SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૨૩ થી ૨૫ ૩૬૩ તો દયાનો, વ્રતનો, ભક્તિનો, પૂજાનો એ સબ અજીવ હૈ એ પુદ્ગલ હૈ, એ જડ હૈ, અચેતન હૈ. અરર આવું સાંભળવાનું. આહાહા ! સર્વજ્ઞ ભગવાને તો ઐસા કહા કે, આહાહા.. તું ક્યાંથી વળી ઐસા નવા નીકળ્યા કે આ રાગકી ક્રિયા કરતે કરતે, અણઉપયોગ કરતે-કરતે ઉપયોગ હો જાયેગા. હેં? આહાહા ! આહાહા ! કયોંકિ યદિ કિસી ભી પ્રકારસે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય રૂપ હો” કોઈ પણ રીતે ભગવાન આનંદ ને જ્ઞાન ઉપયોગ એ રાગરૂપ હોં, હૈ? “ઔર પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ હો” અને રાગ પુગલદ્રવ્ય એ જીવદ્રવ્યરૂપ હો, દષ્ટાંત આપશે. તભી નમકકે પાની. આહાહા! મીઠાનું પાણી મીઠા હોતા હૈ ને પાણી હો જાતા હૈ ને ગરમીમેં, ગરમીને લઈને, મીઠાનું પાણી પહેલું લેવું છે. પાણીનું મીઠુ થાય એ પછી લેવું છે. પાણીનું મીઠુ થાય એ પછી, પહેલે અહિં તો લેવું નમકકા પાની, મીઠાકા પાની, ઈસપ્રકાર કે અનુભવકી ભાંતિ આહાહાહા... સમજમેં આયા? વિશેષ આયેગા પછી હોં દષ્ટાંત, પુદ્ગલ દ્રવ્ય જીવસ્વરૂપ તભી નમકકે પાની ઈસપ્રકારને અનુભવ કી ભાંતિ, ઐસી અનુભૂતિ વાસ્તવમેં ઠીક હો સકતી હૈ? યહ પુદ્ગલદ્રવ્ય મેરા હૈ કિંતુ ઐસા તો કિસી પ્રકારસે નહિ. આહાહા! જેમ નમક હૈ પાની હો જાતા હૈ ઐસે ભગવાન ચૈતન્ય હૈ રાગ હો જાતા હૈ, ઐસા કભી હોતા નહિ. વિશેષ કહેગા. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રવચન નં. ૮૬ ગાથા ૨૩ થી ૨૫ તા.૧૪-૯-૭૮ ગુરૂવાર ભાદરવા સુદ-૧૩સં. ૨૫૦૪ ઉત્તમ આકિંચન્ય ધર્મ પર્યુષણ પર્વદિવસ-૯ આકિંચન્ય, દસ લક્ષણી પર્વમેં યહાં સમ્યગ્દર્શનમેં ભી એક રાગકા કણ ભી મેરા નહીં. ઐસી દૃષ્ટિ હોતી હૈ, અધિકાર ચલેગા અહીંયા તો મુનિપણાકી બાત હૈ સમ્યગ્દષ્ટિકો રાગકા કણ ને રજકણ એ મેરા નહીં, મેં તો જ્ઞાયક આનંદ સ્વરૂપ હું. ઐસી દૃષ્ટિ ઉસકો અહીંયા સમ્યગ્દષ્ટિ કહેતે હૈ. ઉસકો દૂસરા રાગ હોતા હૈ આસકિતકા, પણ મેરા હૈ ઐસે હોતા નહીં. યહાં તો મુનિકો આસકિતકા રાગ ભી નહીં એ બતાતે હૈ. આહાહા.. આકિંચન્ય હૈ ને. तिविहेण जो विवज्जदि चेयणमियरं च सव्वहा संगं । लोयववहारविरदो णिग्गंथत्तं हवे तस्स ।। ४०२।। જે મુનિ લોક વ્યવહારસે તો વિરકત હોકર “ચેયણે ઈધર્મ સ્વભાવ સંગમ” ચેતનમાં શિષ્ય અને સંગ ઉસકા ભી મમત્વ છોડ દે. આહાહા... આ મેરા શિષ્ય હૈ કે આ મેરા સંગ હૈ એ ભી છોડ દે. “ચેયણે ઈધર્મ” પુસ્તક- પીછી કમંડળ ઉસમેં ભી મમત્વકા જે અંશ હૈ એ છોડ દે. આહાહા... ઔર અચેતન મેં આહાર, વસ્તી અને દેહ. મુનિનો આહાર, રહેનેકા સ્થાન છોડ દે. ઉસમેંસે ભી મમત્વ છોડ દે. ચારિત્રવંત તો હૈ, અપના સ્વરૂપમેં આનંદમેં રમાનેવાલા તો હૈ, પણ થોડા રાગકા અંશ કોઈ શિષ્યસે મેરા સંગ હૈ, મેરા શિષ્ય હૈ. આ મેરા ધર્મ ઉપકરણ પીંછી, કમંડળ, પુસ્તક ઈસકી ભી વૃત્તિ મમત્વ સ્વભાવકા આશ્રયસે આનંદકા સ્વાદ લેનેસે એ છોડ દે.વિશેષ આત્માકા આનંદકા અનુભવ લેનેકો એ આસકિતકા રાગ એ બી છોડ દે. “તિવિહેણ”
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy