________________
૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જિન સ્વરૂપી ત્રિકાળ હૈ. વસ્તુ સ્વભાવ ત્રિકાળ જિન સ્વરૂપ હી હૈ. તો ઉસકે સમીપ જાનેસે, જો સમ્યગ્દર્શન હોતા હૈ અનુભૂતિ હોતી હૈ, એ અનુભૂતિ ધર્મ પર્યાય હૈ. એ અનુભૂતિમેં આત્માકી પ્રસિદ્ધિ હુઈ. એ અનુભૂતિયેં આત્માકા જ્ઞાન હુવા, એ અનુભૂતિયેં આત્મા કૈસા હૈ ઉસકા પહેચાન હુવા. આહાહાહા... એ વિના આત્માકી પહેચાન હોતી નહીં, શાસ્ત્રસે વાંચે, ભણે ગમે તે કરે, લાખ શાસ્ત્ર ભણે, આહાહા ! ઉસસે કોઈ આત્માકી પ્રસિદ્ધિ નહીં હોતી. આહાહા ! યુગલજી ! આહાહા!
અગિયાર અંગ તો અનંત બૈર પઢયા હૈ. એક આચારાંગમેં અઢાર હજાર પદ ઔર એક પદમેં ૫૧ ક૨ોડ જાઝેરા શ્લોક, ઐસા ઐસા અઢાર હજાર પદ, છત્રીસ હજાર પદ, બોંતેર હજા૨ પદ, ઐસા અગિયાર અંગમેં ડબલ કરતે કરતે છેલ્લા લે જાના, ઐસા અગિયાર અંગ તો અનંતબૈર પઢયા હૈ, વો તો શાસ્ત્રજ્ઞાન હૈ. શબ્દશાન હૈ. બંધ અધિકા૨મેં કહા હૈ, યે શાસ્ત્રજ્ઞાન એ શબ્દજ્ઞાન હૈ, આત્મજ્ઞાન નહીં. આહાહાહાહાહા ! ત્યાં બંધ અધિકા૨મેં લિયા હૈ. આચારાંગ આદિ શબ્દજ્ઞાન હૈ, ઐસા લિયા હૈ. બંધ અધિકા૨ સમયસાર. આહાહાહા ! ઔર નવતત્ત્વ એ દર્શન હૈ વ્યવહા૨ ઔર છ કાયની દયા એ ચારિત્ર હૈ વ્યવહાર–રાગ એ નિશ્ચય એ નહીં, સત્ય એ નહીં. આહાહા!
સત્ય તો ભગવાન આત્મા ‘પૂર્ણઈદં’ સ્વભાવકી પૂર્ણતાસે ભરા પડા એક અંશ ભી ખંડ નહીં, એક અંશ ભી અપૂર્ણતા નહીં, એક ઉસકા અંશમેં અશુદ્ધતા નહીં, જિસમેં ત્રિકાળ નિ૨ાવ૨ણ હૈ. આહાહાહા ! જે વસ્તુ જે હૈ એ તો ત્રિકાળ નિરાવરણ હૈ. ૩૨૦ ગાથામેં આયા હૈ છેલ્લે ૩૨૦ જયસેન આચાર્ય “જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક ૫રમભાવ લક્ષણ નિજ પરમાત્મ તત્ત્વ દ્રવ્ય તે હું છું” સમજમેં આયા ? હૈ ને એ ? આ તો સબ વ્યાખ્યાન હો ગયે, બહોત હો ગયા હૈ.
66
""
યે હૈ દેખો, જયસેન આચાર્યકી ટીકા હૈ “જે સકળ નિરાવરણ” દ્રવ્ય વસ્તુ જો હૈ યે તો ત્રિકાલ નિરાવરણ હૈ. આહાહાહા ! જો સમ્યગ્દર્શનકા વિષય, જિસકે આશ્રયસે અનુભૂતિ હોતી હૈ, યે સકળ નિરાવરણ હૈ એક. “અખંડ” હૈ, પર્યાયકા ખંડ ઉસમેં હૈ નહીં. “એક”, એકરૂપ હૈ. “પ્રત્યક્ષ પ્રતિભાસમય” હૈ. જ્ઞાનકી પર્યાયમેં સારા દ્રવ્ય જૈસા હૈ પૈસા પ્રતિભાસમેં આતા હૈ. પ્રત્યક્ષ જ્ઞાનકી પર્યાયમેં પ્રતિભાસ જૈસા હૈ ઐસા ભાસ આતા હૈ. આહાહાહા ! “અવિનશ્વર હૈ ત્રિકાળ. નાશવંત કોઈ ચીજ ઉસમેં ( નહીં ) પર્યાય નાશવાન હૈ. કેવળજ્ઞાન ભી નાશવાન હૈ. આહાહા ! એક સમયકી પર્યાય હૈ ને ? નિયમસાર શુદ્ધભાવ અધિકારમેં પહેલી ગાથામેં લિયા હૈ, કે સંવ૨ નિર્જરા પુણ્ય પાપ ને કેવળજ્ઞાનને એ પર્યાય બધી નાશવાન હૈ. આહાહા ! કોંકિ એક સમય રહેતી હૈ. ભગવાન અવિનશ્વર ત્રિકાળ અંદર હૈ. આહાહાહા ! અરે ! અને “શુદ્ધ પારિણામિક પ૨મભાવ લક્ષણ નિજ ૫૨માત્મ દ્રવ્ય તે જ હું છું”. પરંતુ એમ ભાવતો નથી કે ખંડજ્ઞાનરૂપ હું છું. ધર્મી પર્યાયકા-ખંડકા જ્ઞાનકા ભાવના કરતે નહીં. આહાહા ! એ સંસ્કૃત ટીકા હૈ. ઉસકા આ ગુજરાતી હૈ. સમજમેં આયા ?
અહીંયા કહા કે એ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ ! ભાઈ ! એ વાત અનુભવમેં લાના વો કોઈ અલૌકિક બાત હૈ. આહાહા ! એ ત૨ફસે ઝૂકનેસે પર્યાયકો દ્રવ્ય ત૨ફકો ઝૂકનેસે, પર્યાય જો દૂર