________________
૧૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અપના પર્યાયકા સ્વકાળકી અપેક્ષાએ દૂસરી પર્યાયકા કાળ પરકાળ છે. આહાહાહા! ઔર ઇસસે સૂક્ષ્મ લે જાએ, તો ત્રિકાળી જ્ઞાયકભાવ એ સ્વકાળકી અપેક્ષાએ અપના હૈ, અને અપની પર્યાયકી અપેક્ષાએ પરકાળ હૈ એ અપને મેં નહીં. સમાજમેં આયા? એ અહીંયા કિયા, કહેતે હૈ કે પરકાળ જો ગતિ આદિ હૈ હો, અપના દ્રવ્યસ્વભાવકી અપેક્ષાસે યે હૈ નહીં, ઉસકી અપેક્ષાસે વો હૈ. આહાહાહા.... આ જૈનદર્શન બાપા! સૂક્ષ્મ બહુ ભાઈ ! આહાહા ! એ કોઇ પંડિતાઇનો વિદ્વાનનો વિષય નથી. એ તો અંતરદૃષ્ટિનો વિષય હૈ. આહાહાહા !
તિર્યંચ હજાર જોજનના મચ્છ ભી સમ્યગ્દર્શન પાતે હૈ, કયા જાનપણા થા? અસ્મલિત ચૈતન્યદ્રવ્ય જ્ઞાયક ધ્રુવ સ્વભાવ, ઉસકા દેષ્ટિ કરનેસે એ સત્ય હૈ અને પર્યાય હૈ એ અપેક્ષાએ એ અસત્ય હૈ, ઉસકી અપેક્ષાસે સત્ય હૈ, અપના દ્રવ્યસ્વભાવકી અપેક્ષાએ અસત્ય હૈ. આહાહા !
જૈસે “ભાવ” અપના ભાવ જો હૈ અનંત ગુણરૂપ ભાવ એ અપની અપેક્ષાએ સત્ય હૈ. અને દૂસરા જો અનંત સિદ્ધો અને ઉસકા ભાવ કેવળજ્ઞાન આદિ અંદર ગુણભાવ અપના ભાવકી અપેક્ષાએ એ અભાવ હૈ. આહાહાહા ! સમજમેં આયા? ઐસે યહાં, જ્ઞાયકભાવકી દૃષ્ટિ અંદર કરનેસે એ સત્યાર્થ યે હી હૈ ઔર પર્યાય ભેદ જિતના ગતિ આદિકા હું એ અસત્યાર્થ હૈં. આમ છે પ્રભુ! શું થાય બાપુ! મારગ બહુ ફરી ગયો પ્રભુ ! શું કરે? ભગવાનના વિરહ પડયા. કેવળજ્ઞાનની ઉત્પત્તિ નહીં, લોકોએ સ્વચ્છેદે મારગ ચલાયા હૈ. (શ્રોતા - વાણી તો રહી ગઈ ભગવાનની) હૈ? આ મારગ રહી ગયો અંદર વસ્તુ. આહાહા! પણ ઉસકો એકાંત માનતે હૈ. (શ્રોતા-માનને દો.) આહાહા ! વો એકાંત હી હૈ. એ આયેગા, સમ્યક એકાંત હી હૈ. પાંચમાં બોલમેં આયેગા, આ તો હજી દૂસરા બોલ ચલતે હૈ. આહાહા ! એ દો બોલ હુઆ.
- હવે તીસરા બોલ: – જૈસે સમુદ્રકા વૃદ્ધિહાનિરૂપ અવસ્થા ભરતી ઓટ, તમારી ભાષામાં ક્યા? બાઢ, બાઢ કહેવાય, એ વૃદ્ધિ અપેક્ષાસે ને હાનિ અપેક્ષાસે, અનુભવ કરને પર એટલે જ્ઞાન કરને પર અનિયતપણા ભૂતાર્થ હૈ. એ છે, ભરતી ઓટ હોતા હૈ, એ બાઢ આતી હૈ ઘટ જાતી હૈ એ પર્યાયકી અપેક્ષાસે સમુદ્રમેં એ હું. આહાહા... તથાપિ નિત્ય, સ્થિર સમુદ્ર સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, સમુદ્ર એકરૂપ રહેનેવાલા, જેમાં ભરતી બાઢ ને હાનિ હૈ નહીં ઐસા સમુદ્રકી એક એકરૂપ ચીજકો દેખને, આહાહાહા... અનુભવ કરનેપર અનિયતતા જૂઠા હૈ. એ સમુદ્રમેં જો બાઢ આતી હૈ ને ઘટ જાતી હૈ એ સબ જૂઠા હૈ. ત્રિકાળની અપેક્ષા, સમુદ્રની સામાન્યના સ્વભાવની અપેક્ષાએ વો બાઢ આદિ હૈ એ સબ જૂઠી બાત હૈ, સમજમેં આયા? આરે આવી વાતું છે.
ઇસી પ્રકાર” એ તો દષ્ટાંત હુઆ. હવે આત્મામેં, આહાહા... આત્માકા વૃદ્ધિહાનિરૂપ પર્યાયભેદોંસે અનુભવ કરનેપર, આહાહા... પર્યાયમેં અનંત ગુણ પર્યાય વિશેષ હોતી હૈ, ઔર એ ઘટ જાતી હૈ. ઐસા અક્ષરને અનંતમેં ભાગે પર્યાય હો જાતી હૈ નિગોદમેં, કેવળજ્ઞાન પર્યાય સર્વજ્ઞકો હોતી હૈ, ઐસી પર્યાયભેદોસે દેખો, આહાહાહાહા.. તો અનિયતતા હૈ ખરી અનિયત નામ અનિશ્ચય વસ્તુ હૈ ખરી, પર્યાયદેષ્ટિસે. આહાહા!
હવે, “તથાપિ નિત્ય-સ્થિર” નિત્યનો અર્થ સ્થિર, સ્થિર બિંબ ધ્રુવ બિંબ અનંત ગુણરાશિકા પિંડ પ્રભુ, આહાહાહા.. ઉસકા સ્થિર નિશ્ચલ આત્મસ્વભાવકે સમીપ જાનેપર, નિશ્ચલ આત્મસ્વભાવ જો એકરૂપ પર્યાયમેં આતા નહીં. હાનિવૃદ્ધિરૂપ પર્યાય જે હોતી હૈ ઉસમેં એ