________________
ગાથા – ૩ર
૪૪૩ વહાં ઐસા આશય હૈ કે શ્રેણી ચડતે હુએ દેખો આઠમે આહાહાહા... જિસે મોહકા ઉદય અનુભવમેં ન રહે, આહાહા... આ વસ્તુકા ખ્યાલ તો એ કરે કે ઉપશમ શ્રેણી આઠમેં ગુણસ્થાને ચલતી હૈં ત્યાં મોહુકા ઉદય અનુભવમેં ન રહે, આહાહા.. ભગવાન આનંદકા નાથ અંતરમેં ઝુક જાયે વિશેષ, સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર તો હૈ, પણ મોહક અનુસાર જો રાગાદિ થી સાતમે ગુણસ્થાન તક, આહાહા.. છટ્ટ ગુણસ્થાને તો બુદ્ધિપૂર્વક રાગ થા, અબુદ્ધિપૂર્વક દો હી થા. સાતમે બુદ્ધિપૂર્વક રાગ નહીં થા, પણ ભાવક કર્મક અનુસાર રાગદ્વેષ ઐસા પરિણામ, ભાવ્ય હોતા થા. આહાહા ! સાતમેં એ અંતરમેં સીધા સ્વભાવને અનુસર કરકે જે રાગ આત્મામેં થા પર્યાયમેં, ઉસકો દબા દેના ઉપશમ કરના એ બીજા પ્રકારકી પહેલાસે ઊંચી સ્તુતિ હૈ. સમજમેં આયા?
યહાં ઐસા હૈ કે શ્રેણી ચડતે મોહકા એ અનુભવમેં ન રહે. આહાહા.. ઔર અપને બળસે, અપને બળસે સ્વભાવને અનુસારમેં પુરુષાર્થ કરનેસે, આહાહા.. ઉપશમ આદિ કરકે, શ્રેણી તો ઉપશમ હૈ, પણ રાગકા ક્ષયોપશમ ત્યાં હોતા હૈ થોડા અથવા જ્ઞાનાવરણીકા ભી ક્ષયોપશમ હોતા હૈ. સમજમેં આયા? આહાહા! ઉપશમ આદિ શબ્દ પડા હૈ ને? હૈ, રાગકા ઉપશમ કરતે હૈ અને દૂસરા જો જ્ઞાનાવરણી આદિ હૈ ઉસકા વિશેષ ક્ષયોપશમ હોતા હૈ. એ ઉપશમ આદિ કરજે, હૈ તો ઉપશમ શ્રેણી, પણ ઉપશમ આદિ કરકે, આહાહા... જ્ઞાનાવરણી આદિકા ઉદય હૈ, તો ઉસકે અનુસાર જરી-જ્ઞાનકી હીણી દશા હોતી થી. આહાહાહા ! એ સ્વભાવને અનુસારે જ્ઞાનકા ક્ષયોપશમ હુઆ ત્યાં જ્ઞાનના ઉપશમ નહીં હોતા, ઉપશમ તો મોહકા હોતા હૈ, ઝીણી વાત ભાઈ બહુ આ તો. આહાહા !
એ અપના સ્વભાવકા ભાન હું અનુભવ હુઆ, સમ્યજ્ઞાન હુઆ, સમ્યગ્દર્શન હુઆ, ઔર સ્વરૂપના ચારિત્ર આચરણ થી થોડા હુઆ, પૂર્ણ આચરણ હો તો તો યથાખ્યાત ચારિત્ર હો જાય, તો ભાવકને અનુસાર ભાવ્ય કરનેકા રહેતે નહીં. સમજમેં આયા? થોડો થોડો અભ્યાસ પહેલાં હોના ચાહીયે. આ તો કોલેજ હું વીતરાગ ભગવાનની કોલેજ હૈ. આહા ! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદકા નાથ સચ્ચિદાનંદ પ્રભુ, ઉસકો પર્યાયકા પ્રેમસે હઠકર રાગકા પ્રેમસે હઠકર, નિમિત્તકા પ્રેમસે હુઠકર અપના જ્ઞાયકમેં પ્રેમ લગા દિયા એકાગ્રતા કરકે, પ્રેમકા અર્થ એકાગ્રતા, ઉસકા નામ પ્રથમ જિતેન્દ્રિય સ્તુતિ પહેલા પ્રકારની પહેલા નંબરની નહીં, પહેલા પ્રકારની (સ્તુતિ) કહનેમેં આતા હૈ.
હવે દૂસરા પ્રકારકી ઊંચી સ્તુતિ દૂસરા પ્રકાર હૈ, પણ પહેલા નંબરસે ઊંચી હૈ. આહાહા ! જ્ઞાનીકો ભી સહમ્ ગુણસ્થાન તક ભાવક મોહકર્મક અનુસાર સમકિતી હૈ, અપ્રમત્તદશા ભી રાગ અબુદ્ધિપૂર્વક હોતા હૈ ભાવ્ય. આહાહા ! આવી વાતું હૈ. ઉસકો પરક અનુસારકા જો ભાવ હૈ પુરુષાર્થ છોડકર અંતરમેં લગાના તો એ રાગદ્વેષ પુજ્યપાપકા ભાવ એ વિકલ્પ હૈ વો દબા દેતા હૈ, દાબ દેતા હૈ, ઔર ઉપશમભાવ પ્રગટ હોતા હૈ, અને જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિકા અંતરાય આદિકા ક્ષયોપશમ ભાવ હોતા હૈ. સમજમેં આયા? શ્રેણી ઉપશમ હૈ, પણ ઉપશમ તો મોહુકા એકીલાકા હોતા હૈ. તો સાથમેં શુદ્ધતા બઢતી હૈ જ્ઞાનકી, આનંદકી, વીર્યકી એ બધી શુદ્ધતા બઢતી હૈ. સમજમેં આયા? એ ઉપશમ શ્રેણીમેં એ ક્ષયોપશમભાવ હૈ, આવી ક્યાં વાત