________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
૭૬
સમજમેં આયા ?
શુભભાવ જો હુવા એ ભાવ પુણ્ય હૈ શુભ, ઔર નિમિત્ત જો હૈ એ દ્રવ્ય પુણ્ય હૈ કર્મ, દોનોં મિલકર દોનોં હી પુણ્ય કહા હૈ. દોનોં હ્રી પુણ્ય હૈ, ઔર દોનોં હી પાપ હૈ. અપનેમેં અશુદ્ધકી યોગ્યતાસે જો પાપ ભાવ હુવા એ અપનેસે જનમ ઉત્પત્તિ કાળ હુવા તો હુવા. ઉસમેં પૂર્વકા કર્મકા ઉદય હૈ ઉસકો નિમિત્તસે પાપ કહેનેમેં આતા હૈ. તો દોહી પુણ્ય ને પાપ હૈ. જીવકી પર્યાય ભી પુણ્ય પાપ હૈ, ઔર અજીવકી પર્યાય ભી પુણ્ય પાપ હૈ. હજી તો આ તો વ્યવહાર હજી આ તો ધર્મેય નહીં. સમજમેં આયા ? આહાહા ! દો બાત હુઈ. દોનોં પાપ હૈ. હૈ? આયા, ‘દોનોં’ સમજે ? જો ભાવ પુણ્ય ફુવા ને ભાવ પાપ, ઉસમેં જો નિમિત્ત હૈ દ્રવ્ય ઉદય તો આ ને આ દોનોં હી પુણ્ય હૈ ને દોનોં હી પાપ હૈ. આહાહા !
તીસરી બાત “આસ્રવ હોને યોગ્ય ” ટીકાકા તીસ૨ા બોલ, યે પુણ્ય પાપ દો મિલકરકે આસ્રવ હૈ. નયા કર્મ આનેકા કા૨ણ હૈ. આહાહાહા ! આસ્રવ હોને યોગ્ય, શુભ અશુભભાવ અપની પર્યાયમેં વો સમયમેં જન્મક્ષણકે કા૨ણ ઉત્પત્તિકા કાળ હૈ તો અપની યોગ્યતાસે પુણ્યપાપકા ભાવ આસ્રવ ઉત્પન્ન હોતા હૈ. આહાહાહા ! શરતું બહુ આકરી બાપા ! ઝીણું સમજવા, વાણિયાને ઓલું વ્યાજ કાઢવું હોય ચક્રવર્તી તો કાઢે. ચક્રવર્તી વ્યાજ સમજતે હૈ ? દસ લાખ રૂપિયા દિયા હૈ કોઈકો આઠ આના. પહેલે તો આઠ આના થા ને ? હવે તો એક ટકો દોઢ ટકો હોતા હૈ. તો દસ લાખ દિયા હુઆ હો તો એક દિનકા દસ લાખ કા આઠ આના ને ? પહેલે આઠ આના થા. વ્યાજ ચઢાકર દસ લાખ ઉ૫૨ એક દિનકા વ્યાજ ચઢાકર દૂસરે દિન વ્યાજ સહિતકા વ્યાજ ચઢાકર, ઈસે ચક્રવર્તી વ્યાજ કહેતે હૈ. બારે માસકા મુદ્લ વ્યાજ સહિત પહેલે દસ લાખ. પીછે દૂસરે દિન દસ લાખ ઉપર ઉસકા જો વ્યાજ આયા વો મિલાકર ઉસકે પીછે પાછા ઉસકો મિલાકર, આહાહા ! એ વાણિયા એમ ચક્રવર્તી વ્યાજ નિકાલતે હૈ. ( શ્રોતાઃ– એ આગળના વાણિયા ) હવેના વાણીયા તો અત્યારે ઠીક છે. આ તો પહેલેકી બાત હૈ. સમજમેં આયા ? આંહી કહેતે હૈ કિ એ વ્યાજ કરતા આ દૂસરી કોઈ ચીજ હૈ. આહાહા! અપની પર્યાયમેં શુભ અશુભભાવ હોને યોગ્ય શબ્દ લિયા હૈ, યે કયું ? કયા કા૨ણ ? કે એ સમયે વો જન્મ ઉત્પત્તિકા કાળ હૈ શુભાશુભકા ભાવ તો ઉત્પન્ન હુવા. વો જીવકી પર્યાય હુઈ. ઔર ઉસમેં પૂર્વકા કર્મ નિમિત્ત હૈ એ અજીવકી પર્યાય હુઈ. એ નિમિત્તકો યહાં કરનેવાલા કહા, અને વિકા૨કો યહાં યોગ્યતાવાલા અપની જીવકી પર્યાયકો કહા. આવી વાતું છે ભાઈ. હૈ ?
આસ્રવ હોને યોગ્ય, આહાહા ! એ કયું કહા ? કે કોઈ કર્મસે યહાં આસ્રવ હુવા હૈ ઐસા નહીં. યહાં અપની પર્યાયમેં અપની પુરુષાર્થકી ઊંધાઈસે, આહાહાહાહા ! એ શુભ ને અશુભભાવ હોને યોગ્ય અપનેસે હુવા હૈ. “ઔર આસ્રવ કરનેવાલા” પૂર્વકા ઉદયકો આસ્રવ કરનેવાલા કહા. “દો હી આસ્રવ હૈ” સમજમેં આયા ? શુભ અશુભભાવ એ આસવ, ઔર નિમિત્ત જો કર્મ હૈ વો ભી આસવ. એક જીવકી પર્યાય એક અજીવકી પર્યાય. પર્યાય હૈ. આ તો નવતત્ત્વ હજી સિદ્ધ કરતે હૈ. આ નવતત્ત્વમેં આત્મા ભિન્ન હૈ. ઐસી નવતત્ત્વકી પર્યાયસે, આહાહાહાહા ! ભગવાન અંદર ચૈતન્યમૂર્તિ પ્રભુ એક હૈ. નવતત્ત્વકી પર્યાયસે ભગવાન અંદર ભિન્ન હૈ ! હૈ ?
( શ્રોતાઃ- ભગવાન નિત્ય કયા કાર્ય કરતા હૈ ?) કાંઈ કરતે નહીં. ઐસાને ઐસા હૈ