SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૩૧ ૪૧૭ એ પ્રજ્ઞા જ્ઞાનસ્વભાવકે દ્વારા, આહાહાહા... સર્વ અન્ય દ્રવ્યોંસે પરમાર્થસે ભિન્ન ઐસે અપને આત્માના અનુભવ કરતે હૈ. આહાહા ! ઐસે અપના આત્માના અનુભવ કરતે હૈ. વે નિશ્ચયસે જિતેન્દ્રિય જિન હૈ. આહાહા ! “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન” એ જિન સ્વરૂપી ભગવાન આત્મા ઉસકા આશ્રય લેકર પરકી એકત્વતા તોડી એ પર્યાયમેં જિન હુવા, દ્રવ્યમેં તો જિન થા. આહાહાહા!“ઘટ ઘટ અંતર જિન વસે” દરેક ઘટમાં ભગવાન જિન સ્વરૂપી ભગવાન બિરાજતે હૈ. અને “ઘટ ઘટ અંતર જૈન” એ જિનકા અવલંબન લેકર પરકી એકતા તોડ દિયા, વો જૈન. જૈન કોઈ પક્ષ કે સંપ્રદાય નહીં. સમજમેં આયા? એ વસ્તુકા સ્વરૂપ ઐસા હૈ. આહાહા ! બહારસે એમ કહેવરાવે કે હુમ સ્થાનકવાસી હૈ ને દેરાવાસી હૈ એ જૈન નહિં. ઘટ ઘટ અંતર જિન વસે, આ જ્ઞાન સ્વભાવી જિન સ્વભાવી. આહાહા ! એ જિન સ્વભાવકા અંતરમેં પ્રતીત કરકે પરકી એકતા તોડ દિયા એ વર્તમાન પર્યાયમેં જિન હુવા, જિતેન્દ્રિય જિન હુવા. પૂર્ણ જિન નહિ હુજી પર્યાય. સમજમેં આયા? આવી વાતું હવે માણસને, ત્રણ લોકનો નાથ અંદર બિરાજે છે ને પ્રભુ. આહાહા ! “તારી નજરને આળસે રે પ્રભુ તે ન નિરખ્યા નયને હરિ” એ સ્તુતિ આવી વિષ્ણુમાં “મારી નજરને આળસે રે મેં નિરખ્યા ન નયને હરિ હરિ એટલે આહાહા... અજ્ઞાન અને રાગ દ્વેષકો હરે એ હરિ. આહાહા ! પંચાધ્યાયમાં હરિનો અર્થ કર્યો છે. આહાહા... વીતરાગી જ્ઞાન સ્વભાવી ભગવાન જ્ઞાન સ્વભાવ કહીને, દ્વારા આહાહા. એ વીતરાગ સ્વભાવ વડ, જ્ઞાને સ્વભાવ વડ, જિન સ્વભાવ વડ. આહાહા... અન્ય દ્રવ્યને પૃથક કર દિયા. આહાહા... સૂક્ષ્મ બાત હૈ ભાઈ. આહા ! ઐસે આત્માના અનુભવ કરતે નિશ્ચયસે જિતેન્દ્રિય જિન છે. જ્ઞાન સ્વભાવ ભગવાન આનંદ જ્ઞાન, જ્ઞાન એટલે જાણગ સર્વજ્ઞ સ્વભાવ સ્વરૂપનું, સર્વજ્ઞ સ્વરૂપ. આહાહા... એકલા જ્ઞાન સ્વભાવ, અન્ય અચેતન દ્રવ્યોમેં નહીં. અર્થાત્ આ જ્ઞાન સ્વભાવ દૂસરા કોઈ પદાર્થમેં નહીં. ભગવાનના પદાર્થમેં ભી આ જ્ઞાન સ્વભાવ નહીં. આહાહાહા ! અને વો જ્ઞાન સ્વભાવ ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય અને પર ભગવાન એ બધાં અચેતન એટલે આ ચેતન નહીં. આહાહાહા ! એ અદ્ભૂત વિસ્મયકારી તત્ત્વ તેરા ભગવાન અંદર, આહાહા... એ તત્ત્વના અવલંબે, આહાહા.. અચેતન દ્રવ્યોમેં નહીં. એ વસ્તુ સ્વભાવ આનંદને જ્ઞાન પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ. પ્રજ્ઞા નામ જ્ઞાન ને બ્રહ્મ નામ આનંદ, એ તો આતે હૈ કે નહીં? વિષ્ણુમેં આતે હૈ. પ્રજ્ઞાબહ્મ પણ ઉસકી પર્યાય કયા ને ગુણ કયા ઉસકી તો ખબર નહીં. આ તો સર્વજ્ઞથી સિદ્ધ હુવા હૈ. આહાહા... કયોંકિ જો જ્ઞાન સ્વભાવ અન્ય ચેતન નહિ. ઈસલિયે ઉસકે દ્વારા આત્મા સબસે અધિક, આહાહા ! ભાવેન્દ્રિય, અરે સર્વજ્ઞ ત્રિલોકનાથ ઉસસે ભી આ જ્ઞાન સ્વભાવ અધિક ભિન્ન હૈ. સમજમેં આતા હૈ? આહાહા ! ઉસકે દ્વારા આત્મા સબસે અધિક, ભિન્ન, પરિપૂર્ણ, આહાહા... મુજે તે જાનનમેં આતા હૈ, અનુભવમેં આતા હૈ. વો ચીજ પરસે તન્ન ભિન્ન. ત્રણ લોકના નાથ તીર્થકર કેવળી ઉસસે ભી આ ચીજ ભિન્ન હૈ. શિવલાલભાઈ ! આ તો આ આવ્યું શુદ્ધથી ભિન્ન હૈ. અને આનાથી એ ભિન્ન અને એનાથી એ ભિન્ન. - ભક્તિ, ભક્તિ, ભક્તિ એમાં પોતે પોતાને ભુલી ગયા. અમે ભક્તિ કરીએ દેવ ગુરુની એટલે કલ્યાણ હોગા. પરદ્રવ્યની ભક્તિ તો રાગ . ઝીણી વાત છે ભાઈ ! સ્વદ્રવ્યની ભક્તિ એ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy