________________
ઉપર
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જૈન ધર્મ સૂક્ષ્મ હૈ ભાઈ ! જૈન ધર્મ એટલે વસ્તુ ધર્મ, વસ્તુકા સ્વરૂપ, સૂક્ષ્મ હૈ. આહાહા! હજી તો પહેલાં સમ્યગ્દર્શનકી બાત યહાં ચલતી હૈ, ભેદજ્ઞાન. આહાહા! ભગવાન આત્મા
સ્ફટિકમણીને લાલ-પીળા અનેક રંગકા ઉપાધિકે નિમિત્તસે ઐસે લાલ-પીળી દિખનેમેં આતી હૈ, ઐસે ભગવાન આત્મામેં પુણ્ય ને પાપ આદિ વિકારી ભાવના નિકટપણા હોનેસે, હું તો પરશેય, સ્વજ્ઞાનકા હૈ તો પરણેય, પણ અતિનિકટતાસે દૃષ્ટિ ત્યાં હોનેસે રાગાદિભાવ મેરા હૈ ઐસા અજ્ઞાનીકો અનુભવમેં આતા હૈ. આહાહાહા !
અત્યંત તિરોભૂત અપને સ્વભાવભાવવસે જિસકો સમસ્ત ભેદજ્ઞાન જ્યોતિ અસ્ત હો ગઈ હૈ”. આહાહાહા ! એ સ્ફટિકમણીમેં લાલ-પીળા સંયોગને કારણે લાલ-પીળા ભાષ હોતા હૈ એ જાણે સ્ફટિકકી દશા હૈ એમ માનતે હૈ, ઐસે અજ્ઞાની અપના ચૈતન્ય જ્ઞાયક સ્વભાવની સમીપમેં રાગાદિ અતિ નિકટતાસે દેખનેમેં આતા હૈ કે એ મેરી ચીજ હૈ ઐસા માનકર અજ્ઞાની મૂંઢ રાગકા વેદન કરતે હૈ. આહા... અજીવકા વેદન કરતે હૈ જીવ નહિં એમ કહે છે. આહાહાહા ! એક-એક શ્લોક સૂક્ષ્મ ભરા હૈ ભાઈ. આહાહા ! હૈ?
અત્યંત તિરોભૂત અપને સ્વભાવભાવવસે જિસકી સમસ્ત ભેદજ્ઞાન જ્યોતિ અસ્ત હો ગઈ, એ રાગસે ભિન્ન, ભેદજ્ઞાન આથમી ગયા અજ્ઞાનીકો, અસ્ત હો ગયા. એકત્વબુદ્ધિ માન લિયા. આહાહા! ચાહે તો સૂક્ષ્મ ગુણ ગુણીકા ભેદકા રાગ ઉત્પન્ન હો, તો રાગકી સાથ એકતા કભી હુઈ નહિં ભગવાનકો, પણ અજ્ઞાની એ ઉપર દૃષ્ટિ હોનેસે રાગસે ભિન્ન ભેદજ્ઞાન અસ્ત હો ગયા, અને રાગમેં એકત્વ હૈં ઐસા માન લિયા. આહાહાહા ! આવો ઉપદેશ છે લ્યો, અસ્ત હો ગઈ, ઐસા હૈ અજ્ઞાની. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ, ઉસકી વિકાર દશાકી નિકટતાસે ભેદજ્ઞાન જ્યોતિ અસ્ત હો ગઈ કારણે, રાગ ભૈ હું ઐસા અજ્ઞાની અનુભવ કરતે હૈ, એ અજીવકા અનુભવ હૈ. આહાહાહા ! આકરું કામ.
મહા અજ્ઞાનસે, આહાહા! જિસકા હૃદય સ્વયં મહાઅજ્ઞાનસે અપને સ્વભાવભાવના જિસકા હૃદય સ્વયં સ્વતઃ અપનેસે હી, કર્મક કારણસે નહિં, સમજમેં આયા? ભાઈ કર્મ ઐસા હૈ તો, ઐસે નહિ કહતે હૈ, આહાહાહા.... કર્મ તો પરદ્રવ્ય હૈ, પરદ્રવ્યકો તો પર્યાય છૂતી હી નહિ, પદ્રવ્યથી પર્યાય અપનેમેં છૂતી નહિ, આહાહાહા ! મહા અજ્ઞાનસે, આહાહાહા... રાગ અસ્વભાવભાવ સંયોગને વશે, ઈસકો ઐસા હો ગયા હૈ કે મેં આ હું. ઔર ઉસસે ભેદજ્ઞાન
જ્યોતિ અસ્ત હો ગઈ. ઐસા મહા અજ્ઞાનસે જિસકા હૃદય સ્વયં અપનેસે સ્વતઃ વિમોહિત હૈ, કર્મક કારણસે નહીં. આહાહાહાહા... એમાંય વાંધા, એ તો દર્શનમોહનો ઉદય હોય ત્યારે, ઐસા હોતા હૈ કહે એ તો નિમિત્તકા કથન હૈ. સમજમેં આયા? અપના સ્વરૂપ ચૈતન્ય સ્વભાવ એ અસ્વભાવિક ભાવ રાગાદિકી સાથ એકત્વબુદ્ધિ કરકે ભેદજ્ઞાન અસ્ત હો ગયા, ઉસકો પરમેં વિમોહિત હો ગયા, એ સ્વયં અપનેસે વિમોહિત હુઆ હૈ. અપની ભૂલસે વિમોહિત હો ગયા હૈ. કર્મક કારણસે નહીં. સમજમેં આયા? “કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ” આતે હૈ ભક્તિમેં. આહાહા !
એમાંય વાંધા લોકોને કર્મને લઈને વિકાર ન થાય? હૈં? ( શ્રોતા – કર્મને લઈને ન થાય તો વિકાર સ્વભાવ થઈ જશે.) વિકાર સ્વભાવ થઈ જાય, મોટી ચર્ચા થઈ હતી વર્ણીજી સાથે,