SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૨ પ્રવચન નં ૬૨ ગાથા - ૧૩ શ્લોક - ૮ તા. ૧૯૮-૭૮ શનિવાર, શ્રાવણ વદ-૧ સં. ૨૫૦૪ સમયસાર ૧૩મી ગાથા ન્યાં આયા હૈ. સર્વકાળમેં અસ્ખલિત એક જીવદ્રવ્યકે સ્વભાવકે સમીપ જાને ૫૨ અનુભવ કરને ૫૨ અભૂતાર્થ હૈ. કયા કહા ? આ જીવ જો આત્મા હૈ ઉસકી પર્યાયમેં નવ પ્રકા૨કા તત્ત્વ ઉત્પન્ન હોતા હૈ. અહીંયા નવતત્ત્વમેં જીવકા એક અંશ પર્યાય એ ત્યાં લેના નવમેં, ઔર અજીવકા જ્ઞાન અહીંયા હોતા હૈ ઉસકો અજીવ લેના. અજીવ પદાર્થ નહીં લેના, એ જીવ અપની પર્યાયમેં એક અંશરૂપ જો હૈ, એ નવતત્ત્વમેં ઉસકો જીવ કહા. ઔર અજીવ જો જડ હૈ ઉસકા જ્ઞાન હોતે હૈ યે ઉસકો યહાં અજીવ કહા. ઔર અપની પર્યાયમેં શુભભાવ હોને લાયક હોતે હૈ, તબ સામે કર્મ જો હૈ નિમિત્ત ઉસકો દ્રવ્ય પુણ્ય કહા. અને ભાવપુણ્ય અપની પર્યાયમેં યોગ્યતાસે, અપની યોગ્યતાસે એ કાળમેં શુભભાવ હોતા હૈ ઉસકો જીવ ભાવ પુણ્ય કહા. ઐસે ‘પાપ’ અપની યોગ્યતાસે જીવમેં પાપ તત્ત્વકી લાયકાતસે ઉત્પન્ન હોતા હૈ યે ભાવ પાપ. ઔર ઉસમેં નિમિત્ત જો પૂર્વકા કર્મ હૈ ઉસકો દ્રવ્યપાપ કહેનેમેં આતા હૈ. ઐસે આસ્રવ અપની પર્યાયમેં શુભ અશુભ આસ્રવ હોને લાયકસે એ સમય ઉત્પન્ન હોને લાયક હૈ ઉત્પન્ન હોતા હૈ અપની યોગ્યતાસે, કર્મસે નહીં. કર્મ ત્યાં નિમિત્ત હૈ, પણ નિમિત્તસે હોતા હૈ ઐસા નહીં. સમજમેં આયા ? આસ્રવ પુરાણા નિમિત્ત કર્મ, જો પુરાણા, ઉસકો દ્રવ્ય આસ્રવ કહેતે હૈ અને ભાવ આસવ. અપની પર્યાયમેં જો ઉત્પન્ન હોતા હૈ યે ભાવ આસ્રવ હૈ. પીછે સંવર નિર્જરા ને મોક્ષ. બંધ રાગમેં રૂક જાતે હૈ અપને કારણસે, એ ભાવબંધ હૈ, ઔર પુરાણા કર્મ જો હૈ એ દ્રવ્યબંધ હૈ. ઔર સંવર અપની યોગ્યતાસે શુદ્ધિકી ઉત્પત્તિ હુઈ એ જીવ સંવ૨ કહેનેમેં આતા હૈ. ઔર કર્મકા ઉદય ઈતના ન આયા, ઔર કોઈ નયા કર્મ ન આયા ઉસકો દ્રવ્ય સંવ૨ કહેતે હૈ. ઔર અપની પર્યાયમેં શુદ્ધિકી વૃદ્ધિ હુઈ, ઉસકો ભાવ નિર્જરા કહેતે હૈ, ઔર કર્મકા ઉદય જે ખિર જાતા હૈ ઉસકો દ્રવ્ય નિર્જરા કહેતે હૈ. આહાહા ! ઔર અપની પર્યાયમેં મોક્ષ હોને લાયક પર્યાય જો ઉત્પન્ન હુઈ કેવળજ્ઞાન એ ભાવ મોક્ષ હૈ. ઔર ઉસમેં કર્મકા અભાવ હુવા ઉસકો દ્રવ્ય મોક્ષ કહેતે હૈ. ઐસે નવતત્ત્વ પર્યાયમેં ઉત્પન્ન હોતા હૈ. પણ વો નવ વ્યવહારનયર્સ, પર્યાયનયસે દેખને ૫૨ નવ હૈ. પણ ઉસમેં સમ્યગ્દર્શન ઉસસે ઉત્પન્ન નહીં હોતા. આહા ! સમજમેં આયા ? એ કહેતે હૈ જુઓ. ત્યારે સમ્યગ્દર્શન કૈસે હોતા હૈ ? કે સર્વકાળમેં અસ્ખલિત ! આહાહા ! સર્વકાળમેં અપના જ્ઞાયકભાવ પર્યાયમેં આસ્રવ આદિ હુવા, તો પણ વસ્તુ તો અસ્ખલિત જ્ઞાયકભાવ પરિપૂર્ણ રહી હૈ. આહાહા ! નરક ને નિગોદમેં, નિગોદમેં અક્ષ૨કે અનંતમે ભાગે જ્ઞાનકી પર્યાય હુઈ છતાં વસ્તુ તો અસ્ખલિત શાયકભાવે હી રહી હૈ ત્યાં. આહાહા ! સૂક્ષ્મ હૈ ભાઈ ! ઔર કેવળજ્ઞાન ઉત્પન્ન હુવા તો ભી વસ્તુ તો ત્રિકાળી જ્ઞાયકભાવ હૈ હી હૈ. કેવળજ્ઞાન હુવા તો શાયકભાવમેં ઘટ હો ગઈ કે અક્ષરમેં અનંતમેં ભાગે જ્ઞાનકા ક્ષયોપશમ રહા, તો જ્ઞાયકમેં બઢ ગઈ બાત ઐસા હૈ નહીં. શાયક તો ત્રિકાળી એકરૂપ ઘટ વધ બિનાકી ચીજ હૈ. આહાહા ! સમજમેં આયા ? થોડી સૂક્ષ્મ બાત હૈ ભાઈ. એ ત્રિકાળ સર્વકાળમેં અસ્ખલિત ! આહાહા ! એક જીવદ્રવ્યકે સ્વભાવ, ત્રિકાળી જ્ઞાયક
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy