________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે.
સમ
wwwwwwwwwwwwwwwww તેમજ -
पल्ले महइ महल्ले कुंभे सोहेइ परिकवे नालि ।
संजए पमत्ते बहु निजरह बंपर थोवं ॥५॥ જેમ એક મોટા પાયામાં એક પવાલું ભરીને ફોતરાં નાખે અને એક ઘડ ભરીને સાફ કરે તેમ પ્રમાદી સંયતિ ઘણાં કર્મો નિર્ચરે અને શેડાં કર્મો બાંધે. ૫.
સંયતિ મુનિ. पल्ले महइ महल्ले कुंभ साहेइ परिकबे नकिंचि । जेसंजए पमत्ते बहु निज्जरइ बन्धइ नकिंचि ॥ ६॥
ભૂમુિવી. જેમ એક મોટા પાલામાં કંઈ પણ ફેતર નાંખવામાં આવે નહિ અને ઘડો ભરી ભરીને તે શોધવામાં આવે તેમ અપ્રમાદી સંયતિ ઘણાં કર્મો નિરે અને કંઈ પણ બાંધે નહિ. ૬.
ચારિત્રની ઉત્તમતા.
ઉપનાતિ (૭ થી ૫). सदर्शनज्ञानबलेन भूता, पापक्रियाया विरतिनिधायाः ।
जिनेश्वरैः सद्गदितं चरित्रं, समस्तकर्मक्षयहेतुभूतम् ॥ ७ ॥
ઉત્તમ શાસ્ત્રોના જ્ઞાનના બળથી થયેલી એવી ત્રણ પ્રકારની (કર્તા, કારયિતા અને અનુદયિતારૂપે મન-વચન ને કાયાયે કરીને થતી પાપ ક્રિયાની જે) વિરતિ એટલે નિવૃત્તિ, તે સમગ્ર કર્મોના નાશના કારણરૂપ છે એમ ઉત્તમ ચરિત્ર, શ્રીજિનેશ્વર ભગવાને કહેલું છે. ૭.
તેની સિદ્ધિ શi સાં મિશ્રણપત્તિયાં, તાશિના વિધાતા
द्विधा सरागेतरभेदतश्च, प्रजायते साधनसाध्यरूपम् ॥ ८॥ પચ્ચીસ પ્રકારની પ્રકૃતિ, શમ, ક્ષય અથવા બન્નેને (શમ-ક્ષયન) જે મિત્રભાવ આમ ત્રણ પ્રકારને પામતાં આથી તેને નાશ કરનારું જે કર્મ તે રાગ, દ્વેષ એમ બે પ્રકારના ભેદથી (ક્ષપશમથી) સાધન અને સાધ્યરૂપ થાય છે. ૮