SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ સમયસાર સિદ્ધિ ભાગ-૨ જ્ઞાનકા ધણી સમકિતી જ્ઞાની, આહાહા! યે સૂનને આતે હૈ પ્રભુ એ વાણી કૈસી હોગી? આહાહા! આંહી તો સાધારણ હજી વાણી સમજને લાયક નહીં, જાને નહીં. આહાહા ! એ ઇન્દ્ર સરખા પણ એ વાત સૂનને ભગવાન પાસે જાતે થે, યહાં ભગવાન હોતા થા તો યહાં આતે થે. આહાહા ! એ યહાં કહેતે હૈ કી હુજી તો નવતત્ત્વકા ભેદ કો દિખાતે હૈં છતાં નવતત્ત્વકા ભેદ એ સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહાહા ! સમજમેં આયા? પીછે “સંવરરૂપ હોને યોગ્ય” હૈ? સંવરરૂપ હોને યોગ્ય એ કયા કહા? અપની પર્યાયમેં શુદ્ધતાકી પ્રગટ હોનેકી લાયકાત અપની પર્યાયમેં હુઈ, અપની યોગ્યતાસે સંવર નામ ધર્મકી પર્યાય અપને કાળમેં ઉત્પન્ન હોને કે લાયકસે સંવર પર્યાય ઉત્પન્ન હુઈ, ધર્મ પર્યાય. આહાહાહા ! વો ભી પર્યાય હૈ. ઉસકા લક્ષસે સમ્યગ્દર્શન હોતા હૈ ઐસા નહીં. આહાહાહા ! આવી વાત છે ભાઈ ! સંવર હૈ યે દો પ્રકારના હૈ. એક આત્મામેં શુદ્ધિ નિર્મળ અનંત કાળમેં પ્રગટ નહીં હુવા, ઐસી દશા પ્રગટ હુઈ એ ભાવ સંવર, ઔર પૂર્વક કર્મકા ઉદય ઈતના ઉદય આયા નહીં ઈસકા નામ દ્રવ્ય સંવર, દોહીકો સંવર કહેનેમેં આતા હૈ. એક ભાવ સંવર એક દ્રવ્ય સંવર. દોહી ભેદ હૈ. આહાહા ! એ દોહી કે લક્ષસે, એ પર્યાય હૈ તો ઉસકા લક્ષસે સમ્યગ્દર્શન નહીં હોતા. હુવા હૈ ઉસકો ભી ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન નહીં ટીકતા. કયા કહા? સંવર હોને યોગ્ય તો ધર્મ તો હુવા હૈ, પણ ઉસકે આશ્રયસે સમકિત ટીકતા નહીં. આહાહાહા ! ઉત્પન્ન હોતા તો નહીં પણ ઉસકે આશ્રયસે, ઉત્પન્ન તો હુવા હૈ ધર્મ સમ્યગ્દર્શન હુવા હૈ. જ્ઞાન સંવરરૂપ દશા તો હુઈ હૈ. પણ ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન ઉત્પન્ન તો પહેલે હુવા અપને સ્વ કે આશ્રયસે પણ આ સંવર કે આશ્રયસે હવે સમ્યગ્દર્શન ટીક સકતા હૈ, ઐસા નહીં હૈ. એ તો દ્રવ્ય, આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ. હોતા હૈ, ટીકતા હૈ, વૃદ્ધિ પામતા હૈ વો ત્રિકાળી દ્રવ્ય, આશ્રયસે. આહાહાહા ! આવી વાત ! નવરાશ ક્યાં છે? ઓલું કહ્યું તું ને જાપાની એક માણસ હૈ ને બડા, બડા શોધક હૈ. ૬૩ વર્ષથી ઉંમર ઔર ૧૭ વર્ષના એના લડકા બહોત શોધ કિયા કિ જૈન ધર્મ, કયા? કે “અનુભૂતિ' એ જૈન ધર્મ. ઠીક પણ પીછે ઉસને ઐસા કહા કે આ જૈન ધર્મ વાણિયાકો મિલા હે, ને વાણિયા વ્યવસાયમેં ઘૂસ ગયા હૈ. જાપાનીએ, વ્યાપાર કહો કે વ્યવસાય કહો કે અધર્મ કહો સબ એક હી હૈ. જાપાની માણસ હૈ બડા શોધક. બહોત શોધક, હજારો શાસ્ત્રો શોધકર એક સંસ્થા સ્થાપી હૈ જાપાનમેં, જાપાનમેં ઐસા શોધ કરકે ઉસને યહાં આયા હૈ છાપા હૈ. છાપા હૈ ને કલ દિયા હૈ. તો ઉસને નિકાલા કે “આત્માનુભૂતિ” એ જૈન ધર્મ હૈ, ઔર આત્મા નિર્વાણ સ્વરૂપ હૈ ઐસા નિકાલા હૈ ઉસને. કયા કહા ? સમજમેં આયા ? આત્મા જો હે ત્રિકાળી સ્વરૂપ ઉસકા અનુભવ કરના ઉસકા આશ્રયસે અનુભવ કરના, વીતરાગી દશા પ્રગટ કરના, સમ્યગ્દર્શન પ્રગટ કરના વો અનુભૂતિ એ ધર્મ હૈ, વો કહેતે હૈ ઔર આત્મા કયા હૈ, જૈન ધર્મ કહેતે હૈ કે આત્મા નિર્વાણ સ્વરૂપ હૈ. આહાહા! આપણે અહીં કહે છે, મુક્ત સ્વરૂપ” હૈ. મુક્ત સ્વરૂપ હી આત્મા અંદર હૈ. આત્મા રાગકે સંબંધસે બંધા હુવા, આત્મામે બંધ નહીં હુવા હૈ. આહાહાહાહા ! એ તો પર્યાયમેં રાગકા સંબંધસે બંધ હૈ. દ્રવ્ય જો વસ્તુ હૈ યે તો મુક્ત સ્વરૂપ અંદર હૈ. આહા ! આવી વાત હવે. એ એમ કહેતે હૈ, પીછે લિખા
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy