SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સમયસાર સિદ્ધિ ભાગ-૨ જીવતત્ત્વકી જાનકારી જીવકો નહીં. આહાહા! જ્યાં લગી, ઈસ પ્રકા૨ જીવતત્ત્વ એકાકાર જ્ઞાયકભાવકા અનુભવ નહીં કરતે, જીવકો નહીં, તબ તક યે વ્યવહાર દૃષ્ટિ હૈ, પર્યાય બુદ્ધિ હૈ. એક અંશકો માનનેવાલા હૈ સૂંઢ હૈ. આહાહા ! “પર્યાય મૂંઢા પર સમયા” પ્રવચનસાર ૯૩ ગાથા. આહાહા ! એક સમયકી પર્યાયને માનના વો ભી મૂંઢ હૈ. સારા દ્રવ્ય ભગવાન ૨૭ જાતા હૈ. આહાહા ! આવી વાત. હૈ? વ્યવહાર દૃષ્ટિ ? ભિન્ન ભિન્ન નવતત્ત્વકો માનતા હૈ. જીવ પુદ્ગલકી બંધ પર્યાયરૂપ દૃષ્ટિસે યહ પદાર્થ ભિન્ન ભિન્ન દિખાઈ દેતે હૈ, કિન્તુ જબ શુદ્ઘનયસે જીવ પુદ્ગલકા નિજ સ્વરૂપ, ભિન્ન ભિન્ન દેખા જાયે, આહાહા ! રાગકા સ્વરૂપ ભિન્ન હૈ ને ચૈતન્યકા સ્વરૂપ રાગસે ભિન્ન હૈ, ઐસે દિખા જાયે, તબ યે પુણ્ય પાપ આદિ સાત તત્ત્વ તો કુછ ભી વસ્તુ નહીં હૈ. આહાહાહા ! હૈં ? ( શ્રોતાઃ– કોઈ વસ્તુ નહીં ? ) વસ્તુ કહાં હૈ ? યે જ્ઞાનકા શેય હો ગયા. અપનેમેં નવ ભેદ હૈ નહીં. આહાહા ! સૂક્ષ્મ વિષય ! અનંત કાળ અનંત કાળ હુવા.. સાધુ ભી અનંત બૈર હુવા, પણ ઉસને આત્મજ્ઞાન ન કિયા. એ નવતત્ત્વ ને રાગની ક્રિયા ને પંચમહાવ્રતના પરિણામ ને. '' કહ્યાને ઉસમેં યહ “મુનિવ્રતધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો”. એ પંચ મહાવ્રતકા પરિણામ ભી દુઃખરૂપ હૈ. ઉસસે ઠકર આત્મા આનંદમૂર્તિ હૈ, એ ત૨ફ કભી ઝૂકાવ કિયા નહીં. આહાહા ! ચાર ગતિમેં રૂલતે હૈ એવા દ્રવ્યલિંગ અનંતબૈર લિયા. જૈન મુનિ દ્રવ્યલિંગ નગ્નપણા ઐસા અનંતબૈર અઠયાવીસ મૂળગુણ પાળ્યા ઔર પીછે અનંત અનંત ભવ દ્રવ્યલિંગ કરકે ભી અષ્ટપાહુડમેં હૈં લિંગ પાહુડમેં, દ્રવ્યલિંગ અનંત બૈર ધા૨ણ ક૨કે અનંત અનંત ચોર્યાસીના અવતા૨માં પીછે ફર્યા. આહાહા ! પણ વો મિથ્યાત્વકા નાશ અને સમ્યગ્દર્શનકી ઉત્પત્તિ કયા હૈ, યે ખ્યાલમેં લિયા હી નહીં. આહાહા ! બાકી પંડિતાઈ અગિયાર અંગકી હુઈ. લોગોંકો સમજાવે પાંચ પાંચ હજાર દશ દશ હજાર માણસોકો સમજાવે ઉસમેં કયા હુવા ? આહાહા ! ભાષાકી પર્યાય જડ, વિકલ્પ ઉઠતે હૈ એ ભી અચેતન, ભગવાન તો એ અચેતનસે ભિન્ન ચૈતન્યસ્વરૂપ ભગવાન જાગૃત સ્વભાવકા પિંડ, આહાહા ! ઓ તરફકા ઝૂકાવ નહીં કિયા તો સમ્યગ્દર્શન નહીં હુવા. સમ્યગ્દર્શન બિનાકા જ્ઞાન ને વ્રત આદિ સબ અજ્ઞાન હૈ. આહાહા ! હૈ ? કિન્તુ જબ શુદ્ઘનયસે જીવ પુદ્ગલકા નિજ સ્વરૂપ ભિન્ન ભિન્ન દેખા જાયે તબ પુણ્ય પાપ આદિ કુછ નહીં. નિમિત્ત નૈમિત્તિકભાવસે હુએ થે. ‘નૈમિત્તિક અપની અવસ્થા કર્મ નિમિત્ત, નિમિત્તસે હુવા નહીં પણ નિમિત્ત હૈ અને નૈમિત્તિક અપની અવસ્થા નવ' ઈસલિયે યે નિમિત્ત નૈમિત્તિકભાવ જબ મિટ ગયા તબ જીવ પુદ્ગલ ભિન્ન હોકર ભિન્ન હોનેસે અન્ય કોઈ વસ્તુ સિદ્ધ નહીં હો સકતી. ભગવાન ભગવાનરૂપે આત્મા હૈ કર્મ પુદ્ગલ પુદ્ગલરૂપે હૈ એમાં કોઈ દૂસરી ચીજ ભિન્ન નહીં હોતી. વસ્તુ તો દ્રવ્ય હૈ ઔર દ્રવ્યકા નિજ ભાવ તો દ્રવ્યકે સાથ હી રહેતા હૈ. જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા. આહાહા !નિમિત્ત નૈમિત્તિકભાવકા અભાવ હી હોતા હૈ. ઈસલિયે શુદ્ઘનયસે જીવકો જાનનેસે હી સમ્યગ્દર્શનકી પ્રાપ્તિ હો સકતી હૈ. આહાહા ! જબ તક ભિન્ન ભિન્ન નવપદાર્થોકો જાને ઔર શુદ્ધનયસે આત્માકો ન જાને તબ તક પર્યાય બુદ્ધિ હૈ મિથ્યા બુદ્ધિ હૈ. આહાહા ! સમજમેં આયા ?
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy