SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૨ પ્રવચન નં. ૫૬ શ્લોક - ૬ તા. ૧૩-૮-૭૮ રવિવાર, શ્રાવણ સુદ-૧૦ સં. ૨૫૦૪ સમયસાર. કળશ છઠ્ઠો, શ્લોકાર્થ ફરીને થોડા. “ઈસ આત્માકો અન્ય દ્રવ્યોસે પૃથક દેખના” ભગવાન આત્માકો અન્ય દ્રવ્યોસે, કર્મ શ૨ી૨ વાણી આદિ સબ દ્રવ્યોસે ભિન્ન દેખના કોંકિ યે ભિન્ન દ્રવ્ય હૈ. આહાહા ! શ્રદ્ધાન કરના. અન્ય દ્રવ્યોસે ભિન્ન કરકે પૂર્ણજ્ઞાનયન આત્મા ઉસકી શ્રદ્ધા કરના યે નિયમસે સમ્યગ્દર્શન હૈ, યે નિશ્ચયસે સમ્યગ્દર્શન હૈ. સત્ય સમ્યગ્દર્શન આ હૈ. ધર્મની પહેલી સીઢી ધર્મના પહેલાં પગથિયા- સોપાન. આહાહા ! યહ આત્માને નવ તત્ત્વોના વિકલ્પોથી અને પરદ્રવ્યોથી ભિન્ન અંદ૨માં જોવો. અંદરમાં ભિન્ન કરીને એને દેખવો, ભિન્ન કરીને એને શ્રદ્ધવો, ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહા ! હૈ ! એ આત્મા કૈસા હૈ ? અપને ગુણ પર્યાયમેં વ્યાસ રહેનેવાલા હૈ. આહાહા ! આત્મા પહેલાં પ્રમાણકા વિષય બતાતે હૈ, કે જે આત્મા હૈ યે અપના અનંતા ગુણો ઔર અપની જે વિકારી આદિ પર્યાય ઉસમેં વ્યાપનેવાલા હૈ. કયા કહા ? ( શ્રોતાઃ– ફરમાઈએ. ) જો આત્મા વસ્તુ હજી સમ્યગ્દર્શનકા વિષય કયા, એ પીછે લેગા. સમજમેં આયા? સમ્યગ્દર્શનકા ધ્યેય કયા હૈ, શુદ્ધનયકા વિષય કયા હૈ, કે સમ્યગ્દર્શનકા વિષય યે સબ એક હી હૈ. એ પહેલાં આત્મા અપના દ્રવ્ય જો વસ્તુ હૈ એ અપની અનંતી ગુણ શક્તિમેં વ્યાસે હૈ, ઔર અપની પર્યાય વિકૃત અવિકૃત જો અવસ્થા હૈ ઉસમેં વ્યાસે હૈ. ધનાલાલજી! ( શ્રોતાઃ- સમ્યગ્દર્શનવાલા આત્મા દૂસરા હૈ ? ) એ નહીં એ પછી. અહીંયા નિશ્ચયનય ને વ્યવહારનય દો પ્રમાણ હૈ. પ્રમાણકા વિષય પહેલે બતાતે હૈ. ૫૨કી સાથ કોઈ સંબંધ નહીં યે બતાના હૈ. આત્મા તો પ્રમાણરૂપ હૈ પણ પ્રમાણરૂપમેં નિશ્ચયકા વિષય આતા નહીં એકીલા. ૫૨ પર્યાયકા ભી વિષય આતા હૈ, વો કા૨ણ અહીંયા તો ૫૨દ્રવ્યસે ભિન્ન શરીર કર્મસે ભિન્ન, અપના ગુણ પર્યાયસે વ્યાસ ઐસા આત્મા હૈ, બસ. ઉસમેં તો ઐસા સિદ્ધ કિયા કે અપના ગુણ અને અપની પર્યાય જો વિકાર હો, મિથ્યાત્વ હો, રાગ દ્વેષ હો, તો અપના અસ્તિત્વમેં આત્માકા વ્યાપકપણા હૈ. કર્મમેં ને શ૨ી૨મેં વ્યાપકપણા હૈ ઐસા નહીં, ઔર કર્મ ને શ૨ી૨ દૂસરી ચીજ હૈ એ અપની પર્યાયમેં વ્યાપક હૈ ઐસા નહીં. સૂક્ષ્મ વાત બાપુ ! આ તો ૫૨મ સત્ય બાત હૈ. અભી કભી એને જચી નહીં, રૂચી નહીં. આહાહા ! ( એ ભગવાન આત્મા આ શ૨ી૨ કર્મ આદિ હૈ અંદર વસ્તુ ઉસકો તો છૂતે હી નહીં આત્મા. કર્મ શ૨ી૨ વાણી ઉસકો તો આત્મા તે હી નહીં, અડતે હી નહીં. આહાહા ! ત્યારે હૈ કૈસે ? કિસમેં ? કે અપની અનંત શક્તિ ગુણ હૈ ગુણ હૈ જો ત્રિકાળ વસ્તુ હૈ ને, વસ્તુમેં ગુણ શક્તિ રહેતે કે નહીં ? વસ્તુ હૈ ઉસકા સ્વભાવ હૈ કી નહીં ? વસ્તુ હૈ સ્વભાવવાન હૈ, તો ઉસકા કોઈ સ્વભાવ હૈ કી નહીં ? યે સ્વભાવ જો જ્ઞાન દર્શન આદિ અનંત ગુણ હૈ વહ ઉસકા ગુણ સ્વભાવ હૈ. ઉસમેં ભી વ્યાસ હૈ ઔર ઉસકી જો વિકૃત અવિકૃત અવસ્થા, અવિકૃત અવસ્થા અસ્તિત્વગુણ આદિકી અવિકૃત અવસ્થા હોતી હૈ. સૂક્ષ્મ હૈ ભાઈ ! વિષય જ તદ્દન જુદી જાત છે. અને રાગાદિ દુઃખાદિ એ વિકૃત અવસ્થા હૈ. એ સબમેં વ્યાપક આત્મા હૈ દ્રવ્યગુણ પર્યાયમેં.
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy