SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૩૬ ૫૩૧ અશક્ય કે અસંભવ) અશક્ય કહો કે અસંભવ કહો. નહીં હૈ એ કહો તો એકની એક બાત હૈ એ તો શબ્દ ફેર પડયો. મેરા જ્ઞાયક સ્વભાવભાવ વિકારપણે હોનેમેં અસંભવ હૈ અશક્ય હૈ, અલાયક હૈ, અયોગ્ય હૈ. (એકાર્થ હૈ.) સમજમેં આયા? આ તો સ્થિરતાની વાત કરના હૈ ને? પ્રત્યાખ્યાનકો ભેદજ્ઞાનકા વિશેષ સ્પષ્ટીકરણ કરતે હૈ, અનુભૂતિકા વિશેષ ભેદજ્ઞાનના સ્પષ્ટીકરણ કરતે હૈ. આહાહા ! યે આયાને પહલે આયા ને ઈસ અનુભૂતિસે આયાને? પરભાવકા ભેદજ્ઞાન કૈસે હુઆ ? એમ પ્રશ્ન હુઆ હૈ ને? આહાહાહા. યહાં સ્વયં-એવ વિશ્વકો સમસ્ત વસ્તુઓંકો પ્રકાશિત કરનેમેં ચતુર, આહાહાહા.. મૈ, મેં મેરી ચીજ વિશ્વકો પ્રકાશિત કરનેમેં ચતુર ઔર વિકાસરૂપ હો ઐસી નિરંતર શાશ્વત પ્રતાપ સ્વરૂપ સંપત્તિયુક્ત હૈ ઐસા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવકે દ્વારા અપની બાત કરતે હૈ ને. ભગવાન આત્મા તો સમસ્તકો જાનને દેખનેવાલા હૈ, સર્વજ્ઞ હુઆ એ અહીંયા નહીં, અહીંયા તો આત્મા સર્વકો જાનને દેખનેવાલા હૈ બસ ઈતના. સ્વયમેવ અપનેસે ચૂં, વિશ્વ હૈ માટે એમ નહીં. વિશ્વકો પ્રકાશિત કરનેમેં ચતુર ઔર વિકાસરૂપ ઐસી આહાહાહા.... નિરંતર શાશ્વત પ્રતાપ સંપત્તિ યુક્ત હૈ. વિકાસરૂપ ઐસી નિરંતર શાશ્વત પ્રતાપ સંપત્તિયુક્ત હૈ. ઐસા ચૈતન્યશક્તિ માત્ર! આહા... ઐસા મેરા ચૈતન્યશક્તિ માત્ર! આહાહાહાકૈસી ચૈતન્યશક્તિ હૈ? કે સ્વયમેવ વિશ્વકો પ્રકાશિત કરનેમેં ચતુર, વિકાસરૂપ ઐસી નિરંતર શાશ્વત પ્રતાપ સંપત્તિયુક્ત ઐસા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવકે દ્વારા, ઐસા સ્વભાવભાવ ચૈતન્યશક્તિમાત્ર, ચૈતન્ય સ્વભાવકા સ્વભાવ દ્વારા, ચૈતન્ય શક્તિકા સ્વભાવદ્વારા, ભગવાન આત્મા હી જાનતા હૈ. આહાહા ! દેખો, ભગવાન આત્મા હી જાનતા હૈ, કે પરમાર્થસે મેં એક હું. અહીં સર્વજ્ઞની વાત નહીં હૈ આ આત્મા સર્વ વિશ્વને જાનને દેખનકી શક્તિવાલા હૈ. ઐસે ચૈતન્યશક્તિમાત્ર, ઐસે ચૈતન્યશક્તિમાત્ર, રાગાદિ ઉસમેં કુછ નહીં, ઐસા સ્વભાવભાવકે દ્વારા, ભગવાન આત્મા હી જાનતા હૈ, આહાહાહા.. કે પરમાર્થસે મેં એક હું. આમ સમજાય હું પરમાર્થથી હું એક છું એવો વિકલ્પ પણ ત્યાં નથી, પણ સમજાવે ત્યારે શું કરે, સમજાવવું શી રીતે, એ અંતરમેં પરમાર્થ એકરૂપ જ્ઞાયક ચૈતન્યશક્તિ ઐસા સ્વભાવ તો વિશ્વ સારી ચીજ લોકાલોક, સબકો જાનને દેખનેવાલા મૈં ઐસી મેરી શક્તિ. આહાહા ! ઐસા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવકે દ્વારા, ભગવાન આત્મા હીં જાનતા હૈ, ઐસા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવકે દ્વારા ભગવાન આત્મા હી જાનતા હૈ. આહાહાહા ! ઇન્દ્રિયોંસે અને મનસે જાનતે હૈ યે નહીં, એમ કહે છે અહીં. ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવકે દ્વારા ભગવાન આત્મા હી જાનતા હૈ. આહાહાહા ચૈતન્યશક્તિ સ્વભાવભાવ જો સર્વ સમસ્ત વસ્તુ વિશ્વકા જાનને દેખનેવાલા ઐસા મેરા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવકે દ્વારા, ભગવાન આત્મા હી જાનતા હૈ, કે પરમાર્થસે મેં ‘એક’ હું. મેં તો એક સ્વરૂપી જ્ઞાતા દૃષ્ટા એક હી હું દૂસરકા કોઈ સંબંધ મૈરેમેં હૈ નહીં. આહાહા! ઈસલિયે યદ્યપિ સમસ્ત દ્રવ્યોકે પરસ્પર સાધારણ અવગાહ, એક ક્ષેત્રમેં રહતે હૈ, એક ક્ષેત્રમેં જ્યાં ભગવાન આત્મા હૈ, વહાં ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, પુદ્ગલ ભલે હો એક જ ક્ષેત્રમે છ દ્રવ્ય રહ્યા છે. થોડા, આખું દ્રવ્ય ભલે નહીં ધર્માસ્તિ. જ્યાં ચૈતન્યશક્તિ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy