SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ, પણ અંદર જાનનેકી વહાં જાના ઉસમેં વો નય નિક્ષેપ પ્રમાણ કુછ કામ નહીં કરતા. આહા ! (શ્રોતાઃ– રાસ્તા બતાકર છૂટ જાતે હૈ. ) રાસ્તા બતાયા નહીં હૈ એણે, આહાહા ! દેખા તો અપની પર્યાયસે અભેદમેં જાકર દેખા, ઉસને દિખાયા હૈ, ભેદસે દિખાયા નહીં. કહેનેમેં આતા હૈ ઐસા. ૮ મી ગાથામેં આયાને ? કે સંતો આચાર્યો પણ આત્મા એકરૂપ હૈ ઉસકો સમજાને કે કારણ, દર્શન-જ્ઞાન-ચારિત્રકો પ્રાપ્ત હો યે આત્મા ઐસા સંતો ભી વ્યવહા૨મેં આકર કહેતે હૈ. વિકલ્પમેં આકર સંતો, યહાં કેવળકી બાત યહાં હૈ નહીં, કારણકે કેવળી તો એ વખતે થા નહીં, સંત થા સમયસાર વખતે. તો ઉસકી બાત કહેતે હૈ, કિ સંત ભી અપના સ્વરૂપમેંસે બહાર નિકલકર જરી વિકલ્પ આતા હૈ વ્યવહાર, તો વ્યવહા૨મેં સમજાનેકો દુનિયાકો કહેતે હૈ કે ‘આત્મા’ તો વો ‘આત્મા’ ‘સમજે નહિ’ તો ઉસકો ઐસે બતાવે કે દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયકો પ્રાપ્ત હો યે “આત્મા”. એ ભી વ્યવહાર હુવા. ઐસા વ્યવહા૨સે સમજાતે હૈ, પણ વ્યવહા૨કા અનુસરણ સમજનેવાલેકો નહીં કરના અને કહેનેવાલેકો ભી વ્યવહા૨કા અનુસરણ નહીં કરના. આહાહાહા ! આવી વાત છે. કઠો ભાઈ ! તુમ પ્રભુ છો હોં ! તેરી પ્રભુતા વાણીમેં નહીં આતી નાથ. આહાહા ! યે તેરી પ્રભુતા નય નિક્ષેપ કે પ્રમાણમેં, સવિકલ્પમેં બી આતી નહીં નાથ. અરે તુમ પામર નહીં પ્રભુ. તું અલ્પજ્ઞ નહીં, તું યે રાગ તેરા નહીં, રાગ તેરેમેં હૈ નહીં. આહાહા ! પ્રભુ તુમ તો સર્વજ્ઞ સ્વભાવી હૈ ને અંદર. એકીલા જ્ઞાન સ્વભાવી કહો ‘શ’ સ્વભાવી કહો કે સર્વજ્ઞ સ્વભાવી, આહા... સ્વભાવ હોં, પર્યાયમેં ભલે અલ્પજ્ઞતા હો પણ સ્વભાવ તો ઉસકા સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ હૈ. આહાહા... ઇસકી પ્રભુતામેં કભી ખોડ- ખાંપણ ઘટવધ હુઈ નહીં. ઐસા ત્રિકાળી ભગવાન આત્મા ઉસકા અનુભવ ક૨ને ૫૨ આ પ્રમાણ નય નિક્ષેપ જૂઠા હોતા હૈ. ઉનમેંસે યહ એક આત્મા હી ભૂતાર્થ હૈ. આહાહાહા... એક શાયકભાવ યે સત્ય વસ્તુ હૈ, એ દૃષ્ટિમેં લેના. આહાહા ! પ્રમાણ નય નિક્ષેપકા ભી જ્ઞાન વિકલ્પાત્મક હૈ, એ દૃષ્ટિમેં ન લેના. આહાહા ! આવી વાત છે. હવે ‘ કયોંકિ શેય વચનકે ભેદો સે, શેય ઔર વચનકે ભેદોસે પ્રમાણ આદિ અનેક ભેદરૂપ હોતે હૈ.' હવે ઉસમેંસે સૂક્ષ્મ વિષય હૈ ભાઈ આ ગાથા, પહેલે પ્રમાણ દો પ્રકા૨કા હૈ પરોક્ષ અને પ્રત્યક્ષ. પ્રમાણકા દો ભેદ હૈ, એક પ૨ોક્ષ ને એક પ્રત્યક્ષ. ઉપાત્ત, અનુપાત્ત પદાર્થો દ્વારા પ્રવર્તે એ પરોક્ષ હૈ. ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તે ઔર પ્રકાશ અને ઉપદેશ દ્વારા પ્રવર્તે એ પરોક્ષ હૈ. આહાહા ! ઇન્દ્રિય અને મન દ્વારા જ્ઞાનકા પ્રવર્તન હો એ પરોક્ષ હૈ ઔર પ્રકાશ અને ઉપદેશ દ્વા૨ા હો એ ભી પરોક્ષ હૈ. આહાહાહા ! કયા કહા ? કે સર્વજ્ઞ ૫૨માત્માકી દિવ્ય ધ્વનિ આઇ, ખ્યાલમેં આયા લક્ષમેં, પણ વો ભી પરોક્ષ જ્ઞાન હૈ, ઇન્દ્રિયસે ખ્યાલમેં આયા ને ? નિમિત્તસે ખ્યાલમેં આયા ને ? પરોક્ષ હૈ, અને સવિકલ્પ પરોક્ષ જ્ઞાન હૈ એ. આહાહાહા ! ઔર કેવળ આત્માસે હી એક ભગવાન આત્માસે હી પ્રતિનિશ્ચિતરૂપ પ્રતિ નામ ખરેખર રૂપસે પ્રવૃત્તિ કરે, સો પ્રત્યક્ષ હૈ. અપના આત્મા કે આશ્રયસે જો જ્ઞાન કામ કરે યે પ્રત્યક્ષ હૈ. પ્રમાણ જ્ઞાન હૈ, વહ જ્ઞાન પાંચ પ્રકારકા હૈ. પહેલા બે ભેદ કિયા, પરોક્ષ ને પ્રત્યક્ષ. એટલા ભેદ કિયા પણ હવે ઉસકા ભેદ, જ્ઞાન પાંચ પ્રકા૨કા હૈ. એ પ્રમાણકા ભેદ હૈ. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન ઉસમેં મતિ ને શ્રુતજ્ઞાન પરોક્ષ હૈ, કોંકિ ઇન્દ્રિય
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy