SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ સમયસાર સિદ્ધિ ભાગ-૨ પર્યાય અજીવના જ્ઞાન જો હોતા હૈયે ઉસકો યહાં અજીવ કહેતે હૈ. અજીવ તો ભાવ હોતા હી નહીં આત્મામેં, ઔર પુષ્ય ને પાપકા ભાવ જો મલિન ભાવ દો હૈ, એ બંધકી પર્યાયકે સમીપ જાને? દિખતે હૈ. આહાહા! નવતત્ત્વકા ભેદ, સૂક્ષ્મ બાત હૈ પ્રભુ! એ જીવ પુગલની સમીપે જાકર અનુભવ કરને પર નવતત્ત્વ ભૂતાર્થ હૈ. નવ પર્યાયમેં પ્રકાર હૈ, સૂક્ષ્મ બાત હૈ બાપુ! પર્યાયમેં નવ પ્રકાર હૈ, યે ભૂતાર્થ હૈ, વ્યવહારનયસે હૈ. (શ્રોતા પહેલાં તો અભૂતાર્થ કહેતા થા) એ અહીંયા હૈ એ અપેક્ષાએ ભૂતાર્થ કહેતા થા, વો ત્રિકાળકી અપેક્ષાએ અભૂતાર્થ હૈ. એ કહેગા અભી. આહાહા! બહુ સૂક્ષ્મ વિષય! અનંત કાળમેં કભી, જ્ઞાયક કયા ચીજ હૈ, અંદર પરમાત્મા સ્વરૂપ હૈ, હરિ કહો, વિષ્ણુ કહો, બ્રહ્મ કહો, બ્રહ્માનંદ કહો, પરમાત્મા કહો, એ સબ આત્મા હૈ અંદર. હરતિ ઈતિ હરિ, જો અજ્ઞાન અને રાગદ્વેષકો હરે વો હરિ. પરમાત્મા અપના સ્વરૂપ હૈ હરિ. સમજમેં આયા? ઐસા એકરૂપ પરમાત્મામેં કર્મકા નિમિત્તકે સંબંધમેં દેખનેસે નવતત્ત્વ પર્યાયરૂપ હૈ, ભૂતાર્થ હૈ ઐસા કહેનેમેં આયા હૈ, સમજમેં આયા? આહાહા! વાત! હેં ને? ઔર એક જીવદ્રવ્ય, સ્વભાવક સમીપ જાકર, આહાહાહા ! હવે રાત્રિકો કોઈ પૂછતે થે કે હમે કૈસે જાનના? ભાઈ એ જીવ સ્વભાવ જ્ઞાયકરૂપ શાશ્વત ચીજ હૈ ઉસકી તરફ સમીપ જાનેરો, આહાહા ! જ્ઞાયકભાવ, શાશ્વત સ્વભાવ એકરૂપ ભાવ જો ભાવ, પુણ્ય પાપ તો આયા નહીં પણ વો સંવર નિર્જરા ને મોક્ષકી પર્યાયમેં ભી વો જ્ઞાયકભાવ આયા નહીં. આહાહાહા ! બહુ સૂક્ષ્મ જૈન ધર્મ અને એ જ ધર્મ હૈ, દૂસરા કોઈ ધર્મ હૈ નહીં. સમજમેં આયા? એ જ્ઞાયકભાવકી સમીપ જાનેરો, એક જીવ દ્રવ્ય, સ્વભાવ, એક જીવદ્રવ્યના સ્વભાવ એકરૂપ ત્રિકાળ જ્ઞાયકભાવ, આનંદભાવ, શાંતભાવ, ધ્રુવભાવ, જે નવતત્ત્વકી પર્યાય, સમીપ જાનેસે નવતત્ત્વ હૈ, પણ ઉસકી દૃષ્ટિ છોડકર નવકા પર્યાય ભેદકા લક્ષ છોડકર જ્ઞાયક પરમ ત્રિકાળી પ્રભુ હૈ, ઉસકી સમીપ જાકર, દૃષ્ટિ ત્યાં લગાકર, આહાહા! ભૂતાર્થનયસે એક જીવ હી પ્રકાશમાન હૈ. આહાહા ! ત્યાં તો નવતત્ત્વમેં પર્યાયભેદમેં એક જીવ જ્ઞાયકભાવ ત્રિકાળ વો હી પ્રકાશમાન હૈ. આહાહા! કયા કહેતે હૈ હુજી? સમજમેં આયા? પર્યાયમેં વર્તમાન દશામેં કર્મકા નિમિત્તકા સંબંધકી દૃષ્ટિસે દેખો તો નવ પર્યાય હૈ, પર્યાયમેં નવ પ્રકાર હૈ, એ જીવમેં નવપ્રકારમેં જો જીવ ગિનનમેં આયા, વો જીવકા એક અંશ પર્યાય લેના, (સમજના) સારા જીવ દ્રવ્ય નહીં. સમજમેં આયા? એક જીવકી એક સમયથી પર્યાયકો યહાં જીવ નવમેં કહેનેમેં આયા. ઔર ભેદ સબ આસ્રવ પુણ્ય પાપ સંવર નિર્જરા (બંધ) મોક્ષ યે સબ ભેદરૂપી પર્યાય હૈ. પર્યાયન્ટિસે યે વસ્તુ હૈ. પણ વો દૃષ્ટિસે આત્મજ્ઞાન હોતા નહીં, સમ્યગ્દર્શન ધર્મકી પહેલી સીઢી, યે નવતત્ત્વકા ભેદકી દૃષ્ટિસે સમ્યગ્દર્શન હોતા નહીં. સમ્યક નામ સત્ય દર્શન, વો તો ત્રિકાળી જ્ઞાયકભાવ જો ધ્રુવ હૈ, જિસમેં ભેદ નહીં ઔર ભેદમેં એ આયા નહીં. આહાહા ! આવી વાત. એ મોક્ષની પર્યાય હૈ ઉસમેં ભી દ્રવ્ય આયા નહીં. આહાહા ! સંવર નિર્જરા આદિ જે મોક્ષકા માર્ગકી પર્યાય હૈ, ઉસમેં ભી વો જ્ઞાયકભાવ આયા નહીં. આહાહાહા ઐસા, હૈ?
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy