SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક – ૮ ૧૨૭ પ્રવચન નં. ૬૫ શ્લોક - ૮ની ટીકા તથા શ્લોક નં. ૯ તા.૨૨-૮-૭૮ મંગળવાર, શ્રાવણ વદ-૪ સં.૨૫૦૪ સમયસાર, ૧૩ મી ગાથામાં નિક્ષેપ, પ્રમાણ આ ગયા ને ઉસકા ભાવાર્થ હૈ, સૂક્ષ્મ હૈ પણ વો આ ગયા હૈ. ઇન પ્રમાણ નય નિક્ષેપોકા વિસ્તારસે કથન તદ્ વિષયક ગ્રંથોમેં જાનના ચાહીએ. ઉનસે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુકી સિદ્ધિ હોતી હૈ. કયા કહેતે હૈ ? પ્રમાણસે દ્રવ્ય હૈ ત્રિકાળી ઔર પર્યાયકી સિદ્ધિ હોતી હૈ. પ્રમાણ પરોક્ષ હો કે પ્રત્યક્ષ હો, પણ વો દ્રવ્ય અને પર્યાય દોકી પ્રમાણસે સિદ્ધિ હોતી હૈ. હૈ? ઔર, ઉનકે બિના વસ્તુકે નયસે એક ત્રિકાળીકો વિષય કરનેવાલા નય, એક ભાગ, પર્યાયકો વિષય કરનેવાલા એક ભાગ વ્યવહાર, દો નયસે વસ્તુકો એક અંગકી યથાર્થ સિદ્ધિ હોતી હૈ ઔર નિક્ષેપોમેં શેયકા ભેદ હૈ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ભેદકા જ્ઞાન નિક્ષેપસે યથાર્થ હોતા હૈ પણ વો સબ નિક્ષેપ નય પ્રમાણ વિકલ્પાત્મક યહાં લિયા હૈ. વિકલ્પ જો રાગ હૈ ઉસસે વો પ્રમાણકા જ્ઞાન, રાગ મિશ્રિત વિચારમેં નયકા જ્ઞાન, ઔર રાગ મિશ્રિત વિચા૨સે નિક્ષેપકા જ્ઞાન, તો યે સમયમેં એ હૈ, ભૂતાર્થ હૈ. ભૂતાર્થનો અર્થ ? એ જ્ઞાન સાધવા માટે જો ચીજ આતી હૈ યે હૈ ઇતના, પણ વો અપના અનુભવ કરને ૫૨, આહાહા... અપના ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ ઉસકા અનુભવ કરને ૫૨ એ નય, નિક્ષેપ, પ્રમાણ સબ જૂઠા હૈ. સમજમેં આયા ? જૈસે કલ કહા થા ને જૈસે અપને દ્રવ્યકી અપેક્ષાસે દૂસરા દ્રવ્ય, અદ્રવ્ય હૈ. આહાહાહા ! આ દ્રવ્ય જો વસ્તુ હૈ ભગવાન આત્મા અપના નિજ ચિહ્નન, એ સ્વદ્રવ્યકી અપેક્ષાસે, ૫૨દ્રવ્ય અદ્રવ્ય હૈ. ઉસકી અપેક્ષાસે દ્રવ્ય હૈ, પણ આ દ્રવ્યકી અપેક્ષાસે અદ્રવ્ય હૈ. આહાહાહા ! ઐસે અપના જ્ઞાયકકી અનુભૂતિકી અપેક્ષાસે, નય નિક્ષેપ પ્રમાણકા જ્ઞાન જૂઠા હૈ. આહાહાહા ! સમજમેં આયા ? ઔર નય નિક્ષેપ જ્ઞાનકા પ્રમાણકી દૃષ્ટિસે દેખો તો યે હૈં. હૈં ? જેમ સ્વદ્રવ્યની અપેક્ષાએ ૫૨કો, ૫૨કો દેખો તો અદ્રવ્ય હૈ. પણ ૫૨કી દ્રવ્યકી અપેક્ષાએ દેખો તો યે દ્રવ્ય હૈ. આહાહાહા ! સમજમેં આયા ? ઐસે ભગવાન આત્મા નય, નિક્ષેપ, પ્રમાણસે ભલે વિકલ્પાત્મક જ્ઞાન કરે, સાધક અવસ્થામેં પહેલે હોતા હૈ, તો વો અપેક્ષાસે હૈ. જેમ ૫દ્રવ્ય ૫૨દ્રવ્યકી અપેક્ષાસે હૈ, એમ નય નિક્ષેપ પ્રમાણકા વિકલ્પસે જ્ઞાન કરને ૫૨ એ રૂપે હૈ, પણ અનુભવ આત્માકા કરને ૫૨, સ્વદ્રવ્યકા અનુભવ કરને ૫૨, જેમ સ્વદ્રવ્યકી અપેક્ષાએ દૂસરા અદ્રવ્ય હૈ, ઐસૈ દ્રવ્યકા અનુભવ કરને ૫૨ પ્રમાણ, નિક્ષેપકા જ્ઞાન અસત્યાર્થ અભૂતાર્થ હૈ. આહાહાહા... આવી વાત હવે. હૈ ? કોંકિ જ્ઞાનકે વિશેષ હૈ ઉનકે બિના વસ્તુકો ચાહે જૈસા સાધા જાયે તો વિપર્યય હો જાતા હૈ. પ્રમાણસે, નિક્ષેપસે, નયસે યથાર્થ સાધના એ બિના આ વસ્તુકા સ્વરૂપ યથાર્થ સિદ્ધ નહીં હોતા. વસ્તુકો જાનકર જ્ઞાન શ્રદ્ધાનકી સિદ્ધિ કરના પ્રથમ અવસ્થામેં. જ્ઞાન શ્રદ્ધાનકે સિદ્ધ હોને ૫૨ અંત૨મેં સમ્યગ્દર્શન ને જ્ઞાન હુઆ, પીછે પ્રમાણ આદિકી કોઈ આવશ્યકતા નહીં. કોઈ અંતર સમ્યગ્દર્શનકે માટે પીછે પ્રમાણ આદિ નય નિક્ષેપ આદિકી જરૂર નહીં. આહાહા ! પહેલે નિર્ણય
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy