SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ, એ મેં હું ઐસા જ્ઞાન હોના ઉસકા નામ સમ્યજ્ઞાન હૈ. આહાહા! “ઈસકે બાદ ઉસકી પ્રતીતિરૂપ શ્રદ્ધાન હોના” જાનનમેં આતા હૈ એ મૈ હું, ઐસા જો જ્ઞાન હુઆ સમ્યક હોં. શાસ્ત્રકો જાનનેવાલા, રાગકો જાનનેવાલા એ નહીં, મેં તો જાનનેવાલા બસ. આહાહા! ઐસી જ્ઞાનદશા હુઈ ઉસમેં પ્રતીતિ કે આ આત્મા, એ પૂર્ણ જ્ઞાન સ્વભાવી પ્રભુ, પૂર્ણ આનંદ અતીન્દ્રિય સુખ સ્વરૂપ ઐસા જ્ઞાનમાં જાનકર, જ્ઞાનમેં જાનતે (હી) પ્રતીતિ હુઈ. આહાહાહા ! “કયોંકિ જાને બિના કિસકા શ્રદ્ધાન કરેગા?” આહાહા ! જાનન સ્વભાવમેં જાનન ભાવમેં જાનનેવાલા મેં હું, ઐસા અંતર્મુખ લક્ષસે જો જ્ઞાન હુઆ, આહાહાહા ! એ જ્ઞાનમેં પ્રતીતિ આઈ કે આ આત્મા વો જાનનમેં આયા એ આત્મા ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહાહા ! તત્ પશ્ચાત્ સમસ્ત અન્ય ભાવોસે ભેદ કરકે અપનેમેં સ્થિર હો”. આહાહા ! જાનનેવાલા એ મેં હું, ઐસા જ્ઞાન, ભાન, અનુભવ આયા ઉસમેં પ્રતીતિ આઈ કે આ આત્મા, ઔર ઉસમેં રાગ આદિસે ભેદસે ભિન્ન હોકર, આહાહા... એ જ્ઞાન સ્વભાવી આત્મા આતા હૈને? હુકમચંદજીનું નહીં? મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, “એ રંગરાગસે ભિન્ન, ભેદભાવસે ભિન્ન નિરાલા હું” એક પંકિત હૈ ઉસમેં. રંગ, રાગસે ભિન્ન, રંગ નામ અજીવ, જિતના અજીવ હૈ ઉસસે ભિન્ન હૈ. રાગ, જિતના વિકાર હૈ દયા, દાન, વિકલ્પ આદિ ઉસસે ભિન્ન રંગ, રાગસે ભિન્ન, ભેદભાવસે ભિન્ન નિરાલા હું. ઔર ઉસમેં જો પર્યાયકા ભેદ હૈ, આહાહાહા... રંગ, રાગસે ભિન્ન, ભેદસે ભિન્ન નિરાલા હું, આ હુકમચંદજીએ ગોઠવ્યું છે ને? પૂનમચંદ બોલતા થા. આહાહા ! અજીવના સમસ્ત પ્રકાર ઉસસે મેં ભિન્ન, વિકૃતની અવસ્થાના અનેક પ્રકાર શુભ-અશુભ આદિ, ઉસસે ભિન્ન ઔર પર્યાયકા પ્રકાર અનંતગુણકા ભેદ પડ (હું) અવસ્થા, આહાહા.... રંગ, રાગસે ભિન્ન, ભેદસે ભિન્ન નિરાલા હું, આહા... ઐસી અંતરમેં જ્ઞાનદશા હોકર પ્રતીતિ હોને, અને અન્યભાવસે ભેદ કરકે દેખો, આહાહા.... અપનેમેં સ્થિર હો. સ્વરૂપ અખંડાનંદ પ્રભુ ઉસમેં સ્થિર હો. આહાહા... ઈસ પ્રકાર સિદ્ધિ હોતી હૈ. હેં ને? કિન્તુ યદિ જાને હી નહીં. આહાહા ! જિસને જ્ઞાનકી પર્યાયમેં આત્મા કૈસા હૈં ઐસા જાના હી નહીં, એ પ્રતીતિ કિસકી કરે, જ્ઞાનમેં ચીજ જાન્યા બિના પ્રતીતિ કિસકી કરે? આહાહા ! આવો માર્ગ છે. યદિ, આહાહા.. જાને હી નહીં, તો શ્રદ્ધાન ભી નહીં હો સકતા. આહાહા!હૈ? ઔર ઐસી સ્થિતિમેં સ્થિરતા કહાં કરેગા? જબ વસ્તુ અખંડ અભેદ જ્ઞાનમેં આયા નહીં તો પ્રતીતિ કિસકી, અને પ્રતીતિ બિના સ્થિરતા કિસમેં લેગા? આહાહા ! સ્થિરતા કહાં કરેગા? જે ચીજ જ અખંડ જ્ઞાયક અખંડ આનંદ પ્રભુ જ્ઞાનમેં ને પ્રતીતિમેં આયા નહીં, તો સ્થિરતા કહાંસે કરેગા? આહાહાહા ! આવો મારગ છે. “ઈસલિયે યહ નિશ્ચય હૈ કિ અન્ય પ્રકારસે સિદ્ધિ નહીં હોતી” આહાહા! લ્યો એનો સાર આવી ગયો ઉપરનો. અન્ય પ્રકારસે સિદ્ધિ નહીં.
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy