________________
૧૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હજૂર પરમાત્મા દ્રવ્ય બિરાજતે હૈ. પણ વો ઉપર નજર કરતે નહીં, તો કઠણ લગે. આહાહા ! એ ઉનમેં ભી એક આત્મા હી ભૂતાર્થ હૈ, નય નિક્ષેપ, પ્રમાણસે જાનના વો ભી પરકી લક્ષસે જ્ઞાન હૈ. યે ભી અભૂતાર્થ જૂઠા હૈ. યે વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.).
પ્રવચન નં. ૬૩ શ્લોક - ૮ તા. ૨૦-૮-૭૮ રવિવાર, શ્રાવણ વદ-૨ સં. ૨૫૦૪
શ્રી સમયસાર ૧૩ મી ગાથાકા કળશના ભાવાર્થ હૈ. નીચે ટીકા હૈ ને ટીકા. સંસ્કૃત ટીકા હૈ. અમૃતચંદ્રાચાર્ય દિગંબર મુનિ ઉત્કૃષ્ટ આત્માના પ્રભાવ અનુભવી ઉસકી ટીકા હૈ. સૂક્ષ્મ બાત હૈ.
કયા કહેતે હૈ યે દેખો. સૂક્ષ્મ વિષય હૈ. જૈસે નવતત્ત્વમેં એક જીવકો હી જાનના ભૂતાર્થ કહા હૈ કયા કહા? ભાઈ ! જીવકી– આત્માકી વર્તમાન પર્યાય નામ અવસ્થામેં નવતત્ત્વકા ભાવ પર્યાયમેં ભેદમેં હોતા હૈ. પણ વો કોઇ સમ્યગ્દર્શન ઉનસે હોતા હૈ ઐસા નહીં. જીવકી એક સમયકી વર્તમાન પર્યાય, અવસ્થા ઔર પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એ પર્યાયો હૈ, એ નવતત્ત્વમેં તો પર્યાય બુદ્ધિસે વ્યવહારનયસે યે હૈ પણ જીસકો અપના કલ્યાણ સમ્યગ્દર્શન પ્રગટ કરના હો, ધર્મકી પહેલી સીઢી, તો યે નવતત્ત્વમેંસે ભિન્ન હોકર, આહાહા! આવી વાત છે પ્રભુ!
આ બહારના ધમાલ ને બહારની ક્રિયા તો જડસે હોતી હૈ. અંદરમેં રાગ આતે હૈ, શુભ રાગ, વો ભી બંધકો કારણ હૈ. સમ્યગ્દર્શનકા વો કારણ નહીં. આહાહા ! એ અહીંયા નવતત્ત્વમેં નવપ્રકારકી વર્તમાન પર્યાયના ભેદોમેં એક જીવકો હી જાનના. આહા ! સામાન્યરૂપ જો પર્યાયમેં આતા નહીં કભી. આહાહા ! ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ આનંદકા પિંડ એકરૂપ સ્વરૂપ ઉસકો જાનના એ ભૂતાર્થ હૈ. આહાહા ! એ ત્રિકાળી ચીજકો અંતર્મુખ હોકર જાનના વો હી ભૂતાર્થ ચીજ હૈ, સત્ય ચીજ હૈ. આહાહાહાહા ! હૈ? એક જીવકો હી જાનના, ચાહે તો સંવર હો, નિર્જરા હો, મોક્ષની પર્યાય પણ ઉસમેં સામાન્ય જો જીવદ્રવ્ય હૈ એકરૂપ ઉસકી ઉપર નજર કરનેસે અભેદ ચીજકી નજર કરનેસે યે અભેદ ચીજ એ હી ભૂતાર્થ હૈ. આહાહા ! આવો માર્ગ છે.
(શ્રોતા – એકેય અક્ષર સમજાય એવો નથી.) હૈં! કયા કહા? પ્રભુ તીન ચાર દિવસે તો ચલતે હૈ (સ્પષ્ટીકરણ ). નવતત્ત્વમેં જીવકી એક સમયકી પર્યાયકો યહાં નવતત્વમેં જીવ ગિનનમેં આયા હૈ. પંડિતજી! આ અમારે પંડિતજી આયા, આ તો, ભાઈ નથી આયા, ફુલચંદજી! તાવ આયો બુખાર હૈ. હૈ એ તો આયા ને ભાઈ ફુલચંદજી આતે હૈ. તાવ આયા બુખાર આયા.
આ આત્મા જો ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ધ્રુવ સ્વરૂપ હૈ, ઉસકી વર્તમાન પર્યાય નામ અવસ્થા નામ હાલતમેં જો પર્યાય હૈ ઉસકો યહાં જીવ કહેજેમેં આયા હૈ. ઔર ઉસમેં દયા, દાન, વ્રત, ભક્તિકા ભાવ હોતા હૈ, યે શુભકી અપની યોગ્યતાસે અપને કાળે અપને કારણે ઉત્પન્ન હોતા હૈ ઔર હિંસા, ચોરી, વિષય, જૂઠ, ભોગ, વાસના એ પાપ પરિણામ પણ અપને કાળમેં અપને કારણસે વિકૃત અવસ્થા ઉત્પન હોતી હૈ ઔર દો મિલકર આસ્રવ ભી અપને કારણસે