નીકળ્યા કે દાણે દાણે ઈયળ, એ જીવ જીવ કયા કહેતે હૈં? ( શ્રોતા:- કીડા) કીડા, રૂપાળું શરીર હતું. ધોળું અમે જોયું હતું એને. પછી ઈયળું પડી ગાદલામાં સુવાડે, ગદ્દી આમ ફરે તો હજારો ઈયળું પડે ગાદલામાં સુવાડ, ગદ્દી આમ ફરે તો હજારો ઈયળું આ બાજુ પડે આમ ફરે તો આ બાજુ એ કહે બા માતા મેં આવા પાપ આ ભવમાં કર્યા નથી. મારી તો ઉંમર હજી અઢાર વર્ષની છે, હજુ બે વર્ષના લગ્ન છે આ ક્યાંથી આવ્યા, શું થયું આ. આહાહા ! એ કાણે કાણા કાણા પડ્યા હોયને છિદ્ર ને ઉસમેં આ કીડા, આહાહા.. બટકા ભરે, બા મેં આવા પાપ કર્યા નથી આ તો, આહાહા.. રોવે એ ગઠ્ઠીમાં ઠીક પડે નહીં કયાંય સુતા આમ સુતા કે આમ સુતા. ઠીક પડે નહીં. કારણકે સડી ગયા બધાને એમાં ઈયળ, કીડાં આ એ આ શરીર. એ માટીકા શરીર “સળીયે પડયું વિધ્વંસણ' આ જેવો માટીનો પિંડ. આહાહા ! આહા! આંહી કહેતે હૈ કે મેં શરીર હું, ઐસે માના થા. આહાહા... પ્રભુ શરીર તો માટી, ધૂળ પુદ્ગલકી હૈ ચીજ ને આ તો જડ હૈ. આહા... અરે અંદરમેં તેરે પુષ્ય ને પાપકા ભાવ હોતા હૈ ને પ્રભુ, એ તો વિભાવ હૈ, દુઃખ હૈ, વસ્તુ હૈ તો વિભાવસે મુક્ત હૈ. આહાહાહા ! એમ ગુરુએ સૂનાયા. આહાહાહા ! આકરું કામ ભાઈ, ધર્મ કોઈ એવી ચીજ હૈ, કે સાધારણ આ દયા પાળી ને વ્રત કિયા ને જાત્રા કિયાને ભક્તિ કિયા ને ધર્મ હો ગયા? હરામ ધર્મ હોય તો ત્યાં એ તો સબ રાગકી ક્રિયા હૈ. આહાહાહાહા ! સમજમેં આયા ?
અપના ચૈતન્યપ્રભુ આનંદકા દળ, આહાહાહાહા.. એ તરફકા સાવધાન હોકર અપને પરમેશ્વર, અપને જેમ મુઠ્ઠીમેં સોના થી ભૂલ ગયા. ઐસે અપને પરમેશ્વર આત્મા, આહાહા.... અનંત અનંત ઈશ્વર શક્તિઓં ભરા પડા પ્રભુ ભગવાન તેરેમેં તો જ્ઞાન, દર્શન, આનંદ, અનંત શક્તિ એ અનંત શક્તિ, ગુણ કહો કે શક્તિ કહો, ઉસમેં દરેકમેં ઈશ્વરતા ભરી હૈ. આહાહાહા.. ઐસા અનંત ગુણકા પરમેશ્વર તુમ હૈ. આહાહા ! અરે કેમ બેસે? કદી અભ્યાસ નહીં, નિવૃત્તિ નહીં, ફુરસદ નહીં. આહાહા ! તેરેમેં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા ઐસે અનંત ગુણમેં, દરેક ગુણમેં પ્રભુતા ભરી હૈ, ઐસા અનંત અનંત ઈશ્વરકા ધણી તુમ પરમેશ્વર હૈ ને નાથ. આહાહા! ઉસકી તુમ રક્ષા કરને આહા ! સમજમેં આયા? આવું આવી વાત છે ભાઈ. વીતરાગ મારગ અલૌકિક હૈ.
લોકોએ અનંત કાળમેં કિયા તો નહીં પણ યથાર્થપણે સૂના હી નહીં. આહાહા ! આંહી તો જન્મ-મરણ રહિત હોર્નેકી ચીજકી બાત હૈ, જનમમરણ કરેગા એકાદ ભવ તો વો ભવમેંસે દૂસરા ભવ નરકને નિગોદકા હોગા. આહાહા! અહીંયા તો આચાર્ય મહારાજ કુંદકુંદાચાર્યદેવ
Page #604
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૮
૫૮૯ દિગંબર સંત, સંવત ૪૯મેં હુઆ, ભગવાન પાસે ગયે થે, સીમંધર પરમાત્મા બિરાજતે હૈ, પાનશે ધનુષ્યકા દેહ, કરોડ પૂર્વકા આયુષ્ય હૈ, બિરાજતે હૈ ત્યાં ગયે થે, દો હજાર વર્ષ પહેલે સંવત-૪૯, ત્યાં આઠ દિન રહે થે, સદેહે ગયે થે, કુંદકુંદાચાર્ય દિગંબર સંત સંવત-૪૯ દો હજાર વર્ષ હુઆ ત્યાંસે આકર આ શાસ્ત્ર બનાયા. ત્યાંસે આકર આ શાસ્ત્ર બનાયા હૈ. આહાહા ! એ શાસ્ત્રમેં ભગવાનને ઐસા કહા અરે તુમ “અહું એકો” આ દ્વિધા, દ્વિધા રાગ ને શરીરની દ્વિધા તેરેમેં કહાં આ ગયા? આહાહા! પહેલો શબ્દ હૈ ને “અહું એકો” એનો આવી ગયો. અર્થ આજે આવશે. આહાહા! આ તો ધીરજની વાતું છે બાપુ, ધર્મ કોઈ એવી ચીજ નથી કે પૈસા દીધે થઈ જાય, મંદિર બનાવે થઈ જાય ગજરથ બનાવે ને જાત્રા કરી દયે ને સમેતશિખરની અને ગિરનારની જાત્રા થઈ જાય માટે ધર્મ થઈ જાય, એ ધર્મ ઐસી ચીજ હૈ હી નહીં. ઉસમેં રાગ હો તો પુણ્ય હો જાય. પુષ્ય એ સંસાર હૈ. આહાહાહાહા !
અહીંયા કહેતે હૈ કે સાવધાન હોકર જૈસે અપને પરમેશ્વર આત્માકો ભૂલ ગયા થા, જેમ એ સોનું મુઠ્ઠીમેં થા એ ભૂલ ગયા થા, યાદ આયા કે અરે આ રહ્યા, ઐસે પરમેશ્વર અંદર થા ઉસકો ભૂલ ગયા થા, મૈ કહાં હું? કહાં હું? મેં કહાં હું? મેં રાગમાં હું? પુણ્યમાં હું? શરીરમેં હું? લક્ષ્મીમેં હું? આહાહા!મેં બાપકા બેટા હું? આહાહા!મેં દીકરાકા બાપ હું? અરે કહાં ગયા પ્રભુ. સમજમેં આયા? અપના પરમેશ્વર ભિન્ન હૈ ઉસકો ભૂલ ગયા થા, આ બધી યાદગીરી હો ગઈ. આ મારી બાઈડી છે ને આ મારા છોકરા છે ને આ મારા પૈસા છે ને આ મારા મકાન હૈ, મહેલ, મકાન હૈ, પાંચ પચ્ચીસ લાખકા અને પ્રભુ એ તો પર ચીજ હૈ ને નાથ. હૈ.
(શ્રોતા – મુંબઈ સીત્તેર લાખના મકાનમાં આપ ઉતર્યા'તા ને?) હા, તે ઉતર્યા'તા ને. આપણા આંહી દિગંબર હૈ, આમોદ, આમોદ ગુજરાતમેં હેં ને, અમારા પાલેજ રહેતે થે ને, હુમ તો ભરૂચ ને વડોદરા બિચમેં પાલેજ, હૈ ને દુકાન ત્યાં હમ નવ વરસ રહે, દુકાન ચલાવી'તી પાંચ વરસ, છોટી ઉંમરકી બાત હૈ. સત્તર વર્ષસે બાવીસ. પાંચ વરસ યહાં તો નૈવાસી વર્ષ હુઆ. દુકાન ચલતી હૈ બડી, તો ત્યાં આગળ આમોદ હૈ નજીક. તો અમે આમોદ પાસે નીકળે થે તો અમારે કુંવરજીભાઈ હતા ને ભાગીદાર થે દર્શન કરવા આવ્યા'તા. છેલ્લા જ ન્યાં હતા પછી ગુજરી ગયા. તો એ આમોદના ગૃહસ્થ છે આપણા પાંચ, છ કરોડ રૂપિયા, દિગંબર ગુજરાતી તો ત્યાં ઊતરે થેને મુંબઈ દરિયાને કાંઠે, સિત્તેર લાખનું તો એક મકાન હૈ. સીત્તર લાખકા એક મકાન, બહુ નરમ માણસ હૈ. શું નામ એનું? ( શ્રોતા:- રમણિકભાઈ ) રમણિકભાઈ એની માં છે ડોશી બેયને પ્રેમ બહુ ભાઈ બિચારાને ઘણો. પણ એક મકાન સિત્તેર લાખકા. એવા તો મકાન બહોત. દિગંબર જૈન હૈ. ગુજરાતી એ અમારે પાલેજ, ભરૂચ વડોદરાની વચ્ચે નજીક હૈ આમોદ તો ત્યાં અમે ઉતર્યા'તા કંઈક વરસ હતું ને ૮૭મું, ૮૭ વર્ષ અને શરીર ઉંમર ૮૭ વર્ષની જન્મજયંતિ થી, તો ઉસકા મકાનમેં ઊતરે થે. મૈ તો ઉસકો કહા, ભૈયા આ કયા હૈ આ. આ સમુદ્રમાં કયા બગલા ઉડતે હૈ બગલા સમજતે હૈ, બગલા કહેતે હૈ ને? અરે આ તો મચ્છી મારતે હૈ, તો આ બગલા ક્યાં સુધી જતે ભૈયા. મેરેકો કહે મહારાજ વીસ વીસ માઈલ સુધી બગલા આમ ઉપર ચલે જાય. પણ મચ્છીઓને લઈને આહારને ઝાડ નહીં પાન નહીં. આહાહાહા ! અરેરે આ બગલા આ મચ્છી ખાયને મરીને નર્કમાં જાય. મરીને નર્કમાં જાના. આવા અનંત અનંત
Page #605
--------------------------------------------------------------------------
________________
૫૯O
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભવ કિયા ભાઈ તેરે આત્માકા ભાન બિના, આહાહા. એ ગુરુએ સમજાયા, આહાહા.. તો સિત્તેર લાખકા મકાન એ ધૂળના મકાન થા. આહાહા ! આ છવ્વીસ લાખકા હું આ રહ્યું ને જુઓને, ભગવાનના મંદિર આ. મહાવીર ભગવાન, આ છવ્વીસ લાખકા હૈ. એકલા આરસપહાણ સંગેમરમર પણ એ તો જડ હૈ. આહાહા ! આત્માકા મકાન જે અંદર હૈ એ તો ચૈતન્ય સ્વરૂપ પરમેશ્વર સ્વરૂપ હૈ. આહાહાહા! આહાહાહા !
અનંત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, પ્રભુ તેરી તને ખબર નથી. ભાઈ તેરી ઈશ્વરતા, પરમેશ્વરતાની તને ખબર નથી. આહા ! એ આંહી સાવધાન હોકર જાણ્યા. અપના પરમેશ્વરકો ભૂલ ગયા થા. આહાહા.. ઉસકો જાનકર મુઠ્ઠીમેં જેમ સોના થા ને ભૂલી ગયા થા ને યાદ આ ગયા અરે આ રહ્યા. ઐસે ભગવાન તો અહીં થા. પરમાત્મ સ્વરૂપ હી હૈ આત્મા. આહાહાહા !
આ ગયા ને વહ ૩૨૦ ગાથામેં નહીં, ૩૨૦ ગાથા સંસ્કૃત ટીકા જયસેન આચાર્ય દિગંબર સંત, ભગવાન અંદર વસ્તુ આત્મા જો દ્રવ્ય હૈ પદાર્થ એ સકળ નિરાવરણ, સકળ સંપૂર્ણ નિરાવરણ ભગવાન આત્મતત્ત્વ હૈ, જિસકો જીવતત્ત્વ, આત્મતત્વ કહીએ દ્રવ્ય, દ્રવ્ય એટલે વસ્તુ એ તો સકળ નિરાવરણ હૈ ઉસમેં આવરણ કુછ હૈ નહીં. ઔર અખંડ એક હૈ, એ તો. આહાહાહા ! ભેદ પર્યાયકા ભી નહીં હૈ. એ તો અખંડ એક હૈ. આહાહાહા ! પ્રત્યક્ષ પ્રતિભાસમય, મેરી જ્ઞાનકી પર્યાયમેં પ્રત્યક્ષ ભાસ હોતા હૈ, ઐસા મેં હું. આહાહાહા! રાગસે નહીં. પણ મતિશ્રુત જ્ઞાનકી નિર્મળ પ્રત્યક્ષ પર્યાયસે પ્રત્યક્ષ હોનેવાલા મેં હું. અવિનશ્વર છું, કદિ મેરા નાશ હુઆ નહીં. મેં તો ઐસા ને ઐસા ધ્રુવ સદા ટીક રહા હું. આહાહા! અવિનશ્વર શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ પારિણામિક પરમ ભાવલક્ષણ સહજ સ્વભાવભાવ પરમભાવલક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય મેં હું. નિજ પરમાત્મ દ્રવ્ય મેં હું. આ પરમેશ્વર કહ્યા ને. આહાહા ! સમ્યગ્દષ્ટિ જીવ અપના આત્માકો ઐસા માનતે હૈ. આહાહાહા ! મેં તો નિજ પરમાત્મા હું. અપના પરમાત્મ સ્વરૂપ ભગવાન અંદર, આહાહા... દેહ દેવળમેં બિરાજમાન આત્મા ભિન્ન હૈ. એ મૈ હું, મેં શરીર નહીં, મેં રાગ નહીં, મેં પુણ્ય નહીં, મેં પાપ નહીં, મેં પુણ્યકા ફળ પૈસા આદિ મૈ નહીં, આહાહાહા ! ઐસા જબ આત્માકા સમ્યગ્દર્શન, જ્ઞાન હોતા હૈ, તબ ધર્મકી દશા ઉસકો હુઈ, ઉસમેં ઐસા ભાન હુઆ, સમજકર સાવધાન હોકર ભૂલ ગયા થા ઉસકો જાનકર, જાણ્યા અરે આ તો જ્ઞાયક સ્વરૂપ જાનન સ્વભાવકા પિંડ પ્રભુ, એકલા જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન સ્વભાવકો સાગર ઐસા આ મેં એમ ધર્મી જીવ સમ્યગ્દષ્ટિ જીવ, ઐસા સમજકર જાનકર, હૈ? “ઉસકા શ્રદ્ધાન કર” જાનકર શ્રદ્ધાન કર, એ ચીજ જ્ઞાનકી વર્તમાન પર્યાય દશામેં એ જાના કે આ વસ્તુ અખંડ જ્ઞાયકસ્વરૂપ ચૈતન્ય હૈ. ઐસા જાના તો પ્રતીત હુઈ, શ્રદ્ધા હુઈ. જાણ્યા બિના એ ચીકી પ્રતીત શું? જે ચીજ પર્યાયમેં જાનનમેં ન આયા, એ ચીજક પ્રતીત કરના કહાંસે આતી હૈ? આહાહાહાહા !
મેં તો ભગવાન, આઠ વર્ષની બાલિકા હો, પણ જો સમ્યગ્દર્શન પાતી હૈ તો ઐસા પાતી હૈ. આહાહા ! સીતાજી જુઓ, આહા... સમ્યગ્દષ્ટિ જ્ઞાની થી. ભલે રાવણ ત્યાં લઈ ગયો. પણ અંદરમાં તો મેં આનંદકંદ હું. મેરી દૃષ્ટિ મેરે કોઈ ઉપાડ સકે કે લે સકે હું નહીં. આહાહાહા ! જરી રાગ થા થોડા અસ્થિરતાકા, ચારિત્ર નહીં થા ને સમ્યગ્દર્શન જ્ઞાન થા. આહાહા ! તો રામે જ્યાં
Page #606
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૮
૫૯૧ હનુમાનને મોકલ્યા. હનુમાન આયા હનુમાન થા ને. અંગુઠી લેકર, અંગુઠી. અરે વીરા. આહાહા.... રાગ આયાને અસ્થિરતા. સમ્યગ્દર્શન હૈ, જાનતે હૈ કે આ વિકલ્પ મેરી ચીજ નહીં. આહાહા ! સમજમેં આયા? આહા! “વીરા મોરા વધામણી કહાંસે લાયા” આ વધામણી ક્યાંથી વીર લાવ્યો પ્રભુ, આ અંગુઠી મારા નાથની, મારો પ્રભુ રામચંદ્ર મારો એક પતિ, દૂસરા કોઈ પતિ હૈ નહીં “આરે અંગુઠી મારા નાથની, એ વીરા ક્યાં થકી લાવ્યો. વીરા રે વીર વધામણી” આહાહા ! રાગ હૈ, ભાન હૈ અંદર હોં એ રાગ એ મેરી ચીજ નહીં. પતિ મેરી ચીજ નહીં. આહાહા ! સમજમેં આયા? આહાહાહા! આવી ચીજ હૈ ભાઈ !
એ વનચર કહેતા'તા ને, એ લોકો એમ કહે છે ને એ તો વનચર કહે છે એને, એ વનચર નહોતા. હુનુમાન તો કામદેવ, રાજકુમાર હતા. એ લોકો એને પૂછડું બતાવે છે ને જૂઠી વાત છે. હનુમાન તો એક રાજકુમાર કામદેવ પુરુષ છ ખંડમેં એના જૈસા રૂપ નહીં સુંદર ઐસા થા તો ઓલા પૂછડું લગાડીને “વનચર વીરા રે વધામણી” એનામાં (અન્યમતિમાં) એવું આવે છે. વનમાં ચરનારા હૈ બંદર આ વધામણી કહાંસે આયા. એ તો રાજકુમાર હતા, કામદેવ પુરુષ થા. આહાહા ! આહાહાહા !
સીતાજી અંદરમેં આત્માકા ભાન હૈ સમ્યગ્દર્શન જ્ઞાન છે. મેં તો આત્મા આનંદસ્વરૂપ હું, મેરેકો કોઈ લે જાય કે મેરે ભાળીને (દેખકર) કોઈ રાગમેં આ જાય એ મેં નહીં. આહાહાહા ! એ આંહી કહેતે હૈ કે સાવધાન હોકર જાનકર અપના પ્રભુ, “રિદ્ધિ સિદ્ધિ, વૃદ્ધિ દિસે ઘટમેં પ્રગટ સદા” અપની અપની રિદ્ધિ સિદ્ધિ ભગવાન આત્મામ્ પડી હૈ રિદ્ધિ, સિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા, અંતરકી લક્ષ્મી તો અજાતિય લક્ષપતિ હૈ. અંતરકી લક્ષ્મીસે અજાતિય લક્ષપતિ હૈ, અંતર આનંદની લક્ષ્મીના ભાનવાળા ધર્મી અજાતિય લક્ષપતિ હૈ કોઈ જાત, પાત નહીં હૈ લક્ષ્મી અંદર હૈ અંદર. આહાહા! બહારની લક્ષ્મીકી ઈચ્છા ધર્મીકો હોતી નહીં. અસ્થિરતા હોતી હૈ પણ એ દૃષ્ટિમેં નહીં હોતી હૈ. આહાહા! સમજમેં આયા? એ આંહી કહેતે હૈ. સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મની પહેલી સીઢીવાળા ધર્મના પહેલા પગથિયાવાળા, પગથિયા કહેતે હૈંને, હિન્દી બહોત નહીં આતી ભાષા તો મેરી ગુજરાતી છું ને. આ થોડા થોડા હિન્દી. આ તો ભોપાલવાળા આવ્યા છે ને? સમજમેં આયા? આહાહાહાહા !
ભગવાન અંદર અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનસે ઓપિત, શોભિત જેમ સુવર્ણને ગેરુ લગાર્નેસે સુવર્ણ ઓપિત ને શોભિત ચમક, ચમક, ચમક હોતી હૈ, ઐસે ભગવાન આત્મામેં આનંદ ને જ્ઞાનની ચમક હોતી હૈ. આહાહાહા ! સમજમેં આયા? એ ચૈતન્ય ચમત્કાર ભગવાન ત્રિલોકનાથ સમ્યકષ્ટિએ જાન લિયા. આહાહાહા ! ભલે ગૃહસ્થાશ્રમમાં હો, પણ જાના કે મેં તો પરમેશ્વર સ્વરૂપ ચિદાનંદ પરમાત્મ સ્વરૂપ હું. આહાહા ! મેરેમેં વિકાર તો નહીં. મેરા શરીર તો નહીં પણ મેરેમેં અલ્પતા ને અપૂર્ણતા નહીં. આહાહાહા ! આવી વાત છે પ્રભુ. આ દિગંબર સંતોની આ વાણી છે. એવી બીજે ક્યાંય હું નહીં. આહાહાહાહા ! આ વસ્તુ ભગવાન ત્રિલોકનાથે કહી એ સંતો કહેતે હૈ. સંતો આડતિયા હોકર માલ આપતે હૈ, કે મારા ભગવાન આ કહેતે હૈ. આહાહા !
તો જાનકર ઉસકી શ્રદ્ધાન કર, જાના કે ભગવાન જ્ઞાયક, જ્ઞાયક જાનનેવાલા પરિપૂર્ણ પ્રભુ
Page #607
--------------------------------------------------------------------------
________________
૫૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઐસા જાનકર શ્રદ્ધા કિયા જાનકર શ્રદ્ધા કિયા. જાના કે આ આત્મા ઐસા પૂર્ણ આખા હૈ, ઐસા જ્ઞાન કરકે શ્રદ્ધાન સમકિત કિયા. સમજમેં આયા? આહાહા !
પીછે ઔર ઉસકા આચરણ કરકે, તીનોં બોલ લેના હૈ ને સ્વરૂપ અંતર આનંદસ્વરૂપકા જ્ઞાયક સ્વરૂપકા ભાન હુઆ, જ્ઞાન હુઆ ઔર જ્ઞાન હોકર શ્રદ્ધા હુઈ, ઔર શ્રદ્ધાન હોકર ઉસકા આચરણ કરકે, એ સ્વરૂપ જે આત્મા આનંદકંદના જ્ઞાન હુઆ, શ્રદ્ધા હુઈ, સમકિત પીછે, ઉસમેં આચરણ, આનંદકંદ પ્રભુમેં રમના, આનંદકો નાથમેં રમના, આચરણ કરના. આહાહાહા. એ ચારિત્ર. ચારિત્ર કોઈ દેહકી ક્રિયા ને પંચમહાવ્રતના પરિણામ વો કંઈ ચારિત્ર નહીં. ભગવાન અતીન્દ્રિય આનંદકા નાથકી શ્રદ્ધા ને જ્ઞાન કરકે એ અંતરમેં આનંદમેં રમના. આહાહાહા ! આરે ! આરે ! વ્યાખ્યા એક એક ફેર સમકિતની ફેર, જ્ઞાનની ફેર, એ આચરણકી ફેર આ તો વ્રત બ્રત કરે ને થઈ ગયા ચારિત્ર, ધૂળેય નહીં હૈ એ. સમજમેં આયા? આહા!
એ આચરણ કરકે ઉસકા આચરણ કરકે છે ને? એટલે ઉસમેં તન્મય હોકર, જૈસે એ દયા, દાનકે વિકલ્પમેં તન્મય થા અજ્ઞાનમેં ઐસે આ વસ્તુ જાની ને શ્રદ્ધા હુઈ તો ઉસમેં તન્મય હોકર આનંદ અતીન્દ્રિય આનદમેં લીન હોકર એ ચારિત્ર એ આચરણ એ આત્માકા આચરણ. આહાહાહાહા! શુભાશુભભાવ એ આત્માકા આચરણ નીં. આહા! એ તો વિકારતા આચરણ હૈ.
ભગવાન આત્મા અપના જ્ઞાયક સ્વરૂપ, જ્ઞાયક ઐસા જાનકર ઉસમેં પ્રતીતિ કિયા, શ્રદ્ધા કિયા સમકિત ઔર પીછે જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદમેં આચરણ કિયા. ઓહોહો ! સ્વરૂપ આનંદમેં રમણ કિયા ઉસકા નામ આચરણ આત્માકા, ઉસકા નામ ચારિત્ર આત્માકા. આહાહા ! આચરણ કરકે, જો સમ્યક પ્રકારસે, સાચી રીતે એક આત્મારામ હુઆ. સમ્યક પ્રકારે એટલે જ્ઞાન-દર્શનને ચારિત્રરૂપ હોકર સમ્યક પ્રકારે ધારણામાં એકલા જ્ઞાન લિયા કે આત્મા ઐસા હૈ ને ઐસા એમ નહીં. આહાહાહાહા !
સહજાનંદ પ્રભુ, ઉસકો જાનકર, પ્રતીતિ કર ઉસમેં આચરણ કરકે ઉસમેં આચરણ કિયા. આહા ! ઐસે સમ્યક પ્રકારસે સત્યદષ્ટિસે, સત્યજ્ઞાનસે, સત્ય આચરણસે એક આત્મારામ હુઆ. આત્મરામ “નિજ પદ રમેં સો રામ કહીએ”. આહાહાહાભગવાન આનંદ સ્વરૂપમેં રમેં વો આત્મારામ હૈ. રાગમાં રમે એ હરામ હૈ. આહાહાહા... એ આત્મા નહીં, આહાહા... આવી વાતું છે. હજી એને જ્ઞાનેય ન મળે સાચા, એને ક્યાં જાવું ભાઈ. આહાહા ! કહે છે સાચી રીતે એક આત્મારામ હુઆ જુઓ એક આત્મારામ હુઆ. વો રાગ અને પુણ્યરૂપ થા એ અનેકપણે એ નહીં. છૂટ ગયા. આહાહાહા !
જ્ઞાયક, ધ્રુવ, શુદ્ધ, ઉસકા જ્ઞાન કર, ઉસકી પ્રતીતિ કર, ઉસમેં રમણતા કિયા તીનોં લિયાને ઐસા આડત્રીસ ગાથા હું ને આખિરકી ગાથા હૈ યે. એ આત્માની તીનોં દશા પ્રગટ હુઈ. આહાહાહા ! ઉસકા આચરણ કરકે સમ્યક પ્રકારસે એક આત્મારામ હુઆ. યહું ઐસા અનુભવ કરતા હું. આહાહાહાહા ! સમ્યગ્દષ્ટિ જીવ એમ કહેતે હૈ કે ધર્મી ધર્મકા પરિણમન કરનેવાલા એમ જાનતે, એમ કહેતે હૈ જાનતે હૈ, મૈં ઐસા અનુભવ કરતા હું કે મેં ઐસા અનુભવ કરતા હું, આહાહાહાહા...ચૈતન્યસ્વભાવ દરિયો જેમ ઊછળે, સમુદ્રમેં જેમ બાઢ આતી હૈ. ઐસે ભગવાન આત્મા ચિદાનંદકી પ્રતીત ને જ્ઞાન હુઆ સ્થિર હુઆ. પર્યાયમેં બાઢ આઈ. શાંતિકી,
Page #608
--------------------------------------------------------------------------
________________
ગાથા
૫૯૩
આનંદકી, સ્વચ્છતાકી, આહાહાહા... આવી વાત ક્યાં ? મુશ્કેલ છે બાપુ, મારગ વીતરાગનો એ દિગંબર ધર્મ એ જૈન ધર્મ એ કોઈ અલૌકિક ચીજ હૈ. એ આ નાગા થાય ને લૂગડાં છોડીને થઈ ગયા દિગંબર, ઐસા દિગંબર હૈ નહીં. આહાહા ! હૈં ! ( શ્રોતાઃ- ગાથા અલૌકિક છે) ગાથા અલૌકિક છે. એય નિરંજન ! તમારા ચિરંજીવીને પણ પ્રેમ છે આમાં. આહાહા ! બાપુ કરવા જેવું આ. સમજે તો ખરો, સમજણ તો કરે પહેલી. આહાહાહા !
સોયમાં દોરો પરોવે જેમ સુતરનો તો એ ન ખોવાય. ખોવાય કહેતે હૈ ને ? ખોવાય નહીં, એમ ભગવાન આત્માકા સમ્યજ્ઞાનરૂપી દોરો પરોવે તો આગળ જાકર ચારિત્રકો હોકર મુક્તિ પાયેગા, પણ સમ્યજ્ઞાન નહીં હૈ ઉસકો તો કોઈ ચારિત્ર નહીં આયેગા અને ચાર ગતિમેં રખડેગા. આહાહા ! સુતર વિનાની સોય, ધાગા વિનાની સોય એ તો ખોવાઈ જાયેગી, પણ ધાગા પરોવાયેગા, પરોવાયા હોય તો ચકલી માળામેં લે જાય તો એ આ મારી સોય હૈ એમ સમ્યગ્નાનરૂપી દોરો જો ૫૨ોયા હોગા તો ચાર ગતિમેં નહીં ૨ખડેગા. આહાહાહા ! સમજમેં આયા?
=
૩૮
*
તો આ સમ્યજ્ઞાન મૈં ચિદાનંદ જ્ઞાયકસ્વરૂપ હું, મેરેમેં રાગ ને પુણ્ય નહીં, મેરી અલ્પતાનેં અલ્પતા ભી મેં નહીં. આહાહાહા ! ઐસા પૂર્ણાનંદકા નાથકા જ્ઞાન કરકે પ્રતીતિ કિયા અને વો ઉપરાંત તો અહીંયા તો આચરણ ભી લિયા. આહા... ચારિત્ર, તો એ ચારિત્રવંત, દર્શન, જ્ઞાન ને ચારિત્રવંત એમ કહેતે હૈ. મેં ઐસા અનુભવ કરતા હું. સમ્યગ્દષ્ટિ જીવ, અપના સ્વરૂપકો જાનક૨, પ્રતીત કર આચ૨ણ કિયા. એ જીવ એમ જાનતે હૈ કે મૈં ઐસા અનુભવ કરતા હું, મૈં ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા હું. ઓહોહોહો ! ગાથા અલૌકિક હૈ ! મૈં તો ચૈતન્યમાત્ર જ્યોતિ હું. “સ્વયં જ્યોતિ સુખધામ” શ્રીમમાં આવે છે ને “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યન, સ્વયંજ્યોતિ, સુખ ધામ” શુદ્ધ કહો કે પારિણામિક સ્વભાવ કહો, કે શાયક કહો કે ધ્રુવ કહો, શુદ્ધ બુદ્ધ જ્ઞાનકા પિંડ મૈં તો જ્ઞાનકા પિંડ જ્ઞાન એકલા જ્ઞાનકા રસકા પિંડ મૈં હું. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન અસંખ્ય પ્રદેશી ચૈતન્યથન હું. સ્વયં જ્યોતિ, અપનેંસે ચૈતન્ય પ્રકાશમય જ્યોતિ હું. કોઈ કા૨ણસે નહીં. સુખધામ ! મેરા આત્મા આનંદકા સ્થાન હૈ, અતીન્દ્રિય આનંદકા ધામ હૈ. આહાહાહાહા ! ઐસે આત્મા હુઆ હૈં, ઐસા અનુભવ કરતા હું, મૈં તો ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા હું. ચૈતન્ય જાનન, દેખનમાત્ર જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ ચૈતન્યમાત્ર જ્યોતિ, રાગ આદિ તો બિલકુલ નહીં. આહાહાહાહા ! ચૈતન્યમાત્ર જ્યોતિ જાણક, દેખન સ્વભાવમાત્ર જ્યોતિ, આહા ! ઐસા જો આત્મા, એ મૈં હું. આહાહા ! સમ્યગ્દષ્ટિ જીવ અપનેકો ઐસા માનતે હૈ. ધર્મી જો સમ્યગ્દષ્ટિ હુઆ એ, જેને ભાન નહીં એ તો અનેક પ્રકાર હૈ, રાગ ને પુણ્યકી ક્રિયાસે ધર્મ હોગા ને ઐસે માનતે હૈ એ તો મિથ્યાર્દષ્ટિ હૈ. આહાહાહા ! સમજમેં આયા ? આહાહા!
મૈં ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા હું. ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા હું. મેં રાગરૂપ, શરીરરૂપ, વાણીરૂપ મેં કર્મરૂપ, ઐસા નહીં. આહાહાહા... મેં તો ચૈતન્યમાત્ર ચૈતન્ય પ્રકાશકા પૂંજ પ્રભુ, જેમ સૂર્યના પ્રકાશનો પૂંજ સૂર્ય હૈ, આ જડકા પ્રકાશ, આ ચૈતન્યપ્રકાશકા નૂરકા પૂરના તેજ મૈં આત્મા હું. આહાહાહા ! આ તે આવી વાત, ક્યાં નવરાશ માણસને રખડવા આડે નવરો નથી. આખો દિ' પાપ અને પછી કાંઈ થોડાક પુણ્ય થોડું કરે ત્યાં ઓલી, આહાહા...
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સોયનું દાન ને શું કીધું ? એરણની ચોરી. એરણ હોય ને સોનાની, સોનીની એની ચોરી કરે ને સોયનું દાન, હવે આખો દિ' પાપ આ પાપ પાપ કર્યાં કરે ને એમાં કોક દિ’ જાત્રા, ભક્તિ કે વ્રત આદિ પૂજાના ભાવ શુભ હોય એ સોયનું દાન છે. આહાહા ! હવે આવી વાતું છે.
આંહી કહે છે, ધર્મી અપનેંકો ઐસે જાનતે હૈ કે મૈં તો ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા, જ્યોતિરૂપ આત્મા, જ્યોતિવાળા એમેય નહીં, ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા, આહાહાહા... જ્યોતિસ્વરૂપ આત્મા, જ્યોતિવાળો આત્મા ઐસે નહીં, એ તો ભેદ. આ, ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા. આહા... આ નીકળે છે ને શું પ્રકાશ નહીં? બાહુબલિજી નહીં, બાહુબલિમાં હૈં? (શ્રોતાઃ- સર્ચલાઈટ) સર્ચલાઈટ છેટેથી આમ, (પ્રકાશ-પ્રકાશ-પ્રકાશ) એમ આ ચૈતન્યજ્યોતિની સર્ચલાઈટ હૈ આત્મા. આહાહા ! બાહુબલિમાં છે, ને બાહુબલિજીમાં છે નહીં બે સર્ચલાઈટ સામીને બે સર્ચલાઈટ સામે, એમ ભગવાન આત્મા ચૈતન્યજ્યોતિની સર્ચલાઈટ હૈ અંદર, પ્રકાશકા પૂંજ ચૈતન્યકા પ્રકાશકા પૂંજ આત્મા હૈ.
આમ કેમ બેસે ? બીડી વિના હાલે નહીં ને તમાકુ વિના હાલે નહીં, હવે આટલા તો અપલખણ બે સ૨ખી બીડી પીવે સીગારેટ ત્યારે ભાઈને પાયખાને દસ્ત આવે, ઊતરે પાયખાને દસ્ત ઊતરે આટલા તો અપલખણ હવે એને આવો ( આત્મા ) કહેવો, આવો આત્મા કેમ બેસે ? આહાહાહા ! આ તો જેને બેઠો ( સમજાયો ) એની વાત હૈ. આહાહા ! મૈં ચૈતન્યમાત્ર જ્યોતિસ્વરૂપ આત્મા હું, કે જો મેરે યે અનુભવમેં પ્રત્યક્ષ જ્ઞાત હોતા હૈ. આહાહાહાહા ! મેરે અનુભવમેં પ્રત્યક્ષ જાનનેમેં આતા હૈ એમ કહે છે આ તો, આહાહા ! જ્ઞાનકી પર્યાયમેં પ્રત્યક્ષ જાનનેમેં આતા હૈ, પરોક્ષ નહીં. એ શ્રુતજ્ઞાનકો પરોક્ષ કહ્યા એ તો પ્રત્યક્ષ પૂરણ સર્વજ્ઞ નહીં એ અપેક્ષાએ, બાકી આંહી તો પ્રત્યક્ષ કહા હૈ. સમજમેં આયા ? મેરે એ અનુભવમેં પ્રત્યક્ષ જ્ઞાત હોતા હૈ. આહાહાહા ! ઔર “શુદ્ધો”, “શુદ્ધો” છે ને ? “અહમ એકકો” ત્યાં સુધીકા અર્થ હુઆ. શબ્દ હૈ ને “અહમ એકકો” છે ને મૂળ ગાથામાં. હવે “શુદ્ધો” નું ( સ્પષ્ટીકરણ )
ચિન્માત્ર આકા૨કે કા૨ણ મેં તો જ્ઞાનસ્વરૂપી ભગવાન જ્ઞાતાકી જ્યોતસ્વરૂપ આત્માકે કારણ, સમસ્ત ક્રમરૂપ-નર્કગતિ, મનુષ્ય ગતિ આદિ એ ક્રમે મિલતી હૈ, તે નહીં. મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, દેવગતિ, પર્યાસ, અપર્યાસ ક્રમે હોતી હૈ એ નહીં. અક્રમરૂપ એકસાથ જોગ, લેશ્યા, કષાય એકસાથ હોતે હૈ એ અક્રમ, એકસાથ હોતા હૈ એ ભી મૈં નહીં. આહાહાહા ! આમાંય ગોટો વાળે કેટલાક જોયું એ ક્રમ અક્રમ કઠે પણ કંઈ ક્રમઅક્રમ કયા કહા હૈ ? એ તો ક્રમ નામ એક પછી એક ગતિ મિલતી હૈ ઉસકો ગતિકે ક્રમ કહેતે હૈ અને એક સાથ જોગ, લેશ્યા, કષાય એક હૈ એને અક્રમ કહેતે હૈ. તો ક્રમરૂપ અમરૂપ વર્તમાન, વર્તમાન-વર્તમાન વર્તતા નર્કગતિ આદિ ને રાગઆદિ વર્તતા વ્યાવહારિક ભાવોસે ભેદરૂપ નહીં હોતા. એવા વ્યવહા૨ભાવસે મેં ભેદ ( રૂપ ) નહીં હું. આહાહાહા ! ઝીણી વાત છે આ. મેરી ચીજ તો શાયકસ્વરૂપ ભગવાન ધર્મી જીવ સમ્યગ્દષ્ટિ પ્રથમ ધર્મની શરૂઆતવાળા અપનેકો ઐસે જાનતે હૈ, મેં તો જ્ઞાયકમાત્ર જ્યોતિસ્વરૂપ, એ ક્રમે હોનેવાલી ગતિ આદિ એ મેરેમેં નહીં. હૈ? ભેદરૂપ નહીં હોતા. આ વ્યવહારિકસે ક્રમસે ગતિ આદિમેં અધ્મસે જોગ, કષાય આદિ ભેદરૂપ નહીં હોતા. ઈસલિયે મૈં ‘એક’ હું. હવે આંહી એક આયા. આહાહા ! “અહં એકકો ” આહાહાહા ! આંહી એક આવ્યું હવે.
સાથ
Page #610
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૩૮
૫૯૫ “અહું એકકો”ની વ્યાખ્યા થઈ. એક અક્ષરની વ્યાખ્યા. હવે “શુદ્ધોની વ્યાખ્યા લેશે.
(શ્રોતા:- પ્રમાણવચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૧૦૯ ગાથા - ૩૮ તા. ૧૫-૧૦-૭૮ રવિવાર આસો સુદ ૧૪ સં. ૨૫૦૪
આડત્રીસમી ગાથા, ટીકા, ફરીને, કાલ તો હિન્દી હાલ્યું'તું ને!
આ આડત્રીસ ગાથા, જીવના અધિકારની પૂર્ણની ગાથા છે એ જીવ અધિકાર આંહી પૂર્ણ થાય છે. એટલે? કે જીવનું કથન જે સર્વશે સંતોએ કહ્યું, એવું જેણે અંદર જાણ્યું, અનુભવ્યું અને દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમન થયું, એ જીવ કેવો છે એનું આંહી વર્ણન છે.
હવે એમાં પાઠમાં તો આ છે “અહં” પણ “અહં” પહેલાં એ જે “અહં” નહોતો સમજ્યો એ કેવો હતો “અહં” શબ્દ છે ને તો “અહં” તો પોતે નિર્ણય કરે છે કે હું આ છું. પણ એ કોણ? કે પહેલો તો અજ્ઞાની હતો એની આંહી વાત કરી છે એ એમાંથી “હું” માંથી કાઢયું છે.
( ટીકા :-) જે, અનાદિ મોહ, મોહથી કહો કે અજ્ઞાનથી એ બે એક જ છે, મોહરૂપ અજ્ઞાનથી એમ, ઉન્મત્તપણાને લીધે, પાગલ હતો, પાગલ. આહાહાહા ! જે આ શરીર છે એ હું છું, પાપના પરિણામ છે તે હું છું, શુભરાગ જે દયા-દાનનો વિકલ્પ જે શુભરાગ એ હું છું, એમ મોહથી પાગલ થઈ ગયેલો હતો. મોહ શબ્દ અજ્ઞાનથી, સ્વરૂપનું ભાન ન મળે, એથી એ વિકારી પરિણામને પોતાના માનતો, શરીર મારું માનતો, એને લઈને એ અત્યંત અપ્રતિબદ્ધ હતો, અત્યંત મૂંઢ હતો અજ્ઞાની. આહાહાહા ! જુઓ, એને આંહી સમજાવે છે.
જેને આત્મા અંદર શુદ્ધ ચૈતન્યમૂર્તિ કોણ છે? એની (મુલ) ખબર નથી, અને એ પુણ્ય ને પાપના ભાવ ને શરીરને, પરમાં મોહને લઈને – પોતાનું માનીને પાગલ ઉન્મત્ત થયો છે, આહાહા... એ અત્યંત અપ્રતિબદ્ધ હતો, અત્યંત અજ્ઞાની હતો એમ કહે છે.
એને, વિરક્ત ગુરુથી, નિર્ગથ અથવા રાગથી રક્ત રહિત, સ્વભાવમાં રક્તવાળા સંતોથી આહાહાહા... પુણ્ય ને પાપના ભાવ, રાગ એનાથી વિરક્ત છે અને સ્વરૂપ આનંદમૂર્તિ પ્રભુ એમાં જે રક્ત છે, એવા સંતો, મુનિઓ એવા ગુરુ એણે એને સમજાવ્યું. ભાઈ ! પ્રભુ, તું કોણ છો?નિરંતર સમજાવવામાં આવતાં; એનો અર્થ એ કે સમજાવ્યું તો ભલે એકવાર કે બેવાર પણ એણે વારંવાર (તેનું જ) ઘોલન કર્યું કે ઓહો ! આ ગુરુ તો એમ કહે છે કે બહિર્મુખની જે વૃત્તિઓ પુણ્ય પાપની છે એ તું નહીં. તારી ચીજ અંદરથી જુદી છે ભાઈ ! આહા!
એને વારંવાર સમજાવતાં અથવા વારંવાર સમજણના રાગથી ભેદ કરવાના અભ્યાસથી આહાહાહા... જે કોઈ પ્રકારે સમજી, છે? સાવધાન થઈ સમજ્યો. સાવધાન થયો. જે પરમાં રાગને પુણ્યાદિ ભાવમાં સાવધાન હતો, એ ગુલાંટ ખાઈને સ્વરૂપમાં સાવધાન થયો. આહાહા !
ન્યાં મોહ કીધો હતો ને, મોહ એટલે પરમાં સાવધાન હતો. આહાહાહા ! એ જીવ, “અહં” હું કોણ છું એની પછી વ્યાખ્યા લેશે.
એ કોઈપણ રીતે સમજ્યો, સાવધાન થયો, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય હાથમાં સોનું હોય ને ભૂલી જાય, ફરી યાદ કરે કે સોનું તો છે કહે છે હાથમાં ક્યાંય બીજે
Page #611
--------------------------------------------------------------------------
________________
૫૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મૂક્યું હોય, આંહી તો મૂઠ્ઠીમાં લીધું છે. તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે, કે સુવર્ણ તો આ રહ્યું, મારા હાથમાં સોનું છે, એ ન્યાયે, પોતાના પરમેશ્વર, આહાહાહા.. પરમ ઈશ્વર, પરમેશ્વર, જ્ઞાનેશ્વર, દર્શનેશ્વર, ચારિત્ર ઈશ્વર, વીર્યશ્વર, શાંતિઈશ્વર, જ્યોતિશ્વર, કર્તા, કર્મ, કરણાદિશ્વર એવી એવી અનંત ઈશ્વરની શક્તિવાળો ભગવાન (નિજાત્મા) આહાહા.. પોતાના પરમેશ્વર એટલે પોતાનો પરમેશ્વર એમ કે બીજા ભગવાનનો પરમેશ્વર નહીં. આહાહાહા !
પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો. આહાહા ! તેમને જાણીને, જેને ભૂલ્યો હતો તેને જાણીને, આહાહા.... રાગ આદિ પોતાના માનીને ભગવાનને (નિજાત્માને) ભૂલી ગયો'તો પોતાનું સ્વરૂપ પરમેશ્વરને ભૂલી ગયો હતો, એને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને, જ્ઞાનની પર્યાયમાં તે જ્ઞાયક પરમેશ્વરને જાણ્યો કે આ તો પરમાનંદમૂર્તિ, પ્રભુ પૂરણ પ્રભુ છે, એમ જેણે સમકિતીએ, જ્ઞાનની પર્યાયમાં જાણ્યો, એનું એણે શ્રદ્ધાન કર્યું. આહાહા! જાણેલાનું શ્રદ્ધાન હોય, જાણ્યા વિનાની શ્રદ્ધા એ જાણી નથી. (જાણ્યા વિના) એની શ્રદ્ધા શું? જાણવામાં આવ્યો કે ભગવાન આત્મા, શુદ્ધપરમેશ્વર આનંદસ્વરૂપ છું હું, એને જાણીને શ્રદ્ધાન કરીને તેનું આચરણ કરીને, ત્રણેય પૂરું કરવું છે ને આંહી તો! આંહી તો, તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને ને એ ભગવાન આત્માનું આચરણ કરીને, આહાહા... આનંદના સાગરનું આચરણ કરીને, આનંદમાં રમતું માંડી અંદરથી, આહાહાહા ! જેણે અતીન્દ્રિય આનંદના નાથને જાણ્યો, અતીન્દ્રિય આનંદના નાથને જાણીને, પ્રતીત કરી, જે રાગમાં રખડતો અને રમતો હતો એ હવે આનંદમાં રમવા લાગ્યો. આહાહાહા! આ ચારિત્ર. અરે રે! લોકો કાંઈનું કાંઈ કરે છે, શુભજોગ જ હોય બધું સંયમ ને ચારિત્ર, પ્રભુ.... પ્રભુ.... પ્રભુ! ભાઈ ! આ આત્મા આનંદસ્વરૂપ છે અતીન્દ્રિય. એનું જ્ઞાન થાય શુદ્ધઉપયોગમાં, એની શ્રદ્ધા થાય સમકિતમાં, તેનું આચરણ થાય આનંદની રમણતામાં. આહાહા! અતીન્દ્રિય આનંદસ્વરૂપ છું તેનું જ્ઞાન થાય, જ્ઞાન થઈને તેની પ્રતીત થાય, પ્રતીત થઈ ને તે જ્ઞાનમાં આનંદમાં રમે. આહા ! એ વાત છે. એ આત્માનું આચરણ, એને ચારિત્ર કહેવામાં આવે છે. આહાહાહાહા ! અતીન્દ્રિય આનંદમાં રમે એને આંહી આત્માનું આચરણ, આનંદનું આચરણ, ચારિત્રનું આચરણ કહેવામાં આવે છે. આહાહા!
તેમાં તન્મય થઈને, આચરણ કરીને તેનો અર્થ એ કર્યો સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. સમ્યફપ્રકારે, સાચા પ્રકારે, જેવો હતો તેવો સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમાં આત્મારામ થયો, આહાહાહાહાહા.. આત્મા આત્મારામ થયો, આત્મા જે રાગમાં હરામપણે રમતો'તો એ આત્મા આત્મામાં રમવા લાગ્યો. આહાહાહા ! આ હજી “અહં” અહં ની વ્યાખ્યા છે. છે ને “અહં” “એવો' પછી મહેં- હું કેવો છું. એની પહેલી વ્યાખ્યા. એ તો ઓલામાં આવે છે ને ભાઈ (સમયસાર ગાથા) તોંતેરમાં આવે છે. ‘મેવકો નુ સુદ્ધ' ત્યા એ લીધું છે. અનાદિ અનંત ચૈતન્યમૂર્તિ ભગવાન પ્રત્યક્ષ પ્રતિભાસમય તે હું છું, તોંતેર (ગાથામાં) ત્યાંય ‘પદો ' ત્યાં પણ એક્કો છે એક છું ષદ્ધારકના પરિણમન રહિત છું, પર્યાયમાં. આહાહાહા !
મારું “અહં”નું અસ્તિત્વ, શુદ્ધચૈતન્યઘન તેનું જ્ઞાન, તેનું શ્રદ્ધાન, તેનું આચરણ એવો આત્મારામ છું. આહાહાહા ! સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. શાસ્ત્રની વાત સાંભળી'તી ધારી 'તી કે આત્મા આવો છે એથી કાંઈ એ સભ્યપ્રકારે આત્મારામ ન થયો, એ શાસ્ત્રના
Page #612
--------------------------------------------------------------------------
________________
ગાથા
૩૮
૫૯૭
ભણત૨માં તો એને આવી ગયું હતું, અગિયાર અંગ ભણ્યો છે એમાં તો આ આવ્યું'તું કે ભગવાન આત્મા ૫૨માનંદની મૂર્તિ પ્રભુ, પણ એ ધા૨ણામાં હતું એટલે એ કાંઈ વસ્તુ નહીં. આહાહાહા ! આ તો સમ્યક્ પ્રકારે આત્મારામ થયો. સાચા પ્રકારે આત્માનું જ્ઞાન ને આત્માનું શ્રદ્ધાન ને આત્માની રમણતા થઈ. આહાહાહા !
-
(શ્રોતાઃ સાચો પ્રકા૨ ક્યો ને ખોટો પ્રકા૨ ક્યો ? ) ખોટો તો કીધું ને પહેલું આ શાસ્ત્રમાં સાંભળીને ધા૨ણા હતી તે આત્મારામ ખોટો હતો. આહાહાહાહા ! એ વાત તો કરી, શાસ્ત્રજ્ઞાનથી સાંભળીને જાણ્યું કે આત્મા આવો છે ને ભગવાન આવો છે, એ તો ધા૨ણાનું જ્ઞાન એ કાંઈ સાચા પ્રકારે આત્મારામ નથી થયો. આહાહાહાહા ! આ તો સભ્યપ્રકારે આત્મારામ થયો.
જેવો ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, તેને જ્ઞાનમાં શેય બનાવી, અને તેની પ્રતીત કરી અને તેમાં રમવા લાગ્યો, એ સાચા પ્રકારે આત્મારામ થયો. આહાહા ! ‘નિજપદ ૨મે સો રામ કહીએ' આહાહા... એવો જે ભગવાન આત્મા આડત્રીસ ગાથા છે ને ! જીવ અધિકારની છેલ્લી, પૂરણની ગાથા. આહાહાહા !
આત્મારામ થયો તે હું એવો અનુભવ કરું છું, છે ને ? ‘અહં’ તેનો અર્થ છે, ‘અહં’ ની વાત છે, એકલા ‘અહં’ નો અર્થ છે. આહાહા ! ‘અહં’ હું એવો અનુભવ કરું છું કે, હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું. આહાહાહાહા ! હું એક ચૈતન્યમાત્ર ભગવાન, ચૈતન્યજ્યોતિ ઝળહળજ્યોતિ, ચૈતન્યના તેજનું નૂરનું પૂર, એવી જ્યોતિ હું આત્મા છું. આહાહાહા ! હું તો એક જાણન દેખન દેષ્ટા જ્ઞાતા, એવી જે ચૈતન્યજ્યોતિ તે હું છું, હું રાગેય નહીં, પુણ્યેય નહીં, પર્યાય જેટલોય નહીં. આહાહા!
‘હું’ ‘અહં’ હું એક, હું ચૈતન્યમાત્ર, ચૈતન્યમાત્ર, જેમાં રાગની ગંધ નથી, શુભાગ આદિની જેમાં અસ૨ નથી. આહાહા... એવો ભગવાન ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું. ચૈતન્યમાત્ર જ્યોતિ, અગ્નિની જ્યોતિ છે એ તો ઉષ્ણ જ્યોતિ છે. આ ચૈતન્યમાત્ર જ્યોતિ, જાણક, દેખન ચૈતન્યજ્યોતિ સ્વરૂપ. આહાહા ! એ પ્રકાશની ચૈતન્ય પ્રકાશની ઝળહળજ્યોતિસ્વરૂપ એ હું, એ આત્મા, છે? આહા ! ચૈતન્યમાત્ર જ્યોતિ આત્મા છું. એ હું આત્મા છું, એવું સમ્યગ્દષ્ટિને અંતરમાં આ રીતે ભાસ્યું. જે અજ્ઞાનપણે અપ્રતિબુદ્ધ હતો, એને સમજાવવામાં આવ્યો, ત્યારે આ રીતે એ સમજ્યો ! આહાહાહા !
અરેરે ! એ આ આત્માને જાણ્યો, એ શુભભાવથી જણાતો હશે ? આરે ભગવાન શું કરે છે પ્રભુ શું કરે છે ભાઈ ? આહાહા ! શુભરાગ તો વિકાર ને આસ્રવ છે. ત્યાં એમ કહ્યું છે ને તોંતેર ગાથામાં ‘અહમેવો’ આસ્રવોથી કેમ નિવર્તે ? એમ શબ્દ છે ને ? તોંતેરમાં ત્યાં મથાળું એમ છે કે આસ્રવોથી કેમ નિવર્તે ? કે આ રીતે, કે હું અનાદિ-અનંત ચૈતન્યમાત્ર જ્યોતિ છું, મારી પર્યાયમાં રાગનું તો પરિણમન નહીં, પણ ષટ્કા૨ક ( નું ) નિર્મળ પરિણમન છે, એનાથી મારી અનુભૂતિ, તત્ત્વ ભિન્ન છે, એ હું છું તોંતેર. એ ગાથા તો ભાઈએ લીધી છે ઓલાએ દેવચંદ્રજીએ, શ્વેતાંબર છે ને દેવચંદ્રજી એણે તોંતેરમી ગાથા લીધી છે, એક આગમ છે ને એનું, પહેલાં વાંચેલું સીત્તેર, એકોત્તેરમાં એનું શું કહેવાય ? ‘આગમસાર' છે આંહી છે, તેમાં આ લીધી છે ગાથા, ક્યાંથી લીધી એમ નથી મૂક્યું એણે, છે સમયસારની, ન્યાં ક્યાં હતું એમાં ? આહાહા !
Page #613
--------------------------------------------------------------------------
________________
૫૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આંહી કહે છે, આહાહા... કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. હું પ્રભુ ચૈતન્યમાત્ર ઝળહળ જ્યોતિ પ્રકાશનો, ચૈતન્યજ્યોતિના નૂરના તેજનું પૂર એવો હું આત્મા, એ મારા અનુભવથી જણાય છે. આહા ! છે? કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. એ રાગથી નહીં, હું આવો જે ચૈતન્યમાત્ર જ્યોતિ છું એ ચૈતન્યમાત્ર જ્યોતિની પરિણતિથી હું જણાઉં છું. મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહાહા... અહીંયાં તો મતિ ને શ્રુતજ્ઞાનને પણ પ્રત્યક્ષ ગણી નાંખ્યું છે. આહાહાહાહા! જેને આત્માને જાણવા માટે મતિ શ્રુતજ્ઞાનની અપેક્ષા છે, પણ એ સિવાય રાગ અને મનની પણ જેને અપેક્ષા નથી. આહાહાહા ! અરેરે !
મારા જ અનુભવથી, એ શબ્દ પડ્યો છે “જ' પડ્યો છે. મારા જ, એટલે ચૈતન્યમાત્રજ્યોતિ એના સ્વભાવની પરિણતિથી જ મને મારો અનુભવ છે. આહા! મારા જ, છે? અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહાહાહાહા ! આ તો ધીરાના કામ છે બાપા!
હું ચૈતન્યમાત્ર જ્યોતિ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહાહાહા ! મારા આત્માના શાંત ને વીતરાગી પર્યાયરૂપ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આવી વાત છે ભાઈ ! આહાહાહાહા !
આ કાલ તો લેવાણું 'તું ફરીથી લેવાણું, આ “અહં” ની વ્યાખ્યા છે “અહં” ની આ વ્યાખ્યા છે. “એક્કો” ની પછી આવશે. આહાહાહાહા! સમજાણું કાંઈ? ન્યાંય “અહં” ની વ્યાખ્યા કરી છે તોંતેરમાં “અહં” હું આ પ્રત્યક્ષ અનાદિ અનંત ચૈતન્ય પ્રત્યક્ષ જ્યોતિમાત્ર છું. આહાહા ! ત્યાં એમ લીધું છે.
અમૃતચંદ્રઆચાર્યની ટીકા ગજબ છે, સંતોએ ગજબ કામ કર્યા છે. આહાહા ! દિગંબર સંત હોં! આહા!(શ્રોતાબીજા કોણ સંત છે?) બીજા કોઈ છે જ નહીં. આહાહા! સાદી ભાષા, સાદો ભગવાન રાગ વિનાનો. એને સમજાવ્યો છે પ્રભુ, તું કોણ છો ભાઈ? આહાહાહા ! બાળક હો કે સ્ત્રી કે પુરુષ હો, એ તો દેહનાં નામ – ચાળાં છે બધા. ભગવાન, અંદર જે ભગવાન છે એ બાળક ક્યાં ને વૃદ્ધ ક્યાં યુવાન ક્યાં ને સ્ત્રી ક્યાં પુરુષ ક્યાં? એ તો ચૈતન્યમાત્ર જ્યોતિ તે આત્મા, હું છું એ મારા અનુભવથી પ્રત્યક્ષ જણાય છે, એમ કહે છે. આહાહાહાહા ! એ મારી વીતરાગી અનુભવ દશા, એનાથી હું પ્રત્યક્ષ જણાઉં છું. આહાહાહાહા ! આવી વાત છે પ્રભુ, આવો મારગ છે. એને સાંભળવા મળે નહીં ભાઈ ! એને ક્યારે વિચારે? શું કરે ? આહાહા ! એવી દુર્લભ ચીજ થઈ પડી અત્યારે, અત્યારે તો આ શુભજોગ છે, એ જ બધું છે, અત્યારે આ શુદ્ધઉપયોગ ને એવું છે જ નહીં. અરે ભગવાન, આ પંચમકાળના સંતો, પંચમકાળનો શ્રોતા, એને કહે છે ને પંચમકાળનો શ્રોતા, આ રીતે સમજે છે. પંચમકાળનો શ્રોતા છે ને આ. આહાહાહા..
હું, મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. એ હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂ૫ આત્મા – જ્યોતિ સ્વરૂપ આત્મા, જ્યોતિવાળોય નહીં. ચૈતન્યમાત્ર જ્યોતિ સ્વરૂપ આત્મા છું. આહાહાહાહા.. કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહાહાહા! મારી નિર્મળ પર્યાયથી મારા સ્વભાવની નિર્મળ પર્યાયથી મને પ્રત્યક્ષ જણાય છે. આહા! હું જે છું નિર્મળપર્યાયવાળો એ નિર્મળપર્યાયથી હું જણાઉં છું રાગ ને નિમિત્તથી ને વિકલ્પથી નહીં. આહાહા! નહીં, ન કહ્યું,
Page #614
--------------------------------------------------------------------------
________________
૫૯૯
ગાથા - ૩૮ અસ્તિથી વાત કરી છે, આહાહાહા !
બાપુ, આ તો ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથ. જિનેશ્વરદેવના આ કથનો છે, એ સંતો, જગતને એ જાહેર કરે છે. આહાહા ! ભાઈ ! પરમેશ્વર ત્રિલોકનાથ એમ કહે છે, કે જેને આત્મા જણાયો તે પોતાના સ્વરૂપથી જણાય છે. આહા... એનું સ્વરૂપ એ રાગ ને પુણ્ય એ એનું સ્વરૂપ નથી. એનું સ્વરૂપ તો ચૈતન્યમાત્ર જ્યોતિ સ્વરૂપ, તો એ ચૈતન્યજ્યોતિની પરિણતિ જે છે, તેનાથી આ જણાય છે. આહાહાહાહાહા !
અમૃત રેયાં છે. હૈ! આહાહા ! અરે લોકોને આકરું લાગે, બાપુ શું થાય ભાઈ ? મારગ જ આ છે ત્યાં, એને પહેલો શ્રદ્ધામાં તો નક્કી કરે, ભલે બહિર્લક્ષી શ્રદ્ધા, એમાં નકકી તો કરે કે આત્મા તો પોતાના સ્વરૂપથી જ જણાય એવી ચીજ છે. એ ગુરુથી નહિ, દેવથી નહિ, શાસ્ત્રથી નહિ, રાગથી નહિ, મનથી નહિ. આહાહાહા !
મારા જ, મારા “જ” એકાંત કરી નાંખ્યું છે. અનેકાંત આમ નહીં, કે રાગથી પણ જણાય, મનથી પણ જણાય, વિકલ્પથી પણ જણાય, દેવથી પણ જણાય આનાથી જણાય ને એનાથી (પણ) જણાય, એનું નામ અનેકાંત? એ અનેકાંત નથી પ્રભુ. આહાહા ! હું તો મારો સ્વભાવ, ચૈતન્યજ્યોતિ, જળહળજ્યોતિ જળહળજ્યોતિ એવી ચૈતન્યની પરિણતિ નિર્મળ વીતરાગી, એવી પરિણતિથી હું જણાઉં એવો આત્મા હું છું, એનાથી હું અનુભવું છું એમ કહે છે. આહાહાહાહા ! છોટાભાઈ ! આવી વાતું છે. ક્યાં ગયાં શાંતિભાઈ ? આવી વાતું છે, આ કલકત્તામાં ક્યાંય મળે એવું નથી ક્યાંય. પૈસા ન્યાં મળે ધૂળ! આહાહા!
અરે, આ તત્ત્વની વાત પણ ભાઈ, આહા ! વસ્તુ છે ને, વસ્તુ પ્રભુ છે ને! એ જ્ઞાયક છે ને! એ નિષ્ક્રિય. પર્યાયથી પણ રહિત, નિષ્ક્રિય છે ને! એ ધ્રુવ છે ને! એ સામાન્ય છે ને! તે વસ્તુને દૃષ્ટિમાં જ્યાં ત્યે છે, આહાહા ! તે મારી અનુભવની પર્યાયથી હું જાઉં એવો છું. આહાહા ! બીજી રીતે નહિં એમ એમાં આવી ગયું. આહાહા!
મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે, આ વચન છે, પ્રત્યક્ષ લ્યો હજી તો કેવળ થયું નથી ને તોય કહે છે પ્રત્યક્ષ જણાય છે. આહાહા ! મારો ભગવાન ચૈતન્યજ્યોતિ સ્વરૂપ તેને મારી શુદ્ધ પરિણતિથી હું જાણું છું, એ પ્રત્યક્ષ જણાય છે એમ કહે છે. આહાહા.. મારી નજરુંમાં દૂર રહે છે, એમ નહીં, મારી નજરમાં એ પ્રત્યક્ષ જણાય છે. આહાહાહા ! આવી વાતું છે. શાસ્ત્રથી જણાઉં છું એમેય નહીં, એમ કહે છે. આહાહા ! શાસ્ત્રનું જ્ઞાન થયું, અગિયાર અંગનું માટે હું જણાઉં છું, એમેય નહીં. આહાહાહા !
હું તો મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાઉં છું એવો હું છું. આહાહાહા ! ત્યાં સુધી “અહં”નું આવ્યું. શું? ત્યાં સુધી “અહં' “અહં'ની આ વ્યાખ્યા થઈ. આ હું, આ હું, આ હું, આહાહાહાહા !
હવે “એક્કો” એકાની વ્યાખ્યા હવે. આહાહા ! આ એક્કા નથી હોતા, એને એક બળદ હોય છે. શું સમજાણું? ગાડાને બે બળદ હોય, એક્કા સમજાય છે? એમાં એક બળદ હોય, અમારે એક્કા ઘણી વાર ઉમરાળેથી ગારિયાધાર જવું હોય ને, બાર ગાઉ તે દિ' તો ક્યાં હતું રેલ ને કાંઈ, મોટર ને રેલ ઘોડાગાડી, તે દિ' પ્લેગ હતો તે બેય ભાયું જાતા તે એક્કા લઈને જાઈએ, ગારિયાધાર બાર ગાઉ સવારથી સાંજે પહોંચે, સવારથી હાલે તો સાંજે પહોંચે બાર
Page #615
--------------------------------------------------------------------------
________________
૬૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨
ગાઉ, બાર આના મળે એને આપે. ભાઈ, એક્કા કહેવાય એને, એક્કા કહેતા ને ? ( શ્રોતાઃ- એક બળદ જોડે ) એક બળદ હોય એક્કાને, આ તો ઘણીવા૨ જતા ને એક્કામાં, ઉમરાળેથી ગારિયાધાર જતા ને અમારા બહેન ત્યાં હતા, ત્યારે પ્લેગ હતો આ તો છેલ્લા ત્યાં ગયા હતા, છેલ્લું યાદ છે બરાબર. આહાહા!
એક્કામાં બેઠા, અંધારું સવા૨માં મારી બાએ કહ્યું ભાઈ કનુ, બહેનને સાંય કહેજે – સાંય કહેજે, સાંય કહેજે એવું આવે છે. શું કહેવાય સાંય કહેજે એમ કહ્યું સાતા આ એમ સાંઈ કહેજે બહેનને સાંય કહેજે બસ આ છેલ્લા શબ્દ. ઈ પાછળથી ગુજરી ગયા. પ્લેગ હતો. આહાહા ! સાંજે ન્યાં પહોંચ્યા બાર ગાઉ, અમુક દિવસ પછી સાંભળ્યું કે (બા ) ગુજરી ગયા, ત્યાં હતા અમે ગારિયાધાર.... આ ઓગણસાંઈઠની સાલની વાત છે, તમારા જનમ પહેલાં, ઓગણસાંઈઠ ( શ્રોતાઃ પંચોતેર વર્ષ થયાં ) પંચોતેર વર્ષ પહેલાં, એટલાં વરસ થયાં, પોણોસો વ૨સ થયાં, પણ તાજું જ આમ દેખાય છે હોં. આહાહા !
બા એમ કહેતા ભાઈ, બહેનને સાંય કહેજે અને ત્યાં, આહાહા ! મોટાભાઈ આંહી હતા ખુશાલભાઈ, એકલા એ પણ ગુજરી ગયા. અરેરે ! આહાહા ! આ એક્કો ! એકલો ભગવાન, એક બળદથી હાલે જેમ એમ એકલો એકથી હાલે એવો આત્મા ! આહાહા !
હું ચિન્માત્ર આકા૨ને લીધે, ચિન્માત્ર સ્વરૂપ, આકાર એટલે સ્વરૂપ. જ્ઞાનમાત્ર સ્વરૂપને લીધે, જ્ઞાનમાત્ર એટલે કે એમાં જે ક્રમ કે અક્રમના જે ભેદો છે એ એમાં નથી. હું ચિન્માત્ર આકાર સ્વરૂપને લીધે, હું આ પછી આવ્યો પણ ચિન્માત્ર આકા૨ને લીધે હું, જ્ઞાનસ્વભાવ, જ્ઞાનમાત્ર. આહાહાહાહા ! આ... આ... ભાગ્ય, ભાગ્ય બાપા આવી ચીજ રહી ગઈ હૈ. જગતના ભાગ્ય ભાઈ !
હું તો જ્ઞાનમાત્ર આકારને લીધે, ચિન્ એટલે જ્ઞાનમાત્ર એમાં દર્શન આવી ગયું. હું સમસ્ત ક્રમરૂપ, આ ક્રમબદ્ધની આંહી અત્યારે વ્યાખ્યા નથી. આંહી તો ક્રમે ક્રમે નર્કગતિ મનુષ્યગતિ, દેવગતિ ક્રમે ક્રમે હોય છે, એવા ક્રમરૂપથી પણ હું નિરાળો છું અને અક્રમ એટલે પર્યાય અક્રમે છે એ વાત આંહી નથી, પર્યાય અક્રમ છે જ નહીં, આહાહા... આંહી તો અક્રમ એટલે ક્રમ એટલે મનુષ્યગતિ, દેવગતિ એક પછી એક, એવા ક્રમરૂપ અને અક્રમરૂપ એક સાથે જે જોગ, લેશ્યા, કષાય એક સાથે હોય છે, એ અક્રમ છે. ક્રમ ગતિ આદિ અને અક્રમ જોગ લેશ્યા આદિ એવા ભાવથી, આહાહા... પ્રવર્તતા એવા ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવો, આહા ! ( શ્રોતા:- પર્યાય ભાવો ) આહા... પર્યાયમાં એ ગતિ આદિના એક અનેક. આહા ! એવા વ્યાવહારિક ભાવો વ્યવહારિક તો નવતત્વમાંય આવશે. પણ આ વ્યવહારિક ભાવો શબ્દ છે ઓલામાં વ્યવહારિક નવતત્વો આવશે શુદ્ધમાં. આહાહાહા ! આવું છે.
સમસ્ત ક્રમરૂપ, આમાંથી કેટલા'ક કાઢે છે જુઓ ! ક્રમ અક્રમ બેય છે, પણ કોની વાત છે આ ? ( શ્રોતાઃ પર્યાયની વાત છે ) આંહી તો પર્યાયમાં ગતિ આદિ થાય એ એકપછી એક ક્રમમાં અને એકસાથે થાય જોગ, કષાય, લેશ્યા એ અક્રમરૂપ, એની વાત છે. પર્યાયમાં આ હોય છે. સમજાય છે કાંઈ ? આહાહા ! દીવા જેવું તો લખ્યું છે અંદર. આહાહા ! ( શ્રોતાઃ- દીવા જેવું તો લખ્યું છે પણ આંખ ઉઘાડે તો ને )
Page #616
--------------------------------------------------------------------------
________________
ગાથા
=
૩૮
૬૦૧
‘હું' એક લેવો છે ને હવે ‘અહં’ આગળ લીધું એ થઈ ગયું, હવે “એક” લેવો છે. આહાહા ! જ્ઞાનમાત્ર, પ્રકાશમાત્ર, ચૈતન્યચંદ્ર – ચૈતન્ય શીતળચંદ્ર માત્ર, આહાહા ! સ્વરૂપને લીધે આકાર એટલે સ્વરૂપ. હું સમસ્ત ક્રમરૂપ ગતિ મનુષ્યની એક પછી એક દેવગતિ આદિ એનાથી પણ નિરાળો, અક્રમ એકસાથે જોગ – લેશ્યા–કષાય અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવો, એ ભેદરૂપ ભાવો, આહાહાહા... એ વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી. આહાહાહા... માટે હું એક છું. આ એકની વ્યાખ્યા. આહાહા... સમજાણું કાંઈ ? બાપુ, આ તો ધીરાની વાતું છે ભાઈ ! આ કાંઈ કોઈ ભાષણો મોટા ને એવું નથી આ, આ તો તત્ત્વની વાત છે ભાઈ ! આહાહા ! એ ધીરા થઈને, મધ્યસ્થી થઈને સાંભળે. તો એ વાત બેસે( સમજાય ) એવી છે. આહાહા!
સમસ્ત ક્રમરૂપ સમસ્ત ક્રમરૂપ, એક પછી એક થતી દશાઓ બધી અને અક્રમ એકસાથે થતી દશાઓ બધી, આહાહા... એવા ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. વસ્તુ અભેદ આહાહા ! આવા અનેક ક્રમરૂપ કે અક્રમરૂપ ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક અભેદ છું. આહાહા ! આહાહા ! આમ આત્માનું જ્ઞાન થયું એ આમ પોતાને અનુભવે છે. સમજાણું કાંઈ ? આહા!
હું એક છું. હવે “શુદ્ધો” ત્રીજો બોલ અ ં, એક્કો, શુદ્ધો હવે ત્રીજા બોલની વ્યાખ્યા છે. આહા ! નર–મનુષ્ય, નારકી આદિ જીવના વિશેષો જુઓ ! આ જીવના આ વિશેષો, જીવની પર્યાય.... નવ તત્ત્વમાં જ્યારે લેવું હોય ભેદરૂપ, ત્યારે તેની પર્યાય જે વિશેષ છે ને, તેને જીવ લેવો, જીવ દ્રવ્ય ન લેવું. સમજાણું કાંઈ ? આહા... ના૨ક આદિ જીવના વિશેષો જીવની વિશેષ પર્યાયો, ઈ એક બોલ. જીવની પર્યાયનો એક બોલ. ‘અજીવ’ અજીવનું જ્ઞાન થાય પર્યાયમાં તે અજીવ, અજીવ કાંઈ થતો નથી જીવ. ‘પુણ્ય’ દયા, દાન-આદિના શુભભાવ, લ્યો, આંહી તો શુભભાવ, આહાહાહાહા ! અરે ભગવાન ! ‘પાપ’ અશુભભાવ, બે થઈને ‘આસ્રવ’ નવાં આવ૨ણનું કા૨ણ. ‘સંવર’– પર્યાયની સંવર દશા. આહાહાહાહા ! પર્યાયની નિર્મળ સંવ૨ દશા, ‘નિર્જરા’, શુદ્ધિની વૃદ્ધિ ને ‘બંધ ’ રાગમાં અટકવું અને ‘મોક્ષ’ – શુદ્ધિની પૂર્ણતા, એ વ્યાવહારિક નવતત્ત્વો, આહાહાહાહા... એ પર્યાયના વ્યાવહારિક નવ ભાવો. વ્યાવહારિક નવતત્ત્વો, છે ને ? ઓલામાં વ્યાવહારિક ભાવોથી હતું, પહેલાંમાં આ વ્યાવહારિક નવતત્ત્વો તેમનાથી, આહાહાહાહા... એ પર્યાયોથી, આહાહાહા ટંકોત્કીર્ણ એકરૂપ સ્વરૂપ ટંકોત્કીર્ણ એટલે ટાંકણાથી જેમ કાઢયું હોયને એકાકાર એવું શાશ્વત એક જ્ઞાયકસ્વભાવ, એક જ્ઞાયકસ્વભાવરૂપ આવ્યું હવે અહીંયાં, આહાહાહા... ઓલામાં ચૈતન્યજ્યોતિ લીધું આંહી જ્ઞાયક સ્વભાવ લીધું. એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે એ વ્યાવહારિક પર્યાયો, જીવના પર્યાયો અને રાગાદિ બધા ભેદો એનાથી જુદો છું. આહાહાહાહા ! આવી ગંભીર વાતું ! એ એમ ને એમ વાંચી જાય ને માની લે. આહાહા ! અરે રે ! આંહી સુધી વાત, કાલ તો આવી'તી લ્યો !
શ્રુતસાગરે લખ્યું છે કે અત્યારે તો શુભજોગ જ હોય, શુભઉપયોગ જ હોય. શુદ્ધ – શુદ્ધ હોય નહીં, અરે અરે પ્રભુ, પ્રભુ ! ભાઈ ? અત્યારે આત્મા ન જણાય એમ એનો અર્થ થ્યો. (શ્રોતાઃ- આ બધું આ કાળનું લખેલું છે ને !) પંચમકાળના પ્રાણીને કહે છે ને પંચમકાળનો
Page #617
--------------------------------------------------------------------------
________________
૬૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પ્રાણી અનુભવે છે, એમ કહે છે. આહાહા ! અરે પ્રભુ! “કોઇ એમ કહે છે કે એમ કરીને લખ્યું છે, રાત્રે નો વાંચ્યું?
એ મુમુક્ષુ એમ કહે છે, એમ એ લખે છે કે શુદ્ધઉપયોગ પહેલો હોય ને પછી સમકિત થાય, ભાઈ એમ કોણે કહ્યું? આવું લખ્યું! પણ એ શુદ્ધઉપયોગથી સમકિત થાય, શુભથી (થતું હોય તો ) શુભ તો આસ્રવ છે. આહાહા ! અરે પ્રભુ શું કરે છે? લોકોમાં બહારના ત્યાગનો મહિમા નગ્નપણું ને એમાં હવે, આહા... લોકો ઝૂકી જાય એમાં પણ પ્રભુ! પ્રભુ મારગ તારા જુદા છે ભાઈ ! (શ્રોતા લોકો પણ વેષમાં ઝૂકે છે) વેષમાં ઝૂકે છે. અરેરે ! આહા.. હા! પણ વેષ તો તારો એક જ્ઞાયકવેષ છે ને પ્રભુ! આહાહા ! (શ્રોતા – એ તો નિશ્ચયે, આ તો વ્યવહારે) એની તને ખબરું નથી ભાઈ, આ બધા પર્યાયના ભાવ મોક્ષાદિ બધા વેષ કીધા છે ને, તો એનો જ્ઞાયક ભેખ છે એકલો, ચૈતન્યજ્યોતિ ઝળહળ જ્યોતિ પ્રભુ જ્ઞાયકભાવ, એ તારો ભેખ છે. આ પર્યાયનો ભેખેય (તારો) નહીં. એમ કહે છે. આહાહાહાહા !
પ્રભુ! આ તો સત્યની વાત છે પ્રભુ. એ લોકોને એવું લાગે છે કે અમને હવે સાધુ માનતા નથી, એથી આ રીતે ચલાવ્યું હવે, અરે ભાઈ, એમ રહેવા દે બાપુ!(શ્રોતા:- સાધુ બીજા માને કે ન માને એમાં એને શું?) એમાં વસ્તુ શું છે, એમ બાપુ સમજને ભાઈ ! આહાહા ! આંહી તો પરમાત્માએ કહેલી તત્ત્વની વાત શ્રોતાએ પોતાના સ્વભાવને જામ્યો છે તે આંહી કહે છે. પંચમકાળનો પ્રાણી એમ કહે છે. પંચમકાળના સંતોએ, પંચમકાળના શ્રોતાને કહ્યું'તું એ શ્રોતા આ રીતે અનુભવે છે. આહાહા! આંહી ચોથા આરાની વાતું છે જ ક્યાં? આહા!
છે! ટંકોત્કીર્ણ, ઓલા નવ પર્યાયના ભેદ છે ને? જીવની વિશેષ દશાઓ અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ પર્યાયો છે. આહાહા... એના ભેદભાવોથી વ્યાવહારિક નવતત્ત્વો તેમનાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવ, ઈ તો એવો ને એવો ભગવાન અદબદનાથ જ્ઞાયકસ્વભાવથી ભરેલો પ્રભુ એકલો, આહા... એ વડે, અત્યંત જુદો છું, - ઈ પર્યાયથી અત્યંત જુદો છું. આહાહાહા ! નારકી આદિ ને સંવર નિર્જરાની પર્યાયથી પણ અત્યંત જુદો છું. આહાહાહા ! આહા... મોક્ષની પર્યાયથી ય જુદો, મુક્તસ્વરૂપ છું, સ્વરૂપ જ મારું મુક્ત છે. પર્યાયથી મુક્તિ એ પણ નહીં. આહાહાહાહા! સમજાણું? બદ્ધથી તો રહિત છું, આસવના રાગથી તો રહિત છું પણ મોક્ષની પર્યાય, જે નિર્મળ એક સમયની એમાં હું નથી આવતો, હું તો એનાથી જુદો છું. આહાહાહા!
હું એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડ, એકજ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું, અત્યંત જુદો છું. આહાહાહાહાહા ! એ આસવ પુણ્ય પાપની પર્યાય ને સંવર, નિર્જરા ને મોક્ષની નિર્મળ પર્યાય, આહાહા... મારો ભગવાન દ્રવ્યસ્વભાવ તો એનાથી તદ્દન જુદો છે. આહાહાહા ! એ સાધકની પર્યાય ને સિદ્ધની પર્યાયથી પણ જુદો છું એમ કહે છે. સંવર-નિર્જરા એ સાધકની પર્યાય, આસ્રવ પુણ્ય પાપ બાધકની પર્યાય, મોક્ષ સાધ્ય પર્યાય. આહા.... આહાહા ! એથી પણ અત્યંત જુદો છું. આહાહાહા ! આહા! આવી વાતું છે.
ત્યારે એણે આત્મા જાણ્યો એમ કહેવાય, એમ કહે છે. પર્યાયના નવના ભેદોથી પણ અત્યંત જુદો છું, તે હું શુદ્ધ છું. છે? માટે હું શુદ્ધ છું. શુદ્ધની વ્યાખ્યા આ કરી. ઓલામાં શુદ્ધની
Page #618
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૮
૬૦૩ વ્યાખ્યા એ કરી તોંતેર (ગાથા). કે પર્યાયમાં જે ષકારકનું પરિણમન છે, આ જે સંવર નિર્જરા આદિ કીધા એ ષકારકનું પરિણમન શુદ્ધ છે, એનાં પરિણમનથી પણ મારી અનુભૂતિ એટલે વસ્તુ છે તે તદ્ન ભિન્ન છે. આહાહાહા ! આવી વાતું છે. ઈ એમ જાણે છે, અનુભવે છે. પર્યાય. આહાહાહા ! પણ કહે છે કે એ અનુભવની પર્યાયથી હું છું તે જુદો છું. આહાહા! એ પર્યાયમાં આખી ચીજ આવતી નથી. આખી ચીજનું જ્ઞાન આવે, પણ એ ચીજ જે છે પર્યાયથી ભિન્ન, એ પર્યાય-નિર્ણય કરનારી પર્યાયમાં એ ચીજ આવતી નથી. આહાહા ! આહાહાહા ! શું શાસ્ત્ર? આ સમયસાર !
આવા નવતત્ત્વના પર્યાયના ભેદો એટલે વ્યાવહારિક નવ તત્ત્વો, ઈ પર્યાયો વ્યવહાર થઈ નવ થયાને નવ વ્યવહાર તત્વો તેમનાથી, આહાહાહા... સંવર-નિર્જરા ને મોક્ષ પણ પર્યાય છે તે વ્યવહાર થઈ ગયો એ. આહાહાહા... આજ રવિવાર છે ને? આવ્યા છે ને, અમારે કે' છે ને ચીમનભાઈ કે રવિવારે સારું આવે છે બધું, આવો મારગ છે આ. આહાહા! આહાહા!
ઓલામાં એમ કહ્યું હતું ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, આંહી એમ કહ્યું કે પર્યાયો આદિના વ્યાવહારિક નવ તત્વો તેમનાંથી એક સ્વભાવરૂપ ભાવ મારો અત્યંત જુદો છે. આહાહા. (શ્રોતા- એ જુદો જ છે!) ઓલામાં આવ્યું છે ને ભાઈ માટીનું સુડતાલીસ નયમાં માટીનાં વાસણની પર્યાયથી જુઓ તો એ અશુદ્ધતા છે કહે છે, માટીમાં માટીરૂપે જુઓ તો એ શુદ્ધ છે. એમ ભગવાન આત્માને, આહાહાહા... એની પર્યાયથી જાઓ તો એ અશુદ્ધ કહેવાય છે, આહાહા... સોળમીમાં આવી ગયું છે, મેચક. આહાહા... કેવી શૈલી તો જુઓ!
એ જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાયથી જુઓ તો મલિન કહેવાય- વ્યવહાર કહેવાય. આહાહાહા ! ભેદરૂપ પર્યાયને વ્યવહાર ને મલિનતા કહેવાનો વ્યવહાર છે, કહે છે. આહાહા! કો' સોળમીમાં એ કહ્યું આ નયમાંય એ કહ્યું ચારે કોરથી જુઓ તો વસ્તુ, પૂર્વાપર વિરોધ રહિત સિદ્ધ કરે છે. આવી શૈલી ક્યાંય બીજે છે નહીં દિગમ્બર સંતો સિવાય. આહાહા! સમજાણું કાંઈ ? આહા!
અહમેક્કો ખલુ સુદ્ધો' એ “શુદ્ધ'ની વ્યાખ્યા થઈ, શુદ્ધ એને કહીએ કે પર્યાયના ભેદોથી ભિન્ન તેને “શુદ્ધ' કહીએ. પર્યાય સહિત જો એને કહો તો તો એ અશુદ્ધતા છે એમ કહે છે. આહાહા! આહાહા !
હવે “દંસણનાણ સમગ્ગો” ત્યાંય (તોંતેરગાથામાં) એમ છે “દંસણનાણ સમગ્ગો’ તોંતેરમાં છે, આમાં ‘દંસણનાણમઈઓ છે કેમકે ત્યાં આગ્નવને નાશ કરવાનો ઉપાય બતાવવો છે એને એટલે હું આવો છું. એમ જાણીને, આસ્રવને ક્ષય કરું છું એમ છે ત્યાં તોંતેર (ગાથામાં) આંહી તો આવો છું. એમ જાણીને પર્યાયના ભેદો મારામાં નથી. આહાહા !
હવે ત્યાં તોંતેરમાં “દંસણનાણ સમગ્ગો” હતું અહી “દંસણનાણમઈઓ” છે. ચિન્માત્ર હોવાથી, ભગવાન શાયક સ્વરૂપ, જ્ઞાયકસ્વરૂપ, ચિન્માત્રજ્યોતિ ચૈતન્ય ધ્રુવ જ્યોતિ, એવા અનંતા અનંતા ગુણોનો ભંડાર ભગવાન એવો ચિન્માત્ર જ્યોતિને લઈને, સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી. સામાન્ય નામ દર્શન, વિશેષ નામ જ્ઞાન, છે ને? પાઠમાંય છે ને ‘રંસT TIM' દંસણ એટલે સામાન્ય ને જ્ઞાન એટલે વિશેષ બે છે ને?
Page #619
--------------------------------------------------------------------------
________________
૬૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એટલે પહેલું સામાન્ય વિશેષ લીધું. - એક ચૈતન્યમાત્ર ભગવાન આત્મા પ્રકાશની મૂર્તિ, ચૈતન્યચંદ્ર, શીતળતાનો પિંડ પ્રભુ અને જ્ઞાનમૂર્તિ એકલો પ્રભુ! આહાહાહા ! એને લઈને સામાન્ય વિશેષ એવા જે ઉપયોગપણાને ઓળંગતો નથી, મારો સ્વભાવ દર્શન ને જ્ઞાન છે, એને ઓળંગતો નથી. આહાહા! રાગાદિ એનો સ્વભાવ નથી ને એના સ્વરૂપમાંય નથી. આહાહા ! આંહી તો સંવર-નિર્જરા ને પર્યાયનો ભેદ પણ જેના સ્વરૂપમાં નથી. આહાહાહાહા ! અરે, પ્રભુ! આહાહા.. એનો અર્થ છે કે સંવરનિર્જરાને લક્ષે મોક્ષ ન થાય, દ્રવ્યને લક્ષે થાય. આહા ! આહાહાહાહા !
- ચિન્માત્ર હોવાથી આ ચોથો બોલ. સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને લીધે, સામાન્ય વિશેષનો જાણવા દેખવાના વેપારપણાને લીધે ઓળંગતો નથી, એને લઈને ઓળંગતો નથી. માટે હું દર્શનજ્ઞાનમય છું. આહાહાહા ! એમ પર્યાયની અનુભવદશા એમ કહે છે. આહાહાહા ! સમજાણું કાંઈ? સામાન્ય વિશેષ ચિન્માત્ર હોવાથી, મારા દેખવા જાણવાના ઉપયોગ પણાને છોડતો નથી, ઓળંગતો નથી. માટે હું દર્શનજ્ઞાનમય છું, હું દર્શનશાનવાળો છું એમેય નહીં, દર્શનજ્ઞાનમય છું. આહાહાહાહા !
આવી ટીકા તો હજારો વર્ષથી છે, એ કાંઈ નવી છે? અમૃતચંદ્રાચાર્યનો આ શ્લોક ને ગાથા બે હજાર વર્ષ પહેલાંની અને ટીકા, હજાર વર્ષ પહેલાંની છે.)
ચૈતન્યસૂર્યને પ્રકાશવામાં ટીકા એની સ્પષ્ટતા કરી છે ટીકાએ. આહાહાહા !
સાહરુવી' સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં – શું કહે છે? મારું જ્ઞાન સ્પર્શ, રસ, ગંધને જાણવારૂપે પરિણમેલું હોવા છતાં, આહાહા ! સ્પર્શ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ એવા એ જેમાં નિમિત્ત છે જડ. સ્પર્શ, રસ, ગંધ આદિ છે, એવા સંવેદનરૂપે પરિણમવું એ મારું ઉપાદાન. એનાં જાણપણારૂપે – વેદનરૂપે પરિણમ્યો એવો હું, એવો (હોવા) છતાં પણ, આહાહા ! સ્પર્શાબ્દિરૂપે પોતે પરિણમ્યો નથી. એ સ્પર્શ, ગંધ, રસપણે આત્મા થતો નથી. આહાહાહા ! એ સ્પર્શ, ગંધ, રૂપ, રસ, સ્પર્શ એમાં જેમાં મારા જ્ઞાનના વેદનમાં એ નિમિત્ત છે. અને તે નિમિત્તનું જેમને વેદન છે એ નિમિત્તનું નથી. વેદન મારું છે, એમાં એ નિમિત્ત છે છતાં તે, તે રૂપે પરિણમ્યો નથી. આહાહાહા !
રૂપી પદાર્થના જ્ઞાનપણે પરિણમેલો હું, તે રૂપીપણે હું થતો નથી, માટે હું અરૂપી છું. આહાહાહા ! સમજાણું કાંઈ? રૂપી પદાર્થને જાણવા છતાં વેદનપણે પરિણમ્યો છતાં તે રૂપીમાં પોતે પરિણમ્યો નથી રૂપીપણે પરિણમ્યો નથી. રૂપીના પોતાના જ્ઞાનરૂપે પરિણમ્યો છે. આહાહાહા ! માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. પરમાર્થે હું ત્રિકાળ સદાય અરૂપી છું. આહાહાહા ! વિશેષ કહેવાશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !).
પ્રવચન નં. ૧૧૦ ગાથા - ૩૮ તા. ૧૭-૧૦-૭૮ મંગળવાર આસો વદ-૧ સં. ૨૫૦૪
આડત્રીસ ગાથા. અહીં સુધી આવ્યું છે. પરમાર્થે હું સદાય અરૂપી છું, ત્યાં આવ્યું છે ને? હું એક છું એની વ્યાખ્યા આવી ગઈ, શુદ્ધ છું એની આવી ગઈ, જ્ઞાનદર્શનમય છું આવી ગઈ,
Page #620
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૮
૬૦૫ સદાય અરૂપી છું હવે એ કહે છે.
અનાદિનો અપ્રતિબુદ્ધ અજ્ઞાની હતો, જેને આત્માનું જ્ઞાનસ્વરૂપ શું છે એની બિલકુલ ખબર નહોતી અને વિરોધ અજ્ઞાન હતું, આહાહા. એને પણ ગુરુદ્વારા એ સમજાવતાં, એ વારંવાર એનું રટણ કરતાં; એ સમજી ગયો અંદરથી. અરે ! હું તો પરમેશ્વરસ્વરૂપ છું. મુઠ્ઠીમાં જેમ સોનું હોય ને ભૂલી જાય એમ ભગવાન અંદર છે એને હું ભૂલી ગયો હતો. આહા! એ મેં યાદ કર્યું હવે કે, ઓહો! ચૈતન્યસ્વરૂપ પરમાત્મસ્વરૂપ ભગવાન પરમેશ્વર આત્મા એ હું. એમ એક અને શુદ્ધ.
આમ સર્વથી જુદા વર્ણ, ગંધ, રસ, સ્પર્શનું જ્ઞાન થવા છતાં તેનાથી તે જુદો એ ચીજ આંહી આવતી નથી, તેમ તેનું જ્ઞાન ચીજમાં જતું નથી. એ રૂપી, વર્ણ, ગંધ, રસ, સ્પર્શને પોતાની સંવેદન શક્તિથી જાણવા છતાં આત્મા તે રૂપે થતો નથી અને તે શેય જ્ઞાનમાં આવતું નથી. આહાહા! આવી વાત છે. આવો ધર્મી જીવ પોતા માટે, એમ નિર્ણય કરીને અનુભવે છે એમ કહે છે. આહા ! એને આંહી તો ત્રણેય ભેગાં લીધાં છે ને દર્શન જ્ઞાન ને ચારિત્ર. આહા! આત્મા શુદ્ધ ચૈતન્ય, પરમેશ્વરરૂપ, એનું જ્ઞાન, એની પ્રતીતિ, અને એમાં આચરણરૂપ રમણતા એ ત્રણ થયાં, એ જીવની પૂરણતાને પામ્યો. આહા ! જેવું એનું પૂરણ સ્વરૂપ છે એવું જ પ્રતીત જ્ઞાનમાં રમણતામાં આવ્યું. આહાહા !
આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો, પરથી બિલકુલ જુદો એવો હું આત્મા, શુદ્ધ ચૈતન્યઘન, આહાહા.. એને સ્વરૂપને અનુભવતો પર્યાયમાં પ્રકાશમાં તેને અનુભવતો, આહાહા... મારો જે પર્યાય છે, એમાં એ સ્વરૂપને અનુભવતો. આહાહાહા ! આનું નામ આત્મા જાણ્યો માન્યો ને અનુભવ્યો, આવી વાત છે.
જો કે અનુભવતો આ હું, મારા સ્વરૂપને શુદ્ધ ચૈતન્ય, રાગથી ભિન્ન, રૂપી ચીજને, રૂપીને જાણતાં છતાં ભિન્ન, અને રાગને જાણતાં છતાં પણ રાગથી ભિન્ન, એવો જે ભગવાન મારો સ્વભાવ, એને અનુસરીને અનુભવતો, સન્મુખ થઈને એમ શબ્દ છે ને ભાઈ ! અભિગચ્છતિ અભિગચ્છતિ અભિગચ્છતિ શબ્દ છે પહેલાં.
શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય વસ્તુ એને હું મારી પર્યાયમાં, પરસમ્મુખતાની જે ધારા હતી એ મિથ્યાત્વ હતું, એ જ્ઞાનની વર્તમાન પર્યાયને અભિગચ્છતિ – સ્વરૂપની સન્મુખ કરી. છે ક્યાં એ શબ્દ? ક્યાંક આવ્યું'તું હવે ઈ તો પહેલાં આવ્યું'તું અભિગચ્છતિ, (શ્રોતાઃ- નવમામાં) નવમામાં ને અભિગચ્છતિ (શ્રોતા:- નો દિ સુવેદિક ઋદ્રિ માMિ તું વનં સુદ્ધ) હા, બસ ઈ, ગાથા- નવમાંનું પહેલું પદ જુઓ! નવમી ગાથા નો દિ સુવેદિક ઋદ્રિ
UIIMમિણ તું જેવાં સુદ્ધ છે? શું કહ્યું મારા ભાવશ્રુતજ્ઞાન દ્વારા અભિગચ્છતિ - વસ્તુની સન્મુખ થઈને.. આહાહાહા.. સUITMનિર્ગતું આ આત્મા કેવલ શુદ્ધ છે એમ હું જાણું છું. આહાહા! અભિગચ્છતિ શબ્દ છે ને?
છઠ્ઠી ગાથામાં પ્રમત્ત અપ્રમત્ત નથી તેવો હું જ્ઞાયક છું, અગિયારમીમાં ભૂતાર્થ જ્ઞાયક ભૂતાર્થ-સત્યાર્થ તે હું છું તેનો આશ્રય, આંહી એમ કહ્યું કે મારા ભાવશ્રુતજ્ઞાન દ્વારા ભગવાનની સન્મુખ થઈને હું અનુભવું છું. આહાહા ! અહીંયાં એ કહે છે, સ્વરૂપને અનુભવતો, આ તો એના
Page #621
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઉપર જરી, (વજન દેના) વસ્તુ જે છે પરથી જુદી રાગથી, રૂપીથી એવી પૂરણ સ્વરૂપ આનંદ પ્રભુ, એને હું મારા સ્વરૂપને અનુભવતો, “આ” “આ” પ્રત્યક્ષ છે કહે છે. જ્ઞાનની પયાર્યમાં “આ” “હું” પ્રતાપવંત રહ્યો. આહાહા !
ઓલી શક્તિ કાઢી (કહી છે) છે ને પ્રભુત્વ, “પ્રભુત્વશક્તિ” તે આમાંથી ત્યાં એમ છે જેનો પ્રતાપ અખંડિત છે. એવો સ્વતંત્રતાથી શોભાયમાન મારો પ્રભુ, જેનો પ્રતાપ અખંડ છે. જેને કોઈ ખંડ કરી શકે એવી તાકાત કોઈમાં નથી. આહાહા!
જુઓ જેનો પ્રતાપ પ્રભુનો, એનામાં પ્રભુત્વ નામનો ગુણ છે, ભગવાન આત્મામાં ઈશ્વર, પ્રભુતા નામનો ગુણ છે, એ ગુણના ધરનારને ભગવાન આત્માને જાણો એ કહે છે, કે મારો પ્રતાપ અખંડિત છે. એ મારા પ્રતાપને, સ્વતંત્રતાથી શોભાયમાનપણું છે. આહાહાહાહા ! એવો હું આત્મા પ્રતાપવંત રહ્યો એમ કહે છે. જોયું! આહાહા ! અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. આહાહા! અલૌકિક વાતું છે બાપુ, સમયસારે તો કેવળીના વિરહ ભૂલાવ્યા છે. આહાહાહા ! ધીમેથી શાંતિથી સાંભળે સમજે તો એને ખબર પડે. આહાહા
આ પ્રકારે હું દંસણનાણમઈઓ સદા અરૂપી, હું, એક, શુદ્ધ, એવો પરથી સર્વથા જુદો એવા સ્વરૂપને અનુભવતો સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો, આહાહા ! આ “હું” આ જ્ઞાયક ચૈતન્ય જ્યોતિપ્રભુ. આહાહા ! જેની જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ થયો. આહાહાહા ! સમજાણું કાંઈ?
આ હું આત્મા આ હું પ્રતાપવંત રહ્યો. “આ” “હું” મારા અખંડ પ્રતાપથી સ્વતંત્રપણે શોભાયમાન રહ્યો. આહાહા! “જુઓ આ આત્માનું જ્ઞાન.' આહાહા ! આ હું ભગવાન આત્મા, એ સર્વથી જુદો, એનાં સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો, મારો (સ્વભાવ) પ્રતાપવંત હું છું. આહાહાહા !મારા પ્રતાપને કોઈ ખંડન કરી શકતું નથી, એવો હું સ્વતંત્રતાથી શોભાયમાન, આહાહા ! એમ હું પ્રતાપર્વત આ રહ્યો, એટલું લીધું. હવે એમ પ્રતાપવંત વર્તતા એવા મને, આહાહાહાહા !
આ પંચમઆરાના મુનિ ! એ પોતાની દશા વર્ણવતાં જગતને ઉપદેશ આ જાતનો આપે છે. આહાહા! દિગમ્બર મુનિ છે, અંતઅનુભવમાં દર્શન, જ્ઞાન, ચારિત્રને અનુભવે છે. મારા સ્વરૂપને હું અનુભવું છું. એ શુભજોગ હશે? પ્રભુ, પ્રભુ, પ્રભુ, શું કરે છે નાથ?
શુભજોગથી પણ સર્વથા હું જુદો. આહાહાહા ! ક્રમરૂપ ને અક્રમરૂપમાં નહોતું આવ્યું? અને નવ ભેદો તત્ત્વના, એનાથી પણ જુદો. હું? આહાહાહા ! મારો પ્રભુ, પરથી જુદો એવા મારા સ્વરૂપને, ધર્મી એમ જાણે છે, અનુભવે છે. આહાહાહા ! કે આ હું પ્રતાપવંત રહ્યો, આ હું પ્રતાપવંત રહ્યો. આહાહાહાહા ! મારા પ્રતાપને કોઇ ખંડ કરી શકે, એવી કોઈની તાકાત નથી જગતમાં. આહા.... મારા પ્રતાપની સ્વતંત્રતાની શોભાયમાન, એની સ્વતંત્રતાની અશોભા કોઈ કરી શકે? આહાહાહા ! ગજબ છે ટીકા ! આહા! વસ્તુને સ્પષ્ટ વ્યક્ત કરવાની સિદ્ધિ. આહાહાહાહા !
એમ આ હું પ્રતાપવંત રહ્યો, એટલે અસ્તિની વાત કરી. હવે પ્રતાપવંત વર્તતા એવા મને આ રીતે હું પ્રતાપવંત વર્તુ છું એવા મને, આહાહાહા ! જો કે મારી બહાર અનેક પ્રકારની, પહેલાં
Page #622
--------------------------------------------------------------------------
________________
ગાથા ૩૮
૬૦૭
કહ્યું'તું ને કે સદાય જુદા, સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો મારા હવે મારા સ્વરૂપથી બહાર, છે ને ? અનેક પ્રકારની સ્વરૂપની સંપદા, એ પણ અનેક પ્રકા૨ની સ્વરૂપની સંપદાવાળા જગત છે. અનંત આત્માઓ, અનંત રજકણો હો જગતમાં કહે છે. આહાહા ! અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે, સમસ્ત ૫૨દ્રવ્યો સ્ફુરાયમાન છે, બધા અનંતા દ્રવ્યો છે, અસ્તિ ધરાવે છે, સ્ફુરાયમાન છે, પ્રગટ છે. આહાહા !
અનંત આત્માઓ, અનંત રજકણો, અસંખ્ય કાળાણુઓ, ધર્માસ્તિ, અધર્માસ્તિકાય ને આકાશ એ મારા સ્વરૂપથી, જુદા સ્વરૂપની સંપદાને ધરાવતા, આહાહાહા ! આહાહા ! એ પણ અસ્તિપણે બાહ્ય પદાર્થો પોતાની સંપદા વડે શોભાયમાનપણે રહેલાં છે. આહાહા ! એને કાંઈ મારી જરૂર નથી, એની મને જરૂર નથી. આહાહાહા !
એવો મારો ભગવાન પ્રતાપવંત રહ્યો થકો, પ્રતાપવંત વર્તતો થકો, આહાહાહાહા ! મને, જો કે બહા૨ અનેક પ્રકારની સ્વરૂપની સંપદાન એનાં સ્વરૂપની લક્ષ્મી પરમાણુની સ્વરૂપની લક્ષ્મી, આત્માના સ્વરૂપની લક્ષ્મી, સિદ્ધોની સ્વરૂપની લક્ષ્મી, અનંતા નિગોદના જીવોના સ્વરૂપની લક્ષ્મી, એના ( વડે ) સમસ્ત પદ્રવ્યો સ્ફુરાયમાન છે. એની સંપદા વડે તે સ્ફુરાયમાન છે. આહાહા !
મારા વડે એ નહીં, તેમ ઈશ્વ૨ કર્તા છે માટે તે શોભાયમાન છે એમ નહીં એમ કહે છે. આહાહાહા ! એ પણ પોતાના સ્વરૂપની સંપદા વડે કરીને, આહાહાહાહા ! ૫૨દ્રવ્યો સમસ્ત સ્ફુરાયમાન છે, તો પણ કોઈપણ ૫૨દ્રવ્ય ૫૨માણુમાત્ર પણ મા૨ાપણે ભાસતું નથી મને કહે છે. આહાહા ! ધર્મી જીવને, સમ્યગ્દષ્ટિ જીવને, આહાહા ! મારા સ્વરૂપના પ્રતાપવંતપણે રહ્યો, અને પ્રતાપપણે વર્તતા એવા મને, બહા૨ના સમસ્ત ૫દ્રવ્યો એની સંપદાથી સ્ફુરાયમાન છે, અસ્તિ છે, જેમ હું પોતે અસ્તિ છું એવા એ પણ અસ્તિ છે. છતાં આહાહા... કોઈપણ ૫દ્રવ્ય કોઈ૫ણ ૫૨દ્રવ્ય સિદ્ધ હો કે નિગોદ હો કે ૨જકણ હો કે અચેત સ્કંધ હો, આહાહાહા... સ્ત્રી હો કે એનું શરી૨ હો કે પંચપરમેષ્ઠિ હો. આહાહાહાહા ! એ એનાં સ્વરૂપની સંપદાથી સ્ફુરાયમાન છે. આહાહા !
મને હું એક આત્મા ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, આહાહા.. મારી સ્વરૂપની સંપદાને અનુભવતાં, બધી સંપદાથી સ્ફુરાયમાન એ તત્ત્વો છે, એમાં કોઈપણ પરદ્રવ્ય, ૫૨માણુમાત્ર પણ, એક રાગનો કણ ને ૨જકણનો પદાર્થ, મારાપણે ભાસતું નથી. આહાહાહા...
જુઓ ! આ સમ્યગ્દષ્ટિ ધર્માત્માના આત્માના અનુભવના લખણ. આહાહા ! આંહીયા ભલે ત્રણેય ભેગું લીધું છે, ત્રણેય ભેગું સમ્યગ્દર્શનમાંય દર્શનજ્ઞાન ચારિત્રમાં ત્રણેય ભેગું છે. અહીં પૂરણ લીધું છે. સમજાણું કાંઈ ? આહાહાહા !
ધર્મી જીવ અજ્ઞાની પ્રથમ હતો. આહાહા ! એને ગુરુએ સમજાવતાં એ પોતાના રટણમાં ગયો, આવ્યો, અને તેમાં સ્વરૂપની સંપદાને અનુભવી. આહાહા ! અરે, હું તો મારા પરમેશ્વરને ભૂલી ગયો હતો. આહાહા ! મારો પ્રભુ તો પૂર્ણાનંદથી બિરાજમાન છે અંદર. આહાહાહા ! એને મેં યાદ કરીને, સ્વરૂપની સ્મૃતિ કરીને આહાહાહા... યાદ કર્યો ક્યારે થાય ? કે એનો અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા થઈ હોય ત્યારે યાદ કર્યુ થાય. આહાહાહા ! એવો જે હું એને ( એવા
Page #623
--------------------------------------------------------------------------
________________
SOC
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મને) જો કે મારી બહાર પરમાણુ આદિ અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે પ્રકાશે છે પણ મારાપણે (મને) ભાસતું નથી. કોઈપણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી. આહાહાહા! આડત્રીસ ગાથા ! ગજબ કામ છે.
મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે, કર્મ ભાવક, અને એનાં નિમિત્તે થતો વિકાર ભાવ્ય, એ મારાં છે એ હવે મને ભાસતું નથી. આહાહાહા ! આહાહા ! જુઓ આ સમ્યગ્દષ્ટિ ને સમ્યજ્ઞાનીના આચરણવાળા. આહાહાહા ! એ આ પંચમઆરાના સંતોએ, પંચમઆરાના શ્રોતાને કહીને, શ્રોતા જાગી ઊઠ્યો, એની વાત છે. હું ! આહાહાહા ! વિશેષ તો હવે આવે છે.
મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા શેયપણે મારી સાથે એક થઈને, એ ભાવકપણે નહીં ને શેયપણે નહીં, જોય છે પણ મારાપણે ભાસે એ ભગવાન છે ઈ મારાં છે એવું ભાસે, એમ છે નહીં હવે એમ કહે છે. આહાહાહા !
અમૃત વરસ્યા રે પંચમકાળમાં! આહા... આવી વાત ક્યાં છે પ્રભુ ! આહાહા ! અમૃતચંદ્રાચાર્ય છે ને! આહાહા ! હજી તો વધારે આવે છે અલૌકિક વાતું! આહાહા! મને ભાવકપણે, જેને આત્મા સમ્યગ્દર્શનમાં ભાસ્યો, સમ્યજ્ઞાનમાં આત્મા ભાસ્યો... આત્મા પૂર્ણાનંદનો નાથ! આહાહા... એ સમકિતી એમ કહે છે કે મારા સ્વરૂપને અનુભવતો, આ પ્રતાપવંત રહ્યો છું, મારા પ્રતાપવંત વર્તતા એવા મને, સમસ્ત પરદ્રવ્યોમાં કોઈપણ ચીજ મારી છે એમ મને ભાસતું નથી. આહાહાહાહા! પંચપરમેષ્ઠિ હોય તોય પણ એ મારાં છે એમ મને ભાસતું નથી, કહે છે. આહાહાહાહા ! એ તો ઠીક, હજી આવે છે.
ઈ ભાવકપણે અને શેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે, આહાહાહા.. મને જે મોહનો નાશ થયો છે, મિથ્યાત્વનો એ ફરીને હવે મોહ આવે, એ મને નથી રહ્યું હવે. આહાહાહા!
આ પંચમકાળના સંતો ને શ્રોતા આવા હોય એમ કહે છે, ગજબ વાત કરે છે પ્રભુ! આહાહાહા! પંચમકાળના સંત છે, દિગમ્બર સંત કહે છે. અમે જે આ મોહનો નાશ કર્યો એ ફરીને ઉત્પન્ન નહીં થાય, પણ પ્રભુ તમો કેવળી છો? તમને કેવળજ્ઞાન છે? તમે, કેવળી પાસે ગયાય નથી, હજી કુંદકુંદાચાર્ય તો ગયા હતા. આહાહાહા !
મારો નાથ અંદર પરમેશ્વર બિરાજે છે ને હું ત્યાં ગયો હતો, આહાહાહાહા ! અને મારો પોકાર છે. જગ જાહેર પોકાર છે કે મને જે આ મિથ્યાત્વનો મોહનો નાશ થયો, ભલે ચારિત્રથી અસ્થિર થઈશ, દર્શન જ્ઞાન ચારિત્રે પરિણમ્યો છે, એથી સ્વર્ગમાં જશે તેથી ચારિત્રથી અસ્થિર થશે, પણ જે મોહનો નાશ થયો છે એ ફરીને થશે એ નહીં, એમ કહે છે. આહાહાહાહા !
(શ્રોતા:- અપ્રતિહત ભાવ છે.) અપ્રતિહત ભાવ છે બાપા! આહાહા ! આહાહાહા ! (શ્રોતા – હવે પડવાની વાત નથી.) દ્રવ્ય શું પડે? અને જેની દૃષ્ટિ દ્રવ્યની થઈ એ શું પડે? એમ કહે છે. આહાહા ! અમે તો જે કંઈ મિથ્યાત્વનો, મોહનો નાશ કર્યો અને જે સમ્યગ્દર્શનશાન ઉત્પન્ન કર્યું, એ મોહ ફરીને ઉત્પન્ન થાય? અમે પંચમઆરાના સંત કહીએ છીએ, અને સંતના શ્રોતાઓને અનુભવ થયો એ એમ કહે છે, એની વાત લીધી છે ને, અનાદિ (અજ્ઞાની હતો તે) સમજ્યો એની વાત છે ને. આહાહાહા !
Page #624
--------------------------------------------------------------------------
________________
ગાથા ३८
૬૦૯
પ્રભુ ! પણ કેવળજ્ઞાનેય તમને નથી ને આટલું બધું જોર ? કે અમે હવે આત્મજ્ઞાન પામ્યા છીએ, અનુભવ થયો છે ને મિથ્યાત્વનો નાશ કર્યો છે, એ મિથ્યાત્વ હવે અમને થવાનું નથી. આહાહાહા!
–
હવે અમે સાદી અનંત સમ્યગ્દર્શનમાં રહેવાના છીએ. આહાહાહા ! આહાહા ! ગજબ કામ કર્યાં છે, મુનિ પોતે તો કહે છે પણ જેને સમજાવ્યું એ ( શ્રોતા ) આમ કહે છે. એમ છે ને ભાઈ ! આહાહાહાહા ! એ પંચમકાળનો શ્રોતા, આહાહાહાહા ! જેને આ ગુરુગમે આ વાણી મળી... આહાહા... અને એ સમજ્યો, આહાહા... એ એમ કહે છે કે અમે તો આ પ્રતાપવંત રહ્યા અને પ્રતાપવંત વર્તતા મને કોઈ મારા પ્રતાપને મોહ ઉત્પન્ન કરીને ખંડ કરે એવું છે નહીં હવે. ફરીને મોહ ઉત્પન્ન થાય એ મારે છે જ નહીં. આહાહાહા ! ઓહોહો ! અમને જે દૃષ્ટિ ને દૃષ્ટિનો વિષય મળ્યો, એ દૃષ્ટિ હવે પડે, ત્રણકાળમાં નથી, કહે છે. આહાહાહા ! અપ્રતિષ્ઠત ! આહાહાહા... આ લોકો કહે, પાંચમો આરો આવો છે ને એમાં શુભજોગ જ હોય, અરે પ્રભુ ! શું કરે છે ભાઈ !
(શ્રોતાઃ- અત્યારે શુદ્ધ ઉપયોગ ન હોય, પાંચમાં આરામાં શુભભાવથી ધર્મ થાય. શુભથી જ થાય. ) એને ખબર નથી ને ખબર નથી એમને. આહાહા ! ભાઈ, તારી સ્વરૂપની સંપદાને પ્રભુ. આહાહા ! ખબર નથી, એથી પંચમ આરામાં શુભજોગ જ હોય... પ્રભુ આ શું કહે છે આ મુનિ ? અરે મુનિ તો ઠીક, પણ એને સાંભળનારા આવા થાય એમ કહે છે. આહાહાહા... ! આહા ! ( શ્રોતાઃ- શ્રોતાય એવા છે ને!) એવાય શ્રોતા હતા. અને અમારી વાણી ‘આ છે ’ ને જેને કાને પડે... ને જે સમજે એ પણ અપ્રતિહતવાળો જીવ છે લે એમ કહે છે. આહાહાહા ! પ્રભુ ! આહાહા !
આવી વાતું છે બાપા ! જગતની હારે મેળ ખાવો કઠણ બહુ ભાઈ !( શ્રોતાઃ– દિવાળીના દિવસોમાં તો આવું જ હોય ને !) આવું જ હોય બાપા સાચી વાત છે. આહાહા... જ્યાં અંદરથી ઝબકારો જાગ્યો પ્રભુ. આહાહાહા... ( શ્રોતા:- પ્રકાશ.. પ્રકાશ... પ્રકાશ ) પ્રકાશનો પૂંજ જ્યાં જાગ્યો અંદર પ્રકાશ. હવે અમે પાછા પડીએ ને અમને મિથ્યાત્વ ફરી ઉત્પન્ન થાય એવું અમારે રહ્યું નથી, અમે પંચમઆરાના શ્રોતા અને પંચમઆરાના ગુરુ. પંડિતજી ? આહાહાહા ! આ તો સમજ્યો ઈ એમ કહે છે ને ? “અહં એક્કો ખલુ સુદ્ધો” આહાહા !
પ્રભુ ! આહાહા ! અને પાંચમી ગાથામાં એમ કહ્યુંને પ્રભુએ કુંદકુંદાચાર્યે “તં એયત્તવિહતં દાએ અપ્પણો સવિહવેણ જદિ દાએજ્જ પમાણે” આહાહાહા ! અંતરના અનુભવથી પ્રમાણ કરજે પ્રભુ. આહાહાહાહાહા ! ભગવાન ભગવાન ભગવાન બધા બિરાજે છે ને કહે. આહાહા ! ભગવાનને ઓળખીને કબૂલ કરજે, આહાહા ! પાટણીજી ! જુઓ આ વાત સાંભળી નથી ક્યાંય. ઈ તો પોતેય કહે છે ને ભાઈ બાપુ, આવી વાત છે ભાઈ. આહાહા ! આહાહાહા ! અમારું જે મિથ્યાત્વ –અનંત સંસાર, આહાહાહા... એ ગયો એ ગયો હવે હો, કહે છે હવે. (શ્રોતા:બળી ગયું ઈ પાછું આવે ? ) આહા.. ! એ રતિભાઈ ? આ રતિ ઉત્પન્ન થઈ અંદરમાં કહે છે. ઈ હવે જવાની નથી, એમ કહે છે. આહાહા ! પ્રભુ, પ્રભુ. આહા... હા !
એ મોહ આ ગજબ કર્યો છે ને ? મારી સાથે શેય થઈ, શેય ૫૨ છે ને તે મા૨ા થઈ ભાવક ભાવે મારા થઈને એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે, ઈ મારે રહ્યું નથી. આહાહાહાહા !
Page #625
--------------------------------------------------------------------------
________________
૬૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કારણકે નિજરસથી જ, આહાહા.. મિથ્યાત્વ, મોહને કેમ ઉત્પન્ન ન કરે? કે મારા નિજ રસથી આત્માના આનંદના રસથી, આહાહાહા!મારી નિજ શક્તિના સામર્થ્યથી, મારો ભગવાન નિજરસના સામર્થ્યથી, આહાહાહા.... મોહને મૂળથી ઉખાડી, મોહને દાવ્યો છે ઉપશમ કર્યો એમેય નહીં. અહીંયા તો મોહને મૂળથી ઉખાડી, આહાહા. ગધેડા જેમ મૂળથી ખાય ઉખેડીને એમ જ્ઞાની મૂળથી ઉખાડી નાખે છે રાગને - મિથ્યાત્વને, આહાહા! આહા! ગજબ ગાથા છે. એમ મેં મારા આત્માના રસથી સ્વભાવના રસના સામર્થ્યથી મોહને, નિજરસથી જ, એમ કહ્યું જોયું? કોઈ કર્મ મંદ પડયું ને ફલાણું થયું ને એમ નહીં પણ મેં મારા નિજરસથી જ. આહાહાહા... મારો ભગવાન આત્મા, નિજરસ, આનંદના રસથી મારા સામર્થ્યથી એમ કહે છે. નિજરસથી “જ” બીજો કોઈ અંદર આશય રાગ નહીં. આહા ! આહાહા ! મોહને મૂળથી ઉખાડી, મૂળમાંથી ખોદી કાઢીને, આહાહા!મૂળિયું તોડી નાખ્યું છે કહે છે. આ ફરીને ઉત્પન્ન ન થાય. આહાહાહાહા !
ઓહોહો ! શું સમયસારના કર્તા, શું એના ટીકાકાર. શું એના શ્રોતાઓ!! આહાહાહા ! આંહી એની વ્યાખ્યા છે ને ભાઈ ! જેને સંભળાવ્યું છે, એ સમજ્યો છે. એ એમ કહે છે કે, આહાહાહાહા ! મારા નિજરસથી જ મારો વીતરાગ સ્વભાવરસ, આહાહાહા ! પૂરણસ્વભાવમાં સાવધાનીના રસથી જમોહને મૂળથી ઉખેડી નાખ્યો. આહાહા ! મોહને દાળ્યો, ઉપશમ કર્યો એમેય નહીં. આહાહા ! ઓહોહોહો ! અરે કુંદકુંદાચાર્ય! અમૃતચંદ્રાચાર્ય! ચાલતા સિદ્ધ ! અને એ ભાવે સિદ્ધ થવાના. આહાહાહા!
મોહને મૂળથી ઉખાડીને, ફરી અંકુર ન ઊપજે. આહાહાહાહા.. મિથ્યાત્વનો અંકુર ન ઊપજે અંકુર જરીએ ન ઊપજે. આહા! ફૂલ તો નહીં, આહાહાહા.. પણ મિથ્યાત્વનો અંકુર પણ ન ઊપજે જરીયે, આહાહા ! એવો નાશ કરીને, આહા! ગજબ કર્યું છે ને? ભગવાનને ભગવાનના ભેટા થયા અંતરમાં ઈ કહે છે, હવે જાય નહીં. આહાહા ! મારો નાથ પૂર્ણાનંદનો પ્રભુ એના જ્યાં ભેટા થયા, હવે વિયોગ ન થાય કહે છે. આહાહાહાહા ! આહાહા !
ફરી અંકુર ન ઊપજે જોયું? ‘વરસત પવાપુન: પ્રાદુર્ભાવાય સમૂનં મોમુનૂન્ય' – એમ છે ને મૂળસહિત મોહને ઉમૂલ્ય – મૂળથી ઉખેડી નાખ્યો. મફતો “જ્ઞાનોદ્યોતગ્ર પ્રરિતસ્વીત'
ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ – મહાન જ્ઞાનપ્રકાશ, ચૈતન્યજ્યોતિ ઝળહળ જ્યોતિ, ઝળહળ જ્યોતિ. શીતળચંદ્ર પ્રકાશનો. એવો મારો પ્રભુ ચંદ્ર, આહાહાહા.. એનો જ્ઞાનપ્રકાશ, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. આહાહાહા ! જુઓ ! આ દિગમ્બર સંતોની વાણી ! આહાહા!
શ્રીમદ્ કહે છે: “દિગમ્બરના તીવ્ર વચનોને લઈને રહસ્ય સમજી શકાય છે'ઈ કહેવા માગે છે. આહાહા! “શ્વેતાંબરની મોળાશને લઈને રસ ઠંડાતો ગયો', બહુ આકરું કામ દુઃખ લાગે બીજાને શું થાય? અરે, આ એક કડી છે, એવા બત્રીસ સૂત્રોમાં આ વાત મળે એવી નથી. આહાહાહા! (શ્રોતા – બત્રીસ ને તેર પીસતાલીસમાંય ન મળે !) પીસતાળીસ તો નાનો સાધારણ, આ બત્રીસ ને બધાય જોયાં છે. છોંતેરની સાલમાં એ પીસતાળીસ સૂત્ર એક પાંચ મહિનામાં જોયા હતા. છોંતેર, છોંતેર. (શ્રોતા- અઠ્ઠાવન વરસ થયાં) અઠ્ઠાવન વરસ પહેલાં, બત્રીસ સૂત્ર ને એનાં તેર સૂત્ર, પીસતાલીસ સૂત્ર ને એની ટીકાઓ, પાંચ મહિનામાં, ચોમાસુ
Page #626
--------------------------------------------------------------------------
________________
૬૧૧
ગાથા – ૩૮ હતું દામનગર, પાંચ મહિનામાં પીસતાલીસ સૂત્ર વાંચ્યાં'તા. આંહી તો ધંધો એક જ કર્યો છે ને. અઠ્ઠાવન વરસ પહેલાં....ગજરથ પસ્મૃતિ – સૂર્ય પષ્ણતિ બધું વાંચ્યું'તું.
આ વાત. આહાહાહા ! અઠયોતેરમાં સમયસાર હાથમાં આવ્યું, આવ્યું ને કહ્યું અંદરથી, આહાહાહા ! શેઠિયા હતા આગ્રહી સંપ્રદાયના, પણ એ વખતે તો (અમે સ્થાનકવાસી સંપ્રદાયમાં) હતા ને! કીધું શેઠ, આ પુસ્તક અશરીરી છે, સિદ્ધ થવાને ને અશરીરી થવાને શરીર રહિત થવાને આ પુસ્તક છે કીધું. પાટણીજી? અયોતેર, દામનગર, દામોદર શેઠ હતા ને અત્યારે પૈસા નથી પણ તે દિ' તો સાંઈઠ વરસ પહેલાં દસલાખ, દસલાખ રૂપિયા ને ચાલીસ હજારની ઊપજ ને દૃષ્ટિ વિપરીત ઘણી હતી. પણ એ વખતે તો આમાં હતો એટલે ન ઓલું લાગે ! આહાહાહા !
આની એક કડી, આડત્રીસમી ગાથાની, આહાહા...બાર અંગમાં જે કહેવું છે “અનુભૂતિ' આ એની વાત છે આંહી. આહાહાહા!
મોહનો અંકુર” શબ્દ છે. છે ને ? આહા! છે ને! આહા ! “સ્વરસત’ વાપુન: પ્રાદુર્ભાવાય સમૂર્ત મોહમુનૂન્ય' – એમ મૂળમાંથી મોહનો ઉમૂલમ્, આહાહા! ફેંકી દીધો છે કે નાશ કરી નાખ્યો છે. આહા! મારો પ્રભુ, જ્ઞાનસ્વરૂપી ચૈતન્યજ્યોતિ ઝળહળ જ્યોતિ એનો પ્રકાશ મને થયો છે કહે છે. આહાહા! અરે, તમે પંચમઆરાના જીવ, ભગવાન તો નથી આંહી ને, ભગવાન બિરાજે છે ત્યાં મહાવિદેહમાં બિરાજે છે પ્રભુ ભગવાન! સીમંધર ભગવાન! બાપુ, અમારા ભગવાન અમારી પાસે છે એ અમારો પોકાર છે, કહે છે. આહાહાહા ! આહાહા ! એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ. આહાહા. મહાન જ્ઞાનપ્રકાશ ! દ્રવ્યસ્વભાવનો જે જ્ઞાનસ્વભાવ શાયકસ્વભાવ મહાન જ્ઞાનપ્રકાશ, મને પ્રગટ થયો છે. વાહ પ્રભુ! આડત્રીસ ગાથાએ તો હદ વાળી નાખી છે!
(શ્રોતાઃ- જીવ અધિકાર પૂરો થયો છે.) હા, પૂરો કર્યો ને.. જીવ અધિકાર પૂરો થઈ ગ્યો, જીવનો અધિકાર આવી ગયો. એનો જે અધિકાર હતો એટલો આવી ગયો. આહાહાહા ! ( શ્રોતા- આત્માનો અનુભવ થાય ત્યારે અધિકાર પૂરો થાય ને !) અરે, લોકો ક્યાં ચોંટયા છે, બહારની ક્રિયા, આ વ્રત કરો ને અપવાસ કરીને તપ કરોને... અરે ! ઈ તો રાગની ક્રિયા છે, આસ્રવ છે જ્યાં ક્યાં ધરમ હતો? અરે ! ભગવાન, જ્યાં ભગવાન (નિજાત્મા) પડયો છે ત્યાં તું જોને એકવાર ! આહાહાહા ! ધર્મી એવો ભગવાન એમાં અનંત અનંત ધર્મ સ્વભાવ છે. તેવા
સ્વભાવની સામું જોને ! આહાહા... તને ધરમ પ્રગટશે. એ ધરમ એવો પ્રગટશે કે ફરીને મિથ્યાત્વ આવે નહીં એવો પ્રગટશે. આહાહાહાહા !
ઉન્મેલન નહીં એટલે અંકુર શબ્દ કાઢયો અંદરથી અંકુર શબ્દ નથી આમાં અંદર. (શ્રોતા – પ્રાદુર્ભાવ કહ્યું) પ્રાદુર્ભાવ બસ એટલું, પછી એનો અર્થ કર્યો. આહાહાહા ! કો” આ. આમ સર્વથી જુદા આમ પાંચ લીટીમાં આટલું બધું ભર્યું છે. આહાહાહા !
આચાર્યો, મુનિઓ પોતે એમ કહે છે. કુંદકુંદાચાર્ય તો ભગવાન પાસે ગયા હતા. કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત, સંવત ઓગણપચાસ ભગવાન ત્રિલોકનાથ સીમંધર પ્રભુ બિરાજે છે. મહાવિદેહ
ત્યાં ગયા હતા, આઠ દિન રહ્યા હતા. એ તો કહે, પણ આ તો એનાં ટીકાકાર પોકાર કરે છે, આહા અરે ટીકાકાર કહે છે કે, અમે જેને કીધું, એનો પોકાર “આ” છે. ભલે ઈ ભગવાન પાસે
Page #627
--------------------------------------------------------------------------
________________
૬૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ન ગયા હોય. આહાહાહા ! પણ એનો ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એની પાસે ગયા છે ને ઈ. આહાહાહા !
કો’ અજીતભાઈ ? આ પૈસા પૈસામાં નથી આ કાંઈ, ધૂળમાંથી નથી ત્યાં, આ છે માલ ! ( શ્રોતાઃ માટે તો એ આંહી આવ્યા છે ) આહાહા ! આકરું લાગે લોકોને બહાર પ્રવૃત્તિમાં ચડાવી દીધા છે ને ? અપવાસ કરોને વ્રત કરોને તપ કરોને અપવાસ એ હવે રાગની ક્રિયાઓમાં ચડાવી દીધા, ધરમ એકકોર રહી ગયો. આહા ! ( શ્રોતાઃ અજૈનને જૈન મનાવી દીધા ) અજૈનપણામાં જૈન( પણું ) માન્યું છે. આહાહા !
આ તો વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ ! એ પરમેશ્વર એવો જ – આત્માનું પૂરણ વીતરાગ સ્વરૂપ પરમેશ્વર, એને પર્યાયમાં જ્યાં એનું ભાન થાય છે ત્યારે કહે છે કે આ જે મારી પર્યાય જે પ્રગટી નિર્મળ, હવે મને મિથ્યાત્વનો ઉદય થાય ને મલિન થાય, મારે એવું રહ્યું નથી. પડવાના, પડે એવું શાસ્ત્રમાં લખ્યું છે, આવે છે કે નહીં ? ‘શુદ્ઘનય પરિëતા’ એ તો જાણવા માટે છે, મારે માટે નથી એ. આહાહાહા ! આસ્રવમાં આવે છે શુદ્ઘનય (પરિચ્યતા ) – નય પરિચ્યતા છે ? નયનો અર્થઃ શુદ્ધનય કારણ નય એ જ નય છે વ્યવહા૨ ( નય ) તો કથનમાત્ર નય છે. આહાહાહા! નય છે, એનો વિષય છે પણ ઈ તો સાધારણ, કથનમાત્ર! ‘નય પરિચ્યતા’ નો અર્થ જ એવો કર્યો પાઠ તો નય છે ફકત એનો અર્થ એવો કર્યો કે ‘શુદ્ધનય પરિચ્યતા' નય જ એને કહીએ. આહાહાહા !
જે શુદ્ધ ભગવાન પૂર્ણાનંદનો આશ્રય લીધો છે, એવી જે શુદ્ધનય, એનાથી જે સ્થૂત થાય જે છે એ તો જ્ઞાન જગતને કરાવ્યું, આંહી તો કહે છે કે જે, આહાહાહા... જેણે શુદ્ઘનયનો અંતર્ આશ્રય લીધો અને જેને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદિ પ્રગટ થયાં, એ હવે મિથ્યાત્વને પામે કે પડે એવું રહ્યું નથી. આહાહાહાહા ! ગજબ વાત છે.
મહાન જ્ઞાન પ્રકાશ એટલે ? આહાહાહા... શાસ્ત્રજ્ઞાન તો અનંતવા૨ થયું'તું અગિયાર અંગ ને નવ (પૂર્વનું ) શાસ્ત્રનું, એ નહીં, આ તો મહાનજ્ઞાન, જ્ઞાનનો ભંડા૨ દરિયો પ્રભુ એમાંથી જ્ઞાન પ્રગટ થયું છે. આહાહા ! મારી પર્યાયમાં મહાન જ્ઞાનપરમાત્મસ્વરૂપ જે પ્રગટ આવી ગયો છે. આહાહાહા!
હવે, આમાં વાદવિવાદ કરે ઈ ક્યાં પાર પડે એવું છે ભાઈ ! ( શ્રોતાઃ માટે તો કુંદકુંદાચાર્યે વાદવિવાદની ના પાડી છે. ) ના પાડી છે. ઓલા કયે તમે ના પાડો છો તે તમને આવડતું નથી, તમે પાછા પડી ગયા માટે તમે ના પાડો છો એમ કહે છે. કહે બિચારા કહે એની.... અને તમે ચર્ચા કરવા આવો, ભઈ ચર્ચા તો થઈ ગઈ છે આંહી ખાનિયામાં તે ત્યાં અધૂરી રહી છે છેલ્લું અમારે પૂછવું જોઈએ એ બાકી રાખી દીધું છે, તમે પૂછયું ને તેનો જવાબ અમારો છેલ્લો નો આવ્યો, અરે પ્રભુ એ કર્યે પા૨ ન પડે બાપા !
આ ચીજ તે ક્યાં ભાઈ ? એ શાસ્ત્રના ભણતરેય તે મળે એવું નથી. આહાહા ! શું થાય ? મને મહાનજ્ઞાનપ્રકાશ સરવાળો છેલ્લો. જીવ અધિકા૨નો, જીવનું જેવું અધિકા૨૫ણું હતું તેવું પ્રગટયું એ જીવ અધિકા૨ પૂરો થયો. આહાહાહા !
ભાવાર્થ:: - આત્મા અનાદિકાળથી, મોહના ઉદયથી અજ્ઞાની હતો મિથ્યાર્દષ્ટિ. દર્શનમોહનો
Page #628
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૩૮
૬૧૩ ઉદય ને તેમાં જોડાણ. આ સ્વભાવ તરફ જોડાણ થવું જોઈએ એ છોડી દઈને, એણે ભાવક જે મોહ, તેના તરફ જોડાણ કરીને, ભાવ્ય જે મિથ્યાત્વભાવ તે એને લઈને અજ્ઞાની હતો. આહાહાહાહાહા !
તે શ્રી ગુરુઓના ઉપદેશથી, આહાહા.... એ તો ઓલામાં આવ્યું છે ને? જીવ મરણતુલ્ય થઈ રહ્યો છે. ત્યાં એમ આવ્યું છે. જીવને મરણતુલ્ય કરી નાખ્યો છે કહે છે. દયા દાન વ્રતના પરિણામ, રાગથી મને લાભ થાય એ જીવને મારી નાખ્યો છે કહે છે. મરણતુલ્ય કર્યો છે, એમાં છે. એમાં પાછું એમ કહ્યું છે તીર્થકરના ઉપદેશથી તે સમજાવ્યું છે એમ છે. સમજાણું? (શ્રોતા:અઠ્ઠાવીસ) અઠયાવીસ, અઠયાવીસ (કળશ) શરૂઆત, શરૂઆત. આ રહ્યું જુઓ અઠયાવીસ પરંતુ કર્મ સંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું. ભગવાન જીવતી જ્યોત અંદર જ્ઞાન ને આનંદના નૂરના પ્રકાશના પંજવાળો, પણ એને મોહમાં રાગ મારો ને પુણ્ય મારું ને એવા ભાવથી એને મારી નાખ્યો એટલે જાણે હું છું જ નહીં અજીવ જ છે મારે તો બીજું કહેવું 'તું આંહી ગુરુનો ઉપદેશ છે ને!
તે ભ્રાન્તિ પરમ ગુરુ શ્રી તીર્થકરનો ઉપદેશ સાંભળતાં મટે છે. અહીં તો આ. આહાહા ! ગુરુ પણ તીર્થંકરનો ઉપદેશ છે એ જ કહે છે. આહાહાહા ! ભગવાન જીવતી જ્યોત ચૈતન્ય જાગ્રત અવસ્થાથી ભરેલો ભગવાન એને મેં રાગ ને દયા-દાનના વિકલ્પથી ને નિમિત્તથી મને લાભ થાય, એમ કરીને પોતાના જીવતરની જ્યોતને એણે હણી નાખી. આહાહા ! એવી મિથ્યાત્વદશા, એ ભ્રાન્તિ મિથ્યાત્વ એટલે ભ્રાંતિ પરમગુરુ શ્રી તીર્થકર ત્રિલોકનાથ તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે. આહાહાહા ! સમજાણું?
એ આંહી કહ્યું, ગુરુઓના ઉપદેશથી, અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો એથી પુરુષાર્થ કરતાં કાળલબ્ધિ પાકી ગઈ. આહાહા! અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું, પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું, આમ તો સ્વરૂપને શાસ્ત્રના ભણતરમાં આવ્યું'તું એને, અનંતવાર પણ એ પરમાર્થે જાણ્યું નહોતું. આહાહાહાહા ! સમ્યગ્દર્શન શું ચીજ છે એની મહત્તાની ખબર નથી લોકોને... એણે તો સાધારણ કરી નાખ્યું કે થઈ રહ્યું દેવગુરુની શ્રદ્ધા કરો, વ્રત કરો, ત૫ કરો, અપવાસ કરો મરી ગયા કરી કરીને એ તો ! (શ્રોતા:- વળી કહે ડરોમા, ડરોમા) હા, એ તો વળી ભદ્રિકપણે કહે. બહારમાં વ્રત લઈ લ્યો ને લૂગડાં છોડી દ્યો ને...
(પોતાના સ્વરૂપને) પરમાર્થથી જાણ્યું કે હું એક છું, મૂળપાઠ છે ને? શુદ્ધ છું, અરૂપી છું એ ત્રણેય લઈ લીધા, અને દર્શનજ્ઞાનમય છું. ગાથાનો ભાવ લીધો, આવું જાણવાથી – આવું જાણવાથી (શ્રોતા:- સ્વસમ્મુખ થઈને જાણવાથી) મોહનો સમૂળ નાશ થયો – મોહનો સમૂળ” નાશ થયો, મૂળમાંથી મિથ્યાત્વનો નાશ થયો. આહાહાહા ! (શ્રોતા:- નાશ થયો તે થયું શું ) ભાવકભાવ ને યભાવથી ભેદજ્ઞાન થયું. ભાવકભાવ એટલે કર્મ ભાવક ને એના નિમિત્તથી થતી વિકારી પર્યાયો રાગ-દ્વેષની મિથ્યાત્વ આદિ એવો ભાવકભાવ અને શેયભાવ એટલે પર શેયો, એનાથી ભેદજ્ઞાન થયું. રાગથી અને શેયથી જુદો પડ્યો. આહાહાહાહા! પોતાની સ્વરૂપ સંપદા, પોતાની સ્વરૂપ સંપદા આનાથી જુદો પડ્યો, ત્યારે થયું શું? પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી. આહાહાહા! ભગવાન અનંત આનંદની લક્ષ્મી,
Page #629
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અતીન્દ્રિયઆનંદનું જ્ઞાન, અતીન્દ્રિય શ્રદ્ધા, અતીન્દ્રિય શાંતિ વગે૨ે અંતર્ એનાં અનુભવમાં આવી. આહાહા... એ પોતાની લક્ષ્મીની સંપદા અનુભવમાં આવી. આહાહાહા ! એ દયા દાનની વૃત્તિ એ તો રાગ એ પોતાની સંપદા હતી એ તો વિકાર વિભાવ છે. આહાહાહાહા ! આકરું કામ. (શ્રોતાઃ– ચોખ્ખુ કામ.) એથી એ લોકો બિચારા એવું કહે છે એય સોનગઢવાળાએ તો વ્યવહા૨ ઉડાવી દીધો. વ્યવહા૨થી થાય એ ન રાખ્યું. ભગવાન વ્યવહાર તો રાગ છે બાપુ ! આહાહા ! રાગથી તો આંહી જુદો પડયો ત્યારે લાભ થયો. જેનાથી જુદું પડવું એનાથી લાભ થાય ?
બહુ આકરું કામ ! અત્યારે પ્રરૂપણા ફરી ગઈ બહુ, ઉપદેશ ફર્યો. વાણિયાને નવરાશ ન મળે વાણિયા નવરા ( ન થાય ) ધંધો આખો દિ' એય છોટાભાઈ ! આખો દિ' બાયડી છોકરાં ને ધંધો એમાં વખત ન મળે કલાક મળે ત્યારે સાંભળવા જાય, મગજ ન મળે, જે માથે કહે ‘જયનારાયણ’ ( શ્રોતાઃ- હુશિયાર કહેવાય છે ને વાણિયા ) સમજવા જેવા હુશિયાર બધાંય. આહાહા ! સંસારના ડાહ્યા હોય મોટી વાતું કરનારા, ધંધાના ને આમ મોટા ઉદ્યોગપતિ ને આમ ને આમ મૂર્ખાઈમાં મોટા છે એ બધાય. આહાહાહાહા ! કહો, ચંદ્રકાંતભાઈ !
લ્યો, આ બધા વાણિયા અઢી અઢી હજારના પગારને એસો... એસો એસોમાં છે ને એ ? એ કંપની ફરી ગઈ એસ. પી. સરકારની ફરી ગઈ.
આંહી પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી, હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય ? ન થાય. આ બધું ટીકાને ભાવાર્થ પૂરું થયું.
થઈ ગ્યો વખત લ્યો ! ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !)
૬૧૪
તે
* સમ્યગ્નાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પ સમૂહથી સર્વતઃ મુક્ત છે. અનેક પ્રકા૨ના વિકલ્પનો સમૂહ સમ્યક્ત્તાનના આભૂષણ એવા પ૨માત્મતત્ત્વમાં ત્રિકાળી તત્ત્વમાં નથી. સર્વનય સંબંધી અનેક પ્રકારના વિચારો એ પણ પ્રપંચ છે. એ પણ ત્રિકાળી પરમાત્મતત્ત્વને વિષે નથી. એ વિકલ્પો નથી એ તો ઠીક પણ શુદ્ધ પર્યાયોની શ્રેણી નિર્મળ પર્યાયની ધારારૂપ ધ્યાનાવલી એ પણ પ૨માત્મતત્ત્વમાં નથી. ધ્યાનાવલીનું જે ધ્યેય છે એવા ૫રમાત્મતત્ત્વમાં ધ્યાનની પરિણતિરૂપ પર્યાયો-ધ્યાનાવલી નથી. ભાઈ ! તું તો સદાય આવો ૫૨માત્મસ્વરૂપે જ છો.
(૫૨માગમસાર -૫૦૭ )
Page #630
--------------------------------------------------------------------------
________________
શ્લોક - ૩૨
૧૫
ગા
(વસન્તતિના) मज्जन्तु निर्भरममी सममेव लोका आलोकमुच्छलति शान्तरसे समस्ताः। आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः ।।३२।।
હવે, એવો આત્માનો અનુભવ થયો તેનો મહિમા કહી પ્રે૨ણારૂપ કાવ્ય આચાર્ય કહે છે કે આવા જ્ઞાનસ્વરૂપ આત્મામાં સમસ્ત લોકનિમગ્ન થાઓઃ
શ્લોકાર્થઃ-[ ષ: માવાન્અવવોધસિન્ધુ: ]આ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા[વિભ્રમતિરરિળી મરેળ આપ્નાવ્ય] વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને (દૂર કરીને )[પ્રોજ્ન્મન: ] પોતે સર્વાંગ પ્રગટ થયો છે; [ સમી સમસ્તા: ભોળા ]તેથી હવે આ સમસ્ત લોક [શાન્તરસે] તેના શાંત રસમાં [ સમન્ વ] એકીસાથે જ [નિર્મણ્] અત્યન્ત [મધ્નન્દુ] મગ્ન થાઓ. કેવો છે શાંત રસ ? [ આલોક્ રચ્છન્નતિ] સમસ્ત
લોક પર્યંત ઊછળી રહ્યો છે.
ભાવાર્થ:-જેમ સમુદ્રની આડું કાંઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય; પ્રગટ થતાં, લોકને પ્રે૨ણાયોગ્ય થાય કે ‘આ જળમાં સર્વ લોક સ્નાન કરો'; તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું; હવે વિભ્રમ દૂર થયો ત્યારે યથાસ્વરૂપ ( જેવું છે તેવું સ્વરૂપ ) પ્રગટ થયું; તેથી ‘હવે તેના વીતરાગ વિજ્ઞાનરૂપ શાંતરસમાં એકીવખતે સર્વ લોક મગ્ન થાઓ’ એમ આચાર્યે પ્રે૨ણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અને કેવળજ્ઞાન પ્રગટ થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકીવખતે જ જ્ઞાનમાં આવી ઝળકે છે તેને સર્વ લોક દેખો. ૩૨.
પ્રવચન નં. ૧૧૧ ગાથા ૩૮નો શ્લોક - ૩૨ તા. ૧૮-૧૦-૭૮ બુધવા૨ આસો વદ-૨ સં. ૨૫૦૪
मज्जन्तु निर्भरममी सममेव लोका आलोकमुच्छलति शान्तरसे समस्ताः । आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः ।।३२।।
',
આ જીવ અધિકા૨નો છેલ્લો કળશ છે ને ? “એષ ભગવાન અવબોધ સિન્ધુઃ ” એષ આ ચૈતન્ય પ્રત્યક્ષ ભગવાન આત્મા, ‘એષ’ આ, ચૈતન્યપ્રત્યક્ષ, ચૈતન્યલોક ઐસા ભગવાન અવબોધ સિંધુ; ભગવાન એટલે આત્મા, છે ને ભગવાન આત્મા, જ્ઞાન સમુદ્ર અવબોધ સિંધુઃ એ તો શાનસિંધુ છે, જ્ઞાનનું પાત્ર છે. જ્ઞાન સ્વરૂપ જ છે. એષ પ્રત્યક્ષ પ્રભુ, ચૈતન્ય ભગવાન
Page #631
--------------------------------------------------------------------------
________________
૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આત્મા જ્ઞાનસમુદ્ર હૈ, જ્ઞાનસમુદ્ર છે. આહાહાહા ! “વિભ્રમ તિરસ્કરિણી ભરેણ આપ્લાવ્ય” એ વિભ્રમરૂપી આડી ચાદર હતી, જેમ મોટા સમુદ્રમાં કાંઠે એક ચાદર હોય ચાર હાથની, તો માણસ એ સમુદ્રને ન જોઈ શકે, કેમ કે પોતે ચાર હાથનો ઊંચો હોય અને ચાર હાથની ચાદર આડી હોય, એમ ભગવાન આત્મા વિભ્રમરૂપી આડી ચાદર હતી. રાગ ને પુણ્ય આદિ મારા છે એવા મિથ્યાત્વરૂપી પરિણમનની આડ હતી એને, આહાહા ! વિભ્રમરૂપી આડી ચાદર, ભ્રમ હતો એને એ.
બહિર્લક્ષી જે રાગાદિ ભાવ એ મારા છે ને એ જ મારું અસ્તિત્વ છે, એમ જે વિશ્વમ મિથ્યાત્વનું પરિણમન હતું, કર્મની અહીં વાત નથી, સ્વરૂપથી વિપરીત દૃષ્ટિ જે રાગ ને પુણ્ય આદિના વિકલ્પો એક સમયની પર્યાય જેટલી બુદ્ધિ હતી, તે વિભ્રમ હતો, મિથ્યાત્વરૂપી આડી ચાદર હતી. તેથી ભગવાન જ્ઞાનસમુદ્ર દેખાતો નહોતો. આહાહાહા !
એ વિભ્રમ, આડી ચાદરને ‘ભરેણ આપલાવ્ય' “સમૂળગી ડુબાડી દઇને, આહાહા... નાશ કરી નાખ્યો એને. વિભ્રમ એ મિથ્યાત્વરૂપી પરિણામ એનો વ્યય કરીને, પ્રોન્મગ્નઃ પ્ર.ઉન્મગ્ન, પ્ર.-ઉન્મગ્ન-પ્રકટે ઉન્મગ્નઃ જેવું સ્વરૂપ છે તેવું ઉન્મગ્ન, પર્યાયમાં બહાર ઊછળ્યો, આહાહા ! શું કહે છે ? ભગવાન આનંદ સ્વરૂપ જ્ઞાનસિંધુ એ વિભ્રમની આડી ચાદરને લઈને જણાતો નહોતો એ વિભ્રમની ચાદરને ભ્રમને ડુબાડી દીધું, વ્યય કરી દીધો, જે આમ ઉત્પાદ્ હતો આહાહા... એનો વ્યય કરી નાખ્યો. આહાહા ! પોતે જ ઉત્પાદ થયો હતો એમ હવે કહેવું છે, પ્રોન્મગ્નઃ પોતે સર્વાંગ પ્રગટ થયો. આહાહા ! શું શૈલી !
સ્વરૂપનાથ ચિદાનંદ ભગવાન ૫૨મ પરમેશ્વર સ્વરૂપ જ આત્મા એને વિભ્રમ, રાગ પુણ્ય દયા-દાન વિકલ્પ આદિ મારાં છે એવો જે વિશ્વમ મિથ્યાત્વરૂપ પરિણમન, આહાહા... એને વ્યય કરી નાશ કરી, અને અવબોધ સિંધુઃ જ્ઞાનનો દરિયો પ્રભુ એ પર્યાયમાં, પ્ર.ઉન્મગ્ન પર્યાયમાં, પ્રકષ્ટ ઉન્મગ્ન બહાર આવ્યો. આહાહા! જેવો એનો સ્વભાવ ભગવાન આત્માનો હતો. આહાહાહા... અતીન્દ્રિયઆનંદ, અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિયશાંતિ એના આશ્રયનું શરણ લેતાં, વિભ્રમની ચાદર નાશ થઈ ગઈ, અને પોતે પર્યાયમાં પ્ર.ઉન્મગ્ન, પ્ર.વિશેષ ઉન્મગ્ન, ઉત્પાદ્ ઊછળ્યો, આહાહાહાહા... શાંતિ અને આનંદની દશા પ્ર.વિશેષે ઉન્મગ્નઃ, પ્રગટ થઈ, વસ્તુ તો વસ્તુ હતી ધ્રુવ, એ ધ્રુવની દૃષ્ટિએ વિભ્રમનો નાશ થયો અને જેવું સ્વરૂપ એનું હતું, એવું પર્યાયમાં પ્ર. ઉત્કૃષ્ટ ઉન્મગ્ન આવ્યું, ઓલી નદી નથી આવતી ઉન્મગ્ન નિમગ્ન, વૈશાખ પર્વતમાં, એક નદી એવી છેનિમગ્ન એમાં જે કોઈ ચીજ પડે એને હેઠે લઇ જાય અને એક નદી એવી છે જે કોઈ ચીજ પડે એને ઉપર લાવે. આહાહા !
એમ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ એની જ્યાં દૃષ્ટિ થઈ, ત્યારે એ વિભ્રમનો નાશ થયો, અને પર્યાયમાં પ્રકૃષ્ટ ઉન્મગ્ન ઊછળ્યો, ઉત્કૃષ્ટપણે પરિણમ્યો એમ ઊછળ્યો એટલે પ્રોગ્મગ્નઃ આહાહા... ઉછલંતી પછી આવશે, પણ અહીં પ્રગટયો, અતીન્દ્રિય આનંદ ને ચૈતન્ય સિંધુ, પ્ર.- ઉન્મગ્ન, એકલો ઉન્મગ્નઃ નહીં, વિશેષ ઉન્મગ્ન. આહાહા ! આમ પર્યાયમાં મિથ્યાત્વની પર્યાયનો વ્યય થઈ અને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રગટી એ ઊછળ્યો આત્મા અંદરથી. આહાહા... આવી વાતું. અધિકાર પૂરો થાય છે ને ! તે જેવું સ્વરૂપ છે તેવી પૂરણ પ્રાપ્તિ, તેનો અધિકા૨ પૂર્ણ થાય છે, આહાહા ! લખાણમાં આ પૂરો થાય છે, ને ભાવમાં આ પૂરો થાય
Page #632
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૩૨
૬૧૭ છે. આહાહાહા.... | સર્વાગ પ્રગટ થયો, અસંખ્ય પ્રદેશે પૂર્ણ સ્વરૂપ જે હતું. આહાહા ! એ સ્વરૂપના પૂર્ણાનંદના નાથની દૃષ્ટિ કરતા એ સર્વાગ પર્યાયમાં પૂર્ણ પ્રગટ થઈ ગયો. આહા ! આવી વાતું છે. આંહી વ્રત પાળતા ને દયા દાન કરતા ને તપ કરતા ને અપવાસ કરતા પ્રગટ થાય છે એમ નથી કહ્યું,
એ તો બધી રાગની ક્રિયા છે. આહાહાહા! ભગવાન આત્મા પૂર્ણ અવબોધ સિંધુ, અવબોધ સિંધુ: જ્ઞાનનો દરિયો, “શુદ્ધચેતના સિંધુ હમારો રૂપ હૈ” આહાહા ! એવો જે શુદ્ધ ચૈતન્ય સમુદ્ર
એ પર્યાયમાં ભરતી આવી ને ઊછળ્યો, ઉત્પાદ થયો, આહાહા... વિશ્વમનો વ્યય થયો, અહીં તો વિભ્રમને જ જૂદું પાડ્યું છે, નહીં તો ત્રણની ત્યાં પૂર્ણતા કરી છે.
શું કહ્યું એ? ત્યાં તો દર્શન જ્ઞાન પામેલો હતો, એણે પૂછયું કે હવે આચરણ કેમ થાય એની પૂર્ણતા પ્રગટ કેમ થાય એ હતું. પણ પાછો આંહી ઉપાડયું છે ત્યાંથી પહેલેથી, આહાહા ! ચૈતન્ય સિંધુ અથવા ચૈતન્યનું પાત્ર એટલે જેમાં ચૈતન્યપણું જ રહ્યું છે. આહાહા... ભગવાન આત્મામાં ચૈતન્યપણું જ છે, ચૈતન્યનું એ પાત્ર છે, રાગનું એ પાત્ર નથી. આહાહાહા ! એવો ચૈતન્યસિંધુ, વિભ્રમને નાશ કરી અને સ્વના તીવ્ર આશ્રયથી, આહાહાહા. પર્યાયમાં ઊછળ્યો પ્રગટ થયો, આહાહા... વ્યય થયો, પ્રગટ થયો; ધ્રુવ તો છે. ચૈતન્યપાત્ર, જ્ઞાનના સ્વભાવને ધરનારો ચૈતન્ય તો છે. આહાહાહા ! આવો ઉપદેશ ઝીણો પડે જગતને શું થાય? મારગ વીતરાગનો માર્ગ ઘણો સૂક્ષ્મ છે. આહાહા.. એ અહીંયા સર્વાગ પ્રગટ થયો.
“અમી સમસ્તઃ લોકાઃ' અરે આ સમસ્ત ભવ્ય જીવો, અધ્યાત્મ તરંગિણીમાં ભવ્ય જીવ લીધા છે, નહીંતર અહીં અમી એટલે બધા, પણ બધાય એટલે અભવી જીવો કંઈ પામી શકતા નથી, આહાહાહા... અમી આ ભવ્યલોક હે ભવ્ય જીવો! આહાહાહા. સમસ્ત ભવ્ય જીવો, સાગમટે નોંતરું છે. આહાહા... “અમી” આ પ્રત્યક્ષ જીવો જે ભવ્ય છે, તે “સમસ્તઃ લોકાઃ” સમસ્ત લોક આખું, ભગવાન ચૈતન્ય સિંધુ જ્ઞાનનું પાત્ર અને જ્ઞાનસ્વરૂપ જ જેમાં છે, એમાં આવીને આવો, બધા આવો ભગવાન. આહાહાહાહા... બધા ભવ્ય જીવો આવો, સાગમટે નોતરું સમજો છો. પાટણીજી! તમારી ભાષામાં કંઈ હશે, (શ્રોતા:- સિગરી નોંતરું એટલે બધાને નોતરું.) સાગમટે એ બધાનું અમારે ઈ ભાષા છે આખા ઘરને કોઈ માંદો હોય ને ન આવી શકે તે જુદી વાત છે, પણ બધાને જમવાનું, એમ કોઇ અભવી હોય તો ભલે ન આવે. આહાહા! શું સંતોનો ધારાવાહી ઉપદેશ! આહાહા...
ત્યાં તો કહ્યું'તું ને આડત્રીસમાં અબુધ જે અપ્રતિબદ્ધ હતો, અનાદિ અજ્ઞાની હતો, એને ગુરુએ ઉપદેશથી સમજાવ્યો, અને એ સમજણના રટણમાં લાગ્યો, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, આહાહા... અને તે સમજ્યો, આહાહા... સમ્યજ્ઞાન થયું, સમ્યગ્દર્શન થયું. આંહી તો પૂર્ણ અધિકાર છે ને? એનો જે અધિકારનો સ્વભાવ જેવડો હતો એવો જ એની પર્યાયમાં આચરણરૂપ થઇ ગયો. આહાહાહાહા ! શ્રોતાને કહ્યું તે શ્રોતા આમ થઈ ગયા એમ કહે છે, આહાહાહા... પંચમકાળના સંતો, પંચમકાળના શ્રોતાને, આહાહાહા... ભવ્ય જીવોની લાયકાતવાળા જીવોને કહે છે કે પ્રભુ તમે પરિણમી જાવ, હોં. આહાહાહા... આહાહા!ચૈતન્યનો સમુદ્ર સિંધુ, ચૈતન્ય સ્વરૂપ જ જેના પાત્ર એટલે એના સ્થાનમાં ચૈતન્ય સ્વરૂપ જ છે. પુણ્ય અને
Page #633
--------------------------------------------------------------------------
________________
૬૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પાપના વિકલ્પો આદિ તેના સ્થાનમાં નથી. આહાહા ! વ્યવહાર જે કહેવાય છે, એ ચૈતન્ય પાત્રમાં એના સ્વરૂપના એના સ્થાનમાં નથી. એવા ચૈતન્ય સ્વરૂપને, જેણે જ્ઞાન દર્શન અને ચારિત્રથી પ્રાપ્ત કર્યો છે, એને ઇ કહે છે. આહા... અહીં મુનિ લીધા છે, અરે “સમસ્ત લોકા” અરે પ્રભુ, ખબર નથી એને? કે ભવ્ય જીવ છે તેના અનંતમે ભાગ્યે જ મોક્ષ થાય છે, પણ અહીં એ વાત નથી. અહીં તો પ્રભુ આવો ને (શ્રોતાઃ- આમંત્રણ તો બધાને છે) આહાહા ! આમંત્રણ આખાને છે, ભવ્ય જીવને, આહાહાહા.. પ્રભુ અંદર આનંદ છે ને તારા સ્થાનમાં, તું આનંદનો પાત્ર છો દુઃખનું, રાગનું પાત્ર નહીં. આહાહાહા... પ્રભુ તું શાંતિનું પાત્ર છો ને? તારામાં શાંતિ વસેલી છે. પ્રભુ તું પૂરણ પ્રભુતાનો પાત્ર છો ને? આહાહાહા ! પ્રભુ તારામાં પૂરણતા પ્રભુતા વસી છે. આહા ! એનું એ પાત્ર એટલે સ્થાન જ એ તું છો. આહાહા ! ત્યાં નજર કરીને ત્યાં ઠરને પ્રભુ. આહાહાહા... આવો અધિકાર છે.
લોકો બિચારા બહારમાં પડીને એમને એમ જિંદગી કાઢે છે અજ્ઞાનમાં આ વ્રત કરવા ને તપ કરવા અને અપવાસ કરવા અને પ્રભુ સાંભળને ભાઈ, વિકલ્પ છે એ તો તારા સ્વરૂપમાં, સ્થાનમાં નથી. તું જ્ઞાનપાત્ર છો, આનંદપાત્ર છો, શાંતિનું પાત્ર છો એમાં રહેલું એ છે એમ કહે છે. જગતને માન મૂકી. અહીંયા પહેલો પ્રભુ છો ત્યાં આવી જા ને. આહાહાહા ! જ્યાં તારું સ્થાન છે, પાત્ર છો. આહાહા ! ત્યાં આવી જા. રાગ ને પુણ્ય પાપના સ્થાનમાંથી છુટી જા. આહાહા !
સમસ્ત લોકાઃ આ અમી આ, ભવ્ય જીવો. આહાહાહાહા.. આ “અમી” એટલે ‘આ’ સમસ્ત ભવ્ય જીવો, આહાહા... શાંતરસમાં અતીન્દ્રિય આનંદ ગર્ભિત શાંતરસ છે. જેમાં, આહાહાહા... અતીન્દ્રિય આનંદ ગર્ભિત શાંતસ્વરૂપ જ્યાં છે, આહાહા.. શાંત રસમાં એકી સાથે, એકી સાથે, એક પછી એક એમ નહીં, તેમ થોડા નહીં, બધા, આહાહાહા... પોતે થઈ ગયો ને એટલે બધાં આમ જ કરોને પ્રભુ, આહાહાહા! હવે આ બહારની તકરારોમાં આમને આમ રોકાઈને જિંદગી. અરે પ્રભુ ચૈતન્યદેવ છો ને નાથ ! તું તો ચૈતન્યનું પાત્ર, પાત્ર એટલે સ્થાન છો ને, ચૈતન્ય જ જેનો સ્વભાવ છે ને? આહાહા! અતીન્દ્રિય આનંદનો પાત્ર નામ સ્થાન છો ને! અતીન્દ્રિય અકષાય શાંત સ્વભાવનો પાત્ર છો ને!
- “અમી' આ સમસ્ત લોકાઃ, એ શાંત રસમાં વીતરાગી પરિણતિ શાંત રસ, આહાહા ! એકી સાથે નિર્ભરમ અત્યંત મગ્ન થાવ. આહાહાહા... જેમાંથી નીકળવું જ નથી એવો અત્યંત મગ્ન થાવ. આહાહાહા ! આવી વાણી છે જુઓ તો ખરા, રામબાણ છે. આહાહા ! દિગંબર સંતો, પરમાત્માને ઠેકાણે વાત કરે છે. આહાહા ! નહીં પામી શકે ને થોડા પામશે એ આંહી પ્રશ્ન જ અહીં નથી. હું પામ્યો તો બધા પામોને પ્રભુ. આહાહાહા !
“મજ્જન્ત” છે ને? હું? મગ્ન થાઓ મજ્જન્તુ સ્નાન કરો અંદર મગ્ન થઈ જાઓ. ભગવાન પૂર્ણાનંદનો નાથ જિનબિંબ, વીતરાગ સ્વરૂપ તેમાં મગ્ન થાઓ. આહાહાહાહાહા... શું શૈલી ! શું મીઠી મધુરી ! આનંદની ધારા પ્રગટ કર કહે છે. આહા! આવી વાત છે. આકરું લાગે બાપુ અભ્યાસ નથી ને, વસ્તુ તો સ્વરૂપ જ આવું છે.
- ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવે પૂરણ દશા પ્રગટ કરી અને લોકાલોકને જાણ્યો. અને એણે આ ઉપદેશ કર્યો જિનવાણીમાં “રમત્તે’ આવે છે ને? એટલે ઓલા લોકો કહે છે
Page #634
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૩૨
૬૧૯
જિનવાણીમાં ૨મત્તે એટલે નિશ્ચય અને વ્યવહારમાં રમવું અરે ભાઈ બેયમાં ન રમાય ભાઈ, જિનવાણીમાં તો છે ને કળશ ટીકામાં ?( શ્રોતાઃ– હા છે ને ૪ થો કળશ ) ભગવાને શુદ્ધ આત્મા પૂર્ણાનંદ પ્રભુ તેને જીવ દ્રવ્યને ઉપાદેય કહ્યો છે, એક જ આદરવા લાયક કહ્યો છે. આહા... વ્યવહા૨ની ૫ર્યાય ને રાગ ને એની ત્યાં વાત કરી જ નથી. એ તો જાણવા લાયક કીધું છે.
ભગવાન આત્મા એક સમયમાં પૂરણ પૂરણ પૂરણ ગુણોનું પાત્ર એટલે પૂરણ ગુણ જેમાં રહ્યા છે, એવો જે જીવદ્રવ્ય અનંત ગુણથી ભરપૂર ભરેલો ભગવાન, એને ભગવાને વાણીમાં એમ કહ્યું કે એ ઉપાદેય છે, એ આદરણીય છે, એ સ્વીકાર કરવા લાયક છે, એનો સત્કા૨ ક૨વા લાયક છે, એની પૂજા કરવા લાયક છે, એની આરતી ઉતાર. આહાહાહા.. નિર્મળ ધારાથી એની આરતી ઉતાર. આહાહાહાહા...
સમસ્ત લોકાઃ અત્યંત મગ્ન, પાછો મગ્ન થાવ એટલો જ શબ્દ નથી. એવી રીતે મગ્ન થાઓ કે બહાર આવવું જ પડે નહીં. આહાહા... છેલ્લી ગાથા, આહાહાહા... શરીરને ન જોવું, શરીર છે તો માટી હાડકાંના પિંજરા, આહાહાહા... અંદર રાગ છે એને ન જોવો, કા૨ણકે રાગ એ પાત્ર નથી આત્માના સ્થાનમાં. આહાહાહા... ( શ્રોતાઃ- ન જુઓ તો જોવું શું ) જોવું એ કે પર્યાય નિર્મળ છે એનાથી આત્મા જોવો. જે ચૈતન્યસિંધુ પાત્ર છે, આહાહા... એને જોવો. આવી વાત છે. ( શ્રોતાઃ- બીજા અપાત્ર) રાગાદિ અપાત્ર છે. વ્યવહા૨ રત્નત્રયનો વિકલ્પ છે તે જ્ઞાનનું સ્થાન નથી, આનંદનું સ્થાન નથી, શાંતિનું પાત્ર નથી. આહાહાહા... આવો મારગ છે. ૫૨માત્મા જિનેશ્વરદેવ દિવ્યધ્વનિમાં ૫૨માત્મા આમ કહેતા હતા. એ સંતો આડતિયા થઇને જગતને જાહેર કરે છે. આહાહા... આવી વાત પ્રભુ ક્યાંય બીજે નથી. આહાહા... આરે લાગે શું થાય ? ( શ્રોતાઃ– એ તો પોતે પોતાનું સ્વરૂપ નકકી કર્યાં પછી જાણી શકે કે બીજે ક્યાંય નથી ) એ પોતે જ છે એને કરવાનું, એને કરવાનું પોતે જ છે ને, એને કરવાનું પોતાનું, બીજું છે શું ? આહાહાહા... એને કોઈ કરવા આવે છે અને કરી દે એવું છે ? પોતે જ મગ્ન થાય છે એમ કહ્યું છે. સર્વાંગ પ્રગટ થાય છે. ત્યાં કાંઈ દેવ, ગુરુ, શાસ્ત્ર મદદ કરતા નથી. કેમ કે પોતે જે સ્વભાવ પ્રગટ કરવો છે એ સ્વભાવનો તો પોતે પાત્ર સ્થાન છે. આહાહાહા... એવો સ્વભાવનો સમુદ્ર પ્રભુ એને પ્રગટ કર પર્યાયમાં, પ્રોન્મગ્ન ધ્રુવ પૂરું ( પૂર્ણ ) રાખ્યું, એનો આશ્રય લઇને પ્રોન્મગ્ન પર્યાય ઉત્પન્ન કરી, વિભ્રમનો નાશ કર્યો. આ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સિધ્ધ કર્યાં. આહાહાહા ! આ ‘ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્તમ સત્' આહાહાહાહા... અરેરે આવી વાતો છે, અને ઝઘડો કરે પ્રભુ ! અરે ભાઈ તારે ક્યાં જાવું છે ? વહેવા૨થી થાય ને નિમિત્તથી થાય ને, આહાહા... ( શ્રોતાઃ- કોઇક વા૨ થાય) કોઈવાર (નહીં ) ત્રણ કાળમાં ન થાય. આહાહા ! આહાહા!
ખરેખર તો એનો જન્મક્ષણ છે આ. સ્વભાવનો સિંધુ ભગવાન એની દૃષ્ટિ કરી જ્ઞાન કરીને ચારિત્ર પ્રગટ કર્યું, એ પર્યાયનો ઉત્પત્તિનો કાળ છે. (શ્રોતાઃ- જન્મક્ષણ છે) એની જન્મક્ષણ છે પ્રભુ. એને બીજાની જરૂર નથી. આહાહાહા !ઓહોહોહો ! એ ક્રમબદ્ધમાં પણ એ આવી ગયું. પર્યાયનો જ્યારે આવો ક્રમ છે તે કાળે અકર્તાપણું પ્રગટ કર્યું, એટલે કે દર્શન જ્ઞાન ને ચારિત્રને પ્રગટ કર્યું. આહાહા... ક્રમબદ્ધ પણ આવી ગયું અને વ્યવહા૨થી નિશ્ચય થાય એ
Page #635
--------------------------------------------------------------------------
________________
૬૨)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પણ ઊડી ગયું. કારણ કે વ્યવહાર રાગમાં આ સ્વભાવ નથી. આહા... આ તો સ્વભાવ છે એ તો ભગવાન પાત્રમાં પોતામાં છે, આહાહા... એટલે રાગથી થાય એ વાત રહી નહીં. નિમિત્તથી થાય એ રહ્યું નહીં કારણકે એનો ઉત્પત્તિનો કાળ છે એમાં નિમિત્તે કર્યું, આવીને શું કર્યું? હો ! આહાહાહા! આ પાંચ બોલનો વિરોધ છે. ક્રમબદ્ધનો, ઉપાદાન નિમિત્તમાં નિમિત્તથી થાય એનો, વ્યવહાર નિશ્ચયમાં વ્યવહારથી થાય એનો. અરે પ્રભુ મોટી (ચર્ચા) અત્યારે ચાલે છે ત્યાં હસ્તિનાપુરમાં શિક્ષણ શિબિર અહીંના વિરુદ્ધમાં, અરે ભગવાન ! ભગવાન તું આ શું કરે છે ભાઈ ! લોકો પણ બિચારા સાધારણ પ્રાણી છે. એને મળે નહીં સાંભળવા સાચી વાત, શેમાં મંથન કરવું ને શેમાંથી પ્રાપ્ત થાય, ખબરું નો મળે. આહાહા... મગ્ન થાઓ, શાંતરસમાં મગ્ન થાવ. અતીન્દ્રિય આનંદ ગર્ભિત શાંત રસની પર્યાય એમાં ત્યાં લીન થાઓ. આહાહા !
કેવો છે શાંતરસ? આલોકમ્ ઉચ્છલંતી, સમસ્ત ઉચ્છલંતી ઉત્કૃષ્ટપણે વર્તે છે. એ શાંતરસ ઉત્કૃષ્ટપણે ઉચ્છલતી ઉત, ઉત્કૃષ્ટપણે ઊછળે છે અંદર પર્યાયમાં. આહાહાહા... સમજાણું કાંઈ? એ સ્વની અપેક્ષાએ વાત કરી. “આલોકમ ઉચ્છલતી” સમસ્ત લોકપર્યત ઊછળી રહ્યો છે, ઉત્કૃષ્ટપણે પર્યાયમાં ઊછળી રહ્યો છે. આહાહાહા ! (શ્રોતા- ઉત્કૃષ્ટ શેનો અર્થ કર્યો?) એ ઉચ્છલતીનો અર્થ કર્યો છે. ઉચ્છલતી ઉત્કૃષ્ટપણે ઊછળ્યો. આલોકમ્ ઉચ્છલતી, પૂરણ સ્વરૂપપણે ઉત્કૃષ્ટપણે પ્રગટ થઈ ગયો. આહાહાહા... અને બીજો સાધારણ અર્થ આમ છે, કે લોક ઊછળી રહ્યો છે. અથવા એ દશા એવી થઇ છે એ ઉર્ધ્વપર્યત ચાલી જશે. અથવા પૂરણ લોકાલોકને જાણે એ રીતે ઊછળી રહ્યો છે. ઘણા પ્રકાર અંદર. સમજાણું કાંઈ ?
પૂર્ણાનંદનો નાથ અવબોધ સિંધુ ભગવાન, એમ શબ્દ છે ને? “ભગવાન અવબોધ સિંધુ ” આત્મા એ જ્ઞાનઆદિ અનંત શાંતરસ અને અનંત ગુણોનો પાત્ર, જેમાં રહ્યાં છે, એમાં રાગ ને વિકલ્પ ને સંસાર અને નિમિત્ત રહ્યાં નથી. આહાહા.. એવા ભગવાનને તું દૈષ્ટિમાં લે, એનો આદર કર, એનો સત્કાર કર, રાગાદિનો સત્કાર છે અનાદિથી, એને છોડી દે. આહાહા. એ તો આ સત્કાર થયો એટલે ઓલો સત્કાર છૂટી ગયો. આહાહા... એ તને આત્મા આનંદ સ્વરૂપ ભગવાન અતીન્દ્રિય આનંદ ગર્ભિત શાંતરસ પ્રગટ થશે. શાંતરસને અંતરમાં અનંત આનંદ અતીન્દ્રિયશાંતપણું તે ચારિત્રની દશા અને એમાં અનંત આનંદ તે સુખની દશા. આહાહાહા... એવો ભગવાન આત્મા ઉત્કૃષ્ટપણે પરિણમી જશે અને ઉત્કૃષ્ટપણે થશે અને ઉત્કૃષ્ટપણે લોકાલોકને જાણશે. ઉચ્છલતી નામ એનો સ્વભાવ પૂરણ થયો છે, અને એ ઉર્ધ્વ ચાલ્યો જશે. આહાહાહા... સમજાણું કાંઈ? આવી વાતું છે ભાઈ ! બહુ ઝીણું બાપુ! લોકોને સત્ય મળ્યું નથી, મળ્યું નથી અત્યારે તો આવી પ્રરૂપણા આવી કરે, મૂળ મૂકીને, વ્રત કરો, તપ કરો, અપવાસ કરો ને મંદિર કરો ને પૂજા ભગવાન જાત્રા કરો ને... (શ્રોતા – ઈ તો એમ કહે છે કે સંયમ લ્યો ડરો મત ) એ શું બાપા એને બચારાને શું ખબર માણસ ભદ્રિક હતા એને ખબર નહીં ને, આ વ્રત લઈ લો, સંયમ લો, નગ્ન થઈ જાવ મત ડરો, એમ કહેતા'તા, શાંતિસાગર માણસ બચારો જરી નરમ હતો ને શું થાય? અહીં આવ્યા તા. ચોવીસ કલાક રહ્યા ૯૭ માં સાધુપણાની શરૂઆત ત્યાંથી થઈ. અરે બાપુ સાધુપણું તો ક્યાં હતું? આ શું થાય? પોતે જ કહેતા ને બિચારા આવી પ્રરૂપણા કરતાને પણ લોકો ન સમજી શકે કે અમે વસ્ત્ર છોડીને બેઠા
Page #636
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૩૨
૬૨૧ છીએ, પણ કર્મ ખસે ત્યારે થાય ને? એમ કહેતાં'તા, આંહી કહેતા'તા પણ કોણ માને એ આમ કહેતા'તા એ કોણ માને? શું થાય ભાઈ ! દૃષ્ટિ રાખવી સંપ્રદાયનીને... આહાહાહા...
પ્રભુ અહીં તો સત્યની વાત છે. આહાહાહા... મારો નાથ સચ્ચિદાનંદ પ્રભુ એ સત્તને આનંદ ને જ્ઞાનનું પાત્ર છે એ તો એમાં તો એ રહ્યાં છે. આહાહા.... અને તેમાં તો રાગ તો રહ્યો નથી પણ અલ્પજ્ઞપણું ત્રિકાળ સ્વભાવમાં છે નહીં. આહાહા !(શ્રોતા- અંદર રાગથી નગ્નપણું છે) અંદર રાગથી રહિત, વિકલ્પથી રહિત નગ્ન દશા છે અંદર એની. એ સ્વરૂપને તું સત્કાર, ઉપાદેય જાણ, જેથી તને વિભ્રમનો નાશ થશે, અને તેની શક્તિનો જે સંગ્રહ છે, એ શક્તિનો સંગ્રહ જે કોઠીમાં છે એ ટાણે જેમ બહાર આવે છે, આહાહાહા... એમ પર્યાયમાં બહાર આવશે. આહાહાહા ! એને અહીંયા પ્રોનમગ્નઃ કહ્યું, વિભ્રમનો વ્યય કહ્યો, અને પર્યાયમાં ઊછળી ગયો જે ભાવ “ઉચ્છલતી” દરિયો જેમ ભરતીમાં ઊછળે છેલ્લે પુનમને દિ', પુનમને દિ’ પુરો ઊછળે, એમ આ પૂર્ણ પૂર્ણ ઊછળે છે. આહાહાહા... આ લોકમ્ સમસ્ત લોક આ છે ને આ, આ એટલે સમસ્ત લોકમ, આ લોક એમ શબ્દ છે ને ? આલોક એટલે સમસ્ત લોક, આ એટલે સમસ્ત લોક સમસ્ત ભવ્ય જીવો ઉચ્છલતી, ઊછળી જાય છે, કહે છે. આહાહા ! આહાહા ! શું વાણી? શું સમયસાર? એનો એક શ્લોક એનું એક પદ. આહાહા !
(શ્રોતા:- વાક્ય અધુરું રહી ગયું) થઈ ગયું એ અંદર. અંદરથી આવતું હોય એ આવે. આહા.. એ વસ્તુ છે, જેમાં અનંતા ગુણો રહેલા છે વસેલા છે તેને અહીંયા સિંધુ અવબોધનો પાત્ર કહે છે. એ જ્ઞાનપાત્ર કહ્યું એવું એ અનંતા ગુણોનું એ પાત્ર છે હવે. આહાહા... એવા સમુદ્રને અંતર જોવા નજર કર કહે છે. આહાહા... જેથી તને અંતર જોતાં પર્યાયમાં શાંતરસ અતીન્દ્રિય આનંદ ગર્ભિત, અનંત ગુણની વ્યક્તતા પર્યાયમાં પ્રગટ થશે, વિભ્રમની ને મિથ્યાત્વ આદિની પર્યાયનો વ્યય થશે. આહાહાહા ડુબાડી દઇને વ્યય થઈ ગયો પણ પાછો ગયો ક્યાં ? (શ્રોતા – દ્રવ્યમાં, પારિણામિક ભાવે થઈ ગયો ) દ્રવ્યમાં ગયો. આહાહાહા! ગયો અંદર મિથ્યાત્વ ગયું નથી. એની એવી યોગ્યતા એક અંદરમાં રહી ગઈ. આહા..(શ્રોતા- મિથ્યાત્વ ન જાય અંદરમાં મિથ્યાત્વ કયાંથી જાય?) એવી એક યોગ્યતા ગઈ અંદર અને નિર્મળ મોક્ષનો માર્ગ અથવા કેવળજ્ઞાન આદિ દશા બહાર આવી. આહાહાહા. આનું નામ જીવનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત થયો. આહા... આવો છે આત્મા. (શ્રોતા- શુદ્ધરૂપે પરિણમે એને જ જીવ કહે છે) એ જ જીવ છે, અશુદ્ધપણે પરિણમે એ તો રાગ છે વિકાર, સંસાર છે, તે જીવ ક્યાં છે? વસ્તુ તો જીવ છે પણ (શુદ્ધરૂપે) પરિણમે ત્યારે એને જીવ કહેવામાં આવે છે ને? ત્યારે એને ખ્યાલમાં આવે છે ને? જીવ તો ત્રિકાળ કારણ પરમાત્મા શુદ્ધ જ છે. પણ સ્વીકાર કરે કે આ છે ત્યારે તો પર્યાયમાં શુદ્ધતા થઈ. શું કહ્યુ ઈ? એને છે, એનો સ્વીકાર થાય તો તો ઈ પર્યાય શુદ્ધ થઈ ગઈ, એણે સ્વીકાર કર્યો. આહાહા... છે એ એને બેઠું છે ક્યાં? છે તો છે ત્રિકાળી શુદ્ધ આનંદનો નાથ જ છે. શુદ્ધ પરમાત્મ સ્વરૂપ જ બિરાજે છે પોતે. નિગોદની પર્યાય કાળે પણ એ છે ને કેવળજ્ઞાનની પર્યાયના કાળે પણ પૂર્ણાનંદનો નાથ બિરાજે છે અંદર દ્રવ્ય સ્વભાવે એકરૂપ. આહાહાહા... પણ કોને? જેને એ દ્રવ્ય સ્વભાવ પર્યાયમાં બેઠો એને. સમજાણું કાંઈ ? જેને એણે પૂંઠ દઈને અને રાગ અને વિકલ્પને પોતાના માની સ્વીકાર્યા છે. એને તો એ છે જ નહીં, છતી
Page #637
--------------------------------------------------------------------------
________________
૬૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ચીજ પણ તેને તો અછતી છે. આહાહા ! અછતી રાગાદિ ચીજ તેને અજ્ઞાનીને છતી દેખાય છે. આહાહાહા.. આવું છે ઝીણું પ્રભુ. સમ્યક્રદર્શન કોઈ અલૌકિક ચીજ છે. આહા !
ભાવાર્થ-જેમ સમુદ્રની આડું કોઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું. સમુદ્ર તો મોટો ભર્યો છે અંદર પણ આમ ચાદર આડી આવી જાય તો એનું જળ નથી દેખાતું, જ્યારે આડ દૂર થાય, તોડી નાખે એને, ત્યારે જળ પ્રગટ થાય, જળ તો જળ છે જ, પણ તેની પર્યાયમાં ખ્યાલ આવે કે, ઓહોહો, આહાહા... પ્રગટ થતાં લોકને પ્રેરણાયોગ્ય થાય કે “આ જળમાં સર્વલોક સ્નાન કરો” આ જળમાં સર્વ સ્નાન કરો, મીઠું જળ હોં આ, ખારૂં જળ નહીં. ઇક્ષુરસનો આવે છે ને? શેરડીના રસ જેવું પાણી ભગવાનને જે સ્નાન કરાવે. આહાહા ! (શ્રોતા- ક્ષીર સમુદ્રમાંથી દેવ પાણી લાવે છે ને) લાવે છે ને ત્યાંથી, ત્યાંથી ઘડા ભરીને લાવે છે. ઈન્દ્રો ઇક્ષરસ, ક્ષીરસમુદ્ર, ભગવાનને જ્યારે લઈ જાય છે મેરૂ પર્વત ઉપર ત્યારે ઇન્દ્રોની હાર (પંકિત) જામે છે. આમ દેવોની ઠેઠ સુધી, હેઠે મૂકે નહીં પાણી, ત્યાંથી ઈશુરસના ઘડા ભરી આ આને આપે આ આને આપે, આહાહા.... ભગવાનને સ્નાન કરાવે. ઈશુરસથી પાછા હોં, લવણ સમુદ્રના પાણીથી નહીં. આહાહા...
એમ ભગવાન આત્મા આનંદરસથી ભરેલો ભગવાન એમાં સ્નાન કર, જા. આહાહા! આનંદરસથી તને નવરાવ અને રાગને ધોઈ નાખ, આહાહાહા.. આવી વાતું છે. વ્યવહારના રસિકમાં આખો સંપ્રદાય જ વ્યવહારનો રસિક છે. અત્યારે, બસ તપ કરો અપવાસ કરો આ કરો આ કરો અને ઉપદેશ પણ એવો આપે, કે આનાથી લાભ થશે, અરે અરે પ્રભુ પ્રભુ પ્રભુ શું થાય? એથી બિચારા પ્રાણીને સત્ય મળતું નથી, સત્યની ઝાંખી પણ થવાનો પ્રસંગ એને નથી.
આંહી કહે છે કે, જેમ એ સમુદ્રનું પાણી બહાર દેખાય અને સ્નાન કરે એવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો, તે રાગ દયા દાન વ્રત ભક્તિના પરિણામ રાગ એનાથી મને લાભ થશે એમ મિથ્યાત્વમાં હતો. આહાહા ! રાગની રુચિમાં જ રોકાઈ ગયો'તો એથી ભગવાન આચ્છાદિત ઢંકાઈ ગયો હતો. ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું, રાગની રુચિના પ્રેમમાં, ભગવાન આખો આનંદ જળથી ભરેલો નહોતો દેખાતો. બાહ્ય તરફના લક્ષવાળી વૃત્તિઓ, એના પ્રેમમાં રોકાતા ભગવાન આનંદ સ્વરૂપ સરોવર જળથી ભરેલો દેખાતો નહીં હતો. આહાહાહા !
હવે વિભ્રમ દૂર થયો, એ રાગ દયા દાનનો ચાહે તો ભગવાનની, આહાહાહા... ભક્તિનો હો, પણ એ રાગ છે એ કાંઈ ધર્મ નથી, એ આત્માના સ્વરૂપમાં એ નથી. આવું આકરું કામ! લોકોને કહે છે કેટલાંક એ સોનગઢ તો નિશ્ચયાભાસી, એકલી નિશ્ચયની વાતો કરે છે એમ કહે છે. કેટલાક બિચારા. (શ્રોતા:- નિશ્ચયની એટલે ખરી મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે.) આહાહાહા ! એજ પણ સત્ય છે ઓલો વ્યવહાર તો રાગ હોય છે એ જ્ઞાન કરવા માટે છે અને એનાથી કોઈ નિશ્ચય થાય છે, (એમ નથી). આહાહાહા ! ધર્મીને પણ આત્માનું જ્ઞાન દર્શન થતાં સ્થિરતા પૂર્ણ ન હોય તો રાગ આવે, ભક્તિ આદિનો પૂજાનો પણ એ તો બંધનું કારણ છે, હેય છે એ શરણ નથી. આહાહાહા... આવી વાતું આકરી બહુ. આહાહા!
વિભ્રમ દૂર થયો ત્યારે યથાર્થ સ્વરૂપ જેવું છે તેવું પ્રગટ થયું. આનંદનો નાથ આનંદસ્વરૂપ
Page #638
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૩૨
૬૨૩ અતીન્દ્રિય ગર્ભિત એ આનંદ પ્રગટયો, સમ્યગ્દર્શન જ્ઞાન થયું ત્યારે આનંદ પ્રગટયો. આહાહાહા ! તેથી હવે તેના વીતરાગ વિજ્ઞાનરૂપ શાંતરસમાં, આહાહા. વીતરાગ વિજ્ઞાન નથી આવતું? વીતરાગ વિજ્ઞાન હુકમચંદજીનું પાઠશાળાની છે ને પુસ્તિકા. વીતરાગ વિજ્ઞાનરૂપ શાંતરસ, એકી વખતે, એક જ કાળમાં સર્વલોક મગ્ન થાઓ, આહાહાહા... પૂરણ આનંદ સ્વરૂપ ભગવાન, એનો જ્યાં આશ્રય લીધો, ત્યારે પર્યાયમાં પૂર્ણ આનંદદશા પ્રગટ થઈ, આહા.. ત્યારે એ કહે છે કે આમાં બધા જીવો એક સાથે આવીને સ્નાન કરો પ્રભુ. આહાહાહા ! એ સંસારનો મેલ ધોઈ નાખો. આહાહાહા ! આવું છે આમાં કોઈ મોટું વિદ્વત્તા ને મોટા ભાષણો કરે આમ છે તેમ છે ને ફલાણું છે ને બાપુ એ મારગડા જુદા નાથ, વીતરાગ સર્વશ પરમેશ્વર એના મારગડા જુદા છે ભાઈ. આહાહાહા ! એ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાથી ધર્મ મનાવવો એ તો રાગથી ધર્મ મનાવો છો, એ જૈનધર્મ જ નથી. એ તો અજૈનને જૈન માન્યું છે એણે. આહાહા ! (શ્રોતાજૈનના અગ્રેસરો એમ જ માને છે ને પ્રરૂપે છે) શું થાય ભાઈ, બધાને અત્યારે, એને મળ્યું નથી, સાંભળવા મળ્યું નથી, શું મારગ છે, અમારે ગુરુ હતા સંપ્રદાયમાં એ બિચારા બહુ ભદ્રિક હતા, સજ્જન હતા ક્રિયા એવી કે અત્યારે દિગંબર સાધુ તો એને માટે બનાવેલ આહાર લે છે. આ તો પ્રાણ જાય તોપણ એને માટે પાણીનું બિંદુ બનાવ્યું હોય તો ન લે એવા હતા સંપ્રદાયનાં. ગામડામાં જઈએ સાત આઠ ઘર વાણીયાનાં હોય, જાઈએ કે તરત એ લોકો બિચારા પાણી બનાવે મહારાજ આવ્યા છે ને ઊનું પાણી મળે નહીં ગામડામાં જઈએ ત્યાં બહેન આ પાણી કેમ આમ? મા'રાજ અમે સ્નાન કરતા વધાર્યું, આટલું બધું પાણી સ્નાન કરતા વધાર્યું? ન લે. દિવસના દિવસે પાણી વિના કાઢયા'તા અમે પણ એ જ કર્યું'તું એમાં હતા ત્યારે બહુ ક્રિયા આકરી હતી અમારી બધી. છાશ લઈ આવીએ પછી છાશ સમજેને મઠા કાઠી લોકોમાં બહુ મળે કાઠી હોય ને ગરાસિયા બહુ છાશ મળે તે લઈ આવીએ, પાણી નહીં પાણીનું બિંદુ આખા દિવસમાં ન પીધું હોય કેટલાય દિવસ એવા જાય, આંહી તો દરરોજ એના માટે પાણીના આહાર કરે દશ શેર પાણીને, – અરરર!
એને પણ બચારાને તત્ત્વની વાત કાને નહોતી પડી. અરેરે ! કે આ પરની દયાનો ભાવ એ રાગ છે ને એ હિંસા છે એ ધર્મ નહીં એ વાત (એને) કાને પડી નહીં. આહાહા! બિચારા કાળ કરી ગયા, આરે ડચૂરો ચડયો રસ્તામાં, આહાહા ! કેવા હતા સજ્જન એની મીઠાશ, એની લૌકિક દૃષ્ટિ, આહાહાહા.. નૈતિક એનું જીવન પણ આ વાત કાને નહોતી પડી, કે આ પરની દયા પાળવી એ રાગ છે અને રાગ છે તે હિંસા (સ્વ) જીવની છે. અરરર! અત્યારે મશ્કરી કરે છે, અરે એ પરની દયાના ભાવને રાગ કહે છે. પણ હવે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહે છે અમૃતચંદ્રાચાર્ય, અને ત્યાં હિંસા કહે છે આત્માની. સાંભળને પ્રભુ? તેં સાંભળ્યું નથી ભાઈ, આહા.. દયાનો ધર્મ તો આત્માની દયા, પૂર્ણાનંદનો નાથ છે જેવી જીવતી જ્યોત છે તેને તેવી રીતે માનવી તે તેની દયા છે. આહાહા... એને ઊણો ઓછો અધિકો માનવો એ (નિજ) આત્માની હિંસા છે. આહાહા ! શું જીવ અધિકાર આડત્રીસ ગાથા એનો આ કળશ. આહાહા ! અભિમાન ઊતરી જાય એવું છે. આહાહાહા !
વીતરાગ વિજ્ઞાન શાંતરસમાં, એક તો વીતરાગી વિજ્ઞાન શાંતરસ પર્યાયમાં આવ્યો એને
Page #639
--------------------------------------------------------------------------
________________
૬૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એકી કાળે સર્વલોક મગ્ન થાઓ, એમ આચાર્યે પ્રેરણા કરી છે. આહાહાહા! કુંદકુંદચાર્ય અમૃતચંદ્રાચાર્ય મહાસંતો પરમેષ્ઠિ, આહાહા... પંચપરમેષ્ઠિમાં પરમેષ્ઠિમાં હતા, આચાર્ય પરમેષ્ઠિ પ્રેરણા કરે છે પ્રભુ! આહાહા ! વીતરાગ શાંતરસમાં મગ્ન થયેલા, જગતને વીતરાગ શાંતરસમાં એકી વખતે સર્વ જીવો, આહા અમે કરી શક્યા છીએ તો પ્રભુ તમે કેમ ન કરી શકો? તમે પણ પ્રભુ આત્મા છો ને? આહા... એમ કહે છે. આહાહા ! દુનિયાના માન અપમાનને છોડ. આહાહાહા... ભગવાન નિર્માન આનંદનો નાથ એનું જે માન આવ્યું પર્યાયમાં, વીતરાગી વિજ્ઞાન દશા, આહાહા! એમાં મગ્ન થાવ આચાર્યે પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય લ્યો અહીં તો એકદમ, (શ્રોતા:- પૂર્ણ પામે !) વિભ્રમ કીધો'તો ને? અજ્ઞાન દૂર થાય કારણકે હજી બારમાં સુધી હજી અજ્ઞાન એટલે વિપરીત નહીં પણ ઓછું જ્ઞાન છે ને એટલે અજ્ઞાન કીધું છે, આહાહા... અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અથવા એ મિથ્યાત્વ જાય તે અજ્ઞાન જાય એટલે કેવળજ્ઞાન થયા વિના રહે જ નહીં એને. આહાહાહા...
સમસ્ત લોકમાં રહેલા પદાર્થો આ લોકમ્ ઉછલન્તી કહ્યું 'તું ને એનો બીજો અર્થ કર્યો છે સમસ્ત, લોકમાં રહેલા પદાર્થો એકી વખતે જ જ્ઞાનમાં આવીને ઝળકે છે. (શ્રોતા – પદાર્થો એમાં આવીને ઝળકે છે) એક સમયમાં જ્ઞાન બધું થાય ત્રણકાળ ત્રણલોક એક સમયમાં ઝળકે છે એ પણ વ્યવહાર છે, એટલે કે પર્યાયમાં જાણવામાં આવે છે. ભાષા તો ભાષા શું કરે ? આહાહા ! તેને સર્વ લોક દેખો. લ્યો એ પૂરું થયું.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.)
આ રીતે આ સમયપ્રાભૂતગ્રંથની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂર્વગસ્થળ કહ્યું.
અહીં ટીકાકારનો એવો આશય છે કે આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. નાટકમાં પહેલાં રંગભૂમિ રચવામાં આવે છે. ત્યાં જોનારા નાયક તથા સભા હોય છે અને નૃત્ય (નાટય, નાટક) કરનારા હોય છે કે જેઓ અનેક સ્વાંગ ધારે છે તથા શૃંગારાદિક આઠ રસનું રૂપ બતાવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત-એ આઠ રસ છે તે લૌકિક રસ છે; નાટકમાં તેમનો જ અધિકાર છે. નવમો શાંતરસ છે તે અલૌકિક છે; નૃત્યમાં તેનો અધિકાર નથી. આ રસોના સ્થાયી ભાવ, સાત્ત્વિક ભાવ, અનુભાવી ભાવ,
વ્યભિચારી ભાવ અને તેમની દૃષ્ટિ આદિનું વર્ણન રસગ્રંથોમાં છે ત્યાંથી જાણવું. અને સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે જ્ઞાનમાં જે શેય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અન્ય શેયની ઈચ્છા ન રહે તે રસ છે. તે આઠ રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે છે; અને તેમનું વર્ણન કરતાં કવીશ્વર જ્યારે અન્ય રસને અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે છે ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્યભાવ રસોનું અંગ હોવાથી, રસવત્ આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે.
અહીં પ્રથમ રંગભૂમિસ્થળ કહ્યું. ત્યાં જોનારા તો સમ્યગ્દષ્ટિ પુરુષ છે તેમજ બીજા
Page #640
--------------------------------------------------------------------------
________________
શ્લોક – ૩૨
૬૨૫
મિથ્યાર્દષ્ટિ પુરુષોની સભા છે, તેમને બતાવે છે. નૃત્ય ક૨ના૨ા જીવ–અજીવ પદાર્થ છે અને બન્નેનું એકપણું, કર્તાકર્મપણું આદિ તેમના સ્વાંગ છે. તેમાં તેઓ પરસ્પર અનેકરૂપ થાય છે, આઠ રસરૂપ થઈ પરિણમે છે, તે નૃત્ય છે. ત્યાં સમ્યગ્દષ્ટિ જોનાર જીવ–અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે; તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી શાંત રસમાં જ મગ્ન છે અને મિથ્યાર્દષ્ટિ જીવઅજીવનો ભેદ નથી જાણતા તેથી આ સ્વાંગોને જ સાચા જાણી એમાં લીન થઈ જાય છે. તેમને સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી, શાંત રસમાં તેમને લીન કરી સમ્યગ્દષ્ટિ બનાવે છે. તેની સૂચનારૂપે રંગભૂમિના અંતમાં આચાર્યે ‘મધ્નન્તુ’ ઇત્યાદિ આ શ્લોક રચ્યો છે. તે, હવે જીવ–અજીવનો સ્વાંગ વર્ણવશે તેની સૂચનારૂપે છે એવો આશય સૂચિત થાય છે. આ રીતે અહીં સુધી તો રંગભૂમિનું વર્ણન કર્યું.
નૃત્યકુતૂહલ તત્ત્વકો, મરિયવિ દેખો ધાય; નિજાનંદ ૨સમેં છકો, આન સબૈ છિટકાય.
(
આ પ્રમાણે ( શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્ય દેવપ્રણીત ) શ્રી સમયસાર શાસ્ત્રની (શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત ) આત્મખ્યાતિ નામની ટીકામાં પૂર્વરંગ સમાપ્ત થયો.
* જેમ સ્ફટિક ધોળું છે, છતાં કાળા અને લાલ ફૂલના સંબંધે કાળી અને લાલ ઝાંય એમાં દેખાય છે, એ ઝાંય એની છે, એનામાં છે. પેલા ફૂલને લઈને નહીં. કાળા અને લાલ ફૂલ તો નિમિત્ત છે. પણ સ્ફટિકમાં પોતાની લાયકાતથી ત્યાં કાળી, લાલ ઝાંય છે. સમજાણું કાંઈ ? આહાહા... આ લાકડા પાસે અહીં આમ લાલ ફૂલ મૂકશો તો એમાં ઝાંય નહિ દેખાય. કા૨ણ કે એની પોતાની યોગ્યતા નથી. અને કાળા અને લાલ ફૂલના સંગે સ્ફટિકની પર્યાયમાં લાલ અને કાળું થવું એ પોતાની યોગ્યતાથી પોતામાં થાય છે. સમજાણું કાંઈ ?
(પ્રવચન સુધા પાના નં. ૩૩૨ ભાગ-૨ )
Page #641
--------------------------------------------------------------------------
________________
૬૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨
વાંચકોની નોંધ માટે
Page #642
--------------------------------------------------------------------------
________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
વાંચકોની નોંધ માટે
૬૨૭
Page #643
--------------------------------------------------------------------------
________________ 628 સમયસાર સિદ્ધિ ભાગ-૨ વાંચકોની નોંધ માટે