SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૨ નવકી પર્યાયમેંસે લક્ષ છોડકર ત્રિકાળી જ્ઞાયકભાવકા લક્ષ કરકે ( જો ભાવ) ઉત્પન્ન હોતા હૈ, ઉસકો સમ્યગ્દર્શન કહેતે હૈ, ધનાલાલજી! આહાહાહા ! ધર્મકી પહેલી સીઢી, ધર્મકી પહેલી શરૂઆત વહાં સે હોતી હૈ. બાકી પુણ્ય ને દયા દાન ને વ્રત આદિ વિકલ્પ હો વો કોઈ ધર્મ નહીં. આહાહા ! વો કોઈ સમ્યગ્દર્શન નહીં, ઔર વો સમ્યગ્દર્શનકા એ કારણ ભી નહીં. આહાહા ! નવતત્ત્વકી પર્યાય જો હૈ, અહીંયા જીવકી એક સમયકી પર્યાયકો “જીવ' તત્ત્વમેં યહાં નવમેં ગિનનમેં આયા હૈ. સમજમેં આયા? યે નવ પર્યાયકી યોગ્યતાસે પર્યાયમેં હોતા હૈ. પણ ઉસમેંસે નવ પ્રકારકી પર્યાયકા લક્ષ છોડકર ત્રિકાળી ચૈતન્ય ભગવાન ભૂતાર્થ, છતો પદાર્થ, ધ્રુવ ઉસકે નયસે દેખનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. ઐસા હોને પર ભી સમ્યગ્દર્શનકી પર્યાયમેં યે ત્રિકાળીભાવ આતા નહીં. કયા કહા? જુગરાજજી છે? જુગરાજજી ગયા. સમજમેં આયા? નવની વ્યાખ્યા પીછે કરેગા. અભી પણ ઉસમેંસે પર્યાય ઉપરકા લક્ષ ભેદ ઉપરકા લક્ષ છોડકર, ભેદ હૈ, મોક્ષની પર્યાય ભી હૈ, સંવર, નિર્જરાકી પર્યાય ભી હૈ, નવમેં કિતના અશુદ્ધ પર્યાય હૈને કિતની શુદ્ધ હૈ. પુણ્ય ને પાપ આસ્રવ બંધ વો અશુદ્ધ હૈ ઔર સંવર નિર્જરા એ શુદ્ધની અપૂર્ણતા હૈ, ઔર મોક્ષની પર્યાય શુદ્ધની પૂર્ણતા હૈ, પણ વો સબ પર્યાય હૈ. આહાહા! | ઉસમેંસે ભૂતાર્થ જ્ઞાયક પ્રભુ અતીન્દ્રિય આનંદકા કંદ ધ્રુવ ચૈતન્ય પ્રભુ જો કભી આસવકી અને બંધકી પર્યાયમેં તો આયા નહીં પણ વો સંવર નિર્જરા અને મોક્ષ કી પર્યાયમેં ભી કભી જ્ઞાયક આતા નહીં. આહાહાહા ! છતેં ઉસકા દેષ્ટિ કરનેસ, પર્યાયમેં સમ્યગ્દર્શન હોતા હૈ, તો યે સમ્યગ્દર્શનકા વિષય ત્રિકાળી હૈ, ઉસકી શ્રદ્ધા હોતી હૈ. ઔર વર્તમાન જ્ઞાનમેં, ત્રિકાળી ચીજકા જ્ઞાન હોતા હૈ. છતાં જ્ઞાનકી પર્યાયમેં ઔર શ્રદ્ધાનકી પર્યાયમેં યે ત્રિકાળી દ્રવ્ય આતા નહીં. આહાહાહા ! સૂક્ષ્મ વિષય હૈ. ગાથા ઐસી આ ગઈને. આહા ! જીવાદિ નવ તત્ત્વ ભૂતાર્થનયસે જાને હુએ. આહાહા! સારા એકરૂપ ચીજ જો ધ્રુવ સદેશ્ય સામાન્ય એક અખંડ ત્રિકાળી નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય ચીજ જો હૈ, જ્ઞાનકી પર્યાયમેં પ્રત્યક્ષ પ્રતિભાસ હોતા હૈ. ઐસી જો ત્રિકાળી ચીજ અવિનશ્વર કભી નાશવાન હોતા નહીં. પર્યાયકી નાશવાનમેં અવિનાશી કભી આતા નહીં. ઐસા પરમપારિણામિકભાવ, પરમપરિણામિક ભાવલક્ષણ ઐસા સહજ પરમાત્મ તત્ત્વ, જો યહાં ભૂતાર્થ કહેનેમેં આયા હૈ, યે સહુજ પરમાત્મ તત્ત્વ યે મેં હું. આહાહા ! સમજમેં આયા? (શ્રોતાઃ- પર્યાય સે દ્રવ્ય ભિન્ન રહેતા હૈ યહ સમજમેં નહીં આતા બરાબર?) પર્યાયને દ્રવ્ય તો દો ભિન્ન હી હૈ. પર્યાયમેં દ્રવ્ય આતા નહીં. પણ પર્યાય સમ્યગ્દર્શનકી પર્યાયમેં દ્રવ્ય આતા નહીં. પણ દ્રવ્યકી જિતની તાકાત હૈ ઉતના સામર્થ્યકી પ્રતીતિ હોતી હૈ. સામાન્ય જો ત્રિકાળી વસ્તુ હૈ ઉસકી પ્રતીતિમેં ઉસકા પૂર્ણ સામર્થ્ય આતા હૈ. પણ વો ચીજ નહીં આતી. અરે! આહાહા ! ભાઈ આ તો અપૂર્વકી બાત હૈ. અનંત કાળમેં કિયા નહીં અને વર્તમાનમેં તો ગરબડ ઐસી હો ગઈ હૈ કે આ વ્રત કરો ને અપવાસ કરો ને પડિમા ધારણ કરો ને ઉસસે ધર્મ હો જાયેગા. શેઠ! આ શેઠિયાને બહારમાં પ્રવૃત્તિ કરે એટલે એનાથી ધર્મ હો જાયેગા જાણે. ઉસમેં તો રાગ મંદ હોતા હો, તો પુણ્ય હૈ અને પુણ્ય એ આત્મા નહીં. આહાહાહા! પુણ્યકા પરિણામની
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy