SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક – ૬ ૪૯ વીતરાગતા હોના યે પ્રાર્થના હૈ, એકીલા આ જ પક્ષ હૈ ને પર્યાય હૈ નહીં ઐસા નહીં. એ કહેતે હૈ દેખો. સમજમેં આયા? યદિ સર્વથા નયોકા પક્ષપાતિ હુવા કરે તો મિથ્યાત્વ હી હૈ.” એ કયા કહેતે હૈ. કે સર્વથા એકીલા શુદ્ધનયકા વિષય હો અને વ્યવહાર પર્યાય હું હી નહીં. ઐસા સર્વથા જો નયપક્ષ કરે તો મિથ્યાત્વ હૈ. આહાહાહા ! સમજમેં આયા? હવે અહીંયા યે શ્લોક પૂરા હુવા. છઠ્ઠી શ્લોક કળશ છે ને કળશ. અબ યહાં કોઈ ઐસા પ્રશ્ન કરતા હૈ કે આત્મા ચૈતન્ય હૈ માત્ર ઈતના હ અનુભવ આવે તો ઈતની શ્રદ્ધા સમ્યગ્દર્શન હૈ કે નહીં? “ચૈતન્ય વસ્તુ, ચૈતન્ય વસ્તુ એકલી હૈયે ઈતના માત્ર જો અનુભવમેં આવે તો એ શ્રદ્ધા હૈ કી નહીં? ઉસકા સમાધાન – નાસ્તિકોકો છોડકર સભી મતવાલે આત્માકો ચૈતન્યપણું માનતે હૈ. ચેતન હૈં ઐસા તો નાસ્તિક સિવાય સભી માનતે હૈ. કહતે હૈં ઐસા નહીં. યદિ ઈતની શ્રદ્ધાનો સમ્યગ્દર્શન કહા જાવે તો સબકો સમ્યગ્દર્શન સિદ્ધ હો જાયેગા. જુઓ કયા કહેતે હૈ જરી. ઈસલિયે સર્વજ્ઞકી વાણીમેં જૈસા સંપૂર્ણ સ્વરૂપ કહા) આહાહાહા ! કયોંકિ જીવ જો આત્મા હૈ યહ સર્વજ્ઞ સ્વરૂપી હૈ, કયા કહા? ભગવાન જો આત્મા હું યે સર્વજ્ઞ સ્વભાવી હૈ. સર્વજ્ઞ ઉસકી એક શક્તિ, ગુણ હૈ. તો સર્વજ્ઞ સ્વરૂપ હી આત્મા હૈ. તો એ સર્વજ્ઞ સ્વરૂપમેંસે પર્યાયમેં સર્વશપણા આયા. એ સર્વશે સર્વ જાના, ઉસકી વાણીમેં જો આયા વો હી યથાર્થ હૈ. આહાહા ! એ એણે કહા જો આત્મા, અજ્ઞાની તો આત્મા આત્મા તો બહોત કહેતે હૈ. સમજમેં આયા? સર્વજ્ઞકી વાણીમેં જૈસા સંપૂર્ણ આત્માના સ્વરૂપ કહા. આહાહા! જિસકી એક પર્યાયમેં સારા દ્રવ્યગુણ અને સર્વદ્રવ્યોકો જાનનેકી એક પર્યાયમેં સામર્થ્ય હૈ, એક જ પર્યાય હો, તો સારા દ્રવ્ય ગુણ, સારા છ દ્રવ્ય ગુણ, સારા એક પર્યાયમેં ઐસા ભગવાનકી વાણીમેં આયા હૈ. ઐસી ચીજ દૂસરે કોઈ ઠેકાણે હૈ હી નહીં. આહા ! સમજમેં આતે હૈ? આહાહા! અને એ પણ કહ્યું કહા ઐસા? કે આ જીવ હૈ ને પ્રત્યેક યે “જ્ઞ” સ્વરૂપી હૈ. “શ” સ્વરૂપીમેં જો “જ્ઞ” કી સાથે સર્વ શબ્દ જોડ દો તો સર્વજ્ઞ સ્વરૂપી હી હૈ. આહા! ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી બધા અનંતા આત્માઓ સર્વજ્ઞ સ્વરૂપી હૈ. યહ સર્વજ્ઞા સ્વરૂપીમેંસે પર્યાયમેં સર્વજ્ઞપણા આતા હૈ. સર્વજ્ઞ સ્વરૂપમેંસે સર્વજ્ઞ પર્યાય આતી હૈ. ઉસમેં પર્યાયમેં જો સર્વજ્ઞપણા આયા, ઉસને જો આત્મા દેખ્યા અને છ દ્રવ્યાદિ દેખ્યા. આહાહાહા! સમજમેં આયા? ઉસને જો આત્મા કહા હૈ? ચૈતન્ય ચૈતન્ય તો બધા કહે પણ આ ચૈતન્ય ભગવાન અનંત ગુણ ને અનંત ધર્મ જેના માપ નહીં ઐસી અનંતી પર્યાય અને ઐસા આત્મા એ તો સર્વજ્ઞકી વાણીમેં આયા હૈ. આહાહા ! સમજમેં આયા? આમ ઉપર ટપકે હાથ આવે એવું નથી પ્રભુ. આહાહાહા ! આ તો ઊંડે ઊંડે ઊંડે, આહાહા... જેના ધ્રુવ પર્યાયમેંસે ધ્રુવના તળ હૈ અંદર. પર્યાય તો ઉપર હું એક સમયકી, એનું તળ જે હું ધ્રુવ પાતાળ. પાતાળ કૂવા હોતા હૈ ને પાતાળ કૂવા, ઐસે પર્યાયકા પાતાળ ધ્રુવ હૈ. આહાહાહા! અરે! એ સર્વજ્ઞકી વાણીમેં ઐસા આયા હૈ, એ સિવાય ક્યાંય ઐસી વાત હોતી હૈ નહીં ક્યાંય. સમજમેં આયા? - શ્વેતાંબરમેં ભી એક સમયમેં જ્ઞાન ને દૂસરે સમયમેં દર્શન ઐસી વ્યાખ્યા કરતે હૈયે વસ્તુ તો ઐસી હૈ નહીં. એક સમયમેં સર્વજ્ઞકા ઉપયોગ દૂસરે સમય દર્શન ઉપયોગ, સર્વદર્શી ઉપયોગ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy